SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૧૧. મનના પિત્વનું પ્રાણ : પ્ર. ભંતે ! મનરુપી છે કે અરુપી છે ? ઉ. ગૌતમ ! મન રુપી છે, અરુપી નથી. ૧૨. મનના અચિત્તત્વનું પ્રરુપણ : પ્ર. ભંતે ! મન સચિત્ત છે કે અચિત્ત છે ? ઉ. ગૌતમ ! મન સચિત્ત નથી, પરંતુ અચિત્ત છે. , મા વિત્ત પવો g, ઋવિં મંત ! મને ? અહિં મળે? ૩. નથHT! વુિં , નો અવિં ભજે | - વિચા. સ. ૬૩, ૩. ૭, સુ. ?? () १२. मणस्स अचित्तत्त परूवणं 1. જિન્ને અંતે ! મને ? ચિત્તે મને ? ૩. થHT! નો જિન્ને મજે, અનિત્તે મા - વિચા. સ. ૬૩, ૩. ૭, મુ. ?? (૨) ૨૩. મગન મનીવત્ત અવળ g. નવે મંત ! મને ? મનાવે મળે ? ૩. ! નો ન મળે. એની મને ! - વિચા. સ. ૬૩, ૩. ૭, મુ. ?? (૨) १४. अजीवाणं मणणिसेह परूवर्ण g, નવાજું મંત ! મને ? અનીવા મળે ? ૩. ગયા ! નવાઈ મ. નો બનવામાં મને ! - વિ . સ. ૬૩, ૩. ૭, ૩. ?? (૪) १५. मणोदवस भेयणकाल परूवर्ण . gવં મંતે ! મળે ? मणिज्जमाणे मणे? मणसमयवीइक्कते मणे? ૧૩. મનના અજીવત્વનું પ્રાણ : પ્ર. ભંતે ! મન જીવ છે કે અજીવ છે ? ઉ. ગૌતમ ! મન જીવ નથી, પરંતુ અજીવ છે. ૧૪, અજીવોના મન નિષેધનું પ્રરુપણ : પ્ર. ભંતે ! મન જીવોને હોય છે કે અજીવોને હોય છે ? ઉ. ગૌતમ! મન જીવોને હોય છે, અજીવોને હોતું નથી. ચમ ! નો પુસ્વિં મr, मणिज्जमाणे मणे, नो मणसमयवीइक्कते मणे। ૧૫. મનોદ્રવ્યનાં ભેદનનું પ્રરુપણ : પ્ર. ભંતે ! મનનથી પૂર્વ મન કહેવાય છે ? મનનનાં સમયે મન કહેવાય છે ? કે મનનનો સમય વ્યતીત થઈ જવા પર મન કહેવાય છે ? ઉ. ગૌતમ ! મનનથી પૂર્વ મન કહેવાય નહિં. મનન કરતાં સમયેનો મન મન કહેવાય છે. મનનનો સમય વ્યતીત થઈ ગયા પછી મન કહેવાય નહિં. પ્ર. ભંતે ! મનનથી પૂર્વ મનનું ભેદન હોય છે ? મનન કરતાં મનનું ભેદન હોય છે ? કે મનનનો સમય વ્યતીત થઈ જવા પર મનનું ભેદન હોય છે ? ઉ. ગૌતમ ! મનનથી પૂર્વ મનનું ભેદન થતું નથી. મનન કરતાં સમયે મનનું ભેદન થાય છે. મનનનો સમય વ્યતીત થઈ ગયા પછી મનનું ભેદન થતું નથી. [ gવુિં મંત ! મળે ? મને મિન્નડું, मणिज्जमाणे मणे भिज्जइ. मणसमयवीइक्कंते मणे भिज्जइ ? ૩. મા ! નો પુન્નેિ મને મિM, मणिज्जमाणे मणे भिज्जइ, नो मणसमयवीइक्कंते मणे भिज्जइ । - વિચા. સ. ૬૩, ૩, ૭, મુ. ૨૨-૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy