SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ જશે. केवलनाणेणऽत्थे, नाउं जे तत्थ पण्णवणजोग्गे। કેવળજ્ઞાનનાં દ્વારા પદાર્થોને જાણીને તેમાં જે ते भासइ तित्थयरो, वइजोगसुअं हवइ सेसं ॥ વર્ણન કરવા યોગ્ય હોય છે તેનું વર્ણન તીર્થંકર દેવ કરે છે. તે તેનું સંપૂર્ણ વચનયોગ દ્રવ્યદ્ભુત છે. से तं केवलनाणं। આ કેવળજ્ઞાનનું સ્વરુપ છે. જે તે નોજિયપથવિશે - નંઢી મુ. ૩૧-૪૪ આ નોઈન્દ્રિય પ્રત્યક્ષનું વર્ણન છે. ૨૦૦, વળિો ના વિસિત્તે ૧૦. કેવળીનાં જ્ઞાનનું વિશિષ્ટત્વ : प. केवली णं भंते ! आयाणेहिं जाणइ पासइ? પ્ર. ભંતે ! શું કેવળી ભગવાન ઈન્દ્રિયો (આદાનો)થી જાણે-જુવે છે ? ૩. કાયમી ! નો રૂટું સમર્હા ઉ. ગૌતમ ! તે શક્ય નથી. प. से केणट्टेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે“વત્રી માયાર્દિ ન નાખ, જ પસ?” કેવળી ભગવાન્ ઈન્દ્રિયોથી જાણતા નથી અને જોતા નથી ?” ૩. નીયમી! વળી જે પુત્યિને ઇ નિ પિ નાખ૬, ઉ. ગૌતમ ! કેવળી ભગવાનું પૂર્વ દિશામાં પરિમિત अमियं पि जाणइ। પણ જાણે-જુવે છે અને અપરિમિત પણ જાણે જુવે છે. ' एवं दाहिणे णं, पच्चत्थिमे णं, उत्तरे थे। આ પ્રમાણે દક્ષિણમાં, પશ્ચિમમાં, ઉત્તરમાં, उड्ढे अहे मियं पि जाणइ, अमियं पि जाणइ । ઉપર, નીચે પરિમિત પણ જાણે-જુવે છે અને અપરિમિત પણ જાણે-જુવે છે. सव्वं जाणइ केवली, सव्वं पासइ केवली। કેવળી બધુ જાણે છે, કેવળી બધુ જુવે છે. सबओ जाणइ केवली, सवओ पासइ केवली। કેવળી બધી તરફથી જાણે છે, કેવળી બધી તરફથી જુવે છે. सव्वकालं जाणइ केवली, सव्वकालं पासइ केवली। કેવળી બધા કાળને જાણે છે, કેવળી બધા કાળ ને જુવે છે. सब्वभावे जाणइ केवली. सव्वभावे पासइ केवली। કેવળી બધા ભાવોને જાણે છે, કેવળી બધા ભાવોને જુવે છે. अणंते नाणे केवलिस्स, अणंते दंसणे केवलिस्स । કેવળીનું જ્ઞાન અનન્ત છે, વળીનું દર્શન અનન્ત છે. निबुडे (णिरावरणे) नाणे केवलिस्स निबुडे કેવળીનું જ્ઞાન નિરાવરણ છે, કેવળીનું દર્શન (f૨ વર) ઢંસ વસ્ટિક્સ' નિરાવરણ છે. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “केवली आयाणेहिं ण जाणइ, ण पासइ। કેવળી ઈન્દ્રિયોથી જાણતા નથી અને જોતાં નથી.” - વિચા. સ. ૧, ૩, ૪, મુ. ૩૪ १०१. केवली छउमत्थाणं जाणण-पासण-अंतरं ૧૦૧, છદ્મસ્થ અને કેવળીનાં જાણવા-જોવામાં અંતર : प. केवली णं भंते ! अंतकरं वा अंतिमसरीरियं वा પ્ર. ભંતે ! શું કેવળી અન્નકર(સિદ્ધ)ને કે ચરમશરીરીને जाणइ पासइ? જાણે-જુવે છે ? ૨. “મિયં નારૂ -નવ-નિબુડે ટૂંસ વર્જિસ" (વિયા, સ, ૬, ૩૪, મુ. ૪/૨)થી આ પાઠને અહીં પૂર્ણ કરવામાં આવે છે. ૨. વિયા, સ, ૬, ૩. ૨૦, મુ. ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy