SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩૪ ૭. પૈસાયં સત્તમં યો सत्त सरा अजीवनिस्सिया पण्णत्ता, तं जहा છુ. સબ્ને રવ મુળો । ૨. ગોમુદ્દો રિસમં સર રૂ. સંવો બવફ ગંધાર | ૪. મપ્તિમં મુળ સર્જારી ५. चउचलणपइट्ठाणा गोहिया पंचमं सरं । ૬. આડંવરો ધવયં । ७. महाभेरी य सत्तमं । एएसि णं सत्तण्हं सराणं सत्त सर लक्खणा વળત્તા, તે નહીં ૨. સપ્ને ઝહર વિત્તિ, યં ૨ ળ વિસર્વે | गाव मत्ताय पुत्ता, णारीणं चेव वल्लभो ॥ २. रिसभेणं तु एसज्जं, संणावच्चं धणाणि य । वत्थगंधमलंकारं, इत्थिओ सयणाणि य ॥ ३. गंधारे गीयजुत्तिण्णा वज्जवित्ती कलाहिया । भवंति करणो पण्णा, जे अन्ने सत्थपारगा ॥ ૪. માિમસરસંપન્ના, મવંતિ સુહનીવિો । खायइ पियइ देह, मज्झिमं सरमस्सियो ॥ . પંચમસરસંપત્તા, મવંતિ પુથ્વીપર્વ । सूरा संगहकत्तारो, अणेगगणणायगा ॥ ૬. ધ્રુવયસરસંપત્તા, મવંતિ તદપ્રિયા । साउनिया वग्गुरिया, सोयारिया मच्छबंधा य ॥ ७. चंडाला मुट्ठिया मेया, जे अन्ने पावकम्मिणो । गोहायगा य जे चोरा, सायं सरमस्सिया ।। एएसि णं सत्तण्हं सराणं तओ गामा पण्णत्ता, તું ના છુ. સબ્નામે, ૨. માિમગામ, રૂ. ગંધામે | Jain Education International દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૭. હાથી નિષાદ સ્વરમાં બોલે છે. અજીવ નિઃશ્રિત સાત સ્વર કહ્યા છે, જેમકે ૧. મૃદંગવાધથી ષડ્ઝ સ્વર નીકળે છે. ૨. ગોમુખી વાદ્યથી ઋષભ સ્વર નીકળે છે. ૩. શંખથી ગાંધાર સ્વર નીકળે છે. ૪. ઝાલરથી મધ્યમ સ્વર નીકળે છે. ૫. ચાર ચરણો પર પ્રતિષ્ઠિત ગોધિકાથી પંચમ સ્વર નીકળે છે. ૬. નગારાથી ધૈવત સ્વર નીકળે છે. ૭. મહાભેરીથી નિષાદ સ્વર નીકળે છે. આ સાત સ્વરોના સ્વર-લક્ષણ સાત કહ્યા છે, જેમકે - - ૧. ષડ્ઝ સ્વરવાળા વ્યક્તિ આજીવિકા પ્રાપ્ત કરે છે. તેનો પ્રયત્ન નિષ્ફળ થતો નથી. તેને ગોધન પુત્ર મિત્ર આદિનો સંયોગ પ્રાપ્ત થાય છે અને તે સ્ત્રીઓને પ્રિય હોય છે. ૨. ઋષભ સ્વરવાળા વ્યક્તિને ઐશ્વર્ય, સેનાપતિત્વ, ધન-ધાન્ય, વસ્ત્ર, ગંધ, આભૂષણ, સ્ત્રી અને શયન પ્રાપ્ત થાય છે. ૩. ગાંધાર સ્વરવાળા વ્યક્તિ ગાવામાં કુશળ શ્રેષ્ઠ વૃત્તિવાળા, વાજિંત્ર કળામાં કુશળ, કવિ, પ્રાજ્ઞ અને વિભિન્ન શાસ્ત્રોનાં પારગામી હોય છે. ૪. મધ્યમ સ્વરવાળા વ્યક્તિ સુખથી જીવે છે, ખાય-પીવે છે. ખવડાવે-પીવડાવે છે અને દાન આપે છે. ૫. પંચમ સ્વરવાળા વ્યક્તિ રાજા, શૂર, વીર સંગ્રહકર્તા અને અનેક ગણોનાં નાયક હોય છે. ૬. ધૈવત સ્વરવાળા વ્યક્તિ કલહપ્રિય, પક્ષીઓને મારનાર તથા હરણો, સૂઅરો અને માછલીઓને મારનાર હોય છે. ૭. નિષાદ સ્વરવાળા વ્યક્તિ ચાંડાળ, ફાંસી આપનાર, મુઠ્ઠીબાજ, વિભિન્ન પાપ કર્મ કરનાર, ગાયનાં ઘાતક અને ચોર હોય છે. આ સાત સ્વરોનાં ત્રણ ગ્રામ (મૂર્ચ્છનાઓનો સમૂહ) કહ્યા છે, જેમકે - ૧. પડ્વગ્રામ. ૨. મધ્યમગ્રામ, ૩. ગાંધારગ્રામ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy