SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ઉશ્વાસ અધ્યયન ૬૯૭ १७. उस्सास-अज्झयणं ૧૦. ઉચ્છવાસ અધ્યયન મૂત્ર - સૂત્ર : १. चउवीमदंडएसु उस्सास-नीसास परूवर्ण ૧. ચોવીસ દંડકોમાં ઉચ્છવાસ-નિઃશ્વાસનું પ્રરુપણ : तण कालेण तेणं समएणं रायगिहे नामं नगरे होत्था, તે કાળ અને તે સમયમાં રાજગૃહ નામક નગર હતું. वण्णओ, सामी समोसढे, परिसा निग्गया, धम्मो कहिओ તેનું વર્ણન કરવું જોઈએ. (એકવાર) (ભગવાનું परिमा पडिगया। મહાવીર) સ્વામી (ત્યાં) પધાર્યા. (તનો ઉપદેશ સાંભળવા માટે) પરિષદ્ નીકળી. (ભગવાનું એ) ધર્મોપદેશ આપ્યો. (ધર્મોપદેશ સાંભળીને) પરિષદુ (પ્રખદા) પાછી ચાલી ગઈ. तणं कालेणं तेणं ममएणं जेठे अंतेवासी -जाव- તે કાળ અને તે સમયમાં (શ્રમણ ભગવાન્ મહાવીર पज्जुवाममाणे एवं वयासी - સ્વામીનાં) જ્યેષ્ઠ અંતેવાસી (શિષ્ય) (શ્રી ઈન્દ્રભૂતિ ગૌતમ અનગાર -વાવ- ભગવાનૂની પર્યાપાસના કરતાં આ પ્રમાણે બોલ્યા - g, ૧ રુમ મંત ! વૈવિવા, તેઢિયા, પરિતિયા, પ્ર. ભંતે! જે આ બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય, ચઉન્દ્રિય અને पंचिंदिया जीवा एएसि णं आणामं वा पाणामं वा પંચેન્દ્રિય જીવ છે. તેના આણ-પ્રાણ અને उस्सा वा नीसासं वा जाणामो पासामो શ્વાસોધ્વાસને(અમે)જાણીએ છીએ, જોઈએ છીએ. जे इमे पुढविकाइया -जाव- वणस्सइकाइया પરંતુ જે આ પૃથ્વીકાયથી વનસ્પતિકાય સુધીનાં एगिंदिया जीवा एएसि णं आणामं वा, पाणामं वा, ''એકેન્દ્રિય જીવ” છે. તેના આણ-પ્રાણ અને उस्सासं वा, निस्सासं वा ण जाणामो, ण पासामो। શ્વાસોચ્છવાસને અમે જાણતા નથી અને જોતાં પણ નથી. एए वि य णं भंते ! जीवा आणमंति वा. पाणवंति તો ભંતે ! શું તે પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવ વી, સમંતિ, નિસમંતિ વા ? આન-પ્રાણ અને શ્વાસોશ્વાસ પ્રહણ કરે છે અને છોડે છે ? उ. हंता, गोयमा ! एए वि य णं जीवा आणमंति वा હા ગૌતમ ! તે પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવ -નવ-નરસંતિ વ | -વાવ- શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે છે અને છોડે છે. प. किं णं भंते ! एए जीवा आणमंति वा -जाव ભંતે ! તે (પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય) જીવ ક્યા नीससंति वा? પ્રકારનાં દ્રવ્યોને વાવતુ- શ્વાસોચ્છવાસના રુપમાં ગ્રહણ કરે છે અને છોડે છે ? उ. गोयमा ! दबओ णं अणंतपएसियाई दव्वाई, ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાએ અનન્ત પ્રદેશવાળા खेत्तओ णं असंखेज्जपएसोगाढाई, कालओ દ્રવ્યોને, ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્ય પ્રદેશોમાં अन्नयरट्टिईयाई, भावओवण्णमंताई, गंधमंताई, રહેલ દ્રવ્યોને, કાળની અપેક્ષાએ કોઈપણ रसमंताई, फासमंताई, आणमंति वा -जाव પ્રકારની સ્થિતિવાળા દ્રવ્યોને, ભાવની અપેક્ષાએ વર્ણવાળા, ગંધવાળા, રસવાળા અને સ્પર્શવાળા નૈસતિ વI. દ્રવ્યોને -પાવતુ- શ્વાસોશ્વાસના રુપમાં ગ્રહણ કરે છે અને છોડે છે. जाई भावओ वण्णमंताई आणमंति -जाव ભંતે ! તે પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવ ભાવની नीससंति, ताई किं एगवण्णाई -जाव-पंचवण्णाई અપેક્ષાએ વર્ણવાળા જે દ્રવ્યોને -પાવત- શ્વાસો-ગાવ- વ -ગવિ- નાસતિ વ ? વાસના રુપમાં ગ્રહણ કરે છે અને છોડે છે તો શું એક વર્ણવાળા વાવત- પાંચ વર્ણવાળા દ્રવ્યોને -વાવ- શ્વાસોચ્છવાસના રુપમાં ગ્રહણ કરે છે For Private & Personal Use On, અને છોડે છે Jain Education International ? www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy