SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન ૮૨૧ (૨) પારસુલે (૨) અનક્ષરદ્યુત : 1. સ વિ તે સાવરકુ? પ્ર. અનક્ષરગ્રુત કેટલા પ્રકારના છે ? उ. अणक्खरसुयं अणेगविहं पण्णत्तं, तं जहा ઉ. અનક્ષરદ્યુત અનેક પ્રકારનાં કહ્યા છે. જેમકેऊससियं णीसियं णिच्छुढं, खासियं च छीयं च। લાંબો-લાંબો શ્વાસ લેવો, શ્વાસ છોડવો, ચૂંકવું, णिस्सिंघियमणुसारं, अणक्खरं छेलियादीयं ।। ઉધરસ ખાવું, છીંકવું, નાક સાફ કરવું, બીજી અનુસ્વાર યુક્ત ચેષ્ટા કરવી, ચપટી વગાડવી. से तं अणक्खरसुयं। - ન. સુ. ૭૪ આ અક્ષરદ્યુતનું સ્વરૂપ છે. (૩-૪) મન-મસામુ (૩-૪) સંજ્ઞી-અસંશી શ્રુત : प. से किं तं सण्णिसुयं? પ્ર. સંજ્ઞીશ્રુતે કેટલા પ્રકારના છે ? उ. सण्णिसुयं तिविहं पण्णत्तं, तं जहा ઉ. સંજ્ઞી શ્રુત ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે. વાસ્ત્રિોવUM, ૨. હેવાનું, ૧. કાલીકી- ઉપદેશ, ૨. હેતુ-ઉપદેશ, ૩. વિઢિવાવ | ૩. દૃષ્ટિવાદ ઉપદેશ. प. से किं तं कालिओवएसेणं? । કાલીકી-ઉપદેશ સંજ્ઞીશ્રુત શું છે ? उ. कालिओवएसणं जम्स णं अत्थि ईहा अवोहो मग्गणा ઉ. કાલિકી ઉપદેશથી જેના ઈહા, નિશ્ચય માર્ગણા गवसणा चिंता वीमंसा, सेणं सण्णि त्ति लभट्ट, (અન્વય ધર્મનું અન્વેષણ), ગવેષણા (વ્યતિરેક ધર્મનું અન્વેષણ), ચિંતા અને વિમર્ષ હોય તે સંજ્ઞી કહેવાય છે. जस्स णं णत्थि ईहा अवोहो मग्गणा गवसणा चिंता જેને ઈહા, અપહ,માર્ગણા, ગવેષણા, ચિંતા वीमंसा, से णं असण्णि त्ति लब्भइ । અને વિમર્શ ન હોય તે અસંસી કહેવાય છે. से तं कालिओवएसेणं। આ કાલિકી ઉપદેશનું સ્વરુપ છે. प. से किं तं हेऊवएसेणं? હતુ-ઉપદેશ સંજ્ઞીશ્રુત શું છે ? उ. हेऊवएसेणं - जस्स णं अस्थि अभिसंधारणपूनिया હેત-ઉપદેશથી જે પ્રાણીમાં અભિસંધારણપૂર્વક करणसत्ती से णं सण्णि त्ति लभइ. કરણ શક્તિ અર્થાત વિચારપૂર્વક ક્રિયા કરવાની શક્તિ છે તે સંજ્ઞી કહેવાય છે. जस्स णं णत्थि अभिसंधारणपुब्विया करणसत्ती से જે પ્રાણીમાં અભિસંધારણપૂર્વક કરણશક્તિ णं असण्णि त्ति लब्भइ । અર્થાતુ વિચારપૂર્વક ક્રિયા કરવાની શક્તિ નથી તે અસંજ્ઞી કહેવાય છે. से तं हेऊवएसेणं। આ હેતુ ઉપદેશનું સ્વરુપ છે. प. से किं तं दिठिवाओवएसेणं? પ્ર. દષ્ટિવાદ ઉપદેશ સંજ્ઞીશ્રુત શું છે ? उ. दिट्ठिवाओवएसेणं - सण्णिसुयस्स खओवसमेणं દષ્ટિવાદ ઉપદેશથી સંજ્ઞીશ્રુતનાં ક્ષયોપશમથી सण्णी लब्भइ, સંજ્ઞી કહેવાય છે. असण्णिसुयस्स खओवसमेणं असण्णी लभइ, અસંજ્ઞીશ્રુતનાં ક્ષયોપશમથી અસંસી કહેવાય છે. से तं दिट्ठिवाओवएसेणं। આ દષ્ટિવાદોપદેશનું સ્વરુપ છે. से तं सण्णिसुयं, से तं असण्णिसुयं । આ સંજ્ઞીશ્રત અને અસંજ્ઞીશ્રતનું વર્ણન થયું. - નં. સુ. ૭. 11. g: ૨ e & Personal use Only Re www.jainelibrary.org Jain Education International
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy