________________
ક્રિયા અધ્યયન
૧૨૪૧
एवं एए-१. जस्स २. जं समयं,
આ પ્રમાણે (૧) જે જીવનાં (૨) જે સમયમાં (૩) ३. जं देसं, ४. जं पएसं णं चत्तारि दंडगा होति ।
જે દેશમાં (૪) જે પ્રદેશમાં આ ચાર દંડક હોય છે. - પUT. ૫. ૨૨, મુ. ૬ ૬ ૦ ૭-૬ ૬૬૬ १०. चउवीसदंडएमु आओजिया किरियाणं परवणं- ૧૦. ચોવીસ દંડકોમાં આયોજીકા ક્રિયાઓનું પ્રરુપણ : प. कइ णं भंते ! आओजिया किरियाओ पण्णत्ताओ? પ્ર. ભંતે ! આયોજીકા (જીવને સંસારથી જોડનારી)
ક્રિયાઓ કેટલી કહી છે ? ૩. ગોવા ! પંચ સાનિયા વિરથી પUT IT, ઉ. ગૌતમ ! આયોજીકા ક્રિયાઓ પાંચ કહી છે, જેમકે -
તે નંદ૨. T -ળાવ- . વિવિ I.
૧. કાયિકી -પાવત- પ. પ્રાણાતિપાત ક્રિયા. હું ૨-૨૪ % તેરા -નાવ- વેનિયા
૬. ૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી
પાંચે કિયાઓનું વર્ણન કરવું જોઈએ. प. जस्स णं भंते ! जीवस्स काइया आओजिया किरिया પ્ર. ભંતે ! જે જીવને કાયિકી આયોજીકા ક્રિયા છે
ત્યિ, तस्स आहिगरणिया आओजिया किरिया अत्थि,
શું તેને આધિકરણીકી આયોજીકા ક્રિયા છે ? जस्स आहिगरणिया आओजिया किरिया अत्थि,
જેને આધિકરણીકી આયોજીકા ક્રિયા છે तम्स काइया आओजिया किरिया अत्थि ?
શું તેને કાયિકી આયોજીકા ક્રિયા છે ? उ. गोयमा ! एवं एएणं अभिलावेणं ते चेव चत्तारि ઉ. ગૌતમ ! આ પ્રમાણે આ આલાપકોથી તે ચાર दंडगा भाणियब्बा, तं जहा
દંડકોનું વર્ણન કરવું જોઈએ. જેમકે – ક નમ્ન, ર. નં સમય, રૂ. નં ઢસ. ૪, સં ા
૧. જે જીવનાં, ૨. જે સમયે, ૩. જે દેશમાં અને
૪. જે પ્રદેશમાં. ૨-૨૪, વં નેરા -નવિ- વેજિયા ,
૬. ૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી - TUST, ૫. ૨૨, મુ. ૨૬ ૨૭-૨ ૬ ૨૧.
કહેવું જોઈએ. ૧૧, ગામિયા પર વિરિયાળો -
૧૧, આરંભિકી આદિ પાંચ ક્રિયાઓ : प. कइ णं भंते ! किरियाओ पण्णत्ताओ?
પ્ર. ભંતે ! ક્રિયાઓ કેટલી કહી છે ? ૩. થમા ! jર વિરિયો guત્તા, તેં નન્દ
ઉ. ગૌતમ ! પાંચ ક્રિયાઓ કહી છે, જેમકે - १. आरंभिया २. पारिग्गहिया ३. मायावत्तिया
૧. આરંભિકી, ૨. પારિરીકી, ૩. માયા પ્રત્યયા, ४. अपच्चक्खाणकिरिया, ५.मिच्छादसणवत्तिया ।
૪. અપ્રત્યાખ્યાન ક્રિયા, ૫. મિથ્યા દર્શન પ્રત્યયા. - પUT, ૫. ૨૨, મુ. ૨ ૬ ૨ ? १२. आरंभियाइ किरियासामित्त परूवर्ण
૧૨. આરંભિકી આદિ કિયાઓનાં સ્વામીત્વનું પ્રરુપણ : T. આરંfમયા મંત્ત ! રિય છે ઉન્નરુ?
પ્ર. ભંતે ! આરંભિકી ક્રિયા કોને હોય છે ? ૩. થT! અUOTયરાત્રિ પર્મત્તસંન રસ |
ઉ. ગૌતમ ! કોઈ એક પ્રમત્તસંયતને હોય છે. T. રિદિ જે મંત ! લિરિયા વક્સ લગ્ન ? પ્ર. ભંતે ! પારિગ્રહી કી ક્રિયા કોને હોય છે ? ૩. IT! સપUવરસાવિ સંનયાનંનયસ |
ઉ. ગૌતમ ! કોઈ એક સંયતાસંયતને હોય છે.
૨. ટાઈ. ‘, ૩, ૨, મુ. ૪૨૧ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org