SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાને અધ્યયન ૯૮૩ एस खलु अंतरा एगे महं जणवयवग्गे, તથા આ બંનેનાં વચમાં આ એક મોટું જનપદ વર્ગ છે. णो खलु एस महं वीरियलद्धी वेउब्वियलद्धी પરંતુ આ મારી વીર્યલબ્ધિ, વૈક્રિયલબ્ધિ કે विभंगनाणलद्धी इड्ढी जुई जसे बले वीरिए વિર્ભાગજ્ઞાન લબ્ધિ નથી અને ન તો મારા દ્વારા पुरिसक्कारपरक्कमे लद्धे पत्ते अभिसमन्नागए", ઉપલબ્ધ, પ્રાપ્ત અને અભિસમન્વાગત આ ઋદ્ધિ, ધૃતિ, યશ, બળ અને પુરુષાકાર પરાક્રમ છે.” से से दंसणे विवच्चासे भवइ । આ પ્રમાણે ઉપર્યુક્ત અણગારનું દર્શન વિપરીત થાય છે. • से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “णो तहाभावं जाणइ पासइ, अण्णहाभावं जाणइ તે યથાભાવથી જાણતાં- જોતાં નથી. પરંતુ પાસ !” અન્યથાભાવથી જાણે-જુવે છે.” - વિયા, ૪, ૨, ૩, ૬, કુ. ૨-૯ ૨૨૨. મરિયપળો સમ્મલૂિઢિSUTIFસ નાળ પાસ- ૧૨૨, ભાવિતાત્મા સમ્યગુદષ્ટિ અણગારનું જાણવું-જોવું. प. अणगारेणं भंते! भावियप्पा अमायी सम्मदिट्ठी પ્ર. ભંતે ! વારાણસી નગરીમાં રહેલ અમારી वीरियलद्धीए वेउब्वियलद्धीए ओहिनाणलद्धीए સમ્યગ્દષ્ટિ ભાવિતાત્મા અણગાર પોતાની रायगिहे नगरे समोहए समोहण्णित्ता वाणारसीए વીર્યલબ્ધિ, વૈક્રિયલબ્ધિ અને અવધિજ્ઞાનલબ્ધિથી नगरीए रूवाइं जाणइ पासइ? રાજગૃહ નગરની વિકણા કરીને પોને જાણે-જુવે છે ? ૩. હંતા, મા ! ના પાસ / ઉ. હા ગૌતમ ! તે જાણે-જુવે છે. प. से भंते ! किं तहाभावं जाणइ पासइ, अण्णहाभावं પ્ર. ભતે ! તે એ પોને યથાભાવથી જાણે-જુવે છે जाणइ पासइ? કે અન્યથાભાવથી જાણે-જુવે છે ? उ. गोयमा! तहाभावं जाणइ पासइ, णो अण्णहाभावं ઉ. ગૌતમ ! તે એ પોને યથાભાવથી જાણે-જુવે जाणइ पासइ। છે. પરંતુ અન્યથાભાવથી જાણતાં-જોતા નથી. प. से केणठेणं भंते ! एवं वुच्चइ - પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – "तहाभावं जाणइ पासइ, णो अण्णहाभावं जाणइ તે યથાભાવથી એ રુપોને જાણે-જુવે છે, પરન્તુ પાસ ?” અન્યથાભાવથી જાણતાં-જોતા નથી ?” उ. गोयमा ! तस्स णं एवं भवइ ગૌતમ ! તે અણગારનાં મનમાં આ પ્રમાણે વિચાર હોય છે કે - “एवं खलु अहं रायगिहे नगरेसमोहए समोहणित्ता, વારાણસી નગરીમાં રહેલ હું રાજગૃહનગરની वाणारसीए नगरीए रूवाइं जाणामि पासामि," વિદુર્વણા કરીને વારાણસીનાં રુપોને જાણુ-જોવું से से दंसणे अविवच्चासे भवइ । છે.” આ પ્રમાણે તેનું દર્શન અવિપરીત થાય છે. से तेणद्वेणं गोयमा ! एवं वुच्चइ - માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – "तहाभावं जाणइ पासइ, णो अण्णहाभावं जाणइ તેયથાભાવથી જાણે-જુવે છે, પરંતુ અન્યથાભાવથી પસિ૬ ” જાણતાં-જોતાં નથી.” बीओ वि आलावगो एवं चेव, આ પ્રમાણે બીજા આલાપક પણ કહેવા જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy