SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ (ज) णायाधम्मकहाणगस्स बिईय सुयक्खंधस्स उक्खेवो- (જ) જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કંધનો ઉપોદઘાત : तेणं कालेणं तेणं समएणं रायगिहे नयरे होत्था, તે કાળ અને તે સમયમાં રાજગૃહ નામક નગર वण्णओ। હતું, તેનું વર્ણન (પપાતિક સૂત્રનાં અનુસાર અહીં) કહેવું જોઈએ. तस्सणं रायगिहस्स बहिया उत्तरपुरस्थिमे दिसीभाए તે રાજગૃહની બહાર ઉત્તરપૂર્વ દિશાભાગ तत्थ णं गुणसीलए णामं चेइए होत्था, वण्णओ। (ઈશાન કોણ) માં ગુણશીલ નામક ચૈત્ય હતું. તેનું પણ વર્ણન કરવું જોઈએ. तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન महावीरस्स अंतेवासी अज्जसुहम्मा णाम थेरा મહાવીરનાં અંતેવાસી આર્ય સુધર્મા નામક भगवतोजाइसंपन्ना, कुलसंपन्ना-जाव-चउद्दसपुब्बी સ્થવિર જે જાતિ સંપન્ન, કુળ સંપન્ન -વાવचउणाणोवगया पंचहिं अणगारसएहिं सद्धिं ચૌદ પૂર્વી અને ચાર જ્ઞાનોથી યુક્ત હતા. તે પાંચ संपरिवुडा पुवाणुपुरि चरमाणा गामाणुगामं સો અણગારોથી પરિવૃત્ત થઈને અનુક્રમથી दुइज्जमाणा, सुहंसुहेणं विहरमाणा जेणेव रायगिहे ચાલતા પ્રામાનુગ્રામ વિચરતા થકા અને સુખે - णयरे जेणेव गुणसीलए चेइए -जाव- संजमेणं સુખે વિહાર કરતા જ્યાં રાજગૃહ નગર હતું. तवसा अप्पाणं भावेमाणा विहरंति। અને જ્યાં ગુણશીલ ચૈત્ય હતું. ત્યાં પધાર્યા -વાવ- સંયમ અને તપના દ્વારા આત્માને ભાવિત કરતાં વિરાજમાન થયા. परिसा णिग्गया, धम्मो कहिओ। परिसा जामेव (સુધર્મા સ્વામીને વંદના કરવા માટે) પરિષદુ दिसं पाउब्भूया, तामेव दिसिं पडिगया । નીકળી. (સુધર્મા સ્વામીએ) ધર્મનો ઉપદેશ આપ્યો. ત્યારબાદ પરિષદ જે દિશાથી આવી હતી તે જ દિશામાં પાછી ચાલી ગઈ. तेणं कालेणं तेणं समएणं अज्जसुहम्मस्स अणगारस्स તે કાળ અને તે સમયમાં આર્ય સુધર્મા અનગારનાં अंतेवासी अज्जजंबू णामं अणगारे -जाव અંતેવાસી આર્ય જંબૂ નામક અણગારે -યાવતુपज्जुवासमाणे एवं बयासी પર્યુપાસના કરીને આ પ્રમાણે પૂછયું – प. जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं -जाव ભંતે ! જો શ્રમણ ભગવાન મહાવીર યાવતુसिद्धिगईनामधेयं ठाणं संपत्तेणं छट्ठस्स अंगस्स સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા છઠા અંગના पढमस्स सुयक्खंधस्स नायाणं अयमढे पण्णत्ते, પ્રથમ શ્રુતસ્કંધ "જ્ઞાત” નો આ અર્થ કહ્યો છે તો दोच्चस्स णं भंते ! सुयक्खंधस्स के अटठे पण्णत्ते? ભંતે ! બીજા શ્રુતસ્કંધનો શું અર્થ કહ્યો છે ? उ. एवं खलुजंबू।धम्मकहाणं दस वग्गा पण्णत्ता, तंजहा જંબૂ! (જ્ઞાતા) ધર્મકથાના દસ વર્ગ કહ્યા છે, જેમકે१. चमरस्स अग्गमहिसीणं पढमे वग्गे। ૧. પ્રથમ વર્ગમાં ચમરેન્દ્રની અગ્રમહિષીઓનું વર્ણન છે. २. बलिस्स वइरोयणिंदस्स वइरोयणरणो ૨. બીજા વર્ગમાં વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલીની अग्गमहिसीणं बीए वग्गे। અગ્રમહિષીઓનું વર્ણન છે. ३. असुरिंदवज्जियाणं दाहिणिल्लाणं भवणवासि ૩. ત્રીજા વર્ગમાં અસુરેન્દ્રને છોડીને દક્ષિણ इंदाणं अग्गमहिसीणं तइये वग्गे। દિશાનાં ભવનવાસી ઈન્દ્રોની અઝમહિષીઓનું વર્ણન છે. ४. उत्तरिल्लाणं असुरिंदवज्जियाणं भवणवासि ૪. ચોથા વર્ગમાં અસુરેન્દ્રને છોડીને ઉત્તર દિશાનાં इंदाणं अग्गमहिसीणं चउत्थे वग्गे। ભવનવાસી ઈન્દ્રોની અગમહિષીઓનું વર્ણન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy