SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન ૮૩૫ णवर-चउत्थसए पढमदिवसे अट्ठ, बिइयदिवसे दो उद्देसगा उद्दिसिज्जति । नवमाओ सयाओ आरद्धं जावइयं जावइयं ठाइ तावइयं तावइयं उद्दिसिज्जइ, વિશેષ : ચોથા શતકનાં આઠ ઉદેશકોનું વાંચન પહેલા દિવસે અને બાકીના બે ઉદેશકોનું વાંચન બીજા દિવસે કરાય છે. નવમાં શતકથી લઈને વીસમાં શતક સુધી જેટલુંજેટલું શિષ્યની બુદ્ધિમાં સ્થિર થઈ શકે તેટલું તેટલું એક-એક દિવસમાં વાંચન કરાય છે. ઉત્કૃષ્ટ એક દિવસમાં એક શતકનું પણ વાંચન કરી શકાય છે, મધ્યમ બે દિવસમાં અને જઘન્ય ત્રણ દિવસમાં એક શતકનું વાંચન કરી શકાય उक्कोसेणं सयं पिएगदिवसेणं उद्दिसिज्जइ, मज्झिमेणं दोहिं दिवसेहिं सयं, जहण्णेणं तिहिं दिवसेहिं सयं । છે. આ પ્રમાણે વીસ શતક સુધી જાણવા જોઈએ. णवरं-गोसालो एगदिवसेणं उद्दिसिज्जइ, जइ ठिओ વિશેષ : પંદરમું ગૌશાલક શતકનું એક જ एगेण चेव आयंबिलेणं अणुण्णव्वइ, अहण्णं ठिओ દિવસમાં વાંચન કરવું જોઈએ. જો બાકી રહી आयंबिल छठेणं अणुण्णब्वइ । જાય તો બીજા દિવસે આયંબિલ કરીને વાંચન કરવું જોઈએ. છતાં પણ રહી જાય તો ત્રીજા દિવસે આયંબિલ (છ ભક્ત અર્થાત્ બે આયંબિલ) કરીને વાંચન કરવું જોઈએ. एक्कवीस-बावीस-तेवीसइमाई सयाई एक्केक्कदिवसेणं એકવીસ, બાવીસ અને ત્રેવીસમું શતકને એક-એક उद्दिसिज्जति । દિવસમાં વાંચન કરવું જોઈએ. चउवीसइमं चउहिं दिवसेहिं - छ छ उद्देसगा ચોવીસમાં શતકને છ - છ ઉદેશકોનું વાંચન उद्दिसिज्जति। કરીને ચાર દિવસોમાં પૂર્ણ કરવું જોઈએ. पंचवीसइमं दोहिं दिवसेहिं - छ छ उद्देसगा પચ્ચીસમાં શતકનાં પ્રતિદિન છે – છ ઉદેશકોનું उद्दिसिज्जति। વાંચન કરીને બે દિવસમાં પૂર્ણ કરવું જોઈએ. गमियाणं आइमाई सत्तसयाई एक्कक्कदिवसेणं એક સમાન પાઠવાળા બંધી શતક આદિ સાત उद्दिसिज्जति। શતકોનું વાંચન એક દિવસમાં પૂર્ણ કરવું જોઈએ. एगिंदिय-सयाई बारस एगेण दिवसेणं उद्दिसिज्जति। બાર એકેન્દ્રિય શતકોનું વાંચન એક દિવસમાં કરવું જોઈએ. सेढिसयाइं बारस एगेण दिवसेणं उद्दिसिज्जति । બાર શ્રેણી શતકોનું વાંચન એક દિવસમાં કરવું જોઈએ. * एगिंदियमहाजुम्मसयाई बारस एगेण दिवसेणं એકેન્દ્રિયનાં બાર મહાયુગ્મશતકોનું વાંચન એક उद्दिसिज्जति । જ દિવસમાં કરવું જોઈએ. एवं बेइंदियाणं बारस, तेइंदियाणं बारस, આ પ્રમાણે બેઈન્દ્રિયનાં બાર, તેઈન્દ્રિયનાં બાર, चउरिंदियाणं बारस, असन्निपंचिंदियाणं बारस, ચઉરેન્દ્રિયનાં બાર, અસંજ્ઞી પંચેન્દ્રિયનાં બાર सन्निपंचेंदियमहाजुम्मसयाईएक्कवीसंएगदिवसेणं શતકોનું તથા એકવીસ સંજ્ઞી-પંચેન્દ્રિય મહાયુગ્મ उद्दिसिज्जति। શતકોનું વાંચન પણ એક-એક દિવસમાં કરવું જોઈએ. रासीजुम्मसयं एगदिवसेणं उदिदसिज्जति। એકતાલીસમાં રાશિમુશ્મની વાંચના પણ એક -વિયા. ૩પસંહાર સૂત્રણte & Personal Use 0 દિવસમાં આપવી જોઈએ. www.jainelibrary.org Jain Education International
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy