Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
2007/
માંત્તરજ્યોત્તિ
પ્રથમ ભા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- લેખક આચાર્ય મહારાજ શ્રીમદ્ ક્રીર્તિસાગરસૂરિજી
એસિક શ
શ્રી મા ાનપ્રસારક મહેતા મા
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વર મન્થમાળાથાંક-૧૧૩
--
आंतरज्योति
(પ્રથમ ભાગ)
ગ્રન્યલેખક
તત્વજ્ઞ-શાનમૂર્તિ આચાર્ય મહારાજ શ્રીમદ્દ કીર્તિસાગરસૂરિજી
– પ્રકાશક :શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ-મુંબઈ હા. મણિલાલ મોહનલાલ પાદરાકર-મંત્રી.
કિં. ૫-૦-૦
- પ્રથમાવતિ :
વીર સં. ૨૪૮૧ વિક્રમ સં. ૨૦૧૧
સને ૧૯૫૫ પ્રત. ૧૦૦૦
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
بمقدارعر رفح بعد فحاقحوفحهح، فهعحه
મંડળ તરફથી પ્રગટ થયેલ ગ્રન્થનાં નામ-કિંમત અને તે ગ્રન્થ મળવાનાં ઠેકાણું માટે આ ગ્રન્થના છેવટે પેજ ૪૫૯ થી ૬૩ અને ૬૪ ઉપર ધ્યાન આપી ગ્રન્થ : વાંચી-વંચાવી આત્મજ્ઞાનને વધુ લાભ લે તે જરૂરી છે.
જાનન
મુદ્ર શાહ ગુલાબચંદ લલભાઈ, ધી મહાદય પ્રીન્ટીગ પ્રેસ, દાણાપીઠ ભાવનગર,
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વાનુભવે આત્મપ્રકાશ ઝીલતા યોગનિષ્ઠ આ.
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આન્તરજ્યાતિ—( પ્રથમ ભાગ )
–નિવેદન
આ
શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રષારક મડળ તરફથી પ્રકટ થતી શ્રી બુદ્ધિસાગરસૂરિ ગ્રંથમાળાના ૧૧૩ મા ગ્રંથ તરીકે ગ્રંથ તજિજ્ઞાસુઓ સમક્ષ રજૂ કરતાં આનંદ થાય છે. આ ગ્રંથના લેખક શાંતમૂર્તિ-તત્ત્વચિંતક પૂ. આચાર્ય શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી છે. જેઓએ અનેક ગ્રંથના વાંચન અને મનનપૂર્વક કરેલા અત્રગહનતા હનરૂપે આ ગ્રંથ લખ્યું છે તે વાંચકે! સહજ સમજી શકશે.
અમે વખતે વખત એકાદ સારા ગ્રંથના પ્રકાશન માટે તેમની પાસે વિનંતિપૂર્વક માગણી કરતા હતા અને સદ્ગુગત ગુરુશ્રીના ગ્રંથા પર વિવેચન કરવા કહેતા હતા, કારણ કે ગુરુશ્રી રચિત સંસ્કૃત ગ્રંથા લગભગ ૨૦ જેટલા હજી મૂળમાં જ પડયા છે; જેના પર વિવેચન અગર ભાષાંતર કરવાતુ બાકી છે; મંડળની ઇચ્છા છે કે તેનું ગુજરાતી-હિન્દીમાં ભાષાંતર થાય, જેનું વિવેચન ગુરુશ્રીના વિદ્વાન શિષ્યા યા તા કોઇ મુનિરાજ કરે; શુદ્ધ સરલ સંસ્કારી ભાષામાં કાઈ પણ કરે અને મ`ડળ તેને પ્રકટ કરે.
ગત વર્ષોમાં આ. શ્રી કીર્તિ સાગરસૂરિજીએ લખે આ દિવમાં પ્રકટ થયેલ લખાણુ અમને જોવાની તક મળી, અને
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે પ્રકટ કરવા લાગ્યું. મંડળના ઉપપ્રમુખ શ્રી. ફતેહગંદભાઈ ઝવેરભાઈને તપાસવા આપ્યું અને તે તેમને ઘણું જ ઉપયોગી જણાયું. તેમાં શાસ્ત્રોનું દેહન-તત્વચિન્તનનું સત્વ અને ઉત્તમ જીવનના આદર્શરૂપ લાગ્યું. માનવમાત્રનું મનનપૂર્વક જીવન ઉજવળ કરી શકે તેવું ભાસ્યુસદ્દગુરુશ્રીના વિચારો અને વર્તનને અનુરૂપ જણાયું; જેથી ગ્રંથરૂપે પ્રકટ કરવા નિશ્ચય થયે અને તેને અમલ થયો. આમ આ સુંદર ગ્રંથ પ્રકાશન પામે છે.
શ્રીમાન ફતેહચંદભાઈ શાસ્ત્રના ઊંડા અભ્યાસી હવા સાથે તેમની અવગાહનશક્તિ તીવ્ર હોવાથી ગમે તેવા મોટા ગ્રંથ માં શું છે તે ત્વરિત અને પક્ષપાત વિના તપાસી શકે છે. એટલે આ ગ્રંથની ઉપગિતા શી છે? તે તેમના શો
પુરોવચન” ના મથાળા નીચે આપ્યા છે જેથી ગ્રંથમાંની વસ્તુ વિષે વિશેષ લખીશું નહિ
આ પ્રથમ ભાગમાં તવનાં તારણ રૂપે વાક પ્રકટ થયાં. છે. હું માવાનાં કેટલાંયે બાકી છે અને લખાયે જ જાય છે. જે આ ગ્રંથને વિશેષ આદર થશે તે પ્રકટ કરવાની ભાવના છે.
આ. શ્રી કીર્તિસાગરસુરિજી પિતાને લખેલ છે માટે ધનિકે પાસેથી દ્રવ્ય મેળવવાનું માગવાનું ઉચિત માનતા ન હોવાથી તેમના શિષ્યોએ પ્રસંગોપાત્ત રૂ. ૧૨૫૦) મેળવ્યા છે. બીજા ૧૨૧) મળ્યા છે, એમ આચાર્યશ્રીના લખાણથી સમજી શકાય છે. એ રકમના ( ગમગ ૩૦૦) તે દ્રય ઠાયકે વિ. ને આપવા માટે આ શીને આપવાના છે. અને માંડળના
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પેટ્રના તથા લાઈક્ મે'મરા વિગેરેને ૨૦૦) ભેટ આપવાના છે; તે જતાં ૫૦૦) નકલજ વેચાણ માટે રહેશે. જે આવું. ઉચ્ચ શૈટ્ટીનુ' સુંદર ગૂજરાતી સરળ ભાષામાં લખાયેલ લખાણુ જોતાં ખાત્રી છે કે જલદી ખપી જશે અને ખીઝે ભાગ પ્રકટ કરવા ઉત્તેજન મળશે.
કેટલાક સમયથી પૂ. મુનિરાજોમાં થોડાક વિદ્વાન મુનિરાજોના લેખનકાર્યના અભ્યાસ વધતા જણાય છે, તે સ્તુત્ય છે. તેમાં આવા તત્ત્વજ્ઞાન-આત્મજ્ઞાન-સાનના થાડાક પણ લખાતા ગ્રંથો વધુ અનુમાનીય છે-ગૌરવ મેળવે તેમ છે. અમે તે આ રીતે અનેક મુનિવરો આત્મચિન્તન કરે અને પેાતાના અમૂલ્ય અનુભવા પ્રકાશમાં મુકતા રહે તે સ્વ અને પરને ઘણુંા જ લાભ થાય એમ માનીએ છીએ.
મ`ડળના લાઇફ મેંબરા અને પેટૂનાની સખ્યા હજી એછી છે. જો તે ૫૦૦) ની સંખ્યાએ પહેાંચે તે પ્રકટ થતા ગ્રંથા તુરત ઠેકાણે પડતાં બીજા ગ્રંથા જે મુદ્લ નથી મળતા તથા વધુ ઉપયોગી છે તે જલદી પ્રકટ કરી શકાય.
ગુરુશ્રીના લખેલ અનેક ગ્રંથોમાં મોટો ભાગ એવા છે કે જેને જૈન અથવા જૈનેતર હમેશાં એક સરખા આદરથી જૂએ છે; અને તેમાં આત્મકલ્યાણુ માને છે; કારણ કે પક્ષભેદ ઇત્યાદિ ભેદ વિના ગુણદૃષ્ટિથી એકાંત હિતકર જ લખાણ તેમાં લખાયું હાય છે. એ રીતે આ ૯ આંતરજ્યંતિ ' ગ્રંથમાં ગ્રાહ્ય-ઉપયોગી લખાણ આવેલ છે.
9
પણ સને
અત્રે એક નોંધ લેવી ઉચિત છે કે આચાર્ય શ્રી કીર્તિ
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગરજીને જન્મ સં. ૧૯૪૬ માં થયેલ છે એટલે તેમને પાંસઠમા વર્ષમાં પ્રવેશ થાય છે. દીક્ષા સં. ૧૯૬૯ માં લીધેલ છે જેને ૪૨ વર્ષ થયાં. પંન્યાસ પદ સં. ૧૯૮૪ માં અપાયું જેને ૨૭ વર્ષ થયાં અને આચાર્ય પદ સં. ૧૯૬ માં અપાયું તેને ૧૫ વર્ષ થયાં. - આ ગ્રંથમાળામાં પ્રકટ થયેલ ગ્રંથનાં નામ, કિંમત અને તે મળવાનાં ઠેકાણાં આ ગ્રંથના ૪૫૯ થી ૪૬૩ મા પાને જણાવેલ છે. તથા ૪૬૪ મા પાને સભ્ય-સભ્ય થવાના પ્રકાર પણ જણાવેલ છે તે જોઈ જવા અને સભ્ય થવા અને અન્યને સભ્ય કરવા સી કેઈ સુજ્ઞ વાચકને વિનંતિ છે.
આ ગ્રંથ પ્રત્યેક વાચકના આત્માને જગાડી, વપરનું ભાન કરાવી સવકર્તવ્ય પાલન તરફ લઈ જઈ શાશ્વત સુખ મેળવી આપે એ ભાવના અમર છે. ૫–પાટી સફેસ ] મણિલાલ મોહનલાલ પાદરાકર
મંગળદાસ લલ્લુભાઈ ધડીઆળી મુંબઇ ૭ }
ચંદુલાલ નગીનદાસ ભાંખરીયા ૨૦૧૧ ફાગણ વદ ૧ |
મંત્રીઓ.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રન્થલેખકના બે બોલ
શ્રી મહાવીરસ્વામીએ ઘાતી કમેને ઘાત કરવાપૂર્વક કેવલજ્ઞાન દ્વારા જગતના પ્રાણીઓના હિતાર્થે–કયાણ માટે સમ્યગજ્ઞાન-દર્શન અને ચારિત્રને પ્રવાહ વહેતે મૂકો તે પ્રવાહને કોણ બુદ્ધિના સ્વામી શ્રી ગૌતમગણુધરાદિકે ઝીલ્યા અને અનંત સિદ્ધિ અને શુદ્ધિના સ્વામી બન્યા. તે મુજબ શ્રી સુધર્માસ્વામીના ઉપદેશને પ્રવાહ તેમના પર ઝીલી કૃતાર્થ બન્યા-ત્યાર પછી અત્યાર સુધી જે જે આચાર્યોપંન્યાસ-ઉપાધ્યાયે અને મુનિવર થયા તેઓએ સર્વ પ્રાણુંઓના કલ્યાણ માટે જિનેશ્વરોના વાણીના પ્રવાહને જગતભરમાં વિસ્તાર્યો છે તેમાંથી અમોએ કંઈક અંશે ઝીલીને હૃદયમાં ઉતારીને આ ગ્રંથમાં સંક્ષેપથી લખીને પ્રસિદ્ધ કરાવ્યા છે અને મંડળે આ ગ્રન્થનું “આંતરતિ ” એ નામ રાખ્યું છે. આ ગ્રન્થમાં દષ્ટિદેષથી, બુદ્ધિના દેષથી કઈ ભૂલ થયેલ હોય તે અનેકાન્તના ઉપાસકે તથા સમ્યજ્ઞાનચારિત્રના સ્વામીએ ક્ષમા કરવાપૂર્વક જણાવશે તે મહાન ઉપકાર માનીશું અને તેને સુધારવા માટે ઉપગ રાખીશું; કારણ કે પ્રસંગ અને સમય મળે આ પ્રકારનું લખાણ લખવાનું થાય છે અને થયું છે.
અમારું ચાતુમસ સં. ૨૦૦૯ માં જુના ડીસામાં ત્યાંના શ્રીસંઘના આગ્રહ થયું, તે દરમીઆન તપસ્વી મુનિ પ્રવર્તક શ્રી મનહરવિજયજીને તથા મુનિવર્ય તપસ્વી સૂર્યસાગરજીને તથા મુનિવર્ય સુભદ્રસાગરજીને તથા મુનિવર્ય સુબોધસાગરજીને શ્રી ભગવતીજીના બહદુગ કરવાના હતા
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેઓને હમોએ ચાગમાં નાણા: આનંદપૂર્વક ગોનું વહન ચાલ્યું તે વખતે અમે આ ગ્રન્થનું લખાણ થયું હતું તે જોઈ જતા હતા ત્યારે તે ચારે મુનિવ-પંન્યાસએ તેને છપાવવા પ્રેરણા કરી અને કહ્યું કે હમે ઉપદેશ કરી રકમ અપાવીશું અને તેઓએ રૂ. ૧૦૦૦૦ મેળવ્યા. બાદ પંન્યાસ-મહદયસાગરજીએ ઉપદેશ આપી બીજા રૂ. ૨૫૦) મેળવ્યા તેથી મંડળના મંત્રીઓને આ ગ્રન્થ છપાવવા પત્ર લખ્યું અને મંડળે રથ છપાવવા નિર્ણય કર્યો તે પછી રૂ. ૨બીજા પંન્યાસ-મનહરસાગરજીગણના સદુપદેશથી શ્રાવકે તરફથી મલ્યા-એમ રૂ. ૧૫૧૧) મંડળને આપી તેટલી કિંમતના ગ્રન્થ મેળવી દ્રવ્ય હાયકો વગેરેને આપવાનું મુકરર થયું છે.
ચારેક વર્ષથી મંડળના મંત્રી શ્રી મંગળદાસભાઇ તથા શ્રી લલલુભાઈ આ લખાણ છપાય તેવી પ્રેરણા કરતા હતા અને તેથી આ ગ્રન્થ છપાઈ બહાર પડે છે–મંડળના ઉપપ્રમુખ શ્રી ફતેહચંદભાઈએ સારી રીતે ઉપયોગ પૂર્વક ભક્તિ કરી છે કે પ્રા કાળજીથી જોયાં છે, તે તેમની સહૃદયતા દર્શાવે છે; તેઓનું વાંચન વિશાળ હોવાથી અને શાન સારે અભ્યાસ હોવાથી વિવિધ સંસ્થાઓમાં રીતસર શાંતિથી સેવા-ભક્તિ કરીને સમ્યગ્નજ્ઞાનને વધારે કરતા રહ્યા છે તે ધન્યવાદને પાત્ર છે તેમને હમારી સમલાભાશિષ છે. બાકીના લખાણ માટે યોગ્ય થાય તેમ મંડળની ભાવના અધિષ્ઠાયકે પાર પાડે તથા અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ સમર્થ બનેસ ખૂબ વધે અને વધુ પ્રત્યે પ્રગટ કરતું રહે તથા ધનિક દ્રવ્ય આપતા રહે તેમ ઈચ્છું છું. સં. ૨૦૧૧
આ૦ કીર્તિ સાગરસૂરિ માહા વદ ૧૧
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરવચન.
પૂ આ. ભ. શ્રી કીર્તિસાગરસૂરિજીમાં સ્વ. મહાન વિભૂતિ યોગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીના માનસિક વિચારબળનાં અમુક અંશે અગ્ર શિષ્ય તરીકે આધ્યાત્મિક વારસામાં ઉતરી આવ્યા હોય એમ અનુમાન કરવાનું પ્રેરણુ બળ આપણને મળે છે, કેમકે જે અદ્દભુત વિવેચન શક્તિ (Descriptive power ) ગિપ્રવરમાં હતી તેને ઘણે અંશે મળતી આવતી પૂ. આ. મ. શ્રી કીર્તિસાગરસૂરિજીના પ્રસ્તુત “આંતરતિ ” પુસ્તકના પ્રથમ વિભાગમાં પ્રવાહબદ્ધ ચાલી આવે છે. એકાંત નિઃસ્વાર્થ ભાવથી આવા મુનિવરોનાં હૃદયઝરણાંમાંથી વિદ્યુત શક્તિરૂપે આંતર-તિ બની જૈન અને જેનેતર જગતને નૈતિક અને આધ્યાત્મિક અનુભવની પ્રસાદી મળે તે અહોભાગ્યની નિશાની છે. ખાસ કરીને પુસ્તકનું આખું સવરૂપ તપાસતાં એમની શાંતિપ્રિયતા, સરળતા, સમન્વયતા અને નમ્રતાનાં દિગદર્શન સાથે એમણે પ્રાણીઓને ભૌતિક-પૌગલિક જગતનું દર્શન કરાવી તેની અસારતા સૂચવી આધ્યાત્મિક જગત્ તરફ ખેંચવા સફળ પ્રયત્ન કરે છે, પરંતુ તે સાથે આસન, પ્રાણાયામ અને કસરત સાથે શારીરિક ઉન્નતિ, મનની પવિત્રતા, અને મનસંયમપૂર્વક નિશ્ચયબળ (Will Power) ઉત્પન્ન કરવા વડે
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનસિક ઉન્નતિ દશાવી છે. પ્રસંગે પ્રસંગે અનેક શુભ વિચારોને સંચય કરી, તેની નેંધ કરી સવ-પર ઉપકારની દષ્ટિએ સર્વસ સિદ્ધાંત-અનુસાર મુષ્ટિજ્ઞાનરૂપ આ પુસ્તકમાં ઉપદેશવચને સમર્પણ કર્યા છે.
દ્વિતીય વિભાગમાં બાકી રહેલાં ઉપદેશનાં રહો હવે પછી પ્રકટ થશે. ભાષા સરળ ગુજરાતી છે, અને વાંચકને રસિકતા અર્પવા સાથે હૃદયના ભાવેને જાગૃત કરી આત્માના અનેક ગુણેને વિકાસ કરવા અવશ્ય રહાયભૂત થશે.
કર્મગ જેવા મહાન ગ્રંથમાં સ્વ. પૂ. આ. શ્રી બુદ્ધિ સાગરસૂરિજીએ જેવી રીતે પ્રવૃત્તિમાં નિવૃત્તિ અને નિવૃત્તિમાં પ્રવૃત્તિ સ્વાદુવાદ દષ્ટિએ દર્શાવી છે, તેવી જ રીતે પૂ આ. શ્રી કીર્તિસાગરસૂરિજીએ અનેક શુભ પ્રવૃત્તિઓ કર્મયોગી બનવા માટે સુવાકયોમાં સ્પષ્ટ કરી છે. અધ્યાત્મને આદર્શ સન્મુખ રાખી અનેક નાના કથા વિભાગનાં દષ્ટાંતેને રજૂ કરી કુશળ વૈદ્યના ઔષધની જેમ વારંવાર પ્રેરણાઓ (Inspirations) આપી જેને જૈનેતર માનવેના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક જીવન ઉન્નત બનાવવા પ્રયાસ કર્યો છે; આચાર્યશ્રીના પ્રસ્તુત ગ્રંથમાં વ્યવહારથી સ્વતઃ જીવન જીવવાને તેમજ અનેક પરોપકારી શુભ કાર્યો કરવાને ઉપદેશ દવનિ છે, તેમજ નિશ્ચયથી સમ્યમ્ દર્શન જ્ઞાન ચારિત્ર વ્રત તપના કારણની મુખ્યતા છે. ભકિતમાર્ગ, જ્ઞાનમાર્ગ, વ્યવહાર ધર્મ, નિશ્ચય ધર્મ, ત્યાગમાર્ગ, ઉચિત આહારવિહાર, લક્ષમીની અનિયતા, તેને સદુપયોગ, નિર્ભયપણું, નિરાસક્તિપૂર્વક જીવનચય, નિર્લેપતા, હર્ષ
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
શેકમાં સમભાવ, આત્મા પોતે જ પરમાત્મા થઇ શકે છે, દીનહીનપણાને ત્યાગ, બ્રહ્મચર્ય, વીર્યરક્ષા, દ્રઢ સંકલ્પબળ, આત્મ
હા, માનવ જીવનની મહત્તા, જીવન પર્યંત સતત શુલ કાર્યોમાં ઉત્સાહ, મૈથ્યાદિ ચાર ભાવનાઓ, આપત્તિમાં પણ ધૈર્ય માટે બેધ, કર્મસત્તાનું બળ કરતાં આત્મસત્તાની પ્રબળતા, વિષયોથી વિરતિ, પરિગ્રહથી ચિતાઓ, ભેગવિલાસમાં ભય, અન્યના અપકારે તરફ ક્ષમા, દેવગુરુભક્તિ, દુઃખ સુખ બનેને આવકાર, અંતઃકરણની નિર્મળતા, સંકટ વખતે સ્થિતપ્રજ્ઞતા, મુનિજનેને પણ મમત્વથી દૂર રહેવાને ઉપદેશ, પરિવર્તનશીલ જગતને સ્વભાવ, પિતે જ પિતાના ભાગ્યને કર્તા, સંપ, ઉદારતા, સહનશીલતા, નમ્રતા, સંતેષ વિગેરે સદ્દગુણને સંગ્રહ, તેમજ વિદનો અને વિડંબનાઓથી નિર્ભયપણું કેળવવું, વિગેરે વિગેરે નૈતિક અને આધ્યાત્મિક અનેકાનેક વિષયે, રજૂ કર્યા છે. ગીતાના વાક-ર્મધ્યેવાવિવારે ના વાઘરપ્રમાણે નિષ્કામપણે ત્યાગપૂર્વક શુભ કા જીવન પર્યત કર્યો જવા અને માનવ જીવનને મૃત્યુ પર્યત સફળ કરવું–આ એમના વિશાળ વિચારોને સમગ્ર નિચોડ છે; એ નિચેડમાંથી વાંચકો સાર ગ્રહણ કરી, આત્મામાં ઉચ્ચ ગુણેને વિકાસ કરી જન્મ-જન્માંતરમાં તે સંસ્કારો સાથે લઈ જઈ શીવ્ર મુક્તિપદના અધિકારી બને તેમ ઈરછી વિરમીએ છીએ.
- મુંબઇ વિ. . ૨૦૧૧ 3
ફતેહચંદ ઝવેરભાઈ
ફતવ્ય ફાગુન સુદી ૧૭ રવિવાર છે
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તા
આંતરજાતિ–શુદ્ધિપત્રક [ કાને, માત્ર, રકાર, હસ્વાઈ, 1 દીર્વાઈ, આદિના થઇપ વાંચકોએ સમજી સુધારી વાંચવા ઉપયોગ રાખવો ] પણ લીટી અશુદ્ધિ
શુદ્ધિ ૧૯ ૧૨ તે લીધેલ
અને લીધેલ ૨૯ ૧૦ સાઘનેના
સાધનો અને ૩૯ ૧૦ રહિત
સહિત બંગલામાં કઈ બંગલામાં રહેવા કોઈ ૮૮ ૧૪ શ્રદ્ધા
શક્તિ ૯૯ ૧૬ છતાં ૧૦૨ ૧૯. જમત
જાગૃત ૧૧૫ કળથી
બળથી ૧૧૫ ચાડી
પાડી ૧૧૭ તમે સારી
તમે સારી રીતે ૧૪૦ ૧૫ શાસ્ત્રોને
શએને ૧૬૭ ૧ મળતો નથી
મળતું નથી જેથી, દુઃખ
દુઃખ દૂર ૨૧૨, ૩ કઈ પણ
કોઈના પણ ર૭૩ ૧૩ સંતોના
સંતોષના ૧ ૧૧ માટે આત્મિક
આમિક ૭૪. સેનિક જે
સૈિનિકને જે ૨૮૨ ૨ પંથે પળે
પંથે વળે ૩૯૨ ૨૩ થાઓ એ
થાય એ ભાન ભાન થાય છે ભાન થાય છે ૪૫૮ ૭ ચાદ
ચૌદ
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્મપુમારી
(આશાઉરી રાગ) સૌમાં બાખુમારી ન્યારી!
અવધૂત દશા કરનારી. સૌમાં. અનુભવ પ્યાલો પીતાં પ્રકટે, ચિદાનન્દ ખુમારી. સૌમાં. ૧ વિષયાહિ વિષ સંહરનારી, ઉલટ આંખ કરનારી! ચી વૃત્તિઓને લય થાવે, પ્રત્યક્ષ સુખ ભારી ! સીમાં. ૨ નિર્વિકલ્પ સમાધિમહિ, સ્થિરતાને દેનારી ! આત્માનુભવ રહેજે આપે, તિ દર્શનકારી! સીમાં. ૩ સત્તાએ સો માટે રહેલી, ન્યારી ના તલભારી ! સર્વ તેજનું તેજ મઝાનું, ભગવતી શક્તિ પ્યારી ! સૌમાં ૪ બ્રહ્મચર્ય એ અરૂપ મઝાનું, તેની શિવનારી! બુદ્ધિસાગર નામ અરૂપે, શેભે છે નિર્ધારી! સૌમાં. ૫
વ. ડાયરી સં. ૧૯૬૯ ભાદ્રપદ શુકલ ૧૧, પૃ. ૩૭
પંકજને ! અંતર આંખ ઉઘાડી જજે, કયાં કયાં તું ખરા ? કમળ! અલ્યા તું કીચ ઉગે, કાદવમ રગડા ?
પંકજ ભૂથો કે ભરમાવે પ્રકટયો પકે! રંકલ ત્યજીને, ઊંચે ઊંચે આવ્યા! પર્શ કરે જળ-પંક હને નવ, પંકજ તે કહેવાય
પંકજભવ કે ભરમાયા છે
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪
તું આવ્ય જગપરિમળ ભરવા, પાંદડીએ ભરી લાગ્યે !
આભ-મુરજ તુજ ષ્ટિ શાલે, કાં ચાંદે
ભરમાયે ?
પંકજ ! ભૂલ્યો કે
ભરમાયા ? –
ન્હાય !
ધરાયા ? ભરમાયા ? ૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભ્રમર પરાગે બ્રૂ-ભ્ર. ગુજે, તું સૌદયે શારદ-લક્ષ્મી હૈયે રાખે, હાયે નથી
પકજ! ભૂલ્યા કે
સરવર સાહે, હુંસલ રસભર મદભર પાંદડી
તુ અમૃતના કૂપે, અમૃત પીવા કાં લલચાય ? સરવરીયાં જળ છેાડી-છીછરે તળાવડે. અટવાયે ? પંકજ ! ભૂલ્યો કે ભરમાયા ? ૫ માડે, પ્રભુના શિર ચઢાયે ! મ્હાર્યા હૅનેય મશ્ન ઉત્તરાયે ? હુંસલ ! ભૂલ્યે કે ભરમાયા ? ૬ પ`કજ, દેવ-મનુ ખીરદાયે। !
સ્વર્ગ-મૃત્યુ-પાતાળે માનુનીએ કાળજડે ચાંપ્યા, ગવ હને શું
આન્યા ? પંકજ ! ભૂલ્યા કે ભરમાયે ? છ કરી–કરિણીના ત્રાસ અનીશ, હું પાંખડી ભ્રમર ભીડાવ્યે ! શુષ્ક બની ધરણી ઢળવાં, જે શિષ ન ઈંશ ચઢાયે ! પંકજ ! ભૂલ્યા કે ભરમાયે ? ૮ માયા પરખી, નાગિણી સરખી, જો નિજ ભાન જગાયે 1 માત્મા-પરમાત્મા થા ૫કજ ! પારસ ‘ મણિ ’ પરખાય ! પંકજ ! ભૂલ્યો કે ભરમાયે ?
પાદકર.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ
નિજાત્મકમળ ( ભાવાર્થે )–પકેજને !
(
હુ આત્મકમળ ! ક્રમરૂપી કાદવ અને માનવભવરૂપ જળના સંચાગે તું પ્રકટ્યો, છતાં તુ સિદ્ધ સમાન અને અનત શક્તિના સ્વામી છું; જરા અંતરમાં ઉતરી વિચારજે કે હને રાગ-દ્વેષરૂપી કાદવમાં ખરડાવુ. ઘટે છે ? શું તું ભૂલ્યા કે ભ્રમણામાં પડયા ?
કમ કીચમાંથી તું હારા અંતરાત્મા શુશે! પ્રકટતાં જ ઊંચે આવ્યું. પ કે પ્રકટ્યો તું પંકજ કહેવાયા, છતાં તું સત્તાએ સિદ્ધ સમાન કાદવ-જળ સ્પર્શ ન કરે એમ ઊંચા રહી શકે છે.
હું આત્મન્ ! તું તેા હારા પ્રતિપ્રદેશે અનંત ( આત્મ ) ગુણ્ણા ભરીને સંસારમાં નિજ ગુણુની સુવાસ ભરવા આવ્યા છે. સ’સારના રૂપ, રસ, ગંધ, સ્પશ આદિ પૌĀગલિક જ વસ્તુઓ પ્રત્યે હારી રમણતા-દૃષ્ટિ ન શોભે, સંસારથી પર–માક્ષ પ્રત્યે જ થાશે ! તે તું ક્ષણિક જડ સુખ પ્રત્યે કાં લાભાયા
હારાં જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી આત્મગુણ સુવાસે મુમુક્ષુઆ આકર્ષાય છે, કારણ કે તારા રામરામમાં નિજ ગુણ સોય ઉભરાય છે. જ્ઞાન અને આત્મલક્ષ્મીના તુ' શેક્યા છે તેથી શું તને સંતોષ નથી ? સંસારનાં ક્ષણિક સુખામાં ફસાય છે, તુ ખુદ અનંત અવ્યાબાધ સુખાના લેાકતા છે તેને કાં વેડો? ચોદ રાજલેાકના સ્વામી પરવસ્તુમાં માં લાભાય છે ?
આત્મ-ગુણ-ગંગામાં સ્નાન કરનાર તુ છે. સુમતિ સરખી હારે રાણી છે. તું પ્રભુતા વરી શકે છે. પ્રતિ પ્રદેશે
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
E
અનંત ગુણે તાશમાં ભરેલા છે, છતાં તું મહ-અસિમાનરૂપી અજ્ઞાનતા હજી તજતા નથી
ચારાશી લક્ષ જીવયેાનિમાં માત્ર મનુષ્ય ભવમાં જ આત્મા રવ-ગુણે મેક્ષ પામી શકે છે કારણુ અહીં દેવ ધમ ગુરુ સમ્યકત્વ આદિ સાધને ઉપલબ્ધ છે. દ્રવ્ય ગુણુ પર્યાય તથા નય. નિક્ષેપ-ભંગ-પ્રમાણુ સમજવાની તક માનવ ભવમાં જ છે. દેવે પશુ એથી જ મનુષ્યભવ ઝંખે છે; નિજ ગુણુ લક્ષ્મી તારા માટે તલસે છે એને પણ ગવ ન કરીશ. કારણ ? જો તું સ્વગુજ઼રમણુતા તજી સંસારના વિષમ–વિષય ઊગેમાં ફસાઈશ તા માહ રાજા અને કુમતિ રાણીરૂપી હાથી-હાથિણી તારા આત્મગુણા ભૂલાવશે જેથી તારા અપ્રકટ સ્વ-ગુણેના આવિર્ભાવ અટકી જશે અને એ ગુણાવડે તારું સ્વરૂપ વિચારી પ્રભુતા વરવા તૈયાર ન થઈશ તે આખા માનવભવ હારી જઈશ.
જો સ્વ-પર ( પેાતાનું-પરાયું આત્મા અને પુદ્ગલ ) પરખી ă;-પૌલિક સુખા વિષ સરખાં છે. એના ઝેરી ડ’ખ ભલભલા માનવને રખડાવી દે છે; તે સત્તાએ સિદ્ધ સમાન એવા તું હારા સ્યાદ્વાદશૈલીયુક્ત અનેકાંત ધર્મને સમજી પંકજ ! ( આત્મા ) આત્મધર્મરૂપી પારસમણિના સ્પર્શે તુ પરમાત્મા બની જા ! આમ જ જન્મ જા મરણના ફેરા ટળશે અને તું ખૂહુ પ્રભુ ખનીશ જ. હે ! આત્મપ`કજ ! હું આત્મણિ I એજ હારું અસલ સ્વરૂપ છે.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી મહાચ પ્રેસ-ભાવનગર.
આંતજ્યંતિ ા-શાંતમૂર્તિ શ્રીમદ્ કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ॐ ह्रीँ श्री अहं पार्श्वनाथाय नमो नमः ॥ ॐ ही सद्गुरु आचार्य श्रीबुद्धिसागरजीसूरीश्वराय नमः॥
आंतर ज्योति
––ી
–
m
ony
.
પાલાluntil
દેવ-ગુરુની સ્તુતિ , “હે પરમ પ્રત્યે ! અત્યંત દર્શનની તાલાવેલીના યોગે (H આ ગૃહસ્થપણુમાં પણ આપની મૂર્તિના સાક્ષાત દર્શન કરી
અનહદ આનંદ ઉત્પન્ન થયે હતા તે આનંદ અદ્યાપિ " ભૂલાતો નથી. એ આનંદ અપેનિશ પ્રાપ્ત થાય એવી છે કણ કરશે. આપ અને આપની પ્રતિમા સિવાય સારી એ દુનિયામાં નિર્ભેળ આનંદ આપવાને કે સમર્થ છે ?
કઈ પણ નથી.” !! “હે ગુરુદેવ! જનની માતાએ જન્મ આપવાપૂર્વક * હૈયાના હીર પાયા-શરીરને પોષણ આપ્યું પણ આન્તરિક 'M અજ્ઞાનતા-હ-મમતાદિક દેને દૂર કરવા સમર્થ બનેલ ન
નહિ. પણ તમેએ તે દીક્ષા આપી દ્વિતીય જન્મ આપી દે છે. એવાં હૈયાના હીર પાયા કે અનાદિકાલના અહંકાર-મમતા
અજ્ઞાનતારૂપી અંધકારના પહલે ખસવા માંડ્યા. અને . ૬ | આત્મદર્શન કરાવ્યું થયું. આપ વિના અન્ય કોણુ અનહદ ). લાભ આપી આત્મવિકાસમાં સહકાર આપી શકે એમ છે?”
(આ કીતિસાગરસૂરિ) in
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
0
-
- -
-
-
-
આંતર જ્યોતિ
૧. આ જગતમાં મનુષ્યનું પ્રાયઃ વિચારે, સંસ્કાર અને વાસનાના આધારે સ્વજીવન ઘડાય છે; અને તેઓ પિતાનું વર્તન પણ તે વિચારાદિક પ્રમાણે રાખે છે, જે તેઓ
ખરાબ દુર્જન માણસોના સહવાસથી દુષ્ટ વિચાર અને સંસ્કારની વાસનામાં લિસ બને તે સ્વજીવનને બરબાદ કરી મૂકે છે. એટલે તેઓને સદ્વિચારો તરફ પણ રુચિ થતી નથી, દુષ્ટ સંસ્કારો વડે વાસિત બની અસહ્ય યાતનાઓના લેક્તા બને છે. ધારે કે એક શ્રીમંતના પુત્રને દુરાચારી-વ્યસનીઓની સેબત થઈ અને તેઓ પિતાના ફંદામાં ફસાવા માટે પ્રથમ કલાલદારૂ વેચનારનું મન મનાવીને, તે પુત્રની આગળ મદિરાના વખાણ-પ્રશંસા કરાવે છે અને તે દુરાચારીએ પિતે જાણતા ન હાય શું? તે પ્રમાણે દેખાવ કરે છે કારણ કે પિતાના ઉપર દેષને આપ ન આવે તે માટે તથા પોતે નિર્લેપ છે તે માટે પણ તેવા માણસો દેખાવ કરવામાં બાકી રાખતા નથી. દારૂ વેચનારના કથનથી તે પુત્ર, દારૂ પીવાને વ્યસની બરોબર બને. દારૂ પીધા વિના હવે તેને ચાલતું નથી અને પૈસાને તે પડવા લાગ્યું. પિતાને કહેવાય નહિ તેથી ઘરમાં દુકાનમાં ચોરી કરવા લાગે તેને પિતા જ્યારે કહે ત્યારે શાહુકારીને દેખાવ કરીને પોતાની નિર્દોષતા દેખાડે છે. તેના પિતાને પણ ખબર પડી કે દુરાચારીઓની સંગતિથી દારૂ પીવાને વ્યસની બન્યું છે, તેને બહુ ઠપકે આપે પણ માને કેશુ? વ્યસનીએને કઈ ઠપકો આપે કે માર મારે તે પણ તેઓ વ્યસનને
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ કરવા સમર્થ બનતા નથી. એક વાર યસન વળગ્યું, તેનાથી મુક્ત થવું તે પ્રાય: અશકય છે. તે પુત્ર, વખત વ્યતીત થતાં માંસાહારી તેમજ વ્યભિચારી બન્યું. તેને પિતા પકવ વયે ગુજરી ગયા. ત્યાર પછી તે વ્યસનેથી બહુ ખુવાર થયો, અને સંપત્તિ, બલ, બુદ્ધિ અને આબરૂ વિગેરેની બરબાદી થયેલ હોવાથી છેવટે અકાલે મરણ પામીને દુર્ગતિનું ભાજન બન્યું. જે સત્સમાગમથી સારા સંસ્કાર પડ્યા હતા તે આવી અવદશા પ્રાપ્ત થાત નહિ, માટે શુભ વિચારો અને સંસકારે માટે સદ્દગુરુને સમાગમ રાખે.
૨સદ્દગુરુ કેવા હેવા જોઇએ? તેઓના સમાગમથી અને આજ્ઞા પ્રમાણે વર્તન કરવાથી શું લાભ થાય? તે તમે સામાન્યપણે જાણે છે. હવે વિશેષ શો લાભ થાય? તે સમજાવવા માટે તેમજ આજ્ઞાનું પાલન કરવા માટે જણાવાય છે. પ્રથમ સદ્દગુરુના સમાગમથી તેમના સદ્વિચારેનું શ્રવણ કરાય છે અને શ્રવણના વેગે ખરાબ-દુષ્ટ વિચારોનું પરાવર્તન થતાં સદ્વિચારને આવવાને અવકાશ મળે છે સદ્વિચારની દૃઢતા થતાં વિવેકપૂર્વક સદ્દવર્તન થાય છે એટલે સમ્યગજ્ઞાન-દર્શન અને ચારિત્ર માર્ગ, જે અનાદિકાલથી ભૂલાઈ ગયા છે તેનું મરણ થતાં, અને આદરભાવ વધતાં સદ્વિચારોના આધારે વિવેકપૂર્વક સદ્વર્તનનું પાલન કરવામાં માનસિક અને આત્મિક બલ વધતું રહે છે. અએવ સાંસારિક વ્યવહારમાં રહેતાં છતાં રાગ-દ્વેષ અને મોહની અલ્પતા થતી જાય છે. એટલે વ્યામોહ કે વલોપાત થતું નથી. સારા સંગે પ્રાપ્ત થાય અગર ખરાબ સંગે આવીને મળે તે પણ હર્ષ-શેક થાય
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહિ. ધારો કે એક દંપતી સદગુરુના વ્યાખ્યાને દરરોજ જાય છે અને આદરભાવપૂર્વક મન દઈને તે વ્યાખ્યાન સાંભળતાં સંસારની માયાને મેહ છૂટે છે. રાગ-દ્વેષ અને મોહ-માયા પાછી ન વળગે તે માટે બરાબર સાવધાની રાખવાપૂર્વક વર્તન રાખે છે. એકદા દંપતી કામપ્રસંગે પોતાના બે પુત્રોને ઘરમાં મૂકીને વજનના ઘેર ગયા. તેવામાં ઘરમાં રહેલ બે પુત્રો પતંગ ઉડાડવા છાપરા ઉપર ચડ્યા અને પતંગે ઉડાડવા લાગ્યા. બીજાઓની પતંગના દેરા કાપવામાં ભાન રહ્યું નહિ. અને કૂદકા મારતાં ભૂમિ નીચે પડીને મરણ પામ્યા, તેટલામાં તેઓની માતા પ્રથમ ઘરના આંગણામાં પડેલા, મરણ પામેલા પુત્રોને દેખી, તેના પિતા તથા સંગાવહાલાં હાયપીટ કરશે અને મને પણ જપવા દેશે નહિ આમ વિચારીને તે મરણુશરણ થએલ પુત્રોને મેડી પર લાવી મૂકયા. આવેલ સ્વપતિને સ્ત્રી કહેવા લાગી કે–સવામિન ! આપણું ઘેર આવેલ મહેમાને આપણે ઘરમાં રહે કે પિતાને થેલે જાય? પતિએ કહ્યું કેમહેમાને વળી રહેતા હશે? તે તે આવે અને વળી પાછા પિતાને સ્થલે ગમન કરે. સ્ત્રીએ મરણ પામેલ પુત્રોને દેખાડ્યા
અને કહ્યું કે-આ મહેમાનો આપણા ઘેર આવ્યા અને થોડા દિવસે રહીને કર્માનુસારે પિતાના સ્થલે ચાલ્યા ગયા છે. આ પ્રમાણે સાંભળી તેને પતિ ગમગીન થયે પણ સદ્દવિચારના આધારે શેક-ચિન્તાથી મુક્ત બનીને ભાવના ભાવવા લાગ્યું કેજેટલા સંગે છે તે સર્વે વિયેગવાળા અને દુખેની પરં. પરા વધારી મુગ્ધ મનુષ્યને વિડંબનાઓ આપે છે. કમાનુસારે સગે અને વિયોગે આવીને ઉપસ્થિત થાય છે અને તેને
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદય પૂર્ણ થતાં પાછા ખસી જાય છે. એક આમ જ ગમે તેવા સંયોગોમાં શાશ્વત-નિત્ય રહે છે અને આધ્યાન કરવાથી આત્મિક લાભ છે જ નહી તે પછી આર્તધ્યાનજનક વિલાપવલેપાત કર, વૃથા છે; ધર્મધ્યાનમાં જ સુખ સમાએલ છે. આ પ્રમાણે ભાવનાથી ભાવિત બની ધર્મસાધન કરવા દંપતી ઉદ્યમવંત બન્યા મરણ પામેલા પાછા આવતા નથી છતાં મુગ્ધ માનવે ! મેહ માયાને લઈને હાયપીટ કરી વિલાપ કરીને કર્મના ચીકણું બંધથી બંધાય છે. જે સદ્દગુરુના વચનેને ચિત્ત દઈને સાંભળે અને હૃદયમાં સદ્દવિચાર અને વિવેક ધારણ કરે તે આવા દુખે ઉપસ્થિત ન થાય. અવતાર ધારણ કર્યો કે ઈષ્ટ-અનિષ્ટ સંગો-નિમિત્તો આવી મળવાનાજ તેવા પ્રસંગે સદ્દગુરુના વચને દ્વારા વિવેક જાગ્રત થાય તે આસક્તિ રહેતી નથી. અને તજજન્ય વ્યામોહ તથા વિલાપ થતા નથી. અને અમૂલ્ય મનુષ્ય ભવને સફલ કરવા માટે આત્માના ગુણેને વિકાસ કરવા લાગણીપૂર્વક પ્રયાસ થાય છે માટે સદ્દગુરુની વાણી તથા તે પ્રમાણે સદ્વિચાર અને વિવેક કરવાથી અત્યંત લાભ થાય છે. તેમને સહવાસ સેવા-ભક્તિ અને આજ્ઞા પ્રમાણે વર્તન રાખવાથી વિષય-કવાયના વિકારો શમે છે અને અનુક્રમે મૂલમાંથી તેઓને ક્ષય થાય છે અને વિકારને ક્ષય થતાં આત્મા તે પરમાત્મા સવરૂપ થઈને પોતાની અનંત રદ્ધિ-સિદ્ધિને તથા શુદ્ધિને પ્રાપ્ત કરે છે. તે આત્મા, શરીરાદિકના અભાવથી તેમજ ઘર-પરિવારના અભાવથી તેમજ વાયવી સંપત્તિ વિગેરેના અભાવથી અનંત-અવ્યાબાધ સુખને રાણી થાય છે. આ પ્રમાણે અનંત લાભ થતો હેવાથી
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદ્દગુરુના વ્યાખ્યાને સાંભળવા માટે લાગણી રાખવી હિતકર છે.
૩. અનાદિકાલથી જીવાત્માઓ આઠ કર્મોથી બદ્ધ બનેલા હોવાથી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને જેને દ્વારા નવા કર્મોવડે બદ્ધ બને છે અને ચારેય ગતિમાં પરિભ્રમણ કરતાં અસહ્ય દુઃખાને ભેગવી રહ્યા છે. આ દુઃખાના નિવારણ માટે સદ્દગુરુને ઉપદેશ સાંભળવાની આવશ્યકતા છે. સદ્દગુરુને ઉપદેશ સાંભળતાં અને હૃદયમાં ઉતારતાં મિથ્યાત્વના નાશથી સમકિતની પ્રાપ્તિ થાય છે અને સમકિતી, શ્રદ્ધાબલથી પૂર્વની માફક મેહનીય કર્મની સ્થિતિને બાંધતે નથી. પણ એક કડાછેડી ઊણ સાગરોપમની સ્થિતિને બાંધે છે તેથી સુદેવ, સુગુરુ અને સુધર્મમાં દૃઢતા થાય છે; વ્યવહારમાં વર્તતાં પણ આસક્તિ થતી નથી. પછી આત્મજ્ઞાન થતાં વતેને લેવાની ભાવના જાગ્રત થાય છે માટે સદુપદેશ સાંભળવા સદા કટિબદ્ધ બનવું જોઈએ. જેએ, સદ્દગુરુના ઉપદેશને સાંભળતા નથી અને અરુચિભાવ ધારણ કરે છે, તેઓના સંકટને તથા વિડંબનાઓને અંત આવતું નથી, સદુપદેશને મહિમા એ છે કે અનિચ્છાએ પણ સંભળાય તે પણ ઘણું સંકટથી બચાવ થાય છે. રોહિણીયા ચેરની માફક-તેના પિતાના કહેવાથી વીરપ્રભુની વાણી નહિ સાંભળવા તેણે નિયમ લીધે એકદા રાજગૃહી નગરીમાં ગમન કરતાં મહાવીર સ્વામીની દેશના ન સંભળાય તે માટે કાનમાં આંગળીઓ ઘાલીને ચાલવા માંડ્યું. તેવામાં અચાનક પગમાં કાંટે વાગ્યે તેને કાઢ્યા સિવાય ચલાય એમ હતું નહિં, તેથી કાંટે કાઢતાં શ્રી વીરપ્રભુની વાણી
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંભળવામાં આવી કે-દેવતાઓ સદાય ભૂમિ પર ચાર આંગળ અદ્ધર રહે છે, તેમની દૃષ્ટિ મીંચાતી નથી, તથા પુષ્પમાલા કરમાતી નથી અને તે મનભેગી હાય છે. જો કે આ પ્રમાણે સાંભળવાથી તેને દુઃખ થયું. ( લીધેલા નિયમના ભંગ થયા માટે) પણ આ પ્રમાણે કચવાતા મને આગળ ચાલતાં અભયકુમારે પકડીને તેને ચિત્રશાળામાં મૂકયાઃ પરંતુ મુદ્દામાલ વિના ગુન્હા સાષિત થાય તેમ ન હેાવાથી ચંદ્રહાસ મદિરા પાર્ક, પ્રાત:કાલે જાગતાં વેશ્યાઓએ દેવાંગનાના વેશ સજીને પૃચ્છા કરી કે-તમે આ દેવલેાકમાં આવેલ હોવાથી કેવા કેવા પુન્ય કર્યાં. તે કહેા. આ અરસામાં તે વેશ્યાઓનાં રૂપ દેખીને વિચાર કરવા લાગ્યા કે–વીરપ્રભુના કથન પ્રમાણે આ દેવાંગનાએ નથી, કારણ કે પ્રભુના કથન મુજબ દેવાંગનાઓનું સ્વરૂપ મળતું આવતું નથી. તેની પુષ્પમાળા કરમાએલી છે, ભૂમિ પર જ રહેલી છે અને આંખોના પલકારા પણ થયા કરે છે માટે જરૂર મને ફસાવવા માટે આ કીસ્સા અલયકુમારે રચ્ચે લાગે છે, એટલે તેણે પણ યા—દાનની વાત કહેવા માંડી અને ધર્મીના દેખાવ કરવા લાગ્યા. અભયકુમારે તે રાહણીયાની પાસે કહેવા માંડયું કે-તારી બુદ્ધિ સારી દેખાય છે, અને મરણથી મચી ગયા. ચાર કહેવા લાગ્યા કે-આમાં મારી બુદ્ધિ નથી, પણ વીરપ્રભુની વાણીના પ્રભાવ છે તેથી હું બચી ગયા છું. હવે મ્હને પ્રભુની વાણીની અસર થઈ છે અને સદ્વિચાર જાગ્યા છે તા પ્રભુની પાસે જઇ ત્રતા લઉં તેા મારા આત્મા ભવચક્રમાં ભટકતા અટકે અને આત્મા નિર્મલ થાય. અભયકુમાર ખુશી થયા અને પ્રભુની પાસે તેને લઈ જવામાં આન્ય; પછી
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માતાની આરાધના કરી દેવામાં ગયે. આ પ્રમાણે અનિચ્છાએ પણ પ્રભુની વાણી સાંભળતાં દિવ્યતા મળી અને અનુક્રમે મોક્ષસુખને પ્રાપ્ત કરશે; માટે પ્રભુની વાણીને પ્રભાવ અદ્વિતીય છે.
૪. સદગુરુને મહિમા અપરંપાર છે. કામઘટકામધેનુ-કલ્પવૃક્ષ-ચિન્તામણિ-ચિત્રાવેલી વિગેરે મહિમાવંત વસ્તુઓ ભાગ્યદયથી મળી હોય તે પણ યાચના પ્રમાણે જ અર્પણ કરે છે, અને અર્પણ કરે છે દુન્યવી અને ક્ષણભંગુર વસ્તુઓને; પરંતુ ભાગ્યદય પૂર્ણ થતાં તેઓને ખસતાં વિલંબ થતું નથી. તેમાં વળી પારસમણિ લોહને સુવર્ણ બનાવે છે પણું પિતાના સરખું બનાવતું નથી. લેહની તરવાર, તેની સેબતથી-સ્પર્શથી સેનાની બને પણ ધાર-માર-આકાર મટતું નથી. સદૂગુરુની વાણુના સ્પર્શથી તે દુષ્ટ માણસે સુવર્ણ સરખા બનીને ધાર-માર અને આકારથી રહિત થાય છે અને પરમાત્માસ્વરૂપ બની જાય છે અને અનંત-અવ્યાઆધ સુખને માણે છે
૫. અજ્ઞાનતાથી અહંકાર મમતા માયાને વશ બનેલ પ્રાણુઓ આહાર મૈથુન અને પરિગ્રહ સંસાને માતર મળેલ ઘેરે મનુષ્યભવ હારી બેસે છે, કારણ કે તેમાં જ સાચું સુખ માનતા હોવાથી તે સંજ્ઞાઓને પિષવા માટે જીવનપર્યત મહામહેનત કરતા માલૂમ પડે છે. કેટલાક આહારસંશાને આધીન બની અભય-અનંતકાયને પણ મૂકતા નથી. કેટલાક પુદયે પ્રાપ્ત થએલ સંપતિ-સત્તાનું રક્ષણ કરવા અહોનિશ ભયગ્રત બનીને પ્રયાસો કરતા હોય છે. કેટલાક વળી મૈથુન સંજ્ઞાને પોષવા માટે રસાયનાદિને ઉપગ
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરતા હોય છે. આ સંજ્ઞાઓ, પરિગ્રહ સિવાય મળતી નથી તેમજ પોષાતી પશુ નથી એટલે અઢારે પાપસ્થાનકાને સેવીને, આરભસમાર ́લ કરીને પણ પરિગ્રહ કેમ વધે તેને માટે ચિન્તાતુર હોય છે અને ચિન્તા મુજખ આકાશ પાતાલને એક કરવા પ્રયાસો કરતા હોય છે, પર`તુ ક્યા આધારે માનવભવ, જે ચિન્તામણિ વિગેરે કરતાં પણુ માંઘે છે, તે પ્રાપ્ત થએલ છે તે વિચારવા તેની બુદ્ધિ બહેર મારી ગએલ હાય છે. એટલે તેઓને સમજણ પડતી નથી અને પરિગ્રહને વધારવા માટે વિવિધ આરંભ–સમારાને કરી બેસે છે અને ઇચ્છા પ્રમાણે પરિગ્રહ પ્રાપ્ત ન થતાં ચિન્તારૂપી ચિતામાં મળતા રહે છે, એટલે માનવભવની સલતા થતી નથી અને આવ્યા તેવા પરલેાકમાં જાય છે. પલાકે સારી સ્થિતિ ન હાવાથી અસહ્ય વિડ બના અને યાતનાએ અવશ્ય ભાગવવી પડે છે. આવી યાતનાઓ અને વિડ બનાઓને ભાગવવાના વખત ન આવે, તે માટે મનુષ્યભવમાં ત-નિયમ-જપ-તપાદ્ઘિ–સદાચારનું પાલન કરવા પ્રયાસ કરવાની જરૂર છે. મનુષ્યભવમાંથી ચારે ગતિમાં જવાય છે એવી કરણી કરવામાં આવે તે દેવલાક તિય ચનરકમાં પણ જવું પડે તેમજ પાંચમી ગતિ જે માક્ષગતિ છે ક્યાં પશુ જવાય છે. પાંચ ઇન્દ્રિયાને તથા માનસિક વૃત્તિઓને રાજે કરવાપૂર્વક આત્મરમણતાના આધારે સર્વ કર્માંના વિચ્છેદ થાય અને સ`પૂર્ણ વિકાસ સધાય તે માક્ષગતિ પણ મળી શકે છે; નહીતર વિષય ાયાના વિકારાને વશ અને તે નરક તિય ચગતિમાં જઈ પડાય માટે મનુષ્યગતિ મળે અને કર્માંના નિ થાય, તે માટે આ મનુષ્યભવમાં જ પ્રયાસ કરશે.
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬. આ સંસારમાં ભાગ્ય અને પ્રયત્ન સિવાય જો વસ્તુઓ પણ મળવી અશક્ય છે. જેઓ ભાગ્યાનુસાર વરતુઓને પ્રાપ્ત કરવા પ્રયાસ કરે છે, તેઓ મનગમતી વસ્તુઓને પ્રાપ્ત કરવા ભાગ્યશાલી બને છે. સદાચાર શુભ ક્રિયાઓ ભાગ્યને ઘડે છે, તેથી સર્વ બાબતમાં તેઓને અનુકૂલતા વયમેવ આવીને ઉપસ્થિત થાય છે અને અનુકૂલતાથી કુસંપ-કલહ વિગેરે રહેતા નથી; માટે ભાગ્ય-પુણ્ય વધે તે માટે પ્રયત્ન કરવાની આવશ્યકતા છે, તે સિવાય ડગલે અને પગલે પ્રતિકૂલતા આવીને ઉપસ્થિત થાય છે.
એક શ્રીમંતના પુત્રને સાંસારિક વ્યવહારિક કાર્યોમાં બહુ રસ પડતો હતો અને ઘણેખરે વખત તેમાં વ્યતીત કરતે. દેવ, ગુરુ અને ધર્મનું સ્મરણ પણ તેને થતું નહિ. કદાચ કેઈ સંભારી આપે તે પણ રુચિ ધારણ કરે નહિ. જ્યાં સુધી પુદય હતું ત્યાં સુધી મોજમજા મોટાઈ મેળવી, પણ પુછ્યુંદય ખતમ થતાં અને પાપોદય આવતાં શારીરિક બલ-બુદ્ધિસંપત્તિ વગેરે નષ્ટ થવા લાગી. હવે તે કઈ પણ તેના સામું જેતે નથી. માન-સત્કાર તે તેને કેણ આપે? માતપિતા કાલધર્મ પામેલા હતા. તેથી એકલે પડેલા બહુ અફસોસ કરવા લાગે. ચિન્તાતુર થતું હોવાથી ધંધ-ધર્મ કઈ પણ સૂઝતો નથી. દરરોજ રડ્યા કરે છે. આ પ્રમાણે આળસુ બનીને રડ્યા કરતે હોવાથી એક સજજને તેમને શિખામણ આપી કે-હવે કયાંસુધી આળસુ બનીને રડ્યા કરીશ? જાગ્રત થા ઉઠ અને ઉદ્યમ કર. તેને ઉત્સાહ મળવાથી તેમજ સહકાર મળવાથી ઉદ્યમ કરતાં પ્રથમની સ્થિતિ પ્રાપ્ત થઈ, અને હવે બરાબર
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
સમચ્છુ પડી કે–સપત્તિને ખસતાં વાર લાગતી નથી, માટે ધમને માટે ઉદ્યમ કરવા જરૂરી છે. આ ઉદ્યમ જ ભાગ્યદયને વધારી અનુકૂલતા મેળવી આપશે. આમ સમજી દરાજ દાનવ્રત-નિયમ-જપ-તપાદિમાં ઉદ્યમવત અનીને અંતે સદૂગતિનું ભાજન અન્યા અને સુખી થયા, માટે આળસુ પ્રમાદી થઈને એસી રહેવુ નહિ. અને કાંઇ કાંઇ ઉદ્યમ લાગ્યાય વધે તેમ કરતાં રહેવુ' તે આ લેાક-પરલાકમાં હિતકર છે, શ્રેયસ્કર છે.
૭. અજ્ઞાનતાથી અને મૂઝવણથી વારે વારે ચિંતા થયા કરે છે. કોઈ પ્રકારે પણ મનમાં સમાધાન થતું નથી, પૈસા ગુમાવવાથી સારા સચેગેાના વિયેાગ થવાથી કે શારીરિક ન્યાધિએ ઘેરા ઘાલવાથી કે પુત્રાદિક પ્રતિકૂલ બનવાથી, તથા વેપારમાં યથેચ્છ લાભ ન મળવાથી મારું શું થશે ? આ પ્રમાણે ચિન્તાતુર બનવાથી માણુસાને કાંઈ પણ સૂઝતું નથી. સૂઝે પણ ક્યાંથી ? કારણ કે, સારા સચેગામાં જ તથા પુત્રાક્રિકની અનુફૂલતામાં જ સત્ય સુખ માની રહ્યા છે, અને ધર્મધ્યાન આત્માની વિચારણા નહી હાવાથી ચિન્તાએ આવીને વળગે તેમાં નવાઈ શી ? જો ધર્મધ્યાનપૂર્વક આત્મવિચારણા કરે તે ચિત્તા જેવુ છે નહી. સસાર જ પરિવર્તનશીલ છે, તે પછી સારા સ’ચેાગાનુ પરિવત ન થાય, વિચારા બદલાય, એ બનવા યોગ છે જ. ભલે સ`સાર પરિવર્તનશીલ હોય પણ ઈષ્ટ સા ગાને બદલે અનિષ્ટ સાગા આવીને ઉપસ્થિત થએલ હાય, તેમજ સઘળી ખાખતમાં પ્રતિકૂલતા રહેલી હોય તે પશુ ક્ષમધ્યાન અને આત્મવિચારણાના યાગે તેને નિવારી શકાયછે અને ચિન્તાઓ ઘણી સતાવતી નથી. અને અનુભવ થાય.
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
છે કે પિતાના આત્માના ગુણે સિવાય આ સંસારમાં કઈ પણ સત્ય સુખ-શાંતિને આપવા સમર્થ નથી. પુછયે સર્વે અનુકૂલતા મળે તે પણ તે અનુકૂલતાથી સુખશાંતિ મળવી વર્લભ છે કારણ કે પુણ્યદય તે શુભ કર્મ જન્ય છે, પણ તેમાં પ્રતિકૂળતાનું મિશ્રણ હોય છે એટલે જે સ્થિરતાના વેગે જે સત્ય સુખ મળવાનું હોય છે તે મળતું નથી, અને ચિન્તાઓ વધતી રહે છે પણ ઓછી થતી નથી. તેમજ પુણ્યના ચશે જે સુખશાંતિ-અનુકૂળતા મળે છે, તે વખતે તે સં. ગાદિકમાં અત્યંત રાગ હેય-આસક્તિ હોય તે, ધર્મધ્યાન અને આત્મવિચારણાના અભાવે પાપબંધ થાય છે, જેના વેગે લભવ પરિભ્રમણ કરતાં પણ દુઃખને-વિડંબનાને અંત આવે નહી, માટે સંસારની સ્થિતિને વિચાર કરીને, અનિત્યાદિ ભાવનાઓ ભાવી તેમજ ધર્મધ્યાનવડે આત્મવિચારણા કરી, સિતાઓથી મુક્ત બને તથા સંક૯પવિકોને સર્વથા દુર કરી સ્થિરતાને ધારણ કરો.
૮. ચિન્તાઓ કરવાથી સ્થિરતા થતી નથી, અને આમતવ પરખાતું નથી, તે પછી આત્મસ્વરૂપને ઓળપાતાં પ્રાપ્ત થતું સુખ, ચિન્તાઓ કરવાથી કે સંકલ્પવિક કરવાથી ક્યાંથી મળે? જે એકાંતમાં સ્થિરતાના ગે સત્ય સુખ મળવાનું છે, તે ઈષ્ટ કે અનિષ્ટ સંગોથી કયાંથી ઉપલબ્ધ થાય ચકવતીઓને અનુકૂલતા હતી તેમજ અદ્ધિ-સિદ્ધિ પણ અત્યંત હતી. તેમજ મનગમતી સ્ત્રીઓ, અનુકુલ પુત્રાદિક હતાં પણું તેમાં સુખશાંતિ, સત્યરૂપે ન ભાસવાથી તે સંપત્તિ-વૈભવને માગ કરી સંયમને સ્વીકાર્યો. જે તે સાધાબીમાં સત્ય શાંતિ
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોત તે શા માટે તેને ત્યાગ કરત? પરંતુ તે સંપત્તિ-વૈભવ તે તેમણે ચિન્તાક્ષી ચિતાઓની વાલા દેખી અને આત્મા પિતાને સ્થિર થયે નહી અને સત્ય મળ્યું નહી. તેથી સ્થિરતાની પ્રાપ્તિ કરવા અને સત્યસુખને મેળવવા માટે સંયમને આદર કરી એકાંત વન-વગડામાં વસ્યા. આ ઉપર વિચાસણ કરતાં માલુમ પડે છે કે શાતાના સાધને મળે, અને સર્વથા અનુકૂલતા હોય તે પણ સ્થિરતા મળતી નથી અને સત્ય સુખ-શાંતિ લાખો જેજન દૂર રહે છે માટે આત્મધ્યાન તથા ધર્મધ્યાન કરીને સ્થિરતાને ધારણ કરે, સાંસારિક સુખશાતામાં મુગ્ધ બને નહી. ચિન્તાઓને દૂર કરવા પ્રથમ સમ્યજ્ઞાન મેળો.
૯ સભ્ય જ્ઞાનપૂર્વક સહન કરનાર માનવો અનુક્રમે ચિન્તાઓને દૂર કરી સ્થિરતાના સુખને અનુભવ કરશ સમર્થ બને છે. એક સમ્યગજ્ઞાનીની માફક એક શ્રીમંતને પુત્ર વ્યાપારાર્થે દેશાટન કરી રહેલ છે. ગામોગામ નગરોથી નગર વ્યાપાર કરતાં અને પરિભ્રમણ કરતાં પાંચ કરોડ સોનામહેરોની કમાણી કરીને પિતાના વતન તરફ ગમન કરતાં તેણે એક ધર્મશાળામાં ઉતારો કર્યો, પણ હવા-પાણીની પ્રતિકૂલ તાથી તેને કોલેરા થયે; ઉલ્ટી અને ઝાડે વારેવારે થવાથી તદન અશક્ત બન્યા છતાં ધીરજને ધારી હતાશ બન્યા નહી. જ્ઞાની હોવાથી હિંમત રાખી, દેહાદિકની ક્ષણિકતા વિચારવા લાગ્ય તેવામાં એક સેવાભાવી પરોપકારીએ આ કેલરા રોગને દૂર કરવા માટે દવા આપી તેથી સુધારો થતે ગયે. કેટલીક વાર ચિન્તાએ કરવાથી, હાય વરાળથી દવા લાગુ પડતી નથી. એટલે ચિંતા એને ત્યાગ કરીને દવા લેવી ઉચિત છે તેમજ મરણ
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભય પણ તેવા વખતે ત્યાગવા લાયક છે જેથી કરીને લીધેલી હવાની અસર થાય અને સુધારે થતું રહે. આમ સમજીને ભીતિને ત્યાગ કરીને, તેમજ શ્રદ્ધાપૂર્વક દવા લેતાં સારી રીતે આરામ થયો અને સાજો થઈને એક હજાર સોનામહેરે સેવાભાવી સજજનને અર્પણ કરીને પિતાના વતનમાં ગયે. સગાંરહીને કોલેરાની બીના જણાવતાં તેઓ અફસ ચિંતા કરવા લાગ્યા. સમ્યજ્ઞાન વિનાના માણસે નેહીના દુઃખની, રેગની વાત સાંભળી વાત કરવા બેસી જાય છે, ત્યારે સમ્યગજ્ઞાનીઓ વ્યાધિઓથી ઘેરાએલ હોય તે પણ તરત મૂંઝાતા નથી. અને ધીરજને ધારણ કરીને સહન કરી લે છે, એટલે જ તેઓ બહારની વ્યાધિઓને તથા આન્તરિક આધિએને દૂર કરવા સમર્થ બની તેઓને મૂલમાંથી દૂર કરે છે. સુખ અને દુઃખ તે મનથી ઉત્પન્ન થાય છે. અને સમ્યગજ્ઞાન થતાં મનમાં પાછા વિલય પામે છે અને સમતા આવી હાજર થાય છે.
૧૦. જ્યાં સુધી કર્મો, આત્મા સાથે ક્ષીર-નીરની માફક મળેલા છે. ત્યાં સુધી આધિ, વ્યાધિ અને ઉપાધિઓ રહેવાનીજ-એ તે જ્યારે સમ્યગજ્ઞાનપૂર્વક સમતા આવીને હાજર થાય ત્યારે જ તે આધિ, વ્યાધિ વિગેરે ટળે છે અને સત્ય સુખ આવીને ભેટે છે, માટે ચિન્તાઓને ટાળવા માટે ઉપાય કરો. સપાય વિના સાંસારિક સાધનથી તે ચિન્તાઓ અને વ્યાધિઓ ટળતી નથી. દુન્યવી પદાર્થોમાં સુખની ભ્રમણાના ચેશે તે તે પદાર્થોને પ્રાપ્ત કરવા માણસે બહુ મથે છે, પ્રયાસો કરે છે, છતાં સુખ કાયમ રહેતું નથી; ઉલટું દુખ આવીને હાજર થાય છે, માટે દુન્યવી પદાર્થો સુખના
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધન છે. એમ માની લેવું તે આત્મવંચના છે, ક્ષણિક દુઃખને પ્રતિકાર થાય તેથી સુખ મળ્યું કહેવાય નહી. પ્રતિકાર એ કરે કે પુનઃ પુનઃ પ્રતિકૂલતા કે દુખ આવે નહી.
૧૧. શરીર પુત્રાદિપરિવારાદિક માટે કરેલાં પાપે, પરલોકમાં સાથે ને સાથે જરૂર આવશે અને શરીર પુત્રપરિવાર વગેરે અહીં જ રહેવાના માટે વિચાર અને વિવેકને લાવીને વર્તવું યોગ્ય છે. સંસારમાં મનુષ્યની દેખાદેખીથી વર્તન કરનાર, સ્વહિતને સાધી શકતા નથી. ઉલ્ટા પાપબધેથી બદ્ધ બને છે માટે દેખાદેખીમાં–લેકસંજ્ઞામાં તણાઈને પિતાનું હિત ગુમાવવું નહી, ગાડરીયા પ્રવાહનું અનુકરણ તે વિચારવિહીને કરી શકે. વિચાર કરનાર તે ભાવીને વિચાર કરીને પગલું ભરે કેટલાક મતવાળા કહે છે કે–પુત્રશ્ય અતિરિત, स्वर्गों नैव च नैव च,तस्मात् पुत्रमुखं दृष्ट्वा स्वर्गप्रयांति मानवाः આવા લોકોને સાંભળી, બ્રહ્મચારીઓ, બ્રહ્મચર્યને ત્યાગ કરી ઘરબારી બને તે તથા તપસ્વીએ તપને ત્યાગ કરી લગ્ન કરીને પુત્રાદિક પરિવારને વધારે તે વિચાર અને વિવેક વિનાના કહેવાય અને માયાના બંધથી બંધાઈ અસહ્ય વિબનાઓને જોગવવાનો વખત આવી લાગે, ઘણુએ આવા સંસારમાં પાડનાર કલેકને સાંભળી ષિઓ-તાપસે, જપ-તપાદિકને ત્યાગ કરી સંસારમાં રખડ્યા છે અને મમતા-માયામાં પતે ફસાવ્યા છે. વિચારક તે વિચાર કરે છે, કે પુત્રના મુખ દેખીને સ્વર્ગ જવાતું હોય તે, ભૂંડ, કુતરા, સિંહ, વાઘ વગેરે પણ સ્વર્ગ જવા જોઈએ તેમજ કસાઈ :પારધિ અને શિકારીઓ વગે જવા જોઈએ કારણ કે તેઓને ઘણા પુત્રો હોય છે, અને પુત્રના
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
ઘુખને દેખી ગે જવાતું હોય તે વ્રત-તપ-સયમ-જપાદિકની શી જરૂર? પણ આમ તે છે જ નહી. એવા લેાકાએ સ્વાર્થ સાધવા માટે અજ્ઞાનતાથી આવા લેાકા લખી નાંખ્યા છે; અને તે ઉત્સૂત્રીય છે. આવા વિચાર કરી તેવાં લેકાના વિચારામાં વિવેકી જના સાતા નથી પણ તેની હાંસી કરે છે. ઘણાએ એવા માણસા પેાતાના પક્ષ વધારી સ્વાર્થ સાધવા માટે ભેાળા માણસાને ઉન્માર્ગે ફસાવી સ્વાસ્થ્યને સાધે છે, માટે રુખાદેખીના ત્યાગ કરીને વિચાર અને વિવેક લાવીને પગલું ભરવું જોઇએ, કે જેથી સૌંસારના ફંદામાં ફસાવાના વખત ન આવે.
૧૨. મંત્ર, તંત્ર અને યંત્ર, ધર્મથી અધિક નથી. મંત્રાદિક આ ભવમાં સુખના સાધને આપે છે, ત્યારે આરાધેલ ધર્મ, આ ભવમાં અને પરભવમાં અનુકૂલ સુખના સાધનાને આપી આત્માને વિકાસ કરવામાં સહકાર આપે છે. નવકાશદ્ધિ મત્રો પશુ ધર્મની આરાધના કરનારને ફત્રીભૂત થાય છે. અધર્મ, મંત્રાદિકમાં અશુદ્ધતા લાવીને મલિનતા કરતા હાવાથી સર્વથા તેના ત્યાગ કરવા જરૂરી છે. અધર્મની આચરણા વ્યવહારિક કાર્યાને મગાડૅ છે તા પછી ધાર્મિક અનિ મગાડી નિષ્ફલ કરે તેમાં શી નવાઇ? ચારી-જારી કરનાર, ભલે દેવ, ગુરુ અને ધર્મને માને, તા પણ તે અધર્મીચરણુની ભયંકરતા ખસતી નથી. જીવના જોખમમાં તેને આવવુ પડે છે. અરે ! મહાયાતનાને પણ સહન કરવાના વખત આવી લાગે છે, અને ધાર નરકના દુ:ખામાં સાગરોપમ સુધીની વિડંબનાઓ– વેદનાઓ ભાગવવી પડે છે; માટે ધમ ની આરાધનાથી જ મત્રાદિકલકે આ લાક અને પરલેાક સુધરે તે નક્કી સમજવુ શ્રેયસ્કર છે,
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
૧૩. અધર્મના માર્ગ કૅટકાથી વ્યાસ છે અને ધર્મના માર્ગ, સુગમ અને સરલ છે એટલે આ રાજમાગે ગમન કરનારને કષ્ટરૂપી કટકા લાગતા નથી. તેમજ ભય-ખેદ-ભ્રમણા થતી નથી અને જલ્દીથી મેાક્ષનગર તરફ ગમન કરાય છે. જો ધર્મની આરાધના કરવામાં આવે નહિ અને મત્રાદિકને વળગી રહે તે તેજ મંત્રાદિક તેને પેાતાને ઉમાગે લઈ જઈને સર્વસ્વ લૂંટી લે છે. એક મંત્રસિદ્ધ ખાવાને સુવણ પુરુષને સાધવાની તીવ્રેચ્છા થઈ, તેથી ઉત્તરમાષક તરીકે એક રાજકુમારને લાવી પેાતાની પાસે રાખ્યા અને તેનેજ અગ્નિકુંડમાં નાંખી સુવર્ણ પુરુષ અનાવવાની ધારણા રાખી. રાજકુમાર ન્યાયી અને ધર્મિષ્ઠ હોવાથી અને નવકારમ શ્ર ગણુતા હૈાવાથી તે ખાવાના મ`ત્રોનું અલ એછું થયું અને મારી નાંખવાની બુદ્ધિ હાવાથી તેના મંત્રા નિષ્કુલ ગયા. તેથી તે મત્રોના ધ્રુવતાએ તે માવાને જ અગ્નિના કુંડમાં કી સુવર્ણ પુરુષ બનાવ્યા તેથી તેને અસહ્ય વેદનાઓ લાગવવી પડી. રાજકુમારે તે સુવ` પુરુષને પેાતાના ભડારમાં રાખ્યું અને તે દ્વારા જગતમાં દાન પુણ્ય કરવા લાગ્યા.
૧૪, જ્યાં સુધી કાં રહેલાં છે ત્યાં સુધી જન્મ, જશ અને મૃત્યુના અનંત કા રહેલાં છે. આ કોની પાછળ વળી આધિ, વ્યાધિ ને ઉપાધિના દુઃખા રહેલાં છે તેથી આત્માને સ્થિરતા આવી મળતી નથી. અને સત્તાય આત્મપ્રદેશા આઠ રુચકપ્રદેશાને મૂકીને ચલાયમાન થતાં રહેલાં છે, તેથી આત્મતત્ત્વ પરખાતું નથી. માત્મતત્ત્વને ઓળખવાનું
ર
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધન માનસિક, વાચિક અને કાયિક વૃત્તિઓને વશ કરવા પ્રયત્નશીલ બનવું તે આવશ્યક છે. પાપ પ્રવૃત્તિઓથી આત્મવરૂપને અનુભવ આવતું નથી પરંતુ તેઓથી આત્મા પર આવરણે અધિકાધિક આવે છે અને આવરણથી આચ્છાદિત થએલા આત્માને પિતાના ગુણનું પણ ભાન રહેતું નથી. પ્રથમ ઉત્તમ આલંબન લઈને વૃત્તિઓ સ્થિર કરવા પ્રયાસ કરે તે અનુક્રમે સ્થિરતાની દઢતા થતાં તે આલંબનની પણ આવશ્યકતા રહેતી નથી અને પોતે સ્વતંત્ર બનીને અનંતસુખને અનુભવ લીધા કરે છે.
બુદ્ધિમાને, આંખના પલકારાઓથી તેમજ ચેષ્ટાથી સમજી જાય છે અને સહજ સૂચનાથી સન્માર્ગે વળી આત્મકલ્યાણને સાધવા ઉદ્યમવંત બને છે. ચતુર વ્યાપારીની માફક, આત્મજ્ઞાનીએ સંસારના દુઃખદાયક બનાવોને દેખી સ્વયમેવ સમજી આત્મજ્ઞાન અને આત્મધ્યાનમાં રમતા કરે છે તથા પંડિત ભવિષ્યને લાભ વિચારીને ભણવા-ભણાવવા-વિચારવા અને નવા ગ્રન્થ બનાવવામાં આપોઆપ સમજી પ્રયત્નશીલ બને છે. ત્યારે અહંકારી-અભિમાનીએ તે વાદવિવાદ-કલહકંકાસમાં ઘણે સમય વ્યતીત કરે છે અને સર્વસ્વ ગુમાવી બેસે છે.
૧૫. આ ભવમાં ચિનતાઓ બહુ થાય નહિ અને પરલોક સુધરે એટલે સારા સંસ્કાર પડે તે પ્રમાણે પ્રયત્ન કરે તે આવશ્યક છે. આ પ્રયત્ન મનુષ્ય ભવમાં જ બની શકે એમ છે, અન્ય ભામાં બનશે નહિ. મનુષ્યભવમાં વિષયકષાયને ત્યાગ કરી જે શક્તિ મેળવવી હોય તે મેળવી શકાય છે. શારીરિક, માનસિક અને આત્મિક શક્તિઓ તેમજ
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
અક્ષયપદ્મ—અને તજ્ઞાન પણ મનુષ્યભવમાંજ પ્રાપ્ત કરી શકાય છે માટે નિન્દા—વિકથા, આળસ ઈર્ષ્યા, અવર્ણ વાદાદિકનો ત્યાગ કરીને શક્તિઓને મેળવવા માટે ખાસ પ્રયાસ કરવાની જરૂર છે.
એક રાજવૈદ્યને પાંચ દીકરા ઉપર પુત્રી હતી, તેથી તેણીના ઉપર માતપિતા તથા ભાઈઓ, ઘણુંા સ્નેહ શખતા આ પુત્રી, મ્હાટી થતાં સારી રીતે અભ્યાસ કરીને વ્યાવહારિક કાર્યમાં કુશલ બની, પણુ શારીરિક શક્તિ અને માનસિક શક્તિ જે છે તે કાયમ કેમ રહે? અને ક્યા કારણેાથી શક્તિમાં વધારા થાય તે જાણતી નહાતી ? શારીરિક ને માનસિક શક્તિમાં વધારા થાય અને આત્મિક શક્તિના વિકાસ થાય, તે માટે એ અભ્યાસ થાય-કેળવણી લેવાય તે મનુષ્ય જન્મની સફલતા સધાય. તે લીધેલ કેળવણી લે, નહીતર ફૅટે; માટે વ્યાવહારિક કેળવણી લેનારે માનસિક-શારીરિક શક્તિમાં વધારા થાય તે માટે પણ અભ્યાસ કરવાની જરૂર છે. વૈદ્યરાજે વ્યાવહારિક કાર્યોંમાં કુશળ એવી પોતાની આ પુત્રીને શ્રીમતના યુવાન પુત્ર સાથે પરણાવી. પરણ્યા પછી સંસારમાં શક્તિને વધારવા માટે અને માનસિક વૃત્તિને કબજામાં રાખવાનું જ્ઞાન નહી હાવાથી ઈંપતી એવા વિષયવિલાસમાં મુગ્ધ બન્યા કે બન્નેની શક્તિ ઓછી થવા લાગી; તેમાં વળી તેના પતિને ક્ષયરોગની અસર થઈ. ખાલી ખાંસી સાથે જીણુંજર લાગુ પડ્યો તેથી તેને કાઈ પ્રકારે કળ પડતી નથી. ખાવા પીવાનું ભાવતું નથી અને ખાય તે અજીણુ થઈ જાય. આવી દશા પોતાના પતિની દેખીને આ પુત્રીએ પાતાના પિતાને પતિની દશાની વાત કહી. વૈદ્યરાજ પાતાના જમાઇ પાસે આવીને શરીરની તપાસ
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરી, ક્ષયની અસર થએલી માલૂમ પડી. દવા લેવા તેમજ પરેજી પાળવા કહ્યું. જમાઈએ પણ મરણની ભીતિથી હા કહી. વૈદરાજે દશ વર્ષ સુધી અખંડ બ્રહ્મચર્યનું પાલન કરવું તથા વાલ, ચળા વિગેરે કઠેળની વસ્તુઓને સર્વથા ત્યાગ કરવાનું કહ્યું તે પણ હા કહી અને દવા સાથે બ્રહ્મચર્ય અને પરેજીપાલનમાં બહુ લક્ષ રાખવાથી છ માસમાં શરીર નિરોગી બન્યું. દશ વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવાથી શરીરે સારી રીતે શક્તિ જમા થઈ, પણ જમણવારમાં એકદા ગયે અને સ્વાદ પડવાથી વાલ બહુ ખાધા. તેથી સઘળા શરીરે સોજા આવવાપૂર્વક બે ત્રણ દિવસમાં મરણ પામ્યું. એટલે પરેજીનું પાલન ન થવાથી મરણ શરણ થશે. વિષયના સ્વાદે મુગ્ધ બનતાં ઘણી વિપત્તિ આવે છે.
૧૬. પાંચ ઇન્દ્રિયના વિષયેમાં મુગ્ધ બનેલને કઈ પ્રકારની શકિતઓ રહેતી નથી તેમજ વધતી નથી અને શક્તિને હાર થતાં તે મુગ્ધ માનવ નિર્માલ્ય બની અત્યંત યાતનાઓને પણ સહન કરે છે. વિષ કરતાં વિષયની ભયંકરતા કારમી છે. વિષ એક જ ભવમાં મારે છે. વિષય તે ભવોભવ મીઠે માર મારીને સંસારમાં પરિભ્રમણ કરાવે છે અને કંગાલ–પામર દશામાં લાવી મૂકે છે, માટે તેમાં મુગ્ધ બનવું નહિ અને પરમાર્થને વિચાર કરો કે જેથી શક્તિઓ વધતી રહે અને સંસારસાગર સુખેથી તરી જવાય. વિષયની મુગ્ધતાને જે ત્યાગ કરવામાં ન આવે તે સિંહ જેમ બકરાને પાંજરામાં દેખી માંસની લાલચે સપડાય છે અને પરવશતા જોગવવી પડે છે, ભૂખનું દુઃખ ટળતું નથી અને છેવટે
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંજરામાં જ મરવું પડે છે, તથા દરમાં રહેલ ઝેરી સાપ મદારીની મોરલીના નાદને સાંભળી તેમાં સુગ્ધ બનતાં, કરડીઆમાં પૂરાવું પડે છે અને મદારીના નચાવ્યા પ્રમાણે નાચવું પડે છે. તેને પાડી નાખેલ હોવાથી કરંડીયામાંથી નીકળવાનું જોર ચાલતું નથી. હરિની પણ નાદની મુગ્ધતાથી ભયંકર અને કારમી દશા થાય છે, માટે વિષથી અલગ થવાય તેટલું અળગું રહેવામાં જ હિત છે. સળગતી હેળીમાં કે ચિતામાં કોઈ મુશ્વ માનવ પડતું મૂકે અને જે હાલહવાલ થાય, તેવા હાલહવાલ, વિષયેના લંપટના બને છે. વિષયનું વારે વારે સેવન કરવાથી તેઓની તૃષ્ણ–આસકિત ઓછી થતી નથી પણ વધતી રહે છે, થએલ ખરજને વધારે વધારે ખણવાથી ખરજ વધવાની કે ઘટવાની ? વધતી રહેશે, ઘટશે નહિ અને પીડા થશે તે જુદી. અગ્નિને શાંત કરવા કઈ ઘી-મધ-વ્યાસતેલ કે પેટ્રોલ નાખે તો તે અમિ શું શાંત થશે ? કદાપિ નહિ જ. તે પ્રમાણે વિષયના સેવનથી વિષયના વિકાર વધવાના જ પણ ઘટવાના નહિ. આ પ્રમાણે વિષયને ત્યાગ કરવા ઘણી શક્તિને ફેરવવી. કદાચ તેને સર્વથા ત્યાગ થઈ શકે નહી તે તેની આસક્તિ, મુગ્ધતા તે અવશ્ય ટાળવી જરૂરી છે કે જેથી તેઓને સર્વથા ત્યાગ કરવાની તમન્ના થાય.
૧૭. સંસારમાં કેળવણુ વિનાની તેમજ અભિમાનીઉદ્ધત અને સ્વેચ્છાચારી સ્ત્રીઓ, સાંસારિક સુખને નાશ કરે છે. તે પ્રમાણે બીનકેળવાએલ ઉદ્ધત અને વછંદી માનસિક વૃત્તિઓ, આ લેકના અને પરલોકના સાચા સુખને સત્યાનાશ વાળી નાંખે છે એટલે નઠારી સ્ત્રીઓ કરતાં માનસિક
i
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૃત્તિઓ અત્યંત દુખેને આપનાર છે, માટે માનસિક વૃત્તિઓને વશ કરવા માટે સદાય ઉપગ રાખવો જરૂરી છે, જેની માનસિક વૃત્તિઓ જ ખરાબ છે-દુષ્ટ છે, તેઓને જ તેવી સ્ત્રીઓ દુઃખ આપી શકે છે પણ જેની વૃત્તિઓ કબજામાં છે તેઓને તેવી સ્ત્રીઓ શું કરી શકે? સુદર્શન શેઠને ખરાબ કરવા માટે, જિતશત્રુ નૃપની રાણીએ તેમજ તેના દિવાનની રાણું કપિલાએ ઘણી કપટ કલાઓ કરી પરંતુ તે વૃથા ગઈ. કપિલાએ દિવાનજી માંદા છે. એ બહાનાંથી દાસી દ્વારા પિતાના ઘરમાં બોલાવી ત્રીજા ઓરડામાં લઈ જઈને વિષય સુખ માટે પ્રાર્થના કરવા લાગી. શેઠે પિતાની વૃત્તિઓ કબજે હેવાથી, આના ફંદામાંથી મુક્ત થવા માટે યુકિત વાપરીને કહ્યું કે, તમાએ મને બોલાવ્યું પણ હું તે નામર્દ છુંઆ પ્રમાણે કહેવાથી કપિલા હતાશ બની શેઠને જવા દીધા. એકદા કૌમુદી મહોત્સવમાં ઉઘાનમાં અભયા રાણી અને કપિલા જઈ રહેલા છે તેવામાં શેઠની પ્રતિવ્રતા સ્ત્રી મને રમાને પિતાના પાંચ છ બાળકેને સાથે લઈને ઉદ્યાનમાં ગમન કરતા દેખીને કપિલાએ અભયાને કહ્યુંઃ આ સ્ત્રી કેની છે? અભયાએ કહ્યું કે તું કેવી બુડથલ છે. આટલું પણ જાણતી નથી આ તે આપણું નગરના નગરશેઠ સુદર્શનની પત્ની છે. આ પ્રમાણે જાણીને અફસેસ કરતાં કપિલાએ કહ્યું કે શેઠે મને છેતરી અને મારા કબજામાંથી નામર્દ કહીને ખસી ગયા છે. તે શેઠ બહુ કુશળ છે અને પરનારીસહદર અને સ્વનારીમાં સંતેષી છે એટલે તારા જેવી મૂર્ણ સ્ત્રીને ઠગવી તે તે તેમને સહજ છે. કપિલાએ કહ્યું કેતમે જે ચતુર હો તે તેને છેતરીને પાડે તે ખરા. અભયાએ
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩ પ્રતિજ્ઞા કરી કે–જે તેમને ન પાડું તે મારી જીભના કટકા કરું. આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને છિદ્રો અને લાગ શોધવા લાગી. એકદા એ લાગ મળતાં અષ્ટમીના દિવસે શેઠ પિસહમાં છે. તે દિવસે તેમને દાસી દ્વારા રથમાં બેસારીને અને દ્વારપાલને યક્ષની મૂર્તિ છે–આ પ્રમાણે સમજાવીને પોતાના મહેલમાં બોલાવવામાં આવ્યા. શેઠને મૌનવૃત્તિ હોવાથી અભિગ્રહને ભંગ ન થાય તે માટે કાંઈ પણ બોલી શક્યા નહિ. કામાતુર રાણીએ વિષયસુખ માટે વિવિધ પ્રાર્થના કરી પણ કાંઈ પણ એલ્યા નહી અને તેણીનું કથન માન્યું નહી. ત્યારે બલાત્કારને આરોપ મૂકીને પિકાર કર્યો, સુભટેએ રાજાની આગળ શેઠને હાજર કર્યા. નૃપ, જુબાની લે છે પણ રાણીનું હિત ચિન્તવી મૌન ધારણ કરીને શેઠ તે કર્મને વિપાક ચિત્તવવા લાગ્યા. શેઠ કાંઈ પણ બોલતા નહિ હેવાથી, અવિચારીપણે ગધેડા પર બેસારી વિડંબના પૂર્વક નગરમાં ફેરવી શૂળ દેવાને હુકમ કર્યો છતાં પણ શેઠે અભયા પર દયા ચિન્તવી. આત્મશક્તિની પરીક્ષા થાય છે, એમ ચિન્તવી વિડંબનાઓને સહન કરતાં ગધેડા પર બેસી નગરમાં ફરતાં પણ તેમણે દુષ્યન કર્યું નહિ. આ વિડંબનાઓને દેખી તેમની ધર્મપત્ની મને રમાએ કાર્યોત્સર્ગ કર્યો અને જ્યાં સુધી મારા પતિની વિડંબના ટળે નહી ત્યાં સુધી ચારે આહારને ત્યાગ. સદ્દગુણ શેઠને વિડંબનાપૂર્વક સારા ગામમાં ફેરવી નગર બહાર શુળીના માંચડે આરૂઢ કર્યો, પરંતુ પિતાના સત્યના પ્રતાપે અને ધર્મના પ્રભાવથી શૂળીનું સિંહાસન થયું. સર્વ વિશ્વમાં આશ્ચર્ય થયું. નૃપને ખબર પડવાથી શળીના બનેલ સિંહાસનની પાસે આવી શેઠની ક્ષમા માગી.
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિતાને સ્થલે આવી અભયાને દેશવટો આપે. આ પ્રમાણે જેનું મન સ્થિર છે તેને ખરાબ સ્ત્રી કાંઈ પણ ખરાબ કરી શકતી નથી, માટે પોતાની વૃત્તિઓ સુધારવાની જરૂર છે.
૧૮. સંચમને સંગ્રહ કરે. તમે મહામહેનત અને હેટા આરંભ-સમારંભેને કરીને જે જે વસ્તુઓ ભેગી કરી છે અને રક્ષણ કરવા માટે સદાય ચિન્તાતુર રહે છે, તેમજ પ્રયાસ કરતા રહે છે, છતાં બધી એકઠી કરેલી વસ્તુઓ એક સાથે ભેગવાતી નથી. તથા જીવનપર્યત પણ તેને ભોગપભેગ કરવા સમર્થ બનશે નહીં અને ઈચ્છા હશે તે પણ જોગવી શકશે નહી માટે એકઠી વસ્તુઓ કરવાની વિચારણાને ત્યાગ કરી સંયમને સંગ્રહ કરે, કે જેથી રાગ-દ્વેષ, મેહ-મમતા, ઈર્ષા–અદેખાઈ વિગેરે દુર્ગુણેને આવવાને અવકાશ મળે નહી.
૧૯ વિશ્વાસ ક્યાં રખાય?–બહારના કેઈ પણ જાતના વ્યવહાર નીતિ અને આકૃતિથી, મનુષ્યના સ્વભાવની અગર કુટિલ મનની પરીક્ષા થતી નથી. તેની પરીક્ષાનું યંત્ર પણ મળતું નથી તથા બનાવી શકાતું પણ નથી, માટે એકદમ વ્યક્તિ પર વિશ્વાસ ધારણ કરવું ઉચિત નથી. પરિચયથી હવભાવ પરખાય છે. કેટલાક બહારથી નીતિમાન દેખાય છે અને મનમાં દુષ્ટ હવભાવના હોય છે, કેટલાક મનમાં સારી ભાવનાવાળા હોય અને બહારથી કડક સ્વભાવના હોય છે. કેટલાક બહારથી અને અન્તરથી સારા વિચારવાળા અને સ્વભાવવાળા હોય છે અને કેટલાક ઉભય રીતે દુષ્ટ વિચાર અને સ્વભાવવાળા હોય છે, જેમકે પરદ્રોહ અને વિશ્વાસઘાત કરવાવાળાઓ બહારથી બેલવા ચાલવામાં સારો દેખાવ કરતાં માલુમ પડે છે પણ મનમાં તે
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરાસ્ત કરવાને લાગ શોધતા હોય છે. જે લાગ મળે તે બીલાડી ઉંદરને મૂકે નહી તેની માફક બીજાને ઝપટી લે. આવાને વિશ્વાસ કરનારા કદાપિ સુખને અનુભવ કરવા સમર્થ બનતા નથી. બહારથી દેખાવ કડક હોય પણ અન્તરમાં સારી ભાવનાવાળા હોય તેઓ ઉપર અવશ્ય વિશ્વાસ ધારણ કરે જોઈએ, વિશ્વાસને ધારે નહી તે આગળ વધી શકાશે નહી, સંતસાધુના વચને જે માર્ગાનુસારી હેય અગર આગમશાસ્ત્ર અનુ. સારે હોય તે વિશ્વાસ ધારણ કરવા ગ્ય છે. તે સિવાયના વચને ઉન્માર્ગે લઈ જનાર હોવાથી વિશ્વાસપાત્ર નથી એટલે પરિણામે તે વચને હિતકર બનતા નથી. અને કલહ કંકાસ વિરઝેર વધારી મૂકે છે. એક ઘરમાં બે ભાઈઓને મિલ્કત માટે તકરાર થઈ. કેઈ પણ ઉપાયે શાંત થતી નથી. ત્યારે એક ભાઈએ તકરારી માણસની સલાહ લીધી. તેણે કહ્યું કે–તારા મહા ભાઈ ઈચ્છા મુજબ તને આપતે ન હોય તે તેની બરોબર ખબર લે, આપોઆપ માગ્યા પ્રમાણે આપશે. કદાચ ન માને તે મારામારી કરીને પણ લે. ધન કાંઈ ઝાડના ફળે નથી કે એકદમ તેડી લેવાય. હેટા ભાઈએ વૈરાગી-સંગીની પાસે જઈને સલાહ લીધી. તેમણે કહ્યું કે, ક્ષણભંગુર મિલકત માટે કલહ-કંકાસ કર એગ્ય નથી. જે માગે તે આપી દે તારા ભાગ્યમાં હશે તે પ્રકારાન્તરે ધન મળી રહેશે. કલહકંકાસજન્ય ચીકાણા કર્મો બંધાશે નહીં. તેમજ વૈરપરંપરા થવાને અવકાશ મળશે નહી. લાખ સેનામહોરે પણ જતી કરવી પણ કંકાસ કરશે નહીં. કલહ-કંકાસ વિગેરેથી પરલેકમાં દતિમાં અસહા યાતનાઓ ભોગવવી પડે છે અને જેને માટે
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલહ-કંકાસ કર્યો હોય તે વસ્તુઓ આ ભવમાં પડી રહે છે. સાથે દુઃખમાં ભાગ પડાવવા આવતી નથી, હારા ભાઈને ઈરછા મુજબ આપીશ તે પ્રેમ જળવાશે અને સલાહ-સંપથી પ્રેમમાં વધારે થતું રહેશે. આ પ્રકારની સલાહ માનીને મહટા ભાઈએ ન્હાના ભાઈને ઈછા મુજબ મિલકતમાં ભાગ આપે, તેથી પ્રેમ સચવા અને વળે. મહટા ભાઈને વ્યાપારમાં લાભ મળવાથી નાના ભાઈ કરતાં તે અધિક શ્રીમંત બને. સમાજમાં જ્ઞાતિમાં પ્રશંસા થવા લાગી અને જ્યારે ભાઈ ભાઈમાં તકરાર થાય ત્યારે તેનું દૃષ્ટાંત અપાતું માટે સારી ભાવના અને સારા સવભાવવાળા સંવેગી અને વૈરાગીને પરિચય કરીને તેઓની સલાહ-સૂચના લઈને તે પ્રમાણે વર્તન રાખવું, તે હિતકર અને શ્રેયકર છે. જે હેટા ભાઈએ સારી સલાહ લીધી ન હોત તે ભાઈઓમાં કંકાસ-કલહ અને વૈરની પરંપરા વધત અને ચિકણું કર્મો બાંધીને સુખી થાત નહી; માટે સુખી થવાની ઈછાવાળાઓએ ગમે તે ભેગે પ્રેમસંપને વધારે તે આવશ્યક છે; વ્યાપાર કરતાં ભાગ્યાનુસારે અને પ્રયત્નાનુસારે પૈસાઓ–વૈભવ કરતાં પણ પ્રેમ અધિક કિંમતી છે. સજજને પ્રેમને જાળવે છે ત્યારે ઈતરે કોઈપણ ઉપાયે પૈસા એકઠા કરીને જાળવે છે. પ્રેમની કિંમત તેઓને રહેતી નથી તેથી કરેલી મહેનત બધી માથે પડે છે અને હૈયાની દાહ શાંત થતી નથી. પ્રાયઃ જર-જમીન અને જે આ ત્રણે કજીઆ-કકાસના ભેરુ છે. સાચી કમાણી, કંકાસ કજીએ વેર-ઝેરને વસરાવી, સંપ-પ્રેમ રાખવામાં છે, જ્યાં કુસંપ છે અને વેર ઝેરનું વાતાવરણ છવાએલ હોય ત્યાં દ્રવ્ય અને ભાવ
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થી હાનિને આવવાને અવકાશ મળે છે, માટે પિતાના તથા પારકાના લાભ માટે સહન કરીને પ્રેમ વધારે તે હિતકર છે. સનેહને સાચવવા સહન તે જરૂર કરવું પડશે જ.
૨૦. આંટીઘૂંટીવાળા માર્ગમાંથી રસ્તો કાઢવે. કજીઆ-કંકાસ-વેરઝેરને સમાવી એકતા સ્થાપન કરવી. તથા સંપને વધારી પિતાના ઘરમાં, શેરી–પળ-પાડામાં કે વાડામાં રહેલી વ્યકિતઓની આઝાદી અને આબાદીને વધારવી–સંરક્ષનું કરવું તથા આત્માના ગુણેને વિકાસ કર, તેજ ચતુરાઈ છે. ભેદ પડાવી કલહ-કુસંપને તથા વૈરઝેરની પરંપરાને વધારી વાર્થ સાધવામાં શી ચતુરાઈ? એ તે અનાદિકાલીન કમેના આધારે આત્માની સાથે વળગેલા છે. સહજ નિમિત્ત મળતું પિતાને ભાવ ભજવવા તૈયાર થાય છે અને માથુસાઈને ભૂલાવી પશુતાને પ્રાપ્ત કરે છે અને છેવટે ખાનાખરાબી કરી મૂકે છે, માટે ચતુર માણસો તે કજીઆ-કંકાસના કારણેને મૂલમાંથી દૂર કરીને, દૂર કરાવીને પોતે પણ આબાદી અને આઝાદીને મેળવે છે. - સંપ, એકતા, ઉદારતા-સરલતા-નમ્રતા તેમજ સહનશીલતા અને સંતોષાદિ સદગુણેને જ આધારે પરમાર્થની સાથે વાર્થ સધાય. છે આધિ, વ્યાધિ અને ઉપાધિઓની વિડંબનાએ પણ ચિરસ્થાયી રહેતી નથી. દંભ પ્રપંચાદિકને ચતુરાઈ માનીને ભલે તેવા માન, જ્ઞાતિમાં સમાજમાં કે રાષ્ટ્રમાં ભેદ પડાવી સ્વાર્થને સાધે પરંતુ પરિણામે તેઓને પસ્તાવાને પાર રહેતા નથી અને બળતા હૈયાએ પરલેકે જાય છે માટે સત્તાધારી કે શ્રીમંતે કે આચાર્ય કે મુનિવરોએ કદાપિ ભેદ પડાવવાની ભાવના પણ કરવી નહી. ભેદ પડાવવામાં તે માણસાઈ પણ રહેતી નથી.
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિલેક સ્થળે જોવામાં આવે છે કે, એક જ સમુદાયમાં અને એક જ પ્રકારનાં શાને મનવા છતાં માત્ર કિયાના લેહથી આપસ આપસમાં દ્વેષાનલ જગાડી-ભેર પ્રહ પડાવી, પૂર્વ પુરુષનાં ગુણરૂપ બગીચાને કલંકિત કરે છે. આ સજજને, શ્રીમંત કે આચાર્યાદિકનું કર્તવ્ય નથી. આ તે ઉ-માર્ગે જવાનું કાર્ય છે. કિયાભેદ તે દરેક કાલમાં રહેવાને, શરણ દરેક વ્યક્તિઓના સ્વભાવ-મતિ-બુદ્ધિ અને કમી ભિન્ન ભિન્ન છે માટે સંપ-એકતા કેમ જળવાય તેના ઉપાય ચા વિચારીને લેવાં જોઈએ. પિતાની સદ્ગતિ પણ આમાં જ છે.
૨૧. પરિણામ-શક્તિ અને સાધને વગેરેને વિચાર કરી કઈ પણ કાર્ય કરવું તેમાં બુદ્ધિમત્તા, પ્રવીણુતા રહેલી છે. સાધનને વિચાર કરે પણ શક્તિને વિચાર કરે નહી તે વિપરીત પરિણામ આવે તથા શક્તિ અને સાધને છતે પણ પરિણામને વિચાર-વિવેક કરે નહીં તે ધારેલા કાર્યમાં સફળતા મળતી નથી ઉલ્ટી બરબાદી કે ખરાબી થાય છે, માટે સુજ્ઞજને કહે છે કે સાધન શક્તિ હોય તે પણ પરિણામને વિચાર કરે, ઉતાવળ કરવી નહી, તેમજ સાહસ પણ ફરવું નહીં. પણ ધારેલા કાર્યોનું પરિણામ સુંદર આવે અને આગળ વધવાને ઉત્સાહ જાગ્રત થાય. પરિણામ-શક્તિ અને સાધનને વિચાર કર્યા સિવાય ઉતાવળપૂર્વક જે સાહસ કરે છે તેમાં વિપરીત પરિણામ આવતાં ઉત્સાહ મંદ પડે છે માટે વિચાર કરીને આગળ પગલું ભરો. કાચ ભાગ્યને સફ
તા નહી મળે તે પણ ઉત્સાહ મંદ પડશે નહી. સુજ્ઞજને તે પરિણામાદિને વિચાર અને વિવેક લાવીને બહુ ઉતાવળ કરમ
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી પણ સ્થિરતાપૂર્વક કર્તવ્ય કરતાં આગળ વધતા રહે છે, તેમજ કેટલાક તે પરિણામદિકને વિચારાદિક કરીને એકદમ ઉતાવળ કરતાં કામ કર્યું જાય છે પરંતુ તેમાં ભૂલ થવાને સંભવ છે તથા કેટલાક, તેઓને વિચારાદિક કર્યા વિના, માહોમ કરીને પડે, ફત્તેહ છે આગે–આ કહેવતને આગળ ધરીને આગળ દેડતાં પાછા પડે છે અને તેમણે કરેલા પરિશ્રમ વૃથા જાય છે એટલે વિપરીત પરિણામ આવવા આર્થિક, સામાજિક કે આત્મિક કાર્યો કરવામાં હતાશ બને મંદ પડે છે. આ ઉપરથી એમ માની લેવું નહી કે, કર્તા કાર્યો નહી કરવા. પણ શક્ય કાર્યો પણ સાધનના પરિણામને વિચાર કરીને જે તે સામાન્ય કાર્યો હોય તે તેઓને વિસરવા નહી.
સાધારણ કાર્યો પણ પરિણામદિકના વિચારપૂર્વકને હેય છે, તે તે કાર્યો સફલતાને ધારણ કરે છે અને મહાન કાર્યોને કરવાની શક્તિ જાગે છે. સારા સાધને હોય તે તે મુજબ કાર્ય સાધી શકાય છે. - રર “મન gવ મનુણા વા વંધમો ? આ અર્ધશ્લેકને વિચાર કરતાં માલુમ પડે છે કે, માનસિક વૃત્તિઓની પ્રબલતા મનુષ્યને બંધનમાં ફસાવીને આ લેક અને પરલોકમાં સુખ-દુખનું કારણ બને છે એટલે જે જીવાત્મા વિચાર-વિવેકવિહીન છે અને માયા મમતામાં ફસાએલ છે, તેઓને દાસની માફક બંધનમાં રાખે છે તેથી તેઓ માનસિક વૃત્તિઓના આધારે નાચ કરે છે, કૂદંકૂદા કરે છે અને ચાર તિમાં રખડપટ્ટી કરીને હતાશ બને છે અને સાથે સાથે આમ ધન-સત્તા અને શકિતને ગુમાવી બેસે છે પરંતુ જે
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦ વિચાર અને વિવેકશીલ છે અને ભવિષ્યને ખ્યાલ કરનાર છે અને આત્માના ગુણેમાં સદા-સર્વત્ર સર્વથા રમણતા કરનાર છે, તેની આગળ તે મનવૃત્તિઓ દાસ તરીકે છે. આત્મા કહે તે પ્રમાણે તેણીઓને કરવું પડે છે એટલે સમ્યગજ્ઞાની, મનોવૃત્તિએને દાસ બનતું નથી. તેણીઓના નચાવ્યા પ્રમાણે નાચ કરતો નથી પણ તેણીઓને પિતાના કબજામાં રાખી કાર્ય સાધી લે છે. સત્ય રીતે કહીએ તે મોક્ષનું કારણ સર્વકામનાનો ત્યાગ તેમજ સંવર અને નિર્જરા છે અને બંધનું કારણ રાગ-દ્વેષ, મેહ મમતા ને અહંકારાદિક છે. મન તે તીર્થંકર મહારાજેને તથા સામાન્ય કેવલી ભગવંતોને હેય, પણ તેની વૃત્તિઓ બંધનું કારણ બનતી નથી, તથા સંસારમાં રહેલાવ્રતધારી-તપસ્વી મહાત્માઓને પણ મન તે જરૂર હોય છે પરંતુ રાગ-દ્વેષ, મોહ મમતા-આસક્તિને અભાવ હોવાથી નવીન તથા પ્રકારને બંધ તેઓને હેતે નથી. માટે રાગશ્રેષ–અજ્ઞાનતા-અહંકાર-મમતા વિગેરે જ બંધનું કારણ છે. અને તેઓને સર્વથા ત્યાગ તે મોક્ષનું કારણ છે, જે જે અંશે રાગ-દ્વેષાદિનો ત્યાગ થાય–તે તે અંશે તે બંધનમાંથી મુકત થવાય છે, અને જે જે અંશે રાગ-દ્વેષને વધારે તે તે અંશે બદ્ધતામાં વધારે થતું રહે છે. અને અત્યંત રાગ-દ્વેષ-અહં. કારાદિકને વધારો થતાં આજ આત્મા નરક નિગેદાદિમાં જઈ પડે છે, માટે રાગ-દ્વેષ, મમતા અહંકારાદિક કેમ અપ થાય અને મૂલમાંથી નાશ પામે તેવા ઉપાયે, જે સંવર નિરાદિક છે તેઓને સાધવા કોશીશ કરવી. આપણી પાસે જે સારામાં સારી અને પ્રિયતમ વસ્તુઓની મમતાને ત્યાગ કરવાથી રાગ
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧ શ્રેષાદિકની અાપતા થાય છે તેમજ તે રાગ-દ્વેષાદિક દ્વારા જે કર્મબંધ થાય છે તેમાં ચીકાશ રહેતી નથી. મમતા મૂરછ જે હોય તે બાહા વરતુઓના ત્યાગથી રાગ-દ્વેષાદિક ઓછા થતા નથી પણ તેમાં વધારો થતું રહે છે. સાપ પોતાની બહારની કાંચલીને ત્યાગ કરવાથી નિર્વિષ બનતું નથી, જેઓ બાહ્ય અને આન્તરિક પરિગ્રહના ત્યાગી છે તેઓને ઇન્દ્રમહારાજાઓ પણ નમસ્કારપૂર્વક સ્તુતિ કરે છે. દુન્યવી વસ્તુઓને પરિગ્રહને ત્યાગી તે ત્યાગી કહેવાય છે, ફક્ત ઘર પુત્ર પત્ની વિગેરેના ત્યાગથી અને મનમાં મમતા રાખવાથી ત્યાગી કહે વાય નહિ. તમે અત્યંત પુત્રાદિકમાં મમતા રાખશો તે પણ
જ્યારે સંબંધ પૂરો થશે ત્યારે આપોઆપ કર્માનુસારે અન્યત્ર તેઓ ખસી જશે, એટલે પુત્રાદિક તેમજ અન્ય દુન્યવી વસ્તુ
એ ઉપર મમતા રાખવી તે વૃથા છે અને તેના સંગને વિગ થતાં અત્યંત ચિન્તાઓ કરવી, વિલાપ કરવા, તે પણ ફેગટ છે. ચિન્તાઓ કરવાથી કે વિલાપ કરવાથી જે વસ્તુઓને વિગ થયું છે, તે વસ્તુઓ પાછી આવી મળતી હોય તે ચિન્તાદિક કરવી તે ઠીક ગણાય. પુત્રાદિકના મરણથી કે પ્રિયતમાના મરણથી કેટલાક તેના ઉપર અત્યંત મમતા હેવાથી હાયપીટ કરીને દુઃખ પામે છે પણ તેઓને કઈ મળી શતું નથી કારણ કે મરણ પામેલ વ્યક્તિ જુદી ગતિમાં જાય છે. અને તેની પાછળ મરણ પામનાર વ્યક્તિ કઈ જુદી ગતિમાં ગમન કરે છે. અને વિલાપ-ચિન્તાઓ કરીને બાંધેલા કર્મોને વિપાક પિતાને, જે ગતિમાં ગયા હોય તે ગતિમાં ભેગવવા પડે છે. ત્યાં કોઈ દુઃખમાં ભાગીદાર બનતું નથી અને ભાગ
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૩ર પડાવનાર મળી આવતું નથી. દુઃખમાં ભાગ પડાવનાર અગર તે હુએને મૂલમાંથી નાશ કરનાર, જો કોઈ હોય તે સમ્ય જ્ઞાનપૂર્વક ચારિત્રની આરાધનાના ગે નાશ પામેલી મૂછ– શગ કે મમતા મમતાના ત્યાગમાં જ સત્ય-સુખ-શાંતિ રહેલી છે પણ મમતાની આધીનતામાં દુખેને અંત જ નથી.
મહારાજા સગર ચકીને ઇન્દ્રમહારાજાએ બ્રાહ્મણને વેશ ધારણ કરીને સાઠ હજાર પુત્રોના મરણની બીના કહી તે વખતે તે પુત્ર ઉપર અત્યંત પ્રેમ-મમતા હતી, તેથી તેના વેગે મૂરછા આવવાથી સિંહાસન પરથી નીચે પડ્યા. અને વિવિધ વિલાપ કરવા લાગ્યા. બ્રાહ્મણરૂપે આવેલ ઈન્દ્રમહારાજે કહ્યું કે કોઈ પણ ઘેર-કઈ પણ સ્થલે અગર દરિયા કે દેરીમાં કોઈ પણ મરણ પામેલ ન હોય તે તેના ઘરની કઈ પણ ધૂળ-રક્ષા જો લાવી આપે તે તારા પુત્રોને સજીવન કરું. શોધ કરતાં કઈ પણ થલે નહી મરણ પામેલ જગ્યા મળી નહી. તેથી નિરાશ થએલ અધિકારીઓ સગરગૃપની પાસે આવીને મૌન ધારણ કરીને ઊભા રહ્યા. ચક્રવતી પૂછે છે કે-મંગાવી તે વસ્તુ મળી કે નહી? અધિકારીઓએ કહ્યું કે–વસ્તુઓને પાર નથી, પણ જે જગ્યાએ તે વરતુઓ રહેલી છે, તે તે જગ્યાએ મરણ પામેલાઓને પાર નથી. જ્યાં જ્યાં તપાસ કરી ત્યાં ત્યાં તે સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા મરણ પામેલાઓ સાંભળવામાં આવ્યા. એટલે મરણ પામ્યા વિનાની કેઈ પણ જગ્યા નથી; દરેક આકાશપ્રદેશ અનંતા મરણ પામેલ સાંભળેલ છે માટે કયાંથી લાવીએ? ચક્રવતીના શેકને ત્યાગ કરાવવા માટે ઈન્દ્રમહારાજે ઉપદેશ છે અને જગતમાં કઈ કેઈનું નથી.
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાહક માનવે અજ્ઞાનતાથી મમતાને વશ બનીને વલેપાત કર્યા કરે છે વિગેરે ભાવનાથી દુન્યવી સોગની અસારતા-અનિત્યતા-અશરણુતા જ્યારે સમજવામાં આવી ત્યારે મહારાજાએ નવ નિધિ, અષ્ટ સિદ્ધિ, ચૌદ રત્ન તેમજ અદ્ધિ-સિદ્ધિને ત્યાગ કરીને સંયમને પૂર્ણભાવે આદર કર્યો ત્યારે સત્ય સુખનું ભાન થયું. અને સંયમમાં સ્થિર બની કર્મમલને મૂલમાંથી દૂર કરીને અનંત અદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિના સ્વામી બન્યા એટલે કેઈ પણ ભવમાં મમતાના સંપૂર્ણ ત્યાગ સિવાય સત્ય સુખને અનુભવ કદાપિ આવતું નથી, આવે છે જ નહી અને આવશે પણ નહી. મારું મારું કરીને મમતાના મીઠા મારને સારા માને નહી; તે તે ભભવ મરણ, જન્મ, જરાની વિડંબનામાં ફસાવશે.
૨૪. શારીરિક, માનસિક અને આત્મિક શક્તિ હોય તે જ આત્માની સાથે અનાદિકાલીન બદ્ધ થએલા નિકાચિત કર્મો, સહનશક્તિ દ્વારા દૂર ખસતા જાય છે, અને અનુક્રમે અત્યંત બલને ફેરવતાં ભૂલમાંથી પણ ખસી જાય છે. એકલા શારીરિક બલથી ચીકણું કર્મો દૂર ખસતા નથી. માનસિક અને આત્મિક બલ ન હોય તે વિષયકષાયની આસક્તિની પ્રબલતા હોવાથી અધિકાધિક કમેં બંધાય છે, શારીરિક અને માનસિક બલ હોય અને આત્મિક બલ ન હોય તે કર્મો બંધાતા બંધ થતા નથી. વિકલ્પ–સંકલપ કરીને દુર્ગતિમાં તે બલે લઈ જાય છે, માટે જે ત્રણે ય બલ સાથે હોય તે જ મેક્ષનાં અનંત સુખ આવી મળે છે, જેમકે
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
મલિન થએલા વસ્ત્રોને તથા વાસણાને શુદ્ધ કરવા તન, મન અને આત્મબલની આવશ્યકતા છે તથા પાણી, સાબુ વિગેરની જરૂર છે તેની માફક આત્માને શુદ્ધ બનાવવા માટે ત્રણે ય અલેાની જરૂર રહેવાની એટલે જ્ઞાન, જ દ્રુન અને ચારિત્રઅલની આત્મિક શુદ્ધિમાં આવશ્યક્તા રહેવાની, તેમાં આત્મખલ-ચારિત્રબલમાં ત્રણે ય ખળ-શારીરિક, માનસિક અને આત્મિક આવી મળે છે. એકલી ભાવના જ ફૂલવતી બનતી નથી. તેમાં શારીરિક અને આત્મિક ખલની જરૂર રહેવાની; માટે ભાવના પ્રમાણે શક્તિને ફેારવવા માટે પણ પ્રયાસ કરવાની જરૂર છે. અલ વિનાના માનવા કાંઇ પણ સત્કાર્ય કરવા સમર્થ બનતા નથી અને ઉચ્ચ સ્થિતિમાં આરૂઢ થવામાં એનસીમ રહે છે, માટે એવી કેળવણી લેવી કે શારીરિક, માનસિક અને આત્મિક ખલમાં વિકાસ થતા રહે અને અનાદિકાલીન વિષયકષાયની મેડીમાંથી મુક્ત થવાય. અનંતજ્ઞાન, અનંતઃન, અનંતસુખ–આ પ્રમાથું વર્તન કરવાથી આપેાપ આવીને મળે છે. માત્ર જગતની સવસ પત્તિઓથી, ફક્ત પ્રથમ સધણુ વજઋષભનારાચ સોંઘયણુથી કે જગતના પ્રાણીઓને વશ કરવાથી અનંતસુખાર્દિક કદાપિ મળતું નથી, મળશે પણ નહી અને મળેલુ પણ નથી–ફક્ત શારીરિક ખલથી તે નરક નિગોદામાં, કારમી કતલેા કરીને કેટલાએક ગયા અને જશે; માટે આત્મબલને વધારો.
અરે ભાગ્યશાલીએ ! સુખની અભિલાષા ખરાબર હોય તા ક્રમના મધ વખતે ચેતવાની ખાસ જરૂર છે. m જીલ કાં કર્યાં. હાય છે તે આયુષ્યના મધસમયે શુભ ગતિના બંધ પડે છે, અને અશુભ કર્યાં. હાય તે અશુલ ગતિના અંધ થાય છે.
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાજ પ્રત્યેક સમયે સમયે મન, તન અને વનની પ્રવૃત્તિ એના સંસ્કારો આયુષ્યબંધ વેલાઓ હાજર થતાં હોવાથી શુભ પ્રવૃત્તિઓ હશે તે શુભ આયુષ્યનો બંધ પડશે અને અશુભ હશે તે શુભ આયુષ્યને બંધ કદાપિ પડશે નહી અત્રે આ ભવમાં સાધને દ્વારા શુભ પ્રવૃત્તિ વડે પરલોકમાં શુભ ગતિ પ્રાપ્ત થાય, તેની તૈયારી કરી શકાય અને તે જ સાધને દ્વારા અશુભ પ્રવૃત્તિ વડે પરભવમાં અશુભ ગતિની તૈયારી કરી શકાય છે, માટે શુભ આયુષ્યને બંધ પડે તે માટે શુભ પ્રવૃત્તિ કરવામાં પ્રેમથી પ્રયાસ કરવાની ખાસ જરૂર છે. આયુષ્ય ના બંધ વખતે સારી ભાવનાઓ હેય. આધ્યાન, રૌદ્રયાન ન હોય તે પરલોકમાં કઈ દુઃખી કરનાર મળી આવશે નહી અને વિડંબનાઓ-વિપત્તિઓ પણ આવશે નહી. મનુષ્યભવને
મી વ્રત-નિયમ-જપ-તપાદિકના આધારે તેમજ અનિત્યાદિ ભાવનાઓના આધારે જેમણે આત્માને ભાવિત કરે છે. તે મહાશયને પગલે પગલે અનુકૂલતા જોઈએ તેવી મળી રહે છે આગળ વધવામાં શુભ ભાવનાઓ પણ આવિર્ભાવ પામવાની જ અને આવિર્ભાવ પામેલી ભાવનાના આધારે પ્રવૃત્તિઓ થવાની. શુભ પ્રવૃત્તિઓ હોવાથી કોઈ પણ વિપત્તિ- આપવાને સામર્થ બનશે નહી. તમેએ મનુષ્યભવ પામીને કેવા વિચારે કર્યા, કેવી ભાવનાથી ભાવિત બન્યા અને કેવી પ્રવૃત્તિઓમાં રાવત બન્યા? તેઓનું નિરીક્ષણ કર્યું કે નહીં? આવક પાકની તપાસ દરાજ કરે છે? જે આવક કરતાં જાવક વધારે હોય તે ચિત્તાતુર બને છે અને અધિક થતી જાવકને અઢાવશે અને આવક વધે તે માટે એક પ્રયાસ પણ કરી
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. પ્રયાસ કરતાં કદાચ જાવક અટકે નહી અને આવક વધે નહી તે પણ હતાશ બનતા નથી અને તે માટે પ્રયત્ન ચાલુ રાખે છે. તે પ્રમાણે ઉત્તમ કાને પ્રયાસ ચાલુ રાખે તે, છેવટે શુભ પરિણામ આવશે. અશુભ પરિણામ અટકી પડશે માટે સુખાર્થીએ આયુષ્યને બંધ શુભ થાય તે માટે સદ્વિચારે સદ્દભાવનાઓ અને સદુપ્રવૃત્તિઓ કરવી તે જ હિતકર છે.
૨૫. સંકટના સમયે સંતાપ કર તે, દુખને બેગુણું ત્રણ ગણું કે તેથી પણ અધિક વધારવા બાબર છે; અધિક વધેલા દુઃખમાં સુખને અનુભવ કયાંથી આવે? સંકટ સમયે તે સંતાપને ત્યાગ કરીને તે કેવા પ્રકારે ટળે તેના વિચારો -ઉપાય કરવાની આવશ્યકતા છે. સંતાપ કરવાથી તે સંકટને નિવારવાના વિચારો પણ આવતા નથી, તે પછી પ્રયાસ કરવાની બુદ્ધિ ક્યાંથી થાય ? એટલે સારા સંગની અને બૂરા સગોની અનિત્યતા, અશરણુતા જાણીને સંકટ સમયે સંતાપ કરવે નહી, પણ હિંમત ધારી તેને દૂર કરવાના ઉપાયે લેવા જોઈએ. સંકટને દૂર કરવાની શક્તિ તમારામાં જ રહેલી છે તે અન્યથી આવશે નહી, માટે વિચારવિવેકને લાવીને સંતાપને નિવાર. પશુઓને વિચારશક્તિ અને વિવેકશક્તિનો અભાવ હોવાથી તેઓ આવી પડતાં સંકટને નિવારી શકતા નથી. તમે તે વિચાર અને વિવેક હેવાથી સંકટને નિવારવાની શક્તિ ધરાવે છે, તેથી સંકટ સમયે સંતાપ કરવું નહી. અને સંકટે કયા કારણે ઉપસ્થિત થયા, તેનાં કારણે શેધીને તેઓને દૂર કરવા સારાં નિમિત્તોને સે. સંકટ આવશે નહી અને સંતાપ પરિતાપાહિ પણ થશે નહી.
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાયઃ સ’કટને આવવાના કારણને સેવીએ છીએ તેથી સંતાપાદ્ધિને થવાના અવકાશ મળે છે. જો સટાને દૂર કરવાના કારણેા ન સેવીએ તેા સ’તાપાદિ ક્યાંથી થાય ?
હિંસા કરવાથી, અસત્ય લવાથી, ચારી જારી કરવાથી તેમજ પરિગ્રહની મમતાથી સંકટો આવે છે, તેથી સંતાપાદિકને થવાનું સાધન મળી રહેછે. અત્રતાના ત્યાગ હાય અને વ્રતનિયમની આરાધના પ્રભુની આજ્ઞા મુજબ ડાયતા સ`કટઅને સંતાપાદિ થશે નહી અને જીવન સુખરૂપે પસાર થશે. સુજ્ઞજના તા પ્રથમથી ચેતીને સંકટોને આવવાના અને આવેલાને નિવારવાના કારણેા અહેાનિશ સેવે છે, સંકટાને આવવાના કારણેાથી દૂર ખસે છે. અજ્ઞાનીઓને સૉંકટને નિવારવાનુ’ સમ્યજ્ઞાન નહી હોવાથી સ'કટો આવતાં જ સંતાપમાં મળતા રહે છે તેથી માંઘેરા મનુષ્ય જન્મના લ્હાવા મળતા નથી; માટે જો બુદ્ધિ હાય, શરીરમાં તાકાત હાય તા સત્–સમાગમથી સ'કટાને દૂર કરવા સમ્યજ્ઞાન મેળવવા પ્રયત્નશીલ અનેા.
નિરાશ-હતાશ થએલું મન, શત્રુથી પશુ અધિક હાનિ કરે છે, શત્રુ તે એક બે વાર દુઃખ આપીને જાય છે, ત્યારે નિરાશ અને હતાશ થએલું મન ક્ષણે ક્ષણે ચિતા કરાવીને દુઃખાને આપે છે, અને સમીપમાં રહે છે. વિદ્યાર્થીઓ જ્યારે નાપાસ થાય ત્યારે ક્ષણે ક્ષણે ચિન્તાતુર બની આત્મહત્યા કરવા પણ તૈયાર થાય છે. વ્યાપારીએ વ્યાપારમાં લાભને મદલે મ્હાટુ નુકશાન થાય છે ત્યારે ચિન્તારૂપી ચિતામાં બન્યા કરે ૐ અને હતાશ અને છે. આ પ્રમાણે વ્યાવહારિક કાર્યોંમાં
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Be
સફલતા ન મળતાં અને પ્રતિકૂળતા થતાં મહાદુ:ખના ભાગી અને છે, પર ંતુ તેમણે વિચાર અને વિવેક લાવી દુન્યવી લાભની અનિત્યતા અને અશરણતાના ખ્યાલ કરવા જોઈએ કે જેથી ચિતા કરવાના અવકાશ મળે નહી. સાંસારિક પદાર્થાના તથા સારા સધાગા અને સાંસારિક લાભના જે વિયોગ થવાના સ્વભાવ છે તે કદાપિ ખસતા નથી, મહામહેનતે મેળવેલા રક્ષણ કરેલા પણુ સમય આવે રહી શકવાના નહી. ભલે પછી તે સયેગા દેવલાકના હાય કે ચક્રવતી વિગેરેના હાય તે પણ કદાપિ રહેવાના નહી; અને રહેવાના જે કાઈ હોય તે ધાર્મિક ક્રિયાઓના આધારે પડેલા શુભ સ`સ્કારા માટે ચિન્તાઓને ત્યાગ કરીને સ'સારના સ્વરૂપના લાભના અને સધાગાના ખરાખર વિચારપૂવક વિવેક કરીને મનને શુભપ્રવૃત્તિઓ દ્વારા શુભજ્ઞાનમાં ધ્યાનમાં સ્થાપન કરી તે ચિન્તા થશે નહી અને આગળ વધવાને માટે સારી સ્ફુરણા જાગ્રત થશે. શત્રુથી પણ અધિક અને ચિતાના કરતાં અધિક દાહ ઉત્પન્ન કરનાર ચિન્તાઓને મૂલમાંથી પણ નષ્ટ કરવા સમ્યગજ્ઞાનને મેળવા, ચિન્તાઓના ત્યાગ કરવા અને ઊભી કરવી તે પણ તમારા હાથની બીના છે; ફક્ત મમતા, માયા અને મૂર્છા અને મુગ્ધતા–મહના ત્યાગ કરીને આત્મિક ગુણાને ઓળખવા માટે બાહ્ય પરિભ્રમણ કરતી દૃષ્ટિને અન્તરમાં ઉતારીને સ્થિર કરા અને સદ્ભાવનામાં સ્થાપન કરે.
૨૬. દુન્યવી પદાર્થોને પ્રાપ્ત કરવાની તીચ્છા હોય તે પણ તેના વખત આવ્યા સિવાય તે પદાર્થો પ્રાપ્ત થતાં નથી, ગમે તેવા અથાગ પ્રયાસ કરશેા તા પણ પાછળ પડવાનુ થશે. આમ્ર રસને સ્વાદ લેવા માટે તેના વખતની
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાહ લેવી પડશે. એકદમ તેની કેરીઓ પરિપકવ બનતી નથી, વિષય સુખે પણ યુવાવસ્થા આવ્યા વિના ભેગવી શકાતા નથી. તીવ્રચ્છાથી વિષયસુખમાં મગ્ન બને તે મરે નહી તે માંદે પડે, ન્યાધિઓથી શરીર ગ્રસ્ત બને. માસુમ પણ સમય આવતાં મળી શકે છે, માટે ઉતાવળીયા થવું નહીં અને સ્થિરતા રાખવી તે ઉચિત છે. · સમય સિવાય બુદ્ધિઅલ અત્યંત હાય તા પણ તે કાર્ય સાધક કયાંથી અને ’
બુદ્ધિના બળથી અને શારીરિક ખલથી તેમજ સાધનસામગ્રીઆથી જગતને કદાચ જીતી શકાશે, ચક્રવર્તીએ પાસે બુદ્ધિઅલ-શારીરિક અલ તેમજ ચૌદ રત્ના રહિત દેવાની સહાયતા હાય છે, અને તેના ચેગે છ ખંડને જીતે છે પણ વિષયકષાયાદિકને જીતી શકતા નથી તેથી જ તે સર્વેના ત્યાગ કરીને સચમયાત્રાના સ્વીકાર કરી એકલા આત્મગુણુાની આરાધનામાં તત્પર અને છે અને આત્મિક વિકાસમાં આગળ વધી કેવલ. જ્ઞાન મેળવી અનંત સુખના ભાક્તા અને છે. ગમે તેવી શિત. આ હાય, દેવાની સહાયતા હોય તેમજ વિપુલ સામગ્રી હોય તે પશુ તે સઘળી વિયેાગવાળી છે. કાઇ દ્વિવસે, તિથિએ, પખવાડીયે, માસે તેમજ કાઈ પણુ વર્ષે કે યુગે ખસી જનાર છે. આવી ખસી જનાર સાધન-સામગ્રીમાં કેણુ મુગ્ધ બને? આત્મધન-મલને કાણુ હારી અમે ?
તમારી પાસે બુદ્ધિબલ કે શારીરિક સાધન-સામગ્રી ય તે પણ તેના વિશ્વાસ ધારણ કરશેા નહી, વિશ્વાસ ધારણુ કરવા હોય તે આત્માના ગુણેામાં ધારણ કરશેા. તે તમને ઢગે
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે નહી અને પ્રત્યેક ભવમાં સત્ય સહકાર આપીને સાથે ને સાથે જ રહેશે; માટે દુન્યવી ગમે તેવી એટલે ચકવતીઓના જેવી સાધન-સામગ્રી મળી હોય તે પણ વિશ્વાસ ધારણ કરશે નહીં, કારણ કે આયુષ્ય પૂર્ણ થશે ત્યારે દેવતાઓ પાસે હશે તે પણ ભાગી જશે અને દેહને ભસ્મીભૂત કરી નાંખશે, પરિવારાદિક પડ રહેશે. સાથે આવનાર જે કઈ હશે તે આત્મધર્મજ '
૨૭. જેઓને સમ્યજ્ઞાનપૂર્વક વર્તનચારિત્ર હોય છે, તેઓને સાત પ્રકારના ભય પિકી એકેય ભય હેત નથી. તેમજ નિર્ભય-નિઃશંક બની સ્વકાર્યમાં આગળ વધતા રહે છે, જેઓના ચેપડા ચેખા નિર્દોષ હોય તેની આગળ સરકારી અમલદાર શું કરી શકે? નિર્ભય અને નિઃશંક બનીને સરકારના અમલદારની આગળ ચેપડાને દેખાડે છે અને હદયમાં શાંતિ રાખીને જમે ઉધાર દેખાડે છે ત્યારે જે. એના ચોપડાઓમાં ગટાળા હોય છે. તેઓને તે સરકારી તપાસના ભયના ભણકારા આવ્યા કરે છે. ભલે પછી તપાસ કરનાર અમલદાર ન આવ્યું હોય પણ ભયથી મુકત બનતે નથી. ઈન્કમટેક્ષ ઓછો કરવા અગર નહી ભરવા માટે ખોટા ચેપડા બનાવીને રાખ્યા હોય છે તે ભય અગર તેના ભણકારા જતા નથી! જેવા ઉપાયે કરવામાં આવે તેવા ફલો મળી રહે છે. વ્યભિચાર કરનાર ભલે પકડાય નહી. ઘણું સાવધાની રાખતો હોય તે પણ ભયના ભણકારાથી ભડકો હોય છે, ક્ષણે ક્ષણે ભયભીત બનતું હોય છે. અને પકડાઈ જવાની શંકા તે વારે વારે હૃદયને કીડાની માફક કેરી ખાતી
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોય છે, કારણ કે આ પશુ પાપના સ્થાનકે છે. જ્યાં પાપના સ્થાનક હોય, ત્યાં ભીતિઓ, તેના ભણકારા અને શંકાઓ થયા કરે છે. તથા જેઓને સંતેષાદિક નથી તેઓને પરિગ્રહવૃત્તિ અધિક સતાવે છે, અને ભયગ્રત બનાવી આરંભ-સમારંભેની ઊંડી ખાડીમાં ધકેલી દે છે, જેથી પરોપકારાદિક કાર્યોમાં પણ ભય પામતા રહે છે રખે કઈ શરમમાં નાંખી મારી પાસેના પૈસાએ પરોપકારમાં અગર સમાજાદિકને ઉદ્ધાર કરવા પડાવી લેશે અને હું ગરીબ બનીશ. આવા આવા વિચારો અને ભીતિથી ભડકયા કરે છે. આવા જીવને કદાપિ નિર્ભયતા આવતી નથી અને સુખશાંતિ લાખે એજન દૂર રહેલ હોય છે, માટે સાત ભલેને નિવારવા માટે સમ્યજ્ઞાનપૂર્વક ચારિત્ર-સંયમની આરાધના કરવા તત્પર બનવું.
૨૮. માનવે કર્મથી ચંડાલ બને છે, અને કર્મથી બ્રાહ્મણ બને છે. ભલે પછી જાતિથી ચંડાળ હોય કે બ્રાહ્મણ હાય, નામથી ચંડાળ હોય કે બ્રાહ્મણ હોય, તે પણ સદાચરણના આધારે ચંડાલ કુલમાં અવતર્યો હોય છતાં કર્મ એવાં સારાં કરે, કે બ્રાહ્મણ કુલના બ્રાહ્મણ કરતાં ઊંચાં હોય અને બ્રાહ્મણ છતાં ચંડાલ જેવા કર્મો કરે. તમો સારા કુલના સુંદર નામ સહિત . પણ આચારો-કર્મો એવા હોય કે અધમ જાતમાં લાવી મૂકે; માટે નામની, જાતિની અને કુલની તથા મનુષ્યજન્મની સાર્થકતા મેળવવી હોય તે સદાચરણ સદાય સારા રાખે. મનમાં, વચનમાં અને કાયામાં દુષ્ટ કર્મોના સંસ્કારોને લગાડે નહી. શુભ સંસ્કારને ભરપૂર ભરે કે જેથી આ ભવમાં અને પરામાં સુંદર મનહર બનાય અને દુર્ગતિના દુઃખો ભેગ.
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાઘને અવસર મળે નહી; અને સુખસંપત્તિ સમયમાં તે સમીપમાં જ સા કરે. સારી હતિ મળી, સારું કુલ મળ્યું કે સારું નામ હેય તેથી મલકાવા જેવું નથી. મન્સત બનીને આરા આચારાને વિસરવા જેશ નથી. સારા કર્મ કરીને ખુશી થઈએ તે તે ઠીક છે, નહીતર તે મન્મત્તતા મીઠો માર મારીને અકથ્ય યાતનાઓમાં ધકેલી શે; માટે આઠ જાતિને મદ મૂકીને કુલ, જાતિ, રૂપ, ઐશ્વર્યને સારી રીતે લાભ લે. સારામાં સારો લાભ મળતું હોય ત્યારે આઠ મદે, વારેવારે ક્ષણે ક્ષણે પથરાઓ મારતા હોય છે. તેમાં કષાયરૂપી ધૂલી નાંખી તે મળતા લાભને ધૂળધાણી કરી નાંખે અને ખાનાખરાબી કરીને માણસ જેવા માણસને પાગલ બનાવે કે રાક્ષસ જેવા બનાવીને ચારે ગતિમાં આંખે પાટા બંધાવી ઉન્માર્ગે લઈ જાય છે માટે પુણ્યદયે પ્રાપ્ત થએલી સંપત્તિ-સત્તા-સાહ્યબીને મદ કરે નહી; અને મદને ત્યાગ કરીને જન્મને, નામને, જાતિ-કુલાદિકને શોભાવે એટલે સારા કર્મો કરીને આત્મગુણેને વિકસાવી અનામી આનંદઘન બને પછી જન્મ, જરા અને મૃત્યુના અત્યંત જે સંકટે રહેલા છે, તે ટળી જવાના અને સાથે આવતી આધિ, વ્યાધિ તેમજ ઉપાધિઓ પણ આપે આય ખસી જવાની.
૨૯. આ શરીરને માટીની કાઠી, ગામની ગટરની ઉપમા આપી શકાય; માતની કઠીમાં અનાજ ભરાય છે તેમજ હીરા મોતી માણેકાદિ ઝવેરાત પણ નખાય-અને કઈ વિષ્ટાદિ દુર્ગુણકારક ખરાબ વસ્તુઓ નાખે તે નાંખી શકાયતેવી રીતે શરીરરૂપી કેઠીમાં સત્કાર્યો કરીને પુય ભરાય છે
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને આરંભ-સમારંભાદિ પાસ્થાનકે સેવીને પાપરૂપી ખરાબ પદાર્થો ભરાય છે તથા ગામ-નગરાની ગટરે દ્વારા મલિન પાણી કચરો બહાર નીકળે છે અને પાછે ભરાય છે, તેમજ કીડાઓ તેમાં ઉત્પન્ન થયા કરે છે તેવી રીતે શરીરના નવ–અગિયાર દ્વારા વડે-મેલું જે હોય છે–તે નીકળે છે, અને તેમાં સ્વાદિષ્ટ ભેજન નાંખ્યું હોય તે પણ મલિન બની જાય છે. આ મલિનતાથી ભરેલી કઠીને કે ગટરોને કઈ પુષ્પોની માલાઓ પહેરાવતે નથી. પહેરાવે તેને કે માનવે? મૂર્ણ અજ્ઞાનીઓ જ દુર્ગધથી ભરેલી ગટરો ઉપર અને કેડી ઉપર માલાઓ પહેરાવે. તેઓના ઉપર માળાઓ તેમજ અલંકારો પહેરાવે તે પણ મલિનતાદુર્ગધિતા ખસતી નથી–તે પ્રમાણે આ શરીરને હીરા, મોતી, માણેકાદિકથી શણગારે અને માલાએથી ભાવે તેથી અવગુણો દૂર થતાં નથી અને આવતાં દુર્ગણે બંધ થતા નથી, માટે મળેલા મનુષ્ય શરીરને શણગારવા તેમજ શોભાવવા માટે સદ્ગુરુને ઉપદેશ સાંભળે અને સાંભળીને સમ્યજ્ઞાનપૂર્વક સદ્ગુણે અને સચ્ચારિત્રને ભરે. સદ્દગુરુ દ્વારા સમ્યજ્ઞાનને મેળ અને સચારિત્રનું કષ્ટ સહન કરીને પણ પાલન કરો તેથી શરીર શોભશે અને આત્માને પણ ભાવી પરાધીનતા ટળશે. મહામુનિરાજોના શરીરે પણ તમારા જેવા જ છે પણ શાથી પૂજાય છે? સદ્દગુણથી કે રૂપથી ? કહેવું પડશે કે, સદ્દગુણેથી.
૩૦. કર્મોના ઉદયથી મનુષ્યના ચાર પ્રકારે પડે છે. જ અનુબંધી પુણ્યવાનું હોય તે ઉત્તમ કહેવાય અને પુણ્યાનુબપી પાપળા મધ્યમ કહેવાય છે, પાપાનુબંધી પુણયવાજૂ
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોય છે તે અધમ કહેવાય છે તથા પાપાનુબંધી પાપી હોય તે અધમાધમ કહેવાય છે.
ઉત્તમ મહાશય, સ્વાર્થને ત્યાગ કરીને પરાર્થ–પોપકાર કરવામાં પાછી પાની કરતું નથી. તે સમજે છે કે પરોપકાર કરવાથી મને અનુકૂળતા મળી છે-વાર્થ સાધવાથી મળતી નથી અને મળશે પણ નહીં. આમ સમજી તન, ધનથી પરોપકાર કરવામાં પરાયણ બને છે, પપકારમાં પુણ્યને બંધ થત હેવાથી તે પુણ્ય, જ્યારે ઉદયમાં આવે ત્યારે સર્વ પ્રકારે ઈરછા મુજબ અનુકૂલતા આવી મલે છે માટે જેટલા પુયબંધના પ્રકાર છે તેઓને સેવ રહે છે, કદાપિ અરુચિભાવને ધારણ કરતું નથી.
જગતમાં સ્વાર્થપૂર્વક પરાર્થે સાધો તે અતિ દુષ્કર છે. આજે તમે સ્વાર્થને ત્યાગ તે કરે છે પણ તેમાં સ્વાર્થને સાધવાનું દયેય હેવાથી તે સ્વાર્થ ત્યાગ ઉત્તમ ન કહેવાય, પણ વાર્થ સાધવાને હેતુ ન હોય તે ઉત્તમ કહેવાય. વાર્થને ત્યાગ પરમાર્થ માટે કરે તે વસ્તુ જુદી છે અને સ્વાર્થને ત્યાગ વાર્થ સાધવા માટે કરે તે વસ્તુ જુદી છે. વાર્થ સાધવા માટે વાર્થને ત્યાગ કર તે વાગત કહેવાય. પરમાર્થ કરનાર તે એવા પ્રસંગે પ્રાણને પણ ગણતે નથી; તે ઉત્તમ પુરુષ કહેવાય છે તથા જેની પાસે સાધન-સામગ્રી બરબર નથી, પ્રતિકૂલતા આવીને વારે વારે ઉપસ્થિત થાય છે, તેવા માનવે વાર્થ સાધવાપૂર્વક પરમાર્થ કરે છે તે મધ્યમ કહેવાય. અને જેઓ સ્વાર્થ સાધવામાં જ મન બને છે, તથા
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક કાર્યોમાં પણ સ્વાર્થને સાધવાનું ધ્યેય હોય છે તેઓ અધમ કેટીના કહેવાય-કારણ કે લેવાનીજ દષ્ટિ, દેવાની વાત પણ સાંભળતાં ઉઠીને ભાગે, તથા અધમાધમ તે જ્યારે પિતાને સ્વાર્થ ન સધાય ત્યારે બીજાનું બગાડી નાંખે. “ખાઉં નહી તે બીજાઓને પણ ખાવા દઉં નહી.” આવી દશા તેઓની હોય છે અને અન્ય જનેને દેખી હૃદયમાં બળ્યા કરે છે.
ઉત્તમ પુણ્યાનુબંધી પુણ્યવાનને તથા પુણ્યાનુબંધી પાપ ઉપાર્જન કરનાર જનેને પાપને ભય હોય છે, તેથી તેમના આચારવિચારે અને ઉચ્ચારે પણ અહંકાર અને અભિમાન યુક્ત હોતા નથી, તેમની દૃષ્ટિમાં અમી હોય છે, હદયમાં સદ્ભાવનાઓની ઊર્મિઓ ઉછળી રહેલા હોય છે, અને વચનમાં પણ અહંકાર-અભિમાન હેતું નથી. પાપસ્થાનકેને નજરે નિહાળી, સાપની માફક માની દૂર રહી જાય છે, જો કે તેઓ પિતાને વ્યવહાર ચલાવવા ખાતર છકાયને આરંભ કરતા હોય છે છતાં હૃદય તે બળતું હોય છે. મનમાં તે પાપ સાત્યા કરતું હોય છે કે કયારે આવા પાપથી મુક્ત થવાને સુઅવસર આવી મળે ! એટલે તેઓ સમજે છે કે આ પાપથાનક સેવવું જોઈએ નહીં. તેથી તેઓ પાપબંધથી ગાઢ બંધાતા નથી.
ખાતા હૃદયે કરેલા પાપને સુધારવાને, ત્યાગ કરવા માટે પુણ્ય પ્રસંગ પ્રાપ્ત થાય છે અને સમર્થ બની પ્રભુતાના પંચે જાય છે. પાપને તથા પાપના સ્થાનકેને વિશ સમાન તથા વિષ્ટાના સ્થાનક, જાજરુ સંડાસ સરખા માનીએ ત્યારે તેનાથી નર ખસાય-અને તેઓને દેખીને પણ સુગ આવે; માણસે વિને તથા તેના સ્થાનને દેખી દૂર ખસે છે, કદાચ વિદ્યામાં
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પગ પડી જાય તે જલ્દી તે પગને પાણી વડે સાફ કરે છે, તે પ્રમાણે પાપને તથા તેના સ્થાનને દેખી પાછા હટે. અગર માનસિક વૃત્તિઓને વરછ કરે તથા વચનની, કાયાની પ્રવૃત્તિઓ જે મલિન બનેલ હોય તેઓને ભાવના દ્વારાતપ જપ અને જ્ઞાનયોગે સ્વચ્છ કરવા પ્રયત્નશીલ બને છે. તેને જ હિતકર-શ્રેય કર માને છે. વિષયકષાયરૂપી વિષ્ટામાં જો લેપાયમાન થયા તે તેઓને દૂર કરવા ઘણુ ભ કરવા પડશે, તેની સંખ્યાને હિસાબ-ગણત્રી રહેશે નહી; માટે પુણ્યાનુબંધી yયને બંધ કરો હેય ને અને મેક્ષમાં જવાય નહી ત્યાં સુધી અનુકૂલતા-સુખસામગ્રી મેળવી સત્ય સુખી બનવું હોય તે-પાપસ્થાનકેને દૂર કરવા પ્રયત્નશીલ બને.
અનાદિકાલીન અજ્ઞાનતા હોવાથી કેટલાક માણસે, શારીરિક શક્તિના અભાવે મનમાં પાપસ્થાનકેને સેવવા ખરાબ વિચારે કર્યા કરે છે. અને શક્તિ હોય તે તે શું બાકી રાખે? પણ મનમાં બરાબર તેઓએ સમજવું જોઈએ કે પાપોને કરીનેવાપસ્થાનકેને સેવી ક્યા પ્રાણીઓએ, મનુષ્યએ, દેવતાઓએ, શ્રીમંતે એ કે રાજા મહારાજાએ, સત્યસુખ શાંતિને પ્રાપ્ત કરી ? પાપથાનકે સેવીને જે સુખશાંતિ મળતી હોય તે દુનિયામાં કોઈ પણ પ્રાણ દુખી દેખાય નહી–સર્વે પ્રાણીઓ સુખશાતાને અનુભવ લેતા હોય, પરંતુ જગતમાં દેખાય છે કે દુઃખી પ્રાણીઓને પાર નથી-કેઈને શરીરનું દુઃખ, તે કોઈને માનસિક પીઠ તે હેય છે જ-સંયોગજન્ય વિચાર કરીએ તેજિઇને પૈસાના અભાવનું દુઆ, તે કોઈને સ્ત્રીનું દુઃખ, કોઈને ચીને વિરોગ થતાં બીજી વાર પરણવાનું દુઃખ, તથા ધન,
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંપત્તિ કે આ હેતે પુત્ર-પરિવારનું દુઃખ હોય છે, કેઈને દેવ તરફથી કે સત્તાધારી રાજા મહારાજા તરફથી દુઃખ હોય છે, એટલે આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક દુખથી ઘેરાયેલા નજરે પડે છે, તેના કારણે પાપ
સ્થાનકે છે; માટે તેઓને દુઃખ વેઠીને ત્યાગ અવશ્ય કરવા લાયક છે. ત્યાગ સિવાય સુખશાંતિ મળવી તે અશક્ય છે, માટે સ્વાર્થને યથાશક્તિ ત્યાગ કરીને પરમાર્થ માટે કટિબદ્ધ બનવું જોઈએ. તમારે પુણયને પ્રભાવ નજરે નિરખ હોય તે પુણ્યશાલીઓને દેખે, તેઓને પરિચય કરે; પાપબંધમાં કયાં સુધી પડ્યા રહેશો? અને દુખો કયાં સુધી રહ્યા કરશે? અનંતકાલ સુધી તે દુઃખને સહન કરી મનુષ્યભવ તમે પામ્યા છે અને મનુષ્યભવ બહુ દુર્લભ છે, વારે વારે મળ દુશકય છે. સાત-આઠ ભાવ પુનઃ પુનઃ મળે છે. તે તે પુણ્યના તથા પ્રકારના પ્રભાવથી જ, પાયથાનકેના સેવનથી નહી જ; માટે મનુષ્યજન્મ પામીને પાપસ્થાનકોને ત્યાગ કરી પુણ્યના પ્રકારનું સેવન કરે. મનહર અને અનુકૂલ સાધનસામગ્રી મળશે અને ભોની ગણત્રી થશે ઘણે કાલ ભટકવું પડશે નહી.
જેઓને આત્માને વિકાસ કરવાનો વિચાર હોય છે, વિકાસ કરીને સત્યશાંતિ-અનંતસુખને મેળવવાની ભાવના હોય છે, તેઓ તે યથાશક્તિ પાપસ્થાનકેને નિવારી પુણ્યના પ્રકારનું સેવન કરીને પુણયમાં વધારે કરતે રહે છે અને પુણયના આધારે પ્રથમ સંઘયણ મળવાપૂર્વક સચ્ચારિત્રના પાલનહાર સંપૂર્ણ આત્મવિશ્વાસ સકાય છે અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરીને તે અક્ષય અને અવ્યાબાધ-અનંત સુખને મેળવે છે,
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરંતુ જેઓ દુન્યવી સંયોગોને મેળવીને તેમાં જ મુગ્ધ બને છે અને તેમાં જ સાર-સુખને માની બેઠા છે તેઓને આત્મવિકાસ સાધવાને વિચાર પણ આવતું નથી તે તેને માટે પ્રયાસ કરવાને કયાંથી હોય? તેઓ અનુકૂલ સાધને માટે મથે છે પણ મળતાં નથી, અનહદ ચિન્તા કરતા હોવાથી અનુકૂલ સાધને મેળવવા માટે પણ સદ્દભાવનાઓ આવતી નથી અને દુષ્ટ ભાવનાના ગે એવું કરી બેસે કે ભભવ સાલ્યા કરે અને કઈ પણ ભવમાં સુખને અનુભવ ન આવતાં યાતનાએમાં સડ્યા કરે છે, માટે પાપને નિવારીને પુણ્યને વધારે એવું વધારે કે અનુકુલ સાધનસામગ્રી મળવાપૂર્વક સાચારિત્રનું પાલન થાય, આત્મવિકાસપૂર્વક કમેની નિર્જરા થાય, કેવલજ્ઞાન પામીને સિદ્ધિપદ પ્રાપ્ત કરાય અને સિદ્ધિપદ પ્રાપ્ત થયા પછી જન્મ, જરા અને મૃત્યુની વિડંબનાઓ-વિપત્તિઓને આવવાને અવકાશ મળશે નહી. આધિ, વ્યાધિ અને ઉપાધિના સંકટ પણ આવશે નહી. પુણ્યને ભેગવટે ભગવતી વેળાએ પાપ ન બંધાય, પાપસ્થાનકે ન લેવાય તેની તકેદારી–સાવધાની જરૂર રાખવી પડશે. કારણ કે પુણ્યના ભેગવટામાં આત્મભાન રહેતું નથી અને રસગૌરવ-શાતાગીરવમાં લેપાયમાન થતાં પાપના બંધને અવકાશ મળે છે માટે તેમાં બહુ સાવધાની રાખવાની આવશ્યકતા છે. દુખના ભેગવટામાં તે રસગૌરવ કે શાતાગીરવને અભાવ હોવાથી ઘણાં પાપ બંધાતા નથી. અને તે વખતે સમ્યજ્ઞાન હોય તે કર્મોની નિર્જરાપૂર્વક આત્મવિકાસ સધાય છે, માટે પુણ્યના ભેગવટાની વેળાએ
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯ ચેતવાનું રહે છે જેથી વિકાસ સધાય તેવું પુરય બાંધવું અને તેવા પ્રકારના વિચાર રાખવા.
અપાર સંસાર-સાગરમાં પરિભ્રમણ કરતાં દશ દષ્ટાંતે દુર્લભ એ મનુષ્યભવ મહામુશીબતે મળે છે. મહામુશીબતે જેને પાર પમાય તે અપાર કહેવાય. સરોવર-મહાનદીઓને પાર પામવામાં સાગરની માફક મુશ્કેલી પડતી નથી. તે તો બે હાથેથી પણ તરતા આવડતું હોય તે તરીને પાર ઉતરી શકાય છે, પણ સાગરમાં સ્ટીમર કે વહાણ વિના તરીને કિનારે આવી શકાય નહી માટે સાગરને અપાર કહ્યો છે, પણ અપાર એ સાગર સંસારની આગળ ગાગર જે છે એટલે સંસાર, સાગર કરતાં પણું તરવે અત્યંત દુષ્કર છે. અત્યંત દુષ્કર અને મહામુશીબતે તરી શકાય એવા સંસારસાગરને તરીને પાર ઉતરવાને ઉપાય લેવું પડશે જતે સિવાય અત્યંતદુઃખને, વિડંબનાને, તેમજ વિપત્તિઓને અંત આવશે નહી અને નિરાબાધ અક્ષય અને અનંત સુખ કદાપિ મળશે નહી. સાગરને તરવા માટે છિદ્રોવાળું વહાણ હેય તે તે જ વહાણ સાગરમાં બૂડાડે છે માટે છિદ્રો વિનાનું વહાણ સ્વીકારાય છે કે જેથી સુખપૂર્વક તરી શકાય, અને વિડંબનાએ આવે નહી. તે પ્રમાણે સંસારસાગરને તરીને પાર ઉતરવા માટે છિદ્રો વિનાની કાયારૂપ નૌકાની જરૂર પડે એમ છે, નહીતર સંસારસાગરમાં ડૂબવાને અવસર મળી આવે! તમેએ સંસારસાગરને તરવા માટે છિદ્રો વાળી નૌકા લીધેલ હેવાથી કેવી રીતે તરીને પાર ઉતરશે? માટે છિદ્રોને બંધ કરીને તરે.
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ોિને બંધ વાની હાશમાં તરત રહેલી છે. તેઓને બંધ કરવા માટે ઉપાય લે તે જ બંધ થશે. આ કાયામાં નૌકામાં અવત, પાંચ ઈદ્ધિને વિકાર, અને તેનાથી ઉત્પન્ન થતાં કષાય-ક્રોધાદિક છે, તેઓને બંધ કરવા માટે ત્રતાહિક ઉપાસે પણ છે, માટે કાયારૂપી નીકાના છિદ્રો બંધ કરીને સંસારસાગરને તરે. પછી જન્મ, જરા અને મરણને ભય, દુઃખ-વિહેબનાઓને આવવાને અવકાશ મળશે નહીં. છિદ્રોવાળી નૌકામાં બેસવાથી અને તેના વિશ્વાસે રહેવાથી અનંત માન, સંસાર સાગરમાં ડૂબેલા છે અને ડૂબશે માટે તેના વિશ્વાસે રહેતા નહીં પણ બંધ કરવા પ્રયાસ કરે, જેથી જરૂર પાર ઉતરીને સુખી થશે.
મજબૂત નૌકામાં બેઠા પછી ખરાબા-ખડ અને વમળને તપાસીને હંકાર, તપાસ કર્યા સિવાય નૌકાને હંકારશે તે તે તે નૌકાને ખડકોમાં અથડાઈ–ભાંગી મૂછો થશે, કારણ કાયારૂપી નીકાને ભરોસો નથી. જ્યાં સુધી ખરાબે-ખડક અથડાય નહી ત્યાં સુધી આત્મકાર્ય સાધી લેવું એમાં બુદ્ધિમત્તા અને બહાદુરી છે. વ્રત-નિયમ-બ્રહ્મચર્યાદિને પાલનારાઓ, કયારૂપી નૌકાને પાપારિક ખરાબે અથડાવતા નથી, અને જે કાયાને મજબૂત બનાવી છે, તેને સત્ય લાભ તે લઈ શકે છે. એટલે મહામોંઘેરી કાયાદ્વારા આલેકને અને પરલોકને સુધારે છે, તેઓ સારી રીતે સમજે છે કે આ ભવમાં કાયારૂપી નૌકાને ખરાબે ચઢાવીને આત્મસાધન કર્યું નહી તે પરભવ પણ બગડવાને માટે આ લેકને અને પરલેકને સુધારવા માટે ખરાબાથી ખસવું.
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧.
પાપો કરીને પિધેલી કાયા અને આરંભ સમારંભ કરીને ભેગી કરેલી સંપત્તિ, સારી બુદ્ધિમાં બગાડ કરીને મેળવનારને મહામુશીબતમાં નાંખે છે. મદ-ધ-માનાદિના વિકારેને વધારીને પશુતામાં લાવી મૂકે છે. પ્રતાદિકનું પાલન કરનાર દાન દઈ શકે નહીં, તે પણ દાનના કરતાં ઘણું પુણ્ય મેળવી શકે છે અને વધારી શકે છે એટલે ત્રેતાદિકનું અનન્યભાવથી પાલન કર્યું તે સત્ય પુણ્ય અને પૈસે છે. પૈસે તે સત્ય પૈસે નથી, કારણ કે મહાપ્રયાસ કરીને પ્રાપ્ત કરેલ પૈસાથી પણ ચિન્તાઓ, વ્યાધિઓ તેમજ વિડંબનાઓ ટળતી નથી, પણ વધતાં જાય છે અને જેનાથી ચિન્તાઓ વધતી રહે વિડંબના આવે તેવા પૈસાઓ કે સંપત્તિ વિગેરેથી શો લાભ? ચિન્તાવિડંબનાદિકને હઠાવવા માટે પૈસા સંપત્તિ વિગેરે મહેનત કરીને મેળવાય છે, પણ ધારણ કરેલ કાર્યો બનતા નથી અને વિપત્તિઓ ઓછી પણ થતી નથી, માટે દુન્યવી પદાર્થોને પ્રાપ્ત કરવા મહાપુણ્યના પ્રભાવે પ્રાપ્ત થએલ કાયાને ખરાબેઅનાચારમાં જ નહી. સદાચાર પાળીને તે દ્વારા આત્માને અનુભવ લે અને પરમાત્મારૂપ બને. પરમાત્મા રૂપ બનવાને માટે પણ કાયાની જરૂર રહેવાની; માટે વિષયાસક્તિમાં કાયાને વિએ નહી.
૩૧. જગતના પ્રાણુઓનું સાધ્ય, ભિન્ન પ્રકારનું હોય છે. અને કર્મજન્ય રાગ-દ્વેષ, મેહ મમતા, અનાદિકાલની હોવાથી ભિન્ન ભિન્ન સાધ્ય માની તેને મેળવવા માટે નિરન્તર પ્રયત્નશીલ હોય છે, કેટલાકને મનહર ઈષ્ટ ભેજનાદિકનું સાધ્ય હોય છે, કેટલાકને તે સુગંધીદાર વસ્તુઓનું, રૂપાળા બનવાનું
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨
કે મોજમજામાં આનંદ માનવાનું કે ધનભવ-સત્તા-સાહાબી વિગેરેને પ્રાપ્ત કરવાનું સાધ્ય હોય છે. તે સાધ્ય મનગમતું મળે તેમાં જ આનંદ માને છે પરંતુ જ્યારે તેઓનાં વિયાગ થતાં અનિષ્ટ વરતુ આવીને મળે ત્યારે વલોપાત કરવામાં બાકી રાખતા નથી, તે તેમની અજ્ઞાનતા-મમતા અને આસક્તિને સૂચવે છે, કારણ કે સાય, ક્ષણભંગુર અને વિનાશી માન્યું છે કેમકે ક્ષણભંગુર વસ્તુઓને વિગ સજાએલ હેવાથી ખસી જતાં વિલંબ થતું નથી. ભલે તે સાધ્ય વસ્તુને શાશ્વતી સંગ્રહે ! પણ તેથી તેઓને જે સ્વભાવ છે તે જાતે નથી અને નિત્યતા તેમાં આવતી નથી, અનિત્ય વસ્તુની નિત્યતા માનવી અને નિત્યને અનિત્યતા માનવી તેજ મિથ્યાત્વ કહેવાય છે. એમાં ગમે તેવી સુખની અભિલાષાને ધારણ કરીને તનતેડ મહેનત કરવામાં આવે તે પણ સત્ય સુખ મળે કયાંથી? મૂલમાં ભૂલ હોય તે સરવાળે ભૂલ આવે જ, માટે આવા સાધ્યને સુખનું સાધન માનતા નહી, પણ ચિન્તા, ઉદ્વેગ, રાગ, દ્વેષ, મેહ, મમતાને વધારનાર છે, આમ સમજી હેય-ત્યાગવા લાયક માને. સાચું ધ્યેય-સાય તે ચિન્તા-વ્યાધિ અને ઉપાધિને ટાળી સત્ય શાંતિ આપનાર અને અનંત-અવ્યાબાધ સુખને આપનાર, જે કઈ હોય તે આત્માનું સાધ્ય છે એટલે સદાચારના પાલન દ્વારા થએલ આત્મિક ગુણને વિકાસ છે. આત્માના ગુણેને વિકાસ થતાં દુન્યવી મેળવેલી વસ્તુઓને વિયેગ થતાં પણુ વલેપાત-વિલાપ થશે નહી અને સમત્વ ભાવમાં રહેવાથી તેમજ પ્રાપ્ત કરેલી તે દુન્યવી વસ્તુઓ પણ સહકારને આપશે, કરેલી મહેનત ફોગટ જશે નહી. દુન્યવી પદાર્થોના ધ્યેયમાં
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમજ સાધ્યમાં ચંચલતા-ઉગતા-ઉન્માદ તેમજ હર્ષ શાકના વિકારો રહેલા છે, ત્યારે આત્મિક ગુણેના વિકાસના સાધ્યમાં આનદનાં ઝરાઓ છે કે જેના આધારે ત્રિવિધ તાપ, સંતાપ ઉત્પન્ન થતો નથી પણ શાંતિ રહે છે.
પત્ની-પુત્ર-પરિવારદિકને સવેગ અનિત્ય રહેવાથી વિશ્વાસ પાત્ર નથી. કારણ કે તે સંગ, વરૂપસંબંધ નથી. વરૂપસંબંધે તે આત્માના વિકાસ પામેલ શુ છે, આ વિશ્વાસપાત્ર અને વિશ્વાસ કરવા લાયક છે. સંપૂર્ણ વિકાસ પામેલ આત્માના ગુણે કદાપિ અવરાતા નથી, જે અવરાય છે તે સાગસંબધે મળેલા ગુણ. સગાસંબધે મળેલા ગુણેની સાર્થક્તા, સફલતા, સવારૂપસંબંધે થએલા આત્માના ગુણોના વિકાસમાં છે, જ્યાં સુધી આત્મગુણેને વિકાસ થાય નહીં ત્યાં સુધી સગાસબંધે પ્રાપ્ત કરેલા ઉદારતા, પાપભીરુતાદિક ગુણેને મૂકવા જેવા નથી, પણ તેનું રક્ષણ કરીને આત્મવિકાસ સાધવે કે જેથી કર્મોદયજન્ય હર્ષ, શોક, ચિત્તા, વ્યાધિઓ વિગેરે બહુ સતાવે નહી. આપણને જે હર્ષશેકાદિ થાય છે તેનું કારણ આત્મિક ગુણના વિકાસને અભાવ જ છે.
જ્યાં હર્ષશેકાદિ છે ત્યાં કર્મોને બંધ છે અને જ્યાં સમત્વ છે, આત્મવિકાસ છે ત્યાં કોની નિર્જરા છે. આપણને મનગમતા મનેતર સંગે મળતાં હર્ષના આવેગમાં ઘેરાઈએ છીએ અને અનિષ્ટ સગો મળતાં શેક-ઉદ્વેગાદિકને ધારણ કરીએ છીએ, તે બધે કર્મોના ઉદયને પ્રભાવ છે. આત્મિક ગુણોને પ્રભાવ તે અચિત્ય અને અગોચર છે-હજાર જિલ્લાથી કહી શકાય નહી એ અનંત શાંતિ આપનાર છે. આ પ્રભાવ
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મક
આપણને કઈ પણ ક્ષેત્રમાં મળેલ નહીં હોવાથી અર્વ કે વાય છે. તમે જે સોને અપૂર્વ અને સુખ જનક માને છે, તે તે અનંતવાર દેવદિકમાં પણ મળેલ છે અને મૂકેલ છે તેથી અપૂર્વ કહેવાય નહીં, પણ તે પ્રકારનું માતા તમારું છે. તે એક જાતની ભ્રમણ છે. ભ્રમિત બનેલ છવાત્માઓ, પૂર્વ ભવમાં સારા અગર ખરાબ સંગે ને વિયેગા અનંતીવાર પણ મળ્યાં હોય તેઓને અપૂર્વ માની બેસે છે, તેથી આત્માના અપૂર્વ પ્રભાવને જાણી શકતું નથી તેમજ આદરપૂર્વક મેળવી શકતા નથી, માટે આત્મરૂપ અપૂવ વસ્તુને જાણે-જાણીને આદરપૂર્વક ( સંકટને સહન કરીને પણ) મેળ. તેથી સાંસારિક સુખની તૃષ્ણ તમને સતાવશે નહીં અને સવય મેવ શાંત થશે. કહે, તમે બે સંગોમાંથી ક્યા સંબંધની ચાહના રાખો છો? સગાસબંધની કે સ્વરૂપસબંધથી આવિર્ભાવ પામેલા આત્માના ગુણેની?
વ્યવહારમાં કહેવાય છે કે ઘર આંગણે આવેલા મહેમાન એક બે દિવસ રહીને અવસ્થાને ચાલ્યા જાય છે અને પોતાના જે હોય છે તે જતા નથી. કદાચ જાય તે પાછા આવે છે તે પ્રમાણે સંગસંબંધે છે અને પાસે ને પાસે રહેનાર વરૂપસંબંધ છે; કઈ પણ કાળે આ સ્વરૂપસંબંધે રહેલા ગુણેને આવિર્ભાવ કર્યા સિવાય અવિકારી સુખ મળવાનું નથી જ અને તમે અવિકારી સુખની અભિલાષા રાખે છે તે સંગસંબંધે કદાપિ મળનાર નથી. ક્ષણમાં ખસી જનાર સત્ય-અવિકારી સુખ આપે કયાંથી ? માટે જે જે સંજોગો ઉપસિથત થયા હોય તેમાં મૂંઝવણમાં પડે નહીં. મૂંઝવણમાં
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડવાથી અવિકારી સુખને માગ સમજાતું નથી. સમજ્યા સિવાય મેળવવા માટે તમન્ના જાગતી નથી. તમન્ના સિવાય સત્ય માર્ગો ગમન કરતું નથી. અને જે વિગવાળા છે તેમાંજ લાગણી રહે છે, માટે સવરૂપસંબંધે મળતા આત્મિક ગુણેના ઉપાયને સમજી તેને સંપૂર્ણ ભાવથી આદર કરે. પછી કઈ પ્રકારની અભિલાષા રહેશે નહી. આ ગુણો માટે બહાર દેશ દેશાન્તર ભટકવાનું નથી અને ભટકે તે પણ આ ગુણે મળવા અશકય જ છે, આ વસ્તુ વેચાતી મળતી નથી. તેમજ લાગવગ, લાંચ રૂશ્વતથી કે કેઈને ભીતિ પમાડવાથી કે કોઈને દબાવવાથી કે કેઈનું લૂંટી લેવાથી મળી શકે એમ નથી. એ તે તદન સમીપમાં જ રહેલા હોવાથી અન્તરમાં જ નિહાછે તે જ મળી શકે એમ છે; અતરમાં નિહાળીને જેટલા દુન્યવી વિચારે છે, સંકલ્પવિક છે. તેટલાઓને ત્યાગ કરવાથી જ મળી શકે એમ છે. બાહા દષ્ટિથી વિકાસ સધાતે હોય તે કઈ પણ માનવ કદાપિ દુઃખી માલૂમ પડે નહી અને દુઃખી હેય નહી; માટે સત્યસુખી થવામાં આત્માના ગુણેના વિકાસની આવશ્યકતા રહેલી છે જ.
સત્યસુખને મેળવવા માટે કેટલાક નાચે છે, કેટલાક કુદકા મારે છે. કેટલાક યુદ્ધો કરીને અન્ય જનનું પડાવી લેવા પ્રયત્નો કર્યા કરે છે. કેટલાક તે અહંકાર-મમકારના વિકારોને વધારવા તેમજ વિષયના સુખને મેળવવા અથાગ પ્રયાસ કરી ર લ હોય છે. તેઓ એમ માની બેઠેલા હેય કે આમાંથી જ સત્યસુખ જરૂર મળશે. આ પ્રમાણે અજ્ઞાનતાથી ભ્રમિત બનેલ
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મન આકાશ પાતાલમાં ભમે છે પણ તેમાં હોય તે મને ! છે નહી તે મળે કયાંથી?
સિદ્ધભગવાનને કર્મો ન હોવાથી, શરીરે પાંચમાંથી એકેય હોય નહી, તેઓ સંપૂર્ણ ચેતનમય આનંદઘન-કવરૂપ હોય છે, તેમજ પાંચેય શરીરમાંથી એકેય શરીર નહી હોવાથી જન્મ, જરા અને મૃત્યુની યાતનાઓ, વિડંબનાઓ તેમજ વિપત્તિઓ પણ કયાંથી હોય ? જન્માદિકની સાથે અનાદિકાલીન વળગેલ, આધિ, વ્યાધિ અને ઉપાધિના દુખે પણ હાય નહી; અને અનંત સુખમાં સર્વથા-સર્વદા અને સર્વત્ર ઝીલતા હોય છે; આવા સુખની ચાહના કરનાર પ્રથમ કર્મોને આવવાના દ્વારે બંધ કરવા સારી રીતે પ્રયાસ કરે જોઈએ અને કર્મોના દ્વારેનાં બારણા બંધ કર્યા પછી સત્તામાં રહેલા કર્મોને દૂર કરવા આત્મબલને ફેરવવું જોઈએ. અને કર્મોના ઉદયને વિલ કરવા માટે સમત્વને ધારણ કરવું તે સારો ઉપાય છે, જડ વસ્તુઓમાં ચેતના હોતી નથી એટલે નિર્જીવ તે હોય છે, જડચેતનમય આપણે છીએ. જ્યાં સુધી આત્મા સાથે જડ કને સંબંધ છે ત્યાં સુધી નિર્ભેળ સત્યસુખ કદાપિ મળતું નથી. મળેલ નથી અને મળશે પણ નહી જ; માટે સુખ મેળવવા કયાં
ડધામ કરશે? વિષય કષાયોને સેવી કમેના દઢ બંધને કેમ બંધાઓ છો? અપરાધ કરીને પાપસ્થાનકેને સેવી ચાર ગતિમાં
રાશી લાખ યોનિઓમાં જન્મ–જરા-મરણના અનંત દુઃખેને કેમ પુનઃ પુનઃ સહે છે? ત્યાં સત્ય સુખને લેશ પણ નથી, ત્યાં દુઃખના ડુંગરે રહેલા છે. વ્યાધિની ખાઈએ ભરપૂર ભરેલી છે અને ચિન્તાના સાગરે ઉછાળા મારી રહેલ છે તેવા સ્થાએ
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને ફર કરવાની
ભરપૂર છે. ફક્ત
ગમન ન કરતાં તમે તમારા પિતાના આત્માના ગુણે તરફ નજર કરીને તેઓની સમીપમાં આવે, આવવામાં આળસ કરશે નહી. તે, જરૂર તમારી સર્વ અભિલાષા પૂર્ણ થશે. અન્યત્ર પરિભ્રમણ કરવાની આકાંક્ષા અનુક્રમે મૂળથી નાશ પામશે અને આધિ-વ્યાધિ વિગેરેના કણો રહેશે નહી. એટલે કર્મોના બંધનેના ઉદયને દૂર કરવા પ્રયાસ કરવાની ખાસ અગત્યતા છે, કર્મોના બંધનેને દૂર કરવા અને તેઓના ઉદય વિફલ કરવા બીજે થલે જવું પડે એમ નથી. એ તે સમ્યજ્ઞાનપૂર્વક ચારિત્રની આરાધનાના વેગે આપે આપ દૂર ભાગશે અને વિફલ થશે.
બંધ, ઉદય અને સત્તામાં રહેલા કર્મોના બલને દૂર કરવાની તાકાત, તમારા આત્મામાં ભરપૂર છે. ફક્ત અત્તર નજર કરીને નેહથી નિહાળે, આદર કરે તેની જરૂર છે. તે તમારી સમીપમાં છે, તેથી અવશ્ય આવશે. તમે અન્યત્ર પરિભ્રમણ કરતા રહેવાથી તેના સુખની યાદી કરતા નથી. તે તરફ નજર અને આદર કરતા નથી તે તમારી પાસે કયાંથી આવે ? બહુ દબાઈ ગએલ વરતુઓ, આપણું સમીપમાં આવી શકતી નથી પણ જ્યારે દબાણ ઓછું થાય કે મૂલમાંથી ખસી જાય છે, ત્યારે આપણને વયમેવ આવીને ભેટે છે, કહો? અત્યાર સુધી કઈ વસ્તુઓ તરફ નજર કરી નેહને રાખે? તે વસ્તુઓ મેળવવાની લગની લગાડી. ચિન્તાએ કરી અને પ્રયત્ન કર્યા? દુન્યવી વિયેગી અને વિકારી વસ્તુઓમાં લગની લગાડવાપૂર્વક જીવનપર્યત પ્રયાસ કર્યા! બે ઘડી પણ આત્માની તાકાત તરફ નેહથી નજર કરી નથી, તે પછી તમને તાકાત કયાંથી આવી મલે અને સત્ય સુખ કયાંથી આપે ? જન્મ ધારણ કરીને તેમજ
નિહાળે, આ
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
નિયાદારીમાં ડાહ્ય અની તમાએ તમારી ફરજ, જે હતી તેને વિચારી છે અને ત્રીજે માચેાડીઆ માર્યા છે; આજીજી કરીને સેવાઓ પ્રાર્થના કરી છે, તે તે દા દેનારી થઇ તે શુ અદ્યાપિ ચેતતા નથી અને આળસુ ખનીને બૂમ પાડ્યા કરી છે. આમ આળસુ બની બૂમ પાડવાથી દખાઈ રહેલી તાકાત શું આવી મળતી હશે ? મળવી અશક્ય જ છે; માટે આના ગુણુામાં સપૂર્ણ શ્રદ્ધા ધારણ કરી સદ્ગુરુ પાસેથી સમ્યગ્ સ્પ્રન મેળવી ચાત્રિને ખાંડાના ધારની માફ્ક પાલી, તે કર્મોને દૂર કરા. અનંત કેવળજ્ઞાનીઓ, ગણધર ભગવ'તા, વૈરાગી-સ’વેગી એવા સાચા મુનિરાજો, આત્માના ગુણેની શ્રદ્ધા, જ્ઞાન અને સચ્ચારિત્રનું પાલન કરીને અનંત તાકાત વધારવાપૂર્વક અનત અન્યાબાધ સુખને પ્રાપ્ત કરીને અનતા કાલ આનંદમાં ઝીલ્યા કરે છે. તમારે જો જન્મ-જરા-મરણ તથા આધિ-વ્યાધિ અને ઉપાધિની વિડંબનાઓના ત્યાગ કરીને સત્ય સુખને પ્રાપ્ત કરવું હાય તેા કેવળજ્ઞાની—તીથંકર મહારાજના ફરમાન મુજબ સન્માએ વળા અને અનંત સુખ મેળવે.
૩૨. જ્યારે સસારના સ્વરૂપના બરાબર ખ્યાલ આવે છે, ત્યારે તેમાં આસકિત, રાગભાવ આછે. થાય છે અને અનુક્રમે આત્માના ગુણુામાં સ્થિરતા થતાં મૂલમાંથી સબના અભાવ થાય છે. એટલે સસારના સ્વરૂપના ખરાખર ખ્યાલ થવાથી તેમાંથી ઉત્પન્ન થયેલ રાગના અભાવ અને આાત્મિક ગુણામાં સ્થિરતા, માક્ષના સુખને મેળવી આપે છે અને તે સુખ અવિકારી હાવાથી ક્ષવિનાશી હાતુ નથી જ. જ્યારે સાંસારિક સુખમાં દુઃખના ખ્યાલ હાતા નથી ત્યારે જ
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
va
તેમાં રાજા-ખાસક્તિભાવ થાય છે એટલે વિષયના સુપ યૂનુષ્યને વહાલાં લાગે છે અને વહાલું લાગથી જ તે સુખાને મેળવવા માટે, રક્ષણ કરવા આટે, વિવિધ પ્રકાÄ પ્રમાતા મનુષ્ય જીવનમ ત કર્યા કરે છે. છતાં સત્ય સુમના લેશ પણ મળતા નથી. તેથી જ વિારી વૈયિક સુષ્મમાં મુખ્ય અનતાં અનેક પ્રકારની વિટમના ભાગવવી પડે છે. આવી પડેલી વિદ્ધ ખાને હઠાવવા માટે પાછા તેવા જ સાધનાની ચાહના કરીને અધિકાધિક વિપત્તિએાના ઘેરામાં સપાઈ મનુષ્ય, દુ:ખી દુ:ખી થાય છે. એટલે અસતષમાં જ આયુષ્ય પૂર્ણ થતાં પરલાક જાય છે; ત્યાં પણ તેનાં વૈયિક સુખ મેળવવા, સરાજી કરવા જીવનપર્યંત મહામહેનત ક્યાં કરે છે. ભવની પરંપરામાં પણ યાતનાના-વિડંબનાના અત આવતા નથી. આવે પણ ક્યાંથી ? ખરજને દૂર કરવા કઈ મુખ્ય માનવી કોચના કાતરાની સાથે શરીર ઘસે તે તે અરજ મટવાની કે વધવાની ? વધે તેમાં શી નવાઈ! કારણ કૌચા સ્વભાવ જ ખરજને વધારવાના છે. તે તે ખરજને વધાર્યાં જ કરે તેની માફક વૈષયિક સુખનેા સ્વભાવ પણ તેના જેવા છે. જેમ જેમ તેનુ′′ સેવન થાય તેમ તેમ વિષય વાસના રહે છે પણ ઓછી થતી નથી. આછી કયારે થાય કે જ્યારે થારીરિક ખલ રહે નહી. અગર તેના સાથને બરાબર ન હોય ત્યારે; નહીંતર ભાભવ તે સુખને પ્રાપ્ત કરવા માટે પ્રાણીઓ પ્રયાસ કરવામાં આકી રાખતા નથી અને વિષનાગને વિપત્તિઓને સહન કરતાં આયુષ્યને પૂરું કરે છે; માટે સાર સ્વરૂપને જરૂર જાણવાની તકેદ્દારી રાખવાની વ્યાવશ્યક્તા
વધતી
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સિવાય રાગને અભાવ થવો તે અશક્ય છે. રાગમાંથી જ, સમગ્ર સંસાર ઉપર થાય છે, અને રાગના અભાવમાં જ વીતરાગ બનીને મોક્ષપદ મેળવાય છે, માટે નિરન્તર સંસારના વિષાયિક સુખના સ્વરૂપને જાણે અને આત્માના સ્વરૂપને જાણે. વૈષયિકસુઓમાં આધિ, વ્યાધિ અને ઉપાધિ ભરપૂર ભરેલી છે, ત્યારે આત્મિક ગુણેની રમતામાં તથા ધર્મધ્યાનમાં આનંદના ઝરાઓમાં ઝીલવાનું હોય છે. આવા સુખમાં ઝીલવાનું કેને ગમે નહી? દરેક પ્રાણુઓને પસંદ તે છે જ કારણ કે સત્તામાં રહેલ આત્માના ગુણેમાં અનંત સુખ છે. અનંત આનંદની ઊર્મિઓ ઉછળ્યા કરે છે તેથી જ ક્ષણભંગુર, વિકારી ને વળી પરિણામે અત્યંત પરિતાપી એવાં સુખમાં પ્રાણુઓને સંતોષ થતું નથી–એટલે ભવ સુખની ઝંખના રહ્યા કરે છે; પરંતુ તેવા સુખની ઝંખના વિકારી-વૈષયિક સુખેથી કયાંથી પૂર્ણ થાય? કદાપિ થાય જ નહી. વૈષયિક સુખની ઝંખના અને મેળવેલી તેની સાધનસામગ્રી કદાપિ સત્યસુખને આપી શકતી નથી જ અને આપશે પણ નહી, માટે તેને રાગ એ છ કરે તથા બલ ફેરવીને તેને મૂલમાંથી દૂર કરે.
વિષયસુખની ઝંખનામાંથી જ માનસિક વૃત્તિઓની અત્યંત ચંચલતા વધતી રહે છે, જેમ જેમ માનસિક વૃત્તિઓ ચંચલતાના વેગમાં વધતી રહે છે તેમ ચિન્તાઓ, વ્યાધિઓ અને ઉપાધિઓની વિડંબનાઓને આવવાને અવકાશ બરબર મળે છે. આ ત્રિવિધ સંતાપને શાંત કરનાર જે કઈ હોય તે સમ્યગજ્ઞાનપૂર્વકની વિચારણા અને વિવેકની જાગૃતિ છે કે જેના સાથે માનસિક વૃત્તિઓને વેગ અને વિકાર અ૫ થતું રહે
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને સ્થિરતા આવીને વસે; મનુષ્યોને માટે થિરતાને સત્યાપાય આ પ્રમાણે છે. બીજા ઉપાસે ભલે તમે માને પરંતુ તે ઉપાય ચિન્તાઓ વધારનાર યાધિ-ઉપાધિઓને વધારનાર છેમાટે બરાબર વિચારણા અને વિવેક કરીને, મનને સ્થિર કરીને, આત્મિક ગુણેમાં સ્થિર થઈને, સત્યસુખને મેળવે, દુઃખનું નામનિશાન પણ રહેશે નહી.
એક માણસ પ્રથમ સામાન્ય સ્થિતિમાન હતું, ત્યારે તેને સંસારના સ્વરૂપને તથા તેના સગાને વિયોગને કાંઈક ખ્યાલ રહેતા, તેથી ભવભીરુ અને પાપભીરુ બનીને આરંભસમારંભના કામે ઓછા કરતા અને કરવા પડે તે પાપભીરુ બનીને બળતા હૃદયે કરતે તેથી તેને સાંસારિક સુખને ઘણે વલેપાત હતે નહી. સમયે સમયે ધાર્મિક ક્રિયાઓ કરવામાં તેમજ શકય પોપકારના કાર્યો કરવામાં પ્રમાદી બનતે નહી અને આનંદમાં રહેતા, પરંતુ વ્યાપાર કરતાં એ દાવ-ભાગ મળી આવ્યું કે પૃદયથી આ ભાઈ શ્રીમંત લક્ષાધિપતિ બન્યા. પૈસા પૈસાઓને વધારે છે અને અધિક મેળવવાની અભિલાષા થાય છે. અત્યારે તે શ્રીમંત શેઠે વ્યાપાર વધાર્યો. તેના ગે કરડપતિ બન્યા. હવે વધી રહેલા નાણાને કયાં નાંખવા એ ચિન્તા થવા લાગી. તેમજ ધાડપાડુઓની ભીતિના જાણકારાઓ થવા લાગ્યા. શેઠે એક મોટું કારખાનું તૈયાર કર્યું. મીલ ઊભી કરીને લાખ રૂપીયા તેમાં નાખ્યા. ચાલીઓ તથા માળાઓ તે ધનથી બંધાવ્યા. તેમજ જૂનું ઘર મૂલમાંથી નષ્ટ કરીને નવીન પાંચ માળવાળે આલશાન મકાન-બંગલે બંધાવ્યું. અત્યારે શેઠ પ્રથમની સ્થિતિને ભૂલી ગયા છે. રાત-દિવસ કાર
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાબાની, મીલી સહીઓની અને માળાની ચિંતામાં પડયા છે ગામ અવસ્થાને આનંદ તે કયાં ખસી ગયે? તેની ખબર માતી નથીઅને આ ઉપાધિઓના તેમજ સ્થાવર, જેમ મિલકતના કેફમાં સુખ માની રહ્યા છે. હવે આબરુ–પ્રતિકાલાગવગ કેમ વધે તેની ચિતામાં પાછા પડયા. શેઠને ઉપાય સૂઝયો તેથી એક આત્મજ્ઞાની મુનિવરને પિતાના નવીન ધાતેલ બંગલામાં પધાશ્વ આગ્રહભરી વિનતિ કરી તેમજ અન્ય શેઠ શાહુકારાને, સગાંવહાલાંઓને આવવા માટે આમંત્રણ આપ્યું. શેઠ–શાહુકારે, સગાંવહાલાં બંગલાને દેખી બહુ તારીફપ્રશંસા કરવા લાગ્યા તેથી આ શ્રીમંત શેઠ કુલાઇ ઝુલાઈને કાળક થયા. મુનિવર્ય આ બંગલાને દેખી ખુશી તે કયા પણ શેઠની પ્રશંસા કરતા નહી હોવાથી મુનિવરને કહ્યું કેગુરુમહારાજ આ બંગલે કે બન્યું છે? અમેએ દશ લાખ
પૈયા ખચીને આ તૈયાર કર્યો છે, બારી-બારણ-ઝરૂખ વિગેરેથી સજજ કર્યો છે, ઈત્યાદિક કહે છે- પણ તમે મારા પ્રશંસા કેમ કરતા નથી ? શરમને લઈને બોલી શકતું નથી? ગુરુમહારાજ શેઠની અભિલાષાને-વિચારને જાણી ગયા. અને હતું કે–તે રૂપૈયાનો વ્યય કરીને કારખાના–બંગલે વિગેરે બંધાવ્યા પણ તારા માટે તે શું કર્યું? તારા માટે તે ત્રણ ચાર હાથની જગ્યા ને? તે પણ જોખમથી ભરેલી અને આયુષ્ય પૂર્ણ થતાં ખાલી કરવાની અને તે જગ્યાને તેમજ તે વસાવેલ વસ્તુઓને બીજાએ ઉપયોગ કરવાના. તને પૂછું કે પ્રથમ અવસ્થામાં જે સ્થિરતા હતી, સંતેષ-સુખશાંતિ હતી અને જે ધાર્મિક કા–પરોપકારાદિક કયે થતાં હતાં તે થાય છે
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે? શેઠે કહ્યું કે-પ્રથમની અવસ્થામાં જેવી શાંતિ-સતવાહિક હતા તે તે હાલમાં નથી. મેં જાણ્યું કે ધનાદિકને વધારવાથી અધિક સુખશાંતિ રહેશે, તેથી વ્યાપારાદિ કરીને ધનાદિકને લાલાય. ચિનાઓથી માનસિક વૃત્તિ શાંત થતી નથી. ઘડીકમાં
નાદિકની, પુત્ર પરિવારાદિકની, કારખાના મીલ વિગેરેની ચિતાએમાં સદાય, મન ઉદ્વિગ્ન રહે છે. ગુરુએ કહ્યું કે ભલા ! તારા સુખ માટે હવે કાંઈક કરવું જોઈએ. આયુષ્ય પૂર્ણ થયા પછી એક ઘડી પણ તને તારા બંગલામાં રહેવા દેશે નહી. મશાન ભૂમિકામાં લાકડાની ચિતામાં તારા શરીરને મૂકશે; ઉપર લાકડાં અને નીચે પણ લાકડાં ખડકી બાળી ખાખ કરશે રાગાવહાલા પૈકી તારે જ પુત્ર તને બાળવા માટે પ્રથમ અગ્નિ મૂકશે, માટે આ સઘળી માયાને મેહ મૂકીને આત્મસાધન સાધી . શેઠ સમજણના ઘરમાં આવ્યા, સંગેના સગાવહાલાઓના અવરૂપનું ભાન થયું અને કહેવા લાગ્યા કેબાજી બગડી. હવે સુધારવી તમારા હાથની વાત છે. ગુરુદેવે કહ્યું કે-સંયમાની આરાધના સિવાય ચિન્તાઓને વ્યાધિ અને ઉપાધિઓને અંત નથી, માટે મમતાને પરિહાર કરીને સંયમને આદર કરે. શેઠે તે પ્રમાણે વર્તન કર્યું અને સુખશાંતિને શક્તિ અમાણે મેળવી. આ પ્રમાણે સદાય તમારે સંસારના સ્વરૂપની વિચારણા કરવી તે ઉચિત છે.
૩૩. વસ્તુઓને મેળવવા માટે પ્રયાસ કરો, તેની ચિતા કરવી તેના કરતાં ત્યાગ અધિક બળવાન અને
દાયક છે. વસ્તુઓ વિના ત્યાગ કેવી રીતે કરીશું? જ ચિન્તા કે પના પણ કરવાની નથી, કારણ કે ત્યાગના
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બે પ્રકારે છે. એક બાહ્ય દેખીતી વસ્તુઓને ત્યાગ અને બીજો વિષય કષાયને ત્યાગ અથવા તેનાથી ઉત્પન્ન થતાં વિકારને ત્યાગ. આ પણ ત્યાગ જ છે અને બાહ્ય વસ્તુઓ કરતાં પણ વિષયકષાયના વિકારોને તથા તેની આસક્તિને ત્યાગ આત્માની શક્તિને વધારે બલવતી બનાવે છે અને બાહ્ય ત્યાગ કરતાં આન્તરિક એટલે વિષય કષાયને ત્યાગ મેક્ષના અનંત સુખને આપે છે. આવા ત્યાગ સિવાય બાહ્ય ત્યાગ, મમતા, અહંકાર, આસક્તિને દુર કરવામાં સમર્થ બનતું નથી; અહંકારથીહરિફાઈથી તેમજ જગતમાં પ્રસિદ્ધ થવા માટે બાહ્ય ત્યાગ થાય છે પણ આન્તર-અહંકારાદિકનો ત્યાગ બની શકતા નથી. બાહાને ત્યાગ, જે સમ્યગૂજ્ઞાન, વિચાર અને વિવેક ન હોય તે તે દુન્યવી આ લેકની અને પરલોકની સુખની અભિલાષાઓમાં ચાલ્યું જાય છેએટલે મમતા આસક્તિ વિગેરે અ૫ થતાં નથી. ત્યાગથી દુન્યવી પદાર્થો મળે તે પણ જ્યાં સુધી વિષયકષાયને ત્યાગ નથી ત્યાં સુધી સત્યસુખને લેશ પણ મળી શકતે નથી. સાપ બહારની કાંચળીને ત્યાગ કરીને નિર્વિષ બનતે નથી, અન્તરની વિષની કથળી જ્યારે દૂર થાય ત્યારે જ નિર્વિષ બને છે. તે પ્રમાણે આતરિક વિષય કષાયના જે વિકા વિષ કરતાં પણ અત્યંત દુઃખદાયી છે, તેને ત્યારે ત્યાગ થાય ત્યારે સત્ય સુખ, શાંતિ, સાચો અનુભવ આવે અને આત્મા નિર્વિકારી બની અવિનાશી અને એટલે માત્ર બહારને ત્યાગ દૂર કરવા જેવું નથી. પણ તેની સાથે સાથે આન્તરિક વિકારોને ત્યાગ કરવાની આવશ્યકતા છે. બાહ્ય વસ્તુઓને અભાવ હોય, તેથી ત્યાગ કરી શકતા ન હ તેથી ચિન્તાતુર
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનવુ જોઈએ નહી. આન્તરિક ત્યાગ કરવા તે તમારા કબજાની નાત છે, અને તેને ત્યાગ કરવાની તમારામાં તાકાત પણ છે. બાહ્ય વસ્તુને ત્યાગ તે ખરાખર ત્યાગ કહી શકાય નહીં; પણ મમતા, માયા, અહુંકાર વિગેરેના ત્યાગની સાથે જ્ઞાનાદિક કરવુ તે સત્ય ત્યાગ કહેવાય. મમતાના ત્યાગ સિવાય આબરૂ ખાતર કે હરિફાઈથી આપેલ દાન, પાછળ પસ્તાવા કરાવે છે, તેથી જોઈએ તેવા લાભ મળવા દુર્લભ છે, સંસારની ચારે ગતિની રખડપટ્ટીને બંધ કરાવનાર અને સત્ય અવ્યાખાધ સુખને આપનાર જો કોઇ હાય તે દ્રવ્ય અને ભાવથી એટલે ખાદ્યથી અને અન્તરથી કરેલે ત્યાગ છે. કેટલાક માણસ સેવાના સ્વાર્થ સાધવા ખાતર તેમજ અનાદિકને અધિક મેળજવા ખાતર દાન કરે છે, પણ તે અન-ત્યાગ કહી શકાય નહી. એમ તે પશુ પુખીઓ પાસેથી ઇષ્ટ લાભ લેવા તેઓનુ શેષણુ કરવામાં આવે છે, તેને ખારાકી પાણી માન વગેરે ઢે છે, પણ તેમાં તેની ભાવના કેવી હાય છે તે તમે જાણેા છે? તેને કાંઈક દુન્યવી લાભ દૂધ-ઘી વિગેરે મળતાં હાવાથી પેષણુ કરવા તૈયાર અને છે તથા જેએ એકડાને તથા મકરાઓને બાર માસ સુધી પેાલે છે, સારી રીતે ખારાકી, પાણી વિગેરે ઢે છે, તે દાન ત્યાગ કહી શકાય નહી; કારણ કે તેજ મેણુ કરનાર મુસ્લીમ બકરી ઇદને દિવસે ધર્મના બહાને તેઓને મારી નાંખે છે, અને પાછા કહે છે કેહશસ્ત્ર કરતા નથી પશુ હલાલ કરીએ છીએ. તેમની હુલાલીને વિચાર કરવા જોઈએ. દુન્યવી ત્યાગના નેક અને વિવિધ કારણા
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને ભેદે રહેલા છે, પણ વિષય કષાયના ત્યાગના વિવિધ કારણે નથી. મમતાને ત્યાગ થાય એટલે તેની સાથે પાછળના વિકારો અને વિચાર આપોઆપ દૂર ભાગતા જાય છે. ઉત્તમ મહાશયે તે દુન્યવી સ્વાર્થ સાધવા દાનાદિક કરવાની ભાવનાવાળા દેતા નથી. પણ મમતા, વિષય, કષાયને દૂર કરવા માટે જ ત્યાગાદિક કરવાની ભાવનાવાળા હોય છે, મયમ પુરુષ, સ્વાર્થ સાધવાપૂર્વક ત્યાગાદિક કરવાની ભાવનાવાળા હોય છે, પણ તેઓએ નિષ્કામભાવે ત્યાગ–દાન કરવાની વિચારણા કરવી જોઈએ. તેમાં તેમનું હિત અને શ્રેયા છે.
૩૪. વસ્તુઓ વિના પણ ચલાવી લેવાની ટેવ પાડવી. તે માનસિક બલ વિના બનતું નથી. જેમ જેમ માનસિક શક્તિ વધે છે તેમ તેમ દુન્યવી વસ્તુઓ સિવાય પણ ચલાવી લેવાની શકિત જાગ્રત થાય છે, દુન્યવી વસ્તુ સિવાય ચલાવી શકાય નહી તે સાચી પરાધીનતાની બેડી છે. આ બેડીને તેડવા માટે નિરન્તર ભાવના રાખવી કે દુન્યવી વસ્તુઓની પરાધીનતાને ત્યાગ કર્યા સિવાય સત્ય સ્વાધીનતા મળવી અશક્ય છે. આ પ્રમાણે સમજીને તીર્થંકર-વીતરાગકથિત આજ્ઞાનુસારે વ્રત-પ્રત્યાખ્યાન કરીને વસ્તુઓની પરાધીનતાની બેડીને તેડવા માટે મનુષ્ય સમર્થ બને છે. અને તેના વેગે આત્મબલ-માનસિક બલ પણ વધારી શકે છે જ્યારે વસ્તુઓ હેતી નથી ત્યારે આપણે ચલાવી શકીએ છીએ ને? તે પછી વસ્તુએ હેતે પણ ધારે તે ચલાવી શકાય, માટે શક્તિ નથી એમ બોલવું તે બીનકાળજી જેવું કહી શકાય. મનુષ્ય વ્યાધિશ્રત હોય અને વૈવોની દવા લેતા હોય ત્યારે વૈદ્યની આજ્ઞા
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુજબ ઈષ્ટ ખાવા-પીવાને ત્યાગ કરીને ચલાવી લેવાય છે ને? એ બે વસ્તુઓથી સંતેષ રાખવું પડે છે ને? તે પછી અનાદિ wલની વસ્તુઓની પરાધીનતા તેડવા માટે થોડીક વસ્તુઓથી ચલાવી લઈએ તેમાં શે આધ આવે ?
જે સ્ત્રીને પતિ નિર્બલ હોય, કમાતે હાય નહી તે સ્ત્રીને અવતાર વૃથા છે, તેની માફક આત્મા જે નબળે હોય તે કાયા અને માયા અને મમતા વૃથા થાય છે. અને સમતા તે તેનાથી દૂર ભાગે છે. સમતા સિવાય આ જીવાત્મા પોતે આગળ વધી શકતું નથી અને સુખી બનતું નથી તે માટે આત્મા શક્તિમાન અને તેના જેટલા સાધને હોય તેઓને સવીકાર કરીને આત્માને તથા સમતાને બલવાન બનાવવા પ્રયત્ન કરે કે જેથી આત્માની અગતિ થાય નહી. અને બલવાન અને નિર્મલ આત્માની માફક ઊર્વગતિ જે સ્વાભાવિક રહેલી છે તે આવીને વયમેવ પ્રાપ્ત થાય છે. આત્માને . હવભાવ ઊર્વગતિમાન છે, પણ હાલમાં વિષય કષાયના વિકારેથી તે ગતિ ઉપર દબાણ આવેલ છે.
૩૫. જીભને વશ રાખે, જીભ છુટી મૂકશે તે તે છ દુશ્મનની ગરજ સારશે એટલે સેંકડે શત્રુએ ઊભા કરશે. વખતે ઘણું નુકશાની થશે, માટે તેને કબજામાં રાખવામાં જ લાભ થશે. અજ્ઞાનતા અહંકારાદિક જીભને ઉશ્કેરી મૂકે છે અને છમ લાગ મળતાં મહેટી હાનિ કરે છે.
૩૬ મધુર અને મિત વાણુથી શત્રુઓને પણ નમતું આપવું પડે છે, અને તેઓ કદાચહને ત્યાગ કરીને સહકાર આપવા
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૈયાર થાય છે. વેરવિરાવાહિકને વિસારી મિત્ર બને છે કલમાં અમૃત છે અને ઝેર છે તેમજ વહાલ છે અને શિરે ધાદિક પણ છે. જીભને અંકુશમાં રાખવાથી આરોગ્ય શાહ બુદ્ધિ અને વચનસિદ્ધિ પણ થાય છે. જીભના ઘણી વાર કરવાથી આરોગ્ય બગડે છે અને બીમારી થતાં વિવિધ પ્રકારે પીડાઓ આવીને ઘેરો ઘાલે છે અને છ વશ રાખવામાં આરોગ્ય-સંપ-સલાહ સચવાય છે અને મધુર વચનેથી પ્રેમસંપનું રક્ષણ થાય છે અને સંપત્તિઓ-શક્તિઓ આવીને વસે છે માટે મિત-પ્રિય બલવું અગર મૌન ધારવું હિતકર છે. આચાર્યાદિકની અવજ્ઞા કરવાથી તથા જ્ઞાન અને જ્ઞાનીઓની આશાતન કરવાથી જીભમાં વિવિધ પ્રકારની વ્યાધિઓ થાય છે અને શરીર વ્યાધિઓથી ઘેરાય છે.
૩૭. કર્મજન્મ આધિ, વ્યાધિ, ઉપાધિ, પ્રતિકૂળતા, સંયેવિરાગ, સુખ-દુઃખ, સાનુકૂળ સ્વજન વર્ગ અને પ્રતિકૂલ સગાંવહાલાં, લાભાંતરાય, કાનાંતરાય, ભેગાંતરાય, ઉપશાંતશય અને વિયતરાય વિગેરે કર્મજન્ય છે.
સંસારના સુખદુખ કર્મ જન્ય છે, અને મોક્ષ સુખ, મેહ રાગ-દ્વેષાદિના અભાવજન્ય છે, જ્યાં સુધી રાગ-દેષ મહજન્ય કલેશ છે, ત્યાં સુધી સંસાર જીવતે અને જાગતો રહેવાને એટલે સુખ મળે તે પણ દુઃખથી મિશ્રિત મળે, નિર્ભેળ સુખ મળે નહી. “નિર્ભેળ સત્ય સુખને મેળવવું હોય તે રાગ-દ્વેષ અને મેહને યળ સાંસારિક પદાર્થોના આધારે જ સુખને મેળવવા મથનાર માણસે, વર્તમાનકાલીન સુખને
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
.
દેખે છે અને ભવિષ્યમાં આવી પડનાર આસ્તાને દેખતા નથી. તે કારણે જ તેઓની વિપત્તિએ અને વિભનામેા ટતી નથી અને પાસેની પાસે રહે છે. જ્યારે તે પદાર્થો ઉપસ્થી સુખના વિશ્વાસ અલ્પ થાય અગર સથા ટળી જાય, ત્યારે અનુક્રમે તેઓને સત્ય સુખના સ્વાદ આવતા રહે છે. ચક્રવતી મહર્ષિક દેવતાઓ પશુ અષ્ટસિદ્ધિ અને નવનિધિને તથા દિવ્યસુખના ત્યાગ કરે છે ત્યારે જ સત્ય સુખ ક્યાં છે? તેની સમજણુ પડે છે અને નવિનિષ્ઠ અને અષ્ટસિદ્ધિ અને દિવ્ય સપત્તિના માહમાં પડતા નથી. લીંટની માફ્ક સવ સૌંપત્તિના ત્યાગ કરીને સયમને સ્વીકાર કરે છે. સંપત્તિના તથા સત્તાના મામાં મત્ત બનેલા માનવાને જ્યારે અશુભેાન્નય થાય છે ત્યારે જેનુ મુખ જોવાને ગમતુ ન હાય તેનું પણ મુખ જોવાના અવસર મળે છે અને તેઓની પાસે કાલાવાલા કરવા પડે છે માટે અશુભેાયને ટાળવાને માટે શુભ કરણી કરીને પુણ્યને વધારે તેથી જ અશુભયને આવવાના અવકાશ મળશે નહી. જો આળસ અને વિકથામાં વાતામાં વખત ગુમાન્યે તે પુણ્ય ખતમ થતાં પાપકમ બધાશે અને પાપાયે ગધેડાને પણ બાપ કહેવા પડશે, માટે આવા અવસર આવી ન મળે તે માટે પ્રથમથી સાવધાન રહેવુ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮, જગત્, કર્મ, જીવ, અને કાલ અનાદિકાલીન છે. તેમાં જીવ, ક્રમના આધારે ચાર ગતિમાં અને ચારાશી લાખ ચેાનિમાં પરિભ્રમણુ કરી અસહ્ય યાતનાઓને સહન કરી રહેલ છે. તે યાતનાઓને દૂર કરવાના ઉપાય ગુસમદ્વારા કરે માં – અનાદિકાલીન છે. તે ૨ થઈ શકે છે. અને આત્મા
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
શુદ્ધ સ્વરૂપમાં આવે છે. કર્મો આઠ પ્રકારનાં હોય છે. તેમાં મહનીય કર્મનું અધિક બલ છે. આ મોહનીય કર્મોની પ્રકૃતિઓ અઠ્ઠાવીસ છે તેમાં મિથ્યાત્વને ઉપદેશદ્વારા ત્યાગ કરવામાં આવે તે સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે. અને સમ્યગદર્શન થતાં હેય, રેય અને ઉપાદેયની સાચી સમજણ પડે અને સત્ય સમજણ પડતાં દરેક બાબતમાં એટલે અનુકૂળતાના પ્રસંગે અગર પ્રતિકૂળતાના પ્રસંગે મુંઝવણમાં પડાય નહી, એટલે રાગ-દ્વેષના વિકારે અસર કરી શકે, નહી અને આત્મવિકાસ સધાતે રહે; માટે પ્રથમ મિથ્યાત્વ મોહનીયની પ્રકૃતિને દૂર કરવા ઉપદેશ સાંભળવાની જરૂર છે. સમકિતની પ્રાપ્તિ ચારે ગતિમાં શાસકારે કહેલી છે, પરંતુ તેને અમલ મનુષ્ય ભવમાં જ થઈ શકે છે. મનુષ્ય ભવ તે અનંત સદ્ધિને મેળવવાની મોસમ છે તેમજ તક પણ છે. અવસરને ગુમાવ્યા પછી તેને લાભ મળ દુર્લભ છે, માટે પ્રમાદને ત્યાગ કરીને મળેલી સમને લાભ લેવા સૂકવું ન જોઈએ,
૩૯વ્યાવહારિક કાર્યોમાં અજ્ઞાનતાથી-કહે કેબીનઆવડતથી વિવિધ કકાસ જાગે છે અને તે કંકાસ વધતાં ઝગડાનું રૂપ ધારણ કરે છે અને ઝગડાથી જે લાભ મળવાને હોય છે તે મળતું નથી, માટે તેવાં કાર્યો પ્રસંગે કંકાસ-કજીએ થાય નહીં તે માટે ખાસ ઉપગ રાખવાની જરૂર છે. એકદા આચાર્ય મહારાજની સાથે દશ બાર મુનિવર્યો એક સારા શહેરના ઉપાશ્રયમાં પધાર્યા. એક મુનિ, એક ઓરડામાં ઊંચા અવાજે સવાધ્યાય કરતા રહેવાથી બીજા મુનિઓને અભ્યાસ
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવામાં અન્તરાય પઠતે. ત્યારે તેઓ કહેતા કે અરે મુનિ ! ધીમે અવાજે બોલે. તે મુનિએ કહ્યું કે ધીમે ધીમે અવાજે યાદી રહેતી નથી અને ગાથાઓ મુખે ચઢતી નથી. બેલાબેલી થવા લાગી. એ અરસામાં આચાર્ય મહારાજે કહ્યું કે-તમે
લાલી કરે નહી; તેમ કરવાથી અપશાજના થાય—અવાજ ધીમે સંભળાય તે માટે તે ઓરડાનું બારણું બંધ કરે, તેથી તેને અવાજ સંભળાશે નહી; અને તમે સુખેથી સવાધ્યાય તેમજ ભણી-ગણી શકશે. બારણું બંધ થયું. અવાજ પણ ધીમે સંભળાય અને આનંદથી અભ્યાસ કરવા લાગ્યા. આ પ્રમાણે દરેક કાર્યોમાં ઉપગ રાખી યુક્તિ વાપરવામાં આવે તે હાનિકારક કલહ-કજીએ રહે નહી. અહંકાર લાવી બારણું બંધ કરવામાં જે ન આવે તે બહુ કંકાસ વધે; માટે આત્માર્થીએ તે અંહકારને ત્યાગ કરી પૂજ્ય ભગવંતે કહે તે પ્રમાણે વર્તન રાખવું ઉચિત છે. બેલાબેલીથી જે અભ્યાસ કરેલ હોય તે પણ ભૂલી જવાય અને જલ્દી અભ્યાસ થઈ શકે નહી, માટે તેવા પ્રસંગે નમ્રતા ધારણ કરીને યુક્તિ વાપરવી તેથી બહુ લાભ થાય છે. આત્માને આનંદ રહે છે અને પ્રશંસા થાય છે. સમ્યગજ્ઞાનીએ તેવા પ્રસંગે ઘણું ઉપયોગવાળા હોવાથી તેમનાથી કંકાસ થતું નથી અને બીજાઓને સમજાવીને તે ઉપદ્રને શાંત કરે છે.
૪૦. આત્મશ્રદ્ધાથી કાર્યની સિદ્ધિ–સત્કાર્યો કરતી વખતે તમારા વિષે લેકે ગમે તેવા અભિપ્રાય ધરાવે, તમારા હિતુ વિષે ગમે તેમ લેકે બેલે; તે પણ તેની પરવા રાખશે નહી તે, તમારા કાર્યોમાં આગળ વધતા રહેશે. જે લોકના
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભિપ્રા પર લય રાખશે તે તમારાથી ધારેલાં કાર્યો બની શકશે નહી. તમારી જાત પર શ્રદ્ધા રાખશે.
આત્મશ્રદ્ધા સર્વ સત્કાર્યોનું મૂલ છે ” આધાર છે. શ્રદ્ધા આધારે જ સત્કાર્યો બની શકે છે. શ્રદ્ધાવિહીન બળવાન હોય તે પણ પાછા પડે છે.
જેમનામાં મહાન શ્રદ્ધા-આત્મશ્રદ્ધા હતી, તેઓ પિતાના હાથ ધરેલાં કાર્યો કરવાની પિતાની શક્તિ વિષે અડગ શ્રદ્ધા ધરાવતાં હતાં. એવા જ મહાશાએ, સત્કાર્યોને સંપૂર્ણ કરીને સવારને ઉદ્ધાર કરેલ છે અને સત્તા-શક્તિ-સંપત્તિને તેઓએ જ સફલ કરી છે. તમે પણ આત્મશ્રદ્ધા રાખશે તે સત્કાર્યોને સંપૂર્ણ કરીને સત્તા-સંપત્તિ વિગેરેને સફલ કરશે.
જગતમાં ઘણાં લોકોના મનમાં આમ કસી ગએલ હોય છે કે અમારામાં સત્કાર્યોને કરવાની શક્તિ નથી. અમારા ભાગ્યમાં કર્મ-નિર્જરા માટે ધાર્મિક ક્રિયાઓ કરવાની તાકાત નથી, તેથી અમારાથી તે સત્કાર કરી શકાશે નહીં. આમ ધારીને તે આગળ વધી શકતા નથી. અને પિતાનામાં જ રહેલી અનંત શક્તિની ઓળખાણ કરવામાં બેનસીબ રહે છે. આવા વિચારવાળાઓ પોતાની જાતને પણ ઉદ્ધાર કરી શકતા નથી. પોતાના આત્માને–પિતાની જાતને હલકી ગણવાથી–શૂન્યવત્ પિતાની હલકી સ્થિતિ થાય છે, એને કેટલાક અજ્ઞજને જાણતા નથી. તેથી પિતાના આત્મા અને આત્મિક ગુણે તરફથી તેઓને જોઈતા પ્રમાણમાં લાભ મળતો હોય તે મળતું નથી અને રન-હીન દશામાં આવી ફસાય છે.
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩ આત્મા અનંત શક્તિને સ્વામી છે, તેથી જે જે અદ્ધિ અને શુદ્ધિ વિગેરે પ્રાપ્ત થાય છે, તે શુદ્ધ અનેલ આત્માના આધારે છે. તમે જે વિષયકષાયના વિકારોને સમ્યગ જ્ઞાનપૂર્વક ટાળી તેમજ સંકલ્પવિકપ વિગેરેને દૂર કરી સ્થિરતાને ધારણ કરશે તે આપોઆપ આત્માની અનંત શક્તિઓને આવિર્ભાવ થશે અને અનંત સુખના ભેતા બનશે.
દુન્યવી પદાર્થોની શેધમાં–તેઓનું રક્ષણ કરવામાં જે વખત લગાડે છે તેટલે પણ જે આત્મિક ગુણોની શોધમાં વખતને ગાળે તે અપૂર્વ અપૂર્વ વસ્તુને અવશ્ય લાભ થશે. - જો તમે માટીના ઢેફા કરતાં ઉચતર બનવાનું પસંદ કરશે નહી તે તમારા ઉપર બહાદુરે પગ દઈને ચાલ્યા જશે. પછી તમે પિોકારે પાડો ત્યાં કેણ સાંભળશે? માટે તમારા આત્માની કીંમત આંકતા શીખે અને આત્મિક લાભ ઉઠાવે.
તમે બીજાના જેવાં સમર્થ નથી, સારા નથી અને નિર્બળ પ્રાણી માત્ર છે-આ વિચાર જે તમે કર્યા કરશે, તે તમારા જીવનનું સમગ્ર ધારણ કનિષ્ક બની જવાનું અને તમારી તાકાત મંદ પડવાની; માટે જીવનના ધરણને ઉચતર બનાવવું હોય તે અનંત વ્યાદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિને સવામી અમારે આત્મા છે, આ પ્રમાણે વિચાર કર્યા કરો અને તે પ્રમાણે વર્તન રાખશે.
જે ભાગ્યશાલીઓએ વિચા–પ્રણાલિકા તથા સંયમની અલીએ હસ્તગત કરેલી છે તેઓ જ શારીરિક તથા માનયિક શકિતઓનું રક્ષણ કરવા સમર્થ બને છે અને તે તે શકિતઓમાં
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
વધારા કરતા રહે છે. તેઓ સારી રીતે સમજતા હાય છે કે કદાપિ ખરાબ વિચારાથી અને અનાચારાથી આત્મકલ્યાણ સાધી શકાતું નથી. ક્રુષ્ટ વિચારાથી તથા અનાચારાથી સ્વકલ્યાણુ ક્યાંથી સાધી શકાય ? આત્મણ્ણાને વિકાસ તમારામાં જ રહેવે છે અને સયમને કેળવવાની શક્તિ પણ તમારામાં જ રહેલી છે; માટે તેઓની ચાવીએ હસ્તગત કરશે. ચાવીઓ, બંધ થએલ તાળાને ઉઘાડીને કપાતમાં રહેલ મીલ્કતને દર્શાવે છે તે પ્રમાણે ગુરુગમરૂપી ચાવીને પ્રાપ્ત કરીને આત્મગુણ્ણારૂપી મિલ્કતને મેળવા.
જ્યારે તમારી નિકટમાં રહેલ માણુસા કે મિત્રા અગર અન્ય કોઇ માણસ, ક્રોધના આવેશમાં ઉગ્રતા ધારણ કરતા ડાય ત્યારે તમારે તેમાં દાવાનળ સળગે એવા વચનરૂપી ઇંધણા નાંખવા ન જોઈએ. સજ્જન તે શાંતિ કેમ જળવાય તે પ્રમાણે વન રાખે તે વખતે શાંતિ પકડીને મૌન ધારણ કરે અને કમ પ્રકૃતિના વિચાર કરે કે જેથી સ્વપરના ઉદ્ધાર થાય અને
આત્મકલ્યાણ સધાય.
કોઇપણ માસે કદાપિ ઉગ્રતાને ધારણ કરી શાંતિ મેળવી છે ? હરગીજ મેળવી નથી અને મેળવશે પણ નહી. જગતમાં શાંતિને મેળવવા માટે અને આત્મકલ્યાણને માટે આત્મસયમની ખાસ આવશ્યકતા રહેલી છે.
૪૧. ગુસ્સાથી-ધથી નુકશાન થાય છે. માણુસાએ વારંવાર વિચાર કરવા જોઈએ કે, બીજાઓ ઉપર ગુસ્સા કરવાથી મગર અણુગમા ધારણુ કરવાપૂર્વક તિરસ્કારાદિક કરવાથી
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કટલે લાભ મેળ, અને ગુસ્સો ધારણ કરવાથી ઉકળી જઈને કેટલાં બધાં શેકજનક કા ક્યાં છે?
ઘણા માણસોએ ક્ષણભર મિજાજ ગુમાવીને મહત્વની પદવી અગર જીવનભરને સહકાર ગુમાવેલ છે, શુ કરનાર મહત્વની પદવી મેળવવા વર્ષે યાવત્ કરેલ મહેનત-મેળવેલ અનુભવ ક્ષણમાત્રમાં ફેંકી દીધું છે. અર્થાત્ કેટવર્ષના તપના ફલેને ફેંકી દીધાં છે. | ગુસ્સો કરનાર અને તેના ચગે ઉકળી જનાર માણસે પિતાના વજન વર્ગ ઉપર કાર કેર વર્ષાવતાં વિલંબ કરતા નથી. તે સગાંવહાલાંઓએ કરેલ ઉપકાર અને આપેલ સહકારને ભૂલી સવ૫રને ઘાતક બને છે. ગુસે કરનાર-ઈતિહાસનું-સારી રીતે જ્ઞાન ધરાવતે હેય અગર મનહર ભાષણે કરીને સભ્યજનેને ખુશી કરતું હોય તે પણ અન્ય જને પર સહજ પ્રતિકૂળતા થતાં ક્રોધાતુર બનતાં વાર લગાડતા નથી.
૪૨, યાતના–ત્રાસ આપનારા વિચારો દ્વારા આપણી જાતને પીડા આપ્યા પછી, આ જાતને પૂરતે અનુભવ લીધા પછી, આપણે શીખીશું કે બીજાઓ પર વેરવિરોધાદિક રાખવે અને તેને બદલે લે તે બહુ મધું કાર્ય છે. અન્ય પર વેરને બદલે લેવા ખાતર આટલે બધે ખર્ચ કરવ-શક્તિને હાસ કરે તે આપણને પાલવે એમજ નથી-આપણને જ્યારે સમ્યગ જ્ઞાન થશે ત્યારે જ આપણે ઉપરોક્ત બીના સમજીશુઅને વેર લેવાથી અટકીશું.
કઈ એક માણસ, જ્યારે પોતાની જાતને-પિતાના મનને
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંકુશમાં રાખી શકતા નથી ત્યારે તે ઈિ મહત્વનું ધામ કરી શકવા સમર્થ બનતું નથી, પણ મહત્વના કાર્યો, માનસિક વૃત્તિઓને અંકુશમાં રાખવાથી બની શકે છે, દરેક વ્યવહારિક કાર્યો તથા આધ્યાત્મિક કાર્યો, માનસિક વૃત્તિઓને કબજે કરવાથી સફલતાને ધારણ કરે છે.
આત્મસંયમ સિવાય અન્ય શિક્ષણ લગભગ નિષ્ફળ બને છે. ઉચ્ચ મહત્વાકાંક્ષા, અસાધારણ શક્તિ અને મહાન પાંડિત્ય ધરાવનાર ઘણા માણસોને, આત્મસંયમની શૂન્યતાએ માનસિક વૃત્તિઓને કબજે નહી રાખવાથી પ્રાયઃ પાયમાલ કરી નાંખ્યા છે.
ક્રોધાતુર બની બીજાઓને પાયમાલ કરતાં પોતે જાતે જ પાયમાલ થએલ છે તે આપણે સાક્ષાત્ દેખીએ છીએ. કારાગૃહમાં પૂરાએલા કેદીઓને પૂછે, કે તમેએ આત્મસંયમને ગુમાવીનેન્ક્રોધાદિકના આવેશમાં ઘણું પ્રાણુઓને પીડાઓ ઉત્પન્ન કરીને-ઘાતકી રીતે ગોળી મારીને તમે કેટલે લાભ ઉઠાવ્યું? તમારા મનને કેવી સુખશાતા રહી; કે સંતોષ અનુભવ્યો?
જ્યારે આત્મસંયમ ગુમાવવામાં આવે છે, ત્યારે જ ક્રોધાદિના વિકારે જોર પકડે છે.
૪૩. મનની શુભ વૃત્તિઓથી મહત્તા-સ્વયમેવ આવીને ઉપસ્થિત થાય છે તેમજ વિચારો અને આચારોની ઉગ્રતા, મહાઔષધિઓથી ન રૂઝાય એવા ઘાને રૂઝવે છે તેમજ મહા. કહેશરૂપ મહાયુદ્ધોના ઘાને પણ રૂઝવી નાંખે છે. દરેક કાર્યોની સફળતા આપનાર-સંપૂર્ણ કરનાર આચાર-વિચારની શુદ્ધતા છે. ઉરચતા, મહત્તાને લાવી મૂકે છે.
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મજ્ઞાનથી રાગની નિવૃત્તિ થાય છે તથા માનસિક વૃત્તિઓ નિર્મલ થાય છે અને માનસિકવૃત્તિઓ નિર્મલ થતાં મનુષ્યને ભિન્ન ભિન્ન પ્રકારના મહેટા લાભ આવીને મળે છે. ચિતા કરાવનારી વાત ઉપર તેમજ વરતુઓ પર ન આપવું નહી, ચિત્તને એકાગ્રતામાં થાપન કરવું, સદાય આનંદમાં રહેવું. પ્રતિકૂલતા આવે તે પણ કલેશ કરવો નહી– મિલનસાર સ્વભાવ રાખ, કેઈની પ્રતિકૂલ થવું નહી અને દઢતાને ધારણ કરવી. ઉપશમ-રાવર-વિવેકને ધાણુ કરવાં અને સમત્વભાવમાં રહેવું વિગેરે શક્તિઓ આત્મવિદ્યાર્થીને આપઆપ ઉપસ્થિત થાય છે. આત્મવિદ્યા, સર્વવિદ્યામાં અત્યંત મહાન છે. આત્મજ્ઞાન-આત્મવિવાથી કઈ શક્તિઓ મળતી નથી ? શ્રાવિકભાવ પણું પ્રાપ્ત થાય છે અને ક્ષાવિકભાવે આત્મશક્તિને સંપૂર્ણ વિકાસ પણ થાય છે, માટે આત્મરાનને મેળવે, આત્મવિદ્યા સિવાય સદ્વિચાર પણ છે શકતા નથી. આત્મજ્ઞાનથી મનમાં રહેલી દુર્બલતા-ઉદાસીનતા સ્વી શક્તી નથી. શારીરિક દુર્બલતા-વ્યાધિઓ પણ રહેતી નથી. આધિ
વ્યાધિ અને ઉપાધિની પ્રતિકૂળતાને નાશ થાય છે માટે મનને કેન્દ્રસ્થાનમાં સ્થાપન કરીને એકાગ્રતાને અવશ્ય મેળવે.
જે મનુષ્ય, આત્મશ્રદ્ધા અને કાર્ય કરવાની નિશ્ચય બુદ્ધિવાળે તેમજ આશાવાદી–હે તે સંપત્તિમાન છે; પરંતુ જેનામાં આત્માની શક્તિ ઉપર શ્રદ્ધા નથી તેમજ માનસિક લિને શુદ્ધ કરવાની જેનામાં બુદ્ધિ નથી તેઓ ભલે દુન્યવી સંપત્તિનું હોય તે પણ રાત્તિમાન ગણાય નહીં–આત્મશ્રદ્ધા
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Ge
આત્મજ્ઞાન અને આત્મરમણુતા એ સત્ય ધન તથા સત્ય શક્તિ તથા સ'પત્તિ છે.
આત્મશક્તિના જે મનુષ્ય થઈ આવિર્ભાવ કરતા નથી, જેઓ માણસાઈને પણ પીછાણી શકતા નથી એટલે તે મહાસંજ્ઞા, ભયસ જ્ઞા, મૈથુન તથા પરિગ્રહસ’જ્ઞામાં અધિકાધિક આસક્ત બનીને પેાતાની શક્તિના ડાસ કરતાં હાય છે; તેથી તેથી જ, રાગ-દ્વેષ-ઈર્ષ્યા-અહંકાર-મમતા વિગેરે દુર્ગુણાને આવવાને અવકાશ મળે છે. જો તમારામાં સાચી માણસાઈ હાય તે પ્રથમ આત્માની શક્તિને આવિર્ભાવ કરા; કારણ, તે દ્વારા સર્વસપત્તિને પ્રાપ્ત કરવામાં ભાગ્યશાળી થવાય છે અને સવ કાર્યો સિદ્ધ થાય છે. મિથ્યાત્વ-અવિરતિ-કષાય અને ચાગતેમજ પ્રમાદ વિગેરે સ્વયમેવ ભાગી જાય છે. જ્યાં સિહુની ગર્જના થતી હોય અને વિચરતા હાય ( ક્રૂરતા ) હોય ત્યાં શિયાળ, વાઘાદિ શ્વાપા રહી શકતા નથી-તેમજ તેઓનુ શેર ચાલતુ નથી. આત્માને ભય-ખેદ, રાગ-દ્વેષ અને માહાદિક રહિત મનાવી—તમા સહુ જેવા મને; જેથી હલકી વૃત્તિએ-હલકા વિચારા તથા ઉચ્ચારા આપેાઆપ ભાગી જશે.
દુન્યવી સુખમાં જેટલી શ્રદ્ધા રાખા છે તેટલી આત્મામાં રાખો. ૪૪. જગતમાં અનુષ્યા માનસિકક્રિયાઓ દ્વારા વિજય પ્રાપ્ત કરે છે. જો મનમાં શ્રદ્ધા-આશા વિગેરેની મદ્યુતા હશે તે ઉત્તમ મહાન્ કાર્ટીંમાં વિજય મળશે નહી. માનસિક વૃત્તિની અસર શારીરિક અવયવ ઉપર પણુ થતી માલૂમ પડે છે. અત્યંત સ્વાર્થીપણાના ચેાગે કષાયે ઉપસ્થિત થાય છે, તેથી
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મગજ-હદય પર બહુ અસર થતાં શારીરિક શક્તિને હાસ થાય છે. ભય-ચિતા-શેક-પરિતાપારિક, માનસિક વૃત્તિઓને બહુ અસ્થિર કરી મૂકે છે.
ભય-શંકા-નિરાશાના બીજ, માનસિક ક્ષેત્રમાં વાવનાર, મનુષ્ય સુંદર અને ઈષ્ટ કુલ ક્યાંથી મેળવી શકે? માટે સારા અને સ્વાદિષ્ટ મનહર ફલ મેળવવા હોય તે, શંકા-ભયાદિને દૂર કરીને સ્વપરના કલ્યાણ માટે ચારિત્રશીલ બનવું તે આવશ્યક છે. માનસિક વૃત્તિમાં રહેલું વિષ-શારીરિક શકિતમાં પણ વિકાર કરી મૂકે છે, તેથી જ શારીરિક શક્તિમાં હાનિ પહોંચે છે અને શરીર અશક્ત બને છે.
જે માણસ છરીને પકડી પિતાના શરીરમાં મારે તેને આપણે મૂર્ખ ગણુએ છીએ પરંતુ આપણે પિતે જ તીક્ષ્ણ ધારવાળા શાથી એટલે તિરસ્કાર-ધિક્કાર વેરવિરોધાદિકથી આપણી શારીરિક તથા માનસિક શક્તિને હણુએ છીએ છતાં આપણે પિતાને બુદ્ધિમાન તથા બહાદુર માનીએ તે કેવી બુદ્ધિમત્તા?"
પ્રત્યેક આગળ પડતે વિચાર તે એવું એક બીજ છે કે જે બરાબર તેના જે જ માનસિક છેડ ઉત્પન્ન કરે છે. જે વિચારના બીજમાં વિષ હશે તે ફળમાં પણ ઝેર આવશે તેથી જીવન પણ વિષમય બનશે અને સુખશાંતિ તથા કાર્યશકિત નષ્ટ થશે માટે વિચારમાં વિષ વા નહી.
૪૫. બદલો લેવાની વૃત્તિ રાખવી તે પિતાની જ હાનિ કરવા બબર છે. હાનિ કરનાર ઉપર વેર-વિવાદિ
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાખવા અગર કડવાશના વચને ફેંકવા તેમાં બમણી હાનિ રહેલી છે. એક તે બીજાએ કરેલી હાનિને સુધારી શકવાને વખત મળતું નથી અને બીજાઓને તિરસ્કારાદિક કરવાથી હાનિ થતી રહે છે, માટે સહન કરીને વિરોધાદિક ન કરતાં પિતાની થએલ હાનિને સુધારી લેવી તે હિતકર અને શ્રેયસ્કર છે.
વેરને બદલે વાળવાની આપણી તાકાત નથી. કર્મસત્તા જ હાનિ કરનારની બરાબર ખબર લઈ શકવા સમર્થ છે.
જ્યાં કર્મસત્તા સજા કરવાને સમર્થ હોય ત્યાં આપણે નાહક માથું મારવું તે વૃથા છે.
૪૬. કર્મસત્તા જ દરેક પ્રાણુઓની બરાબર ખબર લે છે. ભલે પછી રંક હોય કે શંકર હેય. દીન હોય કે દાનવ હોય. શેઠ હોય કે સેદાગર હોય. અરે સમગ્ર જગત કર્મ સત્તાને આધીન છે. આપણે કોણ? બદલે લેનાર વેરને બદલે લે હોય તે ક્રોધાદિક કષાય ઉપર બરાબર લે કે જેથી તેઓની શકિત નાશ પામે અને આત્મા સ્વતંત્ર બને; કષાય અને વિષયના વિકારો તમને વિવિધ ફંદામાં ફસાવે છે અને કરેલ કાર્યોમાં ધૂળ નાખે છેતેઓને નાશ કરશે ત્યારે જ તમને કોઈ પ્રકારની હાનિ કે નુકશાન થશે નહી. અને કઈ પણ પ્રાણ નુકશાન કરવાને, હાનિ કરવાને સમર્થ બનશે નહી; માટે બુદ્ધિ હેય તે બરાબર વિચાર કરીને સત્ય તત્વને સમજે. કેઈના ઉપર વેર-વિરોધાદિક રાખે નહીં.
૪૭. આપણુ અનતરાત્મામાં એટલી બધી ગુસ શકિતઓ રહેલી છે કે તેઓનું વર્ણન આપણે કરી શકીએ
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહીં; આ શક્તિઓને જે આવિભૉવ કરવામાં આવે તે, મહાનમાં મહાન કાર્યો પાર પડે-અને આપણે ઉત્તમોત્તમ કથાને આરૂઢ થઈએ. જ્યાં સુધી આપણી શક્તિને પ્રાદુર્ભાવ થશે નહીં ત્યાં સુધી આપણા સર્વ કાર્યો અધૂરાં રહેવાના જ માટે અહંકારમમત્વ-ઈષ્ય-રાગ-દ્વેષને ત્યાગ કરીને અન્તરાત્માની ગુપ્ત રહેલી શક્તિને આવિર્ભાવ કરવા અતિશય બલને કુરાયમાન કરે.
જે માણસો બહુ આશાવાળા હોય છે અને પિતાનું સાધ્ય પ્રાપ્ત કરવાના નિશ્ચયવાળા હોય છે, તેના માર્ગમાં ગમે તેવા વિડ્યો આવે તે પણ તે વિઘોને હઠાવી આગળ વધતા રહે છે, તે બળવાન માણસની આગળ આવેલા વિશેનું જોર ચાલી શકતું નથી.
આપણે જે વસ્તુઓની આશા રાખીએ છીએ તે વસ્તુઓ ક્ષણવિનાશી છે કે શાશ્વતી છે ? તેને ખ્યાલ કરીને આગળ પગલું ભરવું. ક્ષણભંગુર વસ્તુઓ ખાતર શ્રદ્ધા રાખીને મહામહેનત કરશે તે પણ કાયમ રહી શકશે જ નહી; માટે શ્રદ્ધા, જ્ઞાન, મહેનત અને વિચારે, નિત્ય વસ્તુઓને પ્રાપ્ત કરવા માટે કરવાં જોઈએ કે જેથી શ્રદ્ધા, જ્ઞાન વિગેરે સફલ થાય અને વખત વૃથા જાય નહી.
કેટલાક મનુષ્ય અનિત્ય પદાર્થોને નિત્ય માનીને તેઓની ખાતર જીવન પર્યત પિતાની શક્તિઓને વૃથા વેડફી નાખે છે એટલે નિત્ય વસ્તુઓને મેળવવાની તાકાત ગુમાવી બેસે છે.
૪૮. શારીરિક અને માનસિક આરોગ્યને આધાર જણે ભાગે સદ્વિચાર અને વિવેક ઉપર રહેલે છે તે ઘણા
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેકે જાણતા તથા સહાય જાણે છે. તમે જેવા વિરાસ કરશે તેવા અનશે વિશ્વના બીજ વાવીને અનાજ કોઈ એક શકતું નથી. ભાધિથી ઘેરાતાં તેના જ વિચારે કચ્છો તે વ્યાધિ અને આધિ ખસશે નહીં અને તે તમારા શરીરમાં મૂતિ મત થયા સિવાય રહેશે નહી. તમારે એ વિચાર શરીરમાં કઈ પણ સ્થળે દેખાઈ આવશે.
અપવિત્ર વિચારો જે મનમાં ધારણ કરે તે કદાપિ પવિત્ર રહી શકતો નથી. પવિત્ર બનવાનો ઉપાય પવિત્ર વિચારે હોવાથી અપવિત્ર વિચારથી પવિત્ર કયાંથી બનાય ? અને પવિત્ર બન્યા સિવાય આવૃતિમાં આગળ વધાતું જ નથી.
આરોગ્યને ઝરે જે કંઈ પણ થલે ભ્રષ્ટ થતું હોય તે તેના મૂળમાં એટલે કે વિચારમાં અને આદશમાં ભ્રષ્ટ બને છે માટે વિચારમાં ખાસ લક્ષ રાખવાની આવશ્યકતા રહેલી છે. કેઈના અપવિત્ર વિચારોને સાંભળીને વિચારો પર વિશ્વાસ રાખવા લાયક નથી.
જે કાર્ય કરવાની તમારી ઈચ્છા હોય તેવી દઢતાને ધારણ કરે અને તે કાર્ય પૂર્ણ થાય નહી ત્યાં સુધી બીજા કાર્યો હાથ ધરે નહી. દુનિયાના માણસે તે કાર્યને મૂકી દેવા વારે વારે હે તે પણ મૂકી દેશે નહી, જરૂર તે સત્કાર્ય સફલતાને ધારણ કરશે.
ઉસ્મસની ખાત્રી, શક્તિને પ્રશ, આત્મશ્રદ્ધા અને સફળતા, એ આમ છેડાવી, ન, શાય એ જામસિહ હકક છે, એ દા કરનારી અને વૃત્તિ, મનુષ્યને સુદઢ બનાવશે
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને આપણી શક્તિઓને સતેજ બનાવશે. ભય-શંકા-ખેદ– દ્વેષ અને ભાત્મશ્રદ્ધાની શૂન્યતા, દરેક કાર્યોમાં મદતા લાવે એમાં નવાઈ શી ?
૪૯. આ ધ્યાન ન કરવું. જે વસ્તુઓને આપણે સારી માનીએ અને રક્ષણ કરવાના પ્રયત્ન કરીએ તે તે વસ્તુઓ પર અત્યંત સગ–આસક્તિ થાય અને તેવી આસક્તિના ચેંગે તે ઈષ્ટ વસ્તુના વિયેાગે, ક્રોધ-ઈર્ષ્યા વિગેરે ઉત્પન્ન થાય છે, તેથી આ યાનમાં તેમજ રોદ્રધ્યાનમાં સપડાવાનુ અને છે. અને બાજુએ નુકશાન થાય છે. એક તાવિએગ થએલ વસ્તુઓ ાછી મળતી નથી અને આત્તધ્યાન-રૌદ્રધ્યાનથી અત્યંત કઇ સહન કરવું પડે છે, માટે વસ્તુને સારી માની તથા તેએનું રક્ષ છતાં કદાચિત્ તેના વિયેાગ થાય—નષ્ટ પામે કે ફાઈ છીનવી લે તે પણ દ્વેષનો ત્યાગ કરવાપૂર્વક મહાકષ્ટદાયક આરોદ્રધ્યાનને જરૂર ત્યાગ કરો.. ત્યાગ થૈ પ્રકારે છે: એક બાહ્ય વસ્તુઓના અને આન્તકિ ક્રોધાક્રિકના ત્યાગ આન્તરિક ક્રોધાદિક ના ત્યાગપૂર્વક ખાદ્ય વસ્તુઓના ત્યાગ અત્યત લાભ આપે છે.
આપણા શરીરની એવી રચના છે કે જો આપણે બીજાને હેતુપૂર્વક તથા જાણીબૂઝીને હાનિ કરીએ અથવા પીડાજનક શબ્દોના ખાજ્ઞા મારી ઘાયલ કરીએ તો આપણી જાતને હાનિ થયા સિવાય રહેતી નથી. જે આપણે આપણી જાત પ્રત્યે, આપણા આત્મા માટે ભલા થવા માગતા હોઇએ તે આપણે બીજા પ્રત્યે ભલા થવું જ જોઇએ. મિત્ત, હિંત્ત અને પથ્ય
ચનાના પ્રયોગ કરવો જોઇએ. આપણે આપણા સ્વજનવગ પર અગર પાડેશીને વચનના મહારા કે શસ્ત્રના પ્રહાર કર્મીએ તા
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણા પર પણ પ્રહારે થવાના જ. સર્વ ધર્મસ્થાપકેએ જે તવધ આપે હતું તે આ તત્વજ્ઞાન છે. સામાન્ય લોકો તે, આંખને બદલે આંખે લેવાની તક શોધે છે અને નુકશાનને બદલે સામાની નુકશાની કરવાને લાગ શોધે છે.
૫૦. કેધી સ્વભાવ ઘણે અંશે જઠરની તથા મગજની શક્તિને હાસ કરે છે તથા સમરણશક્તિને નાબૂદ કરે છે. અને અહંકારને પિષક બની જીવનને અસ્તવ્યસ્ત કરી નાંખે છે.
ક્રોધી માણસ, જે ઉત્તમ મિત્રને પણ શત્રુ બનાવે છે અને અધમ નીચેની મિત્રતા કરવા પ્રયત્ન કરે છે, તેથી તેમનું હિત સધાતું નથી. જ્યારે શરીરમાં ક્રોધ ઉછળી રહેલ હોય છે, ત્યારે સદ્દભાવના-સદ્વિચાર અને વિવેક વિગેરે સદ્દગુણેને રહેવાનું સ્થાન રહેતું નથી. ક્રોધના વિચાર-વિકારોના દાસ બનવું તે ભયંકરમાં ભયંકર દુઃખજનક અવસ્થા છે. વાતવાતમાં જે મગજ ગુમાવી માણસે ઉછળી પડે-શાંતિ રાખે નહી તે વિધ સિવાય અન્ય મળે કયાંથી?
જે માણસને વિશ્વના સમરત બળોને સંપૂર્ણ સ્વામી બનવાને જન્મહક મળે છે, તે માણસ પિતાના સદ્વિવેકબુદ્ધિના સિંહાસન પરથી ઉતરી પડે, તે તે મનુષ્ય કહેવાય નહી અને તે પિતાના કાને રીતસર કરવા આસક્ત બને છે. તેથી જ તે નીચ-હલકા કામ કરવા તત્પર બને છે; મમઘાત કરનારા ઘાતકી શબ્દો બોલે અને સંપૂર્ણ નિર્દોષ માણસના મગજ પર ઉપહાસનું બાણ ફેકે, તે માણસ કેટલે પતિત છે તેને વિચાર કરે.
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫
જે માણસ ઉત્તમ મિત્રાને પશુ છેતરે-પ્રહાર કરે તે કેટલે ઉન્મત્ત છે ? તેના વિચાર કરો.
બાળક, અનુભવથી માળી નાંખનારી ઉષ્ણુ વસ્તુઓ અને *ાપી નાંખનારી તીક્ષ્ણ ધારવાળી વસ્તુઓથી દૂર રહેતાં શીખે છે, પરંતુ આપણે આપણા રક્તને શાષી લેનાર અને કેટલીક વાર દિવસે અને અઠવાડીયાં કે માસ-વર્ષ પર્યંત આપણને અત્યંત વેદ્યના આપનાર–આત રૌદ્રધ્યાન કરાવનાર ગરમ મિજાજથી, કામાદિ વિકારાથી દૂર રહેવાનું પુખ્ત ઉમર થઇ છતાં શીખ્યા નહી તે આશ્ચર્યની વાત છે!
ક્રોધમાં આવેલા મનુષ્ય, વહાલી અને કીમતી વસ્તુઓ ને હાથમાં રહેલી હાય તા તેને ફ્ગાવી દેતાં વલમ કરતા નથી; તેથી તેને જ ભારે નુકશાન થાય છે. અને પાછળથી તેઓ પસ્તાવા કરે તેમાં વળી કષાયના આવેશથી ઉત્પન્ન થએલ વિકારા સદ્વિચાર અને વિવેક ઉપર દબાણ લાવીને તેની શક્તિને નષ્ટ કરે છે.
નિરકુશ ક્રોષને વશ અનેલ માનવી વસ્તુતઃ જ્યાં સુધી આવેશમાં હાય ત્યાં સુધી પાગલ જેવા મને છે. પાગલમાં અને તેનામાં અધિક તફાવત રહેતા નથી. પાગલ માણુસને સારાસારની સમજણુ હાતી નથી, તેની માફક ક્રોધના આવેશમાં આવેલને સારાસારનું ભાન રહેતું નથી. ક્રોધના માવેશ, માનસિક-શારીરિક શક્તિને જલ્દી અસર પહોંચાડે છે, તેથી વિચાર કરવાને અવસર તેને મળતા નથી; તેથી સહેજ અણુગમાં થતાં સામા માણુસને રોકડું પરખાવતાં પાછા હઠતા
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
23
નથી અને આગળના પ્રસંગોની યાદી કરાવીને ઉશ્કેરણી ફેલાવે છે તેથી સામા માણસ શાંત ડાય તે પણ કેસઈ જાય છે. એટલે તેને પણ આલવાનું ભાન રહેતું નથી. એટલે જ ક્રોધાવિશ-વમાં ઘાતક બંને છે, માટે તેના નિગ્રહ કરવા માટે
મસ યમની અગત્યતા રહેલી છે.
ક્રોષાવેશમાં આવેલ માનવી, પેાતાનું કેટલું નુકશાન થાય છે તેની તેને ખખ્ખર પડતી નથી, એટલે તે અધતી માફક આચરણુ કરી પ્રેાતે પેાતાનૢ અગાડી મૂકે છે.
તમારી દુબ ળતા ગમે તેટલી મ્હોટી હાય, તથા ગમે તેવા શેક કરતા હા પરંતુ જ્યાંસુધી તેના વિરખી વિચારને પણ અમલમાં મૂકવાની-સાંગાપાંગ તેવુ જીન ગાળવાની આદત્ત તમને પ્રાપ્ત થાય નહી ત્યાં સુધી માત્ર તમારી દુબ ળતાના ચારાના વિરાણી વિચારને દૃઢતાપૂર્વક અને આગ્રહપૂર્વક ધારણુ કરા પણુ અપૂછ્યું કે રષમિશ્રિત વિચારને ધાણુ કશે નહી.
આપણે કોઈ વખત મળતા ઘરમાં રહેલા માણુસને ખચાનવા અથાગ પ્રયાસ કરીએ પરં તુ ક્રોવાનથી ખળતાનું રક્ષણ કરવા પ્રયાસ કરીએ તેા કલ્પનાતીત લાભ થાય; કારણ કે સવે સ્મૃગિ કરતાં કાયાસિ અધિક અને લવાભવ કષ્ટ આપનાર છે.
તે
વસ્તુતઃ ક્હીએ તે કાપાનલથી જે જે મળેલા છે, ખળેલા કહેવાય; કારણ કે રક્ષિત અને રક્ષણ કરનાર એ જતા, ભંવાભવ વધતી વૈર પરપરા હઠાવીને આત્મહલ્યાણુ સાધવામાં
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચર્થ બને છે, કપાનામાં સપડાએલ માનવી જે શાંત બને નાડી તો આ ભવને અને ભવભવ હલકી ગતિના ભજનબને છે.
કેપ અગ્નિ કરતાં અત્યંત હૃદયને બળનાર હોવાથી તેમ શાંત કરવા માટે બહારના ઉપચાર કારગત નથી. બહારના ઉપચારો દ્રષ્ટિગોચર થતી અગ્નિની વાલાએને શાંત કરે પણ અંદર સળગતાને શાંત કેવી રીતે કરે? તેને માટે તે વૈરાગ્યસગરૂપી પાણીની આવશ્યકતા છે, માટે શ્રેષતા વિમાને વિચાર કરીને તથા સંવેગ-વૈરાગ્યને ધારણ કરીને શાંત બને. કઈ પણ ઉપાયે, એટલે લાખ રૂપિયાનું નુકશાન થાય તે પણ કે પાનલને નહી સળગાવતાં શાંત બને. સંવેગ-વૈરાગ્યને ધારણ કરીને મળેલ ઘેરા મનુષ્યજન્મને સાચે લાભ લે.
સવેગ અને વૈરાગ્ય સિવાય કે પાનલને શાંત કરવાને અપાય નથી, આજ પરમ ઐાષધિ છે અને સત્ય કમાણી છે.
નિર્જરાને તથા પુણ્યને વધારનાર જો કોઈ હોય તે સંવેગ અને વૈરાગ્ય છે, માટે સંગ-વૈરાગ્યને ધારણ કરીને ઉત્પન્ન થએલ કે પાનલને શાંત કરે.
૫૧. આમથવા ગ્યતાને લાવે છે અને ચગ્યતાને આધારે મહાન સત્કાર્યો કરવાની શક્તિને આવિર્ભાવ થાય છે. શણા વિનાના માણસે, ભલે પછી મહાબલવા સહકારાયેલી હાથ તે પણ દરેક કાર્યોમાં નાસીપાસ થાય છે, હતાશ બની પિતાની શક્તિને પણ ગુમાવે છે.
જે અગાની અભિલાષા રાખશે અને સદા ચિતવન કરશે.
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે ગુણે તમારામાં આવીને નિવાસ કરશે. દુર્ગુની અભિલાષા કરવી, તેનું ચિત્તવન કરવું તે વિષ સમાન છે. વિશ્વનું ભક્ષણ કરવાની કઈ અભિલાષા કરે ?
પર. આત્માની નિન્દા કરશે નહી પણ વિષય કવાયના વિકારોની નિન્દા-ગાહી કરશે કે જેથી આત્મશકિત વધે અને અપૂર્વ લાભ થાય. આત્માની નિષ્ઠા કરવાથી આગળ વધાતું નથી પણ પાછી પહેવું પડે છે.
જે મહાશાને આત્મશ્રદ્ધા હતી અને તેઓ સદાય આત્મરમણતામાં રમી રહેલ હતા, તેઓને તુરછ જનોએ ઉપસર્ગ પરિસહ કર્યો પરંતુ જે તે ભાગ્યશાલીઓએ તે પરિસહ વિગેરેને સહન કર્યા ન હતા તે ઉરસ્થિતિમાં આરૂઢ થયા ન હતા.
પર્વતેને ખસેડી શકાય-મહાન દરિયાને પણ ઓળંગી શકાય અને મહાન શત્રુઓને પણ હઠાવી શકાય, એવી આત્મશ્રદ્ધા પિતાના આત્મામાં રહેલી છે; બહારથી આવતી નથી.
કર્મની નિર્જરા થતાં આત્મશ્રદ્ધા ઉત્પન્ન થાય છે અને સંકલ્પવિક શાંત થતાં વિશેષ કર્મ-નિર્જશને આરંભ થાય છે.
૫૩. ભાગ્યના ભોગ બનવાને બદલે આપણે ભાગ્યને બદલી શકીએ છીએ. આર્તધ્યાનથી તેમજ વલપાત કરવાથી ભાગ્ય કદાપિ બલી શકાતું નથી, પણ સદ્વિચાર, વિવેક અને ધર્મધ્યાન દ્વારા તે ભાગ્ય બદલી શકાય છે.
તમારે આદર્શ, તમારી માન્યતા, તમે ભવિષ્યમાં કેવા
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બનશે તેની આગાહી આપે છે. તમારી માન્યતા ઉચ્ચ ઉચ્ચતર હશે તે તમે ઉચ-રચતર બનશો.
પ્રત્યેક બાબતમાં પ્રત્યેક સ્થલે તમે પાંચ ઇન્દ્રિયને તથા માનસિક વૃત્તિઓને કબજે કરીને વિજયને પ્રાપ્ત કરવાની શક્તિ ધરાવે છે. શક્તિને આવિર્ભાવ કરીને વિજયને મેળવે, નહી તે મનુષ્ય તરીકે તમે શાના?
સંસારના સ્વરૂપને અનેકાંત દષ્ટિથી અવલેકે તે તે તેમાં મુંઝાય નહીં. તેજ વ્યક્તિ મનુષ્ય તરીકે જીવન ગુજારી શકે છે.
૫૪. સદ્દગુણે આત્માના પિષક છે. આપણે ભીતિ, ઉદ્વેગ અથવા કોઈ બીજા પ્રકારની એટલે વિષય વિકારવડે અશાન્તિને ધારણ કરીને આપણું મનને વિષમય બનાવેલ છે ગમે તે રીતે આપણું શરીર પરને તથા મન ઉપરને અંકુશ ગુમાવી દીધું છે અને શારીરિક માનસિક દુર્બલતા આવીને ઘેરી વળી છે, અને સારા સાધને છતાં પણ તેઓનાથી લાભ લઈ શકાશે નહી. આપણે એગ્ય રીતે જીવન ગાળતા નથી અને પ્રકૃતિના, નીતિના અને ધર્મના કાયદાઓને ભંગ કરીએ છીએ તેથી માનસિક અને શારીરિક આરોગ્ય કયાંથી ઉપલબ્ધ થાય ?
શારીરિક પીડાઓ થાય અગર માનસિક ચિન્તાઓ અધિક સતાવે ત્યારે આપણે જરૂર માની લેવું કે કઈ પાપ કર્યું છે. પા૫ થયા વિના ચિન્તાઓ અને વ્યાધિઓ આવવી અશકય છે.
પ્રભુ મહાવીરે કહેલા કાયદાને જ્યારે છડેચોક ભંગ કરીએ
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગર ઉલ્લંઘન કરીએ ત્યારે જ માનસિક વૃત્તિઓમાં વિવારે ઉત્પન્ન થઈ શરીરને ઉન્માગે નાંખી દેવાય છે.
નિરાગી સુખી બનાવવા અને તથા સત્તા-સમૃદ્ધિ લાવવાને સાટે આપણે સદગુણી બનવું જોઈએ. સદગુણી બન્યા સિવાય શાક-સંતાપ-પરિતાપાહિ કદાપિ નાશ પામતા નથી અને શેકસંતાપાદિક કન્યા સિવાય સત્ય સુખ કદાપિ મળતું નથી.
સદ્ગુને આત્માના પિષક છે અને દુષ્ટ આત્માના ઘાતક છે, માટે કણને સહન કરીને પણ સદ્દગુણ મેળવે.
બાળી નાંખનાર અગ્નિથી અને મારી નાંખનાર સેમલ. અફીણ વિગેરે વસ્તુથી તમે જેવા ભીતિ પામી દૂર ખસે છે તે પ્રમાણે ભવોભવ બાળી નાંખનાર અને મારી નાંખીને અધેગતિમાં ફેંકી દેનાર કોષ માન, માયા, લેભ અને વિષયની આસકિતથી ભય પામતા નથી, ઘર ખસતા નથી અને સુખ-શાંતિની અભિલાષા સદાય રાખ્યા કરે છે તે કેવી બુદ્ધિ સત્તા કહેવાય ?
૫૫. આનંદના વિચાર–તેમજ આશા અને ઉત્સાહ, ઔષધ કરતાં પણ અધિક લાભ આપે છે. તેમજ વ્યાધિઓને પણ હઠાવે છે. ગમે તેવી મધુરી રસવતી આરોગે તે પણ આનંદ અને ઉલ્લાસના તુય આવી શકે નહી.
જ્યારે મનમાં ઉદ્વેગ અને ગ્લાનિ હોય છે ત્યારે આનંદના ઉત્સાહના વિચાર આવી શકતા નથી. લેહીના પ્રત્યેક આણામાં મંદતા આવે છે. આશાના બદલે નિરાશ ન લે
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે માટે ઉગાલિને ટાળવા માટે વસ્તુઓના સવરૂપને તથા સોની અસ્મિતા જાણવાની ખાસ જરૂર છે.
જ્યારે તમે વેર-વિરોધ, ઇર્ષ્યા-ક્રોધાદિકના વિચારથી અશાંત બન્યા છે ત્યારે તમારે નક્કી માનવું કે ક્ષણે ક્ષણે તમારી લેહીની-શરીરની શકિત ચૂસાતી જાય છે અર્થાત્ તે વૈરવિરોધાદિક આપણી શારીરિક અને માનસિક શકિતને સૂચી રહી છે એટલે સ્વજીવનમાં કોઈ સત્કાર્ય કરવા સમર્થ મનાતું નથી માટે વિરોધાદિને હઠાવવા પ્રયત્ન કર.
સદ્દગુણ અનવાની આશા અને આત્માના ગુણામાં સંપૂર્ણ વિશ્વાસ અને વૃત્તિમાં સારી રીતે ફેરફાર લાવે છે; શાંત બનેલ મનવૃત્તિ શારીરિક રોગને પણ નાશ કરવા સમર્થ બને છે, એટલે આરોગ્ય આવવાથી અને વધવાથી ધાર્મિક કાર્યો કરવામાં આળસ આવતી નથી.
ચેડા લેકો આ વાતને જાણે છે કે બીજા માણસ પ્રત્યે કારણ કરેલો ખરાબ વિચાર તે શગને ઉપર કસ્નાર સાધન છે. પ્રત્યેક અશાંતિ રેલે વિચારૂાગણી અથવા મનોવૃત્તિ કોઈ પણ પ્રકારની શારીરિક અવસ્થતાના સ્વરૂપમાં અવશ્ય દંડ દે છે. મનમાં બેચેની તથા શારીરિક બેચેની જણાવે છે કે કાંઈક અપરાધ આપણે કર્યો છે, તે સિવાય બેચેની થાય નહી.
ખરાબ વિચારોને મનમાંથી દર કરવા તે અશક્ય કે શક્તિ નથી. શાંતિના વિચાર કરવાથી અશાંતિ દૂર ખસવાની
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદારતા અને પ્રેમના વિચારે, અદેખાઈ, નિન્દા વેરના વિકારને દૂર કરે છે અને મન પ્રસન્ન રહે છે. જેમ ઉગણું પાણીમાં ઠંડુ પાણી નાંખવાથી તે ઉણું પાણી ઠંડું થાય છે તેની માફક કૃપાના વિચારે કરવાથી હિંસક ભાવ ઘટે છે.
૫૬. સત્ય બોલવાના વિચાર કરવાથી મૃષાવાદનું વિરમણ થાય છે. બ્રહ્મચર્યના વિચાર કરવાથી અબ્રહ્મચર્ય પરની આસક્તિ અલ્પ થવા માંડે છે. મમતાના વિચારોને ત્યાગ કરવાથી અમમત્વ-નિઃસ્પૃહત્વ ભાવે આવીને વસે છે, માટે સદાય સારા વિચાર કરી, દુષ્ટ-ખરાબ વિચારોને ત્યાગ કરો. સુખશાંતિ તમારી રાહ જોઈને બેઠી છે, આવા વિચાર અને આચારવાળા કયારે આવે ?
વિચારે તે બીજ રૂપે છે. કોઈ પણ માની ઝેરના બીજે વાવતું નથી અને બાગમાં નકામા ઊગી નીકળેલા ઘાસને દૂર કરી બાગને સુંદર બનાવવા માટે ઘણી કાળજી રાખે છે. તે પ્રમાણે કુશળ અને સમજણે મનુષ્ય, પિતાના મનના બાગમાં વેર-ઝેરના બીજે તે વાવતે નથી પરંતુ નકામા બીજે-વિચારેને પણ રહેવા દેતું નથી, તેમ જ માનસિક શુદ્ધિ રાખે છે.
૫૭. વિચારેના આધારે વિવેક ઉત્પન્ન થાય છે અને વિવેકથી જિનવર-તીર્થકરકથિત તમાં શ્રદ્ધા બેસે છે શ્રદ્ધા દઢ થતાં વર્તનચારિત્રમાં આત્મશક્તિ ફેરવાય છે તેમજ આત્મશકિતનો વિકાસ થતાં રવજીવન, નવજીવનને પામે છે. તેમાં દઢ શ્રદ્ધા થતાં શંકા, કાંક્ષા, ભય, નિરાશા આપો
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ૫ ખસી જાય છે. તીર્થકરકથિત તમાં શંકાદિ ધારણ કરનારને કદાપિ નવજીવનની પ્રાપ્તિ થતી નથી.
૫૮. તમે મહાન છે. તમારામાં મોટા ઉત્તમ કાર્યો કરવાની શક્તિ તથા હિંમત રહેલી છે તેથી ધારણા પ્રમાણે કાર્યો કરી શકાશે. આ પ્રમાણે શ્રદ્ધા રાખવાથી ઉત્તમ કાર્યો કરવાની હિંમત આવશે, એટલે આળસને દૂર કરી, ઉત્તમ વિચારપૂર્વક હિંમતને ધારણ કરીને ઉત્તમ કાર્યમાં તત્પર બને. અમારાથી આ કાર્ય બની શકશે નહી; ઘણુ વિદને આવશેઆવા વિચારોને ત્યાગ કરે. હલકા વિચાર કરવાથી હિંમત તૂટી જાય છે અને તેથી ઉત્તમ કાર્યો છતી શક્તિઓ પણ બની શકતા નથી. મહાન ઉત્તમ કાર્યો કરવામાં આશાની સાથે દઢ શ્રદ્ધાને ધારણ કરવી પડશે. તમે ગમે તેવા પંડિત હશેસંપત્તિમાન હશે કે સત્તાને ધારણ કરનાર હશે, પણ જે દઢ આત્મશ્રદ્ધા નહી હોય તે કોઈપણ કાર્યમાં સફળતા મેળવી શકશે નહી. સર્વકલાઓ પણ આત્માની દઢશ્રદ્ધા દ્વારા સફલતાને ધારણ કરે છે; શ્રદ્ધા સિવાયની કલાઓ, કલેશ-કંકાસને કાપી શકતી નથી–તમારી શ્રદ્ધા પ્રમાણે જ ઉત્તમ કાર્યો કરી શકશે માટે સર્વ શક્તિઓને આપનાર તેમજ ત્રાદ્ધિ-સિદ્ધિને તથા શુદ્ધિને આપનાર આત્મશ્રદ્ધા ઉત્તમ લાગણીથી ધારી રાખે.
જેમ જેમ આપણે સમજતા થઈએ-સમ્યગ જ્ઞાની થઈએ તેમ તેમ થએલા અને થતા અપરાધે-ભૂલો ઉપર તિરસ્કાર છે છે તથા પશ્ચાત્તાપ થાય છે, માટે આ પ્રસંગ આવે નહિ તે માટે પ્રથમ ઉપગ રાખે.
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯ માશુને વિષય-વિકાર-વિલાસ અને વિના, અજ્ઞાનતાથી તેના સ્વભાવને સમજતા નહીં હોવાથી બહુ પસંદ પડે છે, પણ તે વિષય-વિકાસ વિગેરે પિતાના જીવનની દવી બરબાદી કરી રહેલ છે તેની ખબર પડતી નથી. જેમ જેમ વિષમાં આસક્તિ, તેમ તેમ તેના વિકારો વધતા રહે. વાના અને વિકારો વધતાં આત્માની શુદ્ધિ-સિદ્ધિ અને બુદ્ધિ નાશ પામે છે તેથી તેઓને અધિક-અધિક મુંઝવણમાં પડી સવજીવનની સફળતા પ્રાપ્ત થઈ શકતી નથી અને મનગમતા વિષયાદિ જે ન મળે અગર તેમાં કેઈ આવીને વિન્ન નાખે તે ક્રોધાદિકની પારાશીશી. વધતી જાય છે; વખતે બેલાબેલી અગર મારામારી ઉપર આવી જાય અને આત્મભાન રહે નહી. વિલાસમાં સુખ ભાસતું હેવાથી તેના સંગને વિયેગ થતાં પરિતાપને પાર રહેતું નથી તેમજ વિદમાં પણ બહુ ગુમાવવાનું હોવાથી જે કાર્ય, મનુષ્યજન્મ ધારણ કરીને કરવાનું હોય છે તે કરી શકાતું નથી, માટે ઉપરોક્ત-વિષયાદિકને વશ બનીને સ્વકાર્ય આત્મવિકાસ-અવરાય નહી તેની ખાસ કાળજી રાખવાની આવશ્યકતા છે. અત્યાર સુધી મળેલું ગુમાવ્યું હોય તે વિષયવિકાર, વિલાસ અને વિનેદાદિકને લઈને જ હવે જે પુન: પ્રાપ્ત કરવું હોય તે વિષયાદિકમાં આસક્ત બને નહી પણ તેઓના કબજાને ત્યાગ કરાવી, પાંચે ઈન્દ્રિયે અને મન, જે
રયા માકાર મળેલ છે. તેને સત્ય લાભ લઈ વિષય-વિષ, આ એમાંથી “યા” કાઢી નાંખવામાં આવે તે સમાવ થાય. તફાવત આa “ય બને છે. વિષય વિષની માફક જાણતા તેમજ અજાણતાં તેને અનુભવ કર્યો છે. પણ માર છે એક અ ને
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહીએ તે ખાધેલું વિષ એક ભવમાં મારે અને વિથ તે હાભવ અથઢવી-પટાવી–ટાવી અને કફજેતે કરાવીને
અને તેના મરણથી પણ વિકાર થાય છે. શુચિબુદ્ધિ ભૂલાય છે અને પ્રાણીઓને પાગલ જેવા કરી નાખે છે, માટે તેના કવરૂપને ઓળખીને તેઓનાથી દૂર હઠવા પ્રયાસ કરવું જોઈએ, પ્રયાસ કર્યા સિવાય તેના સંસ્કાર ખસે એવા નથી અને આત્મા સત્યસુખને મેળવી શકે એમ નથી.
૬૦. સંપત્તિને પ્રાપ્ત કરવામાં તેમજ અન્યને પરાજય કરી તેનું રાજ્ય સ્વાધીન કરવામાં અગર પિતાના મતને પ્રસારવામાં અને અન્ય પ્રાણીઓને કબજે કરવામાં તથા જગમાં પ્રશંસાપાત્ર બની મહાન બનવામાં–વિગેરે બાબતોમાં જે અલ જોઈએ છીએ-તેના કરતાં સંયમનું પાલન કરવામાંએટલે પંચમહાવ્રત પાળવામાં અર્ચન અધિક માનસિક બલ જોઇએ. સર્વશ્વિની સંપત્તિને પ્રાપ્ત કરનાર અને ભલભલા ચાઓને પરાજિત કરનાર પણ સાયમનું પાલન કરી શકતા નથી અને તેમાં નિર્બલતા બતાવે છે, સંયમનું નામ સાંભળતા ભાભીત બની નાશી જાય છે માટે જે શૂરવીર હોય તે સંયમનું પાલન કરવામાં સમર્થ બને છે.
આત્માના ગુણને આવિર્ભાવ કરવાના વિચારવાળાઓને, સચમમાં પૂર્ણ શહા હોય છે, તેથી સમ્યગૂજ્ઞાનપૂર્વક મન, વચન અને કાયાને કબજે કરીને વિના લડાઈએ, ત્રણ કલા
મીઓને નમાવે છે અને અત-વ્યાબાધ સિદ્ધિન્યુદ્ધિના જામી બની અનંતપુખને સમયે સમયે અનુભવ કરી
,
in
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
સર્વ શક્તિઓના આવિર્ભાવ, સયમને પૂત્યુતાએ આરાષવામાં રહેલા છે. તે સિાય મળેલી કાયિકશક્તિ, પશુવૃત્તિમાં ખે’ચી લઈ જાય છે. એટલે કાયિકશક્તિમાં વિચાર, વિવેક કે સંયમ જો ન ડાય તે અધાતિમાં લઇ જવાનુ ખલ રહેલ છે.
તમા સર્વદુન્યવી સપત્તિના સ્વામી હા, વાથ ખાતર જગતનાં રાજાએ પણ તમાને પાયે પડતા હાય, અગર અજલી કરી તમારી આજ્ઞાને ઉઠાવતા હાય તે પણ તમને સયમના સુખના અનુભવ આવશે નહી; અગર તમાને ઈન્દ્રમહારાજા જેટલી સાહ્યખી વૈભવ-વિલાસા મળે તેા પશુ સંયમના સુખને અનુભવ કરવામાં એ નસીબ રહેશે, માટે જે તમાને માનસિક, વાચિક અને કાયિક શક્તિ મળી છે, તેના ઉપયોગ ક્યાં કરશે! ? અન્ય પ્રાણીઓને વશવ ખનાવી તેમની સ'પત્તિને સ્વાધીન ફરશે નહી પણ અજ્ઞાનતાને દૂર કરીને મહુને હઠાવવા મન, વચનને અને કાયાને કબજે કરવામાં ખલને વાપરો,
૬૧. જેની મન, વાણી અને કાયા, પેાતાના કબજામાં નથી એવા તરગી અને ચંચલ માણસોની મહેરખાની, ક્યારે નુકશાની કરી બેસશે એ કહી શકાય નહી અને તેવા માણુસા, ક્યારે ખસી જઈને દગો દેશે તે કહી શકાય નહી; માટે તેવા તરંગી માણસેથી સદાય ચેતતા રહેવુ, તેના પર વિશ્વાસ ધારણ કરવા નહી. જો તેવાના ઉપર વિશ્વાસ ધારણ કર્યાં, તા સમજો કે મરી પડ્યા. સંસારી પટ્ટા પણ સાગરના તરંગ જેવા છે. તેના ઉપર વિશ્વાસ ધારણ કરી તેનુ રક્ષણ કરવા અતિશય ચિન્તા કરશે અગર. મારામારી કરશે તે પશુ તે પદાર્થ' તમારા દુઃખમાં, વિપત્તિમાં કે વિટ અના
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસંગે કાંઈ પણ કામ આવશે નહી, તેના રક્ષણ માટે કરેલે પ્રયાસ વૃથા જશે અને તેથી વૈરપરંપરા વધતાં ક્ષણ માત્ર પણ આત્માને કળ પડશે નહી; માટે તેના પર વિશ્વાસ ધારણુ ન કરતાં આત્માના ઉપર અગર ધર્મના ઉપર વિશ્વાસને ધારણ કરવું તે અસ્પૃદયનું અને મોક્ષનું કારણ છે.
પુણ્ય વેગે પ્રાપ્ત થએલા અનુકૂલ સંગમાં એટલે મનગમતા વિષયવિલાસમાં કેટલે સમય વ્યતીત થયે, કેટલી ક્ષણે, ઘડીએ, સુહાઁ તેમ દિવસે, વર્ષો વીતી ગયા તેની ખબર પડતી નથી તે પ્રમાણે જ્ઞાન–દયાનના વિલાસમાં રમણ કરતાં કેટલે વખત વ્યતીત થયે તેની પણ ખબર પડતી નથી પરંતુ વિલાસ વિષયના હોવાથી આત્મા તથા મન વચન અને કાયા પરાધીન થતી જાય છે ત્યારે માનસિક જ્ઞાનધ્યાનના વિલામાં તેઓની પરાધીનતા ખસતી રહે છે. બે વિલાસીઓનું
જીવન પૂર્ણ તે થાય છે પણ એક અવનતિનું ભાજન બને છે અને એક ઉન્નતિના શિખરે આરૂઢ બની આનંદને અનુભવ લીધા કરે છે, માટે વિષય-વિલાસમાં આસક્ત ન બનતાં જ્ઞાન-ધ્યાનમાં રમણતા કરવાની ટેવ પાડવી શ્રેયસ્કર છે. સત્ય સુખના અર્થીઓએ આ કથન ભૂલવા જેવું નથી.
૨. વિષયાસક્ત, ભલે પછી રાજા હેય કે મહારાજા હાય, પંડિત હોય કે પ્રસિદ્ધ વક્તા હોય, પદવીધર હોય કે પિસાવાળું હોય, તે પણ તેને પાગલ બનતાં વાર લાગતી નથી. તેની શુદ્ધિ-બુદ્ધિ-મતિ અને વિજ્ઞાનમાં મલિનતા સ્થાન લે છે
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
e
તેથી વિનય—વિવેકાદિ સા તે વખતે ક્રૂર ખસે છે અને ભૂતની માફક ભ્રમ ફર્યાં કરે છે. મનની શુદ્ધિ તેમજ વિનય, વિવેક વિગેરે સદ્નગૢા, જ્યાં મેહતુ. સામ્રાજ્ય હાય છે ત્યાં રહેતા નથી અને તે સદ્ગુણૢા સિવાય માણુસાઈ આવતી નથી, માટે વિષય અને કષાયની આસક્તિ અલ્પ કરવા માટે તેના અવગુણ્ણાની વિચારણા કરવી જરૂરની છે. સ્થિરતા—ચંચલતાના ચેાગે સદ્ગુણુ અને દુર્ગુણુ આવીને વસે છે, માટે માંઘેરુ મનુષ્યપણુ મેળવીને વિષયાસક્ત બનવું જોઇએ નહી અને વિનય વિવેકને સદાય ભૂલવા નહી.
માતપિતા પોતાના પુત્રને પાળી-પાષી મ્હાટા કરી વીસ વર્ષ કે પચીશ વર્ષ સુધી કેળવણી આપી ડાહ્યો બનાવે છે અને માણુસાઈના સંસ્કારા નાંખી કુશળ બનાવે છે એટલે માણુસાઇ આવતાં પચીસ વર્ષ લાગે, પશુ જ્યારે પરણીને પતિ અને અને પત્નીમાં આસક્ત અને તે એક દિવસમાં પાગલ જેવા થઈ વિનય–વિવેકને વિસારી ઢે; એટલે કહેવાય છે કે પુત્રને કેળવતાં તેમજ માણસાઈ લાવતાં માતિપતાને વીસપચીસ વર્ષ લાગે ત્યારે પરણેલી સ્ત્રી એક દિવસમાં મૂખ અનાવે. માહની અકથ્ય થની છે.
છે અને કહ્યા
કૃપણુ પૈસાદારની પાસેથી પૈસા લેવા હેાય તે ખુશામત કરા છે. તેઓ ખુશામતથી બહુ ખુશી થાય પ્રમાણે પૈસા આપવા તૈયાર થાય છે; ખુશામત વિના કોઈ માગવા જાય તે ચાખ્યુ` કહી દે કે તમા ભટકતા ક્યાંથી આવ્યા છે! ફક્ત અમાને જ મુખ્યા છે; અહા ખુશામતીની કેવી માહિની છે !
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩. દરેક વસ્તુઓમાં રહેલે સ્વભાવ ખસતું નથી. ગમે તેવા ઉપાયે કરે તે પણ જે સ્વભાવ પડેલે હોય છે તે સમયે પ્રગટ થાય છે માટે સજ્જનેએ પિતાને સ્વભાવ મૂક નહી. કહ્યું છે કે–સાકર તજે નહી સરસતા, સેમલ તજે નહી ઝેર; સજ્જન તજે નહી સજનતા, દુર્જન તજે નહી વેર, સજ્જને અન્ય એવા માણસોથી પીડાય, તિરસકારાય કે ધિક્કારાય તે પણ જે ગ્રહણને, સહન કરવાને અને ગમ ખાવાને ગુણ-સ્વભાવ રહેલે છે તે જતા નથી. એક દયાળુ સજજન, કારણવશાત્ રાજમાર્ગો ગમન કરી રહ્યો છે તેવામાં તાપની ગરમીથી તરફડતા વીંછીને દેખીને દયા આવી તેથી હાથમાં લઈને છાંયડે મૂકવા જાય છે, તેવામાં તેણે દંશ દીધે તેથી નીચે પડી ગયે; બીજી વાર તે વીંછીને હાથમાં ગ્રહણ કરીને છાંયડે મૂકવા જાય છે ત્યારે પણ દંશ દીધે. ત્રીજી વાર પણ દંશ દીધે પણ સજન, કરુણાભાવના ચગે છાંયડે મૂકવાનો પ્રયાસ છેડતે નહી હેવાથી પાસે ઊભા રહેલ માનવીએ કહ્યું કે-અરે ભલા ભાઈ, આ વીંછી તમને પુનઃપુનઃ દંશ દીધા કરે છે, છતાં તેને તાપમાં જ રહેવા દેને! શા માટે દંશની પીડા સહન કરે છે? પીડા કરનારને તજી દે કે તેના પર ઉપકાર કરે? તમે તે મૂખ જેવા દેખાઓ છે. આ સાંભળી શાંતિપૂર્વક તેને કહેવા લાગ્યા કે--અરે ભાઈ ! જે આ વીંછી છે તે તેને સ્વભાવ મૂકતો નથી તે હું મનુષ્ય અને કાંઈક સમજણું છું, તે પછી મારે મારો થયા, પરોપકારને સ્વભાવ કેમ મૂક જોઈએ? સર્વ પ્રાણીઓ પિતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે માટે મારે શા માટે રીસ કરીને તેને તડકામાં રહેવા દે? “પીડા સહન કરીને
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ કરેલ પાપકાર વિફલ થતું નથી.” દુન્યવી ફલ ન થાય તેપણ આત્મિક શક્તિ જાગ્ર થાય છે અને સહન કરવાની ટેવ પડે છે, માટે આ વીંછીને દંશની પીડા સહન કરીને છાંયડે મૂકવામાં હું લાભ જ માનું છું. આ પ્રમાણે સાંભળી તે અનુમદન કરતાં પોતાને સ્થલે ગયે.
૬૪. જગતમાં ઉત્તમ, મધ્યમ અને નીચ, પિતાના વર્તનથી પ્રાણુઓ બને છે. ઉત્તમ, મધ્યમ અને હલકાનીચ બનવું તે પણ પિતાના હાથની વાત છે. સારી રીતે સંયમ અને તપની આરાધના કરે તે જ્ઞાની બની, ઉત્તમ થાય છે. અને તેની આરાધના કરે નહી તે અધમ બને એમાં કાંઈ આશ્ચર્યની વાત નથી. સંયમી હોય પણ જે સમ્યગજ્ઞાનપૂર્વક તપની આરાધના કરે નહી, અને નિમિત્ત પામી ઈન્દ્રિયોને કાબૂમાં રાખે નહી તે અધમ બનતાં વિલંબ થાય નહી. જે અધમ છે, તે અસંયમના વિકારોના વિપાકે અત્યંત દુઃખકારક છે, આમ જાણે સંયમની આરાધના કરે તે જરૂર સંયમી બની ઉત્તમ થાય અને આત્મવિકાસમાં આગળ વધતું રહે. હલકામાં પણ હલકા મનુષ્ય વિકારેના વિપાકને જાણી તેનાથી પાછા હઠી સંયમની આરાધનાના વેગે ઉત્તમ બન્યા છે અને આત્મવિકાસ સાધી અક્ષય અને અનંત સુખના ભક્તા બનેલ છેએમ શાસ્ત્રકારે વારંવાર ઉપદેશે છે અને સખત શબ્દોમાં પણ કહે છે કે તમે કયાં ભૂલ્યા ભમે છે! સુખ તમારી પાસે તદન સમીપમાં રહેલ છે. તેના તરફ છે ઘડી નજર તે કરો. આમ વિષયવૃત્તિમાં પરિભ્રમણ કરવાથી જે સુખ જોઈએ છે તે કદાપિ મળવાનું જ નથી, અને તમે
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧ પણ તેને અનુભવ કર્યો છે તે કહી સુખ કયાં છે? સંયમમાં કે અસંયમમાં વિકારે વિષયવૃત્તિને પિષવાથી કદાપિ શાંત થતા નથી તેમજ તેને ક્ષય થતું નથી. માટે પાંચ ઈન્દ્રિયોને અને મનને કોઈ એક શુભ આલંબન લઈ કબજે કરે. આનંદ આવશે દુખ ભાસશે નહી. તમે એમ કહેશે કે મન-ઈન્દ્રિ કબજામાં આવતી જ નથી તે અસત્ય છે, કારણ કે વિપત્તિના વખતે તેમજ ઈષ્ટ લાભ મળવાના સમયે બીજા તરફ નજર ન રાખતાં વિપત્તિ ટાળવામાં લાય રાખો છો અને ઈષ્ટ લાભ કયારે પ્રાપ્ત થાય, તે તરફ જ તમારું લક્ષ હોય છે, માટે તમે વિચાર અને વિવેકપૂર્વક પુરુષાર્થ કરે તે ઇન્દ્રિ અને મન કબજામાં આવે; માટે સંયમને લાભ લઈ આત્માને વિકાસ કરે, સત્ય સુખ તમારી સમીપમાં જ છે. સમાજે અને મેળવે.
પાંચ ઈન્દ્રિયે અને મનને કાબૂમાં રાખવાથી આત્માની શક્તિને આવિર્ભાવ થાય છે. પીડાકારક સંગે મળતાં તેમજ પ્રતિકૂલ પ્રસંગો મળતાં પણ આત્મામાં મૂંઝવણ થતી નથી. ઉલટે આનંદ થાય છે, પરંતુ જ્યારે તે ઇન્દ્રિયે અને મન કાબૂમાં ન હોય ત્યારે પ્રતિકૂલ સંગે દુઃખરૂપ ભાસે છે. અને તેઓને હઠાવવા માટે સર્વ શક્તિ વપરાય છે. તેટલી શક્તિઓ મન વિગેરે કાબૂમાં રાખવા માટે જે વપરાતી હોય તે અધિક કષ્ટ સહન કરવું પડે નહી, અને આનંદથી રહેવાય. પણ અજ્ઞાની આત્માને આ વાત ગમતી નથી. મન-ઈન્દ્રિયને કાબૂ કરવાની વાત નીકળે ત્યારે કેટલાક અણગમો લાવી ઉઠીને શેર જાય અગર બેઠા બેઠા નિદ્રાવશ બને અગર તે સમજે
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨ છે- એમ દેખાવ કરતા હોય, પણ સંયમ કેળવવામાં તે પાછળ ચકતા હોય છે. તે પછી અજ્ઞાનજન્ય કે સગજન્ય દુઃખ કયાં જાય અને સત્ય સુખ ક્યાંથી આવીને મલે ? માટે અસંયમમાં જ દુઃખ રહેલ છે. આમ સમજી સંયમને આરાધી સત્ય સુખના લહાવા લે, અને સુખી થાઓ. અનંત ભવમાં સાધન-સામગ્રી પ્રાપ્ત થઈ પણ સંયમની આરાધના વિના તેજ સામગ્રી, પરિણામે પીડાકારક બનેલ છે. તેમજ અજ્ઞાનતા–મેહને હઠાવી શકેલ નથી. માટે મોજમજા, વિષય સુખની વૃત્તિને સમજણપૂર્વક ત્યાગ કરીને કાંઈક મનમાં વિચાર અને વિવેક લાવે કે સંયમમાં સુખ છે કે અસંયમમાં? જેથી તેને ખ્યાલ આવશે. અને તમારી મેળે સંયમને કેળવવાની શક્તિ જાગશે. અદ્યાપિ એ સંયમ કેળવવાને પુરુષાર્થ કર્યો નથી, જેથી તમને તેમાં કષ્ટ ભાસે છે. પણ એવું કાંઈ પણ નથી. જ્યાં સુધી મહાવરે પડ્યો ન હોય ત્યાં સુધી કઠિનતા ભાસે; પછી તે અભ્યાસ વધતાં આનંદની ઉમિઓ અંતરમાં ઉછળવાની પછી તમે સવાભાવિક બેલશે કે ભલું થયું કે અમે સંયમને કેળવી અને આરાધના કરી, હવે પીડા-દુઃખ જેવું કાંઈ રહ્યું નથી. આટલો વખત અમેએ એળે ગુમાવ્યો. હવે એક ક્ષણ માત્ર ગુમાવીશ નહી. હવે જગત થએલ આત્મિક શક્તિને દબાવનાર દુનિયામાં કેણ છે, કે દબાવી શકે?
બાહ્ય પદાર્થોને પ્રાપ્ત કર્યો, પણ તેથી તમારા આત્માની સાથે લાગેલાં કમેં ગયા કે નહી ? આત્મવિકાસ સધાય કે નહી? તેનો વિચાર કર્યો? તમોએ અખની ખાતર એ પ્રયાસ
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
કર્યાં કે જગતના સર્વે જને મને ઝુકાવીને સલામો ભરે-નમકાર કરે, તેથી સુખની પ્રાપ્તિ થાય. માનેા કે સ જનાએ તમને સલામ ભરી તેથી તમારા આત્માને શું લાભ થયા?
બાહ્ય સુખની ખાતર વિવિધ પાપારા કરી, અનેકને રડાવી—અળાવી હીરા-માણેક-માતીના ઢગલા કર્યાં. તેવા લેાકેાએ તમારી પ્રશ'સા કરી-આદર-સન્માનાદિક કર્યું. સઘળા તમને પૂછતા આવ્યા પણ મહ-મમતા–અહંકાર-અભિમાન વિગેરે દુર્ગુણા કેટલા અલ્પ થયા તેને વિચાર કર્યાં? સ ́પત્તિસાહ્યબી મળે ત્યારે વિનયાદિ સદ્ગુણૢા આવ્યા કે ગયા?
તમાએ વિવિધ પ્રયાસ કરીને જગત ઉપર સત્તા જમાવીને કેટલાકને કબજે કર્યો, પણ તમારા સમીપ માંસમીપ રહેલ મન, વચન અને કાયાને કબજે કરીને અત્યંત ક્ટદાયી કર્મોના ઉપર સત્તા મેળવી કે નહી ? પ્રથમ તા મન, વચન અને કાયાને કબજે કરીને કર્માના ઉપર–માહના ઉપર સત્તા મેળવીને સ્વતંત્ર બનવું ઉચિત છે. તે સિવાયની સત્તા-સપત્તિ વગેરે વૃથા છે.
તમા પ્રસિદ્ધ વક્તા બની જાહેર સભાઓમાં શ્રોતાઓના મનર ંજન કર્યાં, તેના દીલને જીતી લીધું અને પ્રશંસાપાત્ર અન્યા, પરંતુ આત્માને ખુશી કરવા કેટલી સ્થિરતા પ્રાપ્ત કરી માયામમતાને હઠાવી કે નહિ ? અને ઓલ્યા પ્રમાણે કેટલું વનમાં મૂકયું ? કે જેથી આત્મિક ગુણ્ણાના આવિર્ભાવ થાય.
તમા સારા પ્રમાણમાં કેળવણી લઈને સત્તાધીશ-ન્યાયાધીશ
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બન્યા, પણ તમોએ કાયાના અધિપતિ-મનના અધિપતિ બનવાને વિચાર કર્યો કે નહી? સત્તાધીશ બન્યા તેથી આત્માનું શું?
૬૫. વડીલો અને પૂજ્યોનું ઘસાતું બોલનાર પોતે જાતે ઘસાય છે. માન-પ્રતિષ્ઠા વિગેરે મેળવવાની ઈચ્છાવાળ, કદાપિ માન-પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરી શકતા નથી. કારણ તે વડીલે અને ગુરુદેવના સદ્ગુણોને ગ્રહણ નહી કરતાં ગ્રહણ કરીને તેઓના દોષે જાહેરમાં મૂકવાની કલાબાજી રમતા હોય છે, તેઓ આમ સમજતા હોય છે કે વડીલોનું ઘસાતું બેલવાથી અમારું માન વધવાનું-અને અમને હેટાઈ મળવાનીપરંતુ તેઓને ખબર નથી કે વડીલેનું કે પૂન્યનું તે શું ? પણ સામાન્ય અન્યનેનું ઘસાતું બોલવાથી પિતાની જ હલકાઈ દેખાય છે, અને નિન્દાપાત્ર થવાય છે. આવાને સદગુણે આવે કયાંથી ? ભલે પછી ઘસાતું બોલનાર પ્રસિદ્ધ વકતા હોય કે ન્યાયવ્યાકરણવિશારદ હોય તે પણ તેની હલકાઈ થયા વિના રહેતી નથી.
ઘસાતું બેલનાર, જાહેર સભામાં કે એવા મેળાવડાના પ્રસંગે હાથ ઠેકીને કહે છે કે કેઈની પણ નિન્દા કરવી નહી અને ઘસાતું બોલવું નહી, પણ તે પોતાને માટે કાંઈપણ નહી, આ કેવી બુદ્ધિમત્તા ! અને આ કેવી ચતુરાઈ! તેને ખ્યાલ હેતે નથી કે બેલ્યા પ્રમાણે વર્તનમાં મૂકવા માટે પ્રયાસ કરવું જરૂરી છે. આવા નિર્જકો બીજાઓના મલને મુખથી ધોઈને પિતાના અંગને મલિન બનાવે છે, સત્કાર્ય જે કરેલ હોય છે તેનું સત્યફલ મળતું નથી અને દુર્ગતિનું પ્રસ્થાન કરે છે, માટે કેઈનું ઘસાતું બોલવું જોઈએ નહી–વળી વડીલે તથા પૂનું ઘસાતું બોલાય જ કેમ ? કઈ બોલતું હોય તે
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેને પ્રતિકાર કરવાને તે દૂર રહ્યો અને પોતે ઘસાતું બોલવું તે અધમતા સૂચવે છે.
તમેએ પદવી માટે પડાપડી કરી–મહત્તાને મેળવવા માટે કેટલાયે સજજનેની નિન્દા કરી તેને ઉતારી પાડ્યા–પણ હજી સાચી પદવી બાકી છે તે પદવી પ્રાપ્ત કરવા માટે મેહમમતા–અહંકાર-વેર-ઝેરને દૂર કરવાની ખાસ આવશ્યકતા છે. જ્યાં સુધી મહ-મમતા-અહંકારાદિકની નિન્દા કરીને તેઓને સર્વથા ઉતારી પાડ્યા નથી ત્યાં સુધી લીધેલી પદવીની સાથે કતા સધાશે નહી; માટે માયા-મમતાદિકને ઉતારી પાડી સત્ય પદવીના સ્વામી બને. આ પદવી લેવામાં પૈસાને વ્યય કર નહી પડે તેમજ આડંબરની પણ જરૂર રહેશે નહી અને મહાદિક ઉતરી ગયા પછી આપ આપ પદવી આવીને ભેટશે. અને સાથે અનંતશક્તિ-અનંતજ્ઞાનને પ્રાદુર્ભાવ થશે.
તમોએ શરીરને મજબૂત બનાવવા કાંઈક દવાઓ ખાધીમાલમલીદા ખાધા અને વિવિધ પાપ કરીને તેનું પિષણ કર્યું તેમજ ઘણું કાળજીપૂર્વક તેનું રક્ષણ કર્યું, પણ આત્માના ગુણ માટે શું કર્યું? તેને વિચાર આવે છે?
માન–મહત્તા મેળવવા ખાતર તેમજ લાડી, વાડી, ગાડી પાછળ લાખ રૂપિયાને વ્યય કર્યો, પરંતુ સાત ક્ષેત્રને પોષવાનું ભૂલી જવાયું, તે કેવી હુશિયારી !
પુત્રપરિવારાદિકને તથા જગજનેને ખુશ કરવા, વિવિધ કક્ષાએ બતાવી તેમજ તેઓ ખુશી કેમ રહે, તેને માટે ઘણી
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬ ચિના કરી, તેથી તમારા-પિતાના આત્માનું શું વન્યું? આત્માને ખુશી કરવા માટે તે ધર્મકલાની જરૂર છે. ધર્મકલા બતાવી પુત્રપરિવાર વિગેરેથી ખુશી થાઓ તે બલિહારી!
વિવિધ પ્રકારના તપ કરીને સિદ્ધિઓને મેળવી, જનતામાં ચમત્કાર બતાવ્યા તેથી પણ આત્માનું શું કલ્યાણ થયું? વિચાર કરવું જોઈએ.
૬૬. અજ્ઞાનતાથી વસ્તુઓની તથાસ્વરૂપે ઓળખાણ થતી નહી હેવાથી-વારે વારે મનુષ્યને મુંઝવણ થાય છે તેથી રાગ-દ્વેષ કરતા હોવાથી વિવિધ વિડંબનાઓ આવીને ઉપસ્થિત થાય છે અને વિડંબનાના વેગે માનસિક અને શારીરિક યાતનાઓ ભોગવવી પડે છે, માટે પ્રથમ વસ્તુઓની ઓળખાણ કરી લેવી જોઈએ કે જેથી મૂંઝવણ થાય નહી તેમજ રાગ-દ્વેષનું જેર પણ ઓછું થાય અને આનંદપૂર્વક જીવન પસાર થાય.
અનાદિ કાળથી અજ્ઞાનતા રહેલી હોવાથી પ્રાણીઓ, રાગદ્વેષ વિષય અને કષાયમાં સુખ માની બેઠેલ છે તેથી જે પુદયે સારા સગો પ્રાપ્ત થયા છે, તેને પણ લાભ લઈ શકતા નથી અને રાગ-દ્વેષની જંજાળમાં ઝકડાય છે.
રાગ-દ્વેષ અને મેહથી આત્માના ઉપર આવરણ આવે છે, તેથી આત્મિક શક્તિઓ અવરાતી હોવાથી અનંત શક્તિ માન આત્મા પાગલ જેવું બની રહેલ છે; પાગલને જેમ વ્યવહારમાં બોલવા-ચાલવાનું ભાન રહેતું નથી તેમ રાગ-દ્વેષાં
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭
વિકારો વડે ઘેરાએલા આત્માને, હવભાન ભૂલેલ હોવાથી આ ભવમાં શું કર્તવ્ય છે તેને ખ્યાલ રહેતું નથી, તેથી મળેલી અનુકૂલ સાધન-સામગ્રી વિફલ બને છે અર્થાત તેને સદુપયોગ થતું નથી.
વસ્તુની વસ્તુ રૂપે વિચારણા થાય ત્યારે સમકિતદષ્ટિને આવિર્ભાવ થાય છે અને વિચારણાના વેગે વિવેક-વહેંચણ થતાં સંયમ આવીને ઉપસ્થિત થાય છે ત્યારે મનુષ્યમાં માણસાઈ આવી કહેવાય. મળેલ મનુષ્યભવની સફલતા, સંયમમાં રહેલી છે, નહીં કે વિષય-કષાયમાં આસકત બનવાથી; જેટલે અંશે સંયમ સાધી શકાય, તેટલે અંશે આવતા કર્મોને નિરોધ થાય છે અને સત્તામાં રહેલી કમેને ખેરવવાની શકિત જાગ્રત્ થાય છે, માટે વસ્તુઓનું સ્વરૂપ સમજી સંયમને કેળવવામાં તત્પર બનવું આવશ્યક છે.
સંયમમાં સત્ય સુખ સમાએલ છે." ૬૭. હલકા-નીચ માણસે, ઉત્તમ પુરુષને નિર્દેતિરસ્કાર કે ધિક્કારે તે પણ તેઓને તે સજજને ધિક્કા રતા નથી તેમજ તિરસ્કારતા નથી અને તેઓની નિંદા પણ કરતા નથી, પરંતુ તેઓને પ્રપંચ કપટ-જાળને સારી રીતે જાણે તેમાં ફસાતા નથી. બનતા સુધી તેઓને સમજાવવા ઉપાય કરે છે અને તેઓ ન સમજે તે મૌન ધારણ કરી તેઓની આગળ હલકાઈ કરતા નથી. તેમાં જ ઉત્તમ પુરુષની ઉત્તમતા છે અને મહતેની મોટાઈ છે પણ કહેવાય એવી છે કે, “ થાય એવા થવું” આને અનુસરતા બી.
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮ અને પિતાની ઉત્તમતાને-સજજનતાને, તેમજ મોટાઈને મૂકતા નથી. એ તે જે હલકા હેય તે હલકાની સાથે પોતાની હલકાઈદેખાડીને કુલાય અને પિતાની બહાદુરી જાહેર કરે. ઉત્તમ પુરુષે તે તેવા વખતે મૌન ધારણ કરે છે તેમજ તે હલકાથી ભીતિ પામતા નથી, ગભરાતા પણ નથી પણ સાવધ રહે છે તેથી જ હલકા માણસને વખત વીતતાં નમતું રાખવું પડે છે અને આવીને સલામ ભરવી પડે છે.
ભસતા કૂતરાને પથરો મારવાથી કે તેઓની સામે લાઠી ઉગામવાથી તે ભસવાનું બંધ કરતા નથી, પણ મૌન ધારણ કરીને આગળ ગમન કરવાથી પિતાની મેળે બંધ થાય છે અને રોટલાને ટૂકડે બતાવતાં પૂંછડીને પટપટાવતા નમન કરતા આવે છે, કારણ કે તેઓને એ સ્વભાવ પડેલ હોવાથી તેઓ ભીતિ બતાવવાથી સમજી શકે એમ નથી. માને કે કોઈ એક હલકો માણસ પ્રતિકૂળતા થતાં આવીને ગાળે ભાંડે કે તિરસ્કારે, તેવા વખતે સજજને સામી ગાળો ભાંડ અને તિરસ્કારે તો તે બેમાંથી માટે કેશુ? બે સરખા ગણાય. તફાવત પાડ હેય તે તે સમયે મીન ધારણ કરી અગર સમજે તે સમજાવીને શાંત કર તે સજજનેનું કર્તવ્ય છે, એટલે તે થાય તેવા થવાય નહી, અને હલકાઈદેખાડાય નહી, જેથી ઘણે આત્મસંતોષ થાય છે, એર આનંદ ઉભરાય છે અને જનસમુદાયમાં સજજનતાની ખ્યાતિ થાય છે, જે કે ઉત્તમ પુરુષે વખ્યાતિને ઈરછતા નથી, તે પણ પડછાયાની માફક તેણીને પાછળ આવવું પડે છે, એટલે હલકા સાથે સજજનતા બતાવવી જોઈએ, તેમાં સજજનની કમેટી છે.
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૯ ૬૮. વાણું પ્રમાણે વર્તન, જે ન હોય તો તેની અસર શ્રોતાજને પર પડતી નથી, ફક્ત મનરંજન થાય છે. ઉપદેશદ્વારા શ્રોતાજને પર અસર પાડવી હોય તે પ્રથમ વાણી પ્રમાણે વર્તન રાખવાની આવશ્યકતા છે.
એક મુનિરાજની પાસે આવીને શ્રાવકે કહ્યું કે ગુરુ મહારાજ! મારા પુત્રને ગોળ નહી ખાવાની બાધા આપે, કારણ કે તેને માફક આવતું નથી. અને જ્યારે ખાય છે ત્યારે ગરમ પડતે હેવાથી નાક દ્વારા લેહી તૂટી પડે છે માટે તેને સમજાવી બાધા આપે તે બહુ સારું મેં તે તેને બહુ સમજાબે પણ સમજ નથી અને ગોળ ખાવ તે હિતકર સમજે છે. ગુરુદેવે કહ્યું કે-પંદર દિવસ પછી તેને બાધા આપવામાં આવશે, હાલમાં તે નહી. આ સાંભળી પુત્ર સાથે શ્રાવક પિતાને ઘેર આવ્યા. મનમાં વિચાર કરે છે કે બાધા આપવામાં ગુરુમહારાજે વિલંબ કેમ કર્યો હશે ? ખાનગીમાં પૂછીશ. પંદર દિવસો વિત્યા પછી પુત્રને લઈ શ્રાવકે ગુરુમહારાજની પાસે આવી બાધા આપવા વિનંતિ કરી. ગુરુદેવે તેના પુત્રને પાસે બેસાડી. નહી ખાવા બાબત શિખામણ આપી, તેથી તેણે અસર થવાથી બાધા લીધી અને પાળવા લાગ્યું. તેને પિતા ખુશી થયે અને પુત્ર પણ રક્ત નહી પડતું હોવાથી પુષ્ટ બને. એકદા ખાનગીમાં તે શ્રાવકે પૂછયું કે ગુરુમહારાજ ! ગળની બાધા આપવામાં પંદર દિવસને વિલંબ કેમ કર્યો? કહેવા ગ્ય હોય તે કહે. ગુરુદેવે તેને કહ્યું કે શ્રાવક, મને પણ ગોળ ખાવાની ટેવ હતી. તેના વિના ચાલતું નહી. તેથી પંદર દિવસ સુધી અને હવે જીવંતપર્યત ગેળ નહી
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખાવાને નિયમ લીધું છે કારણ કે વાણી પ્રમાણે વર્તન વિના અસર થતી નથી. તેથી પ્રથમ અમોએ બંધ કર્યો અને પછી તમારા પુત્રને ઉપદેશ આપ્યો, અને અસર થઈ. બાધા પાળવા લાગે. તમારી અસર તેને થઈ નહી, તેનું કારણ તમે ત્યાગ કર્યા વિના શિખામણ આપે છે તેથી અસર થતી નથી.
૬૯ સમજુ જને, ખુશામતથી ખુશી થતા નથી, પણ ગ્ય સમયે પૈસા ખર્ચીને તેને પરોપકાર કરી હા લે છે, ત્યારે કૃપણ માણસ ખુશામતને લહાવો લે છે; પૈસા તો બનેની પાસે સરખા હોય છે પણ વૃત્તિમાં ભિન્નતા હોવાથી કાર્યોમાં ભેદ પડે છે, તે જ કૃપણ, જે ધનની નશ્વરતા સમજે અને પરોપકારને લાભ સમજે તે તે ખુશામતથી ખુશી ન થતાં પરોપકાર કરે તે મારું કર્તવ્ય છે એમ સમજી ગ્ય અવસરે તે પણ ત્યાગ વૃત્તિમાં આવી ધનને લહાવો લે; પણ તેઓને સારી રીતે સમજાવનાર મળવા જોઈએ. અગર તેવા પ્રસંગો આવી મળવા જોઈએ. તે જ સમજે, નહીતર કદાપિ સમજતા નથી. કારણ કે એમને સ્વભાવ પરિગ્રહવૃત્તિને છે. જેમ વધે તેમ ખુશ થાય અને ઘટે ત્યારે નાખુશ બને, સજને તે શાણું હોવાથી તેમને વધારે કહેવાને વખત રહેતો નથી. પોતાની મેળે સમજી યોગ્ય રીતે પરોપકાર કરવામાં ખામી રાખતા નથી. - ૭૦. જ્યાં સુધી ધનાદિકની નશ્વરતા યથાસ્થિત સમજાય નહી ત્યાં સુધી તેના તરફની મમતા ઓછી થતી નથી. મમતા અલ્પ થયા સિવાય કષાયેવૃત્તિ ઘટતી નથી. અને રાગ-દ્વેષ અને મેહનું જોર વધતું રહે છે, માટે પ્રથમ
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનાકિની નશ્વરતા જાણવાની જરૂર છે. જ્યારે ધનાદિક ન હોય ત્યારે વિવિધ પ્રકારે ચિન્તાઓ થાય છે અને મહામહેનત કરીને મેળવ્યા પછી તેના રક્ષણની ચિન્તા આવીને ઉપસ્થિત થાય છે. કદાચ પાદિયે વ્યાપાર કરતાં તે ગુમાવવાનો અવસર આવી પડે અગર અગ્નિ-ચર બાળી નાંખે કે કઈ લઈ જાય ત્યારે અધિક વ્યામોહ થાય છે અને તે ચાહના અંગે મન-તન બળ્યા કરે. આ પ્રમાણે વસ્તુસ્થિતિ છે માટે તેની મમતાને ત્યાગ કરવો જરૂરી છે.
જેને ધનાદિકની મમતા નથી તેને કોઈની ખુશામત કરવાની ઈચ્છા પણ થતી નથી. સત્યધન-આત્મતત્વને મેળવવાની તેને ઘણી તમન્ના હોય છે.
૭૧. માણસે પિતાની બુદ્ધિને-કપટકલામાં બીજાઓને અરસપરસ અથડાવી મારવામાં વાપરતા હોવાથી તેજ તેઓને પરિણામે દુઃખજનક નીવડે છે અને અધોગતિમાં લઈ જાય છે કારણ કે જેને સદુપયોગ કરવાનો હતો તેને દુરુપયોગ કર્યો અને સંપ વધારવામાં કે સન્માર્ગે વાળવામાં તેને ઉપગ કર્યો નહી.
૭૨. શરીરાદિકને સ્વચ્છ રાખવામાં બુદ્ધિમાન પુરુષે ઘણે ઉપગ રાખે છે, કારણ કે નહિ તે જાહેરમાં મૂખ તરીકે કરે. અને જોઈએ તેવું માન-સન્માન મળે નહી તેથી નિરન્તર વચ્છ રાખવામાં તત્પર હોય છે, પણ જેને મન સ્વચ્છ રાખવું હેાય છે તે ભૂલે છે. જેનું અસદ્વિચારમાં મન રંગાએલ છે, કળી ન શકાય એવા અસદ્વિચારમાં મગ્ન રહે છે તેને સુધારવામાં વરછ રાખવામાં પ્રયાસ કરવામાં આવતું નથી; તેથી શરીરા
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિકને સ્વચ્છ રાખી ઘણી કાળજી રાખે તેથી કાંઈ શેભા મળતી નથી; કારણ કે માનસિક વિચાર પ્રમાણે ઉરચાર અને આચાર થાય છે. જે મનમાં સદ્વિચારે હશે તે કોઈને પણ પીડાકારક, ચિન્તાકારક ઉચ્ચાર નીકળશે નહી અને આચારે પણ સન્મા
ના હેવાથી તેની શેભા વધવાની અને પ્રશંસા થવાની; માટે શરીરાદિકની માફક માનસિક શુદ્ધિ કરવાની ખાસ અગત્યતા રહેલી છે. જેમાં ત્રણ ગુપ્તિથી ગુપ્ત છે તેના સહવાસમાં આવી તેઓની વાણીરૂપી પાઈને ઝીલે છે અને પચાવે તે માનસિક શુદ્ધિ થાય અને આત્મોન્નતિ વધતી રહે. ગમે તેવા કિંમતી અને મનહર આભૂષણે, વસ્ત્રો પહેરે તે પણ માનસિક શુદ્ધિ થતી નથી, પણ અભિમાન વધે છે કે હું કે રૂપાળે શણું છું. બીજાઓ મારી આગળ હીન અને દીન દેખાય છે. આ પ્રમાણે કલ્પનાના ઘોડા ઉપર આરૂઢ થઈ સદ્વિચારની લગામ નહી હોવાથી દુખની ગર્તામાં જઈને પડે છે અને પછી અન્ય નિમિત્તોના ઉપર રેષારોપણ કરીને અધિક અધિક પાપોથી બંધાતે રહે છે. પછી જે ભૂરા સંસ્કાર પડયા તેનો ત્યાગ કરતાં ઘણું ભ કરવા પડે છે, છતાં તે સંસ્કાર ખસતા નથી, પરંતુ જ્યારે અથડાતા–પીટાતા કદાચ સતની વાણુરૂપી પાણીને ઝીલે અને પચાવે ત્યારે લ્યાણના માર્ગે આવે છે.
૭૩. અન્યનેના પ્રતિ વચને શ્રવણુ કરી અગર મર્મવેધક વાણી તેમજ પીડાકારક વાણી સાંભળીને એકદમ ઉશ્કેરાઈ જવું નહીં, કારણ કે ઉશ્કેરાઈ જવામાં સ્થિરતા નહી રહેવાથી સદ્વિચાર હોય તે પણ ખસી થાય છે અને તેનું સ્થાન અસદ્વિચાર લે છે. તેમજ તેના વેગે બેલ
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩
વાના વિવેક રહેતા નથી-એવા પ્રકારની વાણી નીકળે કે આપશુને પેાતાનેજ હાનિકારક થાય, હલકાઈ દેખાય, માટે ગલીરતાને ધારણ કરી તેવા વખતે ગમ ખાવી; ઉશ્કેરાઈ જવું નહી, સ્થિરતા ધારણુ કરવાથી સદ્વિચારા પ્રકટે છે, તેનાથી ચેતતા રહેવા માટે ઉપયેગ રહે છે, અને કાંઇપણ નુકશાન થતું નથી; અગર તેવા પ્રસંગે મૌન ધારણ કરવું તે મહે ઉપયાગી છે. ભલે પછી બીજાએ નિમલ કહે, તેા પશુ ઉશ્કેશઈ જવું નહીં; કારણ કે મૌન રહેવામાં કે ગમ ખાવામાં આત્મિક ખલ રહેલુ છે અને તેમાં દૃઢતા થતી રહે છે. મીજાએ કહે, તેથી નિખલતા આવતી નથી અને માયકાંગલા મનાતું નથી, પશુ આત્મિક ખલ વધે છે. કેટલાક એવા સમજણુ વિનાના હોય છે * કાઈ સહેજ ઉશ્કેરે તેટલામાં વિચાર કર્યાં સિવાય ભસાભસી કરવા મડી પડે છે, અને અનિચ્છનીય ઝગડો કરી બેસે છે. તેમાં બેમાંથી એકેને સુખ મળતું નથી, ઉલટી વિવિધ આધિમાં સપડાવુ' પડે છે. માટે કાઇની ઉશ્કેરણીથી ઉશ્કેરાઈ જવુ" નહીં. પણ તે વખતે પૂરા વિચાર કરવા કે શા માટે મને ઉશ્કેર છે? પેાતાના સ્વાર્થ ખાતર કે મારા માટે આ પ્રમાણે વિચાર કરવાથી સારા માર્ગ હસ્તગત થશે અને કકાસ-કજીઆથી થતી હાનિ−ષ્યો--અદેખાઇના દોષ થતા દરેક બાબતમાં વિચાર અને વિવેક કરવાના રહે છે, પશુ ખીજાની વાણીથી ઉશઇ જવાનું ઘણી વખત અને છે તેથી આ ઉપદેશની જરૂર છે માટે જણાવેલ છે.
અંધ થશે. જો કે
૭૪. મુનિપણું ધારણ કરીને-જે મુનિને પૂજ્ય બન
.
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪ વિાની ભાવના થાય અગર મહત્તા મેળવવાની ભાવના થાય–તે મુનિ ભણવા ગુણવાનું ભૂલે છે, અને ભણેલું પણ સંભાળતાં કંટાળો આવે છે. શિષ્યના આધારે મારી પૂજ્યતા થશે અને મહત્તા મળશે આવી ભાવનાથી જેને તેને સાધુને વેશ પહેરાવી શિષ્ય બનાવે–અને પછી ગુરુથી જુદા પડીને ગામેગામ વિચરે છે પણ મહત્તા તેમ મળતી નથી. માનવીએ મુનિમાં કાંઈક જ્ઞાન–ચારિત્ર પણ જુવે છે. ભણયા સિવાય જ્ઞાન આવે પણ કયાંથી? શિષ્યને સમુદાય વધ્યા પછી તેની સંભાળ કરવાની રહે છે, તેની સંભાળમાં ભણવાને વખત રહે નહી, માટે પ્રથમ સારી રીતે અભ્યાસ કર્યા પછી શિષ્ય સમુદાય વધારે તે ઘણે લાભ થાય. ભણ્યા વિના કરેલ શિષ્યના શિષ્ય ગુરુને થવું પડે છે. તેઓની સર્વે ઈરછા પૂરવાની વૃત્તિ થાય છે. જે તે શિષ્યની ઈચ્છાઓ પૂરી થાય નહીં તે તેઓને ભાગી જવાની દહેશત રહે છે અને ચિન્તાઓ સદાય સતાવતી રહે છે, માટે પ્રથમ સારી રીતે અભ્યાસ કરીને શિષ્યો કરવા ઉચિત છે. ગુરુ અને શિષ્ય બે અજ્ઞાની હોય તે કોણ કેણુને વિડંબનાઓથી બચાવી શકે અને તારી શકે? અજ્ઞાનીના પલ્લે પડેલે શિષ્ય તરે કે બૂડે! “બીજાઓને તારવાની ભાવના હોય તે પ્રથમ શાસ્ત્રાભ્યાસ કરી લે પછી તારવાની કળા આવડશે.” અધિક બલ વાપરવું પડશે નહીં. કહેવત છે કે કળપૂર્વક વાપરેલું બળ, ઉદ્ધારક બને છે અને કળ વિનાનું બલસંહારક બને છે. શ્રાપરૂપ બને છે અને કળ જ્ઞાન વિના આવી શકતી નથી, માટે કળને વાપરવા માટે જ્ઞાનની જરૂર
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫
છે. થએલ શિળે કળથી કબજામાં રહી શકે નહી અને આગળ પણ વધી શકે નહી.
૭૫. વિનય અને વિવેકહીન માનવીઓ-જે બુદ્ધિમતિ મળી છે તેને ઉપયોગ, ઉભાગે કરતા હોવાથી કાર કેર વર્તાવે છે તેમજ સત્કાર્યો કરીને પ્રશંસાપાત્ર બનેલ સજજન ઉપર ઈષ્ય-અદેખાઈ કરી પિતે જાતે દુઃખી થાય છે. તેઓ એમ સમજે છે કે, અમારા કરતાં અધિક પ્રશંસાપાત્ર બને નહી અને બને તે તેઓની કાંઈ ભૂલો કાઢી સમાજમાં ઉતારી ચાડી નિન્દાપાત્ર બનાવવા; પણ સત્કાર્યો કરનાર સજ્જને તે તેથી અધિક પ્રશંસાપાત્ર બને છે અને તેમણે કરેલા સત્કાર્યો વધારે દીપી ઉઠે છે તે દેખીને પિતાને દાવ વૃથા થએલ જાણી મનમાં અતિ મૂંઝવણમાં પડી દુઃખનું ભાજન બને છે, તેઓને એટલી પણ સમજણ પડતી નથી કે સૂર્ય સામે ધૂળ નાંખવાથી તે ધૂળ વડે પિતે જ મલિન બનાય છે અને ખેટા વિચાર કરવાથી પાપબંધ થાય છે પણ તેઓને વિચાર સારો આવે કયાંથી? કારણ કે અજ્ઞાનતાના ચેગે દરરોજ તેઓનું હૃદય બળતું રહે છે, પરંતુ જે સત્કાર્યો સજજનેએ કર્યા છે તેના કરતાં અધિક પ્રમાણમાં તેઓ સત્કાર કરે તે પિતાના સદવિચારોના આધારે તેમજ સદ્ગુણેથી અધિક પ્રશંસાપાત્ર થાય; માટે દરેક મનુષ્યએ ઈષ્ય–અદેખાઈને ત્યાગ કરી પ્રશંસાપાત્ર બનવું હોય તે પ્રથમ વિનય-વિવેકને અગ્ર સ્થાન આપીને સત્કાર્યો કરવા જોઈએ. એક રાજાએ, કાગળમાં એક લીંટી દેરીને સભાજનેને કહ્યું કે આ લીંટીને ભૂસ્યા સિવાય નાની બનાવે. સભાજને
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
વિચારમાં પડયા કે ભૂસ્યા વિના નાની કેવી રીતે બનાવી શકાય ! એટલામાં વિનય અને વિવેકવાળા એક સજ્જને તે લીંટીની આગળ મ્હોટી લીંટી દોરી તેથી તે લીંટી નાની માલૂમ પડી. આ પ્રમાણે મ્હોટા સત્કાર્ય કરવાથી પેાતે મહાન દેખાશે; બીનનાં સત્યા ભૂંસવાની જરૂર નથી.
૭૬. વિષય સુખમાં મુગ્ધ બનેલ અનેક પાપાર કરવાપૂર્વક હજારો લાખાને રડાવી ભીખારી બનાવી તે પૈસાદાર બને છે અને અભિમાનને ધારણ કરી પેાતાની મહાદુરી બતાવે છે કે અમ કેવા હુશિયાર છીએ કે બીજાઓને મૂર્ખ બનાવી અમે પૈસાદાર બન્યા. અરે ! અન્ય જનાને તુચ્છ માની મનમાં મલકાય છે પણ તેને ખખર નથી કે, કાવાદાવા કરીને પ્રાપ્ત કરેલ પૈસા કયાં સુધી રહેશે ? પાપાયે તેજ પૈસા ખસી જતાં અધિક કલ્પાંત કરાવશે કારણ કે જ્યારે અતિશય રાગ હોય ત્યારે અધિક પાપેા કરીને પણ તે મેળવાય છે અને તે ખસી જાય અગર લૂંટાઈ જાય, ચારા લઇ જાય ત્યારે તેને દુઃખના પાર રહેતા નથી; અગર આ ભવમાં તેના વિયાગ થાય નહી તે પરભવમાં તેના વિપાકે જંપીને બેસવા દેવાના નથી, તેા પછી આ ડુશિયારી શા કામની? એ તેા બહાદુરી કે ખેહાશી ? આવી ખહાદુરી બતાવવામાં શે માલ છે કે પરિણામે દુઃખના ડુંગરા ખડકાય ? માટે સ'પત્તિ મેળવીને બહાદુરી બતાવવા જેવી નથી. તેમજ મનમાં મલકાવા જેવુ નથી. પરિણામને વિચાર કરશેા તા બધુ' ય સમજાશે. પેાતાને સમજણુ ન હાય તેા સમ્યગ્રાનીની સલા લઈને સદૂષતન રાખો તેમાં જ હિત સમાએલ છે; નહીતર
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૭ અનાદિકાલથી ભટકતા, છેદાતા, પીટાતા, રડતા આવ્યા છે, તે પ્રમાણે ભવિષ્યમાં એવી અવસ્થા આવીને ઉપસ્થિત થશે; ક્ષણ ભર જેને વિશ્વાસ નથી અને જે ક્ષણભંગુર છે, એવી ધનસંપત્તિને મેળવવામાં મકલાવવાનું શું ? એ તે અજ્ઞાની જડ જે હોય તે મકલાય. જ્ઞાનીને તે ઉપેક્ષા હોય છે. શરીરને વિશ્વાસ નથી તે ધનાદિકને વિશ્વાસ કેમ રખાય ! આમ સમજી લેપ લાગે નહી તે પ્રમાણે વર્તે છે, તેથી તેઓ ધનાદિક ન હોય તે પણ મનમાં ખેદ-દ્વેષ ધારણ કરતા નથી અને જે અવસ્થા પ્રાપ્ત થઈ તેમાં સંતેષી બની આનંદને અનુભવ કરતા રહે છે અને વિશ્વની વિચિત્ર ઘટનાઓ જોયા કરે છે.
૭૭, આત્મા જ્યારે પિતાના સ્વરૂપમાં–તત્વમાં સ્થિર થતા રહે છે, તેમ તેને દ્રવ્યથી ક્ષેત્રથી કાલ અને ભાવથી પ્રતિબંધ રહેતું નથી અર્થાત્ સવતંત્ર બનતા રહે છે; માટે વિષય-કષાયની વિષમસ્થિતિના વિપાકને સારી રીતે સમજી તેઓનાથી હઠવા માટે નિરતર પ્રયાસ કરે આવશ્યક છે, તમેએ સુખ કાયમ રહે તે માટે બહુ પ્રયાસો કર્યા–ચિન્તા પણ વારેવારે ઘણું કરી પણ પ્રાપ્ત થએલ સુખ કાયમ રહ્યું નહીં અને હાથ તાળી દઈને નજરે દેખતાં ખસી ગયું-તે તમે સારી જાણે છે. હવે બીજી વાર એવી ભૂલ ન થાય તે માટે કવિપત સુખની ભ્રમણને ત્યાગ કરીને વૃથા પ્રયાસ કરે નહી. પ્રયાસ કરે છે તે આત્મતત્વને ઓળખવા માટે કરે કે જેથી કરેલે પ્રયાસ સફલતા પામે અને સત્ય સુખને અનુભવ આવતે રહે. તમેએ ધન-દારાદિકમાં મમતા ધારણ કરીને તેમાં જ સુખની શ્રદ્ધા ધારણ કરી, તે પ્રથમની ભૂલને
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
સુધારવા માટે કેટલો પ્રયાસ કર્યો? કેટલી ચિન્તાએ કરી? તેમજ કેટલે સદ્દગુરુને ઉપદેશ સાંભળીને વર્તનમાં મૂકવા માટે મહેનત કરી? પૂછે તમે તમારા જ આત્માને, સાચે જવાબ મળશે અને થતી ભૂલ બીજી વાર થશે નહી, સઘળુંયે કુટુંબ તમારી પાસે છે. શુદ્ધોગ પિતા અને ધીરજ માતા તમારી વાટ જઈ રહેલ છે અને સમતારૂપી સ્ત્રી તમને ભેટવા માટે તલસી રહેલ છે. તો કયાં અન્યત્ર ભટકે છે? યાતનાઓ-વિપત્તિઓ અને વિડંબનાના દુખને ભૂલી કેમ જાઓ છો? તેઓને હઠાવવા માટે તમારામાં તાકાત રહેલી છે; પણ ભટકવાનું ભૂલીને નિજ ઘરમાં આવે ત્યારે તેની સમજણ પડે અનંતકાલ સુધી પરિભ્રમણ કર્યું તેથી તમેએ સુખ મેળવ્યું કે સંકટ! તેને વિચાર કરો. સુખ તે તમારી પાસે છે, અન્યત્ર છે જ નહીં, માટે અન્તરને શેળે.
૭૮. જેઓને પિતાની આત્મશકિત ઉપર શ્રદ્ધા નથી કે “મારા આત્મામાં અનંતશક્તિ રહેલી છે તેને આવિભવ પ્રથમ કરું અને આત્મશક્તિમાં સર્વશક્તિઓને સમાવેશ થાય છે, કાંઈપણ કમીના રહેતી નથી.” આવે જેઓને વિશ્વાસ નથી તેઓ સારા નરસા સંગે ઉપસ્થિત થતાં તેના દાસ બની જાય છે-સારા સંયેગે મળતાં અહંકાર-અભિમાનને કેફ ચઢે છે તેથી તેઓ સારા સંયેગોને સત્ય લાભ લઈ શકતા નથી–અહંકાર અભિમાનના નશામાં પાગલ જેવા બની રહે છેવિનય-વિવેકને વિસારી વિષયવૃત્તિમાં આસક્ત બને છે, તેથી મળેલા સુંદર સંગે વિફલ બને છે, અને પાપોદયે અશુભ સગે મળતાં-પ્રતિકૂલ સંગે ઉપસ્થિત થતાં તેઓના
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯ પ્રા નીકળી જાય છે, અગર હૈયાનાં બળાપામાં શેકાતા રહે છે અને કાંઈ પણ ધાર્મિક કાર્યો કરવાની ભાવના પણ થતી નથી આવા માણસે સંગોના દાસ બની નિરન્તર પરાધીનતાની બેડીમાં બરોબર જકડાઈ અધમ કેટીના થાય છે. પણ જેઓને આત્મ શક્તિ ઉપર પૂર્ણ વિશ્વાસ છે અને આત્મશક્તિને આવિર્ભાવ કરવા માટે સદાય પુરુષાર્થ કરતા હોય તેઓને ગમે તેવાસારા કે નરસા સંયેગો આવ્યા હોય તે પણ લેશમાત્ર ભીતિ પામ્યા વિના તે સમયે દઢ બને છે, મળેલા સંગોને દાસ બનાવે છે અને આત્મશક્તિને આવિર્ભાવ કરતા રહે છે. આવા મહાશયે વપરનું કલ્યાણ કરવામાં સમર્થ બને છે. વિષયવૃત્તિમાં કે કષાયેના પ્રસંગે તેઓને મૂંઝવણ થતી નથી અને આસક્ત બનતા નથી–એટલે આત્માથી જને સંગેને દાસ બનાવે છે ત્યારે અન્ય માણસે સંગોના દાસ બને છે, માટે પરાધીનતાને ટાળી સ્વાધીનતાને અનુભવ લે હેય તે જે સંગે ઉપસ્થિત થયા હોય તેમાં આસક્ત બને નહી અને આત્મશક્તિને આવિભવ કરવા માટે હૈયામાં ઘણું લાગણી રાખે. પરના સંયે કાયમ રહેતા નથી તેમજ પરાવર્તન પામતાં કે ખસી જતાં વિલંબ થતું નથી–તે સમયે હૈયાને એવું મજબૂત બનાવે કે લેશમાત્ર ચિન્તાએ થાય નહી અને આત્મબલ ઘટે નહી.
૭૯ મમત્વ. તમે જે ઘર-મહેલ-બાગ-બગીચા વિગેરેને પિતાના માન્યા છે અને તેઓનું રક્ષણ કરવા નિરન્તર પ્રયાસ કરી રહેલ છે પણ તે ઘર વિગેરે તમારી જ વસ્તુઓ છે તે વિચાર કરતાં સાબિત થતી નથી, તમે જે ઘર-મહેલ
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯
આગ-બગીચાને પિતાને કહે છે તે પ્રમાણે તમારા પુત્ર– પુત્રાદિ પરિવાર તેમજ તમારા માતપિતાદિ પશુ તે ઘર વિગેરેને પોતાના જ માને છે અને કોઈ પૂછે તે કહે છે કે
આ ઘર-આ બંગલે-આ બાગ અમારે છે–તમોએ તે વસ્તુઓ ઉપર માલિકી ધારણ કરી; પણ તે બાગ-બગીચામાં પણ અન્ય પ્રાણીઓએ નિવાસ કરેલ હોય છે. બીલાડા-ઉંદર-ગીરેલીકરાળીઆ વિગેરે પ્રાણુઓ તેમાં આનંદથી રહેલ હોય છે. ચકલાં-પારેવા વિગેરે પણ મારું માનીને ઘર કરતાં માલુમ પડે છે, તે પછી “આ ગૃહ વિગેરે મારા પોતાના જ ” એ કહેવું વૃથા છે. વસ્તુતઃ તે તમારાં નથી જ. જે તમારા હોય તે,
જ્યાં ગમન કરે ત્યાં સાથે ને સાથે આવવા જોઈએ. પણ કઈ સાથે આવતું ન હોવાથી–તે તમારું છે જ નહી; છ ખંડની સાહાબી-સંપત્તિ હોય તે પણ મનની ચિન્તા તેમજ કર્મોદયે ઉત્પન્ન થતી વ્યાધિઓને હઠાવી શકાતી નથી. કદાચ માનવી, માને કે તેથી અમારી ચિન્તાઓ નાશ પામે છે, તે એમની જમણા છે, કારણ કે બે ઘડી તે ચિન્તાઓ ખસી જતાં, એમ ન કહેવાય કે હવે પુનઃ થશે નહી. આશા–તૃષ્ણા તે ચાલુ રહેલ હોવાથી, ક્ષણભરમાં પણ ચિન્તાઓ આવી ઉપસ્થિત થાય છે.
માટે મમતાને ત્યાગ કરી તેમજ અહંકારને દૂર કરીને વ્રતનિયમબદ્ધ બનવું જોઈએ, કારણ કે વ્રત-નિયમથી, અહંકારઅભિમાન-મમત્વ-માયા રાગ-દ્વેષ અને મહિના વિકારને વેગ ઓછો થાય છે અને તેના વેગે થતી ચિન્તાઓ પણ ઓછી થતી જાય છે. મન, વાણું અને કાયાની કસોટી થાય છે અને કસોટી થવાથી માનસિક-શારીરિક બલ વધતું રહે છે, અને
પુનઃ થશે નગ્નાએ ખસી.
રહેલ હેવાથી
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ બળ વધ્યા પછી દીનતા-હીનતા વિગેરે ભાસતા નથી, તેથી સત્ય ઘર-અગર રહેવાનું સ્થલ કર્યું છે કે નહી તેની વિચારણા જાગ્રત્ થાય છે–જાગ્રસ્ત થયા પછી બલ ફેરવવાપૂર્વક સત્ય સ્થાન તરફ ગમન કરી શકાય છે.
તમારા ઘરમાં કે શરીરમાં મારાપણાની જે કલ્પના છે તે સાચી નથી, કારણ કે તમારા ઘરમાં રહેવાને માટે આપેલી ઓરડીમાં રહેતી દાસી પણ બીજાને કહેશે આ મારી જગ્યા છે. બીજાને તેમાં આવવાનો અધિકાર નથી. તેમજ તમારી પત્ની તથા પુત્ર-પુત્રી તેમજ તમારા ઘરમાં ઘર કરીને રહેલા ઉંદરબીલાડી પણ માને છે, કે આ અમારું સ્થાન છે. અન્યત્ર પરિભ્રમણ કરીને તમારા જ ઘરમાં કરેલા સ્થાનમાં આવીને રહેશે. કહે હવે તમારું એકલાનું ઘર છે? હરગીજ નહી. છતાં મારું મારું કરીને શા માટે મલકાવ છે ? અને અહંકારપૂર્વક મમત્વને ધારણ કરો છો. તમારા શરીરમાં રહેલ કરમીઆઓને વાણી હોય તે આમ કહી શકે-આ શરીર પણ અમારું ઘર છે, માટે તેને અમે મૂકવાના નહી. આ પ્રમાણે પિતાનું નહી હોવા છતાં ઘર અને શરીરને મનુષ્ય પોતાનું માની બેઠેલા છે તે અચંબે ન કહેવાય ?
૮૦. શૂરવીર અને અહિંસક રાજાની નજર પડતાં, હિંસકે હિંસા કરતાં ગભરાઈને નાસી જાય છે એટલે હિંસા કરતા નથી. તેમજ સત્યવાદી શુરવીર આગળ અસત્ય બોલતાં પાછા હઠે-બેલી શકતા નથી અને ભયભીત બની ભાગતા રહે છે. તથા બલવાન સંપત્તિમાનની નજરે ચોરી કરતાં ચારે પાછા હઠે છે એટલે ચોરી કરી શકતા નથી તેમજ સદાચારી
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२२ સ્વજન આગળ તેમની નજરે વ્યભિચાર કરી શકતા નથી, શરમથી પાછા હઠવું પડે છે અને અધિક કરને લેતાં રાજાની આગળ પરિગ્રહ ઓછો કર પડે છે, તે મહાન-અનંત શક્તિના સ્વામી અરિહતેની નજરે તથા સિદ્ધ ભગવંતની નજરે હિંસા-અસત્ય-ચેરી અને વ્યભિચાર-પરિગ્રહવૃત્તિ વગેરે દોષમાંથી આત્મા પાછે કેમ નહી હોય ? અરિહંતસિદ્ધોની દષ્ટિ સમગ્ર વિશ્વના ચરાચર પદાર્થો અને તેના ગુણેપર્યા પર રહેલી છે તે જાણી શરમ-લાજ પણ નથી આવતી? આ કેવી અધમતા? કાંઈક વિચાર અને વિવેક કર જોઈએ. તમે એમ માને છે કે, ગુપ્ત કરેલા અપરાધોને તથા દેને કઈ પણ જાણતું નથી. આ તમારી જમણા છે. ભગવતે સમયે સમયે તમારી કાર્યવાહી જાણ રહેલ છે તે શરમાવું જોઈએ. અને તે તે દેને ત્યાગ કરવા પ્રબલ પુરુષાર્થ ફેરવો જોઈએ. ભગવંતે, આપણું સઘળી કરણીને જોઈ રહેલા છે એમ જે સદા ખ્યાલ રાખશે તે દેથી પાછા હઠવાનું મન થશે અને અનુક્રમે પાછા હઠી શકશે; અપરાધ કરતાં શૂરવીરા આગળ અને સ્વજન આગળ પાછા હઠો છે અને શરમાઓ છો તે પછી અરિહંત-સિદ્ધ ભગવંતને દેખતાં પાછા કેમ હઠતા નથી ? શૂરવીર અને સગાંવહાલાં કરતાં પણ ભગ વંતે અનંત ઋદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિના સ્વામી છે એમ સમજીને દેને સેવતાં લાજ-શરમ લાવીને પાછા હઠવું જોઈએ. લાજ-શરમ-વિચાર અને વિવેક, જેને હેય નહી તે પશુ પંખી જે કહેવાય તેમજ સંમરિછમ જડ જે કહેવાય-તમે તે મહાન શક્તિશાળી અને વિચારક-વિવેક મનુષ્ય .
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩ ૮૧. જેઓ આત્મિક ગુણનું નિરન્તર સ્મરણ કરે છે તેઓ તીર્થકર મહારાજાના ગુણેને ભૂલતા નથી, અને તેમના જેવા ગુણેને મેળવવા સર્વ શક્તિઓને વાપરે છે. પણ જડ પદાર્થોના ગુણેમાં રાચીમાચી રહેલાઓને અને તેઓનું સ્મરણ કરતા જનેને પોતાના આત્મિક ગુણોની યાદી કયાંથી આવે ? એ તે જ્યારે સદુપદેશ શ્રવણ કરવાને વખત લે ત્યારે અને રુચિ જાગે ત્યારે આત્મિક ગુણોની કાંઈક યાદી આવે, પણ વિષયસુખના સંસ્કાર હોવાથી પાછો ભૂલી જાય; આ પ્રમાણે ભૂલો કરતાં ઘણું ભવ કરે ત્યારે કાંઈક આત્મિક ગુણેના સંસ્કાર પડે છે, આસક્તિ ઓછી થતાં આત્મિક ગુણનું સ્મરણ ભૂલાતું નથી, અને મરણ થતાં જિનેશ્વરના ગુણે જેવા પોતાના ગુણેને પ્રાપ્ત કરવા રુચિપૂર્વક પ્રયાસ થાય. તમારી ઈરછાઓ-આશાઓ-અને તૃષ્ણ કદાપિ તૃપ્ત થવાની નથી. ભલે પછી દેવેની સંપત્તિ મળે, તે પણ તૃષ્ણા ઘટવાની નહી જ; પરંતુ જ્યારે આત્મિક ગુણેને મેળવવા આદર થશે ત્યારે દુનિયાની તૃષ્ણાઓ ઓછી થવાની અને તજજન્ય આધિ, વ્યાધિ અને ઉપાધિઓ ઘટવાની; માટે નિરન્તર આત્માના ગુણેનું મરણ કરવું તે આવશ્યક છે. જે સામાયિક-પ્રતિક્રમણ-પોષધાદિક ક્રિયા કરવાની શાસ્ત્રકાર મહારાજાએ કહી છે તે પણ આત્મિક ગુણના મરણ માટે અને વિષય-કષાયની આસક્તિ ઓછી કરીને આત્મિક ગુણો મેળવવાને માટે જ આત્મિક ગુણોને આવિર્ભાવ થયા સિવાય કદાપિ પ્રાણીઓની આધિ, વ્યાધિ અને ઉપાધિઓ ખસવાની નથી અને વિડંબનાઓ ટળવાની નહી, માટે વખત કાઢીને બે ઘડી પણ આત્મિક ગુણનું સમરણ કરતાં
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
રહેવું જોઈએ. અનંતકાલ વિષ્ચાનું મરણુ કરતાં વ્યતીત થયે તેથી કર્યુ. સુખ મેળવ્યુ? સત્ય સુખનેા કેટલેા વખત અનુભવ આન્યા તેના વિચાર કરવા જરૂરી છે, નહીતર આવ્યા એવા ચાલ્યા જશે અને જન્મ, જરા અને મૃત્યુનાં દુ:ખે જે લગન્યા તે માથે પડશે.
૮૨. મિથ્યાભિમાનના ત્યાગ કરી અનેકાંત દૃષ્ટિએ વિચાર કરતાં નમ્રતા યુક્ત સત્યના આગ્રહ હોય તેા જુદા પડવા છતાં હૃદયના સંબધ તૂટે નહી.
નજીવી ખાખતમાં ઉદારભાવે નમતું રાખવામાં આવે અગર ખુલ્લા દિલની ચર્ચાથી એક બીજાનું મન્તન્ય સમજી લેવામાં આવે તે આપણા જીવનવ્યવહારમાં પ્રેમ અને સહુકારની ભાવના વધે,
૮૩. જીવનસિદ્ધિ માટે ચિત્તશુદ્ધિ અને ચિત્તશુદ્ધિ માટે સારું વાચન, મનન, સયમ, નિગ્રહ વિગેરની તેમજ પોતાના જીવનનિર્વાહ માટે સદ્વ્યવસાયનીચે જરૂર છે.
૮૪. વ્યવહારની શુદ્ધિના આધારે ચિત્તની શુદ્ધિ થાય છે અને ચિત્તશુદ્ધિ થયા પછી ઉદારતા, સદાચરણુ, ગંભીરતા, ઇન્દ્રિયનિગ્રહ વિગેરે સા આપેઆપ આવીને વસે છે; એટલે કંકાસ, ફ્લેશ, ઝગડા, વેર-ઝેર વિગેરે દુગુ ણ્ણા રહી શકતા નથી. વ્યવહારશુદ્ધતામાં ધર્મની સફલતા સમાએલી છે. જ્યાં સુધી વ્યવહારશુદ્ધિ થતી નથી ત્યાં સુધી કરેલી ધર્મની આરાધનામાં વિવિધ વિજ્ઞો ઉપસ્થિત થાય છે. ચિત્તની ચ'ચલતા ઘટતી નથી. આન્તધ્યાન-રૌદ્રધ્યાનના વિચાર। અને વિકારા
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
ઉછાળા માયા કરે છે, માટે વ્યવહારની શુદ્ધિ, ચિત્તની શુદ્ધિ માટે અને ધર્મની આરાધના માટે અનન્ય સાધન છે. આ સંસારમાં માયા-મમતાથી અને અજ્ઞાનતાથી અનેક પ્રકારની ચિન્તાઓ તેમજ વ્યાધિઓ આવીને ઘેરે ઘાલી રહેલ છે. તે ઘેરાને દૂર કરનાર જે કોઈ હેય તે વ્યવહારશુદ્ધિ છે. વ્યવહારશુદ્ધિને સંક્ષેપમાં અર્થ કરીએ તે અરસપરસ મૈત્રીભાવના અને પરિગ્રહ પ્રતિબદ્ધતાને અભાવ કહેવાય.
પ્રાપ્ત થએલી સાધન-સામગ્રીને સદુપયોગ કરે તે પણ વ્યવહારશુદ્ધિ છે, કારણ કે પરિગ્રહની પ્રતિબદ્ધતાથી તેમજ પ્રાપ્ત થએલી સાધન-સામગ્રીને સદુઉપયોગ ન કરવાથી વિષય કષાયના વિકારો વેગ પકડીને, માનવીઓને ઉન્માર્ગે ખસેલ લઈ જાય છે. તેથી ભભવમાં વિડંબનાઓ તેમજ વિવિધ વિઘો પ્રસંગે પ્રસંગે આવીને ઉપસ્થિત થાય છે. જેને પરિગ્રહની મમતા કહે કે પ્રતિબદ્ધતા કહે તે દેષ રહે છે, તથા તેને સદુપયોગ નથી; તેને સંતોષ કઈ પ્રકારે થતું નથી. ઉત્તરોત્તર અસતેષ વધતું રહે છે અને તૃષ્ણ વધતી હોવાથી એક ઘડી પણ સ્થિરતા રહેતી નથી. આશાઓ ઈરછાઓ અને તૃષ્ણા દેખાદેખીથી વધે છે. અમુક ધનાઢ્યની સંપત્તિ સાહ્યાબીને નજરે નીહાળી કે તરત તેવી સાહાબી મેળવવાને માણસ મથે છે. પરંતુ તેવી સંપત્તિ અને સાહ્યબી મેળવવાની આવડત હોય નહી, તેમજ તથા પ્રકારનું જ્ઞાન હેય નહી ત્યારે મહેનત કરતાં જ્યારે ન મળે ત્યારે અનેક પ્રકારની ચિન્તાઓથી ગમગીન બને છે. કદાચ પદયે પ્રાપ્ત થાય તો પણ સમ્યગજ્ઞાન ન હોવાથી તેને લાભ લઈ શકાતું નથી. હજાર મળે ત્યારે
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
લાખની ઇચ્છા થાય, લાખ મળે ત્યારે કરાડની ઇચ્છા થાય છે.
હજારના સતૈષીને જે સુખ હોય છે તે નવાણું હજારની મિલ્કતવાળાને હાતુ નથી. તે તેા એવી જ ઘટનામાં રહેલ હાય છે કે એક હજાર જલ્દી મળે અને લક્ષાધિપતિ થાઉં, લાખ મળે ત્યારે તેની દૃષ્ટિ, કરાડાધિપતિ ઉપર પડે છે કે ક્યારે કરાડાધિપતિ અનું? આ પ્રમાણે આશાના અન્ત આવતા નથી અને સુખી અનતા નથી, માટે સ’તેષ પણ વ્યવહારશુદ્ધિના પાયા છે.
૮૫. કેટલાક મનુષ્યા, ધનને અગિયારમા પ્રાણ સમજી તેની ખાતર જીવનપર્યંત પ્રયાસ કરતા માલૂમ પડે છે. કેટલાક મોજમજા વિષયવૃત્તિમાં મહત્તા માનતા હાવાથી પુણ્યેાદયે પ્રાપ્ત કરેલ પૈસાને પાણીની માફક વેડફી નાંખે છે ત્યારે કેટલાકને પાતાના સમાજમાં અગ્રસ્થાન મેળવવાની કે
પૂજનીય બનવાની ઈચ્છા હાવાથી મેળવેલ ધનને વ્યય કરે છે; કારણ કે ધન વાપર્યાં વિના સૌંસારમાં મહુત્તા મળતી નથી અને આગળ આવીને એસાતું નથી તેમજ કેટલાકને સંગ્રહ કરી રાખવા તીવ્ર ઇચ્છા હાવાથી એક રૂપિયા પણ સન્માર્ગે વાપરતાં બહુ કષ્ટ ભાસે છે. કાઈ પ્રકારે ઉપાય ન હાય, તેમજ કાંઈક આર્થિક લાભ દેખાતે હાય તે તે ખરચવા તૈયાર થાય. આ પ્રમાણે મનુષ્યની વૃત્તિ જુદી જુદી હાવાથી પેાતાનું કે સમાજનું કાંઈ પશુ કાણુ કરવા સમર્થ બનતા નથી; પરંતુ જેને કાય કરવાની અને જનકલ્યાણુ કરવાની હૈય પૂર્ણ ભાવના હાય છે અને ભાવના રગેરગમાં અને અમે રામે ન્યાસ અનેલ હોય તે વિચારા કરવામાં અગર લેાકમત કેળવવામાં કે તેનેા પ્રચાર કરવામાં કે તેની યાજના ઘડવામાં
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૭
સમય વ્યતીત કરતા નથી; પર'તુ જે વખતે કાર્ય કરવાની તમન્ના જાગી તે જ સમયે કામની શરૂઆત કરે છે. કાર્યકરનારાઓ નિરભિમાની હશે, નિખાલસ અને સાચી ધગશવાળા હશે તા તેમને સહકાર આપનાર હજાર મળી આવશે. શ્રીમ તા આપે।આપ પૂછવા આવશે અને ધારેલ કાર્યને પૂર્ણ થતાં વિલ ખ થશે નહી, પરંતુ તે કાર્યમાં માન-પ્રતિષ્ઠા મેળવવાની ભાવના હશે તેા સહકાર આપનાર અલ્પપ્રમાણમાં મળી આવશે; માટે સમાજોપયાગી અગર શાસનાન્નતિના કાર્યનિ નિષ્કામ ભાવે તેમજ ઘણી લાગણીથી કરવા જોઈએ. નિષ્કામભાવે તેમજ નિખાલસ વૃત્તિએ સત્કાર્યો કરવાથી પ્રથમ તે પેાતાના આત્માના વિકાસ સધાય છે અને પછી જનતાનું ર્હુિત સધાય છે. અને પાછળ માન-સન્માન–પ્રતિષ્ઠા વિગેરે આપેાઆપ પાછળ દોડતા આવે છે.
૮૬, સ’સારમાં સર્વ પદાર્થો પેાતાના દ્રવ્ય, ગુણુ અને પાઁચાવડે સ્વતંત્ર છે. કાઇ પણ પદાર્થ એક બીજાની માંહામાંહી હાનિ—વૃદ્ધિ કરી શકતું નથી.
પેાતાના આત્માના ગુણ્ણાની હાનિ-વૃદ્ધિ કરવાને કાઈ પણ પદાર્થ સમ` નથી. આત્મિક ગુણાને દખાવનાર જો કોઇ હાય તે ક્રોધાદિક કષાયા છે. તેના દબાણુથી આત્મિક શક્તિના આવિર્ભાવ થતા નથી અને થયા પણ નથી; માટે સર્વ સ ંતાપનુ કારણું કષાયના ત્યાગ કરવા જેટલી શક્તિ હાય તેટલી વાપવી જોઇએ. આપણે જે શક્તિ વિષયવૃત્તિને પોષવા માટે વાપરીએ છીએ, તેથી તે આત્મિકગુણ્ણા અધિકાધિક દબાતા રહે છે અને જે સાચા સુખને માટે અભિલાષા છે. તે પૂરી થતી નથી અને અધૂરી રહે છે;. માટે જે શક્તિ વિષય-કષાયમાં
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
વાપરવામાં આવે છે તે જ શક્તિને તેને ત્યાગ કરવામાં વાપરવામાં આવે તે જે સુખની ઈરછા છે તે પૂરી થાય, અને અનંત સુખ આપોઆપ આવી મળે. તમે જે સુખને માર્ગ સવીકાર્યો છે તે સાચે માર્ગ નથી, પણ ઉમાર્ગ છે; કેઈપણ સમયે જે સુખને માર્ગ લીધે છે તેને ત્યાગ કર્યા વિના સાચું સુખ પ્રાપ્ત થવાનું નથી. માટે અત્યારથી સમજી તેવા વિષયિક સુખની માયા–મમતાને ત્યાગ કરે તે હિતાવહ છે.
સ્વાદથી સુખ મળતું હોય તે તમે સુંદર રસવતી અધિક પ્રમાણમાં ખાઓ તે પણ અધિક સુખ મળવું જોઈએ, પણ અધિક રસઈ ખાતાં અકળામણ થાય અગર શરીરે વ્યાધિ ઉત્પન્ન થાય છે, અકળામણ આવે છે ત્યારે વ્યાધિને દૂર કરવા દવા લે છે, અનેક ઉપાય કરીને થએલા દુઃખને શમાવવા પ્રયત્નશીલ બને છે, પરંતુ જ્યારે અ૫ પ્રમાણમાં ખાવામાં આવે તે જ તે દવા લાગુ પડે અને પીડા ટળે એટલે અલ્પ પ્રમાણમાં ખાવાથી કાંઈક શાંતિ રહે છે તે પછી જ્યારે નિરાહારીપણું પ્રાપ્ત થાય ત્યારે કેવી શાંતિ રહેશે તેને વિચાર કરવું આવશ્યક છે. કહેવાનું એ જ છે કે વિષયવૃત્તિમાં સુખ જ નથી, પણ પાંચ ઈન્દ્રિયના વિકારોને કાબૂમાં રાખવા માટે વાદને ત્યાગ કરે તે જ હિતકર છે, કષાય અને વિષયવૃત્તિથી તે અનંતકાલ સુધી ચારે ગતિમાં અને રાશી લાખ નિમાં પરિણામણુ વારે વારે થયું, પણ સુખ ન મળતાં સંકટ આવીને ઉપસ્થિત થયાં. તે માટે સવાદને ત્યાગ કરવાની જરૂર છે. વાર્થને સાધવા ખાતર તેમએ કાંઈક પાપસ્થાનકે કર્યાઈક કપટ-કળાઓ કરી વિવિધ પ્રકારની ઉથલપાથલ કરી
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯ પણ કવાર્થ સધાશે નહિ. ને ઉલટી વિવિધ દેનાએ સહe કરવી પડી. ખરી રીતે તપાસ કરીએ અને સમ્યજ્ઞાની વચનમાં શ્રદ્ધા રાખીએ તે સમજાય કે આ માર્ગથી સત્ય વાર્થ સધાતું નથી. પણ વાદ ચાને સવાર્થ, જે તેઓએ સુખનું સાધન માન્યું છે તેને ત્યાગ કરી આત્મિક ગુણેને ઓળખી મનની શુદ્ધિ કરે; પાંચ ઇન્દ્રિયોને વશ કરી આત્માને ભૂલ સ્થાને સ્થાપન કરે, તમને સુખની જે ઝંખના છે તે પૂરી થવાની.
૮૭. વિદ્યા-પરિશ્રમ અને ઉદ્યોગના આધારે શારીરિક શકિત તેમજ માનસિક શક્તિને આવિર્ભાવ થાય છે, તે સિવાય મનુષ્ય જડ જેવા અને દરિદ્ર બને છે, તેથી આવતી વિડંબનાઓને હઠાવી શક્તા નથી, માટે સમજુ અને વિદ્યાભ્યાસ તેમજ પરિશ્રમ અને ઉદ્યોગને પ્રથમ સ્થાન આપી તે વડે સુખી થાય છે અને આવતી વિડંબનાઓને હઠાવે છે, તેજ સજજને ગુરુને જે સદુપદેશ સાંભળી-આત્મિક વિકાસ કરવા પુરુષાર્થ સેવે તે જન્મ, જરા અને મૃત્યુનાં દુખે પણ સર્વથા-સર્વદા અને સર્વત્ર નાશ પામે અને અનંત શુદ્ધિને પ્રાપ્ત કરે. - ૮૮. દુકાનમાં ગાદી ઉપર બેઠેલ શેઠ, સ્થિર દષ્ટિ શખીને મુનીમને તથા બીજા ગુમાસ્તાઓની પ્રવૃત્તિને જોયા કરે તે તેઓ સેપેલું કાર્ય સારી રીતે કરી શકે, અન્ય પ્રવૃત્તિમાં જી શકે નહી–તે પ્રમાણે અન્ય પ્રવૃત્તિને ત્યાગ કરી શરીરરૂપી કાનમાં હદયગાદી પર આરૂઢ થએલો આત્મા સ્થિર હૃષ્ટિ રાખી
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
મનરૂપી સુનીમજીની તથા પાંચ ઇન્દ્રિયારૂપી ગુમાસ્તાની પ્રવૃત્તિએ સતત નિહાળ્યા કરે તે તે મન અને ઇન્દ્રિયા શુ કામ કરે છે? સાંપેલુ કાર્ય કરે છે કે અન્યત્ર પ્રવૃત્તિ કરે છે ? તે જરૂર માલુમ પડે અને અન્ય પ્રવૃત્તિઓથી નિવારી શકાય. મન તાટ્ટાને ચઢે નહી તેમજ આત્માને સહકાર આપી શકે. શેઠ પેાતે જે બીજે ભમતા હાય તા મુનીમજી તથા ગુમાસ્તા વશમાં રહે નહી અને ધારેલ કાર્ય સાધી શકે નહી, માટે આત્માએ સ્વકાર્ય સાધવા માટે પ્રથમ હૃદયમાં સ્થિર થઈને ષ્ટિને, મનને અને ઇન્દ્રિયાને કબજે કરવા સ્થિર કરવી જોઇએ; તા જ મન અને ઇન્દ્રિયા વશવર્તી બની સેવકરૂપે થાય છે—આત્માએ મન અને ઇન્દ્રિયાને કબજે કરી તેમને સેવક અનાવવા જોઇએ પણ પાતે સેવક બનવું ન જોઇએ. જે આત્મા સ્થિરતા ધારણ કરીને સ્થિર દષ્ટિએ જોયા કરે તેા મન-ઇન્દ્રિયાનું એટલુ જોર નથી કે કબજે આવે નહી-અને પોતાના કહ્યા પ્રમાણે વતે નહી. આત્મિકશક્તિ આગળ તે આપોઆપ નમી પડે છે અને આત્મિવિકાસમાં કાંઇક સહકાર આપતા રહે છે, માટે આત્માને હૃદયસ્થ કરો. માહ્ય પ્રવૃત્તિઓને દૂર કરીને સ્થિર નજર કરી, આપે આપ અનંત ઋદ્ધિ—સિદ્ધિના સ્વામી ખનશે. કાઈ પ્રકારે દીનતા—હીનતા લેશમાત્ર રહેશે નહી અને અનંતસુખને અનુભવ આવશે. ભાવનાને ભાવી–સ્થિર થયેલ આત્માને અન્યપ્રવૃત્તિમાં પડવુ' પણ ગમશે નહી; માટે ભાવનાને ભાવી આત્માને જ્ઞાનગર્ભિત પ્રથમ બનાવવા જરૂરી છે; તે સ્થિર થતાં સઘળાં કા* સફલ થતાં વિલ ખ લાગશે નહી અને ક્રિયા પણ સલ થશે.
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૧
જગતમાં નકલી વસ્તુઓના પ્રચાર કરવા જેટલા પ્રયાસ કરવાં પડે છે તેટલાં અસલી વસ્તુ માટે પ્રયાસ કરવાની જરૂર રહેતી નથી—એ તે પેાતાના ગુણેથી પ્રસિદ્ધ થાય છે અને તેના સર્વત્ર પ્રચાર થાય છે. મનુષ્ય આપે।આપ તે વસ્તુઓને આળખી તેને ગ્રહણ કરવા પડાપડી કરે છે, પરંતુ દુન્યવી નકલી સુખને ખાતર માનવીએ છે પ્રયાસ કરતા નથી અને તેના પ્રચાર કરવા માટે પણુ ખામી રાખતા નથી, છતાં તે મળેલુ સુખ લાત મારી- ુંસાએ લગાવીને ચાલ્યું જાય છે ત્યારે આત્મા પરિતાપ કરવામાં ખાકી રાખતેા નથી; એટલે નકલી સુખ વિષયના વિકારમાં રહેલુ છે અને અસલી કહેતાં સત્ય સુખ સમતામાં સમાયેલ છે. નકલી સુખમાં જગત, મુગ્ધ અનેલ હાવાથી સત્યસુખના અનુભવ આવવા દુઃશક્ય છે, માટે નકલી સુખના વિશ્વાસ રાખવા જેવા નથી અને તેમાં મુગ્ધ થવું તે રત્નજડિત કડું આપીને બાર ખરીદવા જેવુ કહી શકાય. સમજુ જને તે નકલી સુખમાં મુગ્ધ ખનતા નથી અને તેનાથી સથા મુક્ત થવા કમ્મર કસે છે-અનેક ઉપાયા ચેાજીને વખતસર તેનાથી મુક્ત બને છે. નકલી વસ્તુમાં પ્રથમ ચળકાટ હાય છે, પણ તે વખત જતાં તે ચળકાટને સ્થાને શ્યામતા આવીને સ્થાન જમાવે છે, તેવી રીતે વિષયસુખમાં ચળકાટ હોવાથી પ્રથમ અધિક પસંદ પડે છે, પણ પરિણામે અતિશય પરિતાપ ઉત્પન્ન કરાવનાર અને છે, માટે તેમાં મુગ્ધતા ધારણ કરવા જેવી નથી, કારણ કે તેનાથી રાગ-દ્વેષના વિકારા તે મુગ્ધને ચારે બાજુએથી ઘેરી લે છે-તેથી આત્મિક શક્તિ અવરાતી હાય એ-દખાતી હોય છે—આત્મિક શક્તિ ઉપર ખણુ આવવાથી માનવા જડ જેવા અની નીચ ગતિના ભાજન અને છે,
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ર
૮૯ ધનચાવન ચરાને ટાઈ તેમજ બળમન કાયાની સફલતા, વિનય વિવેક અને પ્રસન્ન મન ઉપર રહેલી છે. ધન હેતે પણ જે વિનય હાય નહી તે, મદ-અભિમાન-અહંકાર આવશે અને મતાદિ વડે તેજ ધનવાન-હલકા પડવાને. તેમજ જ્ઞાનાદિક આત્મિક ગુણ તરફ રુચિ નહી જાગે; માટે ધનાદિક પ્રાપ્ત કર્યા પછી પણ વિનયને વિસરવા જેવું નથી. ધનના અભિમાનથી જે મહાટા હોય છે તે છેટા બને છે અને છેટા અધમ બની નીચગતિના ભાજન બને છે, માટે વિનયથી ધનની સફલતા કહેલી છે. તે સિવાય તેને માટે કરેલા અથાગ પરિશ્રમ વૃથા જાય છે. પૃદયે પ્રાપ્ત થએલ યૌવનમાં જે વિવેક ન હોય તે અનેક પાપારમાં તે યુવાવસ્થા લાવી મૂકે છે, અનેક પાપ કરાવીને અનેક યાતનામાં ફસાવે છે. વિવેકથી ગુણદોષ માલુમ પડે છે; તે સિવાય પશુઓને પણ યુવાવસ્થા પ્રાપ્ત થાય છે. પણ વિવેકરહિત હેવાથી તેની સાર્થકતા તેઓ મેળવી શકતા નથી અને સહજ પ્રતિકૂલતા થતાં મારામારી ઉપર આવે છે.
મનુષ્ય તે વિચારશીલ હોવાથી ધનવાન બને કે યુવાન હોય તે પણ વિનય-વિવેકને વિસરતા નથી અને તેને વિચાર કરે છે કે ધન અને યૌવન ક્યાં સુધી રહેવાનું વિણસતાં વાર લાગતી નથી, તે પછી તેને મદ કરવો તે વૃથા છે. આ પ્રમાણે વિચારના ચુંગે તેઓને વિનય-વિવેક આવે છે. માનવી, ચક્ષુવાળા હોય પણ તે વિનય અને વિવેક ન હોય તે અમુક અપેક્ષાએ અંધ કહેવાય માટે ધન-યૌવન-મહેટાઈ વિગેરે પ્રાપ્ત થયે છતે તેને મદ અવશ્ય ત્યાગ કરે તે આવશ્યક છે, મદ
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક વાતને નશો છે. નશાવાળા માનવીને સારાસારની સમજણ પડતી નથી.
૯૦. સગાં સ્વબંધુઓમાં તથા જ્ઞાતિજને અને સમાજમાં તેમજ રાષ્ટ્રમાં વિચારભેદ તથા હૃદયભેદ પડાવી સ્વકાર્ય સાધનારાઓ ભલે ખુશી થયા હોય કે ખુશી થતા હોય પણ તેનું પરિણામ કષજનક આવ્યા વિના રહેતું નથી. કારણ કે ભેદ પડાવવામાં ઈષ્ય-કપટ-તથા પડાવી લેવાની ઈચ્છા રહેલી હોય છે. આવા દેશેનું પરિણામ કદાપિ સુખ જનક બનતું નથી. કદાચ આ ભવમાં પુર્યોદયે તેનો વિપાક માલુમ પડે નહી, પણ પરલેકમાં તેની ભયંકરતા તથા દુઃખજનક્તા જશે ની સાંસારિક વિષયેની આસક્તિ જ આવા ભેદ પડાવવામાં ખરેખર પિતાને ભાવ ભજવતી હોય છે. આસક્તિ સિવાય કષ્ટદાયક ભેદે પડાવવાની ભાવના થતી નથી. આ લેકમાં કે પરલેકમાં કષ્ટ ભેગવવાને અવસર આવે નહીં તે માટે પરિ. ણામને સારી રીતે વિચાર કરીને એકતાનું રક્ષણ થાય અગર ઐકય દૃઢ થાય તે માટે પ્રયાસ કરવાની અગત્યતા છે.
ભેદ પડાવીને મહત્તા મેળવશે તે પણ તે મહત્તા તમને સુખેથી જંપવા દેશે નહી, વિવિધ ભયે ઉપસ્થિત કરીને ચિન્તાની હોળીમાં ફસાવશે અને પાપને ઉદય થતાં તે મળેલી મહત્તા ભારરૂપ બનશે, માટે વિચાર-વિવેક લાવી જે તમને પ્રાપ્ત થએલ છે તેમાં સંતોષ રાખી મૈત્રીભાવના ભાવે કે જેથી ઈચ્છ-કપટ, અન્યનું પડાવી લેવાની વૃત્તિ થાય નહી અને એકતા સીવાય. વિચારભેદ પડાવવાથી મનભેદ અને હૃદયભેદ પડતો હોવાથી કંકાસ-લડાઈ મારામારી થાય, તેમાં શું લાભ?
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪
૯૧. દુન્યવી જ્ઞાનથી શાંતિ નથી થતી. દુન્યવી પ્રવૃત્તિમાં ઘણેા રસ લેવાથી અને ઘણી આસક્તિ રાખવાથી આત્મશક્તિ દુખાણુમાં આવે છે અને આત્મિક વિચારણા કરવાથી કે સમ્યગ્ જ્ઞાન મેળવવાથી આત્માની શક્તિને આવિર્ભાવ થાય છે અને જડતાના મૂલ ઉખડે છે.
આત્મજ્ઞાન વિનાના પઢિત પણુ, અહંકાર મમતાના આવિષ્કારામાં લપટાઈ ભાન ભૂલે છે.
દુન્યવી જ્ઞાનથી કદાપિ શાંતિ વળતી નથી અને કદાપિ વળશે પણ નહી. માણસા જાણીબૂઝીને પણ દુરાચારાને ત્યાગ કરવા સમર્થ બનતા નથી તેનું કારણ તેને ભવિષ્યમાં કેવી આફત આવી પડશે તેનું જ્ઞાન હોતુ નથી, તેથી માનસિક કલ્પના ચેગે તેઓને આનંદદાયક લાગે છે પણ પાછળ છે તેને દેખતા નથી.
૨. પતિ અને ડાહ્યા તે કહેવાય કે વિષયના સુખા ભાગવતાં અગર તેના વિચારા કરતાં ભવિષ્યને પૂરેપૂરા ખ્યાલ રાખે અને તેમાં આસક્તિ ધારણ કરે નહી, અને તેવા વિચારા થાય ત્યારે ભવિષ્યનાં દુઃખાને વિચાર કરીને દૂર કરે.
૯૩. અભ્યુદય શબ્દને શ્રવણુ કરતાં તન અને મન ઉલ્લાસ પામે છે. આ શબ્દ તમને પસંઢ પડતા નથી ? સગાંવહાલાં અને શત્રુમિત્રને અને સારા ય વિશ્વના પ્રાણીઓને પસંદ છે. તેનુ નામ સાંભળતાં, ફાંફાં મારતા માનવીએ સ્થિર થાય છે, તે પછી અભ્યુદયના લાભ મળતાં સ્થિર થાય, એમાં
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
કહેવાનું હાય નહી. કાઈ પણ આમ કહેશે નહી કે, અમને અભ્યુદય ઈષ્ટ નથી માટે અભ્યુદયના કારણેા શોધવા
૯૪. પ્રાજ્ઞ પુરૂષા, પાતાના પ્રજ્ઞાના બળથી, ચેાગીઆ પાતાના ચાગના અલથી, શ્રીમ'તા પોતાની શ્રીમતાઇના જોથી, શૂરવીરે પાતાની શારીરિક શક્તિથી અને વિદ્યાધરા પાતાની વિદ્યાએથી, અભ્યુદયને સદા જાપ કરતા હાય છે. આળસુ અને ઉદ્યમીના મનેારથા, અભ્યુદય માટે સરખા હોય છે, પરંતુ કયા માગે અભ્યુદય થાય અને જન્મ જરા મરણુના દુઃખા ટળે, તેનુ તેઓને સમ્યગ્ જ્ઞાન હોતુ નથી તેથી તેએ અભ્યુદયના લાભ મેળવવા એનસીબ બને છે.
જો સાંસારિક અભ્યુદય ખાતર તેઓ પ્રયાસ કરતા હાય તો તે વૃથા જવાના, કારણ કે તે અભ્યુદય, માત્ર પ્રયાસ કરવાથી ઉપલબ્ધ થતા નથી, પરંતુ આત્માના શુભેાના આવિર્ભાવથી પ્રાપ્ત થાય છે. જેમ જેમ આત્મિક ગુણ્ણાને વિકાસ થતા રહે છે, તેમ તેમ અભ્યુદયના લાભ મળતા રહે છે, માટે વિષયસુખાની આસક્તિના ત્યાગ કરીને, સભ્યજ્ઞાનને મેળવી મન, વચન અને કાયાની આત્મિક ગુણ્ણામાં એકતા કરી અને દૃઢતા ધારણ કરા.
૯૫. વિષયનાં સાધના દુ:ખજનક છે. વિષયનાં સાધના પશુ મગફરી કરનારને, તાકાના-લડાઈ કરનારને, આસક્તિ રાખનારને, શાંતિદાયક બનતા નથી; ઊલટા દુ:ખજનક થઈ પડે છે. એટલે તેઓએ, જે સાધના દુઃખ વેઠીને મેળવ્યા છે તે નમ્રતા, સરલતા અને સાષ વિગેરેને ધારણ કરે તે જ સુખ શાંતિજનક અને, સદ્વિચાર અને વિવેક જાગે,
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
૯૬. જે માણુસા પેાતાના આત્મામાં રહેલ સત્ય સુખને, સત્યજ્ઞાનને અને એક એક પ્રદેશે રહેલા ગુણાને જાણે છે તેને જન્મમરણુના દુઃખા ક્યાંથી હાય ?
જ્યાં સુધી આત્મામાં રહેલ ગુણેનુ સમ્યગ્જ્ઞાન નહી થાય ત્યાં સુધી પ્રાણીઓ માનવ, દેવ, દાનવ વિગેરેને હજારા, લાખા અગર કરાડા ભવામાં અથડામણા આવવાની, લડાઈ કંકાસ થવાના જ. અરે ! ગરમાદી પશુ થવાની; માટે આવા સ‘કટામાંથી અચવા માટે પૂણુ પ્રેમથી આત્માના ગુણાનુ જ્ઞાન મેળવા.
વિવિધ વિડંબનાઓમાંથી બચવાને માટે સમજ્યા પછી જે આત્માના ગુણાને મેળવે છે, તેઓએ પાતાનું કરવા લાયક કાર્ય કર્યું" કહેવાય, તે સિવાય મજૂરી અને કરેલી વેઠ માથે પડે અને બિચારા બનીને પરલોકે ગમન કરે છે.
આત્મિક ગુણ્ણાને મેળવવા માટે મજૂરી કરવી પડતી નથી તેમ વેઠ વિગેરે પણ કરવી પડતી નથી. તેમજ તે દુકાનામાંથી વેચાતી પણ મળતી નથી. એ તે સહજ સ્વભાવે મળી શકે એમ છે; પરંતુ રાગ-દ્વેષ અને મેહના ત્યાગ કરે તા જ મળે.
૯૭. રાગ, દ્વેષ અને મેહે, સર્વ શક્તિઓને હણી નાંખેલ છે અને હણી રહેલ છે. જેણે રાગ, દ્વેષ અને મેહને અલ્પ કર્યાં છે, તેણે જ શક્તિએ મેળવીને વિંખનાએ ટાળી છે અને તેમાએ ધર્મધ્યાનમાં મસ્ત રહેવાની શ્રદ્ધા કેળવી છે; રાગ, દ્વેષ અને માહના પ્રબળ વિકારાના નાશ થયા વિના આત્મશ્રદ્ધા થવી તે અશક્ય છે, તે પછી આત્માના અનુભવ કર્યાંથી
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થયા ? વિષય સુખને અનુભવ કરો તે હિતકર કે કન્માણકાર નથી તેમજ રાજ્ય અભ્યદયની નિશાની પણ નથી.
વિષયકષાયના વિકારોમાં વશ બનેલ માનવી, બળીઓ હોય તે બે ભાગ માગે અને તેમાં જે બુદ્ધિ ભળે તે - છ ભાગ માગે. અને તેવા મનુષ્યમાં બળ અને બુદ્ધિ હોય તે સગાં-વહાલાંનું તેમજ પારકાનું સઘળુંયે પડાવી લે; આવી બલ બુદ્ધિ માટે અધિક અભ્યાસ કરવે પડતું નથી, જગતના માણસેના સંસર્ગથી તેમજ વાતાવરણથી પિતે જાતે શીખી લે છે.
ભલે તે વિકારોથી વકરેલે માનવી, બલબુદ્ધિને વાપરી બીજાઓનું બથાવી પાડે તો પણ તેને શાંતિ કે સંતેષ પ્રાપ્ત થતું નથી; ઉ ઉકળતું રહે છે અને છેવટે તે બથાવી પડેલા અનાદિકવડે જ આર્તધ્યાનને-રૌદ્ર સ્થાનને ધરતે દુર્ગુણનું ભાજન બને છે જેથી ત્યાં અસહ્ય વેદના–પીડાઓ સહવી પડે છે.
૯૮ બળ અને બુદ્ધિમાન સજજને, પિતાના સાધને દ્વારા અન્ય જનેને રીતસર સહકાર આપીને દરરોજ આનંહને અનુભવ મેળવે છે, ત્યારે બળ અને બુદ્ધિમાન વિકારી કાણસે, મળેલા પિતાના સાધન વડે બીજાઓનું ધનાદિક પડાવી કરાવી લઈને ખુશી થાય છે પરંતુ તેને આનંદ સજનેની માફક ટકો નથી. પદયે, અનુકૂળતા રહે પણ પાદિયે તે સઘળું ખતમ થાય છે અને તે ખતમ થતાં ત્રણ લાતે મારતું
છે. એક તો કંગાલીયત અને બીજી ચિતાની અસહ્મા તાપહળી, ગીજી દુર્ગતિના મહેમાન–આ પ્રમાણે આનંદ આનં
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮ માં તફાવત હોય છે, આરજે મળેલ આનદ કહી શકાય નહિ, પણ છેવટ સુધી રહે તેજ આનદ કહેવાય છે.
સજજન મહાશયોનું હદય સદ્ગુઓને દેખવાથી ખુશી થાય છે તેમજ કમલેનું હૃદય, સૂર્યના દર્શનથી ખીલે છે, કુમુદનું હૃદય ચંદ્રમાના દેખવાથી ખુલે છે,
૧૦૦. શ્રદ્ધાને પણ પાંચ ભૂષણે જોઈએ છીએ. ત્યારે તે બરાબર કાર્ય કરી શકશે. પૈ–દઢતા-સહિષ્ણુતા-ઉત્સાહ અને નિસ્વાર્થ પ્રેમ તેના પાંચ ભૂષણો છે. આ પાંચ ભૂષણોને પહેરી શ્રદ્ધા, ઘણું જેરમાં આવી ધારેલાં કાયાને પાર ઉતારે છે.
૧૦૧. જુદા જુદા સબધે, સ્વાર્થ અને સ્વાર્થીએ મનુષ્યાકૃતિને વેશ ભજવવા સંસારરૂપી રંગભૂમિમાં આવેલા મનુષ્યને જુદા જુદા સંબંધમાં આવવું પડે છે. માતા, પિતા, ભાઈ, ભગિની, ભાય, સુજ્ઞ, મૂર્ખ, શેઠ શાહુકારાદિ સાથે તેઓ સંબંધ બાંધે છે અને વખતે તેઓને વિગ પણ થાય છે. પણું તે દરમ્યાન રાગ-દ્વેષ અને મેહને લઈને તે સંબંધ લાભદાયક નીવડતા નથી.
સંબંધેને આગળ વધારવા માટે શકિતમાન હોય છે, પણ વાથી માણસે તેને લાભ લઈ શક્તા નહી હોવાથી તેઓને દુખજનક થાય છે. ખટપટે, કલહકંકાસ, વેર-ઝેર વરસાવીને પિતે દુઃખી થાય છે અને સંબંધીઓને દુખી બનાવે છે.
નિઃસ્વાર્થ પ્રેમવડે બાંધેલા સંબંધોને આધારે માંહોમાંહી સહકાર મળવાથી આગતુક વિડંબનાઓને-વિપત્તિઓને ટાળવા
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે મુનિઓ તથા મનુષ્યો સમર્થ બને છે અને જો તેમાં સ્વાર્થ પ્રવેશ કર્યો તે તે વિડંબના અકરચકારમાંથી ઉભી થાય છે.
સ્વાર્થની ખટાશને લીધે, વજનવર્ગમાં, મિત્રના નેહરૂપ દૂધમાં ખટાશ થાય છે અને પ્રેમરૂપી દઈને બગાડી નાંખે છે અને જોઈતી મદદ મળતી નથી.
સમજણ મનુષ્ય, સ્વાર્થ કરતાં પરમાર્થની અનંતગુણી કિંમત આંકે છે. એટલે આખું વિશ્વ, તેઓને કુટુંબી તરીકે લાગે છે, અને મમતા-મત્સર તેઓને કહેતા નથી.
સ્વાર્થના આંધળા ચશ્મા પહેરનારને કદાપિ પ્રકાશ મળતા નથી અને પરમાર્થના સભાગે ગમન કરવા શક્તિમાન થતા નથી. પરમાર્થના સન્માર્ગે વળ્યા વિના નિશ્ચિત થવાતું નથી માટે સ્વાર્થના અધ ચશ્માને ત્યાગ કરવે જરૂરી છે.
સારી રીતે ભણેલા પંડિતે પણ સ્વાર્થના અંધ ચશ્માને ઉતારે નહી તે સંસારાટવીમાં અરાપરહે અથડાઈને દુઃખી થાય છે, કેઈ પ્રકારે તેઓને શાંતિ મળતી નથી. સવાથી માણસે સ્વાર્થ ખાતર હલકામાં હલકાની સેવા બજાવીને હલકા બને છે.
સ્વાથને બુદ્ધિ-બલ-પરાક્રમ અને સાહસ હોય તે કામ કેર વર્તાવવામાં બાકી રાખે નહી. જૂઠાનું સાચું અને સાચાનું જૂહું કરીને વિશ્વમાં ત્રાસ વર્તાવી પિતાનું ઘર ભરે છે; બીજાઓ ભલે પીડાએ ભેગવે કે મરણ પામે તેની પરવા હોતી નથી.
સ્વાર્થી માણસે આ ભવ અને પરભવ, સ્વાર્થને લઈને બગાડે છે, અને કુડકપટ, દગા-પ્રપંચ કરીને પ્રાપ્ત કરેલી દોલત અહીં પડી રહે છે, સાથે આવતી નથી.
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨, સત્ય પ્રેમમાં સ્વાર્થ હેતે નથી. ત્યાં તે આનંદના ઝરણુએ ઝરતા હોય છે. દયા ધર્મની આરાધના પણ સ્વાર્થના ત્યાગ સિવાય બનતી નથી અને આત્માને વિકાસ પણ સધાતે નથી, તેથી આત્મવિકાસના અથીઓને પ્રથમ સ્વાર્થને ત્યાગ કરવો પડશે, સ્વાર્થને ત્યાગ કરે છે, પછી જ તેઓ આગળ વધે છે.
૧૦૩. મલિનતાને ત્યાગ થાય ત્યારે રગ ચઢે છે. ભલે પછી વસ હોય કે પાત્ર કે મહેલ હોય. મલિનતા ટળે ત્યારે જ જેવા પ્રકારને રંગ લગાડ હોય તેવું લાગે, નહીતર ચઢાવેલ રંગ, મલિનતામાં મિશ્ર બની મલિનતાને વધારે છે. દંભી માણસે, સુખદાયી ધર્મની આરાધના કરે તે પણ મલિ. નતા નહી ગએલી હેવાથી દંભમાં વધારે કરતા હોય છે, તેમને સત્યવરૂપનું ભાન થતું નથી.
૧૦૪. મેહ મમતા અહંકારાદિકને પરાજય કરવા માટે શાસ્ત્રોને ધારણ કરીને લડાઈ કરવા માટે રાજાઓની માફક સામે જવું પડે એમ નથી. ભાલા બરછી તરવાર બે
ડી, માણસે મારી નાંખવાના નથી, અગર તેમાં સુભટેની, સૈનિકની જરૂર પડે એમ નથી. ફક્ત આત્મસ્વરૂપ ઓળખી આમાના ગુણાને મેળવો તો આપોઆપ મેહ મમતા, સહકારાદિક ખસી જશે અને વિજયમાલા મળશે.
૧૦૫. સંસારમાં જન્મ પામ્યા પછી સામે અને વિચગે પુનઃ પુના થવાના જ. તેમાં મુંઝવણ થાય તે શાંતિમાર્ગ મળ અશકય છે. ગમે તે પ્રયત્ન કરે, પણ તે
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
સગ્રેગ અને વિધેય ખસવાના નહી જ માટે તેના સ્વરૂપને વિચાર કરીને થતી મુઝવણને ટાળા, ચિન્તાન્નુર અના નહી. ઉત્સાહને ધાણુ કરી આત્માને આળખા,
સૉંચાગ અને વિચેગ, તમાને સંકટ–વિપત્તિ વિગેરે આપતા નથી, તે તે તમારી પરીક્ષા કરવા આવે છે, પણ તમારી અજ્ઞાનતાથી ઘેરાએલ મનોવૃત્તિ, તમાને સકટ વિપત્તિ–વિડ’ખના અગર મુ ઝવણમાં સાવે છે અને હતાશ બનાવે છે.
માણસા, અજ્ઞાનતાને લઈ, બુદ્ધિમલવક, નિદ્રાળુ આળસુને જાગ્રત કરનાર તેમજ ક્ષણે ક્ષણે ઉત્સાહ વધારનાર, તેમજ ઋદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિમાં વધારા કરનાર સચગાને ખાટા કલ્પી શેક—પરિતાપ કરી બેસે છે. અને જે બલ-બુદ્ધિ વિગેરેથી ભ્રષ્ટ કરનાર છે તેને સુખદાયક કલ્પીને તેન આદર કરે છે. તેથી અનાદિાલીન કર્યાં ટળતા નથી અને સત્ય સુખ આવીને મળતુ નથી.
૧૦૬, જેએ કષ્ટદાયક સચગાને અલબુદ્ધિ અને સત્ય સ્વરૂપની ઓળખાણ કરાવનાર માનતા નથી તેઓને તે સચે દુઃખદાયક લાગે છે, બલબુદ્ધિ વિગેરેને આપનાર તથા વધારનાર, જેઆ માને છે, તેઆને સુખકારક લાગે છે. પગમાં વાગેલા કાંટાને દૂર કરનારને અને કડવી દવા આપનારને કેવા માનવા
૧૦૭, જગતમાં સ્વાર્થને સાધવા મનુષ્યા, સબધને આપે છે. કોઈ વિપત્તિ કે વિટખામાં તેને દૂર કરવી માટે સહકાર આપેÀઈક કામનાની ખાતર, કાઈક ભાગની
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
આતર, કોઈક રેશને માટે, કઈ ધનાદિકને પ્રાપ્ત કરવા માટે, કોઈક દગાની ખાતર, કઈક આબરૂ-પ્રતિષ્ઠાની ખાતર, કોઈક પરણવા માટે, અન્યજનેની પાસે કામ કરાવવા માટે પણ સંબંધ બાંધે છે, કેઈક વળી બીજાની પાસેથી ધનાદિક પડાવી લેવાની ખાતર સંબંધ બાંધે છે પરંતુ આત્માના ગુણેને આર્વિભાવ કરવા માટે દેવગુરુધર્મની સાથે સંબંધ બાંધનાર કેઈક વિરલ પુરુષે હોય છે અને તેવા વિરલ પુરુષ જ આત્મસ્વરૂપને ઓળખી, મેહમમતાનો ત્યાગ કરી, પરમ સુખને મેળવવા સમર્થ બને છે.
સ્વાર્થ ખાતર બાંધેલો સંબંધ અલ્પકાલીન અને ક્ષણભંગુર હોવાથી સત્ય સુખને અનુભવ કદાપિ મળતું નથી. સત્ય સુખનો અનુભવ તે, નિઃસ્વાર્થ ભાવે બાંધેલા સંબંધથી જ પ્રાપ્ત થાય છે. સ્વાર્થમાં ચિત્તા, ભય અને ખેદ સમાએલ છે. અને નિવાર્થમાં નિયતા–ઉદારતા–ઉત્સાહ અને આનંદ રહેલ છે માટે નિઃસ્વાર્થને કેળવે.
જે સ્વાર્થમાં દગ-પ્રપંચ, ભયંકરતા અને શુષ્કતા-કંકાસ, કલહ-નિદા વિગેરે રહેલા છે. તે સંબંધ બાંધીને જેઓ સુખની અભિલાષા રાખે છે, તેઓની આકાશનું ફૂલ મેળવવા જેવી અભિલાષા જાણવી. પરોપકાર અગર પરમાર્થમાં જે વસ્તુ મળવાની હોય તે સ્વાર્થમાં કયાંથી મળી શકે ? છતાં સાથીજને, સ્વાર્થ સાધવામાં સુખના સાધને મળશે, એ આશાએ ડધામ કરતા માલુમ પડે છે. ૧૦૮, સંસારના વ્યવહારમાં વિડમ્બનાનો પાર નથી.
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
ક્રવારે પરણીને એવી આશા રાખે છે કે અમો હવે આનંદમાં જીવન પસાર કરીશું. તેવામાં પત્ની માંદી પડે કે કલહકારી નિવડે-અગર મોજશોખની ખાતર ઉડાઉ અને ઉઠાવગીર બને તે દુઃખ આવીને વળગે છે અને બન્નેને બને નહી. સદાય કલહ-કંકાસમાં દિવસે પસાર થાય.
કેક ભાગ્યશાલીને પત્ની સરલ અને શાંત-સહિષ્ણુ મળે, પણ વ્યવહાર ચલાવવામાં જે પૈસા જોઈએ, તેની ખામી હોયઅને ખરચ વધારે થતે હેય-અગર પેટે સંતાન હાય નહી ત્યારે પણ તેઓ બનેને શાંતિ મળતી નથી-મુંઝવણ થયા કરે છે.
કેઈકને ધન-સ્ત્રી–પુત્ર–પરિવારની અનુકૂલતા હોય તેવામાં આ અગર પુત્રને વિગ થાય-પુત્ર પરિવાર, ઉભાગે ગમન કરે, માન સન્માનને ભંગ કરે તેપણું દુઃખને પાર રહેતા નથી અગર શારીરિક બલ ઓછું થતું જાય ત્યારે પણ ચિતા આવીને હૃદયને બાળતી હોય છે. વળી કઈ વ્યાપાર કરતાં ખેટ આવે ત્યારે પણ વિવિધ પ્રકારની વિડંબનામાં ઘેરાય ને ચિન્તાતુર બનતે રહે છે. તેમજ માતા-પિતા સાથે પિતાને અગર પટનીને ઘરના કામકાજ પરત્વે બનતું આવે નહી. ભાઈભાઈઓમાં પૈસાની લેવડદેવડમાં અગર તેઓની વહેંચણમાં ઝગડો થતાં પણ સુખ રહેતું નથી. વળી ઘરમાં સારી રીતે કમાતે અગર રીતસર વ્યવહારને સાચવતે, જુદું ઘર કરે અને સ્વાર્થી બની સ્વજનવર્ગની સંભાળ રાખે નહી ત્યારે પણ સંકટ આવીને ઊભું રહે છે. આ પ્રમાણે વ્યાવહારિક વિડંબનામાં સત્ય સુખ મળે કયાંથી ?
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
૧૯. વ્યવહારમાં સમ શાંતિ માણુથી હાય તે અર્પસ સહન કરી લેવું; તથા ઉદારતા રાખવી તેમજ અનિત્યાક્રિક ભાવનાના વિચાર કરવા, કે જેથી કલહ-કુસ’પ્રતિક થાય નહી. અને વિયાગાદિકના દુઃખા બહુ સતાવે નહી. વ્યવહારના કાર્યોં દુઃખ માટે કાતા નથી. તેમજ દુઃખને આપ વાની તેએમાં તાકાત નથી, પરંતુ તેવા કાર્યોંમાં આપણે અજ્ઞા નતા—મોહ-મમતા અને અહંકાર વગેરે મહુ ભાગ લેતા હોવાથી અણુધારી અને અણુચિત્તવી વિડમ્બના આવીને ઉપસ્થિત થાય છે; તેથી માનવીઓને પણ ઘડીભર શાંતિ મળતી નથી.
વ્યાવહારિક કાર્યાં કરતાં અહંકાર-મમતા-માહુના જો ત્યાગ થાય તે તેજ કાર્યાં વૈરાગ્ય ઉત્પન્ન કરનાર અને અને નિલે ૫લાવે જીવન ગુજારી શકાય.
વ્યાવહારિક કાર્યોČમાં અનુભવ સારી રીતે મળેલા હૈાવાથીદરેક કાર્ડમાં સાવધાન શ્તે છે. વિષય કષાયના વિકારાને તામે થતા નથી. તેમજ અસાધ્ય કાનિ સાધવા સમથ અને છે અને આત્માને ઓળખી શાંત અને છે.
સ્થિર અને શાંત મહાનુભાવાને વ્યાવહારિક કાર્યો, કસાટીરૂપ છે; તેઓની પરીક્ષા પશુ તેવા કાર્યોંમાં થાય છે અને ઉત્તીણુ મનીને તેજસ્વી થાય છે માટે વ્યવહારના ખર્ચામાં ઉત્તીર્ણ થનાર નિશ્ચય માર્ગોમાં સારી રીતે ગમન કરી શકે છે; જેને વ્યાવહારિક કાર્યોંમાં ગમ નથી-સમજણ નથી તેને અણધારી આફત આવી આક્રમણ કરીને શક્તિ-શાંતિને લૂટી લે છે, માટે ન્યવહારમાં સાવધાન મના કે જેથી વિષય વિકારાય પણ સાવધાનતા રહે.
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦. કાકાસાદિક થાય એવી બીના કેઇને કહેવામાં ભયંકરતા છે-સંસારમાં વ્યવહારે વર્તતાં, અનેક પ્રકારની એક બીજાની ખાનગી વાતને સાંભળવાનો પ્રસંગ આવે છે. પણ તે વાતને સાંભળી કલહ-કચ્છઓ થાય એવી બીના બીજાઓને કહેવી નહી. ગંભીરતા ધારણ કરવી; કારણ કે કેટલીક વાત એવી હોય છે કે બીજાને કહેવાથી ભયંકર જોખમહાનિ આવે, અગર પ્રાણેનું જોખમ થાય અને માં હામાં
ઝેરનું વાતાવરણ ફેલાય. તેમાં એવી વાત કરનારને તે કાંઈ પણ લાભ થતો નથી અને તપાસ થતાં મહાન વિરોધ થાય. સમજુ માણસ તે બીજાઓને હાનિકારક અથવા મહાન રખમ કરનાર વાતને સાંભળતા નથી. કદાચ સાંભળે તે ત્યાં ને ત્યાં દાટી છે. બહાર આવે નહીં તેવી સાવધાની રાખે. તેથી પિતાને અને બીજાઓને શાંતિ રહે છે અગર સજજનની નિન્દા કઈ કરતે હેય, તે સાંભળીને બીજે આવીને કહે કે, તમારી મિકા પેલા અમુક કરે છે, માટે તમારે તેની બરાબર ખબર હોળી જોઈએ. આ પ્રમાણે સાંભળીને તે રોષે ભરાતા નથી. અગર એવી બીના સાંભળવા પણ માગતા નથી, તથા શ્રવણ કર્યા પછી સમવને ધારણ કરીને તેના ઉપર દયા ચિન્તવે છે.
ધમીં જનેને તે, કે પ્રકારે કોઈના કડવા કથને ઉપર ડેખ રહેતું નથી અને સાલતું નથી. તેઓ સમજે છે, કે
ખ રાખવાથી પરને નુકશાન થવાનું હશે ત્યારે થશે પણ તે પહેલાં અમોને નુકશાન થવાનું. આમ સમજી બીજા ઉપર પાતુર બનતા નથી. અગર કેપના વિકારોને સમ્યગ વિચા
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રણ કરીને ખસેડી નાખે છે, એટલે તેઓને વ્યાવહારિક કાર્યોમાં કે ધાર્મિક કાર્યોમાં સફલતા મળે છે.
૧૧૧. માણુની માન્યતા પ્રાયઃ એવી હોય છે કે અમને પૈસા ટકાની આવક સારી હોય, તેમજ સવ પ્રકારની ઉપાધિ ન હોય અને અનુકૂલતા જે હોય તે પરોપકારના તેમજ ધાર્મિક કાર્યોમાં સઘળી જિંદગાની વ્યતીત કરીએ; સંસારની ઉપાધિમાં પડ્યા છીએ તેથી અમારાથી કોઈ પણ બનતું નથી. ઉપાધિમાંથી ઊંચા આવતા નથી. અરેરે શું કરીએ? પરોપકારના તેમજ ધાર્મિક કાર્યો કરવાનું અમારા નસીબમાં નથી ! એક વ્યાધિને મટાડતા ચાર ઊભી થાય છે અને ચારને મટાડતા દશ ઊભી થાય છે. એટલે મનુષ્યભવ પામીને કાંઇ પણ અમારાથી બનતું નથી. ધન્ય છે તે ભાગ્યશાલીઓને કે જેઓ તન, મન અને ધનથી ધાર્મિક કાર્યો તેમજ પરોપકારનાં કાર્યો કરે છે, એક ઘડીભર દેરાસર-ઉપાશ્રયે જઇએ તે પણ મને વૃત્તિ પરિભ્રમણ કર્યા કરતી હોય છે, ત્યાં પણ ઉપાધિને લઈને મન શાંત રહેતું નથી ! આ પ્રમાણે કઈ પૂછે ત્યારે લુલે બચાવ કરીને મનમાં સંતોષ માને છે પણ પિતાના પ્રમાદને દૂર કરવા પ્રયત્ન કરતા નથી, પટલાઈ-શેઠાઈ, જ્ઞાતિજને આગળ કૂટવી હેય તે, કલાકના કલાકે મળે, રાત્રીના બાર વગાડે, અને સકાર્યો કરવામાં ભૂલે બચાવ કરીને ધર્મને દેખાવ કરવામાં બાકી રાખતા નથી. આવા માણસે, પીત્તલને ચળકાટવાળું કરીને સોનામાં ખપાવવા માગે છે, પરંતુ તેમના દંભને પડદો ચીરાતાં વાર લાગતી નથી અને હાંસીપાત્ર બને છે.
તેઓ પોતાના પ્રમાદ–આળસને પૂવ કર્મના રૂપમાં ફેરવી
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
લાચારી દેખાડતા હોવાથી એક પણ સત્કાર્યને કરવામાં સમર્થ બનતા નથી. અને જે શકિત મળેલી હોય છે તે ગુમાવી બેસી હતાશ બને છે. લાગણું હેય તે સત્કાર્ય કેમ ન બને?
૧૧૨. ઉપસર્ગ-પરિસહને સહન કરીને જેઓએ મહત્તાને મેળવી છે, પદવીને ધારણ કરી છે અને જેઓ ધનાઢ્ય બની પરોપકારનાં કાર્યો કરતા રહે છે તેઓને યશઃ ચિરકાલ સુધી ફેલાતું રહે છે અને તેઓના ગુણે જનતામાં ગવાય છે. ' સાનુકૂલ સાધન-સામગ્રીને આધારે જેઓએ મહત્તા મેળવી છે અને પરોપકારનાં કાર્યો કર્યા છે, તેઓ જે કે પ્રશંસનીય બને છે, પરંતુ કષ્ટને વેઠીને જેઓએ મહત્તા મેળવી છે, તેઓની માફક પ્રશંસાપાત્ર બનતા નથી. જેથી તેઓના ગુણે બરાબર ગવાતા નથી; માટે કષ્ટને સહન કરવામાં કાયર થવું ન જોઈએ અને ભય ધારણ કર પણ નહી. સાનુકૂલ સાધનના અભાવે, કષ્ટ સહન કર્યા વિના ઉન્નતિ થતી નથી તેમ જ આગળ વધાતું નથી, માટે મહત્તા મેળવવી હોય તો સહન કરે. કર્મોના ઉદયાનુસારે સાનુકૂળતા અને પ્રતિકૂળતાના સંગે પ્રાપ્ત થાય છે, પણ તે અંગેના કરતાં સહન કરનારમાં વધારે શકિત હોય છે અને ન હોય તે આવી મળે છે. દણાં રડવાથી કે પરિતાપ-ચિન્તાઓ કરવાથી પ્રતિકુલતા ખસતી નથી અને શકિત ઓછી થાય છે, તેને હઠાવાવાને માર્ગ સહનશીલ બનવું તેજ છે.
૧૧૩. સહન કરવામાં જે શક્તિ આવે છે અને
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
અનુભવ આવે છે તે અનુકલતામાં આવતો નથી. આપણે તે કોઈ પણ ઉપાયે આમેજતિ કરવી છે અને તેના વિચાર આવ્યા કરે છે તો પછી કષ્ટ વેઠયા સિવાય ઉન્નતિ કયાંથી સધાશે ?
બાળક પણ કષ્ટ સહન કર્યા સિવાય હેટ થતું નથી. ખેતરમાં વાવેલું અનાજ તાપ સિવાય પરિપકવ થતું નથી, તો આપણે સહન કર્યા વિના આગળ કયાંથી વધીશું ?
૧૧૪. સંસારમાં સર્વત્ર, સર્વથા અને સર્વદા અનુક્લ સાધનસામગ્રી મળતી નથી. કદાચિત્ મળેલી હોય છે, તેને સ્વાભાવિક કમ એ છે કે-પરિવર્તન થયા કરે અને પ્રતિકૂલ સાધને મળે, તે વખતે જે આપણે હતાશ બનીને પરિતાપ ર્યા કરીએ તે, આપણામાં કોઈ પ્રકારની શક્તિ નથી એમ જ મનાય અને સાધનસામગ્રીમાં જ શક્તિ રહેલી છે એમ મનાય, પરંતુ એમ છે જ નહી; કારણ કે પ્રતિકૂળતાના યોગે અનુકૂલ સાધનસામગ્રી ખસી ગઈ છે, પણ પછી તેવી સાધનસામગ્રીને પ્રાપ્ત કરવાની તાકાત આપણામાં જ છે એ નક્કી કરી લેવું જોઈએ. જે આ પ્રમાણે ન હોય તે, ઘણું ભાગ્યશાલીઓ, અનુકૂલતા ગયા પછી પોતાની શક્તિના પ્રભાવે પાછી મેળવી શક્યા છે તે મેળવી શકત જ નહી; પરંતુ તેઓએ પ્રતિકૂલતા સહન કરીને પાછી શક્તિ પ્રાપ્ત કરી છે, તેવા વખતે તેમણે પરિતાપાદિ કરેલ નથી પણ હિંમત ધારીને ઉદ્યમ કરેલ છે. આપણે પણ તે ભાગ્યશાલીએની માફક વર્તન રાખીએ તે અનુકૂલ સામગ્રી આપોઆપ
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૯ મળી રહે છે. સમ્યજ્ઞાન નહી હોય તે પણ આવીને મળશે. આસક્તિ-મમતા-અહંકારાદિક પણ રહેશે નહી. મનુષ્યમાં એવી તાકાત અચિન્ય રહેલી હોય છે કે–તે ધારે તે કાર્ય કવા સમર્થ બને છે. પ્રમાદને પકડી પાડી પરમપદને પણ પ્રાપ્ત કરી શકે છે, માટે જે પ્રતિકૂળતાના સંગે મહયા છે, તેઓને ટાળવા માટે ધીરજને ધારણ કરે. આવી પડેલી વિડંબનાઓને સહન કરી લેપ્રમાદ-પરિતા દિને કરો નહી અને ઉદ્યમશીલ બને. જે ધારશે તે મળી રહેશે, એ દૃઢ વિચાર રાખે-સરખી રીતે સર્વદા કાને અનુકૂલતા રહી છે? કોઈને પણ રહી નથી.
૧૧૫. ચોગ્યતાને મેળવે–સાનુકૂલ સાધને આપણે પિતે જ મેળવીએ છીએ. તે તમારી રાહ જોઈ રહેલ છે પરંતુ તમે યોગ્યતાને ધારણ કરે તે જ મેળવી શકે એમ છે, રેગ્યતા વિના સાધનસામગ્રી મળી હોય તે પણ લાભ આપી શકશે નહી.
યોગ્યતા સિવાય મહાન થવા માટે મહેનત કરવી તે મતનું કારણ છે. એક ખાબોચિયું, સરોવરની બરાબરી કરી શકે નહી અને જે બાબરી કરવા જાય તે હાંસીપાત્ર થાય અને તેની શક્તિ પણ હણાઈ જાય. એક બાળક, યુવાનની હરિફાઈ કરવા જાય અને વધારે ખાય, વધારે દોડે, તે નાસીપાસ થયા સિવાય રહેશે નહી; કારણ કે તે બાળકમાં દેડવાની અગર ખાવાની તાકાત નથી. પાઠશાલામાં સાતમા ધોરણના વિદ્યાથીની બબરી પહેલા ધોરણની વ્યક્તિઓ કરી શકતી નથી. એગ્યતા કમેકમે ધરણાનુસાર આવીને મળે છે; નથી મળતી એમ તે
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
નહી, પરંતુ એકદમ આવીને મળે નહી-ઉતાવળ કરવામાં પાછળ પડવાનું થાય છે અને આગળ વધવાની તાકાત કમી થાય છે, ઉત્સાહ રહેતા નથી.
ક્રમેક્રમે ધારણાનુસાર પ્રયત્ન કરવાથી ઉત્સાહ વધે છે; પાછળ પડાતું નથી. ઘણા ય ભાગ્યશાલીઆએ ધારણાને પસાર કરીને જ મહાન પદવીએ મેળવી છે અને મેળવશે. જગતમાં તપાસ કરીએ તા માલૂમ પડશે કે, ચેાગ્યતા—તાકાત વિના, માણસા જે વસ્તુઓને મેળવવા માટે પ્રયાસા કરે છે, તેએ આગળ વધ્યા નથી પણ પાછા પડયા છે. એક શિયાળ, ઊંચા માંડવાં ઉપર દ્રાક્ષની ટુ'મને લેવા માટે ઘણુા કૂદકા મારે ત પણ તે શુ લઈ શકશે ? નહી, ઉહ્યુ. પડી જવાથી તેને વાગવાનુ જ; માટે ચેાગ્યતાને કેળવવા માટે પ્રયત્ન કરા. ઉતાવળા થા નિહ, કદિવસે, ક"કોડા હાય નહિ.
કબજામાં રાખે છે.
૧૧૬, મનની વૃત્તિઓને બજે કરા—મનુષ્ય, કુશલતા-પ્રવીણતાપૂર્વક સતત ઉદ્યમશીલ બને છે, ત્યારે સિંહ અને તેના જેવા શિકારી જાનવરાને પકડી સિહ, ભયંકર અને ઘાતક છે; વાઘ પ તેના જેવા કહી શકાય, તે પશુ તેઓને વશ કરી, તેઓને નચાવી, કુશલ કારીગર, ઇજ઼લાભ ઉઠાવી શકે છે-હાથીને પણ મનગમતી ખારાકી આપીને મહાવત, અંકુશવડે કમજામાં રાખે છે, મદારી લેાકેા, સાપનાળીયાને તેમજ વાંદરાને કુશલતાથી વશ કરીને પેાતાની આજીવિકા ચલાવે છે-દરેક જાનવરાને વશ કરવામાં લગામ
અ કુશ વિગેરેની જરૂર પડે છે-તે જ પ્રમાણે માનસિક વૃત્તિને અજામાં રાખવા માટે લગામ અંકુશની જરૂર
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૧ પડે એમ છે. તમે કુશલતા વાપરી વ્યાપાર દ્વારા શ્રીમાન બન્યા-સારી રીતે શિક્ષણ લઈ અધિકારી થયા અને પુત્રાદિકને પણ સારી શિખામણ આપીને પ્રવીણ બનાવ્યા, પરંતુ તમે પિતાને માટે, તમારા આત્માને માટે કેટલું શિક્ષણ લીધું અને શિક્ષણ લઈ માનસિક વૃત્તિને કેટલી કબજામાં રાખીને આત્મિક લાભ લીધે? ખ્યાલ રાખશે કે, તે વૃત્તિને કબજામાં રાખીને શિક્ષાએ આપ્યા વિના ચાલશે નહી, કારણ કે તે માનસિકવૃત્તિ ઉપર જ સુખદુઃખને આધાર છે. ઉન્નતિઅવનતિ તે ઉપર રહેલી છે. માટે માનસિક વૃત્તિને સારી રીતે કેળવી કબજામાં રાખે તે વિના લીધેલી કેળવણું અને પ્રાપ્ત કરેલી સત્તા, તેમજ ધનાદિક, ઈષ્ટલાભ આપવા સમર્થ બનશે નહી; પણ ચિન્તા–પરિતાપાદિકથી પીડાવું પડશે.
૧૧૭. માનસિક વૃત્તિને સ્થિર કરવા માટે સમ્યગુરુ જ્ઞાન, વતનિયમાદિ રૂપ લગામની જરૂર છે. તેઓના આધારે માનસિક વૃત્તિઓ કબજામાં આવી સ્થિર થશે. દરેક પ્રાણુઓને ચેતના હેવાથી કેળવણ-શિક્ષણ મળતાં તેઓની ચેતના વિકાસ પામે છે; વિકાસ થતાં પ્રાણીઓ, ઉરચ સ્થિતિને પ્રાપ્ત કરે છે અને ઉરચ સ્થિતિ પ્રાપ્ત થયા પછી જ પ્રાણીઓ,
વપરને ઉપકારકારક બને છે તેવી રીતે માનસિક વૃત્તિને, પિતાની ચેતનાને જે કેળવણી આપવામાં આવે તે તે શિક્ષણ
ગે પિતાને અને પારને લાભદાયક થાય અને આધિ, વ્યાધિ, ઉપાધિનાં દુઃખે ટળે, જન્મ-જરા અને મૃત્યુનાં દુખે પણ રહેવા પામે નહી. શારીરિક કેળવણી લેશો તે શારીરિક વ્યાધિ મટશે પણ માનસિક આધિ તે રહેવાની, આધિ જેવું દુખ
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજુ છે નહી. વક્તા બનવાની કેળવણી લેશે તે પ્રસિદ્ધ વકન બનશે, પણ માનસિક ચિતાઓ તે રહેવાની જ માટે સર્વ દુઃખનું મૂલ, જે માનસ છે, તેને બરાબર શિક્ષણ આપીને કબજામાં લે. પશ્ચાત્ જૂઓ તે ખરા, કેવા ચમત્કારિક કાર્યો બને છે કે જે કાર્યોને દેખી મનુબે તેમજ દેવદાનને પણ આશ્ચર્ય થાય, અને મનને વશ કરનાર પણ ઉત્તરોત્તર સદગતિને પ્રાપ્ત કરી પરમપદને પામે, માટે અન્ય જજાલને ત્યાગ કરીને જો તમે સમય છે કે વિદ્વાનું છે તે માનસિક વૃત્તિને વશ કરવા કટિબદ્ધ બને, જે કાર્ય ધારશે તે જલ્દી સધાશે. અષ્ટ સિદ્ધિઓ, જે શાસ્ત્રમાં બતાવી છે તે પણું મન સ્થિર થતાં હાજરાહજુર થશે. સુખ લેવા તેમજ સંપત્તિ લેવા માટે ગમે ત્યાં દેડધામ કરશે, દરિયાને ફળશે, ડુંગર પર કષ્ટ સહન કરીને આરૂઢ થશે, કેઈ શ્રીમાનુની તાબેદારી ઉહાવશે, અગર પાસ કરેલી સત્તાન્સપત્તિના આધારે સુખ લેવા પ્રયત્ન કરશે તે પણ મળી શકે એમ નથી. ત્યાં તે બનાવટી અને કાલ્પનિક સુખ મળશે પણ તે સુખ દુઃખથી મિશ્રિત હશે.
૧૧૮. સ્વાધીનતા, માનસિક વૃત્તિને વશ કર્યા પછી પ્રાપ્ત થાય છે, અને ઈષ્ટ લાભ આપવા સમર્થ બને છે. મનને વશ રાખ્યા વિના પ્રાપ્ત કરેલી સ્વાધીનતા પવછંદને લાવી મૂકે છેગત-નિયમાદિક વડે વશીભૂત થએલી મને વૃત્તિ, સ્વરદતાને ત્યાગ કરાવી, સાચી સ્વતંત્રતા અર્પણ કરે છે, માટે સાચી સ્વતંત્રતાનો લાભ લે હોય તે, સ્વછંદતાને ટાળવા માટે અને સહીને પણ પ્રયાસ કરે.
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘણું માણસને તથા યુવાનીઆઓને તેમજ શિષ્યને માતપિતાની, શેઠ શ્રીમંતની તેમજ ગુરુદેવાદિકની તાબેદાર ગમતી નથી, તેથી મુક્ત થવા માટે અનેક ઉપાયે કરે છે રીસાઈ બીજે થલે નાશી જાય છે, પણ બીજે સ્થલે પ્રથમતી તાબેદારી કરતાં તેઓને વધારે તાબેદાર થવું પડે છે, કારણ કે થલ તથા સંગને બદલ્યા પણ મનનું વલણ તે પ્રથમની સ્થિતિવાળું છે એટલે ત્યાં સ્વાધીનતા ક્યાંથી મળે?
ગાય કે બળદ, લીલું ઘાસ ખાવાને માટે ખીલાને જોરથી તેડી ભાગે અને સારા લીલાં ઘાસમાં જઈને પડે પણ તેને માલીક આવતાં માર ખાઈને નાસવું પડે તેમ જ વધારામાં
બામાં પૂરાવાનો વખત આવે છે. તેવી રીતે વાછંદતાથી. ભયતા માનવીઓ અન્ય સ્થાએ ભમે છે ખરા પણ કષ્ટને વેઠી પાછા હઠે છે. આ વખત ન આવે તે માટે વડીલ ગુરુવયેની તાબેદારી સ્વીકારીને માનસિક વૃત્તિને બરોબર સ્થિર કરવી આવશ્યક છે કારણ કે વડીલ ગુરુવર્યોની તાબેદારી મનને સ્થિર કરી સાચી સ્વાધીનતાને અર્પણ કરે છે; એટલે તાબેકારીના કણને સહન કરીને પ્રાપ્ત કરેલી વાધીનતાથી કદાપિ પાછળ પડાતું નથી, ઉન્નતિના શિખરે આરૂઢ થવાય છે માટે સાચી સ્વાધીનતા મેળવવા પ્રયાસ કરે તે એગ્ય છે.
૧૧૯ કબજામાં રહીને ઘાટ ઘડાવ્યા પછી શોભાસ્પદ મનાય છે. કુંભાર માટીને ઘાટ ઘડે છે ત્યારે ઘડે-ગાગર વિગેરે સાજન બને છે. કે પાછું લવા માટે માટીને
થે ઉખાડતું નથી, તેમજ તેની સેનાને ઘાટ ઘડીને વિવિધ પ્રકારના અનેક આભૂષણે બનાવે છે ત્યારે જ વશરીર
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪ ઉપર માથુ ધારણ કરીને ખુશી થાય છેકઈ પણ પિતાની શોભા વધારવા સેનાને માથે ઉપાડતું નથી. તે પ્રમાણે મનુષ્યના બરાબર ઘાટ ઘડાય તે સમગ્ર વિશ્વ, તેઓને ચાહે, પ્રશંસા કરે અને તેઓના અનુયાયી પણ બને. જડ જેવાની કોઈ પ્રશંસા કરતું નથી તેમજ ચાહના પણ કરતું નથી, માટે
જ્યાં ઘાટ ઘડાતાં હોય, ત્યાંથી ખસી જવું નહી અને માનસિક વૃત્તિને સ્થિર કરવી.
કબજામાં નહી રહેલે અગ્નિ તેમજ પાણી મહાભયંકર આફતને ઉપસ્થિત કરે છે. અને કબજામાં રહેલા અગ્નિ અને પાણી પ્રાણીઓને જીવાડી પિષણ આપે છે, તે પછી ઘડાએલ મનુષ્ય એ કઈ લાભ નથી કે જે ન આપી શકે? ઘાટમાં જ મુશ્કેલી રહેલી છે. એ મુશ્કેલીમાં લામ છે અને સારી રીતે ઘાટ ઘડાય છે; આમ સમજવામાં આવે તે કામ નીકળી જાય. માણસને લાભ લઈને અભ્યદય પિતાને કરે છે, પણ સહજ મુશ્કેલી આવતાં ભાગાભાગ કરે છે, ગભરાય છે, પરિતાપ કરવા બેસી જાય છે, તે પછી ઈષ્ટ લાભ જે કે આબરુ-પ્રશંસા ધનસંપત્તિ-આત્મિક વિકાસ અને સાચી સવાધીનતા કયાંથી આવીને પ્રાપ્ત થાય? મુશ્કેલી વેઠ્યા વિના તે, પેટ પણ ભરાતું નથી, તે પછી પરિવારનું પિષણ તે કયાંથી થાય? તેમજ માનસમાનાદિ પણ કયાંથી મળે?
૧૨૦. સંસારમાં ઘાટ ઘડાવાની અનેક શાળાઓ છે, તેમાં બેસીને ઘાટવાળ બનો. આપણને જીવનમાં જીવતાં આવડતું હોય તે તે સરલ અને સુગમ છે. પણ વિષયકષાયના વિકારોથી તેમજ તૃષ્ણામાં તણાએલ હેવાથી
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૫
તે જીવનને વિષમ મનાવીએ છીએ, અને તેના યાગે જીવનના માર્ગ, કષ્ટ અને આફતરૂપ બને છે. સન્માન ત્યાગ કરી ઉન્માર્ગે, જ્યાં ખાડા ટેકરા રહેલા છે તે માગે ગમન કરનારને સુખશાંતિ ક્યાંથી મળે ? તૃષ્ણાને માગ આત રૂપે રહેલા ડાવાથી કષ્ટ સિવાય અન્ય ઉપલબ્ધ થતું નથી. વાસના અને તૃષ્ણાથી વ્યાપ્ત બનેલું જીવન, તે સાચું જીવન નથી. ખરુ' જીવન તેા, સમ્યગ્ જ્ઞાનપૂર્વક સદાચારાનુ પાલન કરવામાં જ સમાએલ છે. જ્ઞાનીઓને વ્યવહારનું પાલન કરવુ પડે છે, પરંતુ તૃષ્ણા અને વિકારાથી અલિપ્ત હાવાથી તેઓના જીવનમાં વિષમતા આવતી નથી. વિકારામાં તથા તૃષ્ણાના વેગે તણાએલને, સમ્યગ્ જ્ઞાનનેા અભાવ હાવાથી વ્યવહારમાં ડગલે ને પગલે વિષમતા-અથડામણા-કંકાસાદિક આવીને ઉપસ્થિત થાય છે એટલે તેમનુ જીવન, દુઃખમય–દુ:ખજનક અને દુ:ખની
પરપરા વધારનાર બને છે.
વિષય કષાયના વિકારો તેમજ તૃષ્ણાએ જ કષ્ટજનક છે, તેથી સુખરૂપ જીવનથી જીવાતું નથી. કેટલાક તેવા કારણેાના આધારે દુકાન-મીલ વિગેરેના વિમા ઉતરાવીને પછી પેાતાના હાથે તેમાં અગ્નિ સળગાવે છે. અને જો પકડાઈ જાય તેા તેની બેહાલ દશા પૂરેપૂરી થાય છે; કેટલાક તેા અજ્ઞાની હોવાથી અન્ય જના ઉપર કાળા કેર વર્તાવી પોતાનુ જીવન દુઃખમય અનાવતા જોવામાં આવે છે અને કેટલાક તેા આમરુના ભયથી પેાતે પાતાની મેળે દરિયામાં પડે છે અગર ગ્યાસતેલ છાંટી અમૂલ્ય કાયાને સળગાવી મૂકે છે. વિકારા શું નથી કરતા? ૧૨૧. શક્તિના દુરુપયોગ ન કરી, સદુપયોગ કરો.
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માણસમાં બુદ્ધિ-બલ અને સત્તા તે હોય છે, પરંતુ તેઓને સાગ કરવામાં વિષયાસક્તિ, વાસના અને તૃષ્ણ આડી આવતી હોવાથી બુદ્ધિબલમાં આવરણ આવે છે, તેથી સન્માર્ગે ગમન ન કસ્તાં ઉન્માર્ગે દેડચા જાય છે. કેઈ, સન્માર્ગને દર્શાવનાર મળે તે પણ તેઓને સાંભળતા પણ નથી, તે તેના કથન પ્રમાણે વર્તન તે થાય ક્યાંથી? આવા માણસે પિતાના જીવનને વિષમય બનાવે છે. મળેલા મનુષ્ય જન્મને લાભ લઈ શક્તા નથી અને પોતે જ ઉત્પન્ન કરેલ વ્યાધિમાં સપડાઈને સડ્યા કરે છે, માટે બુદ્ધિમાન-બલવાનું તેમજ સત્તાવાળાઓએ દુર્ગાને ત્યાગ કરવા નિરન્તર દરરોજ કાળજી રાખવી જરૂરી છે.
સમ્યમ્ જ્ઞાન ચારિત્રને માગ સરલ અને સુગમ છે; પણ તે માર્ગને દુન્યવી-ક્ષણભંગુર વસ્તુઓ ખાતર કંકાસ-કલહલડાઈએ કરીને તેવા માણસે વિષમ અને દુઃખજનક બનાવે છે. પિતે જ દુઃખના ખાડાઓને ખેતી તેમાં પડે છે. પછી દુઃખી થાય તેમાં અન્યને શો દોષ કાઢ?
ઘણાય પ્રતધારીઓ, સમ્યજ્ઞાન ચારિત્રના સુગમ માર્ગે ગમન કરીને અનાદિકાલના દુઃખેને દૂર કરે છે અને કરશે. આ સિવાય સુખ માટે અન્ય માર્ગ છે જ નહી.
વિષય કષાયના વિકારોને તથા વિચારોને સત્ય માનવાથી સુંદર વિચારે અને વર્તન થતું નથી, અને સન્માર્ગ સૂઝ નથી; સન્માર્ગ બતાવનારને તેઓ દંભી કહી હાંસી કરે છે. આવા પણ માણસ, જગતમાં માલૂમ પડે છે. તૃણુના તેરમાં
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૭
ને તારમાં ગમે તે માગે ગમન કરીને પાછળ ને પાછળ પડીને પસ્તાવા કરતાં મરે છે,
૧૨૨. સ’ગ-સસ કરીને પણ પાછળ વિચાર કરે - કામકુ'ભ, કલ્પવૃક્ષ, પારસમણિ, કામધેનુ કરતાં પણ સભ્યજ્ઞાનપૂર્ણાંક ચારિત્રની આરાધના અત્યંત અને અવ્યાખાષ સુખને આપનાર છે; છતાં ગવમાં ઘેરાએલ માનવીએ, તેની આસવનાના ત્યાગ કરીને કટકમય ખાવળી સાથે ખાથ ભીડે છે, તા પછી કટકા ભેાંકાય તેમાં દોષ કોના ? માટે સત્ય સુખદાયી, સમ્યગ્ જ્ઞાનચારિત્રની આરાધના જ સુખમય–સુખજનક અને સુખની પર પરાવક છે.
દુનિયાના માસેાના સંસર્ગમાં આન્યા પછી જેએ, એકાંતે એસીને પેાતે વિચાર કરે તેા, તેમજ વિવેકના પણ આધાર લે તે, જરૂર સન્માની ખખર પડે. દુન્યવી વાતાવરણુમાં— સજ્ઞાઓમાં મુંઝવણુ આવે નહી અને સૂગમતા પડે માટે કે મહાનુભાવે ! એકાંતમાં બેસીને જેને સંસગ થયેા હાય તેના વિચાર કરજો અને સારાસારના વિવેક કરો. વિચાર કરવામાં પૈસાએ બેસતા નથી તેમજ પ્રયાસ કરવા પડતા નથી, ગાઢરીઆ પ્રવાહની માફ્ક દાઢતા જાએ નહી. જે બુદ્ધિખલ, ચાર સંજ્ઞાઓને પાષવામાં વાપરા છે તેમાં પરિણામે દુ:ખ છે કે સુખ છે, તેની વિચારણા કરનારને ઉન્માગે ગમન કરવુ પસંદ પડતુ નથી, સન્માની ચાહના થાય છે, આદરમાન વધે છે અને અનુક્રમે તે માગની પણ આરાધના થાય છે. તમારી જાતે વિચાર કરવાની તમારામાં તાાત નહી હોય
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
તે સમ્યગ્ જ્ઞાનીની પાસે વિનયપૂર્વક પૃચ્છા કરી, શ્રદ્ધા ધારણુ કરા–શકાને ધારણ કરશેા નહી; પછી તમને દુનિયાના સ`સગમાં રસ રહેશે નહી, અને અનુક્રમે માનસિક વૃત્તિની નિર્મલતા થતાં આત્મિક ગુણ્ણાને આવવાના અવકાશ મળશે.
૧૨૩. મૈત્રી-પ્રમેાદ-અનુકંપા અને અપેક્ષા યુક્ત ધર્મની આરાધના કરનારમાં ઈબ રહેતા નથી અને તેને કપટકલા કરવી ગમતી પણ નથી. આ ભાવનાએ પણુ એકાંતે વિચાર કરવાથી આવે છે અને તેથી કરેલી ધાર્મિક ક્રિયાઓ પણ સફલતા ધારણ કરે છે; માણુસાઈ આવ્યા પછી ધર્મિત્વ, શાભાસ્પદ બને છે અને આત્મા ઉજ્જવલ અને છે; કોઈ સાથે ટ ટા—ફીસાદ થતા નથી અને સુખરૂપે જીવન જીવાય છે.
કેટલાક ધર્મની આરાધના કરતા હોવાથી ધર્મી તરીકે જાહે રમાં પ્રસિદ્ધ થાય છે, પણ ખાનગીમાં તપાસ કરવામાં આવે તે તેમાં માણસાઈ પશુ હોતી નથી.
૧૨૪. સાધનસપન્ન હોય છતાં પણ પેાતાના ભાઈ સીદાતા હાય, થી જીવન પસાર કરતા હાય તા પણ ઉચિત સહાય કરવામાં પાછા હઠે છે, અને ધનના વ્યય પણુ જ્યાં નામના-પ્રસિદ્ધિ થતી હાય ત્યાં લાગેશરમે કરે છે અને પેાતાને લાભ થતા હાય તે ગરીમની ઘરવખરીનું લીલામ કરવામાં પશુ બાકી રાખે નહી. દગા-પ્રપંચની જાલ મીછાવીને પેટ પટારા કેમ ભરવા ? તેની પેરવીમાં હમ્મેશાં તૈયાર હાય છે; સગાંભાઈનુ' ને લાગ ફાવે તે ગળું કાપતા વાર લગાડે નહી, તેા પછી સીટ્ઠાતા સમાન ધમીંજનાને સહ
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦ કાર કયાંથી આપી શકે? આપે નહી અને પાછા ધમજનેને દેખાવ કરે. આવા માણસે ભલે ધર્મક્રિયાઓ કરે, સામાયિકપ્રતિકમણ-પિષધાદિક કરે તે પણ જે સત્ય ફલ મળવાનું હોય, સત્ય શાંતિ મળવાની હેય, અગર પરોપકારનાં કાર્યો કરવાના હેય-તે બની શકે કયાંથી? ન બને, માટે મૈત્રી ભાવનાને ધમી જનેએ ભૂલવા જેવી નથી. પણ પ્રમોદાદિક ભાવનાઓમાં રંગાઈ જવું કે જેથી ધાર્મિક ક્રિયાની સફલતા આપોઆપ આવીને મળે.
૧૨૫. મમતા ત્યાગ-પપકાર અને દીવાલી-આ સંસારમાં પરોપકારીની યશોગાથા જનતાના મુખે ગવાતી હોય છે. તેનું કારણ તપાસવામાં આવે તે માલુમ પડશે કે તેઓએ, મમતાને ત્યાગ કરીને પિતાની સંપત્તિ જનહિત માટે વાપરેલી હશે. મમતાના ત્યાગ સિવાય સવસંપત્તિને જનતાના હિતાર્થે કઈ વાપરવા શક્તિમાન બનતું નથી. કેમાં કહેવાય છે કે વિકમપે દેવાદારનું દેવું જે હતું તે સઘળું વણિકને ચૂકવી દીધું; તેથી તેના નામને સંવત્સર ચાલે, અને વણિકના ચેપડા ચેખા થયા. તેથી બેસતા વર્ષે નવા ચોપડામાં લખવાને રિવાજ ચાલુ થયે. આ દેવું દીવાળીના દિવસે ચૂકવેલ હોવાથી લોકોએ આનંદમાં આવી દીપમાલિકા પ્રગટાવી. ત્યારથી દિવાળી ચાલુ થઈ.
કેટલાક એમ કહે છે કે શ્રીકૃષ્ણ મહારાજે ભૂતાનમાં ઉપદ્રવને મચાવતે, ધન-સ્ત્રી વિગેરેને હરી જત, નકસુરને દિવાળીના દિવસે નાશ કર્યો અને લોકોમાં શાંતિ પ્રસારી તેથી લેકે આજ સુધી દિવાળી ઉજવતા આવ્યા છે. વળી કેટલાક
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
ટાકા એમ કહે છે કે, શ્રી રામચંદ્રે, દીવાળીના દ્વિવસે, રાવણુના નાશ કરી સીતાજીને લઇ અધ્યામાં પ્રવેશ કર્યાં, તે આનંદની ખુશાલીમાં પ્રજાએએ દીવા પ્રગટાવ્યા તેથી અદ્યાપિ પ"ત દીભાળી ઉજવાય છે. આ પ્રમાણે દીવાળી માટે જુદા જુદા અભિપ્રાયા માલૂમ પડે છે. જૈનશામાં તેા ચાવીશમા તીર્થકર મહારાજા—મહાવીરસ્વામી, સાળ પહેાર સુધી ઉપદેશ આપીને અમાવાસ્યાને દિવસે સ્વાતિ નક્ષત્રમાં ચદ્રમાના યાગ આન્ય ત્યારે નિર્વાણુપદને પામી અક્ષય અનત સુખના ભાક્તા બનીને સિદ્ધ થયા તેથી દ્રષ્ય ઉદ્યોત્તરૂપ દીવાલી કરી.
૧૨૬. આતરિક મલિનતાને દૂર કરવા પ્રયાસ કરા. દીવાળીના દિવસે, માણસો પાતાના ઘરમાંથી, શેરીમાંથી તેમજ પાળ—પાડામાંથી પડેલા ચાને સાફ કરે છે અગર મીજા પાસે સાફ કરાવે છે, તે પ્રમાણે હૃદયમાંથી ઓં—અદેખાઈ, વેર વિરાધના ખરા કચરા-મલિનતાને દૂર કરે તે અનુપમ આના અનુભવ આવેફક્ત ઘર, શેરી વિગેરેના કચરા કાઢ~ વાથી જેવા જોઇએ તેવા આનદ્ન આવતા નથી. કારણ કે આનંદને ખાઈ જનારા-નાશ કરનારા વેર-વિરાધાક્રિક પેાતાના શરીરમાં ઘર ઘાલીને બેઠેલા છે; તેા પછી ફક્ત ઘર-શેરીના ચરા કાઢવાથી શી શેકસા થાય ? માટે ઘર વિગેરે તેમજ પેાતાના શરીર મધ્યે કચરારૂપી મલિનતા દૂર કરવાપૂર્વક વેરવિાધ-ઈર્ષ્યા વિગેરેના ત્યાગ કરી આનંદમાં મહાલા તેમજ ઢિયાળીના દિવસેામાં બહેન અને માતાઓ, વાસણા તથા વલ્લા ઉપર જે કાટ-મેલ ચઢેલા હાય છે તેને દૂર કરવા અનેક પ્રકારની મહેનત કરે છે અને સાફ કરે છે તે પ્રમાણે મનવૃત્તિમાં લાગેલી વાસનાને
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર કરવા પ્રયાસ કરે છે, સત્ય સુખને અનુભવ આવે, મને વૃત્તિમાં વાસનાઓ, તેના વિચાર અને વિકારો હેતે, ગમે તેવા નવીન વસ્ત્રાભૂષણનું પરિણાન કરે તે પણ સાચું સુખ ઘણું કરી રહેલ છે માટે સત્ય સુખને હા લેવા માટે વાસના વિકારોને દૂર કરીને રાજ્ય જ્ઞાન, દર્શન અને ચારિત્રના વસ્ત્રાભૂષણનું પરિાન કરીને સત્ય સુખમાં ઝીલે. ફક્ત નવીન વરાભૂષણેથી યથેચછ સુખ મળશે નહી અને કંટાળો આવશે વળ્યા દીવાળીના દિવસેમાં સારામાં સારી મીઠાઈ ખાવ છો અને વધારે ખાવામાં આવે તે અકળાવ છે, અગર અજીર્ણ થવાથી વ્યાધિઓ ઉપસ્થિત થાય છે માટે તેની સાથે આરોગ્યના નિયમ જણી ખેરાકનું ભક્ષણ કરવું જોઈએ કે જેથી વ્યાધિઓ થાય નહી.
૧૨૭. દીવાળી કેવી રીતે ઉજવશે? દીવાળીના દિવસે પણ આનંદમાં રહેવું હોય તે વેરવિરાધ-અહંકાર-અભિમાના શિકને ત્યાગ કરીને તેમજ વિષયવાસનાને ત્યાગ કરવાપૂર્વક ધર્મની આરાધના કરવા ઉજમાળ થવું અગત્યનું છે. ફક્ત, ગાનતાન, ખાનપાન-મોજમજા અને ફટાકડાને ફડવાથી તેમજ નાટક, સિનેમા વિગેરેનાં તેફાને જેવાથી આનંદ પડશે નહી. સમજુ માણસે તે પર્વના દિવસે વિષયવાસનાને ત્યાગ કરીને આત્મા સાથે અનાદિકાલથી લાગેલા રાગ, દ્વેષ અને મેહને હાળવા માટે તન, મન અને ધનથી ધાર્મિક ક્રિયાઓમાં તત્પર બને છે, જેની પાસે ધનાદિકની સાધનસામગ્રી ન હોય, તે માનસિક વિચારે અને વિકારોને ત્યાગ કરીને મનશુદ્ધિ કરે, વિશ્વમાં રહેલા પ્રાણીઓનું હિત છે, શત્રુઓ ઉપર
For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨ પણ દ્વેષ રાખે નહી અને ધમ ધ્યાને રહે. અને જેઓની પાસે ધનાદિ સાધને છે તેઓ દુઃખી સીદાતા માણસને મદદ કરે. દેવાદાનું શક્તિ પ્રમાણે વિકમ નૃપની મા દેવું ચૂકવે તથા દાન પુણ્ય કરી ધનાદિકનો હા લે. બીમાર માણસને દવા આપીને સાજા બનાવે, જ્ઞાનની પરબ મંડાવે, ધન વિગેરેને સહકાર આપીને ગરીબોને ધંધે ચઢાવે. આ પ્રમાણે વર્તન કરવાથી દીવાળી ઉજવાઈ કહેવાય. જ્ઞાતિના-શેરીના-પળના–પાડાવાડાના તેમજ સમાજના માણસો સુખી હશે તે દાન દેનારને પણ સુખ મળશે. યથાશક્તિ જે દાન-શીયલ-તપ-ભાવનાને ભાવતા નથી તેઓની ઉપર અનેક પ્રકારના ઉપદ્રવે આવીને ઘેરો ઘાલે છે અને વિડંબનાઓને પાર રહેતા નથી.
૧૨૮. નવપદના ધ્યાનથી વિપત્તિઓ ટળે. વિષયકષાયના વિચારોથી માનસિક ચંચલતા અધિક વેગમાં આવે છે અને તે વેગના યુગે માનસિક શક્તિની હાનિ થાય છે. માન સિક શક્તિ ઓછી થતાં ચિન્તાઓ થયા કરે છે તેથી જ
વ્યાધિઓ આવીને શરીરને ઘેરી લે છે. તે વ્યાધિઓને દૂર કરવામાં વૈદ્ય ડોકટરોની દવા એકલી કારગત થતી નથી. જે માનસિક ચિન્તા, ધર્મભાવનાના આધારે પ્રથમ દૂર કરવામાં આવે તે જ દવા લીધેલી સફલ થાય છે, માટે માનસિક ચિન્તાની દવા તેમજ શારીરિક વ્યાધિઓની દવારૂપ ધમ ભાવનાને ભાવવી જોઈએ. નવપદના ધ્યાનના આધારે તેમજ પરમેષ્ટિના જાપના આધારે, વ્યાધિઓ-વિપત્તિઓ અને વિડબનાઓ રહેતી નથી અને પાછી આવવા માટે તેઓને અવકાશ
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
મળતું નથી. વિષયકવાયના વિચારો તેમજ વિકારો પણ આત્માના ગુણના ઘાતક બનતા નથી, કારણ કે નવપદના જાપથી મંદ પડેલા હોય છે; મન શુદ્ધિ થતાં માનસિક વૃત્તિ આત્માના અસંખ્યાતા પ્રદેશમાં વિલય પામે છે એટલે આમેન્નતિમાં આગળ વધાય છે.
માનસિક અને શારીરિક વિકારોએ, આપણું સત્ય ધનપુય લૂંટી લીધું છે. અને ઉન્માર્ગે–અંધકારનો પટ બાંધી ચઢાવી દીધા છે. હવે સન્માર્ગે કયારે વળાય તે કહી શકાય નહી. ભવિતવ્યતાના ગે જે સાચા સદ્દગુરુ મળે, તેઓને ખરા સ્વરૂપે ઓળખી તેમને આદર-વિનય કરીએ ત્યારે તેમના ઉપદેશને શ્રવણ કરવાની રુચિ જાગે છે અને રુચિ થતાં જે આત્મિક બલ ફોરવીએ ત્યારે જ ઉન્માર્ગને ત્યાગ કરીને સન્માર્ગે વળીએ અને તેમની આજ્ઞા-સેવા-ભક્તિ.. ચાગે સમ્યજ્ઞાન થાય. અંધકાર પટ ખસે ત્યારે સત્ય પ્રકાશ થતાં સત્ય સુખના અધિકારી બનાય છે.
૧૨૯વાદવિવાદમાં જે ઉતરવું હોય તે કદાપિ ઉશ્કેરાઈ જવું નહી. કારણ તેથી જે આનંદ મળવાને હેય અગર સમજણ પ્રાપ્ત કરવાની હોય તેથી બેનસીબ રહેવાય છે. અને કલેશ-કંકાસ–અદેખાઈ વિગેરેને આવવાનું સ્થાન મળે છે.
૧૩૦. કઈ પણ કાર્ય કરતાં પહેલાં તેના અનુભવીની સલાહ લેવામાં આવે છે તે કાર્યમાં સફલતા આવી મળે છે. અને સરલતાથી-સુગમતાથી એ કાર્ય પાર પડે છે, માટે અહંકારઅદેખાઈને ત્યાગ કરીને અનુભવીની સલાહ લેવી ઉચિત છે,
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજ
૧૩૧. ભાગ્યેષમાં, શાસ્રીય સમાનની તેમજ નૈતિરાજનીતિની સાથે વ્યવહારિક જ્ઞાનની પણ આવશ્યકતા રહેલી છે. ખા સિવાય ભાગ્ય, ખરાખર સફલતા ધારણ કરતુ નથી; માટે નીતિમય ધાર્મિક જ્ઞાનની શુ જરૂર રહેવાની જ.
૧૩૨. કોઈ એક ગ્રન્થની પ્રસ્તાવના જોવાથી સારાએ અન્યના સાર માલૂમ પડે છે અગર કેવા કેવા વિષયે રહેલા છે તેની ખબર પડે છે. તે પ્રમાણે મનુષ્યાની આકૃતિ ઉપરથી અને સુખ ઉપર થતાં પરિવત નાદ્વારા તીવ્ર બુદ્ધિવાળાએ તેમાના માનસિક વિચારાને કળી જાય છે એટલે સમજી જાય છે..
૧૩૩. તમા જે ઉચ્ચ પદવીઓ તેમજ મહાન સત્તા, ઘણી સંપત્તિને મેળવવાની ભાવના રાખેા છે, તે તા ઠીક છે; પરંતુ તમાએ તે માટે લાયકાત–ચેાગ્યતા મેળવી છે ? જો ચૈત્ર્યતા નહી મેળવી હાય તા તે વસ્તુઓ ભાર પડશે.
૧૩૪. હલકા વિચારોવાળાને તથા હલકા આચારવાળા માણુસેને સત્તા, સંપતિ જો મળે તે, અનર્થ કરવામાં બાકી રાખે નહી. તે શીકારી પ્રાણી કરતાં પશુ અત્યંત ભયંકર નીવડે છે, અને કારમા કેર વર્તાવે છે.
૧૩૫. થએલી હાનિ નુક્શાનીને વારવાર યાદ કરીને રહ્યા કરવું અને આળસુ બનીને બેસી રહેવું તે અણુસમજુ જનેનુ લક્ષણ છે. સમજી જનેા તા ઝુર્યાં ન કરતાં સાવધાનતા રાખીને પ્રવૃત્તિ કરે છે અને પ્રમાદમાં પડી રહેતા નથી.
૧૩૬, પેાતાના પુત્રોને તથા શિષ્યને અને અનુયાયી
For Private And Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ ને, ભૂલે થી રેગ્ય સમયે નીલ વચનથી શિખામણ આપવી જરૂરી છે, પણ વારે વાર ટકટકા કરો તે ઉચિત નથી. કારણ કે તેનાથી તે તેઓ વધારે નઠોર બનવા સંભવ છે.
૧૩૭. કહેવત છે કે, બેસીએ એવી જગ્યાએ કે ઉઠવાનો વખત આવે નહી અને શરમાવવાનું થાય નહી. તે પ્રમાણે બેલીએ એવું કે તે બેલેલું પિતાના મુખમાં પાછું પેસે નહી અને આચરીયે એવું કે પાછળથી પસ્તા ન થાય.
૧૩૮, પ્રાયઃ આજીવિકાની હાનિ થતાં મનુષ્યોને સ્થિરતા રહેતી નથી. અને ચોરી કરવાની ઈચ્છા જાણે છે, માટે માણસને સાથ સહકાર આપે તે ધર્મમાર્ગમાં સ્થિર રાખવા બાબર છે.
૧૩૯ સફળ પ્રયત્ન. મનુએ, દેહ ગેહાદિક માટે જેટલું બની શકે એટલે પ્રજન એ, પણ આત્મિક અને
નસિક શક્તિ માટે કેટલે પ્રયાસ કર્યો તેને વિદ્યાર ધવાને રહે છે, જે આત્મિક શક્તિ માટે પ્રયાસ કર્યો હશે તે સઘળા યત્ન સફળ થશે.
૧૪૦. તીવ્રછાના આધારે નિકાચિત કર્મો બંધાય છે તે ભોગવ્યા સિવાય દૂર ખસતા નથી. આવાં કે બૂરાં કર્યો એમના જેવા છે અને તે સમય મળતાં પુરુષાર્થ ના ચગે કર ખસે છે માટે તે કર્મોને દૂર કરવા સબળ પુરુષાર્થ કરવાની આસ જરૂર છે.
૧૧. આસિફ બલ વધારવા માટે તે પુરુષાર્થને કરે છે તેની શુભાશુભ અને સુજાતર રેડીઓના બંધન આજ
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહે છે અને અનુક્રમે સ્વતંત્ર બને છે, તેથી શુભ કામમાં બહુ આસક્તિ ન રાખતાં, નિર્લેપતાએ કર્મો કરવા ઉચિત છે.
૧૪૨. આત્મિક ધ્યાનના ચોગે અગર સંવરના એળે પૂર્વસંચિત કર્મો, દૂર ખસતા રહે છે અને આત્મિક જ્ઞાન, બલને વિકાસ થતું જાય છે માટે તદર્થે ખાસ વખત કાઢવાની આવશ્યકતા રહેલી છે. ઉપેક્ષા કરવા જેવી આ બીના નથી.
૧૪૩. સમ્યગ જ્ઞાનબલ નહી હોય તે, કરેલી તપસ્યા તેમજ ધાર્મિક ક્રિયાનું તાત્પર્ય મેળવી શકાશે નહી. ઉલ્ટી નિન્દા, અદેખાઈ, અસહિષ્ણુતા આવીને હાજર થવાની; માટે રીતસર જ્ઞાન મેળવીને તપસ્યા વિગેરે ધાર્મિક ક્રિયાઓ કરવી જોઈએ.
૧૪૪. આત્મજ્ઞાનવડે ઘડાએલ આત્માજ, વિહં. બનાઓને સહન કરવા સમર્થ બને છે તે વખતે આત્માને બહુ લાગી આવતું નથી અને નવીન કમને બંધ થતું નથી તેથી સંવરપૂર્વક નિર્જરા થવા માંડે છે.
૧૪પ. સમ્યજ્ઞાન અને ક્રિયાયેગે આત્મા પોતે પિતાનું ઘડતર કરે છે. તેમાં અન્યનું કાંઈ ચાલતું નથી. શુભ નિમિત્તો તે દિશા બતાવીને જ કૃતાર્થ થાય છે. પછી ઘડતર કરવા માટે પિતાને પુરુષાર્થ ખપમાં આવે છે. માટે નિમિત્તોને પામીને આળસુ પ્રમાદી થવું ન જોઈએ. પ્રભુ અને ગુરુ પુરુષાર્થી ઉપર પ્રસન્ન થાય છે.
૧૪૬. તીર્થની તેમજ તીર્થકરોની તથા મહાજ્ઞાની ગુરુવયેની ભક્તિ તે ઘણા માણસો કરનારા મળી રહેશે પણ
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમની આજ્ઞા પ્રમાણે ભકિત કરનાર કેટલા? તેઓની આરા પ્રમાણે વર્તન કરનાર જ મહાન પદવીને લાયક બને છે; મહાન થાય છે.
૧૪૭. જ્યારે વિકપ શમે છે ત્યારે ચિત્તની પ્રસ જતા થાય છે માટે દુન્યવી પદાર્થોના વિકલપને ત્યાગ કરી ચિત્તપ્રસન્નતાને મેળવે તેથી આપ આપ આત્મબલ-આત્મજ્ઞાન, અવ્યાબાધ સુખ આવીને ભેટશે દુઃખ રહેશે નહી. - ૧૪૮, આત્મબલવાળા ગમે તેવા મનુષ્યો થઈ શકે છે. ભલે પછી રંક હોય કે રાજા હોય, શેઠ હોય, સેવક હેય, ગરીબ હોય કે શ્રીમંત હોય, પુરુષાર્થવાળાઓ જ આત્મશકિત મેળવી શકે છે.
૧૪૯ જીવનમાં જે જે બનાવ બને છે અને જુદી જુદી પરિસ્થિતિઓમાં અવાય છે તે તમામ બનાવે તથા પરિસ્થિતિઓ નવા નવા અનુભવે અર્પણ કરે છે, દુ:ખ આવે છે, તે પણ આડકતરી રીતે સુખ માટે થાય છે, માટે તેથી ભય પામ નહી.
૧૫૦. આવતા ભવમાં જે પ્રાપ્ત કરવાનું હોય છે, તેને આધાર વર્તમાન મનુષ્ય જીવન ઉપર રહેલે છે. હાથમાં આવેલું અમૃતનું પાન કરી શકાય છે તેમજ ઢળી પણ શકાય છે, માટે વર્તમાન જીવનમાં બહુ સાવધાન રહેવાની જરૂર છે.
૧૫૧. જે મનુષ્ય ભવિષ્યમાં અગર આવતી દિન
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવ્યાં અપમાં આવે તે વસ્તુઓને શાપરી નાંખે છે. તે બીજે હવસે બ્રાહ બને તેમાં તાઈ શી? તે માટે ભાવિષ્યમાં અમારાં આવે એવું પુણ્ય ધનને વ્યય કરે નહી.
૧૫ર. જેઓ, કર્મોના ઉદયને વશ બનતા નથી, જેઓ હમેશાં અમૃતના ભોજન કરીને સંતુષ્ટ બની રહે છે, તેઓને વિષય-વિષનું ભજન ગમે કયાંથી ? કર્મોના ઉદયને વિક્સ કરવા માટે સમ્યાનપૂર્વક આમરમણતા તે ઉત્તમ સાધન છે.
૧૫૩. સ્થન પ્રમાણે કાર્ય કરનાર અને વિશ્વાસઘાત નહી કરનારા એવા સામાન્ય માણસે ઉપર વિશ્વાસ રખાય છે, પણ ટેક વિનાના અને વિશ્વાસઘાત કરનારાઓ, ભલે ઉત્તમ કુલના હોય તે પણ તેના પર વિશ્વાસ રખાતે નથી.
૧૫૪. દેવ, ગુરુ અને ધર્મના સેગન ખાઇને પિતાનું કામ કાઢી લેનારાઓ કરતાં હલકી કોમના માણસે જલ્દી ધર્મને પામી શકે છે, ભલે પછી તેઓ ધર્મને જાણતા ન હોય-પણ ધર્મને ઉત્તમ માનતા હોય છેતેથી તેઓ તેવા સોગંદ ખાતા નથી; માટે કઈપણ પ્રસંગે દેવ, ગુરુ અને ધર્મના સેગંદ ખાવા ન જોઈયે.
૧૫૫. પુરુષ સમર્થ હાય પણ અન્યના સહકાર સિવાય વપરની ઉન્નતિ કરવામાં સફલ બનતું નથી તથા યોગ્ય શોભાને મેળવતો નથી. અન્યના સહકારની, અપ્રમત્ત ગુણસ્થાને હોય ત્યારે આવશ્યકતા રહેતી નથી.
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૯ ૧૫, રણજબ્રામમાં છે, શુરવીરની મા, મોહ મમતા સાથે બાથ ભીડનાર, સાવધાની રાખે તે જોર જબ તારા મેળવીને સત્ય ને રામી બને, અને પાછું પડે તે જરૂર લૂંટાય અને સંપત્તિ હેય તે ગુમાવી બેસે.
૧૫૭, લાંચ-રૂશવત-મહ મમતા તેમજ અહંક્રૂર અભિમાનાદિક, આગળ વધવામાં લપસણું પગથીઆં છે. જે ઉપર ચઢતાં સાવધાની રાખે નહી તે જરૂર નીચે પટકાઈ પડે. પછી ઊભા થતાં ઘણા વખત લાગે માટે ખાસ ઉપયોગ રાખવે.
૧૫૮. કર્મને કાયદો, કિકર અને શકર, શેઠ શઠ, શ્રીમંત કે દાસ, રાજા કે રંક, સર્વને માટે સરખે છે. તેમાં લાગવગ કે લાંચ ચાલી શકે એમ નથી.
૧૫૯ ઉન્નતિના શિખરે આરૂઢ થવું કે નીચે પટકાઈ હવું તે પોતાના હાથની વાત છે, માટે સર્વ મમતાને ત્યાગ કરીને આગળ વધે. કયાં નીચે પટકાઈ પડે છે? મમતાને ત્યાગ કરશે ત્યારે જ સર્વે આશાઓ સંપૂર્ણ થશે.
૧૬૦. આશાના દાસ બન્યા કરતાં આશાના સ્વામી , કેઈની ઓશીઆળી રહેશે નહી અને આશાના દાસે પગે પડતા આવશે. નહીં ચિન્તવેલી સંપત્તિ અને શક્તિએ, આપબાપ અવીને ઉપસિથત થશે જ્યાં બીજે ભટકે છે?
૧૧. આગળ વધવામાં કે પાછળ પડવામાં પોતાના કિરે પણ ભાગ ભજવે છેમાટે જ્ઞાનીઓના વચનને માની
ઉમક્ષ વિચાર કરવા જોઈએ.
For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૨. જગતરૂપી મહેલ, રાગ-દ્વેષની દીવાલ ઉપર નભી રહે છે. તેમજ જગતરૂપી પિથીના પાના બે છે. એક તે અહંકાર અને બીજું પાનું મમતા છે. જે રાગ-દ્વેષ, અહંકાર અને મમતાને ત્યાગ થાય તે જીવ તે શિવરૂપે થાય.
૧૬૩. જ્ઞાની અને અજ્ઞાની માણસેના વ્યવહારમાં બાહ્યદષ્ટિથી જોતાં તફાવત પ્રાયઃ માલૂમ પડતું નથી, પરંતુ અન્તર્દષ્ટિએ જોતાં ઘણું અત્તર માલુમ પડશે. અજ્ઞાનીઓ, ખાનપાનાદિ વ્યાવહારિક કાર્યોમાં આસક્તિ રાખીને વર્તન રાખે છે ત્યારે સમ્યજ્ઞાનીઓ, ખાનપાનાદિક વ્યવહાર, નિર્લેપતાએ કરે છે, અર્થાત્ તેમાં રાચીમચી રહેતા નથી.
૧૬૪. આપણે જે પ્રમાદ–આળસરૂપ ભૂલને સુધારવા ધર્મધ્યાનપૂર્વક વિચાર કરીએ તે આપણને સત્કાર્યાદિક કરવાને અભિલાષ જાગશે, માટે યતીત થએલ જીવનને વિચાર કરવાની ખાસ જરૂર છે.
૧૬૫. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના આધારે પુણ્ય તથા પાપને ઉદય થાય છે તથા તેને ક્ષય પણ થાય છે. તેમજ વ્યાધિ અને આધિની પણ સરખી દશા રહેતી નથી માટે મુંઝવણ આવે સત્કાર્યોને મૂકવા ન જોઈએ.
૧૬૬ શરમ-લાગવગ વિગેરેને લીધે માણસે એક બીજાના અપરાધને જતા કરે છે, દબાવી રાખે છે, પણ કર્મને શરમ–લાગવગ વિગેરે હોતી નથી, જેવાં કર્મો કરવામાં આવશે તેવાં તેઓના વિપાકે ભેગવવા પડશે માટે ઉપગ રાખવે.
For Private And Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૭. ગાડીલાડી–બાગ-બગીચા વિગેરેમાં તેમજ કરનારે, સમજી લેવું કે, એકદા પુય ખતમ થયા પછી સઘળું ખસી જવાનું–અને ભીખારીની માફક ભટકવાનું થશે માટે તેને મદ મૂકીને પરોપકારાર્થે અને ધર્મધ્યાનાર્થે વખતને કાઢ.
૧૬૮. સંસારને સબંધ, કમાંધીન છે અને કર્મોને સંબંધ, રાગ-દ્વેષ–મોહ-મમતા-અહંકારાદિકના આધારે રહેલ છે, માટે સંસારની વિડંબનાઓથી દૂર ખસવું હોય તે રાગ-દ્વેષ-મેહ-મમતાને ત્યાગ કરીને સમતાને આદર કર- અજ્ઞાનતાને લઈને પ્રાણીઓને કઈ બાબતની સમજણ પડતી નથી અને સુખને માટે જે જે કર્મો કરે છે તેમાં અધિક અધિક બંધાતે જાય છે. તેથી સુખને બદલે દુઃખ આવીને ઉપસ્થિત થાય છે અને કોઈપણ લાભ થતું નથી.
વિડંબનાઓ આવીને ઉપસ્થિત થવી તેમજ માનસિકશારીરિક કષ્ટને ભેગવવું તે, કર્મરાજાનું દેવું ચૂકવ્યા બરાબર છે. આમ સમજી સમ્યગ જ્ઞાનીઓ તેવી પરિસ્થિતિ ઉપસ્થિત થએ છતે, તેઓને સહન કરી સમત્વને ધારણ કરે છે.
અજ્ઞાનીઓ, કર્મરાજાનું દેવું ચૂકવતાં, પરિતાપ કરીને ગુર્યા કરે છે, તેથી તે દેવું ચૂકવાતું નથી પરંતુ અધિક થાય છે તે પછી તેઓને સુખશાંતિ રહે કેવી રીતે ? માટે જે જે અવસ્થા ઉપસ્થિત થાય, તેમાં સમત્વ ધારણ કરવું તે અગત્યનું છે.
૧૬૯. જે આપણે દેવું નહીં કરીએ તે ચૂકવવાનું રહેશે નહી, અને જે દેવું કર્યું તે ચૂકવ્યા વિના છૂટકે નથી જ, તે પછી તે દેવું ચૂકવતાં શા માટે પરિતાપ કરવો ?
For Private And Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને બીજાઓ ઉપર શા માટે દેશનું સારાપણ કરવું ?. તેથી સમતા રાખીને દેવું ચાવતાં રહેવું અને નવીન ન થાય તે માટે સાવધાન રહેવું. - ૧૭૦. હેટામાં હે, જે કેદખાનું હોય તો, માતાના ઉદરમાં રહેવાનું છે, માટે આવા કેદખાનામાં રાજવું ન પડે તે માટે આ જન્મમાં પુરુષાર્થ કરવાની આવશ્યકતા છે. પુરુષાર્થ વડે આ જગતમાં જે લગની હેય તે શું સાક્ષ ન થાય?
૧૭૧. આત્મજ્ઞાન થયા પછી શારીરિક આસક્તિ ઓછી થાય છે અને માનસિક ચિતાઓ પણ અભ્ય પ્રમાણમાં થાય છે. જે જ્ઞાનથી ચિન્તાઓ વધે અને શારીરિક અલ ઓછું થાય તે જ્ઞાન નહી પણ અજ્ઞાન કહેવાય, માટે આગાણાન મેળવવા લશની રાખવ.
૧૭૨, પુરુષાર્થથી આત્મા પરમાત્મા બને છે. મહમમતા-અહંકારાદિકને સ્થાન મળતું નથી. પ્રમાદથી તે જે સારી સ્થિતિ હોય છે તે નષ્ટ થાય છે અને ભાભવ ભટકવાને વખત આવે છે, માટે પુરુષાર્થ એ કરે કે, એહ મમતાને ત્યાગ થાય.
૧૭૩. ભવપરંપરાને વધારવી અગર ઘટાડવી તમારા હાથની વાત છે, અન્ય નિમિત્તોથી તે પરંપરા ઓછી થશે નહી. આ નિમિત્તોને પામી શુભ પ્રયત્ન કરતાં ભાવની
છ-ભવપરંપરા છે, સાલાને ભૂલવું જોઈએ નહી તે જ નિસિનો સફાય થાય.
For Private And Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭: ૧૭૪. આ નિમિત્તે જ્યા પણ એ સામ ભૂલાય તે તમોએ તે નિમિત્તાની કદર કરી નથી, એમ સમજવું કદર કરનાર તે સારા નિમિત્તો મળતાં લાભ લેવામાં બાકી રાખતા નથી. અને વિષય કષાયના કારમા કેરને મૂલમાંથી નાશ કરતા રહે છે.
૧૭૫. સમગ્ર વિશ્વમાં જે સાસ કે બૂરા બનાવે બન્યા કરે છે; સંપત્તિ વિપત્તિ જે આવે છે અગર જે ઈ અનિષ્ટ સંગે આવી મળે છે, તેમાં પોતે જ કરેલા કર્મોનું ફલ છે. વ્યક્તિએ તે માત્ર નિમિત્ત છે.
મતુ જે પિતાના કમાંડયથી જ સુખદુખ સંપત્તિવિપત્તિ અગર સારા ભૂરા સંયે આવીને ઉપસ્થિત થાય છે- આટલું સમજે તે ઘણી ચિતા અને વ્યાધિઓ ઓછી થાય, અને કર્મોને સુધારવા માટે પ્રયાસ થાય.
૧૭૬. ભણું ગણુને અને વ્યવહારિક કાર્યોમાં અસરળ બનીને, કર્મોદયથી સંપત્તિ-વિપત્તિ વગેરે આવી મળે છે. આટલું જે ન સમજે તે જે કુશળતા-ચતુરાઈ વિશે પ્રાપ્ત કરી તેનું ફલ મળતું નથી, પણ તેના બે સંસાર વધે છે અને ભટકવાનું થાય છે,
૧૭. વૃદ્ધાવસ્થામાં કે મરણ વખતે મારી સેવાચાકરી કોણ કરશે? અને મહને સમાધિ કોણ કરશે? એવી ચિના કરવી ન જોઈએ, કારણ કે કર્મ પ્રમાણે સવળું થયા કરે છે. જે સારા કર્મ કરેલ હોય છે, તે આરા નિમિત્તે આપોઆપ મળી રહે છે.
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪
૧૭૮, ભૂરા કર્યાં કરીને વૃદ્ધાવસ્થામાં કે છેલ્લી ઘડીએ, સુખ અને સમાધિ, અમને રહેશે; આ મ્હારા પરિવાર સુખશાંતિ આપશે, આવી આશા રાખવી તે થા છે કારણ કે, તે વખતે તા આસક્તિ અધિક હાવાથી, તે પરિવારના વચના પસંદ પડશે નહી અને અધિક મુંઝવણુ થવાની.
૧૭૯ જગતમાં ભલાઇ કરવી કે બૂરાઇ કરવી, ધર્મધ્યાન કરવું કે આર્ત્તરૌદ્રધ્યાન કરવું તે પેાતાના વિચારે પર આધાર રાખે છે; જે વિચારા સુદર હશે તે બૂરાઈ નહી થાય અને આત્ત-રૌદ્રધ્યાન થશે નહી ને મનમાં શાંતિ રહેશે.
૧૮૦. સુખ-દુઃખનું મૂલ પેાતાના વિચારો છે, જો વિચાર। સારા હશે તે જગતમાં દુઃખ આપનાર ભાગ્યે જ મળશે. અર્થાત્ કાઇ દુઃખ આપનાર મળશે નહી માટે મનરૂપી બગીચામાંથી ખરાબ વિચારારૂપી આંખરાને દૂર કર અને સારા ખીજને વાવે.
૧૮૧. નકામાં છેડવાઓને રાખવાથી બગીચે શાભાસ્પદ બનતા નથી તેમાં ફરનારને શાંતિ આપત નથી. તે પ્રમાણે ભષ્ટ વિચારા અને ખોટા વિચારે આત્માને સુખશાંતિ ક્યાંથી આપી શકે ? આ મન પણ બગીચા જેવું છે.
૧૮૨. જો આત્મજ્ઞાન ન હોય તે અણુધારી વિપત્તિ આવતાં ડાહ્યા અને કુશળ માણસે પણ ગાથું ખાઇ બેસે છે, અને મુઝવણમાં પડી સન્માગ ને ભૂલે છે તેથી સારાસારના વિવેક રહેતા નથી અને ન કરવાનું કરી બેસે છે, માટે આત્મજ્ઞાનને મેળવે.
For Private And Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૩. નિર્દય તથા વિષય કષાયની આસક્તિવાળાએને ચિન્તાઓ અધિક હોય છે અને બહુ સતાવ્યા કરે છે, ભયના ભણુકારા તેઓને જંપીને બેસવા દેતા નથી. એટલે નિરન્તર ભટકતા રહે છે, ત્યારે વ્રતધારીઓને ભય કે ચિતાઓ હેતી નથી.
૧૮૪ પ્રસંગને ઉચિત સત્ય બોલવું, કોઈની સાથે વિરોધ કર નહી, અને અંગીકાર કરવું શુભ કાર્ય જલદી કરવું, આ પ્રમાણે વર્તન કરવાથી પ્રશંસાપાત્ર બનાય છેઘણું બોલવા છતાં પ્રસંગોચિત બોલાયું ન હોય તે તેની કિંમત અંકાતી નથી. - ૧૮૫. નીચ અગર ઉત્તમ સાથે વિરોધ કરવાથી, કોઈ પ્રસંગે નુકશાની થવાને વખત આવે અને મૈત્રી ભાવના રહે નહી. અંગીકાર કરેલું શુભ કાર્ય કરવામાં આળસ કરવામાં આવે તે જે લાભ થવાને હોય છે તે થતું નથી અને પછી શુભ કાર્યોમાં પ્રમાદ વધે છે.
સુગ અને સુઅવસર પ્રાપ્ત થતાં જે આળસ કરે છે અને ભાવી કાલના ભરોસે રહે છે, તેવા માણસને પાછળથી પસ્તાવે થયા વિના રહેતો નથી માટે સારા સંગમાં અને સારા અવસરે જે શુભ કાર્યો કરવાનાં હોય તે જલદી કરવાં જોઈએ.
૧૮૬. જે વખતે કે પ્રસંગે મૌન રાખવાની જરૂર હેય, તે વખતે બહુ બોલવાથી ધારેલી બાજી બગડી જાય છે, એટલે વૈરવિરાધ વધે અને કાંઈ પણ લાભ થતું નથી માટે તેવા પ્રસંગે મૌન ધારણ કરવું અને બોલવાના પ્રસંગે મૌન રાખવું નહી.
For Private And Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૭, લાના પ્રસંગે ધવલ મઅને ગવાય પશુ હિતાદિકનું શ્રેણુ હાો, આ પ્રમાણે ન બેસાય કે અરિશ્તે તાર્દિકનું શણુ હને-તે અપમંગલ નથી પશુ આ પ્રમાણે મોલવાનો પ્રસંગ નથી. એ તા જ્યારે છેલ્લી ઘડીએ, તેમજ સૂતી વખતે લાય કે જેથી ભાવનાની શુદ્ધિ થાય,
૧૮૮, જીવવાની કળા શીખે જગતમાં અનેક પ્રકારની કુળ છે અને તે કળાઓ, કષ્ટ સહન કરીને શીખાય છે, પરંતુ જીવનની કળાને જાણી નહી ને શીખાઈ નહી તે અન્ય મૂળાઓની કિંમત કેાડીની પણુ થવાની નહી; માટે સાથે સાથે જીવનકળાને પણુ શીખવી,
માન હક જીવનનાં સાલની આશા, દીરતા અને સહનતા છે, આ સિવાય, ગમે તેવી સપત્તિ હશે તે પણ સુખ-ફળ જીવન નિર્વાહ થશે નહી અને ઉલટા કંટાળા આવી, કારણુ કે સર્વથા સૌંસારમાં અનુકૂલતા રહેવી અશક્ય છે.
ગમે તેવા વિશ્વાસુ નાકરા હાય-ભાગીદાર હાય-અગર મિત્ર હોય તે પશુ હદઅહાર વિશ્વાસ દ્વારણ કરવા તે યોગ્ય નીરણ કે વિચારાને ફરતાં વાર લાગતી નથી તેમજ અવિશ્વાસને પણ ધારણ કરવા નહી. તેનાથી વ્યવસ્થા જળ વાશે નહી, એટલે મધ્યમસર વિશ્વાસને ધારણ કરીને કાર્ય કરવું અગર પતાવી લેવું.
૧૮૯, સહજ પરિચય થતાં વધારે છૂટ લેવાથી કેટલીક વખત અપમાનપાત્ર થવુ પડે છે એટલું જ નહી પણ અણધારી આપત્તિ આવીને ઉપસ્થિત થાય
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૭ છે, તેમાં પણ ભાઇની સી સાથે, મિત્રોની સ્ત્રી સાથે અગર અન્યની સ્ત્રી સાથે બોલવાની છૂટ ન રાખવી.
૧૯૦ પ્રાય: અનુભવ સિવાય મનુષ્યને સમ્યગજ્ઞાન થતું નથી. ભલે પછી અનેક શા વાંચે અગર શ્રવણ કરે, તે પણ અનુભવ વિના તેઓને ખરો વિશ્વાસ બેસતું નથી.
૧૯૧. મનુષ્યની બુદ્ધિ અને અનુભવ, સંગ પ્રમાણે પરાવર્તન પામે છે. તેથી જુદા જુદા અનુભવ થતા જાય છે, પરંતુ આત્મિક ગુણને જે અનુભવ લીધે હોય છે તેનું પરાવર્તન થતું નથી. તે તે સદાય કાયમ રહે છે અને મેહ મમતા ઓછી થાય છે.
૧૨. સંસાર નગરીમાં મેહ નૃપનું સામ્રાજ્ય છે અને મુક્તિ નગરીમાં ધર્મરાજાનું સામ્રાજ્ય વતી રહેલ છે. મેહ નૃપ, સ્વરાજ્યમાંથી કઈ જીવ મુક્તિ નગરીમાં જાય નહી તેથી રાગ-દ્વેષ-અને કષાય વિષયરૂપી અમલદારોને જાગ્રત રહેવાની આજ્ઞા આપ્યા જ કરે છે, માટે મુકિત નગરીમાં જવાની ઇરછાવાળાએ, તે મહતૃપને તથા તેના અમલદારોને છેતર્યા સિવાય, તેમજ ધર્મકૂપના વિવેક-વિનય, સદાગમસમતા-ઉપગ-સદ્વિચાર અને સત્સમાગમ વિગેરેની સહાય લીધા સિવાય મુકિત નગરીમાં જવાશે નહી અને આયક્તિક સુખ મળશે નહી, તેને ઉપગ રાખો.
૧૩. સૂર્ય જેમ ઉદય અને અસ્તકાલે સમાન વર્ણવાળો હોય છે, રકત વર્ણમાં તફાવત પડતા નથી તે : ૧૨
For Private And Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
પ્રમાણે ઉત્તમ પુરુષની ચા-વિચાર અને વિવેક, સપત્તિના સચ્ચે તથા વિત્તિના નખતે સમાન હોય છે; ફેરફાર પડતા નથી. શરીરમાં ફેરફાર થયેલ તેને બહુ સાલતા નથી અને આત્માનુભવને લાભ લેતા રહે છે.
૧૯૪. વિષય-કષાયના આવેશમાં કરવુ સહા, સફલતાને ધારણ કરતું નથી, માટે પ્રભુપૂજા-ધમયાન અગર પરોપકારના કાર્યાં વખતે સમતાને ધારણ કરવી જરૂરી છે.
૧૯૫. આત્માને પરમાત્મા બનાવવા માટે દેવ, ગુરુ અને ધર્મના શરણે ગયા વિના અન્ય ઉપાય નથી. તેમાં પણ સદ્દગુરુનુ તા શરણ જરૂર સ્વીકારવુ જોઇએ; કારણ કે તે સદ્ગુરુ પ્રભુને તથા આત્મધર્મને સમજાવવા સમર્થ હાય છે.
૧૯૬, ગમે તેવી નિર્મલ આંખાવાળા માણસ હોય પણ વિવેક ચક્ષુ વિના અંધ ગણાય. તે વિવેક, સદૂગુરુ સિવાય મળવા દુર્લભ છે, માટે તેમના શરણને સ્વીકારે. સદ્ગુગુરુ સિવાય સત્ય સુખના માર્ગ મળવા અશક્ય છે, સદ્ગુરુ માર્ગદર્શકે છે.
૧૯૭. ખાવાના પદાર્થમાં ઝેરની શકા હાય તા અગ્નિ ઉપર તે પદાર્થ નાંખવા. ને ઝેર હશે તેા અગ્નિતુ તેજ મ`ટ્ટુ પડી જશે, શબ્દ થશે અને તેમાંથી દુર્ગં ધ નીકળશે અને તેના ધુમાડાથી માથાને દુ:ખાવા થશે. આ પ્રમાણે વેરના ઝેરી પણ અનેક વ્યાધિઓ થાય છે.
૧૯૮. સ્વાદિષ્ટ ભોજન ખાતાં સ્વાદ વિનાનું લાગે અને કડવુ લાગે તે જાણી લેવુ કે પેટમાં મ્હોટા વ્યાધિ છે
For Private And Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯ અગર મરણલ્ય કષ્ટ આવી પડશે. તે પ્રમાણે ધર્મકથા તથા આત્મિક વિકાસની વાત ગમે નહી તે, ભાવમરણ નજીકમાં આવી રહેલું સમજવું.
૧૯. જે માણસે, સદગુરુને ઉપદેશ માનતા નથી અને ઉન્માર્ગે ગમન કરી રહ્યા છે, તેઓ જ્યારે ઘણું કોને ભેગવે છે, અને ખરાઓ ખાય છે ત્યારે ઠેકાણે આવે છે, તેજ માણસે, જે સદૂગુરુના ઉપદેશને માની સન્માગે ગમન કરે તે, કષ્ટ પડે કયાંથી? કષ્ટ સહન કરીને ઠેકાણે આવવું તેના કરતાં સમજીને ઠેકાણું આવવું, તેમાં હિત છે.
૨૦૦. મમતાને ત્યાગ કરે. જેમ બહારની ઉપાધિઓ અને તેના ઉપરથી મૂછ–મમતા અલ્પ થાય તેમ અન્તરની ઊમિ એને આવિર્ભાવ થાય છે. અને જ્યારે સંપૂર્ણ મમતાને ક્ષય થાય ત્યારે જ આત્મસત્તા પૂર્ણતાએ પ્રગટ થાય છે, માટે મમતાને ત્યાગ કરો.
૨૦૧. જગતમાં કરેલા અને કરાતાં સત્કાર્યોની ટીકા કરનારા ઘણા છે, પણ જ્યારે પિતાને કામ કરવાનો વખત આવે ત્યારે તેઓ ખસી જતાં વાર લગાડતા નથી. તેથી જ તેઓ પિતાની કાર્યો કરવાની અશક્તિ જાહેર કરી રહેલ હોય છે.
૨૦૨. આબરુ-યશ, પ્રશંસા-કીતિ વગેરેની પાછળ પી દેડધામ કરવાથી અગર બીજાઓને ઉતારી પાડવાથી તે આબરુ-યશ વિગેરે દૂર ભાગે છે, પરંતુ સદાચારનું પાલન કરીને જેઓએ લાયકાત મેળવી છે તેની પાછળ તે દોડતા
For Private And Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩. પોતાના સદગુણેની પોતે પ્રશંસા કરનાર અને જગજાહેર કરનારાઓને કોઈ વખત અપમાનના શો સાંભળવાનો વખત આવી ગયે લાગે છે, માટે સદ્દગુણેને ગુપ્ત રાખવામાં આનંદ છે. વૃક્ષના મૂલે ગુસ હોય તે તે ટકી શકે છે અને ફલ આપી શકે છે. - ૨૦૪. કેટલાક મનુષ્યો એવા હોય છે કે, કામ થતું કર્યું હોય તે પણ વધારે કર્યાને દેખાવ કરવામાં બાકી રાખતા નથી, તેથી તેઓ સમાજમાં હાંસીપાત્ર થાય છે; માટે કરેલા કામને બહુ દેખાવ ન કરતાં, આપણે તે કામ કેવું સારું કર્યું છે તે જોવું. કહેવાય છે કે આપણે કેટલું કામ કર્યુંતેના કરતાં તે કામ કેવું થયું તે જરૂર જાણવું ચોગ્ય છે,
૨૦૫. અરે ભાગ્યશાલિની જલદી કામ કરવાની તેમજ ઘણું કામ કરવાની ઉતાવળ કર નહી. પણ જે ડું થાય તે તેની ચિા કર નહી. જે કામ શુદ્ધ થશે તે પ્રશંસા થવાની માટે થોડું કર પણ શુદ્ધ કર, જનસમૂહની વાહવાહથી લભાઈ ને કુલાઈશ નહી.
૨૦૬. શુભ-શુદ્ધ ભાવ છે તે જ આપણે દીલે જાન દસ્ત છે, અને કર્મ રૂપી કાણોને બાળવામાં અગ્નિ સમાન છે, પુણ્યરૂપી ભેજનમાં ઘી સમાન છે અને મોક્ષ મહેલમાં આરૂઢ થવામાં સપાન સરખે છે માટે શુભ અને શુદ્ધ ભાવને ઉપાય કરીને મેળવે.
૨૦૭. દુન્યવી સુખરૂપી કરીઆણુને ખરીદ કરવા
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાર-મમતાનમાં તિ
ને આધાર
. ૨૯
૧૮૧ માટે, પુણ્ય ધનની અગત્યતા છે. અને સત્ય આત્મિક સુખને મેળવવા માટે શુદ્ધ ભાવરૂપી ધનની ખાસ આવશ્યકતા છે. આ સિવાય સાંસારિક કે આત્મિક સુખ ઉપલબ્ધ થવું અશકય છે.
૨૦૮. ખાન-પાન-હવા-પરિશ્રમ અને વિશ્રાતિ વિગેરે ઉપર ધ્યાન રાખવાથી આરોગ્ય અને જીવનમાં શાંતિ રહે છે. તે પ્રમાણે વ્રત-નિયમ-નિરહંકાર–મમતાને ત્યાગ વિગેરે ઉપર આત્મવિકાસને આધાર છે અને અખૂટ સત્ય શાંતિ મળે છે.
૨૦૯ અફિણસેમલ વિગેરે ઝેરી પદાર્થો કરતાં, કર્મનું દેવું અને પૈસાનું દેવું, અધિક કષ્ટદાયક અને ભયંકર છે, માટે દેવું કરતાં ઘણે વિચાર કરવું જોઈએ. જે ખુશી થઈને દેવું કરશે તે રડી રડી–પિકા પાડીને જરૂર ચૂકવવું પડશે, તેમાં કઈ પણ ઉપાય ચાલશે નહી.
૨૧૦. કરેલા કાર્યોની તપાસ કર્યા સિવાય, તે કાર્યો કેવા થયા છે ! તેની માલૂમ પડતી નથી; માટે શાંતિના વખતે કેવું કાર્ય થયું છે તેની તપાસ કરવાની જરૂર છે–તપાસ કરતાં સારા-ખેટાની સારી રીતે સમજણ પડે. અગર સુધારે કરવાની ઈચ્છા જાગે.
બીજાઓની ખેડ-ખાંપણ જોતાં આપણે ખુશી થઈએ. તેના કરતાં આપણે પિતાની ખેડ-ખાંપણ જેઈને વિચાર કરતાં ઘણે લાભ થાય છે. અન્યની ખેડ-ખાંપણ જોવામાં તેની નિન્દા થશે અને અનર્થદંડથી ડાવું પડશે.
૨૧૧. ફલની ઈચ્છાવાળાઓ, કરેલાં કાર્યોનું લ
For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જલદી મેળવવા માટે ઘણી ઉતાવળ કરે છે, પણ સમય પાકયા સિવાય ફલ કયાંથી મળે? માટે કરેલા કાર્યોનું ફૂલ લેવા માટે સમયની રાહ જોવી તે ઉચિત છે-ઉતાવળી આંબા પાકે નહી.
૧૨. ઉદારતા-સહયતા–હિમણુા-નિરભિમાનતાઅને નિસ્પૃહતા વિગેરે ઉત્તમ સદ્ગુણો, સુષ્ટિના વૈભનેસંપત્તિને ખેંચી લાવે છે માટે વૈભવ કરતાં સદ્ગુણોને મેળવવા પ્રયાસ કરો.
૨૧૩. જે વ્યકિત, તમારી પાસે બીજાઓની નિન્દા કરે છે, તે માણસ તમારી બીજા પાસે નિન્દા નહી કરે. તેની ખાત્રી શી ? માટે અન્યની નિન્દા સાંભળીને ખુશી થવું નહી. અને નિન્દા કરનાર ઉપર વિશ્વાસ ધારણ કરે પણ નહિ. કારણ કે નિંદા સાંભળવામાં અને નિન્દા કરવામાં કોઈ પ્રકારે હિત નથી.
૨૧૪. જે જ્ઞાની, મનમાં ઉત્પન્ન થએલ વિષયકષાયના વિકારોને તેઓની ક્ષણભંગુરતા જાણ તથા વિરૂપતા જાણ કબજામાં રાખે છે અને તેઓના વેગમાં તણાતું નથી તે જ સાચે જ્ઞાની છે અને જે તેઓના વિકારોના વેગમાં ખેંચાય છે તે જ્ઞાની કહેવાય નહી.
૨૧૫. દરિદ્રતા જે બીજે કઈ પરાભવ નથી. મરણ સમાન અન્ય ભય નથી. અને સુધા-તૃષ્ણ જેવી અન્ય વેદના નથી. દયા સમાન અન્ય ધર્મ નથી. સુપાત્ર દાન જેવું અન્ય દાન નથી. તેમજ સત્ય સમાન અન્ય સુખ નથી. શીયળ
For Private And Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે અન્ય કઇ શણગાર નથી. તથા આત્મજ્ઞાન જેવું એમ કઈ જ્ઞાન નથી.
ર૧૬. સ્વપરના શાસ્ત્રના બોધ સિવાય અને ઉપદેશ દેવા તૈયાર થવું કે ઉપદેશ આપ તે કાચાં ફલેને તેડી નાંખવા બરાબર છે–એટલે ઉપદેશ આપનાર આગળ વધી શકતા નથી અને લેકરજનમાં પોતાની મહત્તા માને છે જેથી બધના ફલ તરીકે વૈરાગ્ય થવું જોઈએ, તે થતું નથી.
૨૧૭. કાચા ક્લે ખાવામાં મીઠાશ આવતી નથી, ઉલ્ટે અણગમો થાય છે. જ્યારે પરિપકવ થાય ત્યારે વપરને મીઠાશ આવે છે માટે ઉતાવળને ત્યાગ કરી પરિપકવ થાય ત્યાં સુધી ફળ માટે ધીરજ રાખવાની ખાસ જરૂર છે. તેમાં જ સ્વપરનું કલ્યાણ સમાએલ છે.
૨૧૮. જેમ જેમ અનુભવ વધતું રહે છે તેમ તેમ પ્રથમના કરેલા કાર્યોમાં અપૂર્ણતા માલૂમ પડે છે અને અહં. કાર-અભિમાન–મોહ-મમતા રહેતી નથી માટે અનુભવ કરીને પૂર્ણ બને તે સિવાય દુન્યવી કાર્યોમાં અપૂર્ણતા રહેવાની જ.
૨૧૯ સમ્યગ્રજ્ઞાની તથા વૈરાગીને દયિક ભાવે આવી પડેલા રોગો અને ભેગે નિર્જરાનું કારણ બને છે ત્યારે અજ્ઞાની અને આસક્ત માણસને તે રેગ તથા ભેગે બંધના કારણરૂપ બને છે. ભેગે અને રે કર્મ જન્ય છે અને તેથી ન્યારો આત્મા છે.
૨૦. સમ્યાનપૂર્વક ચારિત્રવાનને દયિક ભાવમાં
For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪ ઘણે રાગ અને દ્વેષ નહી હોવાથી તે ભાવમાં લેપાયમાન બનતા નથી અને જલપંકજવત્ નિલેપ રહે છે. નિર્લેપ રહેવાની કળા તેઓને સ્વભાવસિદ્ધ વરેલી હોય છે અને તેની શક્તિ જામેલી હોય છે.
૨૧. શાણા અને કુશળ માનવીઓ, સાગના દાસ બનતા નથી પરંતુ સંગોને દાસ બનાવે છે અને આત્મવિકાસ સાધતા રહે છે, પછી તેઓને અનુક્રમે આત્મિક શક્તિઓ સ્વયમેવ આવીને વરે છે.
સંગોને પરાધીન બનેલા કદાપિ સ્વાધીનતાને પ્રાપ્ત કરવા સમર્થ બનતા નથી, ઉટા આત્મવિકાસને અને આત્મિક શક્તિને હારતા રહે છે; માટે સોની તાબેદારી તેડવા માટે અહોનિશ પ્રયત્ન કરવાની આવશ્યકતા છે; જેઓ સંગેના દાસ બનતા નથી તેઓને રાગ-દ્વેષ પણ થતા નથી.
૨૨. ધીરતા તે મનની દઢતાને એક વિભાગ છે અને સમતા તે આત્માને ગુણ છે; ધીરતા અને સમતાના ચિંગે જ્ઞાની પુરુષે, આવતા વિદ્યોને પરાજય કરીને પિતાના આત્મિક વિકાસમાં આગળ વધતા રહે છે અને ક્રમશઃ પૂર્ણ તાને પામે છે. - રર૩. જે અધીરાઈ અને ઉકળાટ આવે તે આત્મિક વિકાસમાં આગળ વધેલા જ્ઞાનીઓ પણ પાછા પડે છે અને વખતે સર્વસ્વ ગુમાવવાને પણ પ્રસંગે ઉપસ્થિત થાય છે; માટે મહિના બંધન તેડવા માટે ધીરતાને ધારણ કરવી જરૂરની છે.
૨૨૪. આશામાં સુખ છે અને દુખ પણ છે.
For Private And Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૫ ત્યારે નિઃસ્પૃહતામાં સુખ માત્ર રહેલ છે, માટે વિષય સુખની આશાને ત્યાગ કરીને નિઃસ્પૃહ બને-દુખને આવવાને માર્ગ બંધ થઈ જશે. જ્યાં સુધી વિષયના સુખની આશા છે ત્યાં સુધી દુઃખ રહેવાનું જ.
૨૨૫. તમારા જીવનની લગામ કેઈના આધારે રાખે નહી. તમારા પિતાના હાથમાં રાખો. અન્ય કેઈના આધારે શખેલી લગામ, તેઓની ઈચ્છા પ્રમાણે તમેને લઈ જશે. વેચ્છા પ્રમાણે ઈષ્ટ સ્થલે જવાશે નહી, માટે અન્યને બહુ આધાર રાખે નહી.
ર૨૬. કાર્ય કરવામાં–થાપણુ મૂકવામાં–વિશ્વાસ રાખવામાં તથા લેવા-દેવામાં, બેલવા-ચાલવામાં, ખાવા-ખવરાવવા વિગેરે વ્યવહારિક કાર્યોમાં જે વિચાર અને વિવેક રહે છે તે વિચાર અને વિવેક, જડચેતનની વહેંચણમાં રાખે છે, મહ મમતા રહે નહી અને વાધીનતા આવીને મળે.
રર૭. આત્માની શક્તિ અને આધાર વિના પ્રાણીઓ, પિતાનું જીવન ચલાવી શકતા નથી, તેમજ વિકાસ પણ સાધી શકતા નથી, માટે દુન્યવી પદાર્થોની માયા-મમતાને ત્યાગ કરીને આત્મિક શક્તિને આધાર લે તે હિતકર છે.
૨૨૮. જેઓને આત્મશકિત ઉપર વિશ્વાસ નથી તેઓને નિરાશાએ વારેવારે સતાવ્યા કરવાની જ અને દરેક બાબતમાં પાછળ પડવાના જ; તેમજ પુદ્ગલની પરાધીનતા સદાય રહેવાની જ; માટે આત્મશક્તિ ઉપર વિશ્વાસ ધારણ કર.
રર૯. આત્મશકિતના પ્રભાવને જેઓ જાણતા નથી
For Private And Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬
તે સદા મિગ્રાસબાપડા અને છે-બહાદુરી તેમાં આવતી નથી અને દીનતા હીનતાના વિચારામાં સદાય સપડાએલા રહે છે; ાઈએ કરેલી સહાય પણ કારગત બનતી નથી.
૨૩૦. જ્યારે ત્યારે આત્મશક્તિની આળખાણુ થરો અને તે શક્તિને પ્રાપ્ત કરવા માટે આદરભાવ વધશે ત્યારે જ હીનતા-અને દીનતા ઢળવાની અને સત્ય પુરુષાર્થ થવાને; માટે આળપંપાળના ત્યાગ કરીને પ્રથમ આત્મશક્તિને આળખા,
.
૨૩૧. સર્વે નિરાશાએ, દુન્યવી પદાર્થોમાંથી આવવાની જ. આશાએ પૂ થવાની નહી. એક આશા પૂરતાં હજારા આશા ઊભી થવાની અને હજારાને પૂર્ણ કરતાં લાખા આવીને વળગવાની જ. તેના અંત આવશે નહી અને નિરાશા સતાવ્યા કરશે, માટે તેને ત્યાગ કરીને આત્મિક ગુણાની આશા રાખે.
ર૩ર. દૂતને મેાકલવાની જરૂર નથી, કારણ કે સદ્ગુણીઆના જે સદ્ગુણૢા છે તે દૂતનું કામ કરે છે અને પ્રસિદ્ધ કરે છે; માટે પ્રથમ સદ્ગુણાને મેળવવા; જો સગુણા નહી હાય તેા જાહેર ખખરાથી કે તેને માકલવાથી કામ સરશે નહી, સુગંધીકાર પુષ્પા, ભ્રમરાને લાવવા જાહેર ખખરા માકલતા નથી તેમજ ક્રુતા માકલતા નથી; છતાં સુત્રધના ગુણુાને લઈને સ્વયં આવીને રસને ગ્રહણ કરે છે.
૨૩૩, સચેગવશાત ઇષ્ટ પદાર્થો પ્રાપ્ત થતા નથી તાપણુ તેની અભિલાષા તા કાયમ રહે છે. તે અભિલાષા જ્યારે ઢળે ત્યારે આત્મિક શક્તિના આવિર્ભાવ થાય છે, કારણ
For Private And Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
કે ષ્ટિ પદારની ઈચ્છાએ ત્મશક્તિને અનાહિલથી નાની છે; તેથી આત્મશક્તિને ખરાખર પ્રાદુર્ભાવ થા નથી માટે ઈચ્છાઓને નાબૂદ કરશ.
૨૩૪. આત્મિક સુાની અભિલાષાથી દૂરદર્શી બનાય છે અને સત્યપુરુષાર્થની સફલતા આવીને ભેટે છે. આવી આશા તે નિરન્તર કરવી જોઈએ કે જેનાથી આત્મજ્ઞાન થાય—અને કષાયવિષયના વિકારા મૂલમાંથી નાશ પામે. દુન્યવી પાર્થાની ઇચ્છાથી તે સદાય અને સવ થા ચિન્તાએ-પરિપ વિગેરે ઉત્પન્ન થવાના જ.
૨૩૫. વાતા આછી કરી અને કામ વિશેષ કરી. ફક્ત વાતા કરવાથી કામ થતું નથી. જિંૠગી ઓછી છે. અને ક્ષણેક્ષણે આયુષ્ય અપ થતુ જાય છે. ધારેલું કામ ક્યારે કરશેા ? વ્યતીત થએલા સુઅવસર પાછા આવતા નથી-ગ તે ગયા--માટે રાગ-દ્વેષ-માહુ-મમતાના ત્યાગ કરી મળેલા અવસરને સફ્ળ કરા.
૨૩૬. પ્રવૃત્તિ સિવાય નિવૃત્તિ પ્રાપ્ત થતી નથી, પરંતુ પ્રવૃત્તિ એવી કરવી કે ચીકણાં કના બંધ થાય નહી અને આસક્તિના ત્યાગ થાય. જે પ્રવૃત્તિમાં આસક્તિ નથી અર્થાત્ નિષ્કામભાવે પ્રવૃત્તિ થાય તેા નિવૃત્તિ આપોઆપ આવીને મળે છે.
૨૩૭. સુખની આકૃતિને નિરખવા માટે આરિસામાં મનુષ્યે દરરાજ જીવે છે. તે પ્રમાણે આત્મિક દુગુ ણ્ણાને જોવા માટે આગમ આરિસામાં દરરાજ જેવુ જોઇએ અને
For Private And Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮ દરરોજ આગમ આદર્શને પાસે ને પાસે રાખવું જોઈએ, કે જેથી દુગુણેને દર કરવાની અભિલાષાપૂર્વક પ્રયત્ન થાય અને સદ્દગુણેને આવવાનું સ્થાન મળે.
ર૩૮, અનિત્યભાવના ભાવિત સાદું જીવન હશે તે મન પવિત્ર અને આનંદમય બનશે. ચિન્તા-શોક-પરિતાપનું જેર ચાલશે નહી. જો કે સાદા જીવનમાં બહાર દેખાવ, ભભક હેતે નથી તે પણ આનંદ તે જરૂર રહેવાને, અને ચિન્તાઓ ઓછી થવાની. વૈભવવાળા જીવનમાં મન પવિત્ર અને આનંદી જે નહી હોય તે ક્ષણે ક્ષણે પરિતાપ ઉત્પન્ન થવાને માટે અનિત્યાદિ ભાવનાને પોતાની પાસે નિરન્તર રાખે-ભૂલશો નહી.
૨૩૯ સારા પાત્ર વિના પાણું પણ ટકતું નથી તે પણ કારણ શેધીએ તે જરૂરી પાત્રતા આવી મલે છે. પછી ધારેલા કાર્યો સફળતાને ધારણ કરે છે. પાત્રતા એકદમ અકસ્માત આકાશમાંથી આવીને પડતી નથી. જો તેના કારણેને મેળવીએ તે ક્રમશઃ આવી મળે છે, માટે હતાશ થવું નહી અને કારણેને મેળવવા
૨૪૦. શાણુ માણસને, મર્મ વચનથી, તેમજ વિપત્તિઓથી પણ અપૂર્વ ઉત્સાહ જાગે છે અને ઉત્સાહ અને પરાક્રમથી અપૂર્વ કાર્યની સિદ્ધિ થાય છે માટે કેઈના મર્મ ભેદક વચનેથી અને વિપત્તિઓથી ભય પામીને હતાશ બનવું ન જોઈએ પણ પ્રબલ પ્રયાસ કરે જોઈએ.
૨૪૧. નિરાશા, બહાદુરીના સ્વામીને પણ હતાશ
For Private And Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૯ બનાવે છે. નિરાશ થયા પછી તે બહાદુર અને પરાક્રમી, ધારેલું કાર્ય સાધી શકતે નથી, માટે નિરાશ ન બનવું અને ઉત્સાહ લાવીને તેમજ ભૂલને સુધારી ધારેલા કામને વળગી રહેવું - ૨૪ર. કેઈ આવીને મારા કામમાં મદદ કરશેઆમ ધારીને કાર્ય ઉપાડવું નહી અને બીજાઓના ભરોસે રહેવું નહી. પિતાના પગભર ઊભા રહીને કામ કરવાની ટેવ પાડવી. સહાય મળે કે ન મળે તે પણ પોતાની હિમતે ધારેલું કાર્ય પાર ઉતરે. - ૨૪૩. જે કાર્ય કરવામાં જેને પૂર્ણ શ્રદ્ધા હોય છે, તે કાર્ય પછી કષ્ટદાયક હોય અગર લાંબે વખતે સાથે થવાનું હોય તે પણ શ્રદ્ધાળુ, ધારેલ કાર્યથી પાછા હકતા નથી. - ૨૪૪. આત્મશ્રદ્ધા એટલે પિતાને પિતે વિશ્વાસ કરો. આત્મા તે અમર છે, કર્મના લીધે જ શરીર ધારણ કર્યા છે અને જન્મ જરા, અને મરણની વિડંબનાઓ ભોગવી છે અને જોગવવી પડશે. આત્મામાં અનંત શકિત કને લીધે જ તિરે ભાવે રહેલી છે. જે જ્ઞાનાગ્નિવડે કર્મો નાશ પામે તે તે શક્તિ પ્રગટે.
જ્યારે આઠેય કર્મોને વિગ થાય છે ત્યારે જ આત્માની શક્તિને સંપૂર્ણતયા આવિર્ભાવ થાય છે ત્યારે સમગ્ર વિશ્વના સચરાચર ભાનું સંપૂર્ણ જ્ઞાન થાય છે, માટે આત્મામાં જ, હદ વિનાનું જ્ઞાન છે તેને આવિર્ભાવ કરવા મનુષ્યોએ પ્રયત્ન કરે આવશ્યક છે.
For Private And Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦
૪૫. સાંસારિક આશાઓને પૂર્ણ કરતાં, આત્મિક શક્તિની આશાને ભૂલતા નહી. જે આત્મક્તિ મળશે. તેા જ સવ આશા પૂરી થશે અને આશાઓ પછી થશે નહી-દુન્યવી આશાએથી ચાર ગતિમાં પરિભ્રમણ કરવુ પડે છે.
આખા વિશ્વ ઉપર સત્તા ચલાવવી હાય તા, કર્મોને દૂર કરા અને આત્માને જ્ઞાનસ્વરૂપે આળખી માહ નૃપને હરાવી તેની શકિતના પ્રાદુર્ભાવ કરા; એટલે વિશ્વ ઉપર તમારી સત્તા ચાલશે, તે સિવાય તમારી સત્તા ચાલવાના અન્ય કોઇ ઉપાય નથી.
તમારા આત્મામાં તમને શ્રદ્ધા હોય તેા કાઇ પણ વિજ્ઞો અસર કરવા સમર્થ અને એમ નથી. અને તે વિઠ્ઠોને સહુન કરવાની શક્તિ જાગ્રત્ થવાની જ. શકિત જાગ્રત્ થયા પછી વિા આવશે નહી તેમજ મેાક્ષમાર્ગ સુગમ થવાના,
વિઘ્નાને હઠાવવાનું તમારામાંજ મલ છે અન્યત્રથી આવ. નાર નથી. આત્મખલ વધારે ડાય ત્યારે જ વિનાનું ખલ ચાલશે નહી, માટે અહંકાર-મમતાને ત્યાગ કરી સુઅવસર મળ્યે હાવાથી આત્મિકખત વધારવા માટે અતિશય મલને ફારવવુ તે અગત્યનું છે.
કરવા
ર૪૬, પ્રબલ ભયના પ્રસગે પણ આત્મિક વિકાસના ઉપાચાને ભૂલવા નહી. પણ તેની આરાધના તત્પર અનવું તેથી ભયની અસર થશે નહી અને હિ'મત આવશે. હિમતવાન કદાપિ હારતા નથી અને પાતાનુ ખલ વધારતા રહે છે.
For Private And Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૭. વાતે કરવાથી કે લેક રંજન કરવાથી આત્મબલ વધતું નથી, જે આત્મબળ વધતું હોય તે આત્મિક ગુણેમાં રમણુતા કરવાથી જ અને સર્વ જંજાળને ત્યાગ કરવાથી જ માટે આત્મબલના ઈરછુઓએ લેકરંજનમાં મુગ્ધ બનવું નહી.
આત્મસાક્ષાત્કારમાં જે બલ-જ્ઞાન મળતું હેય છે–તે કરંજન-લેકપ્રવાહથી કયાંથી મળે? હરગીજ મળે નહી. આત્મસાક્ષાત્ કરવામાં તે મન, વચન અને કાયાની ગુપ્તિ બરાબર રાખવી પડે છે અને રાખવી જોઈએ, તે જ આત્મસાક્ષાત્કાર થાય,
૨૪૮. વિડ્યો ફક્ત વિદને કરવા અગર પાછળ પાડવા આવતા નથી, પણ મનુષ્યોને ચેતવવા, આંખે ઉઘાડવા માટે આવે છે, માટે તેનાથી ભય ન પામતાં, તેઓને સહી લેવાની શકિત મેળવવી; જ્યારે તે વિદને સહન થશે ત્યારે ઉસાહ જાગશે.
દુખ કે વિપત્તિઓને સહન કરવાથી અને ધર્મયાન કે શુકલધ્યાનથી જ, મારું સામર્થ્ય પ્રગટ થશે-આ પ્રમાણે વિશ્વાસ કરનારાઓ, વિપત્તિઓની સામે ગમન કરે છે પણ પાછી પાની કરતા નથી. એટલે જ તેઓને અપૂર્વ અનુભવને લાભ મળતું રહે છે.
આત્માની અજ્ઞાન દશામાં જ પ્રાણીઓ, વિવિધ બંધને ઉમા સ્થિત કરીને તેમાં જ ફસાય છે. જ્યારે જ્ઞાન દશા, સાત્ય રીતે જાગ્રત થાય છે ત્યારે જ બંધને ઊભા કરતા નથી અને તેમાં ફસાઈ પડતા નથી–અને ચેતતા રહે છે.
For Private And Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨
આત્માના અજ્ઞાનથી ઉત્પન્ન થએલ વિડંબનાએ, આત્મજ્ઞાનથી જ ટળવાના; પણ ખીજા ઉપાયે ખરાખર કારગત થશે નહી. અન્ય ઉપાયે કરશેા તા પણુ આત્મજ્ઞાન હશે તાજ વિડંબનાઓ ટળવાની અને સત્ય સુખ આવીને ભેટવાનુ
૨૪૯. સમગ્ર બધનાનુ કારણ જો કોઇ હાય તા અજ્ઞાનતા છે, કારણ કે તેનાથી માહ-મમતા-અહુંકારાદ્રિક ઉત્પન્ન થઈને વિવિધ સકટોમાં સપડાવુ' પડે છે. આવી અજ્ઞાનતાને ટાળવાના ઉપાય આત્મણ્ણાની રમણુતા સિવાય અન્ય નથી.
૨૫. સુખ દુઃખ, તે વારસામાં ઉતરેલી વસ્તુ નથી, પણ અજ્ઞાનતાજન્ય અવળી ચાલથી ઉત્પન્ન થએલ છે. એટલે ખીજાએ આવીને દુઃખ કરશે, એવી આશાઓના ત્યાગ કરીને અનાદિકાલથી પડેલી કુટેવ-કુચાલને ત્યાગ કરવા કમર *સવાની જરૂર છે.
૨૫૧. અનુકૂલ સંચાગાની સદા ઇચ્છા કરવી કે આશા રાખવી તે આપણી એક જાતની નિ લતા છે અને આ નિખલતા શારીરિક શક્તિને પણું હ્રાસ કરે છે. જો કે જીવનપર્યં ત અનુકૂલતા રહેતી જ નથી તે પણ માનસિક વ્રુત્તિ અનુકૂલ હાય તે પ્રતિકૂલતા પણુ અનુકૂલતા લાગવાની,
પર. મનુષ્યાએ, મનુષ્ય ભવમાં કેવી માણુસાઈ મેળવી છે કે ધર્મક્રિયામાં-પરાપકારના કાર્યોંમાં કેવી દૃઢતા મેળવી છે, તેની કસોટી કરવા, વિડંબનાઓ-વિપત્તિ આવે છે માટે તેવા પ્રસગે સુજ્ઞ મનુષ્ય હિંમતને હારતા નથી. અને તેઓને સહી લેવા ખબરદાર બને છે.
For Private And Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૩ ર૫૩. વિપત્તિઓ કે વિડબનાઓના પ્રસંગે જેઓ હિંમતને હારતા નથી તેઓને અપૂર્વ અનુભવ થાય છે અને શારીરિક, માનસિક અને આત્મિક શક્તિમાં વધારો થતો રહે છે. પછી મરણાંત કષ્ટ આવે તે પણ પ્રસન્નચિત્તે સહી લે છે.
આત્મામાં વિવિધ પ્રકારની વિપત્તિઓને સહન કરવાની તાકાત છે અને અનંત રદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિને પ્રાપ્ત કરવાની શક્તિ રહેલી છે તેથી જ અનંત ઋદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિ આવીને મળે છે.
જેઓ વિપત્તિઓથી તેમજ વિડંબનાઓથી ભય પામે છે, તેઓ પોતાની પાસે જે અલ્પ પ્રમાણમાં દ્ધિ વિગેરે છે, તે પણ ગુમાવી બેસે છે અને પછી મેળવતાં ઘણું ભવમાં ભટકવાની સાથે અધિક કષ્ટ ભેગવાય ત્યારે જ મેળવી શકે છે. - ૨૫૪. વૈદ્યની દવા, તેણે કહેલી પરેજીનું પાલન કરતાં ઘણે લાભ કરે છે, રેગ ખસે છે અને શરીરમાં શક્તિ વધે છે. તે પ્રમાણે મહાવેદ્ય તીર્થકર મહારાજે આપેલી દવાને શ્રદ્ધાપૂર્વક તેમણે કહેલી પરહેજીને પાળતાં ભવને રેગ પણ ટળે છે.
૨૫૫. ઉત્તમ મહાદ્ય તીર્થકર મહારાજની દવા એવી છે કે, શારીરિક, માનસિક અને આત્મિક રોગોને તથા ભવભવની વિડંબનાઓના દુઃખેને મૂલમાંથી નાશ કરે છે અને સાથે અનંત ઋદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિ આપોઆપ આવી મળે છે. આવી દવાને મૂકીને સામાન્ય વિઘની દવા કાણુ
૧૩
For Private And Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪
વીકારે? સામાન્ય દુન્યવી વૈવની પાસે જઈ કષ્ટ સહન કરીને ફી પણ ભરે, પણ સાચા મહાવૈદ્ય પાસે જવાતું નથી !
જે દવામાં ભવભવના રોગોને મૂળમાંથી ટાળવાની શક્તિ નથી તેમજ શારીરિક, માનસિક અને આત્મિક શક્તિને વધારવાની તાકાત નથી તેવી દવા લેવાથી શું લાભ થવાને માટે એવી દવા લે કે ભવભવના રેગો ટળે અને શક્તિ વધે.
તમો શારીરિક રોગને ટાળવા માટે દુન્યવી વૈદ્યની પાસે ગયા, પૈસા આપ્યા તેમજ તેના કથન મુજબ પરેજી પાળી પણ મૂળમાંથી રોગ ગયે નહી અને નિમિત્તો મળતાં રોગો પાછા હાજર થાય છે માટે એવી દવાથી સર્યું. વીતરાગની દવા લે તે જ મૂળમાં જે જે રગે રહેલા છે. તેઓને સર્વથાસર્વદા-સર્વત્ર નાશ થશે અને શક્તિ અપરંપાર આવીને હાજર થશે. બે દિવસ રોગને મટાડે અને પાછી તે રોગની વિડંબના હાજર થાય તે સાચી દવા કહેવાય નહી. સાચી દવા તો જે વીતરાગ તીર્થંકર મહારાજે કહેલી છે અને આપેલી છે તે જ ખરી દવા કહેવાય, માટે ભ્રમણામાં પડીને કયાં ભમ્યા કરે છે? સાચા ઉત્તમ વૈદ્યને ઓળખી તેમની કહેલી દવાને લ, રેગ રહેશે નહી અને અનંત શક્તિ આપોઆપ આવશે.
૨૫૬. પૂર્ણ ભાગ્યાગે, તીર્થકર મહારાજને મહાવૈદ્ય તરીકે ઓળખાય છે અને આદરપૂર્વક તેમણે કહેલી દવા લેવાય છે. પુય વિના તે આવા વૈધની દવા લેવાતી નથી. અને શ્રદ્ધા બેસતી નથી; માટે પવિત્ર વિચાર કરીને મહાવૈદ્યને ઓળખે.
નહી. સાચી
જ ખરી દવા કરકર મહારાજે કર
For Private And Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ય ભવભવના રાગે ગયા સિવાય રહેલ કે આવેલે આનંદ ટકતું નથી. સદાય આનંદમાં રહેવું હોય તે ભવભવના રે નાશ પામે તેવી દવા લેવી જોઈએ, કષ્ટ આવે તે પણ તેવી દવાને ત્યાગ કરવો નહી, જેથી આનંદ સદાય રહેશે. __ नाऽगुणी गुणिनं वेत्ति, गुणी गुणिषु मत्सरी ॥ गुणी गुणानुरागी च, सरलो विरली जनः ॥ १॥ स्वस्तुतिं परनिन्दां वा, कर्ता लोक: पदे पदे । स्वनिन्दा परस्तुतिं वा, कर्ता कोऽपि न વિદ્યતે | ૨ | હતtscથતts gવા રોપ, નોmi: મુસા वा गुणमावहन्ति । वक्तुश्च वैराणि परिवर्धयन्ति, श्रोतुश्च तन्व. न्ति परां कुबुद्धिं ॥३॥ कार्य च किं ते परदोषदृष्टया, कार्य च किं ते परदोषचिन्तया? वृथा कथं खिद्यसि बालबुद्धे ! कुरु स्वकार्य त्यज सर्वमन्यत् ॥ ४॥
૨૫૭. પિતાની સ્તુતિ અને પરની નિન્દા કરનાર જગતમાં ઘણું મળી આવશે પણ પિતાના દેષોની અને પારકાના ગુણેની સ્તુતિ કે પ્રશંસા કરનાર વિરલ જ હોય છે, પારકાના વિદ્યમાન અગર વિદ્યમાન ન હોય એવા દેને જાહેર કરવાથી કે સાંભળવાથી કેઈ પણ ગુણ આવતું નથી ઉઠે કહેનાર વેરને વધારે છે અને સાંભળનારની બુદ્ધિ બગડે છે તેથી આત્માને વિકાસ અવરાય છે.
૨૫૮. તમે આત્મશકિતમાં શંકા કરશે તે મહત્ત્વનું કાર્ય કરવા સમર્થ બનશે નહી, માટે દેવ, ગુરુ અને ધર્મની શ્રદ્ધાની માફક આત્માની શક્તિ ઉપર પણ પૂર્ણ શ્રદ્ધા રાખે. દેવ, ગુરુ અને ધર્મની સફલતા આત્મિક ગુણેને પ્રગટ કરવામાં રહેલી છે.
For Private And Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માની શક્તિમાં શંકા કરાવનાર, એક જાતના શત્રુ સમજવા, કારણ કે આત્મિક શક્તિને વિકાસ તેથી અવરાય છે. અને આત્માના વિકાસ માટે કાંઈ પણ બની શકતું નથી. આત્મવિકાસ સિવાય સત્ય સુખશાંતિ આવી મળતી નથી.
મનુષ્યમાં ગમે તેટલી મહાન શક્તિ હય, બુદ્ધિ વિશાળ હોય અને સારી રીતે વ્યાવહારિક કેળવણી લીધી હોય છતાં આત્મશ્રદ્ધાના પ્રમાણમાં જ, મનુષ્ય સત્કાર્યો કરવા સમર્થ બને છે, એ નકી સમજવું, શંકા લાવવી નહી.
કોઈના કહેવાથી કે આપત્તિ આવી પડવાથી આત્મશ્રદ્ધાને ઢીલી થવા દેવી નહી અને સમજવું કે આ તે કરોટી કરવા આવેલ છે તેથી આત્મિક લાભ અધિક થવાને અધિક લાભ માટે અધિક સહન પણ કરવું પડે છે. - ૨૫૯ પાપોદયે સંપત્તિ ચાલી જાય, આરોગ્ય બગડી જાય, અપમાનાદિક થાય તેમજ લોકોની શ્રદ્ધા ઉઠી જાય તે પણ આત્મશ્રદ્ધા જેનામાં બરાબર છે તે ખસતી નથી અને સઘળું સહી લેવાની શક્તિને આવિભવ થાય છે, માટે આત્મિક ગુણેમાં શંકા લાવે નહી.
૨૬૦. તમે તમારી જાતને આત્માને હલકા ગણે નહી. હલકો માનવાથી મહત્વનાં કાર્યો કરી શકાતાં નથી. જે માણસે પોતાની-આત્માની કિંમત જેટલી કે તેથી વિશેષ કિંમત બીજાઓ આંકી શકે એમ નથી–સર્વજ્ઞ સિવાય.
જે આત્માને દીન-હીન માનશે તે મહાન બહાદુર બની
For Private And Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૭ શકશે નહી. અનંત શકિતમાન આત્માને દીન-હીન માનનારને કદાપિ આત્મશકિતને લાભ મળતું નથી, અને પોતે અનંત શકિતને પ્રાપ્ત કરી શકતું નથી.
ભલેને કાર્ય નાનું હોય તે પણ ચિત્ત દઈને સારી રીતે કરનાર, મહાન કાર્યો કરવા સમર્થ બને છે. કોઈ પ્રકારે કંટાળે લાવ નહી–એટલે તદન નાના કાર્યો પણ કુશળતાથી ચિત્ત દઈને કરવા જોઈએ; નાનું કાર્ય જાણું ઉપેક્ષા કરવી નહી.
ર૬૧. કાર્ય કાર્યને શીખવે છે-ઉત્સાહ ઉત્સાહને પ્રેરે છે. એમ નાના નાના કાર્યની સફળતાથી, પ્રતીતિ-શ્રદ્ધા અને શકિતમાં વધારે થશે. એકદમ કઈ શીખીને, ભણીને જમ્પ નથી. પ્રારંભમાં ભૂલ થાય તે પણ કંટાળીને કાર્યને ત્યાગ કર નહી.
આત્મશ્રદ્ધાથી ઉત્પન્ન થએલ, સહનશીલતા-હિંમત અને આત્મજ્ઞાન, અનેક પ્રકારની શકિતઓને આવિર્ભાવ કરે છે. અને પછી મહાનમાં મહાન કાર્યો કરવાની શકિત જાગ્રસ્ત થાય છે, માટે પ્રથમ આત્મશ્રદ્ધા રાખીને કાર્યો કરવા જોઈએ.
રદર, શકા-કાંક્ષા-ચિકિત્સા-પરપુદગલની આશા તેમજ તેને પરિચય મૂકીને જેઓ નિર્ભયતા, નિશ્ચલતા અને વીરતાને ધારણ કરે છે તેઓને શકિતઓ માટે પછી બહુ પ્રયાસ કરે પડતું નથી–તે તે આપોઆપ આવીને વરે છે.
૨૩. બહારની કઈ પણ શકિત કરતાં મારામાં પ્રચંડ શકિત રહેલી છે, આ વાત બરાબર સમજવામાં
For Private And Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮
આવે નહી તે મહત્ત્વનાં કાર્યો કરવાની ઈચ્છા પણ જાગતી નથી. તેથી જ મનુષ્યે ભાગાપલેાગના કીડાઓ ખની આત્મશક્તિને હારી બેસે છે.
૨૬૪. પેાતે જ પાતાના ભાગ્યને ઘડે છે અને ભાગ્યાનુસાર, અનુકૂલતા-પ્રતિકૂલતા, સારા સચોગા કે પૂરા સચેગા આવીને ઉપસ્થિત થાય છે માટે આત્મશ્રદ્ધા રાખીને એવું ભાગ્ય ઘડો કે પ્રતિકૂલતા ભાસે નહી અને અનુકૂલ
તામાં વધારા થાય.
‘ ભાગ્યમાં નથી ’ આ પ્રમાણે માનીને આળસુ-એન્રી બનીને એસી રહેનારને પ્રતિકૂલતા પગલે ને પગલે આવે છે અને સતાવ્યા કરે છે. આળસુને અનુકૂલતા ક્યાંથી મળે ? કારણુ કે તે તે પુરુષાર્થને આધીન છે માટે પ્રમાદ આળસનેા ત્યાગ કરી,
૨૬૫. ખાદ્યની ઋદ્ધિ-સિદ્ધિ અને આત્મિકે ઋદ્ધિસિદ્ધિ અને શુદ્ધિ પુરુષાર્થને તાબેદાર હોવાથી આળસુને દેખી તેની હાંસી કરે છે કે આ કેવા પાગલ છે ! પ્રયત્ન સિવાય અને હિંમત વિના, અમારી આશા રાખે છે, માટે હાંસી ન થાય તે પ્રમાણે વર્યાં. પ્રયાસ કરનારની પાસે તે ઋદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિ આનંદથી આવે છે.
૨૬૬, મનની સ્થિરતા અને આત્મગુણામાં લયલીનતા વિના સત્ય શકિત જાઋતુ થવી તે અશક્ય છે માટે બે ઘડી પણ સિદ્ધિ અર્થ વખત કાઢવા જોઇએ. કૂવામાં પાણી હોય તે જ હવાડામાં આવે છે અને વાવેલ' અનાજ પરિપકવ થાય છે.
For Private And Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂળમાં માલ હેય નહીં તે, મોલ પાકે નહી તે પ્રમાણે સ્થિરતા અને લીનતા સત્ય શક્તિઓ વિના ક્યાંથી ઉત્પન્ન થાય ? માટે પ્રથમ ભૂલને બરાબર મજબૂત બનાવે. વાતેમાં વખતને ગુમાવે નહીં. પ્રયત્ન કરશે તે બધુંય આવી મળશે,
ફક્ત તીવેચ્છાથી કાંઈ પણ પ્રાપ્ત થતું નથી, પણ સાથે સાથ પ્રયાસની આવશ્યકતા રહેલી છે. પ્રયત્ન સિવાય ફકત ઈરછા કરવાથી જ શક્તિઓ મળતી હોય તે જગમાં કેઈ હીન દીન દેખાય નહીં, પરંતુ જે દેખાય છે તેનું કારણ પ્રયત્ન નથી તે છે.
૨૬૭. વિપત્તિઓને હઠાવવાના ઉપાય પણ વ્યાધિએને હઠાવવાના ઉપાયેની માફક હોય છે. જે વ્યાધિઓને હઠાવવાના ઉપાયની માફક વિપત્તિઓ, વિડંબનાઓ વિગેરેને દૂર કરવાના ઉપાયે બરાબર લેવામાં આવે તે જરૂર તે વિપત્તિઓ વિગેરે રહે નહી.
વિપત્તિઓ-વિડંબનાઓ-ચિન્તાઓ વિગેરે ઉપસ્થિત થાય નહી તેને માટે પણ શાસકાર મહારાજે વિવિધ ઉપાશે. બતાવ્યા છે તેમાંથી એકને પણ અમલ કરે તે ઘણે લાભ થાય, અને દુખે ટળે,
વિડંબના આવ્યા પછી તેને દૂર કરવાના ઉપાયો કરવા તેનાં કરતાં વિડંબનાઓ વિગેરે આવે નહીં તેવા ઉપાયે કરવા તે શ્રેયસ્કર છે.
૨૬૮. મૃષાવાદ-અસત્ય બોલવું, તેને બંધ કરવાને ઉપાય, સત્ય બોલવું. તેથી વચનના ઝગડાઓ, કલેશ-કંકાસ નાશ પામે છે અને વચનસિદ્ધિ પ્રાપ્ત થાય છે.
For Private And Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦૦
૨૬૯. ચારી કરવાથી જે સકટો આવે છે. તે આવે
નહી માટે ચારી કરવી નહી. તે માર્ગ છે.
વ્યભિચારથી જે વિબના
કરવા બ્રહ્મચર્યનું પાલન કરવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપસ્થિત થાય છે તેને દૂર
૨૭૦. પરિગ્રહથી ચિન્તા અને વ્યાધિઓ ઉપજે છે, તેથી તેના ત્યાગ અગર પ્રમાણુ રાખવુ.
ક્રોધ, ક્ષમા ધારણ કરવાથી થતા નથી, માન-અહંકાર, નમ્રતા ધારણુ કરવાથી ખસે છે.
૨૭૧. માયાને હઠાવવા, સરલતા રાખવી. લાભને ત્યાગ કરવા, સંતેાષ ધારણ કરવા, રાગને દૂર કરવાના ઉપાય વૈરાગ્ય છે. દ્વેષને ટાળવાના ઉપાય પ્રેમ રાખવા તે છે.
૨૭૨. ક્લેશ વિગેરેના ઉપાય શાંતિ-સુલેહ કરવી, અભ્યાખ્યાન-શૂરું કલંક આપવુ. તેના ઉપાય ? કોઈને કલક દેવું નહી, મૈથુન-કાઈની ચાડી ન કરવી-છૂપી વાત કાઇને કહેવી નહી તે ઉપાય છે, રતિ-અતિ–ુષ શાકને ઉપાય સમભાવે રહેવુ', નિન્દાને, માયામૃષાવાદને તથા મિથ્યાત્વને ટાળવાનેા ઉપાય અનુક્રમે ગુણાનુરાગી થવું, સરલતા સહિત સાચું ખેલવું, અને સત્ય ધર્મોને ધરૂપે માનવા આ ઉપાયાથી દુઃખ ટલે છે.
૨૭૩. અઢાર પાપસ્થાનકાના ત્યાગ કરવાથી જ જે જે વિખના–વિપત્તિ ઉપસ્થિત થવાની હાય છે તે થતી નથી અને ભવાભવ સુખશાંતિ રહે છે માટે સુન્ન
જનાએ
For Private And Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૧ અઢાર વાપસ્થાનકે દૂર કરવા માટે જેટલી બુદ્ધિ હોય, જેટલી શકિત હોય તેટલી વાપરવી.
પાપથી વિપત્તિઓ ઉપજે છે. સવપ્રભાવ દેખાડ્યા વિના ખસતી નથી, માટે પ્રથમથી પાળ બાંધવાની આવશ્ય. કતા છે કે જેથી વિપત્તિઓ આવે નહી અને આત્મિક ગુણેને લાભ લેવામાં વિદ્ગો ઉપસ્થિત થાય નહી. - ચતુર અને પ્રવીણ તેજ કહેવાય કે પ્રથમથીજ વિપત્તિએક વિડંબના આવે નહી તેને ઉપાય કરે. અગર આવ્યા પછી સમભાવે સહન કરે પરંતુ અન્ય નિમિત્ત ઉપર દેષારેપણ કરે નહી. મૂલ તે કરેલાં કર્મો જ આપણને દુઃખ સંકટે આપે છે.
ર૭૪. નિમિત્તે તરફ નિરીક્ષણ ન કરતાં કરેલાં કર્મો તરફ જે દૃષ્ટિ નાખે છે તેઓને નિમિત્ત ઉપર રોષ થતું નથી અને કમેને ટાળવાને ઉપાય જદી તે શોધી શકે છે અને તેમ કરતાં કર્મોમાં સુધારો થાય છે અગર સઘળાં કર્મોને ટાળવા કટિબદ્ધ થવાય છે.
૨૭૫. જે જે કર્મો આપણે કરીએ છીએ, તે કર્મોને અન્ય જને દૂર કરવા સમર્થ હતા નથી, તે તે આપણે પિતેજ, બળ ફેરવી તેઓને ટાળવાના ઉપાયે કરીએ તે જ ખસી શકે એમ છે, માટે અન્યના ઉપર ઘણે આધાર રાખે નહી. પિતે જાતે જ પ્રયત્ન કરે-જેથી કર્મો ખસવાના અને અનંત સુખ મળવાનું જ.
૨૭૬. વિષય કષાયનાવિકાને કબજામાં રાખવાથી
For Private And Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
ઉત્પન્ન થએલ આત્મિક ગુણ્ણાના વિકાસવર્ડ સપત્તિ-સાથે મળેલી ડાય કે મેળવેલી હાય તેપણ તેના ઉપર આવરણ આવતું નથી એટલે તેમાં મુગ્ધતા થતી નથી. તથા વિષત્તિ આ વિડંબનાઓ આવી પડે તે પણ પરિતાપ-લે પાત થત નથી, કારણ કે સ`પત્તિ સત્તા કે સાહ્યબી પ્રાપ્ત થયા પછી સુગ્ધ મનાવનાર તેમજ પરિતાપાદિક કરાવનાર જે કાઈ હાય તેા વિષય કષાયેના વિકારે છે, તથા આત્મભાન, મરણ ધારણાને પણ નષ્ટ કરનાર આ વિષયકષાયના વિકારા જ છે. જેમ કાઇક મહાન્ યાધિ થએલ હાય અને ક્ષણ માત્ર પશુ ચેન પડવા દે નહી, અને પીડાએ અસહ્ય હાય તેની માફક વિકારો પણ મહા વ્યાધિ છે. વ્યાધિને દૂર કરવા માટે અને તેટલા ઉપાચેા, કષ્ટ-કરજ વેઠીને કરી છે તથા સાદે ને સાત્વિક આહાર લેા છે તથા ખતાવેલી કે આપેલી દવા નિયમસર લે છે ત્યારે વ્યાધિ, આધિ સાથે દૂર ભાગે છે તેની માફક વિકાર વ્યાધિને દૂર કરવા અનતા ઉપાયે લેવાની આવશ્યકતા છે, સાદો અને સાત્વિક ખોરાક તેમજ નિર્દોષ પાણી અને ધમયાન, આત્મનિરીક્ષણુ અને તપાદિક રૂપી દવા, જો લેવામાં આવે તે વિકારાના ભાર છે, કે તે ક્ષણ માત્ર પણ રહી શકે ? એટલે તે ન્યાધિની દવા છે; તે પ્રમાણે માનસિક વિકારાની, વિષય કષાયના વિકાશની પણુ દવા તેા છે જ, પરંતુ તે વિકારાને વેગ આપવા હાય, ફૂટાવવા હાય, ત્યાં તેઓની દવા લેવાને ઉપાય સૂઝે કયાંથી ? માટે વિકારાને ફટાવવાનુ પોષણ આપ વાસ્તુ' બંધ કરીને સાત્વિક અને સાદા ખારાક વગેરે લા ! આધિ વ્યાધિ રહેશે નહી.
For Private And Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૩
માનસિક વિકારને હટાવવાથી શારીરિસ્ક વ્યાધિઓ ઉત્પન્ન થઈને અત્યંત પીડાઓ અને પરિતાપાદિકના સંતાપમાં આત્માને ફેકે છે તેથી આત્માની બેહાલ દશા થાય છે, માટે જેટલા વિકાર છે, તેઓને દૂર કરવા પ્રથમ કેશશ કરવી જોઈએ તેમ કરતાં કઠિન લાગશે પણું પરિણામ સુંદરમાં સુંદર આવશે. હાલમાં તે વિકારમાં સુખશાંતિ માની બેઠા છે, તે તમારી બ્રાન્તિ છે, કારણકે વિકારમાં કદાપિ શાંતિ હોય નહી. તેમાં તે ભય-ખેદવ્યાધિઓ-આધિ વિગેરે છૂપા ભરાઈ રહેલા છે; તેઓને તપાસે, અંધ બનીને તેમાં સુખ માને નહી.
એક મુસાફીરને અટવીમાં ઘણી તૃષા સતાવી રહી છે તેથી પાણીના સ્થલે શોધવા લાગે. શેધતાં એક સ્થલ પાણીવાળું માલુમ પડયું. તેથી ખુશી થઈને તેની પાસે આવ્યો. કિનારે પાણી પીવાને બદલે તે તળાવમાં જ તેણે ઝુકાવ્યું. પણ તે પીધું, પણ તેમાં રહેલ કાદવમાં ગળા સુધી ખેંચી ગયે; ઉપર ઉપરથી પાણી દેખ્યું પણ તેમાં ગુપ્ત રહેલા કાદવને દેખે નહી; તેથી તેની બેહાલ દશા થઈ. તે કાદવમાંથી બહાર નીકળી શકાતું નથી. નીકળવા માટે બલ તે બહુ ફેરવે છે. અને કંટાળો પણ ઘણે આવે છે પણ સહાય નહી હોવાથી તેને કાદવમાંથી નીકળવાને એકેય ઉપાય રહ્યો નહી. ત્રણ ચાર દિવસે કઈ દયાળુએ તેને બહાર કાઢ્યો તથા ઘણે ભૂખે હેવાથી ઈષ્ટ ભેજન આપ્યું. આ પ્રમાણે વિષય વિકારની તૃષ્ણને શાંત કરવા પ્રાણીઓ મથે છે અને પુનઃ એવા દુણીદુર્ગધ કાદવથી ભરેલા સ્થલેમાં અંધ બની ઝુકાવે છે પણ આધિ-વ્યાધિરૂપી કાદવને દેખતા નહી હોવાથી મહાદુઃખના
For Private And Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪ ભાજન બને છે, છતાં તેમાં સુખ માની પડ્યા રહ્યા છે, કોઈ બહાર કાઢે તે પણ નીકળવા માટે તૈયારી કરતા નથી. આ કેવી મુગ્ધતા !
૨૭૭. મનરૂપી બગીચામાં ધર્મધ્યાનરૂપી સિંહ જયાં વાસ કરીને રહે છે અને ગર્જના કરી રહેલ હોય ત્યાં હલકા નીચ શિકારી જાનવરરૂપી અપધ્યાન રહી શક્તા નથી. દુર્યાનને દૂર કરવા માટે ધર્મધ્યાનની ખાસ જરૂર છે.
જ્યારે ધર્મધ્યાનરૂપી સિંહ સૂતેલું હોય છે, ત્યારે જ ભૂંડશીયાળ-ચિત્તારૂપ અપધ્યાનનું જોર ચાલે છે. જ્યારે પ્રકાશ હાય નહી ત્યારે અંધકાર તે હેાય જ ને ? તમો ધર્મધ્યાનને ચાહ છે કે અપધ્યાનને? હીરામણિને ચાહો છો કે પથ્થરને? હીરામણિ પસંદ હોય તે પથ્થરને ત્યાગ કરે જોઈએ, તે પ્રમાણે ધર્મધ્યાનને ચાહતા હે તે અપધ્યાનને દૂર કરવું તે આવ-શ્યક છે. બાકસ એકસ ખાવાથી પેટ નહી ભરાય, પેટ ભરવા માટે તે અનાજની જરૂર પડવાની જ; તે પ્રમાણે અપધ્યાનથી આત્મિક ગુણેને આવિર્ભાવ નહી થાય; તેને માટે તે ધર્મદયાનની જરૂર રહેવાની, ધર્મધ્યાનથી અને તેના સાધનથી જ આત્માના ગુણેને પ્રાદુર્ભાવ થશે; અપધ્યાન કરવાથી તે જે વિકાસ થયે હશે તે ઉપર આવરણ આવશે, માટે ધન વિગેરેને પ્રાપ્ત કરવા જે લગની લગાડે છે તેવી લગની-લાગણી ધર્મ સ્થાન માટે રાખવી. ધર્મધ્યાનથી ચિન્તા-સંતાપ-પરિતાપ -કલેશ વિગેરે થશે નહી, મેહ મમતાની મુંઝવણ જે વારે વારે થાય છે તે પાશુ થશે નહી. અને આત્મિક ગુણે જેવા કે ક્ષમા-નમ્રતા-સરલતા-સંતેષ વિગેરે આવીને હાજર થશે.
For Private And Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૫
જેએની પાસે આ ગુણ્ા નથી તે ભલે સ*પત્તિ-સત્તાવાળા હાય તેા પણ ચિન્તા-સંતાપાક્રિક કારમાં દુઃખદાયી છે તે ટળવાના નહી પણ ઉત્તરાત્તર તેઓના વધારા જ થવાને. તમારી પાસે સ'પત્તિ વૈભવ પરિવારાદિક છે છતાં ચિતાદિકથી નિમુ ત કેમ નથી ? વારેવારે ચિન્તા સતાવ્યા કરે છે ને? આ ચિન્તાદિક ચૂરવા માટે ઉપાય કરા, તમે જે ચિન્તાદિકને ચૂરવા માટે હાલમાં કાવાદાવા કરીને પણ ઉપાયે કરેા છે. તે ખરા ઉપાયે નથી, પણ ચિન્તાક્રિકમાં વધારે કરનાર છે તે નિઃશંક સમજો, ઘણાએ શ્રીમંત રાજા-મહારાજાએએ ચિન્તાસંતાપ વિગેરે હટાવવા માટે યુદ્ધો પણુ કરીને રાજ્યસ`પત્તિસત્તાહિકને પ્રાપ્ત કરી છતાં તેમની ચિન્તા વિગેરે ગઈ નહી અને આયુષ્ય પૂર્ણ થએ આત્ત-રૌદ્રધ્યાન કરીને દુતિના ઊંડા ખાડામાં પડ્યા; માટે ચિન્તાઓને ચરવાનું સાચું સાધન જો કાંઇ હાય તા ધમથ્યાનાદિક છે. તમારી પાસે સપત્તિ સાહ્યખી–વૈભવ પૂરતા પ્રમાણમાં નહી હોય તેપણુ ધર્મ ધ્યાનના યેાગે ચિન્તા થશે નહી, અને થશે તેા લાંખા કાળ ટકશે નહી. પ્રથમ વિપત્તિ વિડંબનાદિ અપાયનું નિદાન જાણ્ણા કે કયા કારણેાથી દુ:ખ સંતાપાદિક થાય છે; પછી તે કારણેાને હુઠાવવા માટે ખળને ફારવા; તથા કરેલા કર્મોના-વિપાકલના ભાગવટા જરૂર ભાગવવા પડશે, તે ખ્યાલમાં રાખા કે જેથી તેવાં કર્યાં કરતી વખતે સાપની મા પાપથી પાછુ હુઠાય, અને નિકાચિત ખ"ધ પડે નહી, ત્રીજો પાયા જિનાજ્ઞા મુજબ વર્તન થાય છે કે નહી તેની તપાસ કરેા. તપાસ કર્યાં સિવાય ગાડરિયા પ્રવાહની માફ્ક વર્તન શખા નહી, અને તેનાથી
For Private And Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬ પાછા હઠ તથા સંસારનું વરૂપ કેવા પ્રકારનું છે તેને વિચાર અને વિવેક કરો. સંગ અને વિયેગોની પરંપરા ચાલુ છે અને તેનાથી દુઃખની પરંપરા-રાગ-દ્વેષની પરંપરા વધતી રહે છે. આ પ્રમાણે ધર્મધ્યાનના ચારે પાયાને પણ વિચાર-વિવેક કરીને ચિત્તારૂપી ચિતાને બુઝા. આ સિવાય અન્ય ઉપાય જગતમાં નથી. - ૨૭૮. સભ્ય જ્ઞાની, સદ્વિચારે અને વિવેક વડે કમેના બંધ વખતે ઘણું સાવધાન હોવાથી નિકાચિત એટલે ભેગવવા લાયક કમેને બંધ કરતા નથી, તેથી કર્મોદયને તેઓ જલદી વિફલ કરવા સમર્થ બને છે; એટલે ઉદય કાલમાં તેઓ મૂંઝવણમાં પડતા નથી-અતએ આત્મવિકાસને સાધવામાં બહુ વિઘો ઉપસ્થિત થતાં નથી, માટે ક્રિયાઓ કરતી વખતે દુષ્યને થાય નહી અને સમતા રહે તે પ્રમાણે સાવધાની રાખવા તત્પર બનવું જોઈએ; વારે વારે ઉપગ રાખ જોઈયે. દુન્યવી રૂપાળા પદાર્થોને દેખી માનસિક વૃત્તિએ તે તરફ લલચાય છે અને તે વસ્તુઓને ગ્રહણ કરવા પ્રાણીઓ પ્રયત્ન કરે છે, પણ તે વસ્તુઓના ગુણે કેવા છે તે તરફ વિચાર પણ કરતા નથી, તેના રૂપમાં જ મુગ્ધ બને છે; તેથી જ્યારે તે વસ્તુઓ પિતાને સ્વભાવ દેખાડે છે ત્યારે પ્રતિકુળતાના
ગે, પરિણામે પરિતાપ કરે છે; સુંદર મને હર વસ્તુ મળી હોય તે હર્ષઘેલા બની ઉન્મત્ત બનીને આત્મભાન ભૂલી બેસે છે, માટે નવીન મનહર વસ્તુઓને દેખી તેઓના ગુણેની પણ તપાસ કરવી જરૂરની છે. ચેતનવાળી-અચેતનવાળી– અગર ચેતનાચેતનવાળી વસ્તુઓને-શુભાશુભ વસ્તુઓને દેખી
For Private And Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાગ-દ્વેષની વૃત્તિ થાય છે અને તેના વેગે પ્રાણીઓ પિતાના પરિણામ જેવા હોય તેવા પ્રકારના કર્મોના બંધનમાં સપડાય છે પછી ભેગવવા લાયક જ જે બાંધ્યા હોય તે ભોગવ્યા સિવાય તે કર્મોને વિયોગ થતું નથી અને પાછા નવીન કમેને બંધ, પરિણામના વેગે પડતો જાય છે, માટે બંધ વખતે ખાસ સાવધાન રાખવાની આવશ્યકતા છે? વસતુઓને વિચાર કરીને રાગ-દ્વેષ નહી થાય તે સમતા રહેશે અને કર્મોના બંધને છૂટવા માંડશે.
૨૭૯, વિદ્વત્તા-વાપટુતા અને સમયસૂચકતા આ ત્રણ ગુણવડે પંડિતે શેલે છે. અને માન-સત્કારને મેળવે છે; તે સિવાય તેઓની પંડિતાઈ શેભતી નથી. પંડિતમાં વિદ્વત્તા હાય એટલે તે શાસ્ત્રને જ્ઞાતા હોય; પણ વાકપટુતા–બલવાની ચતુરાઈ–કુશળતા જે ન હોય તે ભાષણ કરતાં કે વ્યાખ્યાન કરતાં તેઓનું ભાષણ કે વ્યાખ્યાન, રસજનક નિવડતું નથી અને શ્રોતાઓમાં અરુચિતા જન્મે છે એટલે વિદ્વત્તા સાથે વાક્પટુતાની પણ જરૂર છે. વિદ્વત્તાની સાથે વાક્પટુતા હોય પણ સમયસૂચકતા એટલે આ સભા કેવી છે? કેટલું પચાવી શકે છે અને કેવા પ્રકારનું વ્યાખ્યાન આપવું? તે જે ન જાણતા હોય તે પણ મૂર્ખ ઠરે છે અને શ્રોતાજનેમાં હાસ્યાસ્પદ થાય છે, માટે પ્રથમ કહેલાં ત્રણે ય ગુણેની જરૂર છે. આ ત્રણે ગુણે હિય, અને સભાજનેમાં આદરભાવ ઉત્પન્ન કરવાની તાકાત હાય, સભાજનોને પણ આદરભાવ-માન-સન્માન હોય અને શ્રોતાજનને ઉપદેશદ્વારા ખુશી કરતે હોય પરંતુ વર્તનમાં ને શૂન્ય હોય તે આદરભાવને પંડિત પામતું નથી અને
For Private And Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮ આત્મોન્નતિ કરવામાં બેનસીબ રહે છે; ફકત નાટકીઆની માફક શ્રોતાવર્ગને ખુશ કરે અને તે દ્વારા માન-સન્માનને મેળવે તેથી શું? આત્મામાં રહેલા ગુણેને ઉઘાડ થયે નહીં; ફક્ત જનતાને ખુશ કરવા માટે પેટ, પટારો અને પરિવારને માટેજ પરિશ્રમ કર્યો કહેવાય, કારણ કે બોલ્યા પ્રમાણે અમુક અંશે પણ વર્તન થયું નહીં; માટે પંડિતાએ વિદ્વત્તા–વાફપટુતા તથા સમયસૂચકતાની સાથે વતન-સચ્ચારિત્રતાને લાવવા માટે પણ પ્રયત્ન કરવાની જરૂર છે.
૨૮૦. સચ્ચારિત્ર-વર્તન વિદ્વત્તા-વાક્પટુતા તેમજ સમયસૂચકતાની સાથે જે સરચારિત્રવ ન હોય તે તે ગુણે શોભાસ્પદ બનતા નથી અને આત્મીય લાભ ન મળતા હોવાથી વૃથા જાય છે, માટે સદ્દવર્તન રાખવાની પણ ખાસ અગત્યતા છે. એક શેઠને શરીરે વ્યાધિ થએલ હેવાથી ઘણું પીડા થતી હતી; તથા આ વ્યાધિ કયારે ટળે? તેની ચિંતા રહ્યા કરતી હતી. જે કે આ શેઠ વિદ્વાન તથા બોલવામાં કુશળ હતા તથા સમયસૂચકતા પણ સારા પ્રમાણમાં હતી, પણ તે ગુણે પ્રમાણે વર્તનમાં ઘણું ખામી હોવાથી આ વ્યાધિથી ખાંસી અને તાવ આવતું હતું. વૈદ્ય પાસે જવામાં શરમ આવતી, પરંતુ જ્યારે વ્યાધિએ જોર પકડયું અને પીડા ને ચિન્તા અધિક થવા લાગી ત્યારે અનિચ્છા અને વજન વર્ગના આગ્રહથી વૈદ્ય પાસે ગયા. વૈધે બરાબર નિદાન જાણીને દવા આપી. પ્રથમ રેચની દવા, પછી ખાંસી અને જવર મટાડવાની તથા શક્તિ વધારવાની દવા આ પ્રમાણે દવા આપીને કહ્યું કે-જ્યારે ખાંસી અને જવર માટે ત્યારે દૂધની સાથે ભાત લે. આમ કરતાં જ્યારે
For Private And Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૯
તાકાત આવે ત્યારે શેર મઠ્ઠામ, શેર પીસ્તા, ઘેર ચારાલી અને સાલમના પાક બનાવીને ખાજો કે જેથી શક્તિમાં વધાશ થશે. શેઠ વેવે લખેલી યાદી લઈને ઘેર આવ્યા. વૈદ્યના કથન મુજબ વન કરવાની મરજી નહી હૈાવાથી, તે યાદીને હમ્મેશાં એ ત્રણ વાર દિવસમાં જોયા કરે છે, પણુ રેચ વિગેરે લેતા નથી; તેમાં કષ્ટ ભાસે છે, પણ તેમને સમજણ પડતી નથી કે ન્યાધિની પીડા કરતાં આ પીડા અલ્પ છે. કોઈ પૂછે ત્યારે કહે કે વૈદ્યની પાસે ગયે અને દવાની યાદી લઇ આવ્યા. કહેા ત્યારે વતન વિના વ્યાધિ કયાંથી ટળે અને શક્તિ આવીને કયાંથી મળે ? માટે વનની ખાસ જરૂર છે.
૨૮૧. કામ કરીને પૈસાઓ મેળવવા, ધનાચ બનવું અને પ્રશંસાપાત્ર થવું તે તેા સામાન્ય ખીના છે, પણ કામ કરતાં કેવા અનુભવ આવે તે જાણવામાં બુદ્ધિમત્તા અને બહાદુરી છે. પૈસા મળવા, શ્રીમ ંત બનવુ` કે સત્તા-સાહ્યબી મેળવવી તે તે પુણ્યાયથી બને છે, પણ અનુભવને મેળવીને તેના પ્રકારેા અને વિકારા જાણવા તે મહામુશીબતનુ કામ છે. ને સાંસારિક કામે કરતાં સાચે અનુભવ તમાને આ ંચે હાય, તે તેમાં માહને ધારણ કરશે નહી અને પૈસા વગેરે પદા સાચા સુખના-સતેષના સાધના છે તેમ તમા માન્યતા ધરાવશે નહી. જેથી સાધન તરીકે જાણી તેમાં સાધ્યની ભ્રમણા થશે નહી, એટલે પદાર્થાંના સાચા સ્વરૂપનું ભાન થશે, અનુભવ આવતા રહેશે, અનુભવના વેગે રાગ-દ્વેષના વિકારા શાંત થશે અને ઘટવા માંડશે, માટે કામ કરી પૈસા વિગેર મેળવીને તેને
૧૪
For Private And Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨e અનુભવ છે અને મરાવીને શહેર અને મેહથિી પાછળ, હોમ વિના એકલે કંચન, કામિની, કુટુંબ વિગેરે સાચવતાં,
શણ કરતાં, તમને વિનાઓ અને પરિશ્રમ વેઠવો પડશે, તે વખતે આર્તમાન કે રીમાન વિગેરે થશે, સુખશાંતિ રહેશે નહી; પણ જે અનુભવ મેળવ્યું હશે, તે રક્ષણ કરવાની બુદ્ધિ થશે, ચિત્તાગરિકાય-કલેશાદિક થશે નહી અને કદાચ થશે તે લાંબે કાળ ટકશે નહી. તમોએ, કંચન-કામિની વિગેરે પ્રામ કરતાં કે અનુભવ મેળવ્યું છે તે કહે? સુખને કે દુખેને અનુભવ મેળવ્યા? રાગ-દ્વેષ-મહઈળ્યા વિગેરે ઓછા થયા કે વધ્યા? તેની તપાસ કરી? અનુભવ બરોબર થયે હશે તે રાગાદિક ઓછા થયા હશે !
૨૮૨. પાપસ્થાનકે સેવીને પ્રાપ્ત કરેલ પિસે પાપરથાનકમાં પાય વપરાય છે. દયા-દાન-પરેપકારાજિક કાર્યોમાં ખરચાતું નથી. તેથી તે પાપે પાપને વધારતા રહે છે, તેનાથી સુખશાંતિ-સંપ-સમતાસંતેષાદિક ગુણે કયાંથી ઉત્પન્ન થાય ? ન્યાયસંપન્ન વૈભવમાં સુખશાંતિ, સંપ અને સંપત્તિ સમાએલ છે, તે ધ્યાનમાં રાખે અને મેળવેલી અગર પૂર્વોપાર્જિત મળેલી સંપત્તિને સાત ક્ષેત્રમાં સદુપયોગ કરે. તે સદુપયેગથી રાગ-દ્વેષ-મહાદિક ઓછા થશે, પાતળા બનશે, અને સાથે સાથે આત્મિક ગુણેમાં નિર્મલતા, સદુપયોગથી સંપ-સમતા અને સંપત્તિ વિગેરે આવી મળશે, માટે પાપને દેવા હોય અને પુપાર્જન કરવું હોય તે. સદુપયેગ સિવાય અન્ય પાય નથી. મનુષ્યને બહારની વસ્તુઓ દેખતાં જસ્પર્શ કરતાં તેમજ તેઓને સૂંઘતાં, તેઓનાં નામ
For Private And Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંભળતાં રાગ-દ્વેષના ઝેરની અસર કેમ થાય છે? વસ્તુઓ ઉપરની મમતા અને અહંકારાદિકને લઈને સદુપયોગ કરવાને સમર્થ બન્યા નહી. તેથી, જ્યાં ગમન કરે, જે જે વસ્તુઓને નજરે દેખે, સૂવે, અડકે કે નામ-શ્રવણ કરે ત્યાં રાગ-દ્વેષ અને મેહના વિકાસમાં સપડાય છે એટલે ભાન ભૂલી બેભાન બને છે; તેથી પ્રાપ્ત થયેલ વસ્તુઓ લાભદાયી નિવડતી નથી. ઉલ્ટી હાનિકર્તા થાય છે. જેમ જેમ સદુપયોગ થતું રહે છે. તેમ તેમ મમતા-અહંકા–અજ્ઞાનતા અ૫ થાય છે, તમોએ મળેલી વસ્તુઓને આત્માના ઉદ્ધારાર્થે સમાજની ઉન્નતિ માટે તેમજ જ્ઞાતિના ઉદ્ધારાથે કેટલો સદુપયેાગ કર્યો? તમોએ મેળવેલી વસ્તુઓને તમે પિતે સદુપયોગ નહી કરે તે બીજાએ સદુપયોગ કરશે કે દુરુપયેગ તે કહી શકાય નહી. કદાચ સદુપયેગ કરશે પણ તેમાં તમને શું ફાયદે? - ૨૮૩. સંસારના મૂલભૂત તો-અજ્ઞાનતા-મમતાઅહંકારાદિક છે. જ્યાં સુધી આ તને નાશ થયે નથી ત્યાં સુધી ઈર્ષ્યા-અદેખાઈ–કલેશ-કજીઓ થવાને અને વધતે રહેવાને કારણે અજ્ઞાનતાથી જ મમતા ઉત્પન્ન થાય છે નહીતર સંસારના પદાર્થોમાં મમતા રાખવા જેવી જ કયાં છે? જે ક્ષણભંગુર હોય તેમાં મમતા રાખવાથી શું મળે? ચિન્તાએ જ થયા કરે. તે સિવાય અન્ય લાભ મળે એમ નથી અને મમતાનું પષણ કરતાં અહંકારાદિ દુર્ગણે ઉત્પન્ન થાય છે, તેથી સાધને સુંદર હોય તે પણ તેઓ તરફથી ઈષ્ટ લાભ લઈ શકાતો નથી અને કુસંપકલહ ઉત્પન્ન થઈ આત્મિક વિકાસમાં ઘણું આવરણે આવે છે.
For Private And Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨ એક શ્રીમંતને વિચાર આવે કે તિજોરીમાં રહેલી સેનાની લગડીઓ, નેટના બંડલે ભરપૂર છે, તેથી લાભ શેખપમાં તે આવતી નથી, માટે કોઈ પણ ખપમાં આવે, સગાંવહાલાં ખુશી થાય, મિલકતનું રક્ષણ થાય અને કદાચ ભાવ વધે તે બમણું ત્રણગણી કિંમત થાય. આમ વિચારી નવશરા મોતીના ત્રણ હાર વેચાતા લઈ શેઠ પોતાના ઘેર આવ્યા અને ત્રણ પુત્રવધૂઓને પહેરવા માટે આપ્યા એથી પુત્રવધૂને હાર નહી મળવાથી તે રીસાવા લાગી અને કલહ-કજીએ આરંભે. શેઠે કહ્યું કે તને પણ નવશેરો માતી હાર લાવી આપીશ. હાલ ઝવેરી બજારમાં કિંમતી મતીઓ મળતાં નથી, માટે ધીરજ ખમે. અજ્ઞાની આ વધૂ શેની માને ? બોલાચાલી અને તેફાન કરવા લાગી. પિયરમાં ચાલી ગઈ તેથી ઘરમાં હલકી પડી. સમજીને ધીરજ ખમી હેત તે હલકી ગણત નહી. બીજી સ્ત્રીઓએ કહ્યું કે–અમારે પહેરવું નથી. તું જ પહેર પણ અહંકારમાં આવેલી શેની માને ? મને પ્રથમ હાર કેમ ન આપે ? હું પણ પુત્રવધૂ છું. કાંઈ માર્ગમાં રખડતી ભીખારણ નથી. જેઠાણુઓ કહેવા લાગી–અમેને પ્રથમ હાર આપ્યા તેથી તેમાં અપમાન માનવું જોઈએ નહી. તને લાવી આપવા સસરાજી કહે છે; અને વ્યવહારમાં તારા કરતાં મોટા કહેવાઈએ તેથી અમને પ્રથમ હારે આપ્યા. અમે તને પહેરવા આપીએ, માટે ઈર્ષા અદેખાઈને ત્યાગ કર, સમતા રાખ. તને પણ મળશે. બજારમાં વસ્તુઓ જ ન મળતી હોય ત્યાં શે ઉપાય ? આપણે સંપીને રહીશું તે આપણી આબરૂ વધશે અને સાસુ સસરાને તથા આપણુ પતિને સંતોષ થશે અને આનંદમાં
For Private And Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૩
આવી નવીન નવીન વઆભૂષણે લાવીને આપશે. આ પ્રમાણે સમજાવી છતાં રીસાઇને પિયરમાં ગઈ હતી, ત્યાં પણ રીસાઈને આવેલ હોવાથી માતાપિતા તથા ભાઈઓએ, ભાવીને વિચાર કરીને બરાબર સત્કાર કર્યો નહીં. રીસાઈને આવેલ હોવાથી અને સકારાદિક નહીં મળવાથી પિયરમાં પણ શાંતિ મળી નહીં અને અપમાન થવા લાગ્યું, તેથી પાછી અધિક રીસાઈ સાસરે આવીને એક ખૂણે છાનીમાની બીલાડીની માફક લપાઈ રહી. તેની સાસુએ સારી રીતે સમજાવી ખાવા માટે ઉઠાડી. કસકાં લેતી ખાવા બેઠી. જેઠાણીઓ મનમાં હસી રહી છે. ખાવાનું પણ ભાવતું નથી. તેના સસરાએ હાર લાવીને આપે પણ લીધે નહીં. આ પ્રમાણે અજ્ઞાનતાથી પ્રાણીઓ કેવી વિડંબનાઓને ભેગવે છે! અહંકાર તેમાં કે ભાવ ભજવે છે? માટે પદાર્થોને પ્રાપ્ત કરીને અહંકારાદિ ગુણે જે જગતને પ્રિય છે તેને ધમજનેએ સમ્યગ્રાનને મેળવી ત્યાગ કરવા કશીશ કરવી જોઈએ, તેથી કાંઈ પણ નુકશાન થશે નહી અર્થાત્ તેમાં એકાંતે લાભ છે.
૨૮૪. જે માણસે સંકટના સમયે તેને હઠાવવા માટે પોતાની બુદ્ધિ અને કળા-કૌશલ્યને વાપરતા નથી તે માણસે બુદ્ધિમાન હેતે પણ બુદ્ધિહીન ગણાય છે. જે સંકટ સમયે સંતાપ કરે નહી અને જ્ઞાનપૂર્વક સહન કરી લે તે બુદ્ધિ તથા કલાકુશલતાને વાપરવાની શક્તિ જાગ્રત્ થાય, અને સંકટને હઠાવવા માટે ઉત્સાહ થાય. સંતાપ કે પરિતાપાદિકથી બુદ્ધિ હોય તો પણ તે બુદ્ધિ કાર્ય કરવા સમર્થ બની શકતી નથી; બુદ્ધિ વિના સંકટ અધિક
For Private And Personal Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪ જોર પકડે છે માટે સંકટને નિવારવા માટે સમયને વિચાર, કરી જ્ઞાનપૂર્વક સંહન કરવું તે હિતકર છે, સંતાપાદિ કરવા તે તો અણાનતા સૂચવે છે, કોઈ પણ લાભ થતું નથી અને તેને હટાવવાની દિશા સૂઝતી નથી માટે પૈયને ધારણ કરે અને સંકટોને હઠા ! સંકટ સમયે વૈર્યને ધારણ કર. નાર વ્યક્તિને દુઃખ પણ સતાવતું નથી અને કર્મો પણ ચીકણું બંધાતા નથી. તેમજ કદિય વિફલતાને ધારણ કરે છે, પૈયને ધારણ કરવાની અને સહન કરવાની શક્તિ આપણુમાં જ રહેલી છે, બહારથી આવતી નથી. કેઈ આપણને ધીરજ આપશે તે પણ આપણામાં જે ધીરજ નહી હોય તે, લાંબે વખત ટકશે નહી. અને પાછો વલેપાત થયા કરશે, માટે પૈયને ધારણ કરીને સહન કરતાં શીખે. તમે જ્ઞાની અને સમજુ છે, એ કયારે માલુમ પડે કે જ્યારે સંકટના સમયે ધીરજને ધારણ કરતાં શીખે ત્યારે જ. સમ્યગ જ્ઞાનનું ફલ ધીરજ ધારણ કરીને સહી લેવું તે પણ છે, ડાહ્યા બનીને વિપત્તિના વખતે વારંવાર વલેપાત કરે, વિલાપ કરે અને yય કરે તે કર્તવ્ય તમને શેભાસ્પદ બનશે નહી, અને ગાંડા કહેવાશે. વિપત્તિ વલેપાતાદિ કરશો તે પણ વિપાક-ફળ દેખાડ્યા વિના તે ટળશે નહી.
એક બુદ્ધિ અને બલવાળી સ્ત્રી પિયરમાંથી સાસરે જતી હતી; સાથે તેને પતિ નહોતે. ફક્ત એક ગાડી અને ગાડાવાળ. માર્ગમાં લુંટારા અને તે લૂંટારાના સાથીદારો મલ્યા. ગાડીવાળાને તે એક ડાંગના ફટકે નીચે પાડ્યો. સ્ત્રીને તે લૂંટારાઓ કહેવા લાગ્યા કે તારા ઘરેણાં સર્વ કાઢી આપ.
For Private And Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ અંગ ઉપરમાં સર્વે હાથીખા કાઢી આપ્યા. રાજા ષિા પણ તે શી રાવતી હોવાથી તેનું શીયળ ટસની લાલબા જાગી, અને પાછા કહેવા લાગ્યા કે-વારે જિસ્વી ચણીઓ છે, તે કાઢી આપે. શેરને પણ જ્યારે વિષયવાસના જાગે છે ત્યારે તેમની સર્વ પ્રકારે છતી થાય છે, બુદ્ધિબલ નાશ પામે છે અને ભયંકર કારમાં જોખમમાં આવી પડે છે.
જ્યાં સુધી વિષગ્રવાસનાની ખરાબ હાલત થતી નથી, ત્યાં સુધી તેનું જોર ચાલે છે. વિષય વાવ્યનામાં પુણ્ય જલ્દી ખતમ થાય છે. સ્ત્રી બુદ્ધિશાળી હોવાથી તે સમજી ગઈ કે આ લંટારાઓની બુદ્ધિ બગડી છે અને વિષય વાસના જાગી છે, શિયળ તે પ્રાણાંતે સાચવું. ભલે તરવારના ઝટકા લગાવે કે પ્રાર્થના કરે તે પણ ચલિત થવું નહી. આવી વિપત્તિ સમયે વલેપાત ન કરતાં ધીરજ રાખી, તેથી શીયળનું રક્ષણ કરવાની બુદ્ધિ જાગ્રત્ થઈ અને કહેવા લાગી કે–તમાએ માગ્યા પ્રમાણે સર્વે દાગીના તમને આપ્યા, હવે અન્ય કોઈ પણ માંગો નહી, તેમાં તમને લાભ નથી, માટે હવે તમારા માર્ગે તમે ચાલ્યા જાઓ. અમારી લજજાનું રક્ષણ કરનાર ચણીયાની માગણી કરવાથી તમને શું લાભ થવાને છે? ઘણું પ્રકારે સમજાવ્યા. પછી પણ વિષય વાસનાવડે વકરેલા તેઓ માન્યા નહી ત્યારે ધીરજ ધારીને તેણીએ ચોરોને કહ્યું કે-તને ચણીએ ઘાઘરા કાઢી બાપું. પણ તેનું નાડું કઠીન બંધાઈ ગયું છે, માટે તમારી પાસે તવાર છે, તે મને આપે કે જેથી તે નાણાને કાપીને ચણીએ ખાધું. વિષય વાસનાથી બુદ્ધિ બહેર મારી બાઈ અને પુરય ખતમ કરવાની તૈયારીમાં હતું તે, એક ગામ,
For Private And Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીના હાથમાં તરવાર આપી. સ્ત્રીએ કહ્યું કે-આડા ફરીને ઉભા રહે, મને બહુ શરમ આવે છે. ચરો જાણે મરણ પામવાજ આડા કુંભા હાયની શું ! તેની માફક થડા દૂર જઈને આડા ઊભા રહીને પ્રથમ કોણ તેની પાસે જાય તેના વિચારમાં પડ્યા ચારેમાં મેળ ખાતે નથી અને તેની પાસે જવામાં વાદ-વિવાદમાં પડ્યા. પેલી સ્ત્રીએ હિંમત અને સાહસને ધારણ કરી તેમની તરવારે એક એકને એવા ઝટકા માયા કે ત્યાં જ પિકારો પાડતાં નીચે ગબડી પડ્યા; ઉઠવાની કે નાશી જવાની તાકાત રહી નહી. એટલે તેઓની પાસે કાઢી આપેલા જે દાગીના હતા, તે સર્વેને લઈ ગાડીમાં બેસી ગાડાવાળા સાથે સાસરે આવી. સાસુ, સસરા અને પિતાના પતિને એની બીના કહી. આ સાંભળી તેઓ તાજુબ બન્યા અને વખાણ કરવા લાગ્યા. પરંપરાએ નગરના નૃપને પણ તેણીના ધીરજસહનતા અને સાહસની ખબર પડી; તેથી સન્માન સત્કારપૂર્વક તેણીને બોલાવી પિતાની બહેન તરીકે ગણીને એક સેનાની મુઠવાળી તરવાર અર્પણ કરી તથા વસ્ત્રાભૂષણે આપીને વિદાય કરી. આજ સ્ત્રીએ તે લૂંટાવાના સમયે ધીરજ ધારી ન હતી અને ભય પામીને તે સમયે તે ચેરેના કથન મુજબ કામ કર્યું હેત તે દાગીનાની સાથે શિયળ પણ લૂંટાત અને જીવના જોખમમાં પણ આવી પડત.
જ્યારે ધીરજ સાથે સહન કરીને સાહસ કર્યું ત્યારે જ તે બચી ગઈ અને અભિનંદન પાત્ર બની, માટે તેવા સમયે ધીરજને ધારણ કર, દીનતા દેખાડે નહી.
For Private And Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
:
**
E
૨૮૫. લૂંટારાઓનું જોર અને વિષયકષાયની બલવત્તા, દીનહીન ઉપર જ ચાલે છે. ધૈર્થ અને બલવાનને દેખતાં જ તે લૂંટારાઓ પાસે આવતાં ભીતિ પામી ચારે દિશાએ ભાગી જાય છે. જ્ઞાનીની કસોટી કહે કે પરીક્ષા કહો, તે વિપત્તિ વખતે અગર વિડંબના વખતે થાય છે. તે વખતે પરીક્ષા થતાં જે પાસ થાય તે તે ખરે જ્ઞાની, નહીતર છે. તમે પણ શારીરિક વ્યાધિઓથી ઘેરાતાં તેમજ ચેરેને આવતાં અગર અગ્નિને ઉપદ્રવ થતાં હિંમતને હારે નહી, ધીરજને ધારણ કરીને તેઓને હઠાવવા પ્રયત્નશીલ બને. બુદ્ધિ અને વૈર્યવાળી એક સ્ત્રીના ઘરમાં ચોરો ખાતર પાડવા પેઠા; તેને પતિ બહારગામ ગયે હતે. પિતાની પુત્રવધુ સાથે આ બાઈ પલંગમાં સૂતી હતી તે જાગી અને ખબર પડી કેચેરો ઘરમાં પેઠા છે, અત્યારે જે બૂમ પાડીશ તે ચારો મારી નાંખશે અને સઘળી મિલકત તૂટી. લઈ જતા રહેશે માટે કઈ યુક્તિ કરવી. ધીરજને ધારણ કરી બુમ ન પાડતાં, પુત્રવધૂને કહેવા લાગી કે-હે વહુ, તારા સસરા કેવા વિચિત્ર છે અને વિચક્ષણ છે કે શેરોના ભયથી સર્વે દાગીનાઓ અને સોનામહોરે બધીએ ઘરની બહાર રહેલ લીમડાની પિલાણમાં સંતાડી છે. આપણું ઉપર પણ વિશ્વાસ રાખે નથી. આ પ્રમાણે એક બે વાર સાસુ વહુની વાત સાંભળી ચેરે ઘરની બહાર નીકળી લીમડા ઉપર ચઢ્યા પણ ત્યાં હોય તે મલે ને? લીમડામાં મધપુડા ઉપર હાથ પડતાં માખીઓ -ઊડીને તીક્ષણ દંશ દેવા લાગી અને સઘળી માખીઓ તેઓના
અગે વળગી પડીને ચટકા મારવા લાગી. અરે ઠગાયા-મારી નિયા ! એમ બિલતાં તે ચરે નાસી ગયા., સ્ત્રીએ કહ્યું કે હવે આવા લાડ ખાવા-આ પ્રભાવ હિંમત ને બુદ્ધિને છે.
For Private And Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૮ ૨૮૬. ધનાદિકને સાધનસામગ્રી અનુકુલ મળે છે તેમાં એકલાની પુણથાઈ હતી નથી, પત્ની પુરાદિકની પણ પુયાઈય છે. આમ માનીને વિધ્યાર કરીને અભિમાની બનવું ન જોઈએ. અને નમ્રતા–સરલતા વિગેરેને ધારણ કરીને સંપને વધાર તે બુદ્ધિમાનનું કર્તવ્ય છે. મારા જ પુર્ણયથી સાધનસામગ્રી મને મળી છે. આ માન્યતા અહંકાર-અભિમાનાદિકને વધારી મૂકે છે, અને તેથી કલેશ-કંકાશ-ઈના બીએ વવાય છેમાટે હે ભાગ્યશાળીએ ! ધનાદિકની વિપુલ અને અનુકૂલ સામગ્રી મળ્યા પછી અહંકારાદિક દુર્ણને પ્રવેશ થાય નહીં, તે માટે ઘણું સાવધાન બને અને પરિવારાદિની, પુયાઈથી આ સર્વે મળી રહ્યું છે એમ માને એટલે પરિ. વારાદિકના ઉપર સારો પ્રેમ રહેશે અને સંપ જળવાઈ રહેશે, પ્રેમથી ધાર્મિક ક્રિયાઓમાં પણ વિશ્વો આવશે નહી, ધારેલ કાર્યો જલ્દી સુધરશે. તેમજ નિર્લેપતાના બીજ વવાશે એટલે મારાતારાને ભેદભાવ ઘટવા માંડશે, એકલપેટામાં ભેદભાવ વધત રહે છે, અને પ્રીતિ-ભક્તિ તથા મમત્વરહિતતાને આવવાને અવકાશ મળતું નથી; જે જે અનુકૂલતા આવી મળે છે તેમાં પુત્રાદિકને સહકાર-મિત્રાદિકને સહકાર હોય છે. તેથી જ તથા પ્રકારની અનુકૂલતા મળી રહે છે, એટલે શું કરે? બે હાથ વિના તાળીઓ પડતી નથી. વનવગડામાં જે એકલું ઝાડ, બીજા વૃક્ષોના સહકાર સિવાય હોય તે સૂકાય છે. બીજાઓના સહકારથી વૃક્ષે પણ સુખને ભગવે છે, માટે સહકાર સાધવા તેમજ પુયાઇ વધારવા અને ભેદભાવને દૂર કરવા દરેક વ્યક્તિઓની પુરયાઈને સકારો અને માં માંડી
For Private And Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકતાને વધારે. શત્રુના અમર પણ દુર્ભાધના રાખે ની પરિણામે કલ્યાણ થશે.
૨૮૭. જગતને સ્વભાવ પરિવર્તનશીલ છે તે પ્રમાણે જગતમાં રહેલા પદાર્થો પણુ પરિવર્તનશીલ છે. એવા પરિવર્તનશીલ જગતના પદાર્થોમાં–વરતુઓમાં સુખશાંતિ માટે વિશ્વાસ ધારણ કરીને તેને મેળવવા ખાતર કે રક્ષણ કરવા ખાતર મનુ, રાગ-દ્વેષ અને મહિને ધારણ કરે છે વિખવાદ-વઢવાડ-વિવાહ તથા ચુદ્ધો કરીને કારમી કતલ ચલાવે છે, પરંતુ તે વસ્તુઓ-પદાર્થો પ્રાપ્ત થયા પછી તેમાં જે રસઆસક્તિ રહેલી હોય છે તે ક્ષણે ક્ષણે-ઘડીયે ઘડીયે ઓછી થતી જાય છે. એટલે તે વસ્તુઓ પ્રાપ્ત કર્યા પહેલાં જે પ્રેમ હતું અને પ્રેરણા થતી તે ઊડી જાય છે. જ્યારે તે વસ્તુઓ પાસે હોતી નથી ત્યારે તેના ઉપર પ્રેમ અને તૃષ્ણા હેય છે. અને પ્રાપ્ત થયા પછી પ્રથમના જે પ્રેમ કે રસ કેમ રહેતો નથી? તેનું કારણ બરાબર તપાસીએ તે માલૂમ પડશે કે, તે વસ્તુઓને સંગ અને નિમિત્તોને એ સ્વભાવ છે. પની પુત્રાદિક પરિવાર જ્યારે ન હોય ત્યારે તેઓને મેળવવા માટે જે લગની, રસ અને પ્રેમ હોય છે અને પરણ્યા પછી તથા પુત્રાદિની પ્રાપ્તિ થયા પછી કે પ્રેમ હોય છે? પ્રથમ વેળાના પુત્ર ઉપર જે પ્રેમ માતપિતાને હોય છે, તે પ્રેમ, બીજા-ત્રીજા પુત્ર ઉપર પ્રાય: હેતે નથી. બે ત્રણ પુત્ર પુત્રીઓ થયા પછી પતિના ઉપર પત્નીને પ્રેમ પ્રથમ જે હોય છે? કહેવું પડશે કે પ્રેમ જે ઉછળતું હોય છે તે યુગાદિક થયા પછી ઉછળતું બંધ થાય છે. સ્થિર થાય છે અને કરાણવશાત
For Private And Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ છે થતું જાય છે, તથા એવા એવા કારણે પામીને મૂલમાંથી નાશ પામે છે. આવા પ્રેમ ઉપર કોણ વિશ્વાસ ધારણ કરે?
૨૮૮. આત્માના ગુણે સિવાય અન્ય દેહ, પત્ની, પુત્રાદિકમાં સુખશાંતિ માટે વિશ્વાસ કરવો તે તે બુદ્ધિમાનેને પણ ઠગાવા જેવું છે. શરીર જ્યાં સુધી સશક્ત હોય ત્યાં સુધી આરામ અને આનંદ રહે છે પણ જ્યારે યાધિગ્રસ્ત બન્યું ત્યારે તે ચિતાને અને દુખને પાર રહેતે નથી; દરેક બાબતમાં પ્રતિકૂલતા આવી ઉપસ્થિત થાય છે. વાદિષ્ટ ભજન પણ આરોગી શકાતું નથી અને ખાવા જાય તે, ઝાડાઓ થાય કે ઉલટીઓ-મેટ થયા કરે, બેસવાને માટે એરમેલ હેય, મોટર હોય કે ઘોડાગાડી હોય તે પણું તેમાં બેસવા જતાં વ્યાધિ અધિક જોર પકડે, એટલે બેસવાનું પણ મન થાય નહીં, કયારે શરીર વ્યાધિગ્રસ્ત બનશે તે જાણી શકાય અને કહી શકાય એમ નથી. એક દિવસે સશકત, બીજા દિવસે બીમારી-આવી પરિસ્થિતિ છે, જેથી શરીરના ઉપર કે વિશ્વાસ ધારણ કરે? શરીરનું સારી રીતે પાલન-પોષણ કરે, અલંકારોથી શણગારો તેમજ મેવા-મિષ્ટાન્નથી પિષણ કરે તે પણ જે વ્યાધિઓ ઉત્પન્ન થઈ છે અગર ભાવિમાં થવાની તેને પ્રતિકાર થવાને નથી; ભલે કદાચ જીવન પર્યત શરીરમાં આરોગ્ય જળવાય તે પણ જરા રાક્ષસી તે આવીને ઉભી રહે છે. તેને કઈ પણ પ્રકારે પ્રતિકાર થાય એમ નથી, તમે પ્રતિકાર કરવા પણ સમર્થ નથી. તે પ્રમાણે સમગ્ર જગતુ કે સુરેન્દ્ર પણ આવતી અને આવેલી જરાને હટાવી શકે એમ છે ? નથી. તે ગેહાદિકને તે શો વિશ્વાસ?
For Private And Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨ માટે આત્માના ગુણેને આવિર્ભાવ કરવા વિશ્વાસ ધારણ કરવો. પ્રયાસો કરવા કે જેથી પ્રયાસ જે કરેલા છે, તે સફલ બને, અને અનુક્રમે જન્મ, જરા અને મરણની યાતનાઓવિડ બનાઓ દૂર ભાગે. - ૨૮૯ ઈન્દ્રના સરખી સાહ્યબી-વૈભવ હોય તો પણ ઇર્ષ્યાળને તથા અસતેણીને સ્વને પણ સુખ મળતું નથી, ત્યારે તેણીને ત્યાગીને એક દિવસ પૂરતું અનાજ હેય તે પણ સદાય આનંદ હોય છે, કારણ કે ઈર્ષાળુને તથા અસંતેષીને આત્મિક ગુણેમાં અને પુયાઇમાં વિશ્વાસ હોતે નથી, પરંતુ સંતોષીને આત્માના ગુણોમાં તથા ધર્મક્રિયામાં અને પુણ્યમાં પૂરી શ્રદ્ધા હોય છે. અસંતેષીને માનસિક ચિન્તાઓ ઘડીએ ઘડીએ સતાવી રહેલ હોય છે. કોઈની પાસેથી કાવાદાવા કરીને પણ ઘરમાં ધનાદિને લાવું, કોના ઘરને લંકે, આ પ્રકારની વૃત્તિ રહેલી હોવાથી તેને ચેન પડતું નથી, ત્યારે સંતેષી અને ધાર્મિકને તે જગતના પ્રાણુઓના દુખે દૂર ખસે તથા દે નાશ પામે અને સર્વથા સુખી રહે આ ભાવનાના આધારે પિતે સાધનસંપન્ન ન હોય તે પણ આનંદમાં ઝીલે છે. તે સમજે છે કે જગતના પ્રાણુઓ સુખી તે અમે સુખી અને તેઓ દુઃખી તે અમે ક્યાંથી સુખી રહીશું? આ ભાવના સંતેષના અભાવે અસંતોષીને આવતી નથી, તેથી સાધનસંપન્ન હેતે પણ માનસિક ચિન્તાઓ તેઓની ટળતી નથી. સદાય ચિંતાતુર રહ્યા કરે છે. લક્ષાધિપતિઓને દેખી લક્ષાધિપતિ થવાની ચિન્તા કર્યા કરે છે, તે માટે અથાગ આરંભે કરે છે અને લક્ષાધિપતિ થયા પછી કરોડપતિને દેખી
For Private And Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મતિ થવાની ષિના પાછી આવીને ઉપસ્થિત થાય છે અને એની ચિન્તામાં લાએ જે મળ્યા છે તેને પણ લાભ લઈ શકાતું નથી અને જ્યારે આરંભ કરતાં પણ કરાડ મળતા નથી ત્યારે વાત કરવામાં જીવન ગુજારે છે, એટલે તેને સાતેષ નહી. હેવાથી મરણ વખતે પણ ચિન્હા ઓછી થતી તી, અને આર્તાને મૃત્યુ પામી ગતિના મહેમાન બને છે
૨૯૦. સતેથી જ્યારે મમતા સહિત બને છે ત્યારે અનુક્રમે દેહ-ગેહાદિકના ઉપર જે રાગ-પ્રેમ રહેલો છે, તે પણ તેને અલ્પ થાય છે, અને રાગભાવ અ૫ થતાં આત્માના ગુણેમાં સગ થાય છે, તેથી તે ગુણેમાં પ્રેમ વધતાં આત્મશમણતાના એગે આત્મશક્તિને આવિર્ભાવ થાય છે અને સાથે અનંતી ઋદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિ આપે આ૫ આવીને હાજર થાય છે, તેથી અનંત સુખસાગરમાં સર્વદા ઝીલ્યા કરે છે, ત્યારે અસંતોષને પુણ્યદયે અદ્ધિ મળે તે પણ મમતા ઓછી થતી નથી. પણ મમતાદિક વધતા રહે છે અને આધિ, વ્યાધિ અને ઉપાધિની વિડંબનાને પાર રહેતો નથી; અંતે નીચ ગતિમાં પડી યાતનાઓ સહન કરતે આયુષ્ય પૂર્ણ કરે છે; અસંતેષી જ સંસારના સંકટમાં સપડાઈ જન્મ મરણની પરંપરાને વધારી મૂકે છે. ત્યારે સંતેલી સાંસારિક સંકટમાં નહીં સપડાતાં જન્મ મરણાદિના દુઃખે નિવારવા માટે સમર્થ બને છે, અસંતેષીને જગતની અદ્ધિ સિદ્ધિ મળે તો પણ સાચા સુખને અનુભવ આવે તે અશકય છે; માટે અસં. તેગ, લેભના ઘરનો હોવાથી તેના દેષને બરાબર વિચાર કરીને તેમજ વિવેક કરીને ત્યાગ કશ લાયક છે. જ્યારે તેને
For Private And Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાગ થશે ત્યારે જ તેની પાછળ હોડતા આવતા તે પણ અટકી જશે. સતેષ તે આપના સમાન છે અને ચાર તાપ, હમ હળ વિષ સામાન છે. વિશ્વને દેખતાં તેને ત્યાર કરે છે, તે પ્રમાણે અસંતેષને પણ ત્યાગ કરી, ત્યાગ કરવાથી ઉદારતા-સહિષ્ણુતા-- શિકયતા-ગંભીરતા-નમ્રતા- સરલવાદ્રિ સદગુણે આવીને વસે છે, અસંતોષીની પાસેથી જે ગુણે હેય છે પણ તે જતાં રહેતા વાર લાગતી નથી. સદગુણને આવતાં વિલંબ થતું નથી માટે સંતેષ ગુણને મેળ.
ર૧. બુદ્ધિમાન સત્તાધીશ, પિતે મનમાં વિચારે તો તેઓને જ સાચી સમજણ આવે કે જે સત્તા મળી છે તે પરેપકારાર્થે મળી છે; પરનું ભલું કેમ ન થાય? સત્તા જ્યારે નાહતી ત્યારે પોપકારાર્થે કાંઈ પણ બની શકતું નહી. હવે સત્તા મળી છે, તે પોપકાર સાધી લે. સત્તાને ખસતાં વાર લાગશે નહી; જ્યારે એવા એવા કારને પામી સત્તા ખસી જાશે ત્યારે પસ્તા થશે કે કોઈ પણ પરોપકારાર્થે કર્યું નહી. “મૂખઓ કાંઈ બધા હીનભાગી લેતા નથી. અને બુદ્ધિમાને-સત્તાધારીઓ બધા જીવનપર્યત ભાગ્યશાલી સંપત્તિ-સત્તાવાળા રહેતા નથી; પણ સમય મળતાં, સુઅવસર પ્રાપ્ત થતાં વપરનું કાર્ય સાધી લે, તે બુદ્ધિમાન અને સત્તાધારી કહેવાય છે અને છેવટે તેઓને પસ્તા થતા નથી, તેમજ પોતાના જન્મને ધન્ય માને છે, કુતપુણ્ય માને છે, પરંતુ તેજ બુદ્ધિમાન-સત્તાધારીએ પોતાના તાબાની પ્રજાને છેતરી-જાડી બાવીને પૈસા પડાવી પિતાનું ઘર ભરે અને સત્તાના તેરમાં મળેલ સુઅવસર સમજે નહી
For Private And Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે પરિણામે તેઓના હાથ અને મુખ કાળા બને છે અને પ્રજાના શ્રાપથી તે પદષ્ટ બની નીચ સ્થિતિમાં આવી પડે છે, માટે હે બુદ્ધિમાન સત્તાધારીઓની સત્તા મેળવી તેને સદુપયોગ કરે, પ્રજાના દુઃખને જાણે અને નિવારે સત્તા મળી પણ જો સદુપયોગ થયે નહી અને દુરુપયોગ થાય તે તે સત્તા નહી પણ એક જાતનું શરુ કહેવાય. શરને વાપરતા ન આવડે તે તે પિતાને પણ હણે છે, તે પ્રમાણે સત્તાને વાપરતાં જે ન આવડે તે તે વપરની ઘાતક બને છે. શેર દારૂના કેફ કરતાં સત્તાને કેફ ભયંકર હાઇને સાવધાન થઈને વર્તન રાખવું તે હિતકર છે.
રહૃ. દુનિયા આપણું શક્તિ, કલાકેશલ્ય-ભુત્સદી ઉપર ખુશી થાય છે તેના કરતાં પણ સફવર્તન-સદા ચારને દેખી અધિક ખુશી થાય છે. કળા કૌશલ્ય અને મુત્સદ્દીગીરી, સદ્વર્તન સિવાયની હેય તે તે જ દુનિયા તેના પર નારાજ બને છે અને તિરસ્કાર કરે છે. કહેવાય છે કે શ્રીમંત મુત્સદ્દીના દોષે દુનિયા જેતી નથી તથા કુશલ પ્રસિદ્ધ વકતાના દેને પણ દેશે તરીકે જોતી નથીતેથી તે દે દબાયેલા રહે છે. પરંતુ વખત જતાં તે માં અધિકતા થતાં શ્રીમંતના કે તે વતાના દે પ્રકટ થાય છે અને
જ્યારે તેના ઉપર જગત ફીટકાર વર્ષાવે છે ત્યારે તેમની કિમત કેડીની થાય છે, અને પછી તેઓનું માન રહેતું નથી; માટે શક્તિ કલાકેશલ્ય અને મુત્સદ્દીગીરી સાથે સટ્ટવર્તનની ખાસ અગત્યતા રહેલી છે; શ્રીમંતવર્ગ ન્યાય
For Private And Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંપન્ન વૈભવવાનું હોય તે તેની લક્ષમી પુણ્યના માર્ગે વપરાય અને તેઓની શક્તિ ઉન્માર્ગે વેડફાય નહી; મુત્સદ્દીગીરી પણ સફલતાને ધારણ કરે અને સમાજને પણ સારા પ્રમાણમાં લાભ થાય; નહીતર તે જ શક્તિ અને સંપત્તિ મોજશોખવિલાસમાં વપરાય, આરંભસમારંભમાં વપરાઈ પાપાનુબંધી બને, માટે સદાચાર અને પૈસાઓને તથા સત્તા-શકિતને સાચવવાં એ અનન્ય કારણ છે આ પ્રમાણે જે સમજે છે તેઓ પિતે સુખી રહી અને બીજાઓને સુખી બનાવે છે. સદાચારના પાલનથી ઘણા પાપાર અટકે છે અને પુયાઈ વધતી રહે છે. તમે પૈસાઓ વધારવા પ્રયત્ન કરે છે કે પુણ્યાઈ વધારવા કે સદાચારનું પાલન કરવા ? તેને સદાય વિચાર કરવું જોઈએ. વિચાર કર્યા સિવાય વિવેક આવતું નથી અને વિવેક વિના હેય, રેય અને ઉપાદેયની સમજણ પડતી નથી.
ર૪. વસ્તુઓની પ્રાપ્તિ મુખ્યતયા ભાગ્યાધીન છે, ત્યારે તેને ત્યાગ કરે તે સ્વાધીન છે, એટલે પિતાના હાથ ની વાત છે; અતએવી વસ્તુઓની પ્રાપ્તિ કરતાં ત્યાગ બહુ બળવાન અને આત્મિક વિકાસમાં અનન્ય કારણ છે. વસ્તુઓની પ્રાપ્તિમાં પ્રયત્ન પણ કારણ તે છે પરંતુ તે ગૌણતાએ છે પ્રયત્ન કરતાં જે પુયાઈ હોય તે જ અનુકૂલ સાધન-સામગ્રી મળી રહે છે; પુણ્યાઈ ન હોય તે પ્રયત્ન કરતાં પણ અનુકૂલ સાધનસામગ્રી મળતી નથી, પણ જે હોય તે ખસી જાય છે અને ચિન્તાને પાર આવતું નથી માટે પુણ્યાઇ વધારવા ત્યાગાદિ કરવાની ખાસ જરૂર છે. બીજા એના ઉપર વિશ્વાસ
૧૫
For Private And Personal Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬ રાખવે ગ્ય નથી. મારી પાછળ પુત્રાદિક મારા પુણ્યાર્થે પૈસા વાપરશે અગર વૃદ્ધાવસ્થામાં પુયાથે પુત્ર અમેને પિસા આપશે, આમ ધારી પતે હાથે સાત ક્ષેત્રોમાં ન વાપરતાં પુત્રોને જ સઘળી મિલકત સોંપી દેવી તે બુદ્ધિમત્તાનું લીલામ કરવા જેવું છે, કારણ કે સઘળી મિલકત પુના હાથમાં આવ્યા પછી પિતાના પુણ્યાર્થે આપવાને તેઓની ઈચ્છા ઉપર આધાર છે. ઇરછા હોય તે વાપરે, ન હોય તે કબજે રાખે. તે વેળાએ રડવાનો વખત આવે નહી માટે ચેતીને પિતાના હાથે ત્યાગવૃત્તિ રાખવી જોઈએ. એક પિતાએ પુત્રના સમજાવવાથી સઘળી મિલકત તેઓને સેપી પોતાની પાસે કાંઈ પણ રાખ્યું નહી દીકરાએ પિતાની મિલકતને મેળવ્યા પછી ભારે મમતાળુ બન્યા. પિતાને જ્યારે દાન દેવાની ઈચ્છા થાય છે અને માગે છે, ત્યારે તેઓ કહે છે કે–તમેને ભાન નથી. જ્યાં ત્યાં ખચી નાંખો છે, માટે આપવામાં આવશે નહી; બધી મિલકત ખચીને અમને શું ભીખારી બનાવવા છે?
પિતાએ કહ્યું કે સઘળી મિલકતને ખરચવાનું હું કયાં કહું છું? મને પાંચ પચીસ આપ કે જેથી પરલોકનું ભાતું ભરું. દીકરાઓ કહેવા લાગ્યા કે આજે પાંચ પચીસ માગે છે તે કાલે વળી સે-બસે માગશે, વળી ત્રીજે દિવસે પાંચ હજારો-સોનામહોરો માગશો, તમે ચકમ થઈ ગયા છે. અને ભીખારી બનાવી બીજાના ઘર ભરવા ઈચ્છો છો, ગુરુ મહારાજના કહેવાથી તમારી અવળી મતિ થઈ છે. આ પ્રમાણે સાંભળી તેઓને પિતા આંખમાં આંસુઓ લાવી પસ્તા
For Private And Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૭
કરવા લાગ્યા કે પુત્રને સઘળી મિલકત સંપવાથી ચકમ જેવી અ! પાપાર કરીને પૈસા એકઠા કર્યા. તે હાથે સન્માર્ગે ન ખરચતાં પુત્રને આપી દીધા–મોટી ભૂલ કરી વાધીન મિલકત હતી ત્યારે સાત ક્ષેત્રોમાં વાપરી હોત તો આવી દશા પ્રાપ્ત થાત નહી. હવે કઈ પ્રકારને ઉપાય નથી. આ પ્રમાણે વિચાર કરતે રહે છે અને મનને ઠારે છે. વળી વાપરવાની એક યુકિત શોધી કાઢી કે દુકાનદારોની પાસેથી ઇષ્ટ વસ્તુઓ ઉધાર લઈને સાત ક્ષેત્રમાં વાપરું. આ પ્રમાણે દુકાનદારોની પાસેથી કઈ વખતે પતાસાં લાવી લ્હાણી કરે છે; કઈ વખતે પેંડા લાવી પ્રતિક્રમણ પૈષધાદિક ક્રિયાઓ કરનારા એિને લહાણી તરીકે આપે છે. દુકાનદારો તેના પુત્રોની પાસે પૈસા માગવા લાગ્યા ત્યારે તેઓને તે પુત્રે કહેવા લાગ્યા. અત્યારે અમે અમારા પિતાએ જે માલ ઉધારે લીધે તેની કિંમતના પૈસા આપીએ છીએ, હવેથી તમારે અમારા પિતાને અમારા કહ્યા સિવાય-પરવાનગી મેળવ્યા સિવાય આપશે તે અમે પૈસા આપીશું નહી. દુકાનદારો ઉધાર આપતા બંધ થયા. અને તેઓના પિતા કાંઈ ઉધાર પણ ન મળવાથી પશ્ચાત્તાપ કરવા લાગ્યા.
૨૯૪. સુખની અભિલાષાએ, તમેએ વ્યાવહારિક સેવણીને કષ્ટ સહન કરીને પણ લીધી અને કલામાં મુશાળ બન્યા. વ્યાપાર કે નેકરી કરીને ધન-વૈભવ મેળવ્યો કન્યા સાથે લગ્ન કરી વિષયસુખમાં મગ્ન બન્યા, પુત્રાદિક પરિવાર વધાર્યું. સ્વજનવગને સંબંધ સારા પ્રમાણમાં થા. ચતુરાઈથી સંસાક્ની આટીઘુંટીને ઉકેલી, દુન્યવી પદાર્થોને
For Private And Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२९८
મેળવવામાં, સાચવવામાં બહાદુર બન્યા, જગતમાં પ્રસિદ્ધિ પશુ સારા પ્રમાણુમાં પ્રાસ કરી; માન-સન્માન–વિગેરે મેળવી બુદ્ધિમાન્ કહેવાયા, તે પછી તમારી પાસે સુખ તે સદાય કાયમ હશે જ, ચિન્તા-શાક-પરિતાપાર્દિક દૂર ભાગી ગએલ હશેજ ! તમા કહેશો કે સઘળુ એ મેળવ્યુ. પણ ચિન્તાએ વિગેરે ગઈ નહી પણ તેમાં વધારો થયો. એ તમે જાણી છે! અને કા છે. કે, સર્વ સાંસારિક મનગમતા પદાર્થોં મેળવ્યા પણ સુખશાંતિ મળી નહી માટે નક્કી સમજી લેવુ કે દુનિયાની સાહ્યખી ચક્રવર્તી જેવી મળે તે પણ સત્ય શાંતિ કદાપિ મળતી નથી અને મળશે પશુ નહી; સત્ય શાંતિ તા કરીના વિયેાગથી એટલે નિર્જરાથી જ મળી શકે એમ છે; આત્મવિકાસ-આત્મશક્તિ અન’તજ્ઞાન—દર્શનચારિત્ર પણ સપૂર્ણ સવર્–નિશના યોગે થાય છે; માટે નિશનું ધ્યેય રાખીને ધાર્મિક ક્રિયાને કરવા લાગણી રાખવી જોઇએ; તે સિવાય દુન્યવી સુખા મળશે, તાપણુ દુઃખ મિશ્રિત હાવાથી, દુ:ખાજ ખાકી રહી વળગી રહેવાના—જેમ કાઈ ગોખરુ નાંખેલા ગાળને ખાવા જાય, આન'દમાં આવી ખાય, તે વખતે ગાળના સ્વાદ આવે પણ ગળામાં ગોખરુ ભરાઈ રહેલ હાવાથી અત્યંત પીડા થાય છે; તેની માફક દુન્યવી સુખા તે દુઃખરૂપ જ કહેવાય.
જ
૨૫. માજમજામાં, ભાગવિલાસમાં આસક્ત બની માનવીઆ રાગને-ભયને ઉત્પન્ન કરતાં હાવાથી પુણ્યદયે પ્રાપ્ત થએલ મનુષ્યભવ, આ દેશ, અખંડ પાંચ ઇન્દ્રિયાથી યુક્ત શરીર અને અનુકૂલ સાધન-સામગ્રીના સાચા લાભ લઈ શકતા નથી; તેઓ માને છે કે ભોગવિલાસ
For Private And Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૯
મોજમજામાં મહાલવાથી અમે સારા લાભ લઈ શકીએ છીએ અને અમારા જન્મ સફલ છે. આ તેમની ભ્રમણા છે; જેમ ફ્રાઈ અન્નાની આંઝવાના નીરને સહ્ય નીર-પાણી માને તથા દરિયા કિનારે રહેલ છીપલીઓમાં ચાંદી માને અને તેને લેવા જતાં હતાશ અને તે પ્રમાણે તે વિલાસીઓને ભ્રમણા થતી હાવાથી ભાગવિલાસા તરફ્ દોડતા જાય છે અને ભાગવતાં જ્યારે રાગેાથી પીડાય છે ત્યારે ત્રાહિ ત્રાહિ પાકારે છે; તે પછી તે ભાગવિલાસા સુખરૂપ કેમ મનાય ? તેનાથી તે રાગ અને ભયનુ કારણ માની ક્રૂર ખસવુ ોઈએ. વિચાર અને વિવેકરૂપ આપણામાં શક્તિ છે, તે પછી પશુઓની માફક વન રાખવુ ન જોઈએ. કૂતરા કાર્તિક માસે ભાગવિલાસે પડે છે તે સિવાય તેને પ્રાયઃ ભાગ હાતા નથી, છતાં જ્યારે તેમને મહિના આવે ત્યારે તે તેને વિચાર કે વિવેક હાતા નથી; એવા તા તે કૂતરા ભાગવિલાસમાં આસકત બને છે કે કોઈ માર મારે, બીજા સામેના કૂતરાએ બચકા ભરે, અરે શરીર ચાંદામાં કીડા પડેલા હાય-શરીરે હાડકા દેખાતા હાય તાપણુ ભાગથી પાછા હઠે નહી. પશુ માણુસા તે વિચાર અને વિવેકી હાય તેથી કૂતરાની માફ્ક આચરણ કરતા નથી. રાગ-ભય ન થાય તે પ્રમાણે વર્તન રાખે અને ભાગિવલાસમાં આસક્ત ન મને તેા સુખી થાય.
ર૬, ધર્મ ખેલવા માત્રથી થતા નથી પણ વ્યવહારમાં વણીને બતાવવા જોઇએ, કે ધર્મના પાલનમાં કેટલી પ્રખલતા રહેલી છે તે તેના અનુભવીને માલૂમ પડે; સત્યધર્મ અનુભવગાચર છે.
For Private And Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શક્તિની સાથે ભક્તિ હોય તે, મુક્તિને આવતાં વાર લાગે નહી. શક્તિને ચાહનારા સઘળા પણ ભક્તિ કરનારા કેટલા?
ભકિતના માર્ગે ગયા સિવાય યુતિને માર્ગ બહુ મુશ્કેલ છે.
ર૯૭. બુદ્ધિની કેળવણુની ઝંખનામાં આત્મવિકાસની કેળવણું આજે ભૂલાય છે તેથી સ્વરાજ્ય મળ્યું છતાં આબાદી આવી નથી.
આત્મ-વિકાસની સાધનામાં નિવૃત્તિ હોતી નથી, તેથી નિરન્તર તેની સાધનામાં પરાયણ બનવું આવશ્યક છે.
જડપદાર્થોને મેળવવામાં જેટલી જહેમત-મહેનત કરવી પડે છે, તેટલી આત્મવિકાસમાં મહેનત કરવી પડતી નથી.
૨૯૮. મનુષ્ય, સ્થિર થઇને સુખ દુઃખને હિસાબ તરરાજ શેખે તે તેઓ જડપદાર્થોમાં મુંઝાય નહી અને સુખને માર્ગ જડે.
ખાવાપીવામાં તેમજ વિષયસેવનમાં જે વધારે સુખ. હોય તે ખાતાં-પીતા અને વિષયસેવનમાં આસક્ત બનતાં અધિકાધિક સુખ મળવું જોઈએ, પરંતુ તેમાં આસકત બનતાં તે પરિણામે પરિતાપ અને વિવિધ વ્યાધિઓ આવીને ઘેરી શાલે છે, સુખને મેળવતાં દુખ હાજર થાય છે, માટે તેમાં સત્ય સુખ છે જ નહી.
બીજાની પાસે તમને માગણીયાચના કરવી પસંદ પડતી નથી, મનમાં દુઃખ થાય છે, તે તમને યાચના કરવાનું ગમતું ન હોય અને માગ્યા વિના તેમજ યાચના કર્યા વિના ઈષ્ટ વસ્તુ
For Private And Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
આ મેળવવાની ઈચ્છા હૈાય તે તીથ કર મહારાજાએ ફરમાવેલ કાયદા–આજ્ઞાઓને શ્રદ્ધાપૂર્વક અમલમાં મૂકે, સર્વ અહિંલાષાઓ, ભાજ્ઞા પ્રમાણે વર્તન કરવાથી પણ આપે।આપ થશે. માગણી કરવાની કે કરગરવાની ઘડીએ આવશે નહી.
માગણી કરનારને તે પુણ્ય હાય તા જ મળે છે, નહીંતર ધ ખાઈ પાછું વળવુ પડે છે માટે માગ્યા વિના મળે, તેની આ ભવમાં તૈયારી કરી; સચ્ચારિત્રવાનને માગ્યા વિના પણ મળી રહે છે.
૨૯. સુખ દુઃખના આધાર મનની વૃત્તિઓ ઉપર છે, જો સ'કટની ક્રિ'મત જાણી તેને સુખનું કારણ માનીએ, તે દુ:ખ જેવું કંઈ પશુ ભાસે નહી, અને આનંદપૂર્વક સહન કરી શકાય.
૩૦૦. અજ્ઞાનતા અને મેાહના આધારે ઇર્ષ્યા-કલહકંકાશ ઉત્પન્ન થાય છે. એમાં સ્વાર્થની અતિમાત્રા મળે તા મનુષ્યા ન કરવાનું કરી બેસે છે, ભાઇભાઇમાં, સગાવહાલાંમાં વેર-ઝેર થતુ. હાય તા સ્વાર્થની અતિમાત્રાથી ઇર્ષ્યા-અદેખાઇથી ગુણાનુરાગના સ્થાને નિન્દા વિગેરે આવીને ઉપસ્થિત થાય છે. અને સ્વજનવમાં પશુ દોષષ્ટિ ઘણા ભાવ ભજવે છે, તેથી સપત્તિ સાહ્યબી હાતે પણ સુખપૂર્વક જીવન પસાર થતું નથી.
૩૦૧. ગુણાનુરાગથી, સગાં સંબધી વિગેરેમાં પ્રેમ વધે છે. આન્તધ્યાન બહુ થતું નથી અને આત્મા નિલ થતા જાય છે.
૩૦૨ પુણ્ય પ્રભાવે, જો વિષય ાયની સત્તા નાબૂદ થાય અગર અલ્પ થાય તે જ શાશ્વતી સુખસ પા
For Private And Personal Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨ સ્વયં આવી મળે. અને પુય પ્રભાવે વિષયની ફકત અનુકુલ સામગ્રી મળે તો તેને ખસતાં વિલંબ થતું નથી માટે પુણ્યથી શાશ્વતી સામગ્રીની ઈરછા કરવી, પણ નશ્વર અને ક્ષણભંગુરની ઈચ્છા ન કરવી!
૩૦૩. એક બીજાની મદદ અને સહકાર સિવાય જરાતમાં કેઈપણું પ્રાણું જીવી શકતું નથી અને ટકી શકતું નથી; માટે પરસ્પર સહાય કરવી, પરસ્પર હિતની વિચારણ કરવી તે મૈત્રીભાવના. પરસ્પરની ઉન્નતિ-ગુણે દેખી ખુશી થવું, તે પ્રમાદ. સંકટમાં સહાય કરવી તે અનુકંપા અને દેશોની ઉપેક્ષા કરવી તે મધ્યસ્થતા.
૩૦૪. સ્વતંત્રતાના તેમજ આત્મશક્તિના દાનઆદાન લેતા નથી. તે તે પિતાના સમ્યજ્ઞાનથી પ્રાપ્ત થાય છે અને આત્મબલદ્વારા રક્ષણ થાય છે. દુન્યવી પદાર્થોની સત્તાથી મળી શકતા જ નથી.
૩૦૫. ઉતાવળી મને વૃત્તિ, ઉપકાર અને સહકાર કરવાની તકને-અવસરને ઓળખતી નથી. માટે હૈયે રાખવાની ખાસ જરૂર છે. ધૈર્ય રાખ્યા સિવાય કંઈ પણ કાર્યમાં સફલતા મળતી નથી. ધૈર્ય પણ એક પ્રકારની આત્મશક્તિ છે કે જેના ગે અનેક ગુણે આવી મળે છે.
૩૦૬. અન્યના અપકાર પ્રત્યે ક્ષમા રાખવી અને આવી પડેલી વિપત્તિઓને જ્ઞાનપૂર્વક સહન કરવી તે, સંકટને નિવારણ કરવાની અમેઘ દવા છે. આ દવા લેવામાં પૈસાને ચય કર નહી પડે.
For Private And Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૩ ૩૦૭. કામાંધ બનેલ માનવીએ કયું અકાર્ય કરતા નથી? તેમજ લેભાંધ-ધાંધ પણ અકાર્ય કરવામાં પાછી. પાની કરતા નથી, માટે સુખની પ્રાપ્તિ માટે કષાયાધિ બનવું -જોઈએ નહી. - અદેખાઈ-અહંકાર-મમતાદિક વિગેરે જે દુર્ગુણે, પ્રાણીએને વિલંબ રહિત સતાવ્યા કરે છે, તેનું જે કારણ કે હોય તે, કષાયાધતા છે કારણ કે તેવી અંધતામાં વિચારવિવેક આવી શકતો નથી. - ૩૦૮. કેઈ વ્યક્તિની પાસે હથિયારે હોય પણ જે હિમ્મત ન હોય તે તે વ્યક્તિ ફક્ત હથિયારના આધારે કાંઈ પણ ધારેલું કાર્ય સફલ કરી શકતું નથી, માટે હથિત્યારે સાથે હિંમત પણ જોઈએ. હિંમત આત્મબલ છે અને હથિયારે જડ છે. એટલે આત્મબલ વિના ગમે તેવા સાધને હેય તે પણ સવકાર્ય સાધી શકાતું નથી.
સ્વકાર્ય સાધવામાં જે આત્મિક બલ હોય તે શારીરિકબલ પણ સહકાર આપે છે. નહીતર શરીરબલ હોય તે પણ શિથિલ બને છે, માટે આત્મબલની વૃદ્ધિ કરવા માટે એગ્ય સાધને જવા જોઈએ.
સાંસારિક સાત ભયને નિવારવા માટે હિંમત ધારણ કરવી અને તેના સાધનેને મેળવવા તે સાચા હથિયારો-સાધને છે તે સિવાયના અન્ય સાધનો, શેક-પરિતાપ તેમજ જન્મ મરણને વધારનાર છે, માટે તેવા સાધનોને મેળવી હિંમત ધારણ કરવા પૂર્વક મોહ શત્રુ સાથે સંગ્રામ માંડવે તે જીવનમાં આવશ્યક છે.
For Private And Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૩૪ - માહ વડ જ સમજણ મળેને પણ સાત ભય આવીને ઉપસ્થિત થાય છે અને હિંમત હારી બેસે છે. પછી સાપને ગમે તેવા સારા હોય તે પણ કામ આપી શકતા નથી, માટે પ્રથમ મેહને હઠાવે.
મુગ્ધ થએલ પ્રાણીઓ, બલાબલને વિચાર-વિવેક કરી શકતા નથી. તેથી જ તેઓના સાધને ફલીભૂત થતા નથી અને ધારેલ કાર્ય સારા પ્રમાણમાં કરી શકતા નથી, માટે વસ્તુની વિચારણા કરવી.
૩૯. વિચારણા અને વિવેક વિના વસ્તુનું સ્વરૂપ સમજાતું નથી, તે સિવાય આત્મસત્તાની કે આત્મસંપત્તિ ની સમજણ પડતી નથી.
સમાજમાં સારા કહેવરાવવા તેમજ સારા બનવા માટે કેઈએ કટુક અણગમતા વચને કહ્યા હોય અગર મર્મભેદક વચને કહ્યા હોય, તે પણ તેને કડવી દવાની માફક સહન કરીને પી જવા જોઈએ. આ જ સરલ અને સુગમ માર્ગ છે. અંટશ રાખીને લાગ લેવામાં સુખ નથી.
મહેતા અને સજજનેની જે પ્રશંસા થાય છે અને મહા જાહેરમાં આવે છે તેનું મુખ્ય કારણ તેવા વચનેને શની અફક સહી લે છે અને પોતાની ભૂલાની તપાસ કરીને સુધારી છે, પણ કેપ કરતા નથી.
૩૧. પ્રગતિમાં સંપત્તિ આવી મળે છે પરંતુ વિ૫ત્તિને સહન કર્યા સિવાય તે નહી. સંપત્તિ અને સ્થિતિને ગાઢ સંબંધ રહે છે માટે વિપત્તિ આવતાં જે
For Private And Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભમ પામી પ્રગતિનો ત્યાગ કરે છે. તેને સંપત્તિ મળતી નથી આશાએ પણ તેની જ સફલ થાય છે કે જે વિપત્તિથી ગભારાતે નથી તેમજ મુંઝવણમાં પડતું નથી. - ૩૧૧. ક્રોધાદિક કષા, વિષયને આધીન છે, જે વિષયવિકારને સર્વથા-સર્વદા અને સર્વત્ર નાશ થાય તે કષાયોને આવવાને અવકાશજ નથી, માટે સત્ય સુખની ઈચ્છા હોય તે વિષયવિકારોને ટાળવા પ્રથમ બાહા તપને આદર કરે. જે બાહ્ય તપમાં મંદતા ધારણ કરે છે તે અત્યંતર તપમાં આગળ વધે ક્યાંથી ? અને બાહ્ય તથા અત્યંતર તપ સિવાય આસક્તિના ત્યાગને માર્ગ મળ અશકય છે.
આધિ, વ્યાધિ અને ઉપાધિની વિડંબનાઓ તેઓને જ વળગે કે જેઓ બાહા અને અત્યંતર તપને કરવામાં અશક્ત હોય અને વિષયમાં પ્રતિબદ્ધ બનેલ હોય. તે સિવાય વિડંબનાઓને પ્રાયઃ આવવાનો અવકાશ મળ નથી.
૩૧૨. જે તપ કરવાથી સારી રીતે વિષયની પ્રતિબદ્ધતા અલ૫ થતી નથી તેમજ તત્સંબંધી વિકલ્પ નાશ પામતા નથી, અગર જિનાજ્ઞા પ્રમાણે વર્તન થતું નથી કે આત્મિક સુખને લાભ મળતું નથી તે લંઘન કહેવાય, માટે એ યથાશકિત તપ કરે કે, આત્મબલ વધતું જાય અને વિષય-કષાયના વિકારે નાશ પામતા જાય. જે ચીકણું કર્મોને નાશ કરે, તપાવે તે તપ કહેવાય. આ તપ મ્યગ્રજ્ઞાનીઓ કરવા સમર્થ બને છે. તઓ અને અપને પણ નિકટને સંબંધ છે. તે જ્ઞાન
For Private And Personal Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬
પૂર્વક બાર પ્રકારની આરાધના સારી રીતે થાય તે પરમેષ્ટિના જાપમાં પણ સ્થિરતાને સારી રીતે આનંદ ઉભરાય છે અને કેટલે વખત ગયે તેની ખબર પડતી નથી.
જેઓ જિનાજ્ઞા પ્રમાણે તપસ્યા કરતા નથી તેઓ વિશ્વમાં આસક્ત બનતા જાય છે, પછી તેઓને પીછો આધિ, વ્યાધિ કે ઉપાધિ મૂકતી નથી; અને આધિ, વ્યાધિ વિગેરેથી ઘેરાએલા જીવાત્માને શવને પણ સુખ ક્યાંથી? છતાં પણ તેમાં સુખ માનતે છવ વિવિધ પ્રકારના આરંભે કરીને અધિકાધિક વિડંબનાઓને આમંત્રણ આપતે રહે છે, અને પિકા પાડત અન્યની સમીપમાં દીનતા દાખવે છે.
૩૧૩. ચિત્તવૃત્તિને નિરોધ, વિષયમાં પ્રતિબદ્ધ બનેલને થવો અશક્ય છે; વિષયમાં પ્રતિબદ્ધ બનેલ, ચિત્તવૃત્તિને નિરોધ કરવા બળજબરી કરે તે ઉલટી વ્યાધિ આવી સતાવ્યા કરે; માટે પ્રથમ વિષયને ત્યાગ કરે તે પણ રોગ છે; સાધનને સુંદર બનાવ્યા સિવાય સાધ્ય બરાબર સધાતું નથી; વિષય વિકારોને ત્યાગ તે સાધન છે અને ચિત્ત વૃત્તિને નિરોધ તે સાધ્ય છે. આ પ્રમાણે સાધ્ય સારી રીતે સધાતાં કર્મોથી આત્માને મુક્ત કરે છે, પિતાને પિતાના ઘરમાં આવવું છે અને પરમાનંદને આસ્વાદ કરે છે, તે આવી મળવાને જ; ધર્મ આરાધના આ પ્રમાણે બનતાં અનાદિ કાલના કર્મોના પાશ ખસવા માંડે છે અને આત્મસ્વરૂપ-આત્મસત્તા અને આત્મજ્ઞાનને આવિર્ભાવ થાય છે; માટે કમેને ત્યાગ કરવામાં તત્પર બને; આમ મૂઢતયા બેસી
For Private And Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૭ રહેવાથી તેના પાશ ટળવાના નથી; માટે પ્રથમ વિષય પ્રતિબદ્ધતાને ત્યાગ કરવા બલ ફેરવે.
૩૧૪. ભાગ્યોદય કે પુણ્યોદય? જગતમાં જ્યારે સર્વ પ્રકારે ઈચ્છા પ્રમાણે દુન્યવી વસ્તુઓ પ્રાપ્ત થતી હોય અગર સારી રીતે અનુકૂળતા રહેતી હોય ત્યારે માનવીઓ, ભાગ્યોદયકે પૃદય માને છે અને વ્યાધિઓ થાય કે વિવિધ વિપત્તિઓ આવી પડે ત્યારે પાપાદય માને છે. જો કે આ માન્યતા વ્યવહારથી ઠીક છે, પણ તેથી આન્નતિ કે આત્મવિકાસ સધાતે નથી; સત્ય પૃદય-ભાગ્યદય તે કહેવાય કે, દ્રવ્ય અને ભાવથી ધર્મની આરાધના કરવાની રુચિ જાગે અને અતિશય બલ ફેરવી તે રુચિ પ્રમાણે વર્તન થાય તેમજ વિષય-કષાયના ત્યાગમાં શકય પ્રયાસ થાય; અનુકૂલતા અગર ઈરછા પ્રમાણે વસ્તુઓ મળવાથી, કાંઈ ધમ ની આરાધના થતી નથી; ઉલટી રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારમાં પડી જવાય છે, તેથી આધિ, વ્યાધિ અને ઉપાધિ અનેક પ્રકારે આવીને વળગે છે. આવી પરિસ્થિતિને પુણ્યદય કેમ કહેવાય?
સાંસારિક વૈષયિક સુખમાં ઊંડી નજરે જોઈએ તે પરિ ણામે દુઃખ રહેલું માલુમ પડે છે, તે આ સુખના કારણરૂપ પુણ્યને પુય તરીકે કેમ મનાય? પરંતુ જે પુણ્ય, સર્વ અનુકૂલતાની સાથે ધર્મની આરાધના કરવામાં સહકાર આપે, બુદ્ધિ નિર્મલ રહે, ચારિત્રપાલનમાં સહાય થાય તે પુણ્ય સારી રીતે કહી શકાય માટે પ્રાપ્ત થએલ અનુકૂલતામાં આસક્તિ ધારણ કરવી નહી.
For Private And Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫. કૃપા ઊભા રહેવું નહિ. કેટલાક મનુષ્યને એવી ટેવ હોય છે કે, પિતે કહેલી બીના ઉપર સાંભળનાર કેવી કરે છે, તે સાંભળવા ખાતર તેઓની પાસેથી ખસી બહાર જઈને ભીત પાછળ ઊભા રહીને ચિત્ત દઈને સાંભળ્યા કરે. જે પ્રશંસાની વાત કરતા સાંભળે તે ફુલાઈને ફાળકે થાય અને અણગમતી વાત સાંભળવામાં આવે તે જોઈ લે તેઓને મિજાજ ! ગુસ્સ કરી તેઓની પાસે આવી બોલવામાં બાકી રાખે નહી અને અણુસરજી પીડા ઊભી કરે. આવા ચીડીઆ માનને અનુકૂલ સાધને હેતે પણ ઘડીભર ચેન પડતું નથી. મનમાં ને મનમાં બબડતે ભમ્યા કરે છે. ઝાડે ફરવા જાય તે પણ તેઓને બડબડાટ ચાલુ હોય છે. આવી બૂરી ટેવને દર કરવા માટે સારો ઉપાય એ છે કે પાછળ શી વાતે અન્ય કરે છે તે સાંભળવા ઊભા રહેવું નહી અને સાંભળવાની અભિલાષા પણ રાખવી નહી; કારણ કે સરખી પ્રકૃતિવાળા બધાય હેતા નથી; કહેલી બીના પસંદ પડે તે પ્રશંસા કરે અને રુચિકર ન હોય તે અણગમે દેખાડી નિદા પણ કરે; જે તમોએ કહેલી બીના સાચી હશે તે અણગમે દેખાડી નિન્દા કરનારથી કાંઈ પણ નુકશાન થવાનું નથી; માટે તેવી વાતો બીજાની પાસે સાંભળવામાં આવે તે પણ મનમાં કાંઈ પણ લાવવું નહી, અને ચિન્તાતુર બનવું નહી. - ૩૧૬. કેટલીક વાર એવું બને છે કે, સદ્વિચારાનુસારે આપણે કાર્ય કરતા હોઈએ તે વખતે અન્યની નિજા શ્રવણ કરી સત્કાર્ય કરવામાં મંદતા લાવી તેને પડતું મૂકવાની ઈચ્છા થાય છે, તે પણ ઠીક કહેવાય નહીં. કારણ કે કરાતાં
For Private And Personal Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૯ કચેની સઘળા માનવેએ કયારે પ્રશંસા કે અનુમોદના કરી છે? કેઈને પસંદ પડે નહી તે તે અણગમે દેખાડશે અને જેને પસંદ પડશે તે ભૂરિસૂરિ પ્રશંસા કરશે, માટે તેવી વાત ઉપર લક્ષ ન દેતાં, તેવી નિન્દા સાંભળવામાં આવે તે પણ કરાતા સત્કાર્યોમાં મંદતા લાવવી નહિ. - જેમને કમેને ક્ષાપશમ થયે હશે અને જેઓને જરાતું કાર્ય પસંદ પડતું હશે, તેઓ જ સત્ય કાર્યોને દેખી ખુશી થવાના, તે સિવાયના મનુષ્યો કર્મોથી લિસ હોવાથી અણગમે દેખાડવાના, માટે મનમાં કદાપિ કંઈ પણ લાવ્યા વિના સત્કાર કર્યો જવું, પણ ઉદાસીનતા ધારણ કરવી નહી.
જેમનામાં વિષયવિકારોને તેમજ કષાયને ત્યાગ છે તથા આત્મ સન્મુખ દષ્ટિ છે ત્યાં દુનિયાએ કહેલી વાતેની અસર થતી નથી; ઉલટી તે વાતે કસોટીરૂપ બને છે અને આત્માભિમુખતા રીતસર બની રહે છે, માટે વિષય વિકારોને ત્યાગ કરો તેમજ કષાયને ત્યાગ કરવો તે સાચે માર્ગ છે અને સત્ય કાર્ય છે.
૩૧૭. બસના ઉપગથી થતે આનંદ વિકારી અને ક્ષણિક છે અને પરિણામે હાનિકારક પણ છે. તરવાર વિગેરે શના કરતાં પણ સ્વાદઇન્દ્રિયે પ્રાણીઓ-મનુના વધારે ભાગ લીધા છે.
સવાદ અપ કરે અને જીવનને તથા ધર્મને બચાવે; સઘળાં બંડ કરતાં હાજરીના બંડ અતિ ભયંકર છે, તેથી સગજ અને શરીર બરાબર કામ આપતાં નથી અને અનેક પ્રકારની વ્યાધિઓથી ઘેરાય છે.
For Private And Personal Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦
સુમળ અને સુગધી પુષ્પા તા માથે ઋગર તેના હાર બનાવી હૈયા ઉપર ધરાય; તે કાંઈ પગ તળે કચરાય નહી. તેમ આ શરીરને સ્વાદથી કચરાય નહી; પશુ વ્રતનિયમવડે દિવ્ય મનાવવુ જોઈએ.
૩૧૮. પરિશ્રમ મહેનત એ સર્વ મુશ્કેલીઓના પરાભવ કરે છે. ચેાગ્ય પરિશ્રમ પાતે જ આનદરૂપે છે, માટે આળસના ત્યાગ કરી, પરિશ્રમ કરવા તત્પર થવું; તે શારીરિક સુખની નિશાની છે. આળસ તા અરિ છે-શત્રુ છે.
૩૧૯. પાપી-અપરાધી કે અજ્ઞાનીને મરણાદિકના અધિક ભય હાય છે; પર'તુ જે સમ્યગજ્ઞાની હોઈને અપરાધ કરતા નથી તેઓને કાઈ પ્રકારના ભય હાતા નથી; ફક્ત ભય હાય તા પાપના હાય છે.
૩૨૦. સદ્દગુણી કે દુર્ગુણી બનવુ. તે પેાતાના હાથની વાત છે, પણ ધનવાન−વૈભવવાન બનવુ' તે પરાધીન છે; જે વસ્તુ સ્વાધીન હોય તે પ્રથમ સાધી લેવી જોઇએ કે જેથી પરાધીન હોય તે પણ સ્વાધીન અને.
૩૨૧. પેાતાને નુકશાન અગર આધિ, વ્યાધિ થવામાં કદાચ કાઈ ખાદ્યનિમિત્તો હશે, પણ ખરી રીતે તેઓનુ મૂલ કારણ પેાતાની ખરાખરવૃત્તિઓ જ છે; ખીજાને કાંઈ લેવા દેવાનું હતું નથી.
૩રર, પેાતાના શરીરને તથા વસ્ત્રાભૂષણાને સાસુ રાખવામાં જેટલી કાળજી રાખવામાં આવે છે તેટલી કાળજી જો માનસિક વૃત્તિઓને શુદ્ધ કરવામાં રખાય તે, વિપત્તિઓને આવવાના અવકાશ રહે નહી.
For Private And Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૩. વિષયલંપટ અને વ્યસની માણસે શું પંખી કરતાં હલકા છે. શરીરના દુરુપયગ-અતિ ઉપયોગ અને અનાદર થાય, ત્યારે આધિ, વ્યાધિ આવીને ઘેરી લે છે, અને વિવેક રહેતું નથી ત્યારે વેદના જોગવવી પડે છે.
૩૨૪. ઘણુંખરા વ્યાધિ-મંદવાડનુ કારણ અજીર્ણ વિકાર હોય છે, જઠરાગ્નિ ઉપરાંત જે નાખવાથી અનેક જાતના રોગોના બીજ વવાય છે.
૩૫. બીજાના સ્વચ્છ વ્યવહારને જોવા કરતાં પોતાના સ્વછંદી વ્યવહારને જોઈ તેને ત્યાગ કરવો અતિ હિતાવહ છે; બીજાઓના સ્વછંદી વ્યવહારને દેખી તેઓને શિખામણ આપશે; પરંતુ તેને ત્યાગ કરાવી શકશે નહી; ત્યાગ કરે તે તેના હૈયાની વાત છે. - ૩ર૬. કેઈના ઉપર હુકમ ચલાવ-સ્વસત્તા બેસાડવી તેના કરતાં મન-તન ઉપર હુકમ ચલાવીને સત્તા બેસાડવી તે પિતાના હાથની વાત છે અર્થાત્ સ્વાધીન છે; અન્યને આપણું સ્વાધીન છે નહી; માટે હુકમ બજાવવાની હેશ હોય તે, મન-તન પર બજા. - ૩ર૭. અન્ય જનને કાબૂમાં રાખવાની ઈચ્છા રાખવી, તેના કરતાં પાંચ ઈતિને કાબૂમાં રાખવાની ઈરછા રાખવી તે અધિક શ્રેયસ્કર છે; સ્વાર્થ વિના અન્ય તાબે થશે નહી પણ ઇન્દ્રિયે તે સ્વાધીન બનશે.
૩૨૮. પિતાના મુદેવ, સુગુરુ, સુધર્મ અને આત્મા
For Private And Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર પ્રેમ રાખવો તે અધમ કે પાપ નથી; પરંતુ તેઓની ઉપેક્ષા કરવી તે પાપ છે; જેઓ, ચઢવાના સાધનને પા૫ માનતા હોય તેઓ કદાપિ સાધ્યને પહોંચી વળતા નથી અને બ્રમણામાં ભૂલા પડે છે.
૩ર૯ જે માણસ, બીજાઓને માથા ઉપર પગ દઈને ચાલવાની ઈરછા રાખે છે એટલે બીજાઓને દબાતા રાખીને પિતાને વાર્થ સાધવા પ્રયાસ કરે છે. તેઓને કદાપિ સુખશાંતિ મળતી નથી અને સદાય દબાતા રહે છે.
૩૩૦, આમરમણુતા. માન-સત્કાર-આબરુ પ્રતિષ્ઠાકીર્તિ વિગેરે, સદાચારના પડછાયા છે, જ્યાં સદાચાર હોય છે ત્યાં તેની પાછળ દોડતા આવે છે અને આ આત્મરમણતા થતાં વિલય પામી જાય છે, માટે પડછાયાને પકડવા પ્રયાસ કરા નહિ પણ સદાચાર અને આત્મરમણતા માટે પ્રયાસ કરે.
સંપત્તિ, માનપાન અને સત્તાને લીધે માણસે, આત્મિક વિકાસના સાધનેને ભૂલે તેમ જ આત્મિક સુખની પ્રાપ્તિ માટે નાલાયક થાય તેવાં સંપત્તિ-માનપાન અને સત્તા વિગેરેને પ્રાપ્ત કરવા કેણ પ્રયાસ કરે ?
૩૩૧. મેટાઇ માટે મહેનત ન કરો. જગતમાં પિતાની વાહવાહ કહેવરાવવી અગર મહેતાઇ મેળવવા ખાતર મહેનત કરવી, તેના જે જોખમને બીજે વ્યાપાર નથી, કારણ કેતે તે આત્મવિકાસ સધાતાં આપોઆપ પાછળ આવવાના છે.
૩૩ર. ખીંટીએ ભરાવી રાખેલ તરવાર, વખત જતાં કટાઈ જાય છે તેમ આળસુ-એદી માણસે ઉઘમ
For Private And Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૩ વિના પિતાના જીવનને વૃથા ગુમાવે છે માટે આળસુ ન બનતાં ઉદ્યમશીલ થવું આવશ્યક છે.
૩૩૩. ઉત્તમ વાર કો? પુત્રાદિક માટે લાખે– કરડેને વારસે મૂકીને જવું તે સઘળા માતાપિતા માટે મુશ્કેલ છે તેમજ અશકય છે પણ બાળકને સદ્ગુણ, પરાક્રમી અને નીડર બનાવવા તેમજ સમ્યગજ્ઞાની બનાવવાને વાર આપે તે પિતાના હાથની વાત છે-શક્ય છે.
લાખો-કરોડ કરતાં પણ અત્યંત કીંમતી સમ્યગજ્ઞાનને અને સદ્દગુણોને વારસે છે, માટે આ કીંમતી વારસાને આપે અને તે આપશે તે જ તમારા પ્રેમની કિંમત અંકાશે અને પ્રતિષ્ઠા વધશે.
૩૩૪. સવર્તન, શ્રીમંત અને સત્તા-અધિકારવાળાઓએ સદાય સદ્વર્તન પાલવામાં તત્પર બનવું જરૂરનું છે, કારણકે સદ્વર્તન ન હોય તે તેઓ પરિવારને તેમજ અનુયાયી વર્ગને સુધારવાને બદલે બગાડતા જાય છે.
૩૩પ. જો તમને ઈષ્ટ વસ્તુઓ પ્રયાસ કરતાં પણ પ્રાપ્ત ન થાય તે જે ભાગ્યાનુસારે વસ્તુઓ મળી છે તેમાં સંતેષી બને અને પ્રયત્ન ચાલુ રાખે પણ હતાશ થઈ ગમગીન બનો નહી.
૩૩૬. પ્રકાશની પાછળ જેમ અંધકાર છે, દિવસ પૂર્ણ થયા પછી જેમ રાત્રી આવે છે, તે પ્રમાણે સુખની પાછળ દુઃખ રહેલ છે; સુખના દિવસો પૂર્ણ થયા પછી દુઃખના દિવસો આવે તેમાં નવાઈ નથી, માટે ગભરાવું ન જોઈયે.
For Private And Personal Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૭. વર્તનની છાપ, આપણે અન્ય જનેને શિખામણ અગર ઉપદેશ આપીએ તેના કરતાં આપણા વર્તનની છાપ, તેઓના ઉપર સારા પ્રમાણમાં પડે તે માટે ઉપદેશ પ્રમાણે શક્ય વર્તનની ખાસ આવશ્યકતા છે.
મનુષ્યનું સાચું મનુષ્યત્વ-માણસાઈ તેના પોતાના ચારિત્રવડે ઘડાય છે, ચારિત્ર-વર્તનવડે જ મનુષ્યભવની સાર્થકતા સધાય છે; લક્ષમી સત્તા-પ્રશંસા વિગેરેથી સાર્થકતા સધાતી નથી.
૩૩૮. જ્ઞાન-ચારિત્ર, માણસ જે નિર્દોષ અને સમ્યગજ્ઞાની હોય તે “ જેલ તે મહેલ' જેવી ભાસે છે, તેમાં પણ મન પવિત્ર રહે છે અર્થાત્ દુઃખ જેવું ભાસતું નથી. જેને અજ્ઞાનતા-હ-મમતા રહેલી છે તેને મહેલ પણ જેલ જે ભાસે. ફીકર-ચિન્તાઓ ઘટતી નથી પરંતુ વધતી રહે છે માટે સુખ, જ્ઞાન અને ચારિત્રમાં છે.
૩૩૯. સત્ય સુખની પ્રાપ્તિમાં જોર-જુલમ કે બળાત્કારને ઉપાય કારગત થતું નથી. તેમજ ધનાદિકથી સાચા સુખની પ્રાપ્તિ થતી નથી.
૩૪૦, બીજાઓના ઉપર અધિકાર ભેગવવા ખાતર, પિતાની વાર્થતા અગર સ્વતંત્રતા ખેવી એ તે ખેટને જ ધંધે છે. સત્તા-અધિકારને પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરે અને તેને પ્રાપ્ત કરે તે સ્વાધીનતા ગુમાવવા બરાબર છે. બીજા પર સત્તા ચલાવવા મથવું તે પિતાના પર કાબૂ મેઈ બેસવા બરોબર છે.
૩૪૧, જ્યારે રૂપ-રસ-ગ-રસની આસકિત ટળે છે,
For Private And Personal Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યારે તેઓને લગતા સંકાવિક બહુ અસર કરતા નથી અને આત્મગુણમાં સ્થિરતા થતાં આત્મગુણમાં પ્રેમ લાગતાં ધીમે ધીમે ઢળવા માંડે છે, જ્યારે તે વિકલપો સર્વથા ટળr જાય ત્યારે સાથે સાથે કષાય-ક્રોધ-માન-માયા અને લેભ પણ રહેતા નથી. એટલે વિષય-કષાયના વિકારો નાશ પામ્યા પછી આપે આપ આત્મિક ગુણેમાં સ્થિરતા જામે છે અને સ્થિરતા થયા પછી આત્મિક સુખ કેવું છે, તેનો અનુભવ આવે છે; માટે પ્રથમ આત્મિક સુખના અનુભવાર્થિઓએ ઈન્દ્રિયના વિષયની આસક્તિને ત્યાગ કરવા જ્ઞાનપૂર્વક આદર કર આવશ્યક છે, તે સિવાય ગમે તે પ્રયાસ કરવામાં આત્મિક સુખાનુભવ આવ અશક્ય છે.
૩૪રે. અનાદિકાલથી રૂપ-રસ-ગંધ વિગેરેની અજ્ઞાન તાથી આસક્તિ લાગેલી છે તે એકદમ ટળી શકે એમ નથી, માટે શાસ્ત્રકારોએ જે બાહ્યતપના છ પ્રકારો બતાવ્યા છે તેમાં નિયમબદ્ધ બનવામાં આવે તેજ ધીમેધીમે તે વિષયોમાંથી પ્રતિબદ્ધતા નાશ પામે છે, અને તેઓની પ્રતિબદ્ધતાને ફગાવી દેવાથી આત્મબલ વધતું જાય છે, આત્મિક બલને દબાવનાર જો કે શત્રુ હોય તે વિષય પરત્વેને રાગ છે અને તે બલને આવિર્ભાવ કરનાર પ્રથમ મિત્ર જે કોઈ. હોય તે વિષય વિરાગ જ છે, પછી આત્મબળ વધતાં તેના સાધનોની કિંમત વધે છે.
૩૪૩, જેને આત્મવિકાસ સાધી કર્મોની પરધીરતા ટાળવી છે તેને ગમે તેવા લાકડ લડાવનાર મળે તે પણ તેની સામે તે જેતે નથી; અગર તેનું કથન
For Private And Personal Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૬ સુજબ વર્તન કરતું નથી. પરંતુ જેને હરિફાઈ અગર સામા પડવાની વૃત્તિ છે તે તે તેવા લાકડાં લડાવનારની વાતે સાંભળી કાંઈ કાંઈ બોલી નાંખે અને ન કરવાનું કરી બેસે માટે આત્મવિકાસના અથીઓએ તેવાની વાત સાંભળી સત્ય માની લેવું જોઈએ નહી. કદાચ તેની વાત સાચી હોય તે પણ મનમાં કંઈ પણ લાવવું ન જોઈએ. આગળ વધવાને આ માર્ગ છે.
૩૪૪. મનુષ્ય સરખી પ્રકૃતિવાળા લેતા નથી; કેઈને લાકડાં લડાવવાનું પસંદ પડે, કેઈને રફ બતાવી બીજાઓને ઉતારી પાડવાનું પસંદ પડે, કેઈ અભિમાનગુમાનના આધારે જગતમાં “હુંજ ” હશિયાર છું. આમ સમજી મલકાતે ફરે અને કેટલાક મહાશયે નમ્રતા-સરલતાક્ષમા-સંતેષને અધિક પસંદ કરનાર હોય છે. કારણ કે દરેકના કર્મદલિકો સરખા હોતાં નથી અને વિચાર આચાર સરખા હેતા નથી, માટે તેઓના તરફ લક્ષ ન દેતાં સ્વાત્માને વિકાસ જદી કેમ સધાય તે પ્રમાણે વર્તન રાખવું આવશ્યક છે. દરેક પ્રાણીઓ ઉપર ગુણ લેવાની દષ્ટિ રાખવી જોઈએ, દેષ નજરથી દેશે આવીને બગાઈની માફક વળગે છે માટે ચેતે !
૩૪૫. ભક્તિ, સ્તુતિપૂર્વક-આજ્ઞા મુજબ વર્તનમાં આમવિકાસ છે. તમારે શિષ્ય પણ જે તમારી આજ્ઞા પ્રમાણે વર્તન રાખતું નથી અને પિતાની અનુકૂલતા પ્રમાણે વર્તન રાખે છે તે આવા શિષ્ય, ગુરુની પ્રશંસા કરે, તેમને ભૂરિ ભૂરિ વંદના કરે તે પણ તેમને આત્મગુણની પ્રાપ્તિ થતી નથી, આજ્ઞા પ્રમાણે વર્તન રાખનાર તથા વંદના-પ્રશંસા કરનાર જ શિષ્ય આત્મિક ગુણેને મેળવે છે.
For Private And Personal Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ગુરુએ પોતાના સુખશીલી આ શિષ્યને કહ્યું કે, અરે આજે મને બહુ થાક લાગે છે માટે મારી કેડ ઉપર પગ મૂકીને ગદડ. શિષ્ય કહેવા લાગ્યું કે એવું તે થાય? આપના શરીર ઉપર પગ મૂકવાથી પાપ લાગે અને આશાતના થાય. માટે પગ કેમ મૂકાય? ગુરુએ કહ્યું કે, જલદી આવ, થાક બહુ લાગે છે, પાપ લાગશે નહી અને આશાતના પણ થશે નહી. મારા કહેવાથી કેડ ઉપર પગ મૂક્યા છે ને ? ના ના એમ ન થાય? ગુરુએ કહ્યું કે, કેડ ઉપર પગ મૂકતાં પાપ લાગે છે પણ મારી વાણી ઉપર પગ મૂકતાં પાપ લાગતું નથી ! તારા જેવાને શું લાભ થાય? આ પ્રમાણે આજ્ઞા ન માનનાર ભલે ગમે તેવી સ્તુતિ કરે કે વંદના કરે તે પણ સત્ય લાભ મળ દુષ્કર છે, માટે આજ્ઞારંગી બનીને વર્તન રાખવું જોઈએ. દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવને જાણી આજ્ઞાપૂર્વક વર્તન રાખનાર ઉત્તરોત્તર આત્મવિકાસમાં આગળ વધે છે, અન્ય શિષ્યોને પણ અનુકરણીય બની જગતમાં પ્રશંસા પાત્ર થાય છે. આજ્ઞાધર્મના મર્મને જાણનાર શિષ્ય વપરનું શ્રેયઃ સાધી શકે છે.
૩૪૬. ભૂંડાઓ પર પણ ભલાઈ કરો. ભૂંડાની પાસે જ નહી પણ ભૂડે આવીને તારી સમક્ષ આવીને ઊભું રહે ત્યારે તેને ધિક્કાર નહી; કારણ કે તે તારું ભલું કરવા આવેલ છે એમ માન; તેણે જે વિચાર કર્યા હશે તે તારા સહવાસે સુધરશે અને પછી તારે ઉપકાર માનશે. - અસાધ્ય વ્યાધિને દૂર કરવા માટે જેમ આપરેશનની જરૂર પડે છે, તેમ ભાવ વ્યાધિને ત્યાગ કરવા માટે ભૂંડાની
For Private And Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ જરૂર પડે છે. ભેડાની આજળ ભલાઈ કરીને તેને સુધારો તેમાં પ્રાપ્ત થએલ જ્ઞાનની મહત્તા છે, અનુકૂલ વર્ગની સાથે કાણ ભલાઈ કરતા નથી?
અનંત જ્ઞાનીઓ તે ફરમાવે છે કે તું ભૂંડાઓની આગળ ભલાઈ કરી તેને સુધારીશ, તેમાં તેને પિતાને લાભ જ છે; પછી ભૂંડાને લાભ થાય કે ન થાય. તે તેના નસીબની વાત માટે અનુભવ મેળવવો હોય તે ભૂંડાઓને કસેટી સમાન માની તેને આદર કર ! તરછેડીશ નહી. આપણે પણ પ્રથમ તેવા હઈશું અને ભૂંડાઈને જ્યારે ત્યાગ કર્યો ત્યારે ભલા થયા માટે ભલા માણસેએ ભૂંડાઓને ભલાઈ આપીને ભલા બનાવવા વિચાર રાખવો, અને બનતે પ્રયાસ પણ કરે. મનુષ્ય મનુષ્યને સુધારશે નહી, તે પછી તેને કેણું સુધારશે? માટે ભૂંડાના આવવા વખતે મનમાં દિલગીર થવું નહી; અને ખુશી થઈ તેને આવકાર આપવા ચૂકવું નહી.
૩૪૭. દુઃખ અને સુખ આ બને આવકારપાત્ર છે, કારણ કે દુઃખને સહન કર્યા સિવાય સુખ પ્રાપ્ત થતું નથી; વિષય સુખમાં દુઃખ સમાએલું છે માટે દુઃખને સુખનું કારણ માની મુંઝવણમાં પડવું નહી અને વિષયસુખને દુખનું કારણ માની ઉન્મત્ત બનવું નહી; એટલે તે બે અવસ્થામાં સમતા ધારણ કરવી તે જ બુદ્ધિમત્તા છે; બુદ્ધિમાને જગમાં ઘણા હોય છે અને ભાષણ દ્વારા લેકરંજન કરી પ્રશંસાપાત્ર બને છે; પણ સુખ-દુખના પ્રસંગે તેઓની બુદ્ધિ, ગીર મૂકાએલ હેય તેમ માલુમ પડે છે. આ સાચી બુદ્ધિ કહેવાય
અને સુખ સવાય અગર અને
નવું હિમત છે બુરી પ્રશંસા
For Private And Personal Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહી માટે દરેક અવસ્થામાં સમભાવ રહે તેની રીતે આને કેળવ આવશ્યક છે.
સુખ જેમ કાયમ રહેતું નથી તેમ દુઃખ પણ કાયમ રહેશે નહી; આ પ્રમાણે સમજી આત્માસ્વરૂપમાં સ્થિરતા ધારણું કરવાની ટેવ પાડવી જોઈએ; જેવી ટેવ પાડવી હોય તેવી પડે છે, આ આત્માને સવભાવ છે; ચા-બીડી વિઘેરે વ્યસનમાં રક્ત બનેલને તે સમયમાં ચા-બીડી પીધા સિવાય ચાલતું નથી, અને જ્યાં સુધી ન પીવે ત્યાં સુધી ગમગીન રહે છે; છતાં કોઈ વૈદ્ય અગર ડોકટરે કહ્યું હોય કે, આનાથી તેને જે રંગ લાગ્યો છે તે મટશે નહિ માટે તેને ત્યાગ કરી ત્યારે રોગની ભીતિથી તે વ્યસનને ત્યાગ કરવા તત્પર બને છે, તે પ્રમાણે સુખના અથએ, સુખ-દુખની મુંઝવણને ત્યાગ કરવાની ટેવ પાડવી,
૩૪૮. તમારા અન્તકરણને ઉત્તમ વિચારો દ્વારા નિર્મલ કરે, વિવિધ વાતાવરણથી અન્તાકરણને મલિન બનતાં વિલંબ થતું નથી. અને મલિન બનેલ વાતાવરણ વાત્માને અધોગતિમાં પટકી પાડે છે, તેથી જીવાત્માઓ અનેક પ્રકારની અસહ્ય યાતનાઓ ભેગવે છે, માટે શરીરને નિર્મલ રાખવાની માફક અન્તઃકરણ-મનને પણ નિર્મલ રાખવા સમય કાઢવો જોઈએ.
જેનું નિર્મલ અન્તઃકરણ છે તેને દેવ કરતાં પણ અધિક સુખ છે, માટે તમારા પ્રતિકૂલ વર્ગ તરફ પણ બેટા વિચારે કરી મનને મલીન કરતા. નહી, કારણ કે તે પ્રતિકૂલ વર્ગ, સગાને પલ્ટો થતાં મિત્ર તરીકે બનવાને; તેમજ એ
For Private And Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦ અવસર મળતાં તેની પણ જરૂર પડવાની, આંબાના વૃક્ષને ફલે બેસતાં કાંટાની વાડની જરૂર પડે છે. - ૩૪૯દરેક પ્રાણીઓમાં ચેતન્ય છે તે પૈતન્ય ખરાબ નથી પણ તે આત્માએ કરેલા દુષ્કૃત્ય ખરાબ છે. માટે દુકૃત્યને ખરાબ કહેવાં જોઈએ. અને તેવા કર્મોથી બચવા માટે પ્રયાસ કરવું જોઈએ. આપણે જે દુકૃત્ય કરતા નથી તે દુર્જને, આપણને શું કરી શકે એમ છે? બહુ બહુ તે ગાળો ભાંડે દુન્યવી વસ્તુઓને નુકશાન પહોંચાડે અગર શર વડે શરીરને નાશ કરે, તેથી તેઓ અધિક કરી શકે એમ નથી; જેઓને તે, નાશ અગર નુકશાન કરે છે તે વરતુઓ તે ક્ષણવિનાશી છે જ.
૩૫૦. ગૃહસ્થાવસ્થામાં સ્થિરતા આવવી દુશકય છે. ધર્મના અલૌકિક મર્મને અનુસરીને, તમારો ગૃહસ્થાશ્રમ સેવાય તે અતિ સુગમતાથી આત્મન્નિતિ સાધી શકાય છે, પરંતુ ધર્મના મર્મને સમજનાર કેટલા ? કારણ કે ગૃહસ્થાશ્રમ વિવિધ જંજાલથી ભરેલ હોવાથી ભલભલા તેમાં ફસાઈ પડે છે.
મન નિર્મલ થાય અને સ્થિરતાને ધારણ કરાય ત્યારે ધર્મના મર્મને સમજવાને સમય આવે છે; ગૃહસ્થાશ્રમમાં તે વિવિધ વિપત્તિઓ તથા વિદને હેવાથી મન સ્થિર થાય કયાંથી? માટે તેને ત્યાગ કરવાની આવશ્યકતા છે અને ત્યાગ કર્યા પછી સમ્યજ્ઞાનની આરાધનાપૂર્વક લીધેલ ચારિત્ર સારી રીતે પાળવામાં આવે ત્યારે જ મન સ્થિર થઈ ધર્મને મર્મ સમજે છે, માટે સ્થિર થવાની યોગ્યતા ચારિત્રમાં છે પણ ગૃહસ્થાશ્રમમાં નથી.
For Private And Personal Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૧ ૩૫૧, બ્રહ્મચર્યને મહિમા કેત્તર છે. જગતના છે જે કરી શકતા નથી તે એક નૈષ્ઠિક બ્રહ્મચારી કરવા. સમર્થ બને છે. સર્વ રસાસ્વાદને ત્યાગ કરી પાંચ ઈન્દ્રિયે. અને મનને કબજામાં રાખવામાં આવે અને તેમાં સમ્યજ્ઞાનની મેળવણ થાય તે જ બ્રહ્મચર્યનું પાલન થઈ શકે છે, જે બ્રહ્મચારીને નારીઓના નખરા અને કટાક્ષે તેના ચિત્તને ચંચળ કરે નહી તે, ઉત્તમ પ્રકારે બ્રહ્મચર્ય પાળી શકે છે, અને સમગ્ર જગતને વશ કરી શકે છે.
૩પર. આ મનુષ્ય ભવ મળે છે તે પૈસા ભેગા કરવા કે સંગ્રહી રાખવા માટે મળેલ નથી, પણ આત્મવિકાસ કરવા માટે મળેલ છે; પૈસાઓ આ જગતમાં પડી રહેવાના જ સાથે. આવવાના નહી જ; જેટલો વિકાસ સધાયો હશે તેટલો આત્મા આ, જગતભરમાં તેમ જ પરલેકમાં આનંદમાં રહેવાને માટે જમણને ત્યાગ કરી આત્મવિકાસ સાધવા માટે નિરન્તર તમન્ના રાખવી જોઈએ; આજ મનુષ્યનું સત્ય કર્તવ્ય છે અને કમાણી છે. - ૩પ૩. તમારા પર જે આપત્તિઓ આવી પડી છે, તે તમારી ઈચ્છાએથી જ તેમાં અન્ય કારણે નથી; માટે ઈરછાઓ એવી કરે કે આત્મવિકાસમાં સારી રીતે સહકાર આપી શકે; સુંદર ઇચ્છાઓ કરવાથી સારાં ફલે આવે; અને અશુભ ઈરછા ઉત્પન્ન થતાં જે રોકવામાં ન આવે તે તેનાં ફલે કટુક આવ્યા સિવાય રહેતા નથી.
૩૫૪, જગતમાં આપણી હરિફાઇ કરનાર, નિન્દા કરનાર તેમજ નુકશાન કરનાર અગર કલંક આરેપણ કરનાર,
For Private And Personal Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણને જાગ્રત્વ રાખે છે અને કોટી કરી તેજસ્વી બનાવે છે; આમ સમજી તેના ઉપર દુભાવ લાવ જોઈયે નહી તેઓને પણ મિત્ર સમજી સમતા ધારણ કરવી ઉચિત છે. કેઈ ખરાબ કહે, તેથી ખરાબ થઈ જવાતું નથી અને કેઈ સારા કહે, તેથી જે સ્થિતિ છે તેને ફેરફાર થતું નથી. - ૩૫૫. આશાઓને ચિન્તાઓ સાથે પણ સારી રીતે
સ્તી છે. જેમ જેમ આશાઓ વધતી રહેવાની તેમ તેમ ચિન્તાઓ પણ વધતી રહેવાની ચિન્તાઓને ત્યાગ કરવો હોય તે આશાને ત્યાગ કરો.
મનુષ્યને વધારામાં વધારે જરૂર જો કેઈની હેય તે, સંયમની તથા સહિષણુતાની છે. આ સિવાય પ્રયાસ કરીને તેમજ કુશલતા વાપરીને મેળવેલી વસ્તુઓ ચિન્તા-ક-પરિ. તાપને દૂર કરી શકતી નથી. - ૩પ૬, સંયમના પાલનમાં માણસાઇ શોભે છે અને માણસાઈના પાલનમાં દિવ્યતાને પ્રાદુર્ભાવ થાય છે. સંયમ સિવાય મળેલ મનુષ્યત્વ, પાશવવૃત્તિમાં આવી પડે છે માટે સંયમની આવશ્યકતા છે. - ઈરછાઓના નિરાધમાં અગર જે જે ઇરછાઓ થતી હોય તેઓને કબજામાં રાખવામાં સંયમ દ્વારા આત્મશક્તિ જાગ્રત થાય છે. દિવ્યતા અને સવતંત્રતા, અકસમાતું આકાશમાંથી આવી પડતા નથી.
સંયમમાં સત્ય સુખ ગુપ્તપણે રહેલ છે, તે સુખ, સંયમની આરાધના સિવાય પ્રગટ થતું નથી અને ગુપ્તપણે રહ્યા કરે છે,
For Private And Personal Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે તેને પ્રાદુર્ભાવ કરવા કષ્ટ પડે તો પણ સંયમને ત્યાગ કરવો નહી. સંયમ-અનંત સુખનું સંપૂર્ણ સાધન છે.
દુખથી મુક્ત થવાને ઉપાય દુઃખને સહન કરવું અને વિવેક લાવીને સંયમની આરાધના કરીને આત્મિક વિકાસ સાધવે તે સત્ય છે; દુઃખ દુઃખના પોકારે પાડવાથી દુખે ખસતા નથી, ઉલટા વધે છે, સુખને સાક્ષાત્કાર, દુખને સહન કરી આત્મરમણતામાં રહેલો છે, માટે આત્મરણતમાં સદાય રહેવા સતત લાગણી રાખવી એગ્ય છે.
૩૫૭. ધર્મધ્યાનના ચાર પાયાના વિચારમાં મરણ પામવું તે પરલેકમાં સુખી થવાની નિશાની છે; આર્ત-રૌદ્રધ્યાનના વિચારમાં મરણ પામવું તે અત્યંત દુઃખની નિશાની છે, માટે દુઃખને જ્ઞાનપૂર્વક સહન કરી ધમધયાનમાં રહેવાની પ્રથમ તૈયારી કરવી જોઈએ.
કઈ પણ અવસ્થામાં ધર્મયાનના વિચાર, વિવેકને ખેંચી લાવે છે, રાગ-દ્વેષના બંધને તેમજ અહંકાર-અભિમાનાદિક ગાળી નાંખે છે એટલે તેના આધારે દરેક અવસ્થામાં સુખશાંતિ રહે છે–ઉદ્વેગ થતો નથી, માટે દરેક અવસ્થામાં ધર્મ, અયાનના વિચાર વિસરવા જેવા નથી.
ધર્મધ્યાનના ચાર પાયાનો વિચાર કરનાર શુક્લ-ધ્યાનને અધિકારી બને છે અને શુકલધ્યાનના આધારે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે; જેવા વિચાર કરીએ તેવી અવસ્થા ઘડાતી રહે છે અને અવસ્થા પ્રમાણે સુખી દુઃખી બનાય છે; માટે ધર્મકયાનના વિચારોમાં જાગ્રત્ રહેવું.
For Private And Personal Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪
૩૫૮. ગૃહસ્થધર્મને તથા સાધુધર્મને ઉન્નતિના શિખરે આરૂઢ કરીને સત્ય, આઝાદી અને આબાદી આપનાર સચમ સિવાય અન્ય સાધન નથી. જે સયમની આરાધનામાં ખામી હાય તા તે ધર્મની સ્થિતિ સારીરીતે રહી શકતી નથી; કારણ કે તે વિના પશુએ પણ સ્વજીવન ગુજારી પરલેાકે જાય છે. તમે તે પ્રમાણે વર્તન રાખે તે તફાવત શે ?
૩૫૯. સ્વપરનું રક્ષણ કરવા સમયસૂચકતા વાપરવી તે પશુ એક જાતનું મલવાન હુથીઆર છે; ગમે તેવી પ્રવીણતા હાય; હરાવવાની તાકાત હાય-અને પાતે યશસ્વી હાય-પશુ સમયસૂચકતા જો ન વાપરે તે તે નાશીપાસ બને છે; માટે સમયસૂચકતા રાખવી તે અતિ હિતકર છે.
સમયના જાણકાર જો પડિત હાય અગર શ્રીમંત હાય અગર રંક હાય તાપણુ તે પેાતાની માણુસાઈ શોભાવે છે. અને પ્રસિદ્ધ થાય છે; માટે પડિતે અગર શ્રીમ'તે સમયને જાણુવાની ખાસ જરૂર છે.
સમય સિવાય અન્ય વખતે વઢેલું, ખાધેલું, અને પીધેલુ લાભદાયી નીવડતુ નથી, અને તે માટે કરેલી મહેનત વૃથા થાય છે અને હાંસીપાત્ર થવાય છે, માટે તેના ફૂલ લેવા માટે સમયસૂચકતા ભૂલવા જેવી નથી,
૩૬૦. મનુષ્યા ભ્રમણામાં પડેલા હોવાથી કરે છે બદમાશી અને દેખાડે છે બહાદુરી, આવાઓને સમાગ ક્યાંથી મળે?
૩૬૧, તમેાને છેતરવાની ટેવ હોય તેા કાને છેતરશે ?
For Private And Personal Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૫ પ્રાણીઓને તથા તમારા સ્વાત્માને છેતરતા નહી, પણ વિષયકષાયના વિકારોને છેતરી અનંત સમૃદ્ધિમાન બનજે. પ્રાણીઓને છેતરવામાં તે કઈ પ્રકારને લાભ થશે નહી ઉલટે તમારે વાત્મા છેતરાશે.
૩૬૨, તમે કર્મોદયે બિચારા થઈને જમ્યા પણ એવી કરણ કરે કે બહાદુર બની પરલોકે સીધા. બિચાર થઈને પરલોકે જશે તે મળેલે દુર્લભ મનુષ્યભવ એળે જશે અને પાછા ક્યારે મળે તે કહી શકાય નહી.
૩૬૩, બહાદુરની બહાદુરી-શૂરાની શૂરવીરતા-વિદ્વાનની વિદ્વત્તા અને મનુષ્યની માણસાઈ ત્યારે જ કહેવાય કે જ્યારે અહંકાર-અભિમાન, ઈર્ષા–અદેખાઈ, મોહ-મમતાને મારી સમતા આદરે અને રાગ-દ્વેષના વિકારોને વશ બને નહી અને સર્વ પ્રાણીઓને પોતાના સમ ગણે.
અહંકાર-અભિમાનાદિકને મારનાર ભલે બહાદુર-શૂરવીર ન કહેવાતા હોય અગર બિચારા કહેવાતા હોય તે પણ બહાદુર અને શૂરા છે, કારણ કે જગતના કથન પરથી બહાદુર કે બિચારા બનાતું નથી.
૩૬૪. શારીરિક વ્યાધિઓ માટે દવા મળી રહેશે પણ માનસિક રોગની વ્યાધિઓ માટે મળવી અશક્ય છે, તે તે અહંકારાદિકના ત્યાગથી મળી શકે એમ છે; અહંકારાદિકને ત્યાગ કરે તે માનસિક રોગની દવા છે.
૩૫. વેગના પાંચ પ્રકારે-અધ્યાત્મયગ-ભાવનગ કયાનગ-સમતાગ અને વૃત્તિસંક્ષયગ-આ પાંચેય સાધને,
For Private And Personal Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬ અનાદિકાલીન કર્મના સંગને ત્યાગ કરવા માટે આવશ્યક છો; તે જે સાધ્ય ન થાય તે સાધન તરીકે રહે, પણ સાધ્યને પ્રાપ્ત કરી શકે નહીં માટે પાંચ પ્રકારના એગોની આરાધના કરી કર્મના મૂલેને ભૂલમાંથી ખસેડે.
૩૬૬. જે સોગે વિગવાળા છે, તેમના ઉપર સમ્યજ્ઞાનીઓને ઘણું મમતા હોતી નથી, તેને વિયાગ, સદાય શાશ્વતે ઇaછી રહ્યા હોય છે. શાશ્વત વિરોગમાં તેઓ સત્યસુખ માની રહેલ છે, માટે કર્મનો વિયોગ અને સંગેના વિગેરે પ્રાપ્ત કરવા પ્રયાસ કરવાની જરૂર છે.
૩૬૭. સંપૂર્ણ આ મશકિત ત્યારે જ આવી મલે કે જ્યારે સર્વથા-સર્વદા-સર્વત્ર સંગને તેમજ કમલને વિગ થાય ત્યારે જ; સિવાય તમોને જે શક્તિ, જ્ઞાન વિગેરે મળ્યાં છે તે અધૂરાં જ સમજવાં, પૂર્ણ સમજતા નહી.
૩૬૮. સંયમને ધારણ કરે. જેઓ અવિચારી તથા વિવેકવિહીન માણસ હોય છે, તેઓ મહાન વિપત્તિઓ આવી પડતાં તેમાંથી મુક્ત થવા માટે આત્મઘાત સિવાય અન્યમાર્ગ તેઓને સૂઝત નહી હોવાથી આત્મઘાત કરી બેસે છે, પરંતુ આ દુઃખમુક્તિને ઉપાય અજ્ઞાનજન્ય છે, કારણ કે આત્મઘાત કરો તે પણ દુખની પરંપરા વધારવાના ઉપાય છે; અસા દુખે આવીને ઉપસ્થિત થાય છે તેના કરતાં સાથે માર્ગ સંયમને ધારણ કરે તે છે.
૩૬૯. શરીરની યાધિઓની દવા દષ્ટિગોચર થાય છે, પરંતુ માનસિક રોગની દવા દૃષ્ટિગોચર થતી નથી, તે તે અન્તએખ બન્યું જ દેખાય,
For Private And Personal Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
૩૭૦. દોષદષ્ટિ નિવારવી. ઉત્તમ કાર્યો કરવાની ઈચ્છાવાળાઓએ, પ્રથમ દોષષ્ટિને દૂર કરવી જોઈએ; જેથી સદ્ભાવના કાયમ રહે અને ઉત્તમ કાર્યોં કરી શકે, ષટતિ ચારણ કરવાથી સદ્ભાવના દૂર ખસે છે; રાષદ્રષ્ટિથી ઉત્તમ કાર્યો બની શકતા નથી, અગર અધૂરાં રહે છે; માટે દોષદૃષ્ટિ નિવારવી.
૩૭૧, શાસ્ત્રામાં સન્માર્ગે બતાવ્યા છે; તે માર્ગે ગમન કરીએ તે જ આત્મઅનુભવ આવી મળે; તેના આધાર વિના ઢગલે અને પગલે ઠાકર વાગે માટે ખાત્મઅનુભવની ઈસ્ત્રવાળાઓએ પ્રથમ શાસ્રકથિત માગે જ વળવુ.
શાસ્ત્રના મર્મને જાણવાવાળાઓ પણ શાસ્ત્રકથિત માર્ગોને ત્યાગ કરતા નથી, તે પછી તે માના અજ્ઞાત મનુષ્યે અવશ્ય તેમનું આલખન લેવુ જોઈએ; એકદમ વિચાર વિના ગમન કરવુ નહી.
શાસ્ત્રના મર્મને જણાવનારની આજ્ઞાને માથે ઉડાવી, તે પ્રમાણે વર્તન કરા; જરૂર મમ સમજાશે અને અનુભવ પણ આવશે; આ માર્ગ સરલ છે. સુખેથી ગમન કરી શકાશે અને વિો આવશે નહી.
૩૭ર. હીરા માણેક મેતી વિગેરે અવેરાત કરતાં તેમજ યશ, આખરુ, પ્રતિષ્ઠાદિ કરતાં પણ સદ્ગુણ્ણાની અનંત ગુણી કિંમત વધારે છે.
ઝવેરીને તેમજ રાજા મહારાજાએ તથા મુનિરાજોને પશુ સત્ય સુખ આપનાર જો કાઈ હોય તો તેમણે મેળવેલા સદ્દ
૧૦
For Private And Personal Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
ગુણા જ; સ`પત્તિ સાહ્યબી નથી; તે તેા ચિન્તાજનક અને પરિતાપની પર પરાજનક છે.
ઝવેરાતથી શેશભા વધે છે, તે તે મનની માન્યતા છે; તે સિવાય અલ-બુદ્ધિ-પરાક્રમથી પણ વધારે શેલા પમાય છે અને પ્રસિદ્ધ થવાય છે. પણ તેમાં આત્મિક વિકાસ માનવા તે તદ્દન બુદ્ધિહીનતા છે, કારણ કે આત્મવિશ્વાસ સાધવામાં તે અવશ્ય સદ્ગુણ્ણાની જરૂર રહેવાની.
૩૭૩. સયમને આદ. જે જે આગળ વધેલ છે અને જેએએ મહત્તા મેળવી છે તે સદ્ગુણ્ણાના આધારે જ; નહી કે સ ́પત્તિ-વૈભવથી, મ્લેચ્છા પાસે સ*પત્તિ અધિક પ્રમાણમાં હાય છે, પર ́તુ તેઓ મહત્તાને મેળવી શકતા નથી. ઉલટા તે અહંકારી મની જગમાં કારમા કેર વર્તાવે છે; માટેજ મહાત્માએ સ ́પત્તિના ત્યાગ કરીને સુખદ સંયમ ગુણને આદરે છે.
૩૭૪. જે દયાળુ, શક્ય તપ કરનાર અને સયમી અને છે તેઓ સપત્તિ-વૈભવને ઈચ્છતા નથી, તેમજ સપત્તિમાન્ ઉપર દ્વેષ પણુ કરતા નથી.
સંયમીને પોતાના નિર્વાહ માટે જે સાધન જોઈએ છે તે તે આપે આપ તેઓના સદ્ગુણ્ણાના આધારે મળી રહે છે; તેને પ્રયાસ કરવાના રહેતા નથી.
૩૦૫, અજ્ઞાનતાથી આવી પડેલી વિપત્તિઆથી ભય પામીને ભાગી જનારા તેમજ આપઘાત કરનારા તથા રાકકાળ કરનારા માનવીઓ, દુઃખને-વિપત્તિઓને દૂર કરવાના ઉપાય શોધી શકતા નથી. અન્ય સ્થલે જતાં તથા આપ
For Private And Personal Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮ ઘાત કરીને પરલેકે ગમન કરતાં પણ તે વિપત્તિઓ પાછળ ને પાછળ વળગેલી હોય છે, તેની તેઓને માલૂમ હોતી નથી.
મનુષ્યજન્મમાં દુખેને તથા વિપત્તિઓને દૂર કરવાને ઉપાય જે શોભે નહી અને મળે નહી તે બીજા ભાવમાં અગર બીજે સ્થલે મળવાને જ નથી તેમજ શોધતાં જડવાને પણ નથી, માટે ભાગી ન જતાં તેના ઉપાયને શોધીને તેઓને દૂર કરો, રાદડાં રડવાથી કઈ વળે એમ નથી.
૩૭૬. કરેલા દેશે અને અપરાધને સારા માનો નહી તેઓને દુઃખદાયક માની જલદી સુધારવા માટે પ્રયત્ન કરે તે આવશ્યક છે; નહીતર તેવા તેવા નિમિત્તો મળતાં દેને વધારે થતાં અત્યંત દુઃખદાયી થશે. ૩૭૭. લાભ મેળવવાના વખતે પ્રમાદી થવાય તે
લાભ મળે કયાંથી ? તેવા સમયે તે લાગ જોઈ બલને અતિશય ફેરવવું જોઈએ કે જેથી દીનતા–હીનતાને આવવાનું સ્થાન જડે નહી અને ભાગતી ફરે; સંપૂર્ણ લાભ લેવા માટે મનુષ્ય જન્મમાં શક્તિઓ આવી મળે છે અને દીનતાહીનતા રહેતી નથી, માટે લાભ લેવા માટે પ્રમાદને પરિહાર કરીને પુરુષાર્થને ફેરવે.
૩૭૮. પાણીથી ભરેલા ઊંડા ધરામાં ડૂબકી મારતાં એકદમ નીકળી શકતા નહીં હોવાથી મનુષ્ય મરણ પામે છે તે પ્રમાણે વિષયવાસનાના ઊંડા ધરામાં ડૂબકી મારતાં પણ માનવીએ પ્રાણીઓ વખાણેને બચાવી શકતા નથી, પરંતુ તેજ
For Private And Personal Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦ ચમ્યાન પામી આત્મણ માં અબકી મારે તે જીવને બચાવી શકે છે અને ભાવના મરણથી પણ બચી જાય છે.
વિષયવાસનામાં ડૂબકી મારનારને કદાપિ મુંઝવણ હર ખસતી નથી, સુંઝવણને હર કરવા માટે પાછા અજ્ઞાનતા વડે તેમાં ડુબકીઓ માર્યા કરે છે, પરંતુ તે મૂંઝવણ ન મટતાં અધિકાધિક મુંઝવણમાં પડી પ્રાણેને ગુમાવે છે માટે તે સંશવણ ત્યાગ કરી હોય તે આત્મગુણેમાં ડુબી જાઓ.
પાણીના ધરામાં પડેલાઓને બહાર કાઢનારાઓ તે ઘણા મળી આવશે, પણ વિષયવાસનાના ધરામાં પડેલાઓને બહાર કાઢી અને સંરક્ષણ કરનાર વિરલ મળી રહેશે માટે ચેતીને પગલું ભરે. - ૩૭૯ વિષય વિકારરૂપી અગ્નિની વાલાઓને અાવવા માટે વિશ્વનું સેવન તે અગ્નિમાં વ્રત અને મધને હોમવા જેવું છે. કદાપિ તે જ્વાલાઓ શાંત થતી નથી, પરંતુ વધતી જાય છે માટે આવી ભૂલ કરવી ન જોઈએ.
૩૮૦. તપ, જન્મ અને મુતવાનું છતાં અહંકારઅભિમાનના મીઠા મારમાં સપડાય તે ઉત્તમ ક્રિયાઓ કરતાં પણ કવડે લેવાય છે, ત્યારે ચાર મૈથ્યાદિ તેમજ આર અનિત્યાદિ ભાવનાથી ભાવિત નિષ્ક્રિય હોય તે પણ કથી લેપાયમાન થતું નથી, અને આત્મવિકાસ સાધી શકે છે; માટે તપ, જપ, જ્ઞાન વિગેરેની સાથે અહંકાર-અભિમાનને ત્યાગ કર ચોગ્ય છે.
૩૮૧, ચિનાઓને બે હજાર માણના બેજા,
For Private And Personal Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
રતાં ઋષિક અરાણ અને છે એમ અધિક ઈાળા કરવામાં આવે છે તેય ચિન્હાઓ વધતી અા છે. તેથી અનુષે તેના આજામાં દખાએલા ભાનસાન પણ ભૂલે છે; જેને ચિન્તાઓના આન્ત આછે હાય છે તે જ એા વિનાના છે.
૩૮૨. સત્ય ઉપકારને તે જ કરી શકે છે, કે જેઓ નિશ્ચિત બનેલા હાય અને સ્પૃહા વિનાના હેય, તેમજ શ્ચમના વિનાના હોય; નહીંતર તેએ સત્યાપકારના અધિકારી બની શકતા નથી; માટે ઉપકારીએ પૃહારહિત રહેવુ તેમજ પરલેાકની ઇચ્છાએ પણુ રાખવી નહી.
૩૮૩. પંચાચારનુ પાલન કરનારાએ, ચાર ગતિને નિયારી ૫ચમતિ–માક્ષપદને પ્રાપ્ત કરે છે; તે સિવાયના પ્રાણીઓ ચારે ગતિમાં પરિભ્રમણ કરીને અસહ્ય યાત્તનાઓને સહન કરતા રહે છે; માટે ૫'ચાચાર તે પચમતિનુ પૂ સાધન છે; આ સિવાય સર્વે સાધના સ'સારની પરા વધારનારા છે.
૩૮૪, દેશનું નિષ્કલ કપાયું, ગુરુનુ. મહાનતચારીપણુ અને થતુ. દયાભૂલકપણુ' એ જૈનદર્શનની વિશિષ્ટતા છે. કાપા કરવાના નિષેધથી અને આરાધનાના વિધાનશ્રી જૈન પર્વોની મહત્તા છે. આરાધના, મર્યાદાશીલ છે અને આરાધ્યતા વ્યાપક ભાવવાળી છે. ભાત્રને મર્યાદા હોતી નથી. જૈનશાસન, મૈંની વસુલાત્ત લેવાને નિષેધ કરે છે તેમજ વેરી ઉપર પણ મિત્રતા રાખવાનું વિધાન કરે છે.
૩૮૫. મનુષ્યત્વ સુધરતા હાય ની આ સ્વાના લાગે
For Private And Personal Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૨ પણ સુધારવા કટિબદ્ધ બનવું જોઈએ. ભલને સમજ્યા વિના આંખ મીંચીને ભૂલ કહેનારાઓ, ભૂલેલા છે. એમ સમજવું.
૩૮૯. બચાવનારને, તેની બુદ્ધિને અનુસરતું ફલ મળે છે અને બચેલે જીવ પુન્ય-પાપ કરે તેનું ફળ તો બચેલા જીવને ભેગવવાનું રહે છે.
૩૮૭. જિનેશ્વરના મંદિરમાં ધૂપના ડબામાં પડી રહેલો ધૂપ સુગંધ આપતું નથી, પરંતુ અગ્નિને સગ થતાં સુગંધ મહેકી ઉઠે છે. સત્તામાં રહેલી સુગંધ, સંવેગ મળતાં પ્રગટે છે, તે પ્રમાણે સત્તામાં રહેલા ગુણે, સમ્યગ જ્ઞાનને સંવેગ મળતાં પ્રગટ થાય છે.
૩૮૮. સત્ય બેલનારને અને તે પ્રમાણે વર્તન કરનારને, સત્ય દેવ અને સત્ય જ્ઞાનીઓ, સહકાર આપીને આવી પડેલી વિડંબનાને દૂર કરે છે, પણ સત્યને દેખાવ કરનારને કાંઈ પણ મદદ મળતી નથી.
૩૮૯ સત્યવાદીને આ જગતમાં ઘણું સહેવું પડે છે પણ છેવટે તેને જ જય થાય છે અને પૂજ્ય બની અનુકરણય થાય છે; સત્યવાદી અને સદાચારી સદાય શોભાને મેળવે છે ત્યારે ઈતર માનવીઓ, પ્રારંભમાં શોભા મેળવે છે અને પછી હડધૂત થાય છેમાટે શેભાને મેળવવાની ઈરછાવાળાઓએ સત્યવાદી બનવું.
૩૯૦. બીજમાં વૃક્ષ બનવાની સત્તા છે પણ સાધનના સંચગ સિવાય વૃક્ષ બની શકતું નથી. જલ–પૃથ્વી-તાપ-વાયુ વિગેરે નિમિત્ત મળતાં અનુક્રમે વૃક્ષ બની રહે છે, તે પ્રમાણે
For Private And Personal Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
આત્મામાં પરમાત્મા બનવાની સત્તા છે. તે સત્તા, સદ્ગુરુસમાગમ અને ચારિત્રની આરાધના કરતાં પ્રગટે છે; સાધન સિવાય સત્તાના પ્રાદુર્ભાવ થતા નથી.
૩૯૧. અત્યંત રાગનુ પરિણામ, હ્રદયભ’ગમાં જ આવે છે. દરેક મનુષ્ય આ સસારની અમુક વ્યક્તિ કે અન્ય પદાર્થો ઉપર અત્યંત મેહ ધારણ કરે છે; તેથી જ તેઓને અતે દુઃખ જ થવાનું; કોઈ મિત્રના કે કાઇ પદાર્થના એવા પ્રસંગે વિવિધ કારણેા પામી વિયેાગ જ્યારે થાય છે, ત્યારે તેઓને પરિતાપના પાર રહેતા નથી.
૩૯૨. પરપદાર્થાંમાંથી સુખ લેવા મનુષ્ય ઇચ્છે ત્યારે જ તેને છેતરવાના પ્રસંગ વારે વારે ઉપસ્થિત થાય છે; માટે પરપટ્ટાČની પરાધીનતા દૂર કરવા માટે પ્રમલ પુરુષાર્થ કરવા જોઈએ. પરપદાર્થાંની પરાધીનતા તે જ મહાદુ:ખ છે અને સ્વવશતા તે મહાસુખ છે; આ સુખ આત્માના ગુણામાં રમણુતા કર્યાં સિવાય પ્રાપ્ત થતું નથી. ચૈતન્યને પ્રેમ તે જ સત્ય સુખ છે.
૩૩. આત્માન્નતિ કે જૈનશાસનેાતિ ચેલાઓ વધારવાથી થતી નથી, પરંતુ ચારિત્ર પાળવાથી અને પળાવવાથી થાય છે; માટે ચારિત્ર પાળવામાં મુખ્યતયાએ લક્ષ્ય રાખવું આવશ્યક છે,
૩૯૪. અરિહ’ત પરમાત્માના જાપ-શ્રી પાર્શ્વનાથસ્વામીના હાય કે અન્ય જિનેશ્વરને હાય-તાપણુ સાપના વિષને ઉતારે છે તે અનાદિકાલીન વિષયરૂપી વિષને કેમ ન
For Private And Personal Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉવારે ? અવશ્ય ઉતારી શકે છે, માટે જિનેશ્વરનો જાપ દરરોજ એક કલાક પણ કરવાની ટેવ પાડવી જોઇએ કે જેથી વિષયનું વિષ ઉતરે.
એક જૈનધર્મ પાલનાર રાજા કુંડલપુરમાં હતું. તે નૃપને લગભગ વીસ વર્ષના પુત્ર હતું. તેને લગ્ન સમયે ચેરીમાં ફેરા ફરતા સાપ કરડ્યો. સઘળું કુટુંબ બહુ આકંદ કરવા લાગ્યું. કુંવરી તેની પાછળ મરવાને તૈયાર થઈ અને મશાનભૂમિકામાં આવી, તે અરસામાં તેને શ્રી પાર્શ્વનાથ પ્રભુ પર વધારે શ્રદ્ધા હોવાથી અગ્નિદાહને બંધ રખાવી સર્વજનેને વિસર્જન કરી પિતે વેળુની પ્રતિમા બનાવી રાતદિવસ ત્રણ દિવસ સુધી શ્રી પાર્શ્વનાથને એકધારાએ જાપ કરવા લાગી. તે જાપના પ્રભાવથી પાર્ધયક્ષ પ્રગટ થઈને તેણને વરદાન આપ્યું કે સૌભાગ્યવતી થા, તને આઠ પુત્રે થાઓ. કુંવરીએ કહ્યું કે, મારા પતિને સાપ કરડ્યો છે અને અગ્નિદાહની હવે વાર નથી, તે કેવી રીતે સૌભાગ્યવંતી બનું? અને આઠ પુત્રે કેવી રીતે થાય? કારણ કે તેમની સાથે હું પણ બળનાર છું. યક્ષજીએ અમૃતના છાંટા નાંખી તેના પતિને સજીવન કર્યો અને તે પ્રતિમાને સાથે લઈ કુંવર-કુંવરી રાજ્યમાં આવ્યા માટે જાપની અસર સારી રીતે થાય છે.
૩૫. તમે પ્રથમ ચરિત્રનું સેવન કરીને તમારા આત્માને સુધારે. જેણે શુદ્ધ ચારિત્રવડે પિતાના આત્માને સુધા નથી, તે અન્યજનેને સારી રીતે સુધારવા સમર્થ બનતા નથી તેમજ પિતાની જાતને સુધારવા શક્તિમાન્ બનતા નથી-પછી ભલે વિરામ ઉપદેશ આપે, અને તે પ્રશંસા
For Private And Personal Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
પાત્ર અને, તેપણ પરિણામ સારું આવે નહી; માટે ઉપદેશ
આપનારે પાતાની જીતને સુધારવાની જરૂર છે.
જેણે સ્વાત્માના ક્રર્માવરણાને શુદ્ધ ચાસ્ત્રિનું પાલન કરીને ક્રૂર કર્યાં નથી, તે જ્ઞાતિની, સમાજની તેમજ સદ્રની પશુ સેવા બજાવી શકતા નથી; ભલે તે સેવા કરવાની સારી લાગી ધરાવતા હાય, અને ભાષણેા કરીને સભાને ગજાવતા હોય.
જેટલે અંશે સ્વાત્મા શુદ્ધ થએલ હશે, તેટલે અંશે જગને સુધારી શકાશે; જગત્ ચારિત્ર તરફ અષિક આદર કરે છે, કરશે. માન-સત્કાર-પ્રતિષ્ઠાની છાયાના ત્યાગ કરી સ્વાત્મા તરફ લક્ષ રાખવું અત્યંત હિતકર અને શ્રેયસ્કર છે.
૩૯૬. તમારે સુખ-સાચું સુખ જોઈતુ હોય તેા દરેક પ્રાણીઓમાં પરમાત્માના અશા છે એમ સમજી અન્યની સાથે પરસ્પર મેળ રાખવા, બહુ રાગ-દ્વેષમાં ઉતરવાના પ્રસંગ ઉપસ્થિત કરવા નહી; કારણુ કે રાગ-દ્વેષ અને માહુ, સત્ય સુખને ઢાંકી દે છે અને વેરઝેર વધે છે.
૩૭. પેાતાના આત્માની શુદ્ધિ સિવાય અન્ય દુન્યવી પદાર્થા કદાપિ સત્યસુખ આપનાર નથી, તે નક્કી સમજી ગાત્મશુદ્ધિ માટે આ જીવનમાં ખરાખર પ્રયાસ કરવાની આવશ્યકતા છે, દુન્યવી પદાર્થ' ઉપર વિશ્વાસ કરો તા જરૂર ઢગાથે; માટે અત્યારથી જ ચેતે, નજરે દેખતાં નઃપ્ર થનાર સુખના ભરોસા કેમ રાખી શકાય ?
૩૯૮. શરીરને આરોગ્ય રાખવા ખાતર ભેગુણી અને તામસગુણી આહારના ત્યાગ કરીને સાત્વિકશુી આહારની
For Private And Personal Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
જરૂર રહે છે; તે પશુ વિલ'ખથી પાચન થાય એવા નહી; ત્યારે જ મન અહુ પ્રસન્ન રહે છે. તેા પછી આત્માના રાગને દૂર કરવા માટે સાત્વિક વિચાર। . તે પણ અનલ્પ પ્રમાણમાં કરવામાં આવે તે જ આત્માના આન ઝળહળી ઉઠે અને સમતાના ઝરણાંએ ઝરવા માંડે.
૩૯. ઉતાવળા ન બના કામના સહિત દુન્યવી કાર્યાં કરનારને તેમજ ધાર્મિક કાર્યોં કરનારને પણ માનસિક ચિન્તાએ બહુ સતાવે તેમાં નવાઈ નથી; કારણ કે તે તે કાર્યાં કરતાં ઈચ્છા પ્રમાણે લ ન મળતાં, મન તફાન કરી મૂકે છે; તેથી ફૂલ લેવાની તાલાવેલી જાગતી હાવાથી આત્માને ચેન પડતુ નથી; અને ઈચ્છા પૂર્ણ થતી નથી. તમે ફૂલની ઇચ્છા રાખ્યા વિના કાર્યાં કરશેા તાપણુ જે સમયે ફૂલ મળવાનું તે સમયે મન્યા કરશે; માટે ઈચ્છા અને ઉતાવળના ત્યાગ કરવા.
૪૦૦. નિઃસ્પૃહતામાં જ એક નહિ પણ હજારો બાદશાહી છે. અરે ચક્રવર્તીઓનાં સુખ, તેમજ દેવતાઈની સાહ્યખી સમાએલી છે; માટે તેને પ્રાપ્ત કરીને સ્વાત્માને સ્વતંત્ર અનાવા; કેવા આનંદ આવે છે તે જોજો. પ્રારભમાં કાંઈક કષ્ટ લાગશે; પરતુ આગળ વધતાં તમે સમર્થ બનશે; દુન્યવી પદાર્થીની આસક્તિ કે ચિન્તા રહેશે નહી; સ્પૃહતામાં સંતાય નથી તેમજ સમતા પણ નથી.
૪૦૧. અરે સુધારક ! અને જગતના ઉલ્હાર કરવાની તમન્નાવાળા ! પાપકાર કરીને સંસારને ઉદ્ધાર કરવા હાય તા, ઉઠા-જામત્ થાઓ અને તમારા આત્માના પ્રથમ
For Private And Personal Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૭ ઉદ્ધાર કરે આત્મસ્વરૂપમાં લયલીન બને. પછી તમને ઉદ્ધાર કરવાની ખરી દિશા સૂઝશે.
જેઓએ સંસારને ઉદ્ધાર કરેલ છે તેઓએ પ્રથમ આત્મસ્વરૂપમાં લયલીન બનીને કરેલ હતું જેથી તેમને ઉદ્ધાર કરવામાં બહુ તકલીફ લેવી પડી હતી નહિ, માટે પ્રથમ સ્વામાને ઓળખે.
૪૦૨. આદર્શ જીવન જીવે. મનુષ્યએ, પિતાના મકાનની ભવ્યતામાં તેમજ પહેરવા ઓઢવાના કપડાંની રમણીયતામાં અને ખાનપાનાદિકની લેલુપતામાં જ જીવનને આદર્શ માન્ય છે પણ વસ્તુતઃ તેમ નથી, તે તે તેમની ભ્રમણ છે. નાના ઝુંપડાંમાં રહીને સાદાઈથી પણ આદર્શ જીવન જીવી શકાય છે; આ પ્રમાણે ઘણાએ આદર્શ જીવન જીવ્યું છે.
૪૦૩ ધર્મ, ત્રિકાલાબાધિત છે, તેમાં ઝગડા-કકાસનું વાતાવરણ હેય નહી; અને આ ધર્મ મિથ્યાત્વઅવિરતિ-કષાય–ગ અને પ્રમાદને ત્યાગ કરાવી, મૂલરૂપમાં મૂલ સત્તામાં સ્થાપન કરે, તેથી તે શાશ્વત કહેવાય છે; કદાપિ તેને નાશ થતો નથી.
૪૦૪ ધમજનેમાં અહંકાર, અભિમાન તથા મેહમમતા હેય નહિ; કદાચ વસ્વરૂપને પામ્યા પહેલાં મોહમમતા-અહંકારાદિક હોય તે અહ૫ પ્રમાણમાં હોય એટલે આત્માના ગુણને ઘાત કરનાર હેય નહિ; તેમજ તેઓ બાહ્ય દેખાવમાં રાચીમા૨ી રહેલા હેય નહી; તેથી તેઓ ઉત્તરોત્તર આત્મવિકાસમાં આગળ વધે છે.
For Private And Personal Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૫ અનાદિકાલથી મિથ્યા અવિરતિ-કાય રે ચાગ વિગેરેના સગપણમાં સપાએલ હેલથી છવામાઓ, મિતે ભૂલી ન જ જોઈએ તે ધર્મ ભૂલી બેઠા છે, તેથી જ તેઓની દીનહીન અવસ્થા થએલી છે.
૪૦૬ તમારે માલ સામાં-સ્વસ્વરૂપમાં આવવું હેય તે અહંકાર-અભિમાન-મિથ્યાદિ દેને નિવારે, તે વિના અન્ય ઉપાય નથી. જેઓએ ભૂલ સત્તાને પ્રાપ્ત કરી છે તેઓએ પ્રથમ અહંકાર-મમતા–મિથ્યાત્વાદિને નિવારી પ્રાપ્ત કરેલ છે.
૪૦૦ ધર્મની આરાધના એવી કરવી જોઈએ કે કોઈ પણ પ્રાણીને દુઃખ દેવાની ભાવના હેય નહી; તેમજ તેઓએ કરેલા અપરાધોને બદલે લેવાની ઈચ્છા પણ ન હોય, તેમજ પિતાની શતી થા તરફ-અપ તરફ પિતાને તિરસ્કાર હિય, અને પુનઃ તેવી ભૂલ તથા અપ ન થાય પ્રમાણે આરાધેલ ધર્મ, કમલ દૂર કસ્થા સમર્થ બને છે, ધર્મની આરાધનામાં સાંસારિક કાર્ય પવે ક્લની પાંખડી પણ ચંપાતા મનમાં હમેશાં અરેરાટી થવી જોઈએ, આવા ધર્મ રહેલા ધર્મી જનેથી રાગ-દ્વેષ અને મેહ ભાગતા ફરે તેમાં નવાઈ શી!
૪૦૮ ચલપુરને એક રિહાત છે કે, વારમાં અને આત્માના ગુણે સિવાય અન્ય પદાર્થો ઉપર રાખેલે રાગ, જાય રકાશ અને છે, એટલે સહાય ટકી રહે મારુ - છતાં રાગ ધારણ કરી તે પદાર્થો આતા અન્ય સે પ્રાર્થના
For Private And Personal Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯ કરવી, કાલાવાલા કર અગર આંખમાંથી આંસુ સારવા તે ન એહ છે, બ્રમણા છે કારણ, આત્મિક ગુણો સિવાય અન્ય પદાથે સત્ય સુખ આપવા સમર્થ નથી જ; તે પછી આત્મિક ગુને વિકાસ કરવા શામાટે પ્રયાસ ન કરે?
આત્મિક વિકાસમાં જ સર્વ સામગ્રી-સાણને સમાનેલ છે. અને તે સાથે સુખને લાભ આપશે. તે પછી આત્મિક ગુણેન. માગ કરી અન્ય વસ્તુઓને તે વળગે?
દુન્યવી પદાર્થો ઉપર ધારણ કરેલે રાગ તે પદાર્થોને વિગ થતાં અગર વજનવર્ગમાંથી એક મૃત્યુવશ થતાં કે
એક બીજાને પરસ્પર અણબનાવ થતાં, તે પરિતાપક ચિન્તા વિરે ઉ૫જ કર સિવાય રહે નથી, દુખ ઉપજાવે છે, માટે તે ઉપરને રાગ નિવારી સુદેવ, સુગુરુ અને સુધર્મ અને આત્મિક ગુણામાં પ્રેમ ધારણ કરવો તે શ્રેયસ્કર છે.
૪૯ સંસારના મોહરૂપી એજીનની પાછળ દુખનાં ગાહે ગાડાં સંકળાએલ છે, જ્યાં એ મિહને પ્રવેશવા દો કે બધાએ તે ગાડાઓ ઠલવાઈ પડશે, દુઃખેને દૂર કરવા તમે પ્રભુપ્રતિમાની પૂજા-તવના કરશો, પણ તેમની આજ્ઞા પ્રમાણે નહી વર્તન થાય તો તે દુખ પાસવાના નથી, માટે દુખોને ટાળવાને અનન્ય ઉપાય જો કોઈ હોય તો પ્રભુની આરામાં ગાઈ જવું તે છે.
૧૦ પ્રભુ-જિનેશ્વરની આશા એ છે, કે દુન્યવી. પદાર્થોની આસક્તિને સર્વથા-સર્વદા અને સર્વત્ર ત્યાગ કરી તમારા આત્યિક ગુનો આવિર્ભાવ કરવા એક ઘડી પણ
For Private And Personal Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૦.
પ્રમાદ ન કરે. દુન્યવી પદાર્થો ઉપર સુખને આધાર રાખે નહી; તેથી સ્વતંત્ર થવાશે અને તેની પાછળ આવતાં સંકટ આપોઆપ વિલય પામશે.
૪૧૧ આ સંસારમાં “હું અને મારું આ બે માન્યતાઓમાં ભારોભર દુઃખ સમાએલ છે અને હું, કેઈને નથી અને કંઈ મારું નથી, આ માન્યતામાં ભારોભાર મુખ સમાએલ છે. આ વસ્તુ મારી છે-આવી ભાવના થતાં જ તેમાં રાગ ધારણ થાય છે અને અત્યંત રાગ ધારણ કરતાં પરિણામે આગ ઉત્પન્ન થાય છે.
૪૧૨ લની આસક્તિથી મમતાપૂર્વક કાર્યો કરવામાં આવે તે જ તેનાથી ઉત્પન્ન થતાં અને થએલાં દુખે, કને ભેગવવા પડે છે, કેઈ નિરાધારના આધારરૂપે રહેલા એકના એક પુત્રને અકસમાત નાશ થતે જોવામાં આવે તો આપણને વિશેષ દુઃખ લાગતું નથી, પણ આપણને કદાચ બે પાંચ પુત્ર હોય અને તે સાથે આર્થિક સ્થિતિ સારી હોય, તેવે વખતે કદાચ એક પુત્રને વિયાગ થવાનો સંભવ આવે છે ત્યારે, તે વખતે આપણને કેટલું બધું દુઃખ લાગી આવે છે? એકના નાશથી દુખ થતું નથી અને બીજાના નાશથી બહુ લાગી આવે છે, તેનું કારણ શું? તે તમે વિચારે. બીજાના પુત્રમાં પોતાના પુત્ર જેટલી મમતા નથી, તેથી જ દુખ ઓછું લાગે છે, માટે સત્ય સુખને પ્રાપ્ત કરવું હોય તે, અહંતા અને મમતાને નિવારે.
થયાં અહંતા અને મમતા નથી, ત્યાં દુઃખ જ નથી અને
For Private And Personal Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૧
જ્યાં ફલની તથા પરિણામની આસક્તિ હોય છે ત્યાં દુખે વિવિધ વેશને ધારણ કરીને આવી લાગે છે, માટે કરેલા કાર્યોના બદલાની ઈચ્છા રાખે નહી.
૪૧૩. દ્રવ્ય અને ભાવથી ત્યાગ કરે-આપણું સમસ્ત જીવન આપવા માટે એટલે ત્યાગ કરવા માટે જ ઉત્પન્ન થયેલ છે, નહી કે બીજાની પાસેથી લેવા માટે, આપણી ઉદારતા જે નિયમપૂર્વક હશે તે પરમાત્મપદ-એક્ષપદ સુદ્ધાં આપણું તરફ ખેંચાઈ આવશે, તમે નહી આપે તે સર્વ શકિતમાન કર્મો તમારી પાસે એક યા બીજી રીતે જબરાઇથી પણ અપાવશે માટે ખુશીથી આપે. વહેલું મોડું પણ તમારે આપવું–છોડવું તે જરૂર પડશે જ, માટે છૂટવા પહેલાં જ છેડે-ત્યાગ કરે, મમતાને ત્યાગ કરે, ગમે ત્યારે પણ એક દિવસ ગળચી પકડીને પણ કુદરત છેડાવશે, તે પછી ઈચ્છાપૂર્વક ત્યાગ કરીને સુખના ભાગી શા માટે ન બનવું? આ જગત્માં એ એક પણ મનુષ્ય અત્યાર સુધીમાં થયે નથી, કે થશે નહી, કે જેને છેવટે પોતાનું સર્વસ્વ આપી દેવાની ત્યાગ કરવાની ફરજ નહી પડી હેય. આ નિયમ વિરુદ્ધ મનુષ્ય જેટલા પ્રયાસ કરશે તેટલે તે વધારે દુખી થવાને જ; જેમ જેમ વધારે ત્યાગ કરતા રહેશે તેમ તેમ તમેને અક્ષય ભંડાર મળવાને; ત્યાગ કર્યો સિવાય સત્ય સુખને અન્ય ઉપાય નથી; મમતા-અહંતા આસકિતના ત્યાગમાં જ આત્માની શકિતને આવિર્ભાવ થાય છે. અને માયામમતા-આસકિતથી આત્મિક શકિત–સત્તાને તિભાવ થાય છે. માટે સત્ય સુખની ઝંખના હેય તે મૂરછ
For Private And Personal Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મમતાને ત્યાગી આત્મસ્વરૂપને ઓળખે દુઓ ટાળવાને આ અનન્ય પક્ય છે.
૪૧૪. સતોષ ગુણ તે પરમ સુખનું સાધન છે, કારણ કે સંતેષ સિવાય ભલે ચક્રવતની અદ્ધિ-સિદ્ધિ મળે તે પણ તે જીવાત્માને સત્ય સુખ મળે નહી દુન્યવી સાધનથી સત્ય સુખ મળે કયાંથી? આ સતેષ એ હવે જોઈએ કે દુન્યવી અને દેવતાઈ સમૃદ્ધિમાં કે લધિઓમાં ફસાઈ જવાય નહી; પગમાં આવીને આળોટે પણ તેઓને મેળવવાની ઈરછા પણ ન થાય; આવા સંતેષ ગુણને ધારણ કરનાર મહાશયને તે વનમાં હોય કે ઉપવનમાં હય, જેલમાં હેય કે મહેલમાં હય, વસ્ત્ર સહિત હોય કે વસ્ત્ર હિત હેય તે પણ આનંદની ઊર્મિઓ ઉછળ્યા કરે છે, અને દેવે આવી પ્રાર્થનાપૂર્વક વરદાન આપવા માટે આજીજી કરે તે પણ તેમનું મન આત્મિક ગુણમાં મગ્ન બનેલ હોવાથી તેઓ વરદાનને ઈરછતા નથી.
શ્રી સનમાર ચકવતની પાસે આવી દેએ રોગ નાબૂત કરવાની પ્રાર્થના કરી તે ન સ્વીકારતાં તેને કહેવા લાગ્યા કે-ભાવસાવે હાની શકિહે તે સુખેથી મટાડે રેએ કહ્યું એ શકિત અમારામાં ના રાજર્ષિએ કહ્યું કે અરે વરદાનની જરૂર નથી; મારા શરીરના રોગને મટાડે. વાની મારી તાકાત છે. રામ કહી પોતાના શુકને આગથી લગાતાં તે આગળી સુવર્ણ સખી નિર્મળ થઈ. આ પ્રમાણે અને તે તેમના અંતે ગુણની પ્રશંસા
For Private And Personal Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૩ કરતા, દેવલોકમાં આવી સૌધર્મેન્દ્રની આગળ તેમના સંત ગુણની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી આનંદમાં ઝીલ્યા.
૪૧૫. વ્યાવહારિક કાર્યોમાં પણ સતેષ ધર્મને ભૂલી જ નહી, સમજણપૂર્વક સંતેષી બનેલ મહાનુભાવને, ધન ધાન્યાદિક માટે ક્રોધાદિક બહુ થતા નથી અને વિષયના વિકારે તેને અધિક સતાવતા નથી, તેથી આનંદમાં નિરંતર તે દિવસે પસાર કરે છે અને પ્રભુપૂજા-સેવાદિક ધાર્મિક કાર્યોમાં તેને રીતસર સ્થિરતા રહે છે; સંતેષવિહીન માનવી ગમે તેવી સુંદર ધાર્મિક ક્રિયાઓ કરે તે પણ ચંચલતા તેને પીછે મૂકતી નથી અને મન, સાંસારિક પદાર્થોમાં રક્ત રહેલ હોવાથી પરિભ્રમણ કરતું રહે છે, અભ્યાસ કરવા બેસે તે પણ કો-ગાથાઓ જલદી યાદ થાય નહી; દેવદર્શનમાં પણ ઉતાવળ હાય; એટલે કે પ્રકારે સતેના અભાવે તેને સુખ મળતું નથી; ઊલટે માનવી અસ્થિરતા રહેલી હેવાથી ભમતા ભૂતની માફક ઉદ્વિગ્ન રહે છે; અસંતેષી જ્ઞાતિ-જાતિમાં અગર વ્યવહાર-વ્યાપારમાં પણ સન્માન પામશે નહી; માટે દુન્યવી પદાર્થોની આસક્તિ ઉતારી સંતોષ રાખે.
સાગરશેઠની પાસે નવાણું લાખ સેનૈયા હતા; એક લાખ અધિક મેળવી કરોડપતિ થવા માટે ધર્મક્રિયાઓને ભૂલી વિવિધ પ્રકારના આરંભ-સમારંભ કર્યો તે પણ એક લાખ સેનૈયા મળી શકયા નહી અને દુઃખી થવા લાગે. એક ધમચાર્ય મહારાજના કથનથી સંતોષ ધારણ કરી ધમ-ન્યાયપૂર્વક વ્યાપાર કરતાં કરોડપતિ બન્યું. પછી તેને સંતોષમાં
For Private And Personal Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૪
કેવું સુખ છે તેને અનુભવ થયે, માટે ભાગ્યાનુસારે મળેલ સાધનમાં સંતેષી બની ધર્મને ભૂલ નહી.
૪૧૬. સતેષ પરમકલ્યાણરૂપ છે, જે પુરુષ અપ્રાપ્ત વસ્તુઓની ઈરછા નહિ કરનારે, પ્રાપ્ત વસ્તુઓના ઉપર મમતા નહી રાખનારે હર્ષ શેકની વિડંબનામાં અટવાતે નથી અર્થાત્ તેને હર્ષ શોક થતાં નથી. આવા સંતુષ્ટને ઈન્દ્રમહારાજ કરતાં અધિક સુખ હોય છે, ત્યારે અપ્રાપ્ય વસ્તુઓની ઇરછા કરી તનતોડ પ્રયાસ કરનાર તથા પ્રાપ્ત વસ્તુઓમાં મુગ્ધ મની આસક્તિ ધારણ કરનાર, ઈષ્ટ વસ્તુઓ હેતે પણ દુઃખી બજો રહે છે એટલે તેને કઈ બાબતમાં ચેન પડતું નથી.
૪૧૭. સંતેષરૂપી ગંગાના નીરમાં સદાય સ્નાન કરનારને જ દાન, શીલ, તપ અને ભાવનાનું ફળ મળે છે. સંતેષ સિવાય તેનું કુલ મળવું અશક્ય છે, ભલે પછી મનમાં માને કે અમોએ ધર્મક્રિયા કરેલ છે તેથી સત્ય સુખ મળશે અને આનંદમાં ઝીલાશે, આ તેમને ભ્રમ છે.
આત્મગુણેમાં સંતુષ્ટ બનેલને ષષ્ટિ રહેતી નથી અને ગુણાનુરાગથી અધિક અધિક સંતુષ્ટ બની રહે છે.
આત્મવિકાસમાં આગળ વધવાની ઈચ્છાવાળાએ, પ્રથમ સંતેષને ધારણ કરે આવશ્યક છે. આ સિવાય આગળ વધાશે નહી. કદાચ પ્રયાસ કરશે તે પાછળ પડવાને વખત આવી લાગશે માટે દેષદષ્ટિને ત્યાગ કરી સંતોષ-સરિતામાં સ્નાન કરી સુખને મેળવો.
૪૧૮ આત્માનું જ્ઞાન મેળવીને અમર બને, પછી
For Private And Personal Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૫
તમને કેઈની પણ પરાધીનતા રહેશે નહી. આત્મિક જ્ઞાન કયારે પ્રાપ્ત થાય કે જ્યારે સાત ભયને તથા રાગ-દ્વેષ-મોહને નિવારે ત્યારે. હાલમાં તમને અનુકુલ સાધને પ્રાપ્ત થયા છતાં નિર્ભય બન્યા નથી તેનું સત્ય કારણ છે કે હેય તે આત્મિક સ્વરૂપનું જ્ઞાન નથી તેથી જ દુન્યવી પદાર્થોમાં જે સુખની માન્યતા મગજમાં ભરાઈ છે અને તે આધારે તમે સુખને માટે રાગ-દ્વેષ–મેહ ધારણ કરે છે, તેથી તમે તમારા આત્માને ભૂલી ગયા અને જંજાળમાં પડ્યા-સુખ લાખ ગાઉ દર ગયું -તમે વિચાર કરશે તે માલુમ પડશે કે-રાગ-દ્વેષ અને મોહથી જ ચાર ગતિમાં પરિભ્રમણ કરતાં અસહ્ય વેદ'નાઓ ભેગવવી પડે છે, તે રાગાદિક કેવી રીતે સુખ આપે ?કદાપિ આપે જ નહી; છતાં તેમાં જ અજ્ઞાનતાથી સુખ માની એઠા માર્ગ જ ઉલટ લીધે, આધિ-વ્યાધિ વિગેરે ઉપસ્થિત થયા ત્યારે પોકારે પાડ્યા, માટે અનંત જ્ઞાનીઓ ફરમાવે છે કે-આત્માના જ્ઞાન માટે સદાય પ્રયાસ કરે તેના સાધનેને મેળવી આત્મજ્ઞાન પ્રાપ્ત કરે. એટલે તમારી સમીપમાં જ રહેલું સુખ, તમને માલુમ પડશે અને પુરુષસિંહ બનશે. નહીતર જગતના પગ નીચે કચરાઈ મરવાનો વખત આવી લાગશે. સત્ય જ્ઞાન તે જ કહેવાય કે-જે જ્ઞાન દ્વારા કર્મોના આવરણે ખસે અને આત્મા નિર્મલ બને. ( ૪૧૯ જન્મ ધારણ કરીને બુદ્ધિમાન પુરુષોએ પ્રથમ આતમજ્ઞાન મેળવવું તે આવશ્યક છે; આત્મજ્ઞાન મળ્યા પછી, અન્ય મેળવેલ જ્ઞાન, રાગ-દ્વેષમાં વધારે કરશે નહી. હમણાં જોવાય છે કે આત્મજ્ઞાનવિહીન બુદ્ધિમાને
For Private And Personal Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દંભ-પ્રપંચની જાળને ધર્મના ઓઠા નીચે ગોઠવી વાર્થ સાધી રહેલ હોય છે, તેમાં સ્વાત્માનું જ્ઞાતિ-જાતિનું તેમજ રાષ્ટ્રનું કલ્યાણ કયાંથી થાય?
સત્ય આત્મિક જ્ઞાનમાં દંભ-પ્રપંચ-દગા-ફટકા હોતા નથી. તેમજ ઇર્ષા–અદેખાઈ પણ લેતા નથી, તેથી જ વપરનું કલ્યાણ સાધી શકાય અને આત્મા અમર બને.
તમારું સુખ તમારી પાસે છે; અન્ય સ્થલેથી મળવાનું નથી જ; તમારી માન્યતાને ફેર અને આત્મા તરફ નજર કરે, જગતને જુવે નહી; આત્મામાં કે સુખ ભંડાર ઝળહળી રહ્યો છે? મનમાં માને કે-આત્મા સિવાય અન્ય વસ્તુ પર છે.
૪૨૦. પિતાને લેણી મનુષ્ય જ ગરીબ છે તેમજ દિીન-હીન છે, જેને કઈ પ્રકારને લેભ નથી તે ભલે સામાન્ય સ્થિતિવાળે હોય તે પણ તવંગર છે, અને દુનિયાને બાદશાહ છે. જેમ જેમ પૈસાઓ મળતા રહે છે, તેમ તેમ લભ વધવાથી મનુષ્ય ગરીબ બનતું જાય છે.
૪ર૧. અજ્ઞાની અને પાછા અભિમાની ક્રોધાતુર બની મનુષ્ય એવું કાર્ય કરી બેસે કે, ભવોભવ તેના વિપાકે ભેગવવાના પ્રસંગે આવી મળે; તેઓને કંઈ સમજાવનાર મળે તે પણ ન સમજતાં ઉપયોગ આપનારના ઉપર ગુસ્સે ધારણ કરી જેમ તેમ બેલી નાખે છે; આવાને સમજાવનાર કણ મળે માટે શાસ્ત્રકારો ફરમાવે છે કે સમ્યગૂ જ્ઞાનીની સેબત કરે તેમની આજ્ઞા પ્રમાણે વર્તન રાખે, તેથી જ્ઞાન
For Private And Personal Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૭
સભાની
અને આ
તિ
દશાને પ્રાદુર્ભાવ થતાં ભવભવની વિડંબના સતાવશે નહી, અને આત્મવિકાસ સધાતાં સત્ય સુખને આવિર્ભાવ થશે; સમ્યગ જ્ઞાન વિના કરેલા પાપને પસ્તાવો સારી રીતે થતું નથી; અને બીજી વાર તેવા પાપને રસપૂર્વક કરી બેસે છે,
જ્યારે વિઘો આવે અગર વ્યાધિ આવીને ઘેરી લે ત્યારે જ તેઓને કાંઈક સમજણ પડે છતાં વ્યાધિ નાશ પામતાં અગર વિઘો ખસી જતાં પાછા એના એ; આવા માનવીઓ, અધે. દશાના સંકટો સહન કરે તેમાં આશ્ચર્ય શું?
કેટલાક મનુષે એવા પણ હોય છે કે- પોતે જે વ્યક્તિને વિરોધ કરે તેના તરફ અણગમે દર્શાવે અને બીજાને કહે કે, આની સેબત કરવા જેવી નથી, તે બહુ મૂર્ખ છે. આ પ્રમાણે એલતા જાય અને પાછે તેની સાથે મેળાપ રાખી તેને બેલાવી મિત્રાચારી કરે. આવા માણસેથી બહુ ચેતવા જેવું છે. કઈ વખતે મહાન વિડંબનામાં નાંખતા વાર લગાડે નહી.
રર. આગમ વચન સાંભળે. અનિચ્છાએ પણ સંયમી-જ્ઞાનીના વચને સાંભળેલા, સંકટ વખતે બહુ લાભ આપે છે. પરંતુ સાંભળનારને તે લાભને વિચાર ન આવે તે શ્રદ્ધાપૂર્વક સાંભળવાની ઈચ્છા થાય નહી. જે તે જ સાંભળનારને તે જ્ઞાનીના વચનેથી મહને લાભ મળે–આ પ્રમાણે વિચારતાં જે શ્રદ્ધા બેસે તે જરૂર બીજી વાર પ્રેમપૂર્વક જ્ઞાનીને ઉપદેશ સાંભળે અને શક્ય વર્તન રાખે. સદ્વર્તન રાખતાં ઘણે લાભ મળી રહે છે. શારીરિક-માનસિક દુઃખે અ૫ થતાં રહે છે, તો પછી સમ્યગ પ્રકારે આચરણ કરવાથી ભવ દુઃખ નાશ પામે એમાં નવાઈ શી? માટે સમગ્ર જ્ઞાનીને ઉપદેશ સાંભળવા
For Private And Personal Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮
વખત કાઢવા જોઈએ. સમ્યગ્ જ્ઞાનીએ તીથ કર કેવલજ્ઞાનીએ ચેલા વચનાનુસારે ઉપદેશ આપે છે, આમ સમજી તેમના ઉપદેશમાં શ્રદ્ધા રાખવી ઉચિત છે; જેએ તીર્થંકર કેળીના વચનાનુસારે ઉપદેશ આપતા નથી, તે સમ્યગ્ જ્ઞાનીઓ કહેવાય નહી; અને જેએ તે વચનાનુસારે ઉપદેશ આપે છે તે સમ્યગ્ જ્ઞાનીએ કહેવાય છે; માટે તેઓની પાસેથી વિનયપૂર્વક સાંભળવાની ટેવ પાડવી જોઇએ કે જેથી આત્મકલ્યાણ સધાય, દુર્ભાવનાએ ટળે, સદ્ભાવના આવીને નિવાસ કરે.
અભિમાની અને અહંકારીને વડીલેાની વાણીને અવગણી પેાતાનું કાર્ય સાધવા અન્ય પાસે જવું પડે છે; ત્યાં તેના અભિમાન અને અહંકારનું શું થતું હશે ? તે તે તેનું મન જાણે. કાર્ય સાધવા બીજા પાસે નમ્રતા ધારણ કરવી પડે છે તે વડીલે આગળ નમ્રતા ધારણ કરવામાં શે! બાધ આવતા હશે ?
૪૨૩ સમ્યગજ્ઞાની, સટોમાં ગભરાતા નથી. નિરપરાધી એવા સમ્યાની ઉપર જ્યારે કાયદાના જોરે ગુન્હો સાબિત થાય છે ત્યારે તેવા ગુન્હેગારને આનંદ પડે છે અને મનમાં સમજે છે કે આ કસોટી આવવાથી મારું તેજ વધવાનુ પણ ઘટવાનુ નહી. આમ વિચારી હાથે પગે એડી પડી હાય તા પણ તેમના મુખ ઉપર શાક છાયા માલૂમ પડતી નથી; પરંતુ તેમનુ મુખ ઉજળું દેખાય છે; જન સમુદાય પશુ દૃશ્ય દેખીને આશ્ચય પામે છે અને તેમના હૃદય કંપી ઉઠી દયા અને છે, માટે એવા પ્રસંગ આવતાં નિરપરાધી-સમજી મહાશય! મનમાં ગભરામણ લાવીશ નહી; ભલે કાના કાયદાએ શુન્હેગાર ઠરાવ્યા, અગર ભલે ત્રાંસી દૃષ્ટિવાળાએ તારી હાંસી
For Private And Personal Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૯ કરે અગર વચનના મર્મ બાણે મારે તે પણ અડગ રહેજે સત્યને જય થવાને. ગમે એવું બોલનારના મુખ ગંધાવાના માટે તેવા પ્રસંગે હતાશ બનીશ નહી અને સત્કાર્યોને પ્રાણાતે પણ મૂકીશ નહી; તે કરેલા સત્કાર્યો, જાહેરાત કર્યા વિનાની જાહેરાત છે એટલે પ્રથમ તેની જાહેરાત-પ્રસિદ્ધિ ન થાય તે પણ મનમાં કાંઈ પણ લાવીશ નહી; સજજને તે કરેલાં સત્કાર્યોની કદર કરશે પણ તારે તે તેની પણ ઈચ્છા રાખવી નહી; કદર કરે કે ન કરે, તે પણ તે કાર્યો કરતાં જે આત્મવિકાસ સધાયે છે તે વધવાને ઘટવાને નથી; અને જે આત્મવિકાસ સધાયે છે તે વચન અાચર છેમાટે આગળ વધતા રહે પાછળ પડીશ નહી.
૪ર૪ વૃત્તિને પ્રભુ પ્રતિમામાં સ્થિર કરે. જ્યારે મનની ચંચલતા અલ્પ હોય છે, ત્યારે અગર વિક૫સંકલ્પ ઓછા હોય ત્યારે દેરાસરમાં પ્રભુપ્રતિમાના દર્શન એગે ચિત્ત પ્રસન્નતા પામતાં, પ્રભુપ્રતિમાને આભાસ હૃદયમાં પડે છે, તે સમયે અનહદ આનંદ આવતાં રોગ, શેક, પરિતાપ કે થાક માલુમ પડતા નથી. જ્યારે, તે પ્રતિભાસ, અન્યત્ર મન જતાં ખસી જતે માલુમ પડે છે ત્યારે જે ચિત્તને પ્રભુ પ્રતિમા ઉપર અગર દર્શનને હૃદયમાં આવેલ પ્રતિભાસ ઉપર મનને થિર કરીએ અને અન્ય ખસવા દઈએ નહીતે, રોગ-શેકપરિતાપાદિને નાશ પામતાં વિલંબ થતો નથી; રેગ-શેકાદિક શમાવવાને તેમજ મૂલમાંથી પણ નાશ કરવાને આ સત્ય ઇલાજ છે, જ્યાં સુધી મન, રેગ શેકાદિકમાં લાગેલું હોય છે ત્યાં સુધી ડોકટરની પાસેથી કે વૈદ્યોની પાસેથી લીધેલી દવા
For Private And Personal Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
જલ્દી અસર કરતી નથી; કદાચ અસર કરે તેપણ તે સ્થાયી રહેતી નથી; તે પછી મનને સ્થિર કર્યાં સિવાય ક રાગ કેવી રીતે નાબૂદ થાય ? માટે મનને સ્થિર કરવા દરરોજ વધારે વખત લેવાય તે બહુ સારું, પણ બેઘડી કે ચાર ઘડી તેા અવશ્ય અવસર મેળવવા જોઇયે, નહીતર આ સૌંસારમાં ઈષ્ટ પદાર્થોં મળતાં પશુ ચિત્ત સ્થિર થવાનું નહી; અને આધિ વ્યાધિ ઉપાધિના દુઃખા સહન કરવાનાં; માટે પ્રથમથી તેના નાશ કરવા માટે ઇલાજો લેવા જોઇએ; મનુષ્યભવની સલતા કોઇપણ ઉપાયે મનને સ્થિર કરવામાં સમાએલ છે, ગભરાતા નહી; જે ઇચ્છશે તે આવી મળશે, મનના મનેરથા ફૂલવાન બનશે.
૪૨૫ વિષય વિકારેને નિવારા. ધર્મના સત્ય મૂલ લેવાની ઇચ્છાવાળાઓએ પ્રથમ પાંચ ઇન્દ્રિયાને વશ કરી તેએના ત્રેવીસ વિષયાને વકરવા દેવા નહી; અર્થાત્ તે વિષયામાં મુગ્ધ અનવુ' નહી; એક એક વિષયના વિકારેા ભલભલા સમજીને પણ ઉચ્ચ સ્થિતિમાંથી નીચે પટકે છે. માટે પાંચ ઇન્દ્રિયાના વિષય વિકારાને કબજે કરવા તે ધમના લગ્નુ” પ્રથમ સાધન છે, કારણ કે તે વિકારાને, વિચાર અને વિવેકપૂર્વક વશ કર્યો વિના મનની શુદ્ધિ થતી નથી; અને મનની શુદ્ધિ સિવાય ક્રોધ, માન, માયા, લાભાર્દિકના ત્યાગ થઈ શકતા નથી. અને વિષય કષાયના ત્યાગ વિના રાગ-દ્વેષ, અહંકાર, મમતા વિગેર ખસતા નથી, સમયે સમયે સતાવતા રહે છે તેથી જ અનાદિકાલથી અનંત જન્મ-મરણ વિગેરેનાં દુઃખા સહન કરવા પડે છે. જો તે દુ:ખાને ટાળવા ભાવના હોય તેમજ અનંત સુખને અનુભવ કરવાની ઈચ્છા હાય તા પ્રથમ વિકારોને નિવારા, તેથી
For Private And Personal Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૧ મનની શુદ્ધિ થશે અને તેના યોગે રાગ-દ્વેષ જીતશે અને કર્મોના ખસવાથી અને સંવર વધવાથી આત્માનુભવ આવશે? અત્યાર સુધી વિષય વિકારોને ફટવી પિષીને તમેએ આત્મિક લાભ કેટલે લીધે? આત્મિક લાભ લીધે કે કર્મોને બંધ કર્યો, તેને ખ્યાલ આવે છે ? માટે ધર્મના ફલની ભાવના હોય તે વિષયના બસે ને બાવન વિકારમાં ફસાઓ નહી; તે વિકારોને નાશ કરવાની તાકાત તમારામાં ગુપ્તપણે રહેલી છે તેને પ્રાદુર્ભાવ કરે.
૪૨૬ અદેખા મનુષ્ય સ્વજનોમાં ભેદ પડાવે ત્યારે ચેતતા રહેવું. જગતમાં મેહમુગ્ધ અદેખા માણસે, અન્ય બંધુઓના પ્રેમને સહન કરતા નથી; કોઈપણ ઉપાયે તેઓમાં વૈમનસ્ય જાગે, કંકાસ-કલહ થાય, એવી કૂટ ઘટના રચે છે. પરંતુ જે સમજણું હોય છે, તેઓની કપટ કળા સમજી તેમાં ફસાતા નથી.
એક અદેખા અને ખટપટીઆએ સનેહપૂર્વક સંયમ યાત્રાને નિર્વાહ કરતા સમજુ બે મુનિવરે કે જે બે ગુરુબંધુઓ હતા, તેમાંથી એકને કંકાસ કરાવવા-વૈમનસ્ય કરાવવા માટે કહ્યું કે, તમારા મોટા ગુરુભાઈ આખી તર્પણ પાણીથી ભરેલી પગ દેવામાં વાપરે છે, કોઈ પણ જયણા રાખતા નથી. ઘીની માફક પાને વાપરવું જોઈએ; તેઓ કાંઈ સમજતા નથી, તમે સમજી અને યતના સારી રીતે પાળતા હોવાથી એક કાચલી જ વાપરો છે માટે તમારે મોટાભાઈને સમજાવવા જોઈએ; આ પ્રમાણે સાંભળી ના ગુરુબંધુ સમજી ગયે કે આ ખટપટીઓ, અમારા બેમાં ભેદ પડાવવા આડુંઅવળું ગોઠવે છે. બીજી વાર આવી ખટપટ ન કરે તે માટે ઉત્તર એ આપ કે બીજી
For Private And Personal Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાર આવી કપટકળા ન કરે. નાના બંધુએ કહ્યું કે–અમારા મહેતાભાઈ પૂર્વભવમાં બ્રાહ્મણ હતા તેથી વધારે પાણે વાપરે છે અને હું મુસલમાન હતું તેથી થોડું પાણી વાપરું છું. અને તું પૂર્વભવમાં ચંડાલ હતું તેથી દુધમાંથી પોરા કાઢવાની માફક દોષને દેખાડે છે. જા જા હારા મેટાભાઈ જયસુપૂર્વક થોડું પાણી વાપરે છે. આ પ્રમાણે સાંભળી ખટપટીઓ બેલા બધ થયે.
૪ર૭. મરજીવા બનીને પણ અન્ય પ્રાણુઓને જીવાડે, પિતે જીવીને બીજાને જીવાડે, આના કરતાં પોતે મરીને જીવાડે–આ સૂત્ર બહુ મેઘરું છે, કારણ કે મરણના ભયથી ભાગી જનારા ઘણા હેય છે, અને મરણને મહત્સવ માની અન્ય પ્રાણુને જીવાડનાર કોઈ એક વિરલ હોય છે. - જ્યારે મરણને ભય નિવારી અન્ય પ્રાણીઓને મરણ પામતાં જે શૂરવીર દયાળુ તેઓનું રક્ષણ કરે છે ત્યારે તે દેખી કૂર એવા માનવીનાં હૃદયે નરમ થાય છે, કાંઈક દયાના અંકુરે પ્રગટે છે, અને તેઓને દયાની મહત્તા સમજાય છે. જો કે પિતે જીવીને બીજાને જીવાડનારના મનમાં કરુણા તે હેાય છે, પણ મરીને જીવાડનારના જેટલી હિંસક માનવીઓના હદયમાં જોઈએ તેવી અસર થતી નથી.
જેઓને દેહાધ્યાસ–દેહની મમતા છૂટી હોય છે, તેઓ પોતે મરીને પણ અન્યને જીવાડે છે; તે સિવાયના પિતાને લેગ આપવા સમર્થ બનતા નથી; પોતે મરીને બીજાઓને જીવાડનારની દયા પરાકાષ્ટાએ પહોંચી હોય છે, પછી તેઓને
For Private And Personal Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૩
અહંકાર-અભિમાન બહુ સતાવતે નથી, અને તેથી સુખરૂપે મેક્ષમાર્ગ તરફ જલદી ગમન કરવા સમર્થ બને છે. સાંસારિક અદ્ધિ-સિદ્ધિ પગ આગળ આવીને આળોટે તે પણ તેની સામે જોવાની વૃત્તિ જાગ્રત થતી નથી; અર્થાત્ તેને તુરછ ભાસે છે, માટે દયા પણ મોક્ષમાર્ગ તરફ ગમન કરવાનું એક પ્રથમ સાધન છે; અરે કહે કે, અનંત શક્તિ, અનંત સત્તા પ્રાપ્ત કરવાનું કારણ છે, માટે આવી દયા કરવા પણ ઉદ્યમવંત બનવું જોઈએ.
૪૨૮. યાતના-દીનતા અને યાચનાને દૂર કરવા અતર્મુખ બને. જેની પાસે, મનુષ્યના ખપમાં આવે તેવી વસ્તુઓ છે તેઓની પાસે યાચનાપૂર્વક કરગરવામાં આવે તે પણ સામું જોતા નથી અને લાવ્યા બોલતા નથી. અને જેઓની પાસે આપવા જેવી વસ્તુઓ નથી તેઓની પાસે યાચના કરતાં પણ સામે જુએ છે અને બેલાવ્યા બોલે છે પરંતુ તેઓ યાચના કરનારને આપી શકે એમ નથી; માટે યાચના અને દીનતા બતાવવાને વખત ન આવે તેને માટે મનુષ્યએ પ્રથમ તૈયારી કરી લેવી જોઈએ કે જેથી યાચના કરવાને અને દીનતા દેખાડવાને પ્રસંગે ઉપસ્થિત ન થાય.
દુન્યવી નવનિધિ કે અષ્ટસિદ્ધિ વિગેરે લબ્ધિઓ મળે તે પણું યાચના, દીનતા ખસતી નથી અને આશા, તૃષ્ણાને. ખાડા પૂરતું નથી. સઘળા લધિમાનેને પણ સત્ય સુખની યાચના રહેલી હોય છે, તેઓ પણ ઉત્કૃષ્ટ લરિમાનેને દેખી હીનતા–દીનતા ધારણ કરે છે.
For Private And Personal Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૪
જેટલેા પ્રયાસ દુન્યવી લબ્ધિને પ્રાપ્ત કરવામાં આવે છે તેટલા પ્રયાસ અન્તર્મુખ બનીને કરવામાં આવે તે આત્મશક્તિ જાગૃત્ થતાં દીનતા-હીનતા અને ઉદાસીનતા રહે નહી અને પરમ સુખ માટે પુરુષાથ થાય; જ્યાં સુધી અન્તર્મુખ અની આત્મવિકાસ સધાતા નથી ત્યાં સુધી દીનતા-હીમત અને યાચના રહેવાની; માટે તે જો ગમતી ન હોય તે અન્તર્મુખ અની વિપ–સકલ્પના વિલય કરીને આત્મશક્તિને જગાડી એટલે આધિ-વ્યાધિ અને ઉપાધિ રહેશે નહી. સમત્વ સદ્ગુણુ આવીને હાજર થશે, ઇચ્છાએ પણ થશે નહી, યાચના પણ રહેશે નહી.
૪૨૯ પોતાના ઘરમાં આવેલા મહેમાનાને, મનથી કે ચવાતા મનથી સાચવવા પડે છે તેા ઉદયમાં આવેલ મહેમાનરૂપી વિઠ્ઠો અને વિડંબનાથી ભય ધારણ કરવા નહી, મને કે કમને સાચવી લેવા જોઇએ.
૪૩૦. મિથ્યાત્વ અને અજ્ઞાનતાની તેાલે, દુન્યવી અડખાર અગર બહારવટીઆએ પણુ આવી શકતા નથી; તે તે એકજ સવમાં દુઃખ આપે છે અને મિથ્યાત્વ અને અજ્ઞાનતા તા ભવભવ આપે છે.
विषये च विषे भेदो, यकारेण महान् कृतः । उपभुक्तं विषं हन्ति, विषयाः स्मरणादपि ॥
૪૩૧. વિષય અને વિષમાં યકારે ડાટા ભેદ ઉભે કર્યાં છે. વિષ જે ખાવામાં આવ્યુ હોય તેજ ખાનારને મારે છે પણ વિષયા તા તેઓના સ્મરણથી મારે છે, અને
For Private And Personal Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Acha
૨૮૫ સદ્વિચારને પલટાવી નાખે છે; માટે વિષયને વિશ્વાસ રાખવે નહી અને આત્માના ગુણનું સ્મરણ કરવું.
વિષયોમાંથી કષાયે ઉત્પન્ન થતા હોવાથી વિષને ત્યાગ કર્યા સિવાય કષા ખસતા નથી અને આત્મિક ગુણેમાં સ્થિરતા આવ્યા સિવાય વિષયને વિરાગ થતું નથી. વસ્તુતઃ તે જેમ જેમ સમ્યજ્ઞાન થતું જાય છે તેમ તેમ વૈરાગ્ય આવતે રહે છે કારણ સાંસારિક સુખે સમજનારને તેમજ ક્ષણે ક્ષણે ઉપગ રાખનારને વૈરાગ્યનું કારણ બને છે માટે ક્ષણે ક્ષણે ઉપયોગ રાખવું જોઈએ તેમાં જેટલી ભૂલ, તેટલી વિડંબના.
જરૂર, ઐાદાયક ભાવમાં જે સુખ ભાસે છે, તે ક૯૫નાજન્ય છે અને આત્મવિકાસથી, કર્મ નિર્જરા થવાથી જે સુખને અનુભવ આવે છે તે સ્વાભાવિક છે, કલ્પનાજન્ય સુખે ક્ષણભંગુર છે અને નિર્જરા થવાથી જે સુખ ઉત્પન્ન થાય છે તે સ્થાયી રહે છે, માટે ક્ષાયિક ભાવના સુખને પ્રાપ્ત કરવા પ્રયાસ કરવાની ખાસ અગત્યતા છે.
૪૩૩. વિકારી અને સમગજન્ય સુખ તેના નિમિત્ત હોય ત્યાં સુધી જ રહે છે, તે નિમિત્ત ખસતાં પરિણામે અત્યંત પરિતાપજનક નીવડે છે માટે તેમાં મુંઝાવા જેવું નથી. જેને વિચાર અને વિવેક નથી તે મુંઝાય. સંગજન્ય સુખ મળે ત્યારે સમ્યગુવિચાર અને વિવેક વિનાના માણસે મૂંઝવણમાં પડે છે અને તે સુખને વિગ થતાં વિલાપ કરે છે, કારણ કે આત્મવિકાસના સુબેને અનુભવ ન
For Private And Personal Use Only
Page #305
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૬
રહેવાથી સંગજન્ય સુખમાં આસક્ત બની રહેલ છે. તે જે આત્મિક ગુણે તરફ વૃત્તિને વાળે તે તે વિકારી સુખને વિશ્વાસ ઉઠી જાય અને આત્મિક સુખને અનુભવ આપોઆપ આવીને હાજર થાય. વિકારીને કદાપિ સ્વાભાવિક સુખને અનુભવ આવશે નહી મટે તેમાં વિશ્વાસ રાખવો ઉચિત નથી, સંધ્યાના રંગમાં અને હળદળીયા રંગમાં બાલક હેય તે ખુશી થાય છે. સમ્યમ્ જ્ઞાનનીઓને તે માલુમ છે કે આ રંગ, સ્થાયી રહેવાને નથી જ માટે સ્થાયી રંગ રહે એ પ્રયત્ન આદરૂં; તેથી તે સ્થાયી રંગ રહે તે માટે જેટલી તાકાત હોય તેટલી બુદ્ધિપૂર્વક વાપરવા કટિબદ્ધ બને છે.
૪૩૪ મનુષ્યોને વિષયના સુખની ઘણું અભિલાષાઓ હેવાથી પૈસા પ્રમદા, પ્રતિષ્ઠા, પ્રભુતા અને પ્રેમ વિગેરેને પ્રાપ્ત કરવા જીવન પર્યંત તેઓ પ્રયાસ કરી રહેલ હોય છે; પણ પોતાના આત્માના ગુણે તરફ ઉપેક્ષા રાખતા હોવાથી સુખને બદલે દુઃખ, તાપ, પરિતાપ વિગેરે હાજર થાય છે; સાંસારિક સુખના સાધન વડે આરંભમાં કાંઈક કલ્પનાના ચગે સુખાભાસરૂપે માલુમ પડે છે, પણ પરિણામે તે દુઃખજનક બને છે, એકાંતે સુખ પ્રાપ્ત થતું નથી. વ્યાપાર કરતાં પુણ્ય લક્ષાધિપતિ કે કરોડપતિ બનાય છે ત્યારે આનંદને પાર રહેતો નથી; પણ જ્યારે તે જ વ્યાપારમાં ભાવે બેસી જતાં બંગલા ઘરેણું વેચવા પડે છે ત્યારે પરિતાપને પાર રહેતા નથી. તથા પૈસાના ચગે પ્રમદાને પરી ઘેર આવે ત્યારે મનમાં મલકાઈ આનંદમાં ઝીલે છે, પણ જ્યારે તે પ્રમદા, માંદી પડે અગર મરણ પામે ત્યારે
For Private And Personal Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૭
તેને પીડાના પાર રહેતા નથી; વસ્તાર હાય, કન્યા ઇ કે નહી ત્યારે તે વિશેષ પરિતાપમાં જીવન ગુજારે છે, પશુ આત્મિક ગુણ્ણા તરફ સૃષ્ટિ પણ પડતી નથી. તેમજ પ્રભુતા–મહત્તાને મેળવવા માટે અત્યંત મહેનત કરે, પૈસાએ ખર્ચે અને મહત્તા મેળવે ત્યારે તે તેને આન'ના પાર રહેતા નથી; પરંતુ જ્યારે ધન ખલાસ થાય છે ત્યારે કાઈ માન–સત્કાર કરે નહી, કાઈ સારા પ્રસંગે તેને ખેલાવે નહી, તે વખતે ઘણું અપમાન ભાસે, મનમાં ઓછું લાવે અને આંસુ સારતા જીવન પૂર્ણ કરે પ્રમાણે પૈસાઓ વિગેરેના પરિણામ અત્યંત દુ:ખજનક નીવડે છતાં સાચા સુખના સાધનાને પ્રાપ્ત કરવાના પ્રયત્ન થતા નથી, અને ઝુરી ઝુરીને જીવન પૂરું' કરવું પડે છે, માટે મમતાના ત્યાગ કરી ધર્મના માગે વળવુ.
-
૪૩૫ ભૂલથી ખેાવાએલતથા કોઇએ છીનવી લીધેલ વસ્તુઓને પાછી મેળવવા માટે માણસે, ઘણી ચિન્તાપૂવક અથાગ મહેનત તથા કલા-કૌશલ્ય કરીને પાછી મેળવે છે, તે પ્રમાણે રાગ-દ્વેષ અને મેહના વિકારાએ છીનવી લીધેલ અનત ઋદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિને પાછી પ્રાપ્ત કરવાને માટે ચિન્તાપૂર્વક શકય પ્રયાસ કરતા હોય તે યાચના-ટ્વીનતા રહે નહી; જ્યાં સુધી અનાહિકાલથી માઠુના વિકારાએ અહંકાર, મમતા-ઈર્ષ્યાએ દખાવી રાખેલ આપણી અનંત ઋદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિને પ્રયાસ કરીને મેળવીશુ નહી, ત્યાંસુધી જન્મજરા અને મરણાદિકના અસહ્ય સંકટ ટળશે નહી જ, માટે દુન્યવી વસ્તુઓની માફક સવસ્તુઓને પ્રાપ્ત કરવા પ્રયાસ કરી અને અનાદિકાલના દુઃખો ઢાળીને સુખી થાઓ.
For Private And Personal Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮ ૪૩૬ પિતાની સત્તા-સંપત્તિ વૈભવરૂપ બલ અને શક્તિનું જ્યારે માણસે ગુમાન-અભિમાન કરે છે તે વખતે તે અભિમાનીએ નાનામાં નાના હલકામાં હલકા બને છે, પરંતુ તેઓ તે વેળાએ સમજતા નથી કે તે કરેલે ગર્વઅભિમાન પિતાને દગો દઈ રહેલ છે.
૪૩૭. પ્રાપ્ત થએલ પડિતાઇને ઉપગ કયાં કરશે? વાદવિવાદ કરશે તે તેની સાર્થકતા સધાશે નહીં; સફલતા થશે નહી અને કલહ કંકાસ વિગેરે ઉત્પન્ન થશે, તથા વેર વિરોધ થશે, માટે તેને ઉપગ, વાદવિવાદ તેમજ વિરોધાદિકને શમાવવામાં કરશે કે જેથી તેની સાર્થકતા અને સફલતા મળે, ઘણા પંડિતોએ વાદવિવાદ કરીને સાર મેળવ્યા નથી પણ-વિરોધાદિક ઉભા કરીને પોતાના આત્માને કર્મોથી ભારે બનાવેલ છે. તેઓને સ્વજીવનમાં સુખ શાંતિ મળી નથી; પંડિતે તે પોતાની પ્રજ્ઞા વડે પિતાનું અને પારકાનું કલ્યાણ કેમ સધાય, તેવી ભાવનાવાળા હોવાથી કદાપિ વિવાદવાદને પસંદ કરતા નથી અને સ્વપરના કલ્યાણમાં ત૫ર બને છે; કદાચ તેમના પર વિપત્તિઓનાં વાદળે આવીને ઘેરો ઘાલે તે પણ સામી છાતીએ સહન કરી લે છે; પણ ભયભીત બની પિતાની ફરજને ભૂલતા નથી; વૈરી ઉપર પ્રેમ ધારણ કરીને વૈરનું વસુલાત કરે છે. પણું બદલો લેવાને વિચાર રાખતા નથી; ચંદન વૃક્ષની માફક કાપનાર-કુટનાર તેમજ તિરસ્કાર કરનારને પણ સુગંધ આપીને સ્વપતિકા વધારી આત્મવિકાસને સાધતા રહે છે; સુદર્શન શેઠની માફક તે શેઠ પંડિત તથા ધનાઢ્ય હતા, બાર વ્રતનું પાલન
For Private And Personal Use Only
Page #308
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૯
કરવામાં બહાદૂર હતા; અભયા રાણુના ફંદામાં ફસાયા નહી; મૌન ધારણ કર્યું, વાદવિવાદ પણ કર્યો નહી, અને રાજાએ આપેલ સંકટને સહી લીધું, જેથી શૂળીનું સિંહાસન થયું, દેએ પણ પ્રશંસા કરી અને સવારનું કલ્યાણ કર્યું. તમારી પંડિતાઈમાં પરિગ્રહવૃત્તિની આસક્તિ ધારણ કરશે નહી; કારણ કે પરિગ્રહવૃત્તિની આસક્તિ, વપરના કલ્યાણ કરવામાં વિવિધ વિદ્ગો ઊભા કરે છે, તેથી પંડિતાઈ શોભાસ્પદ બનતી નથી, અને વ્રત-નિયમાદિકનું પાલન કરવામાં પ્રમાદ આવીને ઉપસ્થિત થાય છે, જ્યાં પરિગ્રહની આસક્તિ છે ત્યાં પાપોને જેવાતા નથી; અને ગમે તેવી રીતે ધનાદિકને પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ થાય છે, પછી પંડિતાઈના સ્થાને પતિતપણું આવી હાજર થાય છે, માટે પંડિતાઈને પ્રાપ્ત કરીને તેની શોભાપ્રતિષ્ઠા તથા સફલતા સધાય, તે માટે ખાસ ધ્યાન રાખશે પ્રજ્ઞાને પ્રાપ્ત કરીને પાપને દૂર કરો અને પુણ્યાનુબંધી પુણ્ય બાંધી પિતાના જીવનને સફલ કરજે. પ્રજ્ઞા-બુદ્ધિ તરવાર જેવી છે. તેને ઉપયોગ બે પ્રકારે થઈ શકે છે. સ્વપરનું રક્ષણ થઈ શકે અને જે સદુપયોગ ન થાય તે નાશ પણ થઈ શકે. ચેરી જારી, બીજાઓને ફસાવવામાં ધાપ મારી બીજાઓનું છીન્દી લેવામાં, બુદ્ધિને દુરુપયોગ કરતા નહી.
૪૩૮, રાગ-દ્વેષ અને મેહજન્ય અહંકાર અને મમતાથી મનુષ્ય વારે વારે ભૂલ કરી બેસે છે. તે ભૂલના એને શારીરિક, આત્મિક કે વ્યવહારિક શક્તિમાં હાનિ પહોંચે છે અને નુકશાની થાય છે ત્યારે પિતાના દેશો તરફ દષ્ટિ
૧૯
For Private And Personal Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૦ નાંખતા નથી અને પરનિમિત્તોના ઉપર દે દઈ તેઓની નિન્દા તિરસ્કાર વિગેરે કરવાપૂર્વક પાછા પુનઃ પુનઃ પિકાર પાડ્યા કરે છે, અને અવશ્ય જોગવવા લાયક કર્મોને બાંધી અત્યંત દુઃખના ભક્તા બને છે, કંકાસકારી માણસની માફક એક ગામમાં બે મુનિવરો પધારેલ હોવાથી શ્રાવકોએ પ્રભુપૂજા ભણાવવા માંડી, સારી રીતે ભાવનાપૂર્વક ભણાવતા કેટલાક જુવાનીઆઓ, તે પૂજામાં દાંડીઓ રમવા લાગ્યા, અને સારી રીતે રસ જામી રહેલ છે, તેટલામાં એક બે અદેખાને ઈષ્ય થઈ મનમાં ને મનમાં બબડવા લાગ્યા, આનંદ તેમને સહન થયે નહી ને બોલવા લાગ્યા, કે આ તે હીજડા નાચે છે, માયકાંગલાઓને દાંડી લેતા કયાંથી આવડે? આ પ્રમાણે તેઓના વચને શ્રવણ કરી દાંડીઆ લેનાર જુવાનીઆને ગુસ્સે થયે અને અમે હીજડા છીએ કે મરદ તે તમને બતાવીએ; આમ કથનપૂર્વક અદેખાના ઉપર તૂટી પડ્યા, બેને જમીન ઉપર પટક્યા. તેમને સાથ આપનારની પણ બરાબર ખબર લીધી; છતાં કાંઈ બની શકયું નહી અને કેટેમાં મારામારીની ફરિયાદ કરીને ગુન્હો કર્યા કેસ કર્યો. પૈસાની બરબાદી થવા લાગી. એકતામાં હાનિ પહોંચે તેમાં નવાઈ શી? છેવટે સમાધાની કરવી પડી, આમાં દેષ કેને દે? આમાં દેષ હોય તે પ્રથમ બોલનારને કહી શકાય; વચનના પાપે ઘણી વિડંબનાઓ ઊભી કરે છે માટે તેવા પાપથી દૂર ખસે.
૪૩૯ ઇચ્છાઓનો ખાડો પૂરો હોય તો અનંત શક્તિને મેળવો. ઈચ્છાઓની તાબેદારી તે મહટી ગુલામગીરી છે. જે જે ઈચ્છાઓ મનુષ્ય કરે છે. તેને પૂર્ણ કરવા માટે
For Private And Personal Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથાગ પ્રયત્ન કરે પણ તે ઈચ્છાઓ અપૂણ રહી જાય છે અને અપૂર્ણ રહેતાં આનં-રૌદ્ર ધ્યાન કરીને અધિકાધિક ચીકણું કર્મોથી લેપાય છે; કોઈક યશઃ કીર્તિની ખાતર, કેઈક ધનાદિક માટે, કેઈક સુંદર સુંદરીઓ માટે, ઈત્યાદિ ઈરછામાં અટવાયા કરે છે; પદયે તે વસ્તુઓ પ્રાપ્ત થયા પછી તેમાંથી રસ ઓછો થતું હોવાથી પાછી તેની ઝંખના કર્યા કરે છે–આ કેવી અજ્ઞાનતા !
જેઓ ઈચ્છાઓને આધીન નથી તેઓ જ સત્ય સુખી છે, અને તેઓ જ મહાન શ્રીમંત છે; જેમ જેમ ઈચ્છા થાય છે તેમ તેમ જીવાત્માઓ પરાધીન થતા જાય છે, માટે સ્વતંત્રતાસ્વાધીનતા મેળવવી હોય તે તે તે ઈચ્છાઓને સમજણ પૂર્વક કાબૂમાં લાવવી. - જ્યાં સુધી દુન્યવી ઈરછાઓ થયા કરે છે ત્યાં સુધી મક્ષનાં સુખો મળવાં જ અશક્ય છે. અને મુક્ત બનવું પણ અશક્ય છે. ઇચછાઓ એવી કરે કે–આઠેય કર્મોની પ્રકૃતિએને ક્ષય થાય.
સત્ય સુખ પણ, કર્મોને ક્ષય થવાથી ઉપલબ્ધ થાય છે; નહી કે દુન્યવી વસ્તુઓની ઈચ્છાપૂર્વક પ્રયાસ કરવાથી. ઈચછા થવી તે સવભાવ દશા નથી; પણ વિભાવ દશા છે; માટે તેથી મુક્ત થવા પ્રયાસ કરે.
૪૪૦, અનંત શકિત માટે પ્રયાસ કરો. આત્મામાં અનંત શક્તિએ છૂપાઈ રહેલ છે તેને આવિર્ભાવ કરનાર અનંત શક્તિને મેળવે છે, તે સિવાયની શક્તિઓને મેળવનાર
For Private And Personal Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૨ અન્તવાની શકિતને મેળવે છે તેથી તે મળેલી શકિતને લપસી જતાં વિલંબ થતો નથી, એવી લપસી જતી શકિત ખાતર કહે માનવ અથાગ મહેનત કરે છે
જેને સાચી સમજણ હોય છે તે તે અનંત શક્તિઓને મેળવવાની આશાને ત્યાગ કરતા નથી અને તેની પ્રવૃત્તિ, તેવી શકિતઓ મેળવવા તરફ હોય છે, તો અનંત શકિતઓ મેળવવા તરફ પ્રવૃત્તિ કરશે તે અવશ્ય મળવાની જ; ફકત ઈચ્છાઓ અને પ્રવૃત્તિ બદલવાની જરૂર છે, અનેક રાજા મહારાજાઓએ પણ અનંત શકિતઓને પ્રાપ્ત કરવા ઈચ્છાઓ અને પ્રવૃત્તિઓને બદલી તનતોડ પ્રયાસ કર્યો છે, સાંસારિક શકિત અને સત્તા માટે તમે જેટલી તનતોડ મહેનત કરે છે, તેટલી જ અનંત શકિત માટે કરવાની આવશ્યકતા છે; દુન્યવી સુખ અને શકિત માટે સદાય ચિન્તા કર્યા કરે છે, તે તે પ્રાપ્ત થવી તમારે સ્વાધીન નથી; છતાં ક્ષણભર પણ તેની ચિન્તાઓને વિસરતા નથી, તે પ્રમાણે અનંત શકિતઓને પ્રાપ્ત કરવા તમે ચિન્તા કરી છે? પૂછો તમારા અન્તઃકરણને ? તમારી ઈચ્છા અને ચિન્તનાનુસાર જરૂર તે તે શક્તિઓ પ્રાપ્ત થશે.
૪૪૧. આત્મવિકાસ માટે ઉદ્યમ કરવો અત્યંત જરૂર છે. આત્મવરૂપની રીતસર ઓળખાણ થયા પછી અપૂર્વ બલ–સત્તા પ્રગટે છે અને આત્મબેલ પ્રાપ્ત થયા પછી સર્વ કાંઈ પમાય છે, મનુષ્ય હિંમત રાખીને ઉદ્યોગ કરે છે તે શું નથી થઈ શકતું? નાને સર કીડા પણ પર્વતના પત્થરમાં ઘર કરે છે તો અનંત શક્તિનો
For Private And Personal Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વામી પિતાના આત્મામાં જ ઘર કેમ ન કરી શકે? આત્મશ્રદ્ધા, આત્મજ્ઞાન અને પૂર્ણભાવના એવી વસ્તુ છે કે, તેઓના બલથી અલભ્ય દુર્લભ વસ્તુઓ પણ પામી શકાય છે, અરે માનવી! એવી કઈ ગાંઠ છે કે તું તેને તોડી ન શકે? તેડી શકે એમ છે; દુન્યવી સુખ સાધનોનો વિશ્વાસ કરે તે જ અથડામણ છે. દુનિયામાં આકાશમાં ઊડવા માટે તેમજ જમીન પર દેડવાને માટે અનેક પ્રકારની શોધખોળ દરમ્યાન હાલમાં અમેરીકાએ આકાશમાં સે માઈલની ઝડપે ઊડી શકે એવું અને જમીન પર એક કલાકમાં પચાશ માઈલની ઝડપે દેડી શકે એવું વિમાન તૈયાર કર્યું છે; ઉડવાના અને દેડવાના સાધને બહુ વેગે વધે છે, છતાં માનવગણ વધારે જાળી બનતો જાય છે, સુખના સાધનો વધતાં સુખ લાખ ગાઉ દૂર રહેલ માલુમ પડે છે, તે સાપને મનુષ્યોને નિરાંતે ઊંઘા દેતા નથી તો અન્ય સુખ તે કયાંથી આપી શકે? માટે દુન્યવી સાધનમાં સુખને પૂરો વિશ્વાસ રાખે, તે અથડામણ કહી શકાય. સત્ય સુખ તે સમ્યગજ્ઞાન મેળવી ધર્મની આરાધનામાં છે માટે તેના સાધને મેળવે. - ૪૪ર. આત્મિક ગુણોના વિકાસમાં, આધિ, વ્યાધિ અને ઉપાધિને દૂર કરવાની શક્તિ રહેલી છે. તમે, ગમે તે વૈભવ મેળવશે, અને મનમાં તે મેળવ્યા પછી મલકશે કે હું કે વૈભવવાન છું! પરંતુ તે વૈભવ વીજળીના ચમાકાશ જે નીવડવાને જ; કારણ કે તે સોગ સંબધે મળેલ છે, તેને વિયોગ થતાં વિલંબ લાગતું નથી, તેનામાં
For Private And Personal Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૪ આધિ, વ્યાધિ અને આવી પડતી ઉપાધિઓને મૂલમાં નાશ કર વાની શકિત છે જ નહીં, આધિ, વ્યાધિ અને ઉપાધિને પ્રતિકાર કદાચિત્ થાય તે પણ ઘડીમાત્ર જ માટે વૈભવને વિશ્વાસ રાખે નહી.
પુણ્યોદયે તે પ્રાપ્ત વૈભવ કાયમ રહે છતાં શારીરિક વ્યાધિએને આવતી અટકાવી શકાશે નહી, અને તે વ્યાધિ આવ્યા પછી તેને જલ્દી પ્રતિકાર કરશે તો તે વ્યાધિ બમણે વેગ પકડશે, એટલે તેમાં વ્યાધિઓને પણ અટકાવાની તાકાત નથી, તેમજ વિભવવિલાસ હેતે પણ માનસિક વૃત્તિ, ચિન્તાએથી નિમુક્ત બનતી નથી; એટલે તેમાં ચિન્તાઓને અટકાવાની પણ તાકાત નથી; તેમજ કેઈએક સગાંસંબંધીને વિયોગ થતાં તેને રોકવાની પણ શકિત નથી; આવા વિભવવિલાસમાં કોણ રાચીમારી રહે ? સત્ય વિભવવિલાસ તે આત્મિક ગુણામાં રહેલ છે. આ વિલાસમાં રાચી માચી રહેતાં આધિ, વ્યાધિ અને ઉપાધિના સંકટે રહેતા નથી અને તે જે આવે તે તે ગુણેમાં રેકવાની ભરપૂર તાકાત રહેલી છે, માટે દુન્યવી વિભવવિલાસમાં સુખના વિલાસને ત્યાગ કરી આત્મિક ગુણોના વિલાસમાં વિશ્વાસને ધારણ કરે.
૪૪૩. અપરાધીને પણ સમજાવવા પ્રયાસ કરો. અન્ય તરફથી બીજાઓએ કરેલી નિન્દા તથા અવગણના–તિરસ્કાર અને ધિક્કારને સાંભળી તેને પ્રતિકાર કરવાની ભાવના રાખવી નહી, કારણ કે અન્ય તરફથી શ્રવણ કરેલી બીના તદ્દન સત્ય હેય તેમ કહી શકાય નહી, તે વાત કરનાર ઉશ્કે. રણ કરતે હોય અને સ્વસ્વાર્થ સાધવા ભળતી વાત કહેતાં
For Private And Personal Use Only
Page #314
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૫ હેય, તે પણ બનાવાયોગ્ય છે, કદાચ સાચી બીના હોય તે પણ પ્રતિકાર કરવામાં બીસ્કુલ લાભ નથી, કારણ કે પ્રતિકાર કરવાથી નિન્દાદિક કરનાર સમજવાને નથી, અને અનુકૂલ થનાર નથી. ઊલટું અધિક પ્રતિકૂલતા ધારણ કરશે; માટે સાંભળેલી બીના સત્ય હોય તે પણ સમતા રાખવી, અને જે પોતાનામાં તેવા અવગુણે હોય તે સમજીને તેને દૂર કરવા તત્પર બનવું કે જેથી પિતાને લાભ થાય અને આત્મા નિર્મલ બને.
નિન્દાદિક કરનારને પોતાના મિત્ર માની તેના ઉપર પણ પ્રેમભાવના રાખવી ઉચિત છે, પ્રેમભાવના તેના ઉપર રાખવાથી સમતાપૂર્વક તેઓને સમજાવવાની ભાવના કાયમ રહે છે એટલે તેના ઉપર દ્વેષની ભાવના જાગતી નથી; આથી પિતાને તથા પરને લાભ થવાનો સંભવ છે, કદાચ તેઓ ન સમજે તે પણ પિતાને નુકશાન તે થતું નથી, માટે બીજાઓએ કહેલી તેવી વાતને સાંભળી આકુળવ્યાકુળ થવું નહી, અને ક્ષમાને ધારણ કરી આત્મનિરીક્ષણ કરતાં રહેવું, કે જેથી કર્મોને બંધ થાય નહી, અને વખત વ્યતીત થતાં તે નિન્દાદિક કરનાર પિતે નમ્ર બનીને માફી માગે.
૪૪૪. દુન્યવી વિલાસામાં વિનાશનાં કારણે ગુસ રહેલ છે. જે સ્ટેશને એક મિનીટ ગાડી થોભતી હોય તે વખતે બેસારૂઓ હાસ્યવિનદાકિને ત્યાગ કરી બેસવામાં વિલંબ કરતા નથી કારણ કે ગાડી ઉપડી જાય, અને નુકશાન અણધાર્યું આવી પડે, તેમજ રખડવાને સમય આવી લાગે; આમ સમજી તેઓ પ્રમાદ કરતા નથી, તે પ્રમાણે આ ભવમાં નુકશાન થાય નહી અને રખડવાને વારે આવે નહીં તે માટે હાસ્યાદિક
For Private And Personal Use Only
Page #315
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૬
તેમજ પ્રમાદને ત્યાગ કરી ધર્મરૂપી ગાડીમાં બેસે તે આ ભવમાં અને પરભવમાં ઘણુ લાસ મળે અને સુખપૂર્વક જીવન પસાર થઈ સ્વઘર કે જે મેાક્ષ છે, ત્યાં જઇને સાદિ અનંત ભાગે સ્થિર રહેવાય. આધિ, વ્યાધિના અને ઉપાધિના દુઃખા દૂર ખસે. વિચારાને સુધારા. આપણા વિચારા અનુસાર નસીબ-ભાગ્ય ઘડાય છે અને ભાગ્યાનુસાર સારા અગર ભૂરા નિમિત્તો અને સંચાગે મળી રહે છે. જો તમે દરેક પ્રાણીએ પ્રત્યે મૈત્રી ભાવના ચાલુ રાખશેા તા દરેક પ્રાણી મિત્રતા રાખશે તે પછી મનુષ્યે કેમ નહી રાખે ? ભિન્ન પ્રસંગે અને જુદી જુદી પરિસ્થિતિઓને, આપણા વિચારાએ ઊભી કરી છે, વિચારા જગત્ પ્રત્યે પૂરા હશે તે તમાને તેવા સયેન્ગેા મળી રહે અને સારા હશે તે ભૂરા નિમિત્તો પશુ સારા બનાવી શકશે. તમારા મનમાં ભયના રાગ-દ્વેષના વિચારા હશે તે, જ્યાં જશે ત્યાં ભયના ભણકારા આવવાના, અને રાગદ્વેષનુ વાતાવરણ ફેલાવાનુ; માટે પ્રથમ વિચારાને નિમલ કરવા.
તમારા
૪૪૫. તમારા વિચારા જ સુખ-દુઃખને આમ ત્રણ આપે છે. તમે જ તમારા સુખદુઃખને વિચારા પ્રમાણે લાવ્યા છે; કયા મનુષ્યને ખરાબ અવસ્થા ગમે? કાઇને નહી જ; ત્યારે આવીને તેવી અવસ્થા ઉપસ્થિત થાય છે, તેનુ શું કારણુ ? કહે કે તમારા વિચારા; કેાઇએક મનુષ્ય, નીતિ-રીતિ તેમજ ધમના ત્યાગ કરીને વિષયતૃપ્તિ માટે ચારે ખાજુએ ભમતે હાય, ત્યારે તેની અવસ્થા સારી હાય કે ? તે મરણ પામીને ક્યાં અવતરશે ? કે જ્યાં નીતિધર્મ ન હોય ત્યાં તેવા માત
For Private And Personal Use Only
Page #316
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૭
પિતાના પુત્ર થશે, અગર પશુ થાય એમાં નવાઈ શી ? કારણ કે પશુમાં ચારે સનાઓ છે, પણ વિવેક અગર નીતિ-ધર્મ નથી આવી અવસ્થા ટાણે ઊભી કરી ? કહીશું કે પાતેજ. ખીજાએ નહી. તેમજ જે મહાશય વિષયના વિકારાને વશ કરી મનને તથા આત્માને નિર્મલ બનાવે છે તે કેવી અવસ્થામાં મૂકાશે? કહેા કે, જે સંસ્કારા સાથે આવ્યા છે તે પ્રમાણે સુંદર સ્થિતિમાં મૂકાશે, માટે સુખ-દુઃખ પ્રાપ્ત થવુ` કે ઉચ્ચ નીચ અવસ્થામાં આવવુ. તે પેાતાના વિચારો પર આધાર રાખે છે.
નિમલ વિચારાના આધારે મળેલી અનુકૂલ અને સુદર સ્થિતિને હઠાવવાની કાર્યની તાકાત નથી. જે વિચારામાં કષાય અને વિષયના વિકારા ભળેલા ન હાય તેજ વિચારા ઉત્તમ કહેવાય છે.
આવા વિચાર કર્યાં સિવાય સારી ઉત્તમ અવસ્થા યાંથી પ્રાપ્ત થાય ? માટે પ્રથમ વિષય કષાયના વિકારાથી નિર્ભેળ આત્માના ગુણ્ણામાં રમણુતા કરવાની ટેવ પાડવાની ખાસ આવશ્યકતા છે.
૪૪૬. ઉત્તમ આલ બનથી વિચારોની શુદ્ધિ થાય છે. આત્મિક ગુણુામાં રમતા કર્યાં સિવાય વિષય-કષાયના વિચાર અને વિકારા ખસત્તા નથી. તે માટે અત્યુત્તમ આલંબનને શ્રદ્ગુણુ કરી તેના સ્વરૂપની ઓળખાણુ કરવી; અતિ પરમ આલંબન નવપદનુ ધ્યાન કહેલુ છે, તેમના ગુણેાની વિચારણા કરતાં પેાતાના આત્માના ગુણ્ણાની ઓળખાણુ થાય છે, અને સારી રીતે ઓળખાણુ થયા પછી તેવા ગુણુામાં આદર
For Private And Personal Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૮ થાય છે અને આજેયતા આવ્યા પછી પ્રભુના ગુણ આવતાં વિલંબ થતું નથી, માટે પ્રથમ અત્યુત્તમ નવપદનું ધ્યાન કહેલ છે.
પરમાલંબનથી ભાવની વૃદ્ધિ થાય છે અને ભાવની વૃદ્ધિ થતાં વિષય-કષાયના વિકલને ત્યાગ થાય છે, તેથી આત્મસત્તા-આત્મિક ત્રાદ્ધિને પ્રાદુર્ભાવ થતો રહે છે. સાબુ-પાણી અને પુરુષાર્થના ગે મલિન થએલા વસ્ત્રને મેલ, જેમ ખસતે જાય છે અને વસ્ત્ર નિર્મલ થતું રહે છે, તેની માફક આત્મા પણ નિર્મલ થતું રહે છે, ફકત સારા નિમિત્તા અને પુરુષાર્થ અત્યુત્તમ જોઇએ. નિમિત્ત ઉત્તમ હોય અને પુરુષાર્થ કરવામાં જે ન આવે તે તેમાં નિમિત્તોને દેષ નથી; આપણે જ દેશ છે, માટે પ્રમાદને ત્યાગ કરી સારા નિમિત્તો મેળવી તેમજ પ્રબલ પુરુષાર્થ સેવીને નવપદનું ધ્યાન કરવું કે જેથી અનાદિકાલની વિષયવૃત્તિને ત્યાગ થાય અને પરમભાવને આવિર્ભાવ થાય. આ જ મનુષ્ય ભવ પામીને કાર્ય કરવાનું છે.
૪૪૭. સત્ય સુખને માટે દુન્યવી પદાર્થોને પ્રાપ્ત કરવા પ્રબલ પુરુષાર્થ કરશે તો પણ તે પુરુષાર્થ વૃથા થવાને જ; અને સાથે સાથે આધિ, વ્યાધિ અને ઉપાધિ વળગવાની જ; માટે તેની મમતાને ત્યાગ કરી આત્મિક ગુણને વિસારે નહી; આત્મિક ગુણે જ સાચા સુખને આપવામાં સમર્થ છે. તે સિવાયના દુઃખે ઉત્પન્ન કરવાના જ; માટે આત્મિક ગુણને ભૂલી દુન્યવી પદાર્થોમાં ક્યાં દેડાદોડી કરશે? બે ઘડી વિચાર કરે કે કયા પદાર્થો સત્ય સુખને આપશે ? વિચાર કર્યા સિવાય સત્ય વસ્તુને ખ્યાલ આવશે નહી અને ગાડરિક
For Private And Personal Use Only
Page #318
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૯૯ પ્રવાહ અટકશે નહી. જગતમાં અસલ વસ્તુની નકલ અનાદિકાલથી થતી આવી છે અને થશે, પણ નકલી વસ્તુઓ દેખી મૂંઝવણમાં પડે નહી; અસલ અને નકલની વહેચણ કરે. અસલ વસ્તુ વિચારે દ્વારા જરૂર ઓળખાશે, તમારામાં તેવા વિચાર કરવાની તાકાત ન હોય તે સમ્યગુજ્ઞાનીના વિચારોને આદરપૂર્વક શ્રવણ કરે; અને શ્રવણ કરીને શકય પુરુષાર્થ કરે; અસલ આત્મિક ગુણે મળી રહેવાના જ; અને નકલી વસ્તુઓને આદર ઘટવાને; જે નકલી વસ્તુઓ મેળવી છે, તે તમને વ્યથા ઊભી કરશે નહી; પણ અસલ વસ્તુને પ્રાપ્ત કરવામાં સહાયભૂત બનશે. આ સઘળું બને કયારે ? જે તમારી બુદ્ધિ પ્રમાણે વિચારો અગર સમ્યગજ્ઞાની પાસે ગમન કરી આદરપૂર્વક સાંભળે ત્યારે, સમ્યગજ્ઞાનીના વિચારો પસંદ પડ્યા અને તદનુસારે પ્રયત્ન થયે તે કામ થયું માને.
૪૪૮. સજજન અને દુર્જન માણસેની કલ્પના વિષય અને કષાયની વૃત્તિથી અગર અનુકૂલતા અને પ્રતિકૂલતાના આધારે પ્રાયઃ સંસારમાં ઊભી થઈ છે, વસ્તુતઃ જગતમાં કોઈ પણ દુન દેખાતું નથી; કારણ કે તે પણ કમંધીન છે, સારાં નિમિત્ત મળતાં ઉત્તમ સંસ્કાર દ્વારા તે દુર્જન ૫૬ સજજન બનવાને, માટે તેના પર મીઠી નજર રાખવી; તમને ઘણીવાર અનુભવ થયે હશે કે જેને આપણે દુર્જન કહો હતે તે જ વ્યક્તિ તેને અનુકૂલતા આવતાં સજજન બને છે, અને સુધરી જાય છે. સમ્યગ્રજ્ઞાનીએ તે સજનના ઉપર જે પ્રેમ રાખે છે તે જ પ્રેમ દુર્જન ઉપર પણ રાખે છે. તેઓને સજજન દુર્જનની કલ્પના દેતી નથી; તેથી તેઓ
For Private And Personal Use Only
Page #319
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૦
સંસારમાં સમતાને પ્રાપ્ત કરીને સ્થિરતાને અનુભવ કરે છે, અને ક્ષણે ક્ષણે આનંદમાં ઝીલે છે, ત્યારે અન્ય સજનજનની કહપનાના હિંડોળે હીંચકાશ, સંક૯પ-વિકલપ કરીને ઐહિક સુખાભાસને પણ પ્રાપ્ત કરવા બેનશીબ રહે છે, એટલે તેઓને પ્રબલ પુરુષાર્થ કરીને પણ પ્રાપ્ત કરેલ પદાર્થો, સુખભાસને પણ આપી શકતા નથી સત્ય સુખ તે તેનાથી લાખે ચેજન દૂર રહેલ હોય છે. કહ૫નામાં કે સંકલ્પ-વિકલ્પોમાં સુખ હોય જ નહી. ત્યાં તે દુખ સંકટ અને વિપત્તિઓ સકિયાં કરી રહેલ હોય છે, જ્યારે સારા નરસાંની કલ્પનાને ત્યાગ થશે ત્યારે, સત્ય સુખની સાચી સમજણ પડવાની.
૪૪૯ સ્વાર્થમાં શરમ રહેતી નથી. સંસારમાં સવાર્થ વિના નેહ સાચવનારાઓ બહુ ઓછા હોય છે. જ્યાં સુધી વાર્થ હોય ત્યાં સુધી સનેહ સાચવનાર બહુ મળી આવશે, ભલે પછી પતિ પત્ની હેય, ભાઈ બહેન હોય, મોટા ભાઈ નાના ભાઈ હોય કે માતાપિતા હય કે પિતા પુત્ર હોય, સહજ પ્રતિકૂળતા થતાં સનેહ-પ્રેમમાં છીણ મૂક્તા વિલંબ કરતા નથી.
એક ગામમાં સાધનસંપન્ન કુટુંબ રહેતું, માતપિતા પુત્રાદિ પરિવાર નિઃસ્વાર્થ પ્રેમથી વ્યવહાર ચલાવતા હતા તેવામાં આઠ વર્ષના પુત્રને મૂકી તેની માતા મરણ પામી, તેથી તેના પિતાને બહુ લાગી આવ્યું, મોટા પુત્ર તે પરણ્યા પછી જુદા રહેતા હતા. તેથી પિતાને આ નાના દીકરા ઉપર બહુ
For Private And Personal Use Only
Page #320
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૧ પ્રેમ હતો. તેની માતાના મરણ બાદ બીજી પરણવાની અભિલાષા હતી પણ આધેડ ઉમ્મર તથા પુત્રાદિક પરિવાર હેવાથી બીજી મળી શકી નહી. પછી તે દુઃખ સહન કરીને આઠ વર્ષના પુત્રને પાળી–પષી હોટે કર્યો અને પરણજો. આશા તે એવી હતી કે આ છોકરે, વૃદ્ધાવસ્થામાં મારી સેવા કરશે, પરંતુ પરણ્યા પછી તે પુત્રે પોતાના પિતાને કહ્યું કેબાપા, હવે દિક્ષા લે તે બહુ સારું, તમારી શરમથી અમારા વિલાસમાં ખામી પડે છે, મનગમતી મેજમજા માણું શકાતી નથી; માટે દીક્ષા લે ! આ સાંભળી તેના પિતાને અફસોસ થયે કે સારો મારો માની આ છોકરાને પાળી-પોષી મહેટ કર્યો અને પરણાવ્યું, હવે કહે છે દીક્ષા લે. જો કે દીક્ષા લેવી અતિ ઉત્તમ છે, પણ વૃદ્ધાવસ્થામાં પાળવી દુષ્કર છે. પુત્રને કહ્યું કેઆવી ખબર હતી તે તારી માતા મરી ગયા પછી તરત દીક્ષા લેત. મેં તે બને તરફ લાભ ગુમાવ્યું. ધિક્કાર જેવાથી પ્રેમને!
૪૫૦. સર્વ પ્રાણુઓ ઉપર મૈત્રી ભાવના ભાવે. પ્રથમ સર્વ પ્રાણીઓ પર મૈત્રી ભાવના ભાવ્યા વિના કોઈનું રક્ષણ કરવાની વૃત્તિ જાગતી નથી; માટે સર્વત્ર-સર્વથા અને સર્વદા મૈત્રી ભાવના ભાવવાની ટેવ પાડવી જોઈએ. મૈત્રી ભાવના ભાવનાર ભાગ્યશાળી જ અન્ય જનના સત્યાચેની અનુમોદનાપ્રશંસા કરી શકે છે અને વિપત્તિઓમાં-સંકટમાં સપડાએ પ્રાણુઓને દેખી તેમના હૃદયમાં કરુણાના કુવારા ઉછળે છે, તેથી જ તેઓ વિપત્તિઓને હઠાવવા પ્રાણની પણ પરવા રાખતા નથી. અર્થાત્ પિતાના પ્રાણેના ભેગે પણ તેઓનું રક્ષણ કરે છે, તે સમયે દુર્જન તેઓની નિન્દા અપમાનસિક
ધારા રણ
ઓ હ
For Private And Personal Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૨
કર તા પણુ મૌન ધારણ કરીને તેના પર પણ કરુણા લાવે છે, પણ તેઓની નિન્દાથી એક પગલું પણ પાછા હઠતા નથી; આવા સજજના, આત્મવિકાસમાં આગળ વધતાં આત્મશક્તિને મેળવવા સમર્થ બને છે અને જગત્માં આદશ પુરુષ તરીકે પ્રસિદ્ધિ પામે છે, તેમજ અન્ય જનાને અનુકરણીય બની સ્વકાર્ય સાધી શકે છે.
મૈત્રી ભાવના વિગેરે ચાર ભાવનાથી ભાવિત, ભાગ્યશાલી જે જે ધાર્મિક સત્કાર્યાં કરે તે સઘળાં સલ થાય છે; તેથી જગતના પ્રાણીઓને ઘા સહકાર મળી શકે છે અને પેતે પણ પાતાના ઉદ્ધાર કરવા શક્તિમાન બને છે, માટે ધર્મીજનાએ અને ધર્મ કરવાની ભાવનાવાળાઓએ પ્રથમ મૈત્રી ભાવના, પ્રમાદ ભાવના, કરુણા ભાવના તેમજ મધ્યસ્થભાવનાને ભાવવાનુ ભૂલવું ન જોઇએ.
૪૫૧, સમ્યગજ્ઞાનને મેળવી આત્મભાગ " આપે. આત્મભાગ આપ્યા વિના આત્માની અનંત શક્તિ મેળવી શકાતી નથી, માટે એવા આત્મભાગ આપે કે અનંતજ્ઞાન-અનત સત્તા અને અવ્યાબાધ અનંત સુખની પ્રાપ્તિ થાય. જે કે મમતાથી અને અહંકારથી દુન્યવી પદાર્થો માટે ધન-દારાદિક તેમજ યશ કીર્ત્તિ માટે આત્મભેગ આપનાર મળી આવશે, પરંતુ પોતાના આત્મિક લાભ માટે આત્મભાગ આપનાર કેટલા? અન્ય પ્રાણીઓની વિડંબનાઓને દૂર કરનાર અને વિષય-કષાયથી જે વિડંબનાએ પાતાને ભાગવવી પડે છે તેઓને પણ દૂર કરનાર સાચા આત્મલેગ આપનાર કહી શકાય; કેટલાક બીજા માટે આત્મભાગ આપવા સમર્થ બને છે, પણુ જન્મ, જા
For Private And Personal Use Only
Page #322
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૩
અને મરણના દુખેને ટાળવા માટે આત્મભેગ આપી શકતા નથી, તે ખેદની વાત છે. સત્ય આત્મભોગ એટલે કે ઈ સગાંવહાલાં અગર મિત્રજન કે પ્રતિસ્પર્ધી વર્ગ, તિરસ્કાર કરે, ધિક્કારે અગર બેલાબેલી કરી ગાળે દે, અગર લડાઈ કરીને માર મારે તે પણ મૌન ધારણ કરીને તેના ઉપર કરુણ ધારણ કરીને, કર્મવશવતી તેઓ પણ છે, આમ ચિન્તવી સમતાને ધારણ કરે, અને મનમાં ઉશ્કેરાઈ જાય નહી; કાંઈપણ નુકશાન થતાં ખેદ-વેષને ધારણ કરે નહી, અને કર્મોના સ્વભાવનો વિચાર કરે-તે સત્ય આત્મગ કહેવાય.
૪પર, રસાયણ વિગેરે દવા, લેશાદિકથી ઘવાતી શક્તિનું રક્ષણ નહી કરે. જેઓ વાતવાતમાં ઉશ્કેરાઈ કંકાસ કરી બેસે છે, તેઓની શારીરિક અને માનસિક શક્તિઓ ઘવાય છે, ગમે તેવી શક્તિવર્ધક દવાઓ ખાય કે રસાયનને ઉપયોગ કરે તે પણ તે ઘવાની શક્તિનું રક્ષણ થતું નથી; કારણ કે મૂલની વ્યાધિ, કંકાસ-કલહ કર, ઉશ્કેરાઈ જવું અને તેને લીધે કંકાસ કરે, તેને હઠાવવાનું બલ દવાઓમાં કે રસાયનમાં નથી–ઘણીખરી આત્મિક શક્તિઓને તેમજ શારી. રિક કે માનસિક શક્તિઓને કલેશ-કંકાસ-રાગ-દ્વેષ-મેહ-વેરઅદેખાઈ વિગેરે હણી રહી છે, તેની મનુજોને ખબર પડતી નથી; તેથી જ તે રીબાયા કરે છે, તેઓને સાચી સમજણ પડે તે ઉત્તરોત્તર ઉત્તમ આત્મશક્તિઓને પણ પ્રાપ્ત કરવા ભાગ્યશાલી બને અને દુન્યવી પદાર્થોને માટે કલહ-કંકાસ ન થાય; માટે શારીરિક, માનસિક તેમજ આત્મિક સુખના અથીઓએ ઉશ્કેરાઈને કલહ-કંકાસ-વેર-અદેખાઈને ત્યાગ કર આવશ્યક
For Private And Personal Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, આ બદીઓને ત્યાગ કરનાર, કરેલા ધર્મનું ફલ મેળવી શકે છે; જ્ઞાનાભ્યાસ કર-જપ-તપ-ધ્યાન વિગેરે સત્યકાને, કલેશાહિક રહિત મનુષ્યો જ ચોગ્ય રીતે કરી શકે, તે સિવાયના જનેને સત્કાર્યોમાં સ્થિરતા રહી શકે નહી; અને ઉલટી અકળામણ આવે માટે પ્રથમથી જ કલહ-કંકાસ-અદેખાઈ-વેર વિગેરે દુર્ગોને દૂર કરવાને અભ્યાસ કરવો જરૂરી છે.
૪પ૩. સમ્યગ વિચારપૂર્વક વિવેક કરવો તેજ શ્રેયસ્કર છે. દુન્યવી વસ્તુઓ માટે મહાન યુદ્ધો કરવામાં આવે તેમજ મારામારી કરવામાં આવે તે પણ તે વસ્તુઓ પોતાની થતી નથી; પારકી વસ્તુઓ કદાપિ પિતાની થઈ છે ખરી? પણ પારકી વરતુઓને પોતાની માની બેઠા-પીગલિક પદાર્થોને ચેતનના ઘરના માની બેઠા, ત્યાં શો ઉપાય ? એ તો
જ્યારે સમ્યગજ્ઞાન થાય અને તે દ્વારા જડ ચેતનની વહેંચણ થાય ત્યારે જ કાંઈક માન્યતા ફરે તથા વસ્તુસ્થિતિ સમજાય, અને પરપદાર્થોની મુગ્ધતા ટળે; સ્વરૂપની ઓળખાણ સત્યરૂપે ભાસે.
સમ્યજ્ઞાન અને પૃથક્કરણ એટલે વિવેકવડે જડ ચેતનના વરૂપનું ભાન થતું રહે છે, અને તેના ચગે મનની સ્થિરતા જામતી જાય છે, માટે સદાય-ચેતન અને જડને વિવેક કરતા રહેવું; વિવેક વિના તે કાંઈ પણ સમજાતું નથી; અને જે કાંઈ ધાર્મિક કાર્ય થાય છે, તે દેખાદેખીથી બને છે; માનવ અને વાનવ, સાક્ષર અને રાક્ષસ તેમજ શેઠ અને શઠ, કવિ અને કપિમાં વિવેકને–પૃથકકરણને તફાવત છે; વિવેક વિનાને માનવ, દાનવ કરતાં પણ અધમ બને, તેમજ વિવેક વિનાને
For Private And Personal Use Only
Page #324
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૫
સાક્ષર
ર-શેઠ અગર કવિ, જગતના પ્રાણીઓને સુખેથી એસવા પણ ન ૐ; માટે ઉચ્ચ સ્થિતિમાં આરૂઢ થવા માટે સમ્યગજ્ઞાન સાથે વિવેકની ખાસ આવશ્યકતા છે; જ્યાં વિવેક છે ત્યાં સદ્વિચાર। આપેાઆપ આવી મળે છે.
૪૫૪. કર્મની સત્તાને મળતા રહેા નહી. યથાખ્યાત ચારિત્રની જ્યારે પ્રાપ્તિ થાય, ત્યારે અવિરતિના ઉય સથા ઢળે છે તે સિવાય તેવા તેવા પ્રસગે ક્રમ પાતાના ભાવ ભજવતા રહે; મનની ચ'ચલવૃત્તિ, અવિરતિના ઉદયને આધીન છે; તે આધીનતા જ્યારે વિવેકવૃત્તિ સદાય જાગતી રહે છે ત્યારે જ માલૂમ પડે છે; અને આત્મા પાકારી ઊઠે છે. કે ક્રમની સત્તા કેટલી બળવાન છે ? જ્યારે બળવાન કર્મ સત્તા ખરેાબર માલૂમ પડે છે ત્યારે તે સત્તાને તેાડવા માટે વિવેકી સમ્યજ્ઞાની કમ્મર કસે છે; એક ક્ષણ પણ તેના વિશ્વાસ રાખતા નથી; કારણ કે તે કર્મસત્તા, સમયે સમયે ટાકીમ કરતી રહેલ હોય છે કે ક્યારે મારે। લાગ ફાવે અને મારી જ જાળમાં તેઓને સપડાવુ! જો સ્વસ્વરૂપને ભૂલી બાહ્ય પદાર્થાંમાં આ જીવ ભટકતા હોય તે જ તે સત્તા સાથે સારી રીતે મળતા રહે છે; એટલે કે માન-પૂજા-સત્કાર-સન્માન-પ્રતિષ્ઠા તેમજ અર્હંકાર-મમતા વિગેરેમાં તેઓને પેાતાને ગુરુ માની તે લેવા માટે ચિન્તા કરતા હાય કે પ્રયાસ કરતા ડાય ત્યારે તે સત્તાને અહુ ફાવે છે અને પછી ધીમે ધીમે તે ઉદય પેાતાની સત્તામાં તેઓને સપડાવતા રહે છે; પછી ગમે તેવા ધ્યાની-જ્ઞાની હાય તાપણુ તેનુ ખળ ચાલતું નથી; અને પેાતાના આત્માની કેવી
२०
For Private And Personal Use Only
Page #325
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬ અવદશા થઈ રહી છે તેનું ભાન રહેતું નથી માટે તે કર્મસત્તા કે ઉદયને હટાવવા માટે ક્ષણભર પણ પ્રમાદમાં પડવું જોઈએ નહી અને ક્ષણે ક્ષણે આત્માની સ્થિતિને ખ્યાલ રાખવું જોઈએ.
૪૫૫. સાંસારિક પદાર્થોને રસ દૂર કરે. વિષયવિકારે પસંદ પડે છે અને પ્રસન્નતા થાય છે, તેનું કારણ વિવેક કરીએ તે સમજાય છે કે તે વિકારોને અનાદિકાળથી આ અજ્ઞાની અને વિવેકવિહીન આત્મા સેવતે આવ્યું છે અને નિરંતર સેવી રહેલ છે, તેથી તેવા પ્રસંગે મળતાં તે વિકારોમાં સત્યસુખ માનીને સપડાય છે, કઈ વખત એવો સપડાય કે, તેને બલવાન જ્ઞાની પણ મુક્ત કરાવી શકે નહી; વિડંબના વારે વારે ભેગવતે જાય, પિકારો પાડતો રહે અને એકેય ઉપાય જ્યારે ન રહે ત્યારે જ તે વિકારોની પસંદગી અને પ્રસન્નતા ઓછી કરે; આવી અવદશામાં ન અવાય તે માટે જ્ઞાનીઓ વિકારોને ત્યાગ કરવા માટે બાહ્ય-અત્યંતર તપમાં પ્રેમ ધારણ કરીને તેમાં જ લયલીન રહે છે, અને અસત્ય એવા વિકરેના ફંદામાં ફસાતા નથી; કદાચ તેના ફંદામાં ફસાઈ જાય તે પણ તેને વેગ તેઓના ઉપર ચાલતું નથી. એટલે કે તે વિકારોને ત્યાગ કરી પાછી પિતાની સ્થિતિમાં આવે છે; માટે સામાન્ય મનુષ્યએ તે તેના પડછાયામાં પણ ન જવું; કેટલાકનું એવું મન્તવ્ય હોય છે કે બીચારા વિકારે શું કરવાના છે? આ પ્રમાણે માની તેઓની ઉપેક્ષા કરતા રહે છે. અને તે વિકારે સેવતા રહે છે પણ તેઓને ખબર પડતી નથી કે, જે વિકારોએ ચારે ગતિમાં વિવિધ પ્રકારની વિડંબનાએમાં સપડાવીને પરિભ્રમણ કરાવ્યું તે વિકારે સત્ય સુખ,
For Private And Personal Use Only
Page #326
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૦૭
કયાંથી આપી શકશે? અરે સુખાભાસ પણ આપી શકશે નહી માટે વિકારોને કબજે કરવા દુનિયાદારીમાંથી રસવૃત્તિને અલ્પ કરે.
૪૫૬. પાંચ ઇન્દ્રિયો અને મનને શિ બનાવે. શિને બનાવવાની ઈચ્છાવાળાઓએ, પાંચ ઈન્દ્રિયને અને છઠ્ઠા મનને પ્રથમ શિષ્ય બનાવવા માટે પ્રયાસ કરવાની આવશ્યકતા છે, જ્યાં સુધી પાંચ ઇન્દ્રિયો અને મન શિષ્ય તરીકે થયા નથી, વશવર્તી બન્યા નથી, ત્યાં સુધી ભલે સેંકડે શિષ્ય થાય તે પણ આત્મકલ્યાણ થવું દુષ્કર છે, ઈન્દ્રિ અને મનને વશ કર્યા સિવાય શિષ્ય કરનાર, ભલે આચાર્ય હોય કે ઉપાધ્યાય હોય કે મુનિવર્ય હોય તે પણ ધાર્યા પ્રમાણે આત્મહિત કયાંથી સાધી શકે? ભલે શિષ્યો કરે, અને જૈનશાસનને જયવંતું રાખે પણ સાથે આત્મહિતને ભૂલવા જેવું નથી; સર્વ વિશ્વનું કલ્યાણ કરવાના અભિલાષીએ, આત્મકલ્યાણ ભૂલે નહી, તે હિતકર અને શ્રેયરકર છે, કારણ કે પરના હિતની સાથે આત્મહિત ન સધાય તે કરેલા પ્રયાસ વિફલ જવાને, જેઓનું મન વશીભૂત છે તે તો ભલે હજારે શિષ્ય કરે તે પણ બાધ આવતું નથી અને તે વપરનું કલ્યાણ સાધવા સમર્થ બને છે, શિખ્યો વધવાથી આત્મકલ્યાણ સધાશે તે એક જાતની જમણા છે, હા, થએલ શિષે આત્માથીં હોય, તેમજ આજ્ઞારંગી હોય તે ગુરુવર્યોને આત્મકલ્યાણ સાધવામાં સહકાર આપી શકે, નહીતર પગલે પગલે વિડંબના, કોઈ વખત પણ ગુરુઓને શાન્તિ મળતી નથી. ચિન્તાઓની જંજાલ વધવાથી આ દયાન થયા કરે માટે પ્રથમ પાંચ ઈન્દ્રિયે ને મનને વશ કરો.
For Private And Personal Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮ ૪૫૭. આત્માના ક્ષેત્રમાં શક્તિઓને ચે. આત્માની શકિત અનંત છે. તેને પ્રાદુર્ભાવ કરવા માટે જે ભાગ્યશાલી મહાશય, માનસિક અને શારીરિક શક્તિઓ દુનિયાના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ખર્ચાઈ રહેલ છે તેને સંગ્રહ કરીને તે શક્તિએને પિતાના આત્મિક ક્ષેત્રે જે છે તેમને આત્મા વિકાસ પામતે રહે છે અને અનુક્રમે સંપૂર્ણ કર્મોના બંધને ટળવાથી પૂર્ણતાને પામે છે; પછી તેમને જન્મ-જરા-મરણ અને તેઓને લગતાં આધિ-વ્યાધિનાં સંકટે રહેતાં નથી અને અનંત સુખસાગરમાં ઝીલતા રહે છે.
તમે પણ દુન્યવી ક્ષેત્રમાં વેડફાતી માનસિક અને શારીરિક શક્તિઓનો સંગ્રહ કરી તેને આત્મિક ક્ષેત્રમાં જશે તે તમે પણ કર્મોના બંધનેને ફગાવી તેમજ પૂર્ણતાને પામી અનંત સુખસાગરમાં ઝીલશે, પછી તમને કઈ પ્રકારની વિડં. બના રહેશે નહી; માટે માયા-મમતા–અહંકારાદિકને ત્યાગ કરીને વિવિધ પ્રકારે વેડફાતી શક્તિઓનો સંગ્રહ કરી આત્મિક ગુણેમાં તેઓને જે. નહી જે તે, કઈ પણ ઉપાચે વિડબનાઓ દૂર જવાની નહી જ; મનુષ્યભવાદિક તેમજ સદ્દગુરુને સુંદર સમાગમ વિગેરે પામીને પ્રમાદને ત્યાગ કરવા કટિબદ્ધ બનવું તે જરૂરનું છે, વારે વારે મનુષ્યભવાદિક અનુકૂલ સામગ્રી મળતી નથી, અને મળી છે તે પછી તેને સત્ય લાભ લેવા માટે આળસ-પ્રમાદ કરવાને હેય નહી; જે સ્ટેશને ગાડી બે મિનિટ થતી હોય ત્યાં તમે પ્રમાદ કરે છે ? નહી જ
૪૫૮ લાભ લેવાના અથીએ, આલસાદિને ત્યાર કરે છે. ગમે તે કોલાહલ હોય તેમજ અસહ્ય વાગબાણે
For Private And Personal Use Only
Page #328
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
સભળાતા હોય તે પણ તે લાભ લેવાને ચૂકતા નથી; તે પ્રમાણે અસહ્ય પ્રતિકૂલતા રહેલી હોય તે પણ આત્મિક શક્તિના અર્થીએ આત્મિક શક્તિના લાભ ચૂકતા નથી; જન્મ ધારણ કર્યું કે તેની પાછળ પ્રતિકૂલતા અગર અનુકૂલતા તા રહેવાની જ; અનુલતામાં જેમ આનદ રહે છે તેમ પ્રતિકૂલતામાં આનંદ રહેવા જોઇએ; તે જ આત્મિક લાભ મળતા રહે અને પછી દીનતા કે હીનતા જે ભાસે છે તે રહેશે નહી; સાંસારિક પદાર્થોં વડે દીનતા-અગર હીનતા, ફાઇની ગઈ નથી અને જવાની પણ નહી; તે તમારી કયાંથી જશે ? વિજળીના ચમકારા જેવા અનુકૂલતાના તેમજ પ્રતિફૂલતાના સીગા છે; આમ સમજી હોક-મદ–માનનેા ત્યાગ કરીને આત્મિક લાભ લેવા ક્ષણભર પણ ભૂલવુ નહી; અવશ્ય લાભ મળવાને જ, પરંતુ દુન્યવી પદ્માથે' પરથી વિશ્વાસને ત્યાગ કરી, આત્મિક લાભ મેળવવાની સામગ્રી મેળવે ત્યારે જ મળે; વાતે કરવાથી કે તેને માટે અફ્સાસ કરવાથી મળે નહી; માટે અરે ભાગ્યશાળીએ ! ચેતા અને આળસને ત્યાગી અત્યારથી તેની સામગ્રીને મેળવા; દુન્યવી ભ્રમણામાં પડે નહી, સત્ય વસ્તુઓને આળખા, અસત્ય અને નકલી વસ્તુ" એની મૂંઝવણમાં પડા નહી.
૪૫૯. ખરેખરા ચેાટ્ટાઓ, વિષય કષાયના વિકારા છે. તમા લુચ્ચાલકુંગા તેમજ ચાટ્ટાએ-વ્યભિચારીએથીચેતતા રહેા છે, એટલે તેના ફ્દામાં ફસાતા નથી; તેથી જ તમાએ મેળવેલી અને મળેલી અનુકૂલ સામગ્રીનું રક્ષણ કરવા સમથ અનેા છે અને શાંતિમાં રહે છે; પણ જે લુચ્ચા
For Private And Personal Use Only
Page #329
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૦
લફંગા વિગેરેથી ચેતતા રહ્યા, તે માત્રથી તમે ફાવી ગયા એમ સમજતા નહી; કારણ કે જે અન્તરમાં તદન છૂપાઈ રહીને સમયે સમયે તમારી સત્ય સંપત્તિને હાસ કરી રહે છે અને ક્ષણે ક્ષણે વિડંબનાઓ આપી રહેલ છે એવા ક્રોધાદિક તે તમારી સમીપે જ રહે છે, તેનાથી તે તમે ચેતતા નથી, અને તેઓને હઠાવવા માટે કાંઈ પણ ભાવના અગર પ્રયાસ કરતા નથી, તે પછી મેળવેલી-અગર મળતી સામગ્રીનું રક્ષણ થશે કેવી રીતે ? માટે ચેટ્ટાઓથી તેમજ લુચ્ચા–લફંગાએથી ચેતતા રહી તેઓને હટાવવા માટે પ્રયાસ કરે છે, તે પ્રમાણે તમારી સમીપમાં જ ગુપ્તપણુએ રહેલ ક્રોધ-માન-માયાઅને લેભને ચેતી હઠાવવા પ્રબલ પુરુષાર્થ કરે, તે જ તમારી બહાદુરી કે બુદ્ધિમત્તા. અનાદિકાલથી અજ્ઞાનતાને લીધે વળગાડેલા-સન્માનિત થએલા-તેમજ સકારેલ આ કષાએ તમારી ઘણી હાનિ કરી છે, અનંત શક્તિઓને દબાવી છે, કે જેથી યાચના-અને હીનતા તથા દીનતા ખસતી નથી; જીવનપર્યત નિર્વાહની સામગ્રી મળે તે પણ તમારી યાચના-હીનતા ઓછી થતી નથી, માટે તે ચટ્ટાઓને ઓળખી લઈ તેઓને જ પ્રથમ હઠાવવા માટે પ્રયાસ કરે.
૪૬૦. ઉત્તમ શક્તિ મેળવો. જગતમાં જે શક્તિઓ તથા ચમત્કાર દેખાય છે તે પૂર્ણપણને પામેલ, સંપૂર્ણ વિકાસને પામેલ આત્માના એક અંશ માત્ર છે, માટે તેમાં મુંઝાવાની બાલિશતા કરવી નહી; જગતમાં જે શક્તિઓ અને લબ્ધિઓ દેખાય છે તેને મેળવવા કરતાં આત્માના અસંખ્ય પ્રદેશમાં અનંત શકિતઓ ગુપ્તપણે રહી છે, તેઓને પ્રાદુભાવ
For Private And Personal Use Only
Page #330
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
કરવા મનુષ્યએ પ્રયાસ કરવાની આવશ્યકતા છે, તે મન ત શક્તિઓના પ્રાદુર્ભાવ થયા પછી તમને દુન્યવી-શક્તિઓ અને લબ્ધિ તુચ્છ ભાસવાની જ.
દુન્યવી જે શક્તિઓ પ્રાપ્ત થઇ છે તેને હાસ થતાં વાર લાગતી નથી, કારણ કે તે પૌદ્ગલિક છે. ક્ષાયિક ભાવે મળેલી શક્તિઓને નાશ થતા નથી; ક્ષાયિક ભાવે આત્મિક શક્તિઓ ત્યારે જ મળે કે, સર્વ વિષયના વિકા તથા વિચારે અને વિકાશ ક્ષય પામે અને પુનઃ તેઓનું ઉત્થાન થાય નહી; વિષય વિકલ્પે અને વિકારાના નાશાથે સરસતા જે જગતમાં ભાસે છે અને ખુશી થવાય છે કે આ મજેની ઉમદા વસ્તુએ છે, તે સદાય પ્રાસ થવી જોઈએ; આ પ્રમાણેના સ`સ્કારા પડેલા હાવાથી તેમજ પડતા હૈાવાથી વિકલ્પે અને વિકારા શમતા નથી, તેા ક્ષય કેવી રીતે થાય ? ઉમઠ્ઠામાં 'ઉમટ્ઠા તેમજ મનગમતી વસ્તુઓ હાજર થએલી હાય તાપણુ તેમાં રાગ-દ્વેષ થવા ન જોઈએ; એટલે મધ્યસ્થતા ધારણ કરવી જોઈએ.
૪૬૧. પાંચેય ઇન્દ્રિયાની તાબેદારીના ત્યાગ કરી. પાંચ ઇન્દ્રિયાની તાબેદારી, અન્ય તાબેદારી કરતાં એછી નથી પણ કઈક ઘણી અધિક છે, અન્ય તાબેદારી-ગુલામીમાંથી કઈ કાઈ વખતે પણ મુક્ત થવાના પ્રસંગ આવે છે, પણ ઇન્દ્રિયાની ગુલામી તેા જીવન પર્યંત-અરે કહેા કે ભવેાલવ ચાલુ રહે છે; એક ઘડી પણ મુક્ત થવાતું નથી; જે પારકી તાબેદારી સાલતી હોય તે આ ઇન્દ્રિયાની તામેદારી સાલવી જોઈએ; અન્ય તામેદારીમાંથી મુક્ત થવા માટે ચિન્તા-પ્રયાસ થાય છે તે પ્રમાણે
For Private And Personal Use Only
Page #331
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૨
ઈન્દ્રિયની તાબેદારીમાંથી છૂટવા માટે ચિન્તા થાય-પ્રયાસ કરાય તો પારકી તાબેદારી કદાપિ રહી શકે નહી.
મનપસંદ ધાર્મિક ક્રિયા માટે પણ વખત મળતો નથી અને પારકાની વૃત્તિને અનુકૂળ રહેવું પડે છે, તેમજ ગમે તેવું અગત્યનું કાર્ય હેય તે પણ તેને ત્યાગ કરવો પડે છે, તેથી ચિન્તાઓ ઓછી થતી નથી, અને આત્મહિત સાધી શકાતું નથી, માટે તેઓની તાબેદારીથી મુક્ત થવા પ્રબલ પુરુષાર્થની જરૂર છે, નદીએથી દરિયે પૂર્ણ થતું નથી તેમજ વિવિધ ગુલામીથી ઈન્દ્રિયેને સાગર તૃપ્ત થવાને નહી; તાબેદારી કરીને ઈન્દ્રિયે તૃપ્ત કરવા જેમ જેમ પ્રયાસ કરશે તેમ તેમ તમારે અધિક તાબેદારીમાં સપડાવું પડશે માટે તેની તાબેદારી ફગાવી દે.
૪૬૨. સમ્યગ્રજ્ઞાનપૂર્વક આત્મચિન્તવન કરવાથી અને તે મુજબ પ્રયાસ કરવાથી ઈન્દ્રિયોની ગુલામીને ત્યાગ થઇ શકે છે, અને મન પણ અનુક્રમે કબજામાં આવતું રહે છે. જે મન કબજામાં આવ્યું તે કઈ પ્રકારની વિડંબના રહેતી નથી, આત્મવિકાસ સધાતું હોવાથી આત્માને અનંત શક્તિઓ આપોઆપ મલે છે; ઈન્દ્રિયો દ્વારા આત્મિક કાર્ય સધાય છે તેમાં કઈ પણ વાદ નથી; પણ તે ઈન્દ્રિય કે જે જગમાં પરિભ્રમણ કરી રહેલ છે તેઓને પ્રત્યાહાર કરી આત્મગુણેમાં વાળે ત્યારે જ આત્મિક કાર્ય સધાય; નહીંતર તે પુદયે મળેલી સંપૂર્ણ ઈન્દ્રિજ નરકાદિક દુર્ગતિમાં અનિચ્છાએ પણ લઈ જાય છે.
For Private And Personal Use Only
Page #332
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૩
, લાયકાત-એગ્યતા પણ તમને ક્યારે આવે કે પાંચ ઈન્દ્રિયેને પ્રત્યાહાર કરીને આત્મવિશ્વને ઓળખે ત્યારે લાયકાત વિનાની મળેલ સાધન-સામગ્રી ફલ આપતી નથી; વચનની પ્રવૃત્તિમાં, વાંચનની પ્રવૃત્તિમાં તેમજ ખાનપાનાદિક વ્યવહારનાં કાર્યો અને ધાર્મિક કાર્યોમાં ઈન્દ્રિયોને વશ રખાય તે જ તે તે આદરેલા કાર્યો સફલતા ધારણ કરી શકે, અને વ્યવહાર સારે કહેવાય; પરંતુ તેને વશ કર્યા સિવાય યદ્વાત&ા બોલવામાં આવે તથા ખાનપાનાદિક કરવામાં આવે તે અનેક પ્રકારની વિડંબના અને વ્યાધિઓ આવીને ઘેરી લે. મન ઇન્દ્રિયે જ્યાં સુધી થિર નથી ત્યાં સુધી સ્થિરતા પણ કયાંથી આવે ?
૪૩. પુનઃ જન્મ ધારણ કરવો પડે નહી, તેવા સાધને મેળવે. સંસારની પરિસ્થિતિનું અનેક દષ્ટિએ અવલેકન કર્યા વિના સમ્યગૃજ્ઞાન થતું નથી. તેથી મુંઝવણ આવે છે અને મુંઝવણના ગે જીવાત્માઓ રાગ-દ્વેષ-અહંકાર–મમતા ધારણ કરીને પુદયે પ્રાપ્ત થએલ સાધન-સામગ્રીની સાથેકતા કરી શક્તા નથી; સંસારમાં રહેલા પદાર્થો સ્થિર નથી છતાં તેઓને સ્થિર માની તેઓનું રક્ષણ કરવા અનેક ઉપાજેને આરંભે છે; રાગ-દ્વેષ-વેર–અદેખાઈ વિગેરે દેને સેવી ઝગડાર બને છે; તેથી ચીકણાં કર્મો બંધાય છે, તેની તેઓને સમજણ પડતી નથી. અજ્ઞાનતા વેગે તે પ્રાપ્ત થએલા પદાથે તેઓને દુઃખદાયી સદાય થાય છે; અનિત્યને નિત્ય માનવું તથા અશુચિને પવિત્ર માનવું અને જડ જેવી વસ્તુ એને ચેતનના ઘરની માનવી તે જ અજ્ઞાનતા કહેવાય; અજ્ઞાનતાથી રાગ-દ્વેષ-મેહ-મમતા થતી હોવાથી અને વધતી
For Private And Personal Use Only
Page #333
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪ રહેવાથી પ્રાણીઓને દુખોને તેમજ વિડંબનાઓને અંત આવતો નથી; અને પુનઃ પુનઃ જન્મ-મરણની જ જાલમાં સપડાવું પડે છે, જે પુનઃ જન્મ ધારણ ન કર પડે તે પ્રયાસ કરે તે મરણ પણ થાય નહી; જેટલાં દુખે છે તે જન્મને આભારી છે; માટે દુઃખની ભીતિ હેય તે બીજી વાર જન્મ ધારણ કરવું પડે નહી તે કઈ પણ ઉપાય કર! ઉપાય વિના કેઈપણ કાર્ય સધાયું છે? આળસ–પ્રમાદવિકથા અને પર પદાર્થોને પ્રેમ વિગેરેને ત્યાગ કરો, આત્મિક ગુણેના અભ્યાસી બને! જરૂર જન્મ ધારણ કરે નહી પડે.
૪૬૪. જ્યારે સમ્યજ્ઞાનથી અજ્ઞાનતા ટળે ત્યારે રાગ-દ્વેષ અને મેહ-મમતાના બંધને ખસે છે, અને મેહ-મમતાના બંધને ખસવાથી દરેક પ્રાણીઓમાં રહેલ આત્માનું ભાન થાય છે, એટલે પરસ્પર પ્રેમ વધતાં ઉદારતાનિખાલસતા-નિઃસ્પૃહતા આવીને હાજર થાય છે, પછી આનંદના ઝરાઓ કરવા માંડે છે, પરંતુ જ્યારે રાગ-દ્વેષ-મોહ-મમતાના બંધને હોય ત્યારે ઉપરોકત સદ્દગુણે આવી શકતા નથી, અને તે બંધનેથી કુસંપ–કલહ-કંકાસ–વેર વિગેરે વધતા રહે છે, માટે સમ્યજ્ઞાન પ્રાપ્ત કરીને તે બંનેને નિવારવા તત્પર બને! આત્મા સદ્ગુણેના આધારે જ્યારે વિકાસ પામે છે, ત્યારે જે જોઈએ તે આવી મળે છે.
એક ગામમાં બે ભાઈઓ હતા, જ્યારે માતા પિતા મરણ પામ્યા ત્યારે સ્થાવર-જંગમની વહેંચણ કરીને જુદા રહ્યા મીલકતની વહેંચણમાં પચાસ-પચાસ હજાર રૂપિયા ભાગમાં આવ્યા તેથી તે ભાઈઓ વેપાર કરવા લાગ્યા. મોટા ભાઈએ
For Private And Personal Use Only
Page #334
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
વેપાર કરતાં ખાટ આવવાથી પચાશ હજારે રૂપૈયા ગુમાવ્યા અને ગરીમ કંગાલ જેવા અન્ય. આવી અવસ્થા ભાઈની દેખી નાના ભાઈએ વિચાર કર્યાં કે–માય ભાઈ ગરીબ બન્યું. તે આ મારી પાસે રહેલ રૂપિયા શા કામમાં આવશે ? છેવટે તા તે મૂકવા પડશે તા ભાઈને મદદ કરીને તેના લાભ લઉ, મેાટા ભાઈને હિંમત આપી પચાશ હજાર રૂપિયા આપ્યા. તે આધારે વેપાર કરતાં માટે ભાઇ પણ ધનાઢય અન્યા, અને કહ્યું કે તારી મિલ્કતથી હું ધનાઢ્ય અનેલ છું, માટે પાછા લે. નાના ભાઇએ તે સ્વીકાર્યો નહી; પ્રેમ વધ્યા. ઉદારતાના ગુણ વૃથા જતા નથી.
૪૬૫. ધર્મને વ્યવહારમાં વ્યાપક બનાવા-અનુકૂલ સાધનસામગ્રી મળવાથી અને સદાચરણથી ધર્મની આરાધનાના ચાગે પુણ્યપ્રભાવ માલૂમ પડે છે. તમાને જે અનુકૂલતા આવી મળી છે અને સદાચરણ કરવાપૂર્વક ધર્મની આરાધના કરવામાં જે પ્રેમ જાગ્યા છે તે પુણ્યના પ્રભાવ છે. હવે જે તમાને સદાચરણથી તેમજ આત્મધર્મની આરાધનાથી આનં રહેતા હોય તે સદાચરણ વિગેરે સદ્ગુણ્ણાને વૈષયિક સુખમાં મગ્ન બનીને ભૂલતા નહી. વૈયિક સુખમાં મગ્ન બનવાથી તે સગુણાને ભૂલવાના પ્રસગ આવે છે માટે જે અનુકૂલતા મળી છે, તેનાથી અધિક અનુકૂલતા માટે તે સદ્દગુનેશેા ભૂલે નહી અને આગળ વધા. જેવી અનુકૂલતા જોઈતી હશે તેવી મહી રહેશે, પણ ધાર્મિક ક્રિયાએ પ્રસ' પઢશે નહી, તે અતે પુણ્ય પ્રભાવ ખતમ થતાં દ્વીનતા આવશે, માટે જે અનુકૂલતા મળી છે તેના લાભ લેવા ધર્મની આરાધના કરે.
.
For Private And Personal Use Only
Page #335
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૬
એક હેટા શહેરના બે બંધુઓએ સવપિતાના મરણ પછી મિલ્કત વહેંચી લીધી અને બે ભાઈ વેપાર કરવા લાગ્યા. મોટે ભાઈ સદાચારપૂર્વક ધર્મની આરાધના કરતાં વેપાર કરે છે, અને બીજો ભાઈ વેપાર કરતાં ધર્મની આરાધના કરી શકો નથી; તેથી પુણ્ય ઘટવાથી કરાતા વેપારમાં યોગ્ય લાભ મળતું નથી અને વર્ષો વર્ષે નુકશાન થતું રહે છે, તેથી મોટા ભાઈને કહ્યું કે-આપણે બે ભેગા રહીને વેપાર કરીએ. ભેગા રહ્યા. મોટા ભાઈની ધર્મ આરાધનાના ચેગે પુય વધવાથી પેઢીમાં લાભ થવા લાગે ત્યારે નાના ભાઈએ કહ્યું કે-તમે ધર્મની આરાધના કરે અને હું વેપાર કરું—ધર્મના મેગે લાભ થાય છે.
૪૬૬. દુન્યવી વાસનાઓ, તે મહાબંધન છે. પૂર્વજન્મના સંસ્કાર અને આ ભવના સંસ્કારના વેગે દરેક પ્રાણીઓની વાસનાઓ જમે છે અને તે તે વાસનાઓના આધારે વિવિધ ક્રિયાઓ કરવાની રુચિ જન્મે છે. કેઈએ વાસનાના ચગે ખાવા-પીવામાં જ સુખ માનેલ હોય છે ત્યારે બીજા કેઈએ સંગીત વિનેદાદિકમાં સુખ માનેલ હોય છે. કેઈએ દાનાદિકમાં લાભ માનેલ હોય છે, ત્યારે કેઈએ દંભ કરીને પણ અન્ય પાસેથી લેવામાં આનંદ માનેલ હોય છે. કેઈક ભાગ્યશાલી આત્મજ્ઞાન-આત્મધ્યાન અધિક પસંદ કરે છે, કેઈને વિવિધ પ્રકારની વાત કરવામાં આનંદ પડે છે, તેમજ કોઈને પરસ્પર કલહ કરાવી વૈમનસ્ય ઉત્પન્ન કરાવવામાં સુખ ભાસે છે. આ પ્રમાણે વાસનાના ગે વિવિધ પ્રકારની. ક્રિયાઓ દષ્ટિગોચર થાય છે તેમાં જે આત્મજ્ઞાન-આત્મધ્યાનમાં જે મગ્ન હોય છે તે મહાશયે આત્મવિકાસમાં આગળ વધે છે તેમજ
For Private And Personal Use Only
Page #336
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૭
જે ભાગ્યશાલીએ દાન-શિયલ-તપ અને ભાવના વિગેરે કરે છે પાળે છે અને ભાવે છે તેએ પુણ્યધન એકઠું કરી, પુણ્યશાલી અની જગના પ્રાણીઓને કલ્યાણકારક માર્ગે દોરે છે. આ સિવાય વાસનાના ચેઈંગે થયેલી ક્રિયાઓ, ભવાટવીમાં પરિભ્રમણ કરાવી અસહ્ય વિડંબનાઓના ભાગી બનાવે છે; માટે એવા સસ્કારી હાવા જોઈએ કે દાનાર્દિકમાં તેમજ જ્ઞાન-ધ્યાનમાં
સદાય તત્પર બનાય.
૪૬૭. વિકારો, તેજ આપણા વૈરી છે. આત્મા, અનાક્રિકાલથી પરના સગે એટલે જડના સંગે વિકારી બન્યા છે અને ખનતા રહ્યો છે, તેથી જ વિવિધ પ્રકારના વિકારો તેને સતાવ્યા કરે છે અને સાંસારિક સુખ-દુઃખની કલ્પનાઓ ઉત્પન્ન થાય છે; સુખ દુઃખની કલ્પનામાં સ્થિરતા હાય કયાંથી ? જ્યારે તે સુખ-દુઃખની કલ્પનાઓ ટળતી જાય ત્યારે જ આત્મા, કાંઇક સ્થિરતાના અનુભવમાં આવે.
વિકારીને શમાવવાની શકિત આત્મામાં જ ભરપૂર રહેલ છે, તેથી જ પરના સંગ નિવારી આત્મા, સ્ત્રગુણાને અને તે મેળવવાના સાધનાને પ્રિયતમ માની, તેના જ આદર કરે તો તે વિકારાને શમાવી શકે તેમજ બીજી વાર ઉત્પન્ન થાય નહીં તેવી સ્થિતિમાં આવે એટલે આત્માને આળખી તે તરફ લક્ષ રાખવું જરૂરી છે. ભલે વિકારાથી વ્યવહારમાં આવવુ પડયું', પશુ તે વ્યવહાર ને નિશ્ચયમાં લઈ જવાની શકિત આપામાં છે, માટે વ્યવહારને એવા કળવા કે ` શુભ ખની શુદ્ધ આત્મસ્વરૂપનું વલણુ લે.
For Private And Personal Use Only
Page #337
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૮ વ્યવહારમાં જ રાચમાચી રહેલાના વિકારે શમતા નથી પણ વધતા રહે છે. વિકાર, વિકારેના સેવનથી નાશ પામતા નથી, પણ નિર્વિકારીનું આલંબન લઈ સ્થિરતાના યોગે નાશ પામે છે, માટે જેટલી બુદ્ધિ હય, જેટલી શક્તિ હોય, તે એકઠી કરી વિકારોના વેરીને નાશ કરવા કમ્મર કસવી જોઈએ.
૪૬૮, પાણીથી ભરેલે ઘડે છલકાતું નથી, અને સ્થિર રહે છે, કદાચ એકદમ ઊંધે વાળવામાં આવે તે પણ પાણી બહાર પડતું નથી; તે પ્રમાણે જ્ઞાન-દયાનથી ભરપૂર મુનિવર્ય, વિકારોથી તેમજ વિકલ્પ–સંકલપેથી છલકાતા નથી; પણ સ્થિરતાને ધારી રાખે છે, કદાચિત્ વિપત્તિઓ આવીને ઘેરે ઘાલે તોપણ જ્ઞાન-ધ્યાન ચૂકતા નથી અને ચિદાનંદની લહેરમાં ઝીલતા રહે છે. આવી સ્થિતિ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આધિ, વ્યાધિ અને ઉપાધિની વિડંબના રહે નહી; માટે છે સુનિવર ! જ્ઞાન-ધ્યાનના આધારે સ્થિરતાને ધારણ કરે કે જેથી કોઈ પ્રકારની ચિન્તાઓ આવીને સતાવે નહી.
જ્ઞાન-ધ્યાનમાં સદાય રમણતા કરનાર મહાનુભાવો શ્વાસશ્વાસે કરોડો ભવના પાપને ભમસાત્ કરીને નિર્મલ બને છે; ત્યારે જ્ઞાન-યાન રહિત અને સાંસારિક સંક૯પ-વિકલપના વિકારમાં અટવાતે અજ્ઞાની આત્મા, શ્વાસોશ્વાસે કરડે ભવ સુધી ભેગવાય એવા ચીકણું કર્મો બાંધી અસહૃા યાતનાઓને સહે છે; માટે સુખના અર્થીએ! સાચા સુખને અનુભવ કરવે હોય તે સંકલ્પ-વિકલપ ટળે અને વિકારે નાશ પામે એ પ્રયાસ કરે કે જેથી મેઘેર મનુષ્યભવની સફલતા થાય અને મોક્ષસુખ સમીપે આવતું રહે. સાંસારિક વિકલ્પ અને વિકાર
For Private And Personal Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૯
એ તમેને ચારે ગતિમાં અને રાશી લાખ યોનિમાં પરિ. ભ્રમણ કરાવવામાં બાકી રાખી નથી; માટે ચેતે, હજી હાથમાં બાજી છે, પાછ બની બાજી હારે નહી.
૪૬૯ સાથે આવે તેવી વસ્તુઓને સંગ્રહ કરે. તમેએ મહાપ્રયાસ કરીને દુન્યવી વસ્તુઓ તમારા ઘરમાં ભરી છે તેથી તમે પિતાને પૂર્ણ માને છે અને હવે અન્ય પ્રાપ્ત કરવાનું નથી એમ માની બેઠા છે; પણ તમારી એમાં ભ્રમણ થઈ લાગે છે, કારણ કે, જે વસ્તુઓ કાળા ધોળા કરીને ઘરમાં ભરી છે તે માગી લાવેલ ઘરેણુની માફક પાછી મૂકવી પડશે, સાથે પરભવમાં આવનાર નથી; માટે સાથે આવે તેવી વસ્તુઓને સંગ્રહ કરે, સાથે આવે તેવી વસ્તુઓ પણ છે, પરંતુ તેઓને ઓળખી તમે સંગ્રહ કરે ત્યારે જ સાથે આવે; મેળવ્યા વિના તે સાથે આવી શકે એમ નથી. તે વસ્તુઓ કઈ? તે વસ્તુઓને તમે જાણે છે ખરા? પણ તેઓને પ્રાપ્ત કરવા માટે પ્રેમ ધારણ કર્યો નથી, તેથી જ કહેવું પડે છે કે તે વસ્તુઓ સમ્યકજ્ઞાન અને સમ્મચારિત્ર છે. આ વસ્તુઓને પ્રાપ્ત કર્યા પછી તેઓના રક્ષણથી કદાપિ કઈ પણ સ્થિતિમાં છૂટી પડશે નહી, જ્યાં જશે ત્યાં સાથે ને સાથે અને સમીપમાં સમીપ તમારી પાસે રહેશે. આજ વરતુઓ સાચી છે; અનંત અને સત્યસુખને આપનાર છે; આ સિવાય ઘરમાં ભરેલી વસ્તુઓ, વિકારેને વધારશે, સંકલ્પવિકલ્પના વમળમાં ગોથાં ખવડાવશે.
પડી રહેવાવાળી વસ્તુઓને સાથે આવનારી માનીએ પણ તે સાથે આવતી નથી, અને રાગ-દ્વેષ અને મેહ-મમતા
For Private And Personal Use Only
Page #339
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોર પકડે છે અને માન-દાન કે તેને અત્યંત યાતનાઓ અર્પે છે; પારકી વસ્તુઓ કદાપિ પિતાની થઈ છે? ભલે પછી પિતાની માનીને મલકાઓ.
૪૭૦, સમ્યગ જ્ઞાનને પ્રાપ્ત કરીને મેહના ઉછાળાને ટાળે. તમારું સાચું ધન-સાચું સુખ અને સાચી શક્તિ વિગેરેને વિકલ્પ–સંકલપ અને વિકારોએ દબાવી રાખેલ છે પણ નાશ કરેલ નથી, માટે તેઓને ત્યાગ કરે, એલે થેડી જ વારમાં હાથમાં આવે તેમ છે; પણ તે વિકારેને ટાળવાને ઉપાય તમેએ જાણ્યું નથી; તેથી જ તે તે વિકારે ઉછાળા માયા કરે છે અને તમને સાધને વિદ્યમાન હેતે પણ ઘડીભર ચેન પડતું નથી; તમોએ જે સાધન સામગ્રી મેળવી છે અને મેળવવા ખાતર મહામહેનત કરી રહ્યા છે તે સઘળી નિત્ય નથી પણ ક્ષણભંગુર છે; હાથ તાળી આપીને ખસી જનાર છે-આ પ્રમાણે માની તેના ઉપરથી મોહમમતાને ઉતારે અને આત્મિક ગુણેમાં લક્ષ લગાડો ત્યારે જ તેઓના ઉછાળાઓ બંધ થાય અને ધીમે ધીમે ખસતા જાય. જેમ જેમ તે વિકારે ખસતા જશે તેમ તેમ આત્મિક વિકાસની સાથે પિતાનું સત્ય ધન-સુખ અને શક્તિ આપોઆપ પ્રગટ થશે; ફક્ત વિકારો ખસવા જોઈએ, પરંતુ તમારું વર્તન તે હાલમાં અવળું લાગે છે, એટલે વિકારે વધે-સંકલ૫વિકલ્પના ઉછાળાએ અધિક વેગમાં આવે તે પ્રમાણે મહેનત કરી રહેલ છે તે પછી તે સત્ય ધનાદિક કયાંથી આવીને મળે?
સગાસંબંધે મળેલા, ઔદયિકભાવે પ્રાપ્ત કરેલ દહગેહ-ધનાદિકને મહામહેનતે પણ પ્રાપ્ત કરીને પિતાના જ માની
For Private And Personal Use Only
Page #340
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
બેઠેલા છે અને તેએને સર્વસ્વ માની રક્ષણ કરવામાં વખતને વ્યતીત કરી છે અને સત્ય ધનાર્દિક માટે કાંઇ પશુ વિકાસ થાય એવા વિચાર કરતા નથી.
૪૭૧. જે વિષયરસને કારણે માનવીઓ, વિવિધ પ્રકારના આરસસમારભા કરે છે, નિરન્તર ચિતાતુર અન્યા રહે છે અને તે રસની સામગ્રી ન મળતાં અનેક પ્રકારની લડાઈ કરી મારામારી-કાપાકાપી કરી બેસે છે; તે વિષયરસના વિકારાએ, મનુષ્યને ખાંડીઆ ગધેડા ઉપર બેસાડી સારા શહેરમાં પરિભ્રમણ કરાવી ભરખજારે ઉતાર્યાં; તેમજ મૃત ઢારની માફ્ક અને લક્કડ પકકડની પેઠે સારા ગામમાં ઘસરડા કરાન્યા; તથા ભીંતની પાસે ઊભા રાખીને લાડુ ખીલા મરાવ્યા, ઈન્દ્રિયાને છેદાવી, તેપણુ હજી તે વિષયરસની અલ્પતા થતી નથી. આનાથી અધિક દુ:ખ ભોગવવુ છે શું ? વિષયરસથી તમેને પરિણામે શું સુખ મળ્યુ. તેને વિચાર કર્યાં ? વિચાર અને વિવેક વિના કાંસુધી આવી અસહ્ય યાતનાઓને ભાગવ્યા કરશે ? એ વિચાર અને વિવેક નડી લાવા તે તેના વિપાકા ભાગવવા માટે તિર્યંચગતિ કરતાં અધમ કાટીની નરકગતિ લાગવવાને વખત આવી લાગશે, તે ગતિમાં પરમાધામિ કકુત તેમજ તે ક્ષેત્રથી ઉત્પન્ન થતાં શીતતા-ઉષ્ણુતાના તેમજ પરસ્પર વૈરભાવથી ઉત્પન્ન થતાં મારામારી-કાપાકાપીના અત્યંત દુઃખા સહન કરવા પડશે અને ત્યાં ક્ષભર શાંતિ રહેશે નહી; રાઈરાઈ જેટલા શરીરના ટૂકડા થવાના; શસ્ત્રોના ઘા વાગવાના; તે સમયે કાઇનું શરણુ કે આધાર. હથે નડ્ડી; માટે આ
૨૧
For Private And Personal Use Only
Page #341
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૨ મનુષ્યભવમાં વિષયરસને ત્યાગ કરી આત્મધર્મમાં પ્રીતિ ધારણું કરો કે જેથી તે તે દુઃખને ભેગવવાનો વખત આવે નહી અને આનંદપૂર્વક જીવન પસાર થાય.
૪૭૨. વત-નિયમાદિકને ધારણ કરી વિષય રસને હઠાવો. જે જે વિષયરસ પ્યારે લાગ્યું, તે તે રસને લઈને આત્માએ એવું કર્યું, કે તે સિવાય અન્ય કઈ કરવાને સમર્થ નથી. પોતાની ભૂલેથી યાતનાઓ ભેગવવી પડી ત્યારે બીજાના ઉપર આત્માએ ઈતરાજી કરીને દ્વેષ કર્યો, અદેખાઈ કરી બેલાબેલીમાં બાકી રાખી નહી, લાગ મળતાં લડાઈ પણ કરી, આ કેવી અજ્ઞાનતા?
જેના ઉપર ઇતરાજી-અદેખાઈ–ષાદિક કરવાના હતા તે અપરાધને–ભૂલેને ભૂલી જવાયું અને ઊભા રાખ્યા, તે પછી ચેતન સિવાય અન્યને શું વાંક? સહજ અન્તર વૃત્તિને વાળી તપાસ કરે કે-અનાદિકાલથી અને અત્યાર સુધી જે જે વિપત્તિઓ-સંકટે કે યાતનાઓ ભેગવવી પડી છે, તેમાં કેની ભૂલ છે? પોતાની કે અન્યની? જે જે વિપત્તિઓ ભેગવવી પડી છે, યાતનાઓ સહી છે તેમાં અને વાંક નથી, પણ પિતાને જ છે. આમ સમજી વિષયરસને મૂલમાંથી ત્યાગ કરવા માટે અથાગ પ્રયાસ કરવાની આવશ્યકતા છે, તેને ત્યાગ કરવા માટે વ્રત-નિયમ-તપસ્યા-જપ-જ્ઞાન-ધ્યાન-સેવા-ભકિત કરવાની જરૂર છે, વિષય રસને પિષવાથી તે અ૫ થવાને નથી; પણ વધતો જ રહેવાને માટે તે રસના પરિણામને વિચાર કરી તેમાં મગ્ન બને નહી અને ફજેતી કરાવે નહી. જેમ જેમ વિષય રસ ઓછો થશે, તેમ તેમ આત્મગુણમાં રસ પડતું
For Private And Personal Use Only
Page #342
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરક
રહેશે. આત્મગુણેમાં રસ પડ્યા પછી વિષય રસ ઝેર જેવું લાગશે, માટે આત્મગુણે તરફ લક્ષ રાખે અને તેના રસને પ્રાપ્ત કરે
૪૭૩. ચારે ગતિને એટલે નરક-તિર્યચ-મનુષ્ય અને દેવ ગતિમાં સુખ-દુઃખને વિચાર કરવાથી મનુષ્યને વૈરાગ્ય જાગે અને તે વૈરાગ્યના ગે વિષયરસમાં પ્રેમ જાગ્રત થાય નહી; વિષયરસમાંથી પ્રેમ ઓછો થતાં ક્રોધાદિક પણ ઓછા થાય છે. અને તે ઓછા થતાં સમતા-એટલે રાગઠેષ અને મહિને વેગ જે ઉછાળા મારી રહેલ છે તેની અલભ્યતા થતી રહે છે, માટે ચાર ગતિને વિચાર કરવો જરૂરી છે; નરક ગતિમાં તે એકાંતે દુઃખ રહેલું છે, તિર્યંચગતિમાં પશુ પંખીઓને વિવેક અને વિચાર નહી હોવાથી તેનાથી દુઃખના પ્રતિકારને ઉપાય સૂઝતું નથી, એટલે તેઓને સદાય પરાધીનતા ભેગવવી પડે છે. ખાવામાં, પીવામાં, રહેવામાં પણ સ્વાધીનતા તેઓને છે નહી. દેવગતિમાં પણ પરાધીનતા રહેલી છે, તેમજ ખેદ-દ્વેષ–અદેખાઈના વેગે દેવે પણ સત્ય સુખને માણી શકતા નથી, તેમજ ચ્યવન વેલાએ તેઓને દેવત્વને વિગ થતું હોવાથી ઝૂરવું પડે છે, આ કાઈ ઓછું કષ્ટ નથી, મનુષ્ય ભવમાં તે આપણે સઘળા કષ્ટોને અનુભવી રહ્યા છીએ, વિષય-કવાયના વિકારથી આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરપૂર રહેલા છીએ, જન્મ-જરા અને મરણનાં દુઃખેને વિચાર કરતાં આત્મા કંપી ઉઠે છે અને આવા દુઃખ પુનઃ પ્રાપ્ત ન થાય, તે માટે વિચારો આવે છે. વિચાર કરતાં વિવેક જાગે છે અને વિવેકથી વિકારે શમતાંની સાથે સમતા આવીને વસે છે; માટે ચાર ગતિની સ્થિતિના વિચાર પણ સદાય કરતાં રહેવું જોઈએ.
For Private And Personal Use Only
Page #343
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૪ આતરિક મળને ત્યાગ કરવા સદ્દગુરુને શરણે જાઓ. જયારે પેટમાં મલ ભરાય ત્યારે શરીરની શક્તિ તથા શરીર મંદ પડે છે, તેવી રીતે આત્માની સાથે ચીકણ કને મલ લાગુ થએલ હોવાથી, આત્મા શક્તિહીન બનેલ છે તેથી તેને કાંઈ પણ આત્મકલ્યાણ સૂઝતું નથી, નાહક વિષય કવાયના વિકારમાં લુબ્ધ બની મનુષ્ય ચાર ગતિમાં અટવાઈ રહ્યા છે, અને અનંત કષ્ટ જોગવી રહેલ છે. જે તે મત ઓછો થાય અગર મૂલમાંથી ખસે તે, જે આત્મશક્તિ છે તેને પ્રાદુર્ભાવ થાય; અને અનંતજ્ઞાન ઝળહળી ઉઠે, તેને માટે સદુગુણની પ્રથમ જરૂર છે, તેથી સદ્ગુની પાસે વિનયપૂર્વક ઉપદેશ સાંભળ અને સાંભળી શ્રદ્ધા સહિત વર્તનમાં મૂકવા પ્રયાસ કરવો જોઈએ. સદ્ગુરુ ફરમાવે છે કે પ્રથમ અહંકાર, અભિમાન તેમજ મમતાને ત્યાગ કરી નિયમબદ્ધ બને જેનાથી રાગ-દ્વેષ અને મહિના ઉછાળા વધે છે, તેવા ખાનપાનાદિક વ્યવહારોને બંધ કરે; પંચ મહાવ્રત પાળવાની સંપૂર્ણ અભિલાષા રાખે; મલ વધશે નહી અને આત્મિક શક્તિ વધતાં મલ ઘટવા માંડશે અને અનુક્રમે સંપૂર્ણ મલને ત્યાગ થશે; માટે મન-વચન અને કાયાને કબજે કરી કમેને આધીન જે સત્તા રહી છે, તે પાછી લઈ લે અને તેનું રક્ષણ કરવા પ્રબલ પુરુષાર્થ આદરે. આ પ્રમાણે કરવાથી આઝાદી અને આબાદી આપોઆપ મળી રહેશે, પછી બીજા કેઈની પરવા રહેશે નહીં, માટે લાગેલ મલને ત્યાગ કરે.
૪૭૫. અધિક વિપત્તિઓ તથા વિડ બનાઓનું જે કિઈ ભૂલ હોય તો અહંકાર-અભિમાનના વચને છે. તેવા
For Private And Personal Use Only
Page #344
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર
વચને બેસવાથી અસરજી ઉપાધિ આવીને હાજર થાય છે અને ધારેલું કાર્ય પાર ઉતરતું નથી, માટે પ્રથમ અહંકાર અને અભિમાનના વચનને ત્યાગ કરવા વિચારણા અને વિવેક લેવા જોઈએ. તેવાં વચનેથી હરિફાઈ તથા ઈષ્ય જન્મે છે અને વિવિધ પ્રકારના વિકલ્પ અને સંકલપ વધે છે, તેથી આત્માના ઉપર આવરણ થાય છે તથા મન પણ વધારે ચંચલતા ધારણ કરે છે; આત્માના ઉપર આવરણ વધતાં તેમજ મન ચંચલ બનતાં, સત્ય શાંતિને સ્થાને અશાંતિને આવવાને અવકાશ મળે છે, માટે વિપત્તિઓ અને વિડંબનાઓને જે ત્યાગ કરવું હોય તે પ્રથમ અહંકાર તથા અભિમાનનાં વચને બેલવાનું બંધ કરો. ત્યારબાદ વ્રત-નિયમને ધારણ કરીને શરીરને તથા મનને કસવા તત્પર થાઓ. જુઓ તે ખરા, કે આનંદ આવે છે? કઈ પ્રકારે કલેશ-કંકાસનું વાતાવરણ રહેવા પામશે નહી; સઘળું એ જગત આનંદરૂપ ભાસવાનું, શમ-સંવેગ-વૈરાગ્ય-અનુકંપા તથા આસ્તિયના આસ્વાદને જરૂર અનુભવ થવાને, મન અને કાયા નિયમબદ્ધ બનવાની; અને આરાધેલ ધર્મનાં ફલે જલદી મળી રહેવાનાં જ.
૪૭૬. તીર્થકર મહારાજાઓએ, જે શકિત અને સત્તા મેળવી છે, તે બાહ્ય સમૃદ્ધિના આધારે મેળવી નથી. તેમણે જે અનંત શક્તિ અને સત્તા મેળવી છે તે અહંકાર, અભિમાન તેમજ મમતા વિગેરે દુર્ગાને ત્યાગ કરવાથી જ મળી છે. જે શક્તિ તેમને મળી છે, તેની તુલનામાં દેવની તથા સજા મહારાજ તેમ જ ચકવીઓની સત્તા અને શક્તિ શતાંશ
For Private And Personal Use Only
Page #345
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૬ ભાગે, સંખ્યાત-અસંખ્યાત ભાગે પણ આવી શકે નહી; તે પછી પ્રાપ્ત થએલ વિનશ્વર અલ્પકાલ સ્થાયી સત્તાને તેમ જ સંપત્તિને અભિમાન લાવી અહંકાર કરે તે વૃથા છે. અહકાર કરે તે વ્યાજબી ત્યારે જ કહેવાય છે તેવી એટલે તીર્થંકર મહારાજ જેવી સત્તા અને શકિતને પ્રાપ્ત કરો તે; નહીંતર તે અહંકાર અને અભિમાન, કરનારનેજ થકવે છે, દીનતા અને હીનતાની અવસ્થામાં લાવી મૂકે છે, અહંકાર અભિમાન કોઈને કદાપિ છાજતે નથી, તે તે અજ્ઞાનતા જન્ય કર્મ બંધના વિકારે છે. | સર્વે અજ્ઞાનતાજન્ય કર્મોના બંધના વિકારો ટળે છે, ત્યારે જ કઈ પણ સ્થિતિમાં નહી અનુભવેલ સુખશાંતિને અનુ. ભવ થાય છે, માટે જે સત્તા અને સંપત્તિ તમને પ્રાપ્ત થએલ છે, તેમાં અહંકાર મૂકી નિરહંકારી બને; અને સત્ય અહંતાને શોધી કાઢી, વિકારેમાં મુંઝાએ નહી; નમ્રતા, સરલતા, સંતોષ અને ક્ષમાને ધારણ કરીને સત્ય અભિમાની બને.
૪૭૭. મમતામાં જે મગ્ન બનેલ છે તે જીવતાં મરણ પામેલ છે. અગર મરી રહેલ છે, કારણ કે પૌગલિક પદાર્થોની મમતાના આધારે પ્રાણુઓ આત્મભાન ભૂલી અનંત મરણ જન્મ કરે છે, પ્રાપ્ત થએલા આયુષ્યને પણ સંપૂર્ણ ભેગવી શકતા નથી; અને જલદી આયુષ્ય ખતમ થાય છે; માટે જ તેને ત્યાગ કર આવશ્યક છે. મમતાને ત્યાગ થાય છે ત્યારે જ સમ્યગ જ્ઞાનપૂર્વક સમતા આવી હાજર થાય છે. સમતાથી પ્રાણીઓ, જન્મ મરણની વિડંબનાઓને
For Private And Personal Use Only
Page #346
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૭
નિવારી અક્ષયપદની પ્રાપ્તિ કરે છે, તેથી સમતાવાળા મહાશયેા જીવતા કહેવાય છે, સમતાથી જ મનુષ્ય તીથ કર મહારાજની તથા સિદ્ધ ભગવાનની સપાને પામે છે; તે મળેલી અનંત સ'પદ્મા, શકિત અને સત્તાને કદાપિ અંત આવતે નથી; માટે હે ભાગ્યવાને ! તુચ્છ વસ્તુ ખાતર અન ત ઋદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિને અપણુ કરનાર સમતાને કાં ભૂવે છે ? સમતાના આદર કર્યાં સિવાય રાગ-દ્વેષ અને માહુના વિકારા કાપિ નાશ પામતા નથી અને પામવાના નહીં, તેમજ સત્ય સુખને આસ્વાદ આવવાને નથી, અજ્ઞાની ખાળક ખાર માટે રત્નજડિત કડું' ગુમાવી બેસે તે પ્રમાણે પોલિક પદાર્થો માટે અનંત ઋદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિને ગુમાવી બેસે નહી, મનુષ્ય ભત્ર સિત્રાય અન્ય ભવામાં મમતાને ત્યાગ થવા જ અશકય છે, માટે મનુષ્યભવને હારી બેસે નહી.
૪૭૮. આત્મિક ગુણાથી પરવસ્તુઓમાં મમતા ધારણ કરીને વિષયાના ત્યાગ કરનાર, યથા લાભને પ્રાપ્ત કરવા સમર્થ બની શકતા નથી; કારણુ કે તે મમતા, વિષયના ત્યાગ કરનારમાં રહેન્રી હાવાથી વિષયા પાછા આવીને વળગે છે, અને વિડંબના આવીને ઘેરી લે છે, એટલે મમતાના ત્યાગ કરી એ વિષાના ત્યાગ કર્યાં હાય તા, યથા લાભ મળે છે; મમતાને ત્યાગ કરવામાં વિચારણા અને વિવેકની આવશ્યકતા રહેલી છે, વિચાર અને વિવેકવિહીન જને વ્યાધિગ્રસ્ત બન્યા હોય અગર ઈષ્ટ વસ્તુના અભાવમાં તેમજ પ્રયાસો કરતાં પણ તે ન મળતી હોય ત્યારે વિષયાને ત્યાગ કરે
For Private And Personal Use Only
Page #347
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર૮
છે, પણ મમતા તે રહેલી હોય છે, તેથી જ તે તે વસ્તુઓને સંગ થતાં મમતાના એગે તેમાં લપટાય છે અને પાછા દુઃખી જીવન ગુજારે છે.
મમતાની મૂંઝવણમાં પડેલા માનવીઓ, જે વસ્તુ હોય નહી તેને દેખે છે અને દેખવા માટે પ્રયાસ કરી રહેલ હોય છે, પ્રયાસ કરતાં જ્યારે મનગમતી વસ્તુ મળતી નથી ત્યારે ગમગીન બની બીજાઓના ઉપર દેકારો પણ કરીને કર્મોને બાંધી રહેલ હોય છે, સઘળી મુંઝવણ કરતાં મમતાની મુંઝવણ અધિક પીડાઓ આપે છે. અન્ય મુંઝવણની દવા હોય છે પણ મમતાથી ઉત્પન્ન થએલ મુંઝવણની દવા જોઈતી જડતી નથી, તેથી ગમે તે ત્યાગ હોય તો પણ મમતાને ત્યાગ કર્યા સિવાય આત્મા સ્વાધીનતાને પ્રાપ્ત કરી શકતા નથી.
૪૭૯ ગૃહસ્થપણુને ત્યાગ કરી વૈરાગ્યથી દીક્ષિત થએલા મુનિઓ, તપ, જપાદિ ક્રિયાઓ કરીને સદ્ગુણેને પ્રાપ્ત કરે છે, પરંતુ જે મમતારૂપી રાક્ષસીને ત્યાગ થાય નહીં તે, તે મમતા સર્વ ગુણને હરણ કરી સ્વસ્થાન સારી રીતે જમાવે છે, અને તેથી જ તે મુનિએ બાહ્ય પદાર્થને સંગ્રહવાની અધિક ભાવના રાખે છે અને તેમાં પ્રતિબદ્ધ બની તે પદાર્થો ખાતર કલેશ-કંકાસ પણ કરી બેસે છે. શા માટે દીક્ષા લીધી ? તેનું ભાન તેઓને રહેતું નથી માટે પ્રથમ મમતાને ત્યાગ કરીને તપ-જપાદિ ક્રિયાઓ જે કરવામાં આવે તો તે ક્રિયાઓ સફલ બને અને આત્મવિકાસ સધાય. - ૪૮૦. પુત્ર, પત્ની વિગેરેમાં મમતાના આધારે મુખ્ય
For Private And Personal Use Only
Page #348
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને અનવી, પશુ કરતાં અધિક પરાધીન બની આત્મશકિત ને ગુમાવી બેસે છે, તેથી તેઓને વિયેગ થતાં અકખ દુઃખને ભોગવે છે અને સદાય આર્તધ્યાન કરતું રહે છે. જે પુત્ર પની વિગેરે પરિવાર છે તે પિતાના આત્માથી પર છે. તેને સ્વભાવવિચારો તથા આચારે જુદા જુદા છે, મમતામાં મુગ્ધ બની તેને માર મારો કરે તે પણ તમારે થવાનું નથી, જે તમારે હોય તે પ્રતિકૂળતાના પ્રસંગે તે જુદો થાય નહીં પણ તેવા પ્રસંગે જુદે થાય છે. આવા પરિવારમાં મુગ્ધ બની કચે માનવી આત્મહિત ભૂલે ? અને વિયેગ થતાં કયે માણસ, આર્તધ્યાન કરી આત્મભાન ભૂલે ?
૪૮૧ જ વસ્તુઓને સબંધ, આત્મગુણે સાથે નથી. આત્માની સાથે વરસ્તુતઃ મમતાને સંબંધ છે નહી, છd અજ્ઞાનતાથી તેને સંબંધ જીવો માની બેઠા છે તેથી જ પરવતુઓને પોતાની માની તેઓને ખાતર સઘળું જીવન પસાર કરે છે, અને આત્મહિત સધાતું નથી, જે પરવસ્તુ એની મમતાનો સંબંધ આત્માની સાથે હોય તે એકલે જીવ કેમ જમે છે? અને એકલે પરલોક કેમ જાય છે! કેઈ સાથે કેમ ગમન કરતું નથી? કેઈને સાથે લઈને આવતો નથી અને સાથે લઈને ગમન કરતો નથી, છતાં પણ તેઓની મમતાને મુકાતી નથી. આ કેવી અજ્ઞાનતા !
૪૮૨. જડ અને ચેતનના ભેદજ્ઞાન સિવાય, અહંતા અને મમતાના વિકારને નાશ થતો નથી માટે સદાય જડ ચેતનનું જ્ઞાન કરવું જોઈએ, જડને જડપણુએ જાણવું અને ચેતનને ચેતન૫ણુએ જાણવું ભલે પછી છ ખંડની સાહ્યબી
For Private And Personal Use Only
Page #349
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૦
મલી હોય કે દેવના જેવી સંપત્તિ મળી હોય તે પણ આત્માથી અને આત્મિક ગુણાથી ભિન્ન છે, જેમાં આત્મિક ગુણે અને તે ગુણને સહકાર આપવાની તાકાત નથી. તે સઘળા પરગુણે છે, અને પર જડપદાર્થોના ગુણેથી આત્માને શો લાભ થવાને? તે પદાર્થો, આત્મા સાથે લાગેલા નિકાચિત કર્મો દર કરવામાં શક્તિ ધરાવતા નથી, તેમજ સત્ય આત્મવિકાસમાં સહકાર આપવા સમર્થ પણ નથી; તે શા માટે તેને સંબંધ દૂર ન કર જડના સંબંધથી આત્મા જડ જે બની બેઠેલ છે માટે તેનું ભેદજ્ઞાન કરીને સત્ય સવરૂપને ઓળખવામાં સદાય તત્પર બનવું.
૪૮૩. દયા-દાન કરવાની ભાવનાવાળા ધમજનોએ દયાના સ્વરૂપને વિચારીને તેના સાધન તરફ લક્ષ્ય આપવું જોઈએ. તેને વિચાર કર્યા સિવાય કઈ વખતે અદયા જેવું બને.
પાલીતાણામાં યાત્રા કરવા આવેલ એક કુટુંબે તળાટી જવા માટે ઘોડાગાડી કરી. આમાં ચાર માણસે બેસી શકે એટલી જગ્યા હતી, પણ બીજી ગાડી કરવી ન પડે તે ખાતર ગાડીવાળાને ચાર આના વધારે ઠરાવી, પાંચ માણસે તેમાં બેઠા. લેભથી ગાડીવાળાએ પણ તેઓને બેસાડ્યા પરંતુ વજન વધારે પડતું હોવાથી, ઘોડા ધીમે ધીમે ચાલવા લાગે; તેથી તેના માલીકે ચાબુક લગાવવા માંડી. ચાર પાંચ ચાબુક લગાવ્યાથી તેમાં બેસનારને દયા આવી ને તેમાંથી એક વ્યક્તિએ કહ્યું કે–ભાઈ ઘેડાને ચાબુકે માર નહી; તે અબોલ પ્રાણી બહુ પીડા પામે છે. ગાડીવાળાએ કહ્યું કે બહુ ધીમે ચાલતે
For Private And Personal Use Only
Page #350
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હેવાથી તેને મારવામાં આવે છે, આ સાંભળી તેણે મૌન ધારણ કર્યું અને પેલે ચાબુકે મારવાપૂર્વક ઘડાને જલ્દી ચલાવવું લાગ્યા. આ બાબતમાં સમજવાનું કે ગાડીના માલીકે તે પૈસાના લેજથી પાંચને બેસાડ્યા, પણ દયાવાળાએ સમજવું જોઈએ કે, પાંચ માણસને ભાર ઘડો ખમી શકતા નથી, માટે દયા ખાતર એક બે જણાએ નીચે ઉતરી પગપાળા ચાલવું જોઈએ, અગર બીજી ગાડી કરવી જોઈએ. આમ કરવાને બદલે ઘોડાને મારે નહી, માર નહી આ પ્રમાણે બોલવાથી કાંઈ દયા પાળી શકાતી નથી, થોડું સહન પણ કરવું પડે છે, માત્ર દયાના વચનોથી દયા પળાતી નથી, પણ તેનું સ્વરૂપ વિચારી વર્તન કરવાથી પાળી શકાય છે.
૪૮૪.પાંચ ઈન્દ્રિયોનાવિષમાં લંપટ બનેલ માનવી, ભલે તે પછી ઉત્તમ કુલ-જાતિને હેય તે પણ અધમ જાતિ અને કુલને પસંદ કરી, તેની સેનત કરી અધમ બનતાં તેને વિલંબ લાગતું નથી, માતપિતાની અને સગાંવહાલાં તેમજ પિતાની જ્ઞાતિ વિગેરેની તેને લાજ-શરમ રહેતી નથી.
પાલીતાણામાં એક કરછીબાઈ પિતાની બે જુવાન પુત્રીઓ તેમજ પુત્ર સાથે નવાણું યાત્રા કરવા આવી, અને નરસી કેશવજીની ધર્મશાળામાં મુનીમે આપેલી એક ઓરડીમાં રહ્યા. કરછી લેકેને ભાટ તેઓનું કામકાજ કરતે હતે. ગિરિરાજ ઉપર લઈ જઈને સઘળી ટૂંકમાં દર્શન કરાવી પોતાનું પેટ ભરતે. એવામાં એક પુત્રી જે સત્તર વર્ષ લગભગની હતી તેને
ખી વિકારી અને તેથી તેની સાથે વધારે વખત લઈ વિકારી વચને બોલવાપૂર્વક પિતાની ગાંઠનું પણ મેવા મીઠાઈ વિગેરે
For Private And Personal Use Only
Page #351
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાવી પોતે ખાતે અને આ જુવાન છોકરીને પણ ખાવા આપત. ભાભને સઢા, યુવાવસ્થા અને વિકારેથી તેને ખ્યાલ પણ રહ્યો નહી કે ભાટનું લાવેલ ખવાય નહી. આ પ્રમાણે અધિક અધિક પરિચય વધતાં આ કરછી છોકરી ભાટના સંબંધમાં આવી. અને તેને પરણવા તૈયાર થઈ. માતપિતા વિગેરેની શરમને ત્યાગ કરી ખાનગી પરણી બેઠી. કરછીજ્ઞાતિમાં અને પાલીતાણામાં તે માટે ઘણે ઊહાપોહ જા. કેટૅમાં મનુષ્યહરણને કેસ મંડાય. ભાટ લેકેને દેરાસરની ઉપજ બંધ થઈ અને છેવટે નિકાલ એ આ કે-ભાટને નાત બહાર મૂકવે. છેડીને તેના માતપિતાને સેંપવી પણ તે છેડીની અને તેની ફજેતી થવામાં બાકી રહી નહી, માટે વિષયને વિશ્વાસ કરવા જેવો નથી જ. - ૪૮૫. જે આનીતિને ભૂલે છે તેનું જીવન, બરબાદ થયા વિના રહેતું નથી, ધર્મથી હીન બની તેમજ શારીરિક માનસિક શકિતથી હીન બની વિવિધ વિડંબનાઓને લેગી બને છે, પશુ જીવન જીવીને મનુષ્ય જન્મની સફળતા તેઓને મળતી નથી. નીતિ ધર્મ કાંઈ આત્મિક ધર્મથી હજુ નથી, તે ધર્મ આત્મિક ધર્મમાં સમાઈ રહેલ છે, માટે આત્મિક ધર્મની આરાધના કરનારે આર્યનીતિ ધર્મને ભૂલ ન જોઇયે. નીતિ ધર્મને ભૂલનારા, આધ્યાત્મિક ધમની હાંસી કરાવે તેમાં નવાઈ નથી. એક બાનુએ દયા, દાન, તપ, જપ, સામાયિક, પ્રતિકમણદિ ઉત્તમ આત્મિક ધર્મની આરાધના કરે, અને બીજી બાજુએ તપાસ આ સિવાય અને વિવેક વિચાર કર્યા વિના પિતાના ઘરમાં
નીતિ જ
વામન
For Private And Personal Use Only
Page #352
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુચ્છ વસ્તુઓ માટે એ કલહ કષ્ટએ કરે, કે જીવન પર્વત વજન વર્ગ સાથે બેલવાને પણ વ્યવહાર બંધ રાખે તેમજ વેપારાદિક કાર્યોમાં એવું કાળું ધાબું કરે કે, સામાન્ય અગ્રાવ મનુષ્ય તેમજ બુદ્ધિમાન માણસને પણ ખબર ન પડે. રીતસર ધર્મનું ફલ લેવું હોય તે પ્રથમ નીતિ-ધર્મની મા આરાધના સારી રીતે કરો અને તે ધર્મપૂર્વક દાનાદિક ધર્મની આરાધના કરે, તેનું ફલ, તમેને તતકાલ મળવાનું. ઉદારતા સતેષ-નમ્રતા-સરલતા-નિયમબદ્ધતા વિગેરે સદ્ગુણથી ઉત્તત્તર આત્મવિકાસ સધાતે રહેશે તેમજ અહંકાર-અભિમાન તેમજ માયા-મમતા ધીમે ધીમે અ૫ થતી જશે અને કર્મબંધ ચીકણે બંધાશે નહી.
૪૮૬. અન્તરને પાપને ભય ધનના કેફને, પરિવારાદિકના કેફને અને શારીરાદિક મદને હી નાખે છે; તેમજ અનિત્યાદિક ભાવનાના આધારે પણ મદ-કેફ રહેતું નથ; માટે આત્મવિકાસના અથીઓએ અન્તરમાં પાપને ભય રાખીને ઉત્તમ ભાવના ભાવવી જોઈએ; ધનની વૃદ્ધિ થતાં કેટલા ટેનું સેવન કર્યું, કેટલા આરંભ-સમારંભે કર્યા, અને કેટલું પાપ બાંધ્યું, તેને વિચાર કરતાં મન અને કાયા કરે છે, કે આ ધન મેળવીને મારા આત્માને શો લાભ થશે? જે ધન પ્રાપ્ત કહ્યું છે તે સાથે આવનાર નથી અને કેઈ સાથે લઈ ગયું નથી–આ પ્રમાણે વિચાર કરતાં જે મદ અગર કેફ ચી હેય તે ઉતરી જાય છે, તેમજ જે પરિવારાદિક મને મળ્યો છે, તેને સંબંધ કયાં સુધી રહેશે ? પ્રતિકૂળતાના પ્રસંગે તે પરિવાર વફાદાર રહેશે કે નહીં, તેમજ અનુકૂલતાના પ્રસંગે
For Private And Personal Use Only
Page #353
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૪ અણુ હુને આત્મિક લાભ કેટલે મળશે? આમ વિચારતાં પરિવારને ગર્વ રહી શકતું નથી, તેમજ શરીર ભલે શક્તિમાન હાય, જુવાનીનું જોર ભરપૂર હોય તે પણ વૃદ્ધાવસ્થાને આવતાં વિલંબ થતું નથી તેમજ આધિ વ્યાધિના વેગે યુવાવસ્થાનું જેર કમી થવાનું, અગર નાશ પામવાનું તેમજ તે શક્તિના આધારે કેટલા સત્કાર્યો થયા ? આ પ્રમાણે વિચાર ને વિવેકથી વિકારે રહેતા નથી અને નમ્રતા-સરલતા આવી હાજર થાય છે.
૪૮૭. સમ્યજ્ઞાન જલદી ચેતી જાય છે. સમ્યગ. જ્ઞાનીને પણ કષાય હોય છે, પરંતુ કષાયની અલ્પતા હોવાથી વધારે વખત રહી શકતો નથી, તેવા પ્રસંગે કઈ ચેતવનાર ઉપગ આપનાર જે કઈ હોય તે તે શમી જાય છે.
સમ્યગુજ્ઞાની એવા હરિભદ્રસૂરિના બે શિષ્ય બૌદ્ધગુરુની પાસે ન્યાયના તથા તેમના શાસ્ત્રને સાંગોપાંગ અભ્યાસ કરવા ગયા. અભ્યાસ કરતાં બૌદ્ધોને ખબર પડી કે આ બે વિદ્યાર્થીઓ જૈન સાધુઓ છે અને આપણું શાસ્ત્રને અભ્યાસ કરીને આપણું ધમનું ખંડન કરશે. આમ ધારી તેઓને મારી નાંખવા તૈયાર થયા. તેટલામાં તે શિષ્ય ચેતીને નાશી ગયા પણ માર્ગમાં તેઓએ મોકલેલા મારાઓએ તે બે શિષ્યને મારી નાંખ્યા. આચાર્ય–હરિભદ્રસૂરિજીને ખબર પડી; દોધાવેશમાં આવીને મંત્રના બલથી તેઓને આકર્ષી ૧૪૪૪ ને મારી નાંખવા તૈયાર થયા. તે અરસામાં સાવજ-યાકિનીમહત્તરાને ખબર પડી; તેથી સૂરિજી પાસે આવીને કહેવા લાગ્યા-ગુરુદેવ! આજે માર્ગમાં ગોચરીથી આવતાં એક દેડકી
For Private And Personal Use Only
Page #354
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
પગ નીચે કચરાઈ મરણ પામી તેનું શું પ્રાયશ્ચિત્ત સૂરિજીએ
પ્રાયશ્ચિત્ત આપ્યું. ત્યારે મહત્તાએ કહ્યું કે—એક દેડકીનુ આટલું પ્રાયશ્ચિત્ત છે. તા તમે ૧૪૪૪ મૌદ્વેને મારી નાંખવા તૈયાર થએલ છે તેનુ શું પ્રાયશ્ચિત્ત આ પ્રમાણે મહત્તરાની વાણીથી ઉપયાગમાં આવી તે મોઢાને પાછા મેકલ્યા અને પ્રાયશ્ચિત્ત તરીકે ૧૪૪૪ શ્રન્થાની રચના કરી–આ પ્રમાણે સમ્યગૂજ્ઞાનીને તેવા સમયે ચેતવનાર હોય તે ચેતી જાય છે.
૪૮૮ સાદાઇ સસ્કાર અને સયમને કેળવવાની ખાસ અગત્યતા, મનુષ્યોને હાવી તે સુખના સાધનેા છે, અને હાવા જોઇયે; સાદાઈ, કરકસરની માતા છે. તેમજ આસકિત તેનાથી અલ્પ થાય છે તેથી ખરચ પણ ઓછું થાય છે.
સ'સ્કારથી વિવેકબુદ્ધિ જન્મે છે. તેથી હ્રય, જ્ઞેય અને ઉપાદેયની સારી રીતે સમજણ પડતી હેાવાથી વ્યાવહારિક કાર્યોમાં મૂંઝવણુ થતી નથી અને વિડંબનાઓને હટાવવાની શક્તિ જાગ્રત્ થાય છે; તેમજ સપત્તિમાં મ થતા નથી. એટલે સ્વજીવન નવજીવન બનીને આનંદપૂર્વક પસાર થાય છે, સારા સાધના હોતે પણ તે તરફથી આત્મલાભ મળતા નથી. તેનું કારણુ વિવેકબુદ્ધિનો અભાવ સમજવા; વિવેકબુદ્ધિ હાય તે ગમે તેવા સાધના મળે તે પણ મદ અને મૂંઝવણુ થાય નહી અને અનાસક્તિએ દરેક કામ કરવાની શક્તિ આવે અને તે વિવેકબુદ્ધિના આધારે સંયમ આપેઆપ આવીને ઉપસ્થિત થાય. સયસ પશુને માનવી બનાવે છે અને માનવીને દિવ્યતામાં લાવી મૂકે છે. પતિ, રાજામહારાજા કે શ્રીમત શેઠ હાય તા પશુ જો વિવેક ન હોય તે પશુ જીવનની મા
For Private And Personal Use Only
Page #355
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૬ તેઓનું જીવન ગણાય છે. પશુઓમાં અને મનુષ્યમાં તફાવત માત્ર વિવેકબુદ્ધિને છે. પશુઓને દશ પ્રમાણે અને છ પર્યાપ્તિ હાય, ચારે સંજ્ઞાઓ હોય છે, પણ વિવેકબુદ્ધિને અભાવ હોવાથી તેઓ પોતાના જીવનમાં ક્રાંતિ લાવી શકતા નથી અને જ્ઞાન દશામાં આવી શકતા નથી. મનુષ્યને તે વિવેકશક્તિ હિાવાથી સત્સમાગમ મળતાં ચારે સંજ્ઞાઓને વિવેકબુદ્ધિદ્વારા કબજે કરીને પોતાના જીવનને વિકાસ સાધી શકે છે અને સંપૂર્ણ આત્મવિકાસ સધાતાં મેક્ષના સુખને મેળવી જન્મ મરણના બંધને મૂલમાંથી તેડી નાંખે છે. સાદાઈ, સારા સંસ્કાર અને સંયમ આ ત્રણેય ગુણો એક બીજા પરસ્પર સહકાર આપે છે, અને તેના ગે તેઓ પુષ્ટ બને છે. જે સાદાઈ ન હોય અને ઉદ્ભટતા રહેલી હોય તે સારા સંસ્કાર પડતા નથી, માટે શુભ સંસ્કાર પાડવામાં સાદાઈની પણ જરૂર રહેલી છે, એટલે સાદાઈ શુભ સંસ્કારમાં સહકાર આપે છે શુભ સંસ્કારમાં સહાય કરે, તેને જ સાદાઈ માનવી. સાદાઈ સહિત પડેલા શુભ સંસ્કારો વડે સંયમની ભાવના જાગે છે અને ભાવનાથી સંયમનું સારી રીતે પાલન થાય છે, અને સંયમની આરાધના કરવાથી જે મેઘેરે મનુષ્યભવ મળે છે તેની સફલતા થાય છે. અને ઉપરોક્ત ત્રિપુટીની આરાધના કરનાર, આઝાદીનું રક્ષણ કરીને આબાદીને મેળવે છે. જે તેની પાલના કરે નહી તે બરબાદીને આવતા વિલંબ થતું નથી. દરેક વ્યક્તિ જે મોજમજાને ભેગ-વિલાસને ત્યાગ કરી સંયમને કેળવે તે સાદાઈ અને શુભ સંસ્કારે અવશ્ય આવ્યા સિવાય રહે નહી. સાદાઈ સાથે સંસ્કારપૂર્વક વર્તન કરનારને સંયમનું
For Private And Personal Use Only
Page #356
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૭
પાલન દુષ્કર બનતું નથી. સંયમ સિવાયનું મનુષ્યજીવન તે સાચું જીવન નથી પરંતુ પશુ જીવન છે; માટે સંયમને કેળવવાની ભાવના રાખવી.
૪૮૯. સત્તા અને સેવાને મેળ પ્રાયઃ થતો નથી; કારણ કે સત્તામાં મદ થવાની સંભાવના રહેલી હોવાથી પોતાની આજ્ઞામાં જનતા કેમ રહે અને મારી આજ્ઞા પ્રમાણે વર્તન રાખે, તેવી ભાવના રહેલી હોવાથી, સેવાધર્મ કેવી રીતે બજાવ તેનું ભાન રહેતું નથી. આજ્ઞા પ્રમાણે વર્તન કરાવવામાં જ પ્રયત્ન કરાય છે. સેવા ધર્મમાં તે નમ્રતા, સરલતા, નિરહંકારિતા અને સહન કરવાની શક્તિની આવશ્યકતા છે ત્યારે સત્તામાં અહંકાર, મમતા, ક્રોધાદિક વિગેરે રહેલાં છે એટલે સત્તાધારીઓ વડે સેવા ધર્મને બજાવી શકાતું નથી. સેવાધર્મનું પાલન કરવાથી સત્તા સિવાય પણ જનતા, આમેન્નતિમાં, વ્યાવહારિક કાર્યોમાં પણ ઘણે લાભ લઈ શકે છે. એટલે સત્તાના કરતાં સેવાધર્મમાં સ્વપરને ઉદ્ધાર અને ઉન્નતિ રહેલી છે, એવા ધર્મથી પ્રાપ્ત થએલા લાભનું કદાપિ પતન થતું નથી અને સત્તાથી મળેલા લાભને ખસતાં વાર લાગતી નથી તેમજ સ્વપરની ઉન્નતિ સધાતી નથી, માટે સત્તા કરતાં સેવા બળવતી છે અને લાભ અત્યંત આપનાર છે. સત્તાધારીની નામના ચિરકાલ રહેતી નથી, પરંતુ સેવા ધર્મને બજાવનારની નામના ઘણાકાળ સુધી રહે છે; માટે સત્તા ધારીએ, સેવા ધમને વિસર ન જોઈએ. જો કે તે કઠિન તે છે પણ લાભને પાર નથી. જે સત્તાધારીએ અહંકાશદિને ત્યાગ કરી
૨૨
For Private And Personal Use Only
Page #357
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૮
સમાજ ઉપર પ્રેમ ધારણ કરીને પિતાની માફક વર્તન રાખે તા આખાદી અને આઝાદી આપેાઆપ આવીને હાજર થાય. સમાજની આઝાદ્નીમાં અને આમાદ્રીમાં સત્તાધારીઓની આઝાદી અને આખાદી રહેલી છે; કદાપિ ક્લેશ, કકાસ, મારામારી થતી નથી. સત્તાધારીઓ, લાભમાં પડીને સમાજને દખાવી, રડાવીને, પૈસા પડાવીને પેાતાનું ઘર ભરે તે તેમની સત્તા કાયમ રહેતી નથી અને નષ્ટ થતાં વિલંબ થતા નથી.
૪૯૦. સેવાધર્મને અજાવવાથીજ મળેલી સત્તા કાયમ રહે છે. સમાજને પ્રેમ વધે છે તેમજ આશીર્વાદ મળતા રહે છે. જે સત્તાધારીઓ ગામેગામ નગરે નગર ફરીને જનતાના—સમાજનાં સુખ દુઃખ સાંભળે છે અને હૃદયમાં ધારણ કરીને સમાજનાં સંકટ નિવારવામાં સહકાર આપે છે, અનતી શક્ય મદદ કરી. પેાતાની ફરજ બજાવે છે, તે તેા સમાજમાં મહાત્મા તુલ્ય પૂજાય છે; વિના આજ્ઞાએ જનતા તેની આજ્ઞાને આનંદપૂર્વક મસ્તકે ઉઠાવે છે. એકલી સત્તાથી તા પ્રજા કંટાળે છે, કારણ કે સત્તાના તારમાં પ્રજાની પીડા તેઓએ જાણી નથી. જાણતાં છતાં ઉપેક્ષા ભાવ ધારણ કરતા હાવાથી આ . સત્તાએ કયારે ખસે અને અમે સુખી થઈએ—આ પ્રમાણે સમાજને ભાવના થાય છે અને રુષ્ટ થએલા સમાજ સત્તાધારીઓને સમય મળતાં નષ્ટ પણ કરી નાંખે છે, જો કે સત્તાને તથા સેવાને મેળ ખાતા નથી તે પશુ સ્વપરના ઉદ્ધારાથે સત્તાધારીઓએ સેવા ધર્મને ભૂલવા નહી. ૪૯૧. સદભાવના અને સત્કાર્ય,મળેલી સાહ્યબીને શાભાવે છે અને તેનુ' રક્ષણ કરે છે. સત્કાય એટલે પાપ
For Private And Personal Use Only
Page #358
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૯ કાર કરનારને ચિન્તાએ-શેકાદિ થતાં નહી હેવાથી સદા આનદમાં તે રહે છે, કઈ પ્રકારને ભય પણ રહેતું નથી, અને પછી સાહ્યબી વધતી રહે છે. પરોપકારનાં કાર્યો કરેલા હોવાથી હૃદયમાં દિવ્યતાને આવિર્ભાવ થાય છે એટલે ધાદિ કષાયના બીજો બળતાં હોવાથી આત્મવિકાસમાં અંતરાયે આવતા નથી; તેથી પરોપકારના કાર્યો કરવામાં તેઓને પ્રેમ વધે છે. જે સત્કાર્યો, સાહ્યાબી મળ્યાં પછી સધાય નહી, થાય નહી તે તેજ પ્રાપ્ત થએલી સાહ્યબી, અંધકાર-મમતાને વધારી, તથા વિષયકષાયના વિકારોને વધારીને તેના માલીકને શાંતિ-સમતાને લાભ લેવા દેતી નથી; માટે સાહ્યબીને મેળવીને પણ પરોપકાર સેવાધર્મને ભૂલ નહી કે જેથી વપરનું કલ્યાણ સધાય અને સુખ માટે આડીઅવળી વૃત્તિ જાગે નહી, અને જ્યાં ત્યાં બાથડીયા મારવાનો પ્રયત્ન થાય નહી. પરોપકારનાં કાર્યો કરનિારના મનમાં એર પ્રકાશને પ્રાદુર્ભાવ થાય છે, અનિચ્છાએ શુભ વૃત્તિઓને આવવાને અવકાશ મળે છે, સાથે સાથે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે, એટલે જ્યાં સુધી અક્ષય અને અનંત મોક્ષ પદ મળે નહી ત્યાં સુધી સહકાર મળ્યા જ કરે છે. વિષય વિકારનું બહુ બલ ચાલતું નથી. એક શેઠને સાહ્યાબીને પાર નહોતે. ઈષ્ટ વસ્તુઓ આવીને હાજર થતી. પુત્ર પત્ની પરિવારાદિક સર્વે અનુકૂળ હતાં છતાં ચિન્તાએને અંત આવતે નહી. કારણ કે ચિન્તાઓને ચૂરવામાં સાહ્યબી કે પુત્રાદિક સમર્થ નથી. ઈન્દ્રના સરખી સાહ્યબી મળે તે પણ ચિન્તાએ તે રહેવાની જ. સાહાબીવાળો અન્યની ચિન્તા, એ શૂરવામાં સહકાર આપી શકે પણ સમ્યગજ્ઞાની હેય તે
For Private And Personal Use Only
Page #359
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર. પણ પોતાની ચિતાને ચરવા પિતે સમર્થ બનતું નથી, કારણ કે તેણે હજી નિષ્કામભાવે પરોપકાર કરેલ નથી. એકદા તેણે સદ્દગુરુદેવની પાસે જઈ વંદનાપૂર્વક પૃચ્છા કરી-હે ગુરુદેવ! મનગમતી અનુકૂલ સાહાબી હેતે પણ માનસિક ચિન્તાઓ ઓછી થતી નથી પણ વધતી રહે છે તેનું કારણ કહે. ગુરુદેવે કહ્યું કે-મમતાને ત્યાગ કરીને પરોપકાર કર્યા સિવાય ચિન્તાઓ ટળશે નહી. તેમજ સુખશાંતિ પ્રાપ્ત થશે નહી, માટે શકય પોપકારના કાર્યો કર. ચિન્તાઓ થશે નહી અને સુખશાંતિ આપોઆપ આવીને હાજર થશે. શેઠે ગુરુદેવની આજ્ઞા મુજબ નિષ્કામ ભાવે મમતાને ત્યાગ કરીને પરોપકારના કાર્યો કરવામાં લગની લગાડી. પોપકારના કાર્યો કરવામાં ચિત્ત લાગેલ હોવાથી દુનીઆદારીની ચિન્તાઓ અપ થઈ અને સુખશાંતિ થવા લાગી, માટે પરોપકાર કરશે તે ચિંતાઓ રહેશે નહી.
કલ્ટ. સફવર્તન-સદાચારના સંસ્કારે તે અખૂટ ધનને તેમજ ધર્મ-પુણ્યનો ખજાનો છે, તેથી સંસ્કારી જને કદાપિ દુઃખના-વિડંબનાઓના ભાજન બનતા નથી. જે. સદ્વિચાર અને સદાચારવાનું માતપિતા હોય તે તેમના સંતાને, શુભ સંસ્કારના ચેગે સમજુ, આનંદી અને બુદ્ધિમાન બનીને પિતાના જીવનનો વિકાસ કરવા સમર્થ બને છે. અને પાયકારમાં તત્પર બની મનુષ્ય જન્મની સાર્થકતા સાથે છે. શુભ સંસ્કારેને વારસો તે ધનના વારસા કરતાં અત્યંત બલવાન અને કિંમતી છે. ધનાદિકના વારસાને તથા જન્મની સફલતા માટે શુભ સરકારે અને શુભાચારની આવશ્યક્તા, સહેલી હોવાથી માતાપિતાએ પ્રથમ તે આપવાની તમન્ના
For Private And Personal Use Only
Page #360
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાખવી અગત્યની છે. ધર્મ-સત નથી સંસ્કારી બનેલા સંતાન જ વૃદ્ધાવસ્થામાં પશુ માતપિતાની સારી રીતે વિનય ક સેવા કરી શકે છે. તેથી તે માતપિતાએ પશુ આન પૂર્વક અવન પસાર કરે છે, પરંતુ માતપિતા સુસ'સ્કારી અને સદાચારી હાવા જોઈએ. પિતા કરતાં માતા જો સાશ સૌંસ્કારવાળી હાય અને સારી હાય તે સતાનામાં સદાચારના સારા પ્રમાણમાં સ’સ્કારા પડે છે. અને તે પડેલા શુભ સકારા જીવન પર્યં ́ત ભૂસાતા નથી, સારા સંસ્કારના ચેગે સદાચારી અનેલ સ્ત્રી, પેાતાના પતિને પણ સદાચારી બનવામાં સારી રીતે સહકાર આપવા સમર્થ બને છે. જો શુભ સંસ્કાર વિનાની તે હોય તે, પેાતાનુ' તેમજ તેના પતિનુ અને માલકાનુ જીવન અગાડી નાંખે છે; અને ક્લેશ-કકાસમાં જીવન પસાર થાય છે. પ્રથમ તે ઘરમાં જ શુભ સસ્કારી સ્વજન વર્ગોના સાઁબંધ હોય તે તે ઘર નંદનવન જેવુ' અને છે; નહીતર નરકાગાર જેવુ અને, એટલે સસ્કારી સ્વજન વર્ગના ચગે તથા ઘરની ખાર શુભ વનશાલી મિત્રાના ચેગે, જીવનમાં અપૂર્વ આનંદ આવે છે અને ધર્મક્રિયાઓમાં વિજ્ઞો આવતા નથી, રીતસર પાપ ધારાહિક કાર્યોં બની શકે છે; તેથી મૂલ ધમનીમહકાર-અભિસાન્-મમતા-અદેખાઇના ત્યાગની વૃત્તિના પ્રગટ ભાવ થાય છે. જો કુસ ંસ્કારી ઘરના માણુસા તથા મિત્રો મળ્યા હોય તે ઉદારતા-સતાષ–ગ ભીરતા-સહનશીલતા વિગેરે સદ્ગુણે આવતા નથી, હાય તા પણ તેમાં હાનિ થાય છે માટે સદ્ગુરુના સદ્ધિાર અને વિવેક લાવીને પાતે શુભ સસ્કારી બનવું અને પુત્રા સંતાનને તથા નાર-ચાકાને તથા મિત્રને સા
.
ગે
For Private And Personal Use Only
Page #361
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસ્કારવાળા બનાવવા તે સુજ્ઞજનનું પ્રથમ કર્તવ્ય છે, બીજુ જે સ્વજન વર્માદિક સીદાતા હોય અગર ગરીબ હાલતમાં હેય તે આશ્વાસન આપવાપૂર્વક શક્ય સહકાર આપવા ચૂકવું નહીં. શુભ સંસ્કારગે જે આ પ્રમાણે ન બને તે તે સંસ્કાર તથા સદાચાર પ્રશંસા-અનુ મેદનાને પાત્ર બનતા નથી.
૪૪. ધન કરતાં ધર્મને વારસે બલવત્તર છે. સારા સંસ્કારી સંતાને, પિતાને તથા બંધુઓને ઉદ્ધાર કરીને જગતમાં-સમાજમાં અને સ્વજ્ઞાતિમાં પ્રશંસાપાત્ર બને છે. અને મહત્તાને મેળવી આ ભવને તથા પર ભવને પણ સુધારી સુખના સ્વામી બને છે. એક શ્રીમંત અને સંસ્કારી માતપિતાએ પિતાના પુત્રને સ્વસદાચારના ગે સુસંસ્કારી અને સદાચારી બના, તેથી વિનયથી અને આનંદી સ્વભાવથી ઘરના માણસને, શેરીના તથા પોળ-પાડાના માણસોને બહુ ગમી ગયું હતું. માતપિતાને પણ ધાર્મિક ક્રિયાઓમાં વિઘો આવતા નહી. આ પુત્ર વશ વર્ષને થયે. દુકાનને તથા વ્યાવહારિક કાર્યોને ભાર માથે લીધેલ હોવાથી તેના પિતા વિગેરેને સંતેષ સારી રીતે થતું; તે અરસામાં તેની માતા આ પુત્રને સારી શિખામણ આપીને કાલધર્મને પામી. પિતા પુત્રને બહુ લાગી આવ્યું. કારણ સંસ્કારી માતા અને પત્ની વિગેરે પરિવાર સારા પુણ્યના ભેગે મળી શકે છે. પુત્રે શેકને નિવા– તેના પિતાએ સંસારની અનિત્યતા જાણી–જેટલા સંયોગે છે, તે સર્વે વિયેગવાળા છે–આમ સમજી ચિન્તાકને નિવારી પિતાના કાર્યમાં પ્રવૃત્ત બન્યા અને આનંદમાં રહેવા લાગ્યા. તે અરસામાં સગા વહાલાએ બીજી પત્ની કરવા માટે ઘણીવાર
For Private And Personal Use Only
Page #362
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૩ કહ્યું; ઘરના કાર્યોમાં ખામી આવતી હોવાથી તે વજનવર્ગનું કથન માન્યું અને બીજી વાર શેઠે એક કુસંસ્કારી કન્યા સાથે લગ્ન કર્યું. કન્યાના માતાપિતાને મહેટી થએલ. હોવાથી પરણાવવાની ઈચ્છા હતી પણ શેઠે બરાબર તપાસ કરી નહી અને તે કન્યાને પરણું સ્વપત્ની બનાવી. આ પત્ની ધીરે ધીરે સ્વપતિ, કબજામાં આવે તેવી રીતે ઘાટ ઘડવા લાગી. બે ત્રણ વર્ષ તે ઠીક ઠીક ચાલ્યું પણ આગળ જતાં કુવિચાર અને કુસંસ્કારના વેગે આખા ઘરની સંપત્તિ તથા પતિ વશમાં આવે તે મારા સંતાનને ભવિષ્યમાં સુખ મળશે, નહીતર જૂનીના દીકરાના કબજામાં રહેવું પડશે અને તેની આજ્ઞા પ્રમાણે વર્તન રાખવું પડશે. આમ વિચારી પ્રથમ પિતાના પતિને વશ કરીને સઘળી મિલ્કતને કબજામાં કરવા માટે કહેવા લાગી અને સાથે સાથે દંભથી સેવા કરવા લાગી. શેઠને છે કે આ વાત ગમતી નથી પણ તેણીના વશવર્તીપણાથી પ્રથમના પુત્રને વિસારી સઘળી મિલકત તેણના નામે ચઢાવી દીધી. હવે પતિ તથા મિલકત કબજામાં આવ્યા પછી એક પુત્રની ભીતિ રહેલી હોવાથી તેને ઘરમાંથી બહાર કાઢવા માટે ભૂલ ન હોય તે પણ દૂધમાંથી પારાની માફક ભૂલ સવપતિને દેખાડવા લાગી. શેઠ નવીને કહે છે કે આ ભૂલ બતાવે તે ખરી નથી. મારે પુત્ર ડાહ્યો ને કુશળ છે, બનતા સુધી તે. બહુ સાવધાન રહે છે અને ભૂલ થવા દેતા નથી. માટે જંપીને બેસ અને હવે જંપીને અમને બેસવા દે તે ઠીક.
આ સાંભળી આ સ્ત્રીએ કલહ કરવા માંડ્યો. દરરોજ કલહ થતું હોવાથી સંસ્કારી પુત્રે વિચાર કર્યો કે-મને ઘરની બહાર
For Private And Personal Use Only
Page #363
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૪ કાઢી મૂકવા માટે આ તેફાન દરરેજ કર્યા કરે છે, કારણ કે મારા ભયથી ઈદે વતી શકાતું નથી. એટલે ભૂલ ન હોય તે ભૂલે કાઢીને મારા પિતાને વારે વારે પજવે છે. મારા પિતાને ઘણું ચિન્તા અને પીડા થયા કરે છે માટે આ ઘરમાંથી બહાર નીકળું તે ઠીક. ભાગ્યાનુસારે જીવન પૂરતી સાધન સામગ્રી મળી રહેશે. આ પ્રમાણે વિચારી પિતાને સમજાવીને ઘરમાંથી નીકળી બહાર ગામમાં ગયે. ત્યાં પણ શુભાચારના યોગ અને પ્રવિતા ચગે એક મોટા વેપારીના વાતર તરીકે રહ્યો. આ વેપારી શેઠે તેની ચાલાકી તથા આવડતના ગે તથા સદાચારથી તેને માટે મુનીમ બનાવ્યા અને થોડા વર્ષોમાં ભાગીદાર બનાવીને પોતાની સારા સંસ્કારવાળી જે કન્યા હતી તે તેને પરણાવી. તેથી આ પુત્ર આનંદમાં રહેવા લાગ્યો. ન્યાયપૂર્વક વ્યાપાર કરવાથી ભાગ્યયોગે લક્ષાધિપતિ બન્યા, ગામમાં પણ પ્રશંસાપાત્ર થયે; અહીંઆ નવી સ્ત્રીને કોઇની ભીતિ નહી રહેલી હોવાથી સવચ્છેદી બની. અને પિસાઓ મેજશેખમાં ઉડાડવા લાગી. સંતાનો પણ તેવા પાક્યા. શેઠને હવે તે દુઃખને પાર રહ્યો નહી. પણ સંસારની અસારતા જાણતા હોવાથી સહન કરી લેતા. છેવટે ધર્મધ્યાનના ગે આયુષ્ય પૂર્ણ થયે કાલધર્મને પામી વર્ગે ગયા. આ બાયડીએ તથા પુત્રોએ રંગ-રાગમાં, સાત વ્યસનેમાં સઘળી મિલકતની બરબાદી કરી નાંખી; આબરૂ પણ નષ્ટ થઈ. ગામના લેકે તે તેના તરફ જતાં પણ નથી. વ્યસની દુરાચારી પુત્ર, માતાને ગાળો ભાંડી, કલહ કંકાશ કરીને પણ તેણીની પાસેથી પૈસા પડાવીને દુરાચારમાં જ
For Private And Personal Use Only
Page #364
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેડફી નાંખે છે. જ્યારે મા પૈસા આપતી નથી ત્યારે મારા મારીને પણ પૈસા પડાવી મહેફીલ ઉડાવે છે. આ પ્રમાણે વર્તન હોવાથી તદ્દન તેઓની બેહાલ દશા થઈ. આ બીના જૂનીના પુત્રે સાંભળી અને બહુ અફસેસ કરવા લાગ્યું અને સંસ્કારી હવાથી અપરમાને મદદ કરવા પિતાને ઘેર આવ્યું. નવી તે આ સદગુણને દેખી ધ્રુસકે ધ્રુસકે રડે છે અને પિતાની થએલ ભલેની તથા અપરાધની ક્ષમા માગે છે. આ પુત્રે, ગંભીર હોવાથી અપરમાતાને આશ્વાસન આપીને સારી રીતે મદદ કરી, અને સદાચારી બનવા માટે કહ્યું. આ અપરમાતા પણ સદાચારી બની. તેના સંતાનોને સારી શિખામણપૂર્વક કામધધે વળગાડ્યા. પિતાના સ્થળે આવ્યું, અને ધર્મક્રિયામાં તથા પરોપકારાદિકમાં અધિક તત્પર બની સંપત્તિને સારો લાભ લીધે અને અપરમાતાને તથા તેના પુત્રોને સન્માર્ગે વાળીને જીવનને સફલ કર્યું; માટે ધન કરતાં ધર્મને વારસો અત્યંત બલવત્તર છે. સારા સંસ્કારેવડે ધમ બનાય છે અને ધર્મના પેગે અસાર- ખજનક એવા સંસારમાંથી સાર લેવાય. છે, માટે સત્સમાગમે રહીને શુભ સંસ્કારી બને અને તમારા સંતાનને, મિત્રને તથા અનુયાયી વર્ગને સંસ્કારી બનાવે.
૪૪. મનુષ્ય ભવની સલતા સાધવા માટે તમેએ અદ્યાપિ પર્યત શે પ્રયાસ કર્યો અને કેટલી સફલત્ય મેળવી? તમે કહેશે કે, અમોએ ધન-પત્ની, પુત્ર, પરિવાર, બાગબગીચાને મેળવ્યા અને તેની સારી રીતે સંભાળ રાખી, તેથી શું સફલતા કહી ન શકાય? સફલતા માટે અત્યાર સુધી અમે ઘણી મહેનત કરી કષ્ટ સહનતાપૂર્વક આ સાધનો
For Private And Personal Use Only
Page #365
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૬
મેળવ્યા છે તેથી શું સક્ષતા નહી મળે ? સુજ્ઞ શાસ્ત્રકારા કહે છે કે—તમારા કથન પ્રમાણે જો તમને સફલતા મળી હોય તે કોઈ પ્રકારની ચિતા રહેવી ન જોઇએ તેમજ અર્હ કાર-મમતા અદેખાઈ વિગેરે ઢાષા ઢળવા જોઈએ. તે ઢાષા ટળ્યા છે ને? તમે કહેશે કે, તે તા વધતા રહ્યા છે અને સાથે સાથે ચિન્તાએ પણ ચિતાની માફક મન તન તપાવી રહે છે અને અધિકાધિક ધનાદિક્રની તૃષ્ણા વધતી રહે છે એટલે શાંતિ તેા છે જ નહીં; તેા પછી તમા કહેા છે કે અમેએ સફલતા મેળવી તે અસત્ય ઠરે છે. મનુષ્યભવની સફલતા તે પ્રભુની આજ્ઞા મુજબ ચારિત્રનું પાલન કરવામાં અને ચારિત્રનુ પાલન કરી અહંકાર, મમકાર, ઇર્ષ્યા વિગેરે દોષોને ટાળવામાં છે, તથા સહિષ્ણુતા– સમતા રાખવામાં જ છે. ફક્ત ધનાર્દિકને પ્રાપ્ત કરવાથી સફ્ લતા મળી શકતી નથી. અને સફ્ળતા મળી શકતી હેાય તે શાક-પરિતાપ-ચિન્હાર્દિક ઉત્પન્ન થાય નહી અને જેટલા શ્રીમ'તે છે તે સર્વે સુખી અને અને અનુક્રમે મેક્ષના સત્ય સુખ આવી હાજર થાય. પણ તે પ્રમાણે અનવુ જ અશકય છે. ઘણાયે શ્રીમ ંતે રાજા મહારાજાએ ઇન્દ્રના સરખી સાહ્યબી હાતે છતે પણ મમતા અને અહંકારના ચેાગે દુર્ગુણી બનીને દ્રુતિના મહેમાન બને છે. જે શ્રીમંતા રાજા મહારાજા ચક્રવતી મેક્ષે ગયા છે, તે દુન્યવી સાધન સામગ્રી કે સાહ્યબીના આધારે નહી; પણ તેને જ્યારે ત્યાગ કર્યાં ને પુનઃ તેઓની ઇચ્છાને પણ ત્યાગ કર્યાં ત્યારે માક્ષસુખના સ્વામી બન્યા છે. તમે જે ધનાદિકના આધારે સલ ઘડી કે જન્મ નરી ભ્રમણા છે; ધનાદ્રિકથી સલ જન્મ થશે,
For Private And Personal Use Only
માના છે, તે આમ માની
Page #366
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૭
મહામહેનત અને મહાકણ તમેએ સહન કર્યું, પણ રાગષ અને મોહ-મમતા તે હાજર ને હાજર રહ્યા, અને ચિન્તાની જાળમાં પડ્યા છે તે સફલતા કેમ કહી શકાય ? તમે સફલતા શાથી પ્રાપ્ત થાય અને સત્ય સુખ કયા સાધનાથી પ્રાપ્ત થાય તે બરાબર જાયું નથી. તે સફલતાનું સાધન સમીપે જ છે, તેને માટે તે કાયા–માયાની મમતાને ત્યાગ કરીને તપ જ૫ ગ્રતાદિકને આરાધવા જોઈએ અને તનમનના વિકારોને ટાળવા માટે સારી રીતે સાવધાની રાખવી જોઈએ.
૪૫. વિકારે, સંપત્તિ-સત્તા અને વૈભવ જીવનને સલ કરવા દેતા નથી. અલ્પ જીવનમાં માનસિક, વાચિક અને કાયિક વિકારેને વધારી મનુષ્ય ઘણું ગુંચવણ વધારી મૂકે છે, અને જ્યારે પોતાની બુદ્ધિથી તે ઉકેલાતી નથી ત્યારે અન્યના ઉપર દોષનું આપણુ કરે છે, અને પાછી ગુંચવણેને વધારતા જાય છે એટલે તેને અંત આવતો નથી, માટે પ્રથમ વિકારે વધે નહી તે પ્રમાણે ખાવાપીવામાં સાવધાન બનવાપૂર્વક તપ જપાદિ કરવાની આવશ્યકતા છે. જો કે મૂલમાંથી તે વિકારને દૂર કરવાની કેશીશ કરવી તે તે અતિ ઉત્તમ અને શ્રેયસ્કર છે, પણ મૂલમાંથી તેઓને ત્યાગ કરવાના શક્તિ ન હોય તે તે વિકારેને વધારવા તે ન જોઈએ, કારણ કે વિકારે વિષ કરતાં ભયંકર અને ભવોભવ કારમી યાતના ઉત્પન્ન કરનાર છે. સમ્યગજ્ઞાનીઓ પણ જે વિકારને વશ બને તે પતન થયા સિવાય રહેતું નથી. વિકારે માનસિક યુદ્ધતાને મલિન કરી અવળી બુદ્ધિ ઉત્પન્ન કરે છે, અને સારાં અગર બૂરાં કામ કરી બેસે છે. આ વિકારો એક પ્રકારની
For Private And Personal Use Only
Page #367
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
oળતિના નથી પણ અનેક પ્રકારના છે, એટલે પાંચ ઈદ્ધિના દિવસને બરાબર શુભાશુભસૂચિત્ત-ચિત્તડ અને સચિત્તચિત અને રાગ-દ્વેષવડે ગુણુએ તે બસો ને બાવન વિકારે થાય છે. આવા બસે ને બાવન વિકારેવડે મન, તન અને વચન થેરાએલ છે, તેથી આત્માની શક્તિ દબાઈ રહેલી હેવાથી ઈષ્ટ કાર્ય સધાતું નથી. ઈષ્ટકાર્ય એ હેવું જોઈએ કે જેનાથી રાગવેષ અને મેહના બંધને ખસે અને પિતાને આત્મા સ્વતંત્ર બને, દેહાદિકની પણ પરાધીનતા રહે નહી. વિકારથી જ આધિ, વ્યાધિ અને ઉપાધિઓ આવીને વળગે છે અને વધતી રહે છે, જ્યારે વિકાર રહિત મન હોય છે ત્યારે નવી નવી સકુરા જાગે છે. પૂર્વભવની પણ સ્મૃતિ જાગે છે અને આત્મિક ગુણેમાં શાંત બનેલ મન વિલય પામે છે; વિકારો વિના મહાન વિપત્તિઓ કે વિડંબનાએ આવીને ઉપસ્થિત થાય તે પણ રહન કરી શકાય છે, શોક સંતાપાદિક થતું નથી; માટે વિકારોને દૂર કરવાની જરૂર છે. તે સિવાય ગમે તેવી સાહ્યબી હશે, ગમે તે પરિવાર હશે, ગમે તેવું કાયિક બલ હશે તે પણ શાંતિ રહેશે નહી. સત્યસુખને આધાર વિકારેને દૂર ૩રવામાં છે, જે વિકારને દૂર કર્યા નહી તે સાહ્યબી માટે અને પરિવારાદિક માટે કરેલા પ્રયાસે વૃથા જવાના. જેમણે વિકારને ત્યાગ કર્યો છે, અને વશ બન્યા નથી તેઓએ મેક્ષ ગતિને સવાધીન કરી છે અને સમગ્ર વિશ્વને પણ કબજે કર્યું છે. - ૪૯. અસારમાંથી સાર મેળવે. આ સંસાર અસાસ છે તેમજ દુખમય-દુ:ખજનક અને દુઃખ પરંપરા વધારનાર છે. છતાં માણસની બુદ્ધિ કહે કે સમ્યગ જ્ઞાન કહે તે અસા
For Private And Personal Use Only
Page #368
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૯ ૨માંથી સાર ગ્રહણ કરીને તે દુખમય, દુ:ખજનક, દુખપરંપરાને દૂર હઠાવે છે. જેને સમ્યગજ્ઞાન નથી તેજ સંસારને દુઃખરૂપ બનાવી દુઓનું ભાજન બને છે; બુદ્ધિનું સારું કાર્ય તેજ કહેવાય કે અસારમાંથી સાર ગ્રહણ કરીને સુખી બને. બુદ્ધિને બગાડનાર જે કઈ હેય તે વિષય કષાયના વિકારે જ છે.
જ્યારે વિષય કષાયથી માણસે વકરે છે ત્યારે તેઓને ભાન રહેતું નથી કે આ કાર્ય કરું છું તેમાં લાલ છે કે ગેરલાલા છે, એટલે અવિચારી કાર્ય કરી બેસે છે અને અવિચારી એલી નાખે છે; પરંતુ જ્યારે તેઓનું દુઃખદાયી પરિણામ આવે ત્યારે તેઓને કાંઈક ખ્યાલ આવે છે અને મનમાં પસ્તાવે કરે છે, પરંતુ તે પસ્તાવાનું ફલ પાછા વિકારે ભરખી જાય છે એટલે આવી પડેલી વિડંબનાએ અને આતેને ભૂલી એને એ માર્ગે ગમન કરે છે તેથી તેઓને દુખે-યાતનાઓને અંત આવતું નથી; વિષય કષાયના વિકારોમાં ઘેરાએલ ચિન્તાએના પિકારો કરતાં જીવન વ્યતીત કરે છે. કેટલાએક તે આફત આકરી પડતાં ગળે ફાંસે ખાય છે અગર દરિયામાં પડી જીવનને અંત આણે છે અગર સળગી મરે છે. આવા અદ્ધિવિહીન માણસે આ ભવ તથા પરભવ બેને ય બગાડે છે; એટલે આ ભવમાં જે કષાય વિષયના વિકારોથી વકરેલા હોય તે પરભવ સુધારવામાં સમર્થ બનતા નથી, અને સત્યસુખને લેશમાત્ર પણ અનુભવ લઈ શકતા નથી. વસ્તુતઃ વિષય કવાયના વિકારે તેજ સંસાર કહેવાય, કારણ કે કલેશ સિવાય અન્ય ફલ તેઓનાથી મળી શકતું નથી; સન્માર્ગે પ્રયાણ કરીને અત્મિક અનતા શુને મેળવે છે જેથી અનાદિકાલની ભાવટ
For Private And Personal Use Only
Page #369
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૦ ભાગી જશે અને સાચા અધિકારી બનશે. અક્ષયપદને પ્રાપ્ત કરીને અનંત રદ્ધિ-સિદ્ધિ અને બુદ્ધિને મેળવશે. અદ્યાપિ પર્યત વિષય કષાયોના વિકારોને પોષણ આપી તમાએ આત્મિક લાભ કેટલે પ્રાપ્ત કર્યું? પાછળ દોડતી આવતી જરાપી રાક્ષસીને નિવારી સૂતાં બેઠતાં અગર ખાતાપીતાં ચિન્તા કરાવનાર સાત ભયે નિવાય કે વારેવારે થતી વ્યાધિઓને હઠાવી? તેમાંનું તે તમારાથી કાંઈ બની શક્યું નથી અને તે પ્રમાણે કરવાની તમારામાં હાલમાં તાકાત નથી, કારણ કે જે શક્તિ છે તે તે વિષય અને કષાયોએ કબજામાં લીધી છે એટલે તમારું જોર ચાલતું નથી માટે વિષયકષાયને મૂલમાંથી નિવારે, અસારમાંથી સાર મળશે.
૪૭. નિષ્કામભાવે સેવા કરવામાં આસક્તિ ઓછી થાય છે. વિષય કષાયની તીવ્ર બનેલી વાલાએ, સાંસારિક સુખને ભેગવવાથી શાંત થશે નહી. ઉટી વધવાની જ, માટે તેઓમાં ફસાતા નહી; અળગા રહીને તેણીઓને બુઝાવવા માટે સમ્યજ્ઞાન ચારિત્રની ખાંડાના ધારની માફક આરાધના કરે. ઉત્પન્ન થએલ આગને બુઝાવવા માટે જેમ પણી છે, તે જે બરોબર પડે તે આગની જવાલાની તાકાત રહેતી નથી. તે પ્રમાણે વિકારોની વાલાઓ બુઝાવવાને પણ ઉપાય છે. જે સમ્યકીત્યા વર્તન રાખીને વિકારના પરિણામને વારે વારે વિચાર કરે તે શાંત થાય, અને આત્મબળ વધતાં અનુક્રમે મૂલમાંથી નાશ પણ પામે; સકામભાવે વર્તન રાખવાથી વિષય કષાયના વિકાર ઉત્પન્ન થાય છે અને તેમાં અહંકારાદિકનું પિષણ મળતાં તે વિકાર વકરે છે, વેગમાં આવે છે
For Private And Personal Use Only
Page #370
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૧ તેથી દુન્યવી ગમે તેવા ઉપાય કરો તે પણ શાંત થતા નથી. કેટલાક માણસે એવા હોય છે, કે અહંકાર અને મમતાના યેગે વેગમાં આવેલા વિકારોથી અન્યજનોએ કરેલા ઉપકારને ભૂલી અપકાર કરવાને તૈયાર થાય છે. કેટલાક માણસે ઉપકારને બદલો લેવાની અભિલાષાવાળા હોય છે, પરંતુ શક્તિના અભાવે સામે માણસ ઉપકાર કરવાની શકિતવાળો નહી હોય ત્યારે તેના ઉપર જુલમ ગુજારવામાં બાકી રાખતા નથી. તેઓ પણુ ઉપકારી કહેવાય નહી. પણ સામાએ ઉપકાર ન કર્યો હોય તે પણ ઉપકાર કર્યો જાય, મનમાં કચવાટ થાય નહી અને સમત્વભાવે રહે તેઓને વિકારે સતાવતા નથી. તથા કેટલાક મહાશયે એવા હેય છે કે ઉપકારનો બદલો ઇચ્છતા નથી અને નિષ્કામભાવે જગતમાં ઉપકાર કરતા રહે છે, તથા અપકારીના ઉપર પણ ઉપકાર કેવી રીતે કરે તેવા વિચારવાળા હોય છે. પ્રસંગે તેવા અપકારીના ઉપર ઉપકાર કરીને આનંદી બને છે. આવા નિષ્કામભાવે ઉપકાર કરનાર કહેવાય, પણ જે કે મારા પર ઉપકાર કરે તે જ તેને સહકાર આપું, મદદ આપું-આવા વિચારવાળા હોય તે ખરી રીતે ઉપકારી કહેવાય નહી. નિષ્કામભાવે ઉપકાર કરનારાઓમાં અહંકાર, મમતા, કામક્રોધાદિક ઘટેલા હોય છે અને તેઓ લઘુકમી હોવાથી મોક્ષમાર્ગે સરલતાએ અને સુગમતાએ પ્રયાણ કરવામાં સમર્થ બને છે તથા જેઓ અયકારી પર ઉપકાર કરતા નથી પણ ઉપકારી પર ઉપકાર કરે છે તેઓને જગતમાં યશ-કીર્તિ પ્રાપ્ત થાય છે, પણ મેક્ષમાગે જહદી ગમન કરવા સમર્થ બનતા નથી અને તેમને મેક્ષમાર્ગ
For Private And Personal Use Only
Page #371
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
સરલ અને સુગમ થતું નથી. મેક્ષમાર્ગના ગામીની ભાવના નિષ્કામ પરોપકાર કરવાની તથા નિષ્કામ સેવા ભકિત કરવાની
અવશ્ય હોય છે; પંડિતાઈની કે શ્રીમંતની સફલતા કે સાર્થકતા, નિષ્કામભાવે વર્તન કરવામાં અને સદાચારનું પાલન કરવામાં રહેલ છે, તે સિવાય પડિતાઈ કે શ્રીમંતાઈ ચારે ગતિમાં અને રાશી લાખ યોનિઓમાં પરિભ્રમણ કરાવનારી બને છે.
૪૯૮ માણસે, માને છે કે અમે શત્રુઓને-પ્રતિપક્ષીઓને હરાવીને જીત્યા, પણ તે છત્યા કહેવાય નહી. સાચી રીતે જીત્યા ત્યારે કહેવાય કે અંતરના કામાદિકને હરાવો તે જ જીત્યા કહેવાશે, કારણ કે કામ, ક્રોધાદિક અન્તર. ના શત્રુઓએ તમને અનાદિકાલથી ઘણી હાનિ પહોંચાડેલી છે, આત્માની શક્તિને લૂંટી લઈ તમને અનંતકાલ સુધી હેરાનપરેશાન કર્યા છે; એકેન્દ્રિયપણામાં ધકેલી દીધા છે. ત્યાં અનંત કાલ પર્યત છેદનભેદન સહેવું પડયું હતું. નરક નિદે તે એટલું બધું દુઃખ સહન કરવું પડે છે કે મુખે કહ્યું ન જાય, એટલે અનંત જ્ઞાન-અનંત-દર્શન-અનંત સુખને લુંટી લઈ તે કામાદિકે આપણું બેહાલ દશા કરેલી છે, એવા અન્તરના શત્રુઓને હઠાવે તે સાચી રીતે જીત્યા કહેવાશે. નહીતર બહારના શત્રુએને જીતશો તે પણ હારેલા જ છે. બહારના શત્રુઓને ઉશ્કેરનાર, અવળી બુદ્ધિ આપી ઉન્માર્ગે ચઢાવનાર અને વારે વારે વેગ આપનાર અન્તરના શત્રુઓ જ છે. જ્યારે અન્તરના કામ, ક્રોધાદિક શત્રુઓનું જોર ઓછું થાય છે ત્યારે બહારના શત્રુએનું બલ ઓછું થાય છે અને તેઓનું જોર ચાલતું નથી તેથી જ તે બહારના શત્રુઓ નમી પડી મિત્રતા ધારણ કરે છે
For Private And Personal Use Only
Page #372
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૩ માટે બહારના શત્રુઓ કરતાં અન્તરના શત્રુઓને જીતવા પ્રયત્ન કરવાની ખાસ આવશ્યકતા ભવભવ રહેલી છે. જ્યાં સુધી આ શત્રુઓ જાગતા ને જીવતા છે ત્યાં સુધી ભલે બહારના શત્રુએને જીતશે તે પણ તમે સુખેથી જીવન ગુજારી શકશે નહિ. અત્તરના શત્રુઓની તાકાત અનંતી છે. બીજાઓને પરાજય કરશે તે ત્રીજા, ચોથા વિગેરેને તે ઊભા કરશે. તમે કેટલાને હરાવશે ? ભભવ તે શત્રુઓ બહારના શત્રુઓ ઊભા કરવાના તમે કેટલાને પહોંચી વળશે ? બહારના શત્રુએ તે બાહ્ય ધનાદિને લૂંટી જાય છે અને તેઓની પાસેથી ઉપા-પ્રયાસે કરતાં લૂંટાએલ વસ્તુઓ પાછી મેળવી શકાય છે તથા તેઓને કેદમાં પણ પુરાવી શકાય છે, પણ અંતરના શત્રુઓ ઉપર ખાના ઉપાયે કારગત થતા નથી અને લુંટાએલ તથા બાળી નાખેલ વસ્તુઓને લેશ પણ મેળવી શકાતું નથી. બહારના શત્રુઓ લુંટીને પર્વતાદિકમાં સંતાઈ રહેલા હોય તે પણ આપણે બહાદુરીથી અને ચાલાકીથી પકડી પાડીએ છીએ. અન્તરમા શત્રુઓની ગુપ્તતા એટલી બધી ગહન છે કે, બહાર તપાસ કરતાં દષ્ટિગોચર થાય એમ નથી અને ચતુરાઈ વાપરી પકડવા જઈએ તે કદાપિ પકડાય એમ નથી. ભલે પછી જીવન પયત દુન્યવી ઉપાય કરો તે તે ફેગટ જવાના જ, એ તે જયારે સર્વથા આસક્તિને ત્યાગ કરીને તથા યશ કામનાને ત્યાગ કરવાપૂર્વક અન્તરદૃષ્ટિને વાળી ક્ષણેક્ષણે આત્માના ઉપગમાં રહે ત્યારે જ તે શત્રુઓ દેખાય, પકડાય અને દૂર કરાય.
For Private And Personal Use Only
Page #373
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૪ ૪૯. સ્ત્રીઓ રગમાં આવીને બેસે છે કે ઈડરીએ ગઢ જીત્યા રે આનંદ ભર્યો, પરંતુ તેમને ખબર નથી કે ઈડરીઆ ગઢથી પણ કાંઈક ઘણા આડા રહેલા, અને દૃષ્ટિગોચર ન થાય તેવા તથા અત્યંત પીડાકારક અને યાતનાઓની પરંપરાને વધારનાર ગઢ વચ્ચે પડેલા છે. તેઓને ઉલંઘે અગર જીતે ત્યારે જ આનંદ થાય. અને તે આવેલો આનંદ કદાપિ અલ્પ થાય નહીં, પણ વધતે રહે ઈડરીઆ ગઢને જીતવાથી થએલ આનંદ તે અલ્પ થવાને અને એવા દુઃખદ પ્રસંગે વિલય પણ પામવાને, માટે બહારના ગઢને
જીતવાથી આવેલ આનંદમાં વિશ્વાસ રાખવા જેવું નથી, વિશ્વાસ કરવા લાયક છે ચાર ઘાતીઆ કર્મોના ચાર મહાન ગઢને જીતવાથી થએલા આનંદમાં જ છે, માટે કયાં ભ્રમણામાં ભટકાઈ પડે છે? બહારના મહેટા ગઢના કિલ્લાઓને જીતનારને આનંદ રહ્યો નથી. ક્ષણભરમાં વિલય પામેલ છે માટે કાંઈક હૃદય હોય તે સમજો અને સત્યાનંદ ક્યાં છે તેની અન્તરમાં શેધ કરે. બહાર દુનિયામાં ભટકવાથી કદાપિ નહી મળે અને કદાચ આનંદ મળશે તે બનાવટી કલ્પનાજન્ય, તેમાં શે આનંદ ? નાની ઉમ્મરના બાળકે પણ તમારી માફક બનાવટી ઘરે બનાવે છે, ઢીંગલા ઢીંગલીને પરણાવે છે અને મુઠી લાવેલ ચણા ગાંઠીઆને ખાઈને આનંદ માને છે તેમ જ મહેટા બનાવટી ગઢકિલ્લાઓને બનાવીને પાછા પર૫ર જીતીને ખુશી થાય છે. જ્યારે તેમના માતાપિતા બાવડું પકડીને લઈ જાય છે ત્યારે બનાવટી આનંદ ઊડી જાય છે અને તેનું સ્થાન, શોક-પરિતાપ લે છે. તે પ્રમાણે તમેએ
For Private And Personal Use Only
Page #374
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૫
લીધેલે આનંદ પરાવર્તન પામવાને જ અને તેમનું સ્થાન શેક, ચિતા. પરિતાપ લેવાના, માટે બનાવટી અને કલ્પનાજન્ય આનંદમાં મુંઝાશે નહી અને ભ્રમણામાં પડશે નહીં. એક અસંતોષી લોભી રાજાએ પોતાના રાજ્યની હદમર્યાદા વધારવા માટે બીજા રાજાને હરાવી તેનું રાજ્ય છીનવી લેવાની ધારણા કરેલ હોવાથી પાયદળ-અશ્વદળ-રથદળ અને હાથીની સેના, લાખે એનૈયાના ખરચે વધારીને સર્વ સામગ્રી સહિત ચઢાઈ કરી પણ સામેને રાજા પર્વત પર રચેલા કિલ્લામાં રહેતા હતા તેમજ પ્રજા પણ તે ગઢમાં હતી. તેથી જલદી તેને પરાજય કરી શકાય નહીં. અને ગઢ તથા રાજાને અને પ્રજાને કબજે કરી ન શકેલ હોવાથી વિમાસણમાં પડ્યો. પાછે હઠે તે આબરૂની સાથે સર્વ સામગ્રી લુંટાવાને ભય હતું, એટલે પાછું જવાતું નથી અને ગઢ જતા નથી. મંત્રીની સલાહથી છૂપા પોલીસને એકલી તેને જીતવાની બાતમી મેળવીને બમણુ વેગથી ચઢાઈ કરીને કિલ્લાને જી. રાજા-પ્રજાને પણ કબજે કરી આનંદમાં મહાલવા લાગ્યા, તેવામાં એક જ્ઞાની મલ્યા. તેમણે કહ્યું કે તે રાજ્યની હદ વધારવા ખાતર બહુ પ્રયત્ન કર્યો પણ હારું આયુષ્ય સાત દિવસનું છે, તે ચેતવું હોય તે ચેતી લે? રાજાને આનંદ ઊડી ગયું અને પરિતાપાદિકે સ્થાન લીધું તે પ્રમાણે બનાવટી કલપેલા સુખે રહેતા નથી માટે સત્ય સુખના ઉપાય જે.
૫૦૦. તમે કોઈને આડે આવશે નહી તે બીજાઓ તમારા કાર્યોમાં આડા આવશે નહી. તમે જે કેનું બગાડશે નહી તે અન્ય કે તમારું બગાડશે નહી.
For Private And Personal Use Only
Page #375
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૬ તમે બીજાઓને ગાળ દેશે નહી તે કઈ તમોને ગાળ દેશે નહી, તમે બીજાઓનું ભલું કરશે તે તમારા ભલામાં બીજાઓ સહકાર આપશે. તમો સારા આચારવાળાને વખાણશો તે સદા ચારામાં ઘણે પ્રેમ વધશે અને સદ્વર્તનશીલ બનશે; તમે બીજાઓને દેખી દયાળુ બનશે તે કુરતામાં કાપ પડશે અને સદ્દગુણેને મેળવવા શક્તિમાન બનશે. દયા, સદ્ગુણેની જનેતા છે. દયાની સાથે સર્વે સદ્દગુણેને અવિહડ સંબંધ છે. સત્યવાદી હોય પરંતુ દયાવાન જે ન હોય તે સત્યવાદમાં તે ટકી શકતે નથી; દયાધર્મનું પાલન કરવામાં અને તેની સફલતા કરવામાં સત્યતા, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહવની ખાસ અગત્યતા રહેલી છે. દયાવાન્ કઈ કઈની આડે આવવા ઈરછતા નથી અને આડે આવનાર ઉપર ઈતરાજી પણ ધારણ કરતું નથી. તેને સમજાવી સન્માર્ગે વાળવા કોશીશ કરે છે, તે પછી બીજાનું કાર્ય બગાડે કયાંથી? તેઓ અપ્રતિકારક વાણ પણું બોલતા નથી, કટુક વચનમાં તેઓ કુરતા તથા કર્મોના બંધને તેમજ કલહ કંકાસાદિ રહેલા જાણતા હોવાથી બાલવું પડે તે કેઈને પીડાકારક બોલતા નથી. તેથી તેમને દયાભાવ સચવાય છે અને નમ્રતા સરલતા, ઉદારતા, વિગેરે સગુણે આવીને વસે છે, માટે કેઈનું બગાડવા, કેઈના કાર્યમાં આડે આવવા ઈચ્છા રાખે નહી, પણ તેના ઉપર સદુભાવના ધારણ કરે. કેઈ તમેને પથરાએ મારે, તમારા માર્ગે કંટકો પાથરે, તે પણ તેના ઉપર દુર્ભાવના ધારણ કરશે નહી. તે જ તમે આ ફાની દુનિયામાં ફાવી જશે. જે માણસો પોતાના સ્વાર્થને લઈ બીજાના કાર્યોમાં વિવિધ વિઘો ઉપસ્થિત
For Private And Personal Use Only
Page #376
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૭
કરે છે, તેથી પેાતાના સ્વાસ્થ્યને અંગે તેઓને સારા લાભ મળતા નથી અને કલહ, કલેશાદિકની પરંપરા વધવાપૂર્વક વેર વધે છે, અને વેરની પરપરા વધતાં પરભવમાં પણ શાંતિ રહેતી નથી; માટે કોઇ તમારું ભૂંડું બોલે, ગાળેા કે અગર કાર્યને અગાડે તે પણ સહન કરીને શાંતિ રાખો. શાંતિ રાખવામાં ઘણા લાભ થશે. જો નહી રાખા તે, તમે એ ગાળા દેશે! તેા મીજા ચાર દેશે અને એક તમાચા મારશે! તે ખીજો એ મારશે. આ પ્રમાણે મારામારી કરવાથી પરિણામે સુખ હાય કયાંથી ? અને સહન કરશેા તા, કર્યાં આછા બધાશે. સત્ય-અમૃત્ત, સહન કરવામાં છે; નહી કે કલહાર્દિક થાય એવી વાણી ખેલવામાં. ઘણે ભાગે ખેલવાથી કલહ કકાસાદિક થાય છે અને વેર ઝેર વધે છે માટે તેવા પ્રસંગે મૌન ધારણ કરવામાં જ મજા છે. આવેશમાં આવી સામે જવામ આપવામાં મજા નથી, કડવા વચનના ઘુંટડાને ક`મલની દવા જાણી પી જવામાં જ મનની, તનની તેમજ આત્માની અરાગતા રહેલી છે.
૫૦૧. પાતાના કદાગ્રહ-રંગ રાખવા માટે માગે જવું નહી. કાઇની શરમથી, લાગવગથી કે લાંચ લઈ અગર પેાતાના સ્વાર્થ સાધવા, ખાટી સાક્ષી પૂરવી, ખાટા આરેાપ મૂક્યા, કલહાદિને વધારવા તે આત્મિક ગુણ્ણાનેા નાશ કરવા અાખર છે, અને વ્યવહારમાં આખરુ-પ્રતિષ્ઠાનેા નાશ કરવા સમાન છે. લાંચ વિગેરે લઇને ખુશી થવા કરતાં તેવી ઈચ્છા થાય તે તેને દબાવવી અને તે વખતે મન ઉપર કાબૂ રાખવા તે અન્તરનું રાજ્ય છે એટલે અન્તરમાં આત્મજ્ઞાન આત્મશક્તિને આવિર્સાવ થાય છે તેમજ આત્મસ'પત્તિની
For Private And Personal Use Only
Page #377
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮ પણ પ્રાપ્તિ થાય છે. કોઈ પ્રકારની દીનતા, હીનતા થતી નથી. એક ન્યાયાધીશની પાસે આવીને એક શ્રીમંત કહેવા લાગ્યા કે-મારા ચાલતા કેસમાં મારી તરફમાં ચૂકાદો આપે તે લાખ રૂપૈયા આપું અને જીવન પર્યત તમારે પાડ ભૂલું નહી, અને દરેક પ્રસંગે તમેને સહકાર આપીશ. આ વાત ન્યાયાધીશને બીકુલ પસંદ પડી નહી, કારણ પિતે નિસ્પૃહ હતે અને પોતાની જવાબદારીને તથા ફરજને સારી રીતે સમજતો હતે. લાંચ લેવી તે જ અન્યાય છે. અન્યાય કરીને હું મારે ધર્મ કેવી રીતે બનાવી શકીશ? આ પ્રમાણે સમજતો હોવાથી લાંચ લેવાની ચોખ્ખી ના પાડી. અને કહ્યું કે-આ બીના તારે બીજી વાર કહેવી નહી. પણ આ સ્વાર્થી શેને માને ? અને કઈ પણ પ્રકારે જો ન્યાયાધીશ માને તે કામ નીકળી જાય. આમ ધારીને પ્રકારાન્તરે કહેવા લાગ્યો કે- અરે સાહેબ! મારા જે શ્રીમંત લાખ રૂપૈયા આપનાર નહી મળે. ઘરે ગંગા. આવી છે, મુખ ધેવા સારુ ન જાઓ, ત્યારે ન્યાયાધીશે કહ્યું, કે તારા જેવા હજારો શ્રીમંત લાખ રૂપિયાની લાંચ આપનાર આવશે, પણ મારા જેવો નહી લેનાર મળી આવશે નહી. ફરી. એલીશ નહી; નહીતર અપમાન થશે. અત્રેથી ખસી જ. આ પ્રમાણે સાંભળી શ્રીમંત શેઠ વીલામુખે ચાલ્યા ગયા અને વિચાર કરવા લાગ્યા કે-ન્યાયાધીશે લાખ રૂપૈયા મળતાં હતા પણ તેઓએ ઈચ્છળ્યા પણ નહી, અને પચીશ હજાર માટે તેમજ રંગ રાખવા હું ઉન્માર્ગે ચાલી રહ્યો છું, મારી આબરૂપ્રતિષ્ઠાને પણ જોતા નથી. ધિક્કાર થાઓ મને ! આ પ્રમાણે, પસ્તાવો કરીને સામાની સાથે સમાધાની કરીને કેસ પાછા
For Private And Personal Use Only
Page #378
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૯
ખેંચી લીધે ! આમાં શ્રીમંતને તથા ન્યાયાધીશને અપૂર્વ લાભ થયે. શ્રીમંત શેઠ પણું ધર્મના માર્ગે વળ્યા. ન્યાયાધીશ તે નિસ્પૃહ હોવાથી ન્યાય ધર્મને માર્ગે વળેલા હતા જ. આ પ્રમાણે લાંચ નહી લેનારાઓ નિસ્પૃહ બને તે તેઓના આત્મા અમર થાય, બીજાનું બગાડવાથી આપણું કદાપિ સુધરતું નથી, લાંચ આપીને બીજાનું બગાડવા કોશીશ કરવી તે પણ અધર્મને માર્ગ છે, માટે ધર્મ જનેએ પિતાને ધર્મ સાચવવા અગર તે ધર્મમાં વધારો કરવા કદાપિ લાંચ આપવા કે લાંચ લેવાને પણ વિચાર કર નહી અને ન્યાયના માર્ગેથી પ્રાણુતે પણ ખસવું નહી.
૫૦૨. પ્રાયઃ માનના ભૂખ્યા મનુષ્યને પોતાને આમા તથા મન તન ખરાબ બનશે. તેની ભીતિ રહેતી નથી, પણ હું સમાજમાં, સમુદાયમાં કે જ્ઞાતિમાં ખરાબ કહેવાઈશ અને હલકો પડીશ, મારું કહ્યું કેઈમાનશે નહી, તેની ભીતિ રહેલી હોય છે. આવા ભયથી આત્મકલ્યાણ સાધી શકાતું નથી અને આત્મિક વિકાસ થતો નથી, માટે સમાજમાં, સમુદાયમાં હલકા બનવાની ભીતિની સાથે મારે આત્મા ખરાબ ન થાય તે માટે ભય રાખવાની આવશ્યકતા છે. સમુદાયાદિકની ભીતિ રાખવી તે સારી છે, બેટી નથી. તેના એગે સદાચારનું પાલન કરશે તેમાં લાભ છે. આબરુ-પ્રતિષ્ઠામાં વધારો થશે; આમ આ ભવમાં લાભ થશે પણ પરમવની ભયંકરતા ખસવાની નથી. જે માણસે દુરાચારથી પોતાના જ આત્માનું બગડે છે અને બગડશે, આમ ધારીને તેવા પાપોથી પાછા હઠે છે અને વૈરાગ-સંવેગને લાવી આત્મિકહિત સાધે છે અને તેવા પાપની ભીતિ રાખે છે તેવા માણસોને આ
For Private And Personal Use Only
Page #379
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૦ ભવની અને પરભવની ભયંકરતા રહેતી નથી. સારા સંસ્કાર પડેલા હોવાથી પરકમાં પણ શુભ નિમિત્તે મળે છે અને કદાચ ખરાબ નિમિત્તો મળ્યા હોય તે પણ તેનાથી દૂર ખસવા પ્રયત્નશીલ બને છે. પાપની, આ લેકની, પરલકની તેમજ અર્ધગતિની જે ભીતિ હોય છે, તેવા ખરાબ માગે માણસે ગમન કરતાં અચકાય છે–પાછા હઠે છે, અને પસ્તા પણ કરે છે, તેથી જ તેઓને સારા સંસ્કાર પડવાના શુભ નિમિત્તો મળી રહે છે અને તેને લાભ તેઓ લેતા રહે છે. સન્માર્ગે વળતાં જ સારા નિમિત્તો આપોઆપ આવીને મળશે. તમારે સારા નિમિત્તની જરૂર છે કે ખોટા અને ખરાબ નિમિત્તાની જરૂર છે? સારા નિમિત્તોની જરૂર હોય તે પાપભીરુ બને કે જેના વેગે આત્માની સાથે લાગેલા નિકાચિત કર્મોના બંધને ઢીલા થાય અને આત્માની શકિત વધતી રહે. સાથે સાથે આબ–પ્રતિષ્ઠા પણ વધે, માટે સારા નિમિત્તો મળ્યા પછી પ્રમાદ કરવો નહી. કેટલાક એવા આળસુ અને પ્રમાદી હેય છે કે શુભ નિમિત્તો આવી મળ્યા હોય તે પણ ખરાબ સોબતથી તે નિમિત્તને લાભ લઈ શકતા નથી અને પાછા સમાજમાં સારા ગણાવાને દેખાવ કરતા રહે છે એટલે તેઓના વિચારો અને કુસંસ્કારે બદલાતા નથી. સમાજમાં-સમુદાયમાં સારા, ગણાવા માટે પ્રત્યેક માણસે પ્રાયઃ પ્રયત્ન કરતા માલૂમ પડે છે. તેમની કપટકળા-દંભલીલાને સુજ્ઞ સજજને જાણી જાય છે અને જે તેમને સમજાવવામાં આવે તે ડંખ રાખીને લાગે મળતાં વિદ્ગોને ઊભા કરતાં વિલંબ કરતા નહી હેવાને કારણે તેઓને સુધારવાને સુઅવસર કયાંથી મળે ?
For Private And Personal Use Only
Page #380
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૩ સરોવરની ઊસિએ, કલેલો શાંત થતાં ચશ્માનું પ્રતિબિંબ તેમાં બરાબર પડે છે. તે પ્રમાણે રાગ, દ્વેષ અને મહાદિકના તરગો શાંત થતાં આત્મધ્યાન અને આત્મજ્ઞાનને આવિર્ભાવ થાય છે. રાગ, દ્વેષ અને મહાદિકના વિચારેવડે જ આત્મજ્ઞાન અને ધ્યાન દબાઈ રહેલ છે, તેથી આત્માની શક્તિને વિકાસ થતો નથી અને અવળા ઉમાગગામી વિચારે થયા કરે છે એટલે સારા સાધને મળ્યા હોય તે પણ સારા વિચારોને પ્રગટ ભાવ થતો નથી માટે રાગ, દ્વેષ અને મેહના તરંગરૂપી વિચારોનો ત્યાગ કરવા, આળસને ત્યાગ કરીને સમ્યગજ્ઞાનને મેળવવા માટે સદ્દગુરુઓને સહવાસ રાખવાની અગત્યતા રહેલી છે. તે સિવાય કુવિચારો અને કુસંસ્કારોને ટાળવાને અન્ય ઉપાય નથી. જ્યાં અંધકાર હેય ત્યાં પ્રકાશની જરૂર પડે છે. અને તેના સાધને મેળવવા પડે છે તે પ્રમાણે કુવિચારે અને કુસંસ્કારો પણ મિથ્યાત્વરૂપી અંધકારના સંબંધવાળા છે, તેથી જ સન્માર્ગ સૂઝતું નથી અને સન્માર્ગે વળી શકાતું નથી, માટે પ્રકાશની જરૂર છે. સમ્યગ્રજ્ઞાની સદ્દગુરુ સિવાય પ્રકાશનું અન્ય સાધન નથી, માટે પ્રથમ સદ્દગુરુને સહવાસ કરીને તેઓની આજ્ઞામાં અપઈ જવું જોઈએ. કંચન કામિનીના ત્યાગી આત્મજ્ઞાની ગુરુઓ જ સન્માર્ગે વાળશે અને શુભ સંસ્કારને આપી આત્મવિકાસમાં લાવી મૂકશે. રાગ દ્વેષ અને મહાદિકના સંસ્કારો વડે આપણે અનંત કાલ અનેક ચેનિઓમાં જન્મ મરણ કર્યા. ત્યાં અનંતી યાતનાઓ, વિડંબનાઓ અને વિપત્તિઓ સહન કરી તે વખતે કેઈએ પણ આવીને તેમાં
For Private And Personal Use Only
Page #381
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૨
ભાગ પડાન્યા નહી. દુઃખ એછું પણ કર્યું નહી. કહેવાય છે કે સપત્તિમાં ભાગ પડાવવા દરેક સાંસ બધી દોડતાં અને હસતાં આવે છે. દુઃખ વિ’બના વેલાએ કાઇ પણ આવે નહી. હાય તે પણ મહાનાં કાઢીને ખસી જાય છે ત્યારે એકલાને જ સઘળી યાતનાઓ સહન કરવી પડે છે માટે મનુષ્ય ભવ પામીને રાગ, દ્વેષ અને માયામમતાના વિચારાના ત્યાગ કરવા સદ્ગુરુનું શરણુ અને તેમના ચેગે મળેલ સભ્યજ્ઞાન, દુ:ખમાં ભાગ પડાવશે અને તે દુઃખ એન્ડ્રુ પણ કરશે, માટે સમજો અને વિચારાના પ્રકાશ નાંખીને મિથ્યાત્વમાહુને તથા મિશ્રમેહને દૂર હઠાવા અને સમકિતને પામી આત્મકલ્યાણ સાધવા માટે શકય સદાચારાનું અનન્ય ભાવથી પાલન કરે. વિડંબનાઓને, યાતનાઓને, વિપત્તિઓને તથા આધિ, વ્યાધિ અને ઉપાધિએ ટાળવાના આ ઉપાય ખરેખરા છે. અનાવટી અને કપેલા ઉપાયે પરિણામે સાચા નીવડતા નથી અને સુખદાયી બનતા નથી. કાઈ કાચને મર્માણુ કહે, તેથી શુ કાચ મણિનું કાર્ય કરવા સમર્થ અને છે ? માટે સત્યમણિ સમાન સદ્વિચારે અને સુસંસ્કારાનેા આદર કરા,
પાંચ
૫૪. જાણ્યા પછી બન્ન ફોરવવાની જરૂર છે. ઇન્દ્રિયા અને મન પર કાબૂ રાખવેા, તે સુગમ અને સરલ પણ છે તથા દુઃશકય પણ છે. જો ક્ષણે ક્ષણે તે ઇન્દ્રિયાના અને મનના વિકારાની ભયંકરતાનેા અાખર ખ્યાલ રહે તે તેના ભાર નથી, કે કમજામાં ન આવી શકે? પાપભીરુ હાય તેા, અને સત્યસુખના ઈચ્છુ રહે છે જેથી ઇન્દ્રિયા અને મનના વિકારો ઢળે, પરતુ જે
હોય તેા જરૂર ખ્યાલ
For Private And Personal Use Only
Page #382
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૩ વાદમાં અને સ્વાર્થમાં રાચીમાચી રહેલા છે, તેઓ જ તેઓના વિકારોમાં ફસાઈ પડે છે. તેથી જ ઇન્દ્રિયે અને મનને વશ કરવાનું દુઃશકય થઈ પડે છે અને ક્ષણભંગુર ઈન્દ્રિાના સુખને સત્ય માની ચારે ગતિની અથડામણમાં અટવાઈ દુઃખી બને છે. વિષયના વિકારમાં જે સત્ય સુખ રહેલું હોય તે કદાપિ તે નાશ પામે નહી, પરંતુ કાયમ રહે તેમજ અન્ય સુખની અભિલાષા થાય નહી. પણ સુખની ઇચ્છાઓ વારેવારે થતી હોવાથી વિષયજન્ય સુખ તે સાચું સુખ નથી પરંતુ ક્ષણ ભંગુર અને ઠગારું છે. આવા ઠગારા સુખમાં, અજ્ઞાનીજને જ ફસાઈ પડે છે અને ફસાઈ પડ્યા પછી તરફડીઆ મારતાં તેમાંથી બહાર નીકળવા ફાંફાં માર્યા કરે છે. વિકારોના વિપાકેની ભયંકરતાને જે સમ્યગ્રાનીને ક્ષણે ક્ષણે ખ્યાલ હોય છે, તે તે સ્વાદમાં અને સ્વાર્થમાં ફસાતા નથી, નિર્લેપભાવે વર્તન રાખે છે. બે મુસાફરોને તૃષા લાગેલ હોવાથી પાણીની
ધ કરી રહેલા છે. તપાસ કરતાં ઘણું કાદવવાળું તળાવ દેખ્યું અને ખુશી થતાં તેની સમીપે તેઓ આવ્યા. એક મુસાફરે કિનારે રહીને પાણી ન પીતાં મધ્યમાં ઝુકાવ્યું. પણ તે પીધું પણ તેમાં રહેલ કાદવમાં ફસાઈ પડ્યો. બીજાએ કિનારે રહીને પાણી પીને તૃષા શાંત કરી અને ધારેલા કાર્ય માટે આગળ ચાલવાને આરંભ કર્યો. ફસાઈ રહેલા મુસાફરે બીજાને કહ્યું કે-તું મને બહાર કાઢ. હું બહુ દુઃખી બન્યા છું. બીજાએ કહ્યું કે-દુઃખને સહન કરીને તું તારી જાતે અળને ફેરવી બહાર નીકળે તે નીકળી શકે એમ છે. તારામાં તાકાત સારા પ્રમાણુમાં રહેલી છે. ફક્ત બલને ફેરવ અને
For Private And Personal Use Only
Page #383
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૪
સુખી થા! પિતાનામાં બળ હેતે બીજાની મદદ માગવી તે મૂખનું કામ છે. જે તારામાં તાકાત ન હતી તે દુખને વેઠીને પણ મદદ કરત માટે બલને ફેરવ અને બહાર નીકળી સ્વતંત્ર સુખી થા, ફસાએલે તેના વચનને માની બળને ફેરવ્યું કે જલદી બહાર નીકળે અને લાગેલા કાદવને કિનારે રહીને સાફ કર્યો. બંને મુસાફરે પિતાપિતાને માર્ગે ચાલી નીકળ્યા. આ પ્રમાણે વિકારરૂપી કાદવમાં ફસાએલને સુજ્ઞ ગુરુદેવ કહે છે કે-ફસાવાના દુઃખને જાણતા હોય તે બળ વાપરી સંસારસરોવરમાંથી બહાર નીકળ અને કિનારે બેસી જ્ઞાનગંગાના પાણીથી લાગેલા કાદવને સાફ કર. બળને ફેરવ્યા વિના ઈન્દ્રિ અને માનસિક વૃત્તિઓને તથા તેના વિકારે ટાળવાનું અશકય થઈ પડશે માટે દુખ ગમતું ન હોય તે ઇન્દ્રિયેને વશ કરે.
૫૦૫. મને રંજન દુન્યવી પદાર્થોમાં નથી, પણ આત્મિક ગુણેમાં છે. તમારું મનોરંજન એવું હોવું જોઈએ નહી કે બીજાઓને પીડાકારક થાય, નુકશાન કરનાર હોય તેમજ ચીકણું કર્મોને બંધ થાય, પણ એવું હોવું જોઈએ કે અન્ય જન સન્માર્ગે વળે, ઉન્માર્ગેથી પાછા હઠે અને લાભદાયી થાય. તેમજ પુણ્ય-નિર્જરા થાય કે જેથી વપરને કઈ પ્રકારની હાનિ થાય નહી અને ઉત્તરોત્તર આગળ વધાય. કેટલાક એવા હોય છે કે અન્ય જનની વિડંબના, વિપત્તિ કે પીડા દેખી ખુશી થાય છે અને તેમાં મનરંજન માને છે, પરંતુ તેથી ખુશી થવામાં શું લાભ થશે? તેને વિચાર પણ કરતા નથી. કેટલાક વળી એવા હેય છે કે અન્ય પ્રાણીઓને, સમાજ, જ્ઞાતિ તેમજ રાષ્ટ્રને, સત્તા મળતાં હેરાન પરેશાન
For Private And Personal Use Only
Page #384
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કસ
નતીજે છેવટે સા
કરવામાં મનેારજન માને છે પણ તેને આવતા નથી અને પૂરી હાલતે મરણ પામે છે એટલે ને તમારી પાસે સત્તા હાય કે સંપત્તિ હોય તેા સ્વપરની ઉન્નતિ કરવામાં જ મનાર જન માના, સહકાર આપી, પ્રાણીઓના સકટોને દૂર કરીને શકય ધન વિગેરે વડે મદદ કરીને ખુશી થાએ તેમાં લાભ જ છે; નુકશાન કદ્દાપિ થશે નહી. તમાી ધનાર્દિકની જોગવાઈ હાય નહી, તેા કાયાવડે પરીપકાર કશ અને કાયામાં શક્તિ ન હાય તેા પ્રત્યેક જીવાત્માનું હિત ઇચ્છા. સુ ંદર મૈત્રી, પ્રમાદ વિગેરે ભાવનાઓને ભાવી મનેર્જન કરેા, વિકથાની વાતા સાંભળીને મનમાં ખુશી થતા નહી. પણ તેવી વાત સાંભળી વૈરાગ–સંવેગ, મધ્યસ્થતા તથા ઉપશમને ધારણ કરશે. આત્મજ્ઞાનને મેળવી આત્મધ્યાને લગની લગાડશે. તેમાં જ મનારજન અને આત્મકલ્યાણુ સમાએલ છે. જગતના રાગ, દ્વેષ અને મહુ-માયાના વિકાર એવા છે કે જો સમ્યગજ્ઞાનના ઉપયેગ હ્રાય નહી તે તેમાં મનાર જન થતાં વિલંબ લાગતા નથી. અને તેવી જ વાતેામાં રાગ-દ્વેષની આસક્તિ વધે છે, ખસતી નથી, અગર સભ્યજ્ઞાનને મેળવી ખસેડીએ તા પણ તેની વાસના રહી જાય છે;-જેમ કાઈ ખાવળીશાને કે વડ–પીપળાને થડમાંથી કાપે, તે પશુ તેઓના મૂલ ઊંડા હાવાથી સમય અને સાધન મળતાં ખીજી વાર પાંગરે છે અને અનુક્રમે પ્રથમ સ્થિતિમાં તૈયાર થાય છે; તેવી રીતે તપ પાદિક કરીને આસક્તિના ત્યાગ થયા એમ માનીએ પણ તે ભૂલમાં તેની એટલે અનાર'જનની વાસના રહેલી હોય તેા પાછી તે સના સમય અને સાધન મળતાં પાંગરે છે અને પ્રથમની
For Private And Personal Use Only
Page #385
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થિતિ આવી ઉપસ્થિત થાય છે, માટે મૂલમાંથી તેવા મનેજનની વાસનાને ત્યાગ કરવા માટે અનન્ય ભાવથી પ્રયત્ન કરે. પ્રયત્ન કરવાથી ધારેલાં કાર્ય સિદ્ધ થાય છે અને કરેલી મહેનત સફલતાને ધારણ કરે છે.
૫૦૬. મનરંજન કરવા કેટલાક શ્રીમંત, નવા નવા મહેલે બંધાવે છે. વિવિધ રાચ-રચીલાઓને ગોઠવી આદર્શ ભુવન બનાવે છે. મશરૂની તળાઈઓ સુંદર મનહર પલંગમાં પાથરીને સૂવે છે. વળી મહેલની આગળ બાગ બગીચાઓ પણ તૈયાર કરાવી તેમાં જ મનોરંજન માને છે. વળી મનગમતી રસવતીને આસ્વાદ લઈને ખુશી થાય છે, પરંતુ તે મને રંજન કયાં સુધી? જ્યારે વેપાર-ધંધામાં એકદમ પેટે આવી પડે કે કઈ એ માણસ, મેળવેલી મિલક્ત બથાવી પાડે અગર આગ વિગેરેની આફત આવી પડે ત્યારે તે મહેલે, રાચરચીલાઓ, સુંદર મનગમતે પલંગ અને મનગમતી રસવતી કયાં ઊડી જાય છે તેની ખબર પડતી નથી અને મને રંજનના બદલે અફસ, પરિતાપાદિ હાજર થાય છે. કેઈની તે સાહ્યબી પુણ્યના પ્રભાવે ટકે છે પણ માનસિક વૃત્તિઓ કુદંડુદા કરતી હોવાથી ચિન્તાએ ખસતી નથી. કહે હવે મનરંજન ક્યાં રહ્યું ? એટલે જગતના ઈષ્ટ પદાર્થો અનુકૂલતા મળે ત્યાં સુધી મનરંજન રહે અને તે જ પદાર્થો તેમજ વજનવર્ગ, પ્રતિકૂલ થાય તે ચિતાઓ આવીને હાજર થાય છે. આવા મનોરંજનથી સર્યું. ઘડીમાં રહે અને ઘડીકમાં ખસી જાય. એવા મનરંજનમાં કેણું મુંઝાય? માટે સર્વ આળપંપાળને માની તેમજ ક્ષણવિનાશી જાણીને આત્મ
For Private And Personal Use Only
Page #386
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૭
જ્ઞાનઘ્યાનમાં રમણુતા કરી મનેારજનના લહાવા લે અને આત્મવિકાસ કરીને અક્ષયપદને મેળવા !
જે મહાન પુરુષ અક્ષયપદને પામેલા છે, તેઓએ દુનિયાદારીના મનાર જનને ઠોકરે મારીને આત્મરજનમાં લગની લગાડેલી હતી, તેના ચેગે જ અનંત સુખને પામ્યા. જન્મજરા અને મરણના સકટા સવથા-સત્તા અને સત્ર નિવાર્યાં. જગતના જીવાને અનાદિ કાલના દુન્યવી પદાર્થાંમાં મનાર'જનના અભ્યાસ હોવાથી તેઓ પ્રાપ્ત થાય ત્યારે ખુશી થાય છે. અને પેાતાને ભાગ્યશાળી માને છે, તથા અન્ય શ્રીમતાને સાહ્યબી મળી હોય તે તેને પણ ભાગ્યશાલી માનવા તૈયાર થાય છે, પણ જેઓ દુન્યવી પદાર્થાના ત્યાગ કરવાપૂર્વક મમતાને મારી આત્મજ્ઞાન અને ધ્યાનમાં રહેલા છે, તેઓને કેટલાક ભાગ્યશાલી માનતા નથી તે એક પ્રકારનું આશ્ચર્ય છે. સત્ય રીતિએ તે જેઓનું મન આત્મિક ગુણેમાં રમી રહ્યું છે તેએજ ભાગ્યશાલી છે અને સત્ય મનાર જન તે જ ગણાય છે. છ ખડાની સાહ્યખી મળે, રાજ્ય મળે, અરે દેવાની ઋદ્ધિસિદ્ધિ મળે તે પશુ મનેારજન કાયમ રહેતું નથી. પુણ્યદય, પૂછુ થયે છતે હતું નહતુ થાય છે અને મનેરજનના અનુભવ થયા કરે છે, દુન્યવી મનારજનને સત્ય સુખનું સાધન માનેા નહી, દુઃખનું સાધન માની તેની ઉપેક્ષા કરવાની લગની લગાડતા શીખો. મનારજન તે ઠગારુ વિશ્વાસઘાતી છે તેથી તેના ઉપર વિશ્વાસ રાખા નહી અને બનતા પ્રયાસે આત્મધ્યાનમાં મનાર્જન થાય તે પ્રમાણે વર્તન કરો,
୧
૫૦૭ પ્રાસ થએલ મનશુદ્ધિનુ રક્ષણ કરે,
For Private And Personal Use Only
Page #387
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૮ મલિન બનાવે નહી. નિર્વિકારી આહારની શુદ્ધિપૂર્વક થએલી, તેમજ અનિત્ય-અશરણ-–એકવાદિભાવના ભાવવાથી ઉત્પન્ન થએલી માનસિક શુદ્ધિને બુઝાવા દે નહી. સંસારના વરૂપને વિચારી સદાય મૈત્રીભાવના-અમેદભાવના વિગેરેથી તથા નિષ્કામભાવે તે ભાવનાઓને ભાવી તે ઉત્પન્ન થએલ માનસિક શુદ્ધિનું રક્ષણ કરે કે જેનાથી તે રક્ષિત થએલ મનઃશુદ્ધિ એક્ષમાર્ગની ન બુઝાય એવી દીપિકા બને, મોક્ષમાર્ગ સુગમ અને સરલ થાય, અને અઢળક સંપત્તિ તથા સત્તા પાછળ દેડતી આવે, તેનાથી આધિ, વ્યાધિ ફર ખસે છે. અને સમત્વના અનુભવે આવીને મળે છે. તેના વેગે સામર્થ્ય વેગ આવીને હાજર થાય છે. માનસિકશુદ્ધિ સિવાય મનુષ્યને ગમે તેવી સંપત્તિ–સત્તા પ્રાપ્ત થએલી હોય તો પણ મનની મૂંઝવણ ખસતી નથી–સદાય કાંઈક કાંઈક નિમિત્તને પામી હૃદય બળતું હે છે તેથી જ સત્ય સ્વરૂપને પરખાતું નથી. રાગ-દ્વેષ અને મેહ-મમતાના વિચારોમાં, તેની ભાવનામાં તે આત્મા તથા માનસિકવૃત્તિ તેવા નિમિત્તરૂપ ચગડોળે ચઢીને ભ્રમિત બને છે જેથી સત્યશાંતિ હેય ક્યાંથી?
શુભાશુભ ભાવનાઓ જ, પ્રારબ્ધ-ભાગ્યને ઘડે છે. અનુભવ પણ તે આવે છે. અશુભ ભાવનાવડે મનની શુદ્ધિ હોય તે પણ મલિન થાય છે, અને શુભ ભાવનાથી માનસિક શુદ્ધિ બનતી હોવાથી સંતોષ થાય છે. જે મનુષ્યને શુભભાવનાઓ નથી તેઓની અવદશા પાસે આવતી રહે છે. ભલે પછી વર્તનમાં પુણ્યોદયે વિષયાસકિતમાં તથા મજમજામાં મગ્ન બનેલ હોય, પણ તેના વેગે ઉપજેલી અવદશાને ટાળી શકતા નથી કારણ
For Private And Personal Use Only
Page #388
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૬૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે વિષયાસક્તિથી માનસશક્તિના હાસ થાય છે. સાથે સાથે શારીરિક શક્તિ પણ ઘવાતી હાવાથી ભાવિમાં આવનારી અવદશા ખસતી નથી. જ્યારે અવદશા આવે છે ત્યારે બેસવા માટે આટલા મળતા નથી અને ખાવા માટે રોટલા પણ મળતા નથી. અરે ! પહેરવા માટે વસ્ત્ર પણ મળતુ નથી. આવી પરિસ્થિતિ આવે નહી તે માટે શુભ ભાવનાઓ ભાવીને માનસિક વૃત્તિને નિર્મલ કરવી તે પ્રથમ કર્તવ્ય છે, કે જેના ચેગે શારીરિક સ ́પત્તિની અનુકૂલતા પણ મળી આવે તથા વિષયાસકિત અલ્પ થાય અને અનુક્રમે માનસિક વૃત્તિની દૃઢતા થતાં મૂલમાંથી પણ તેની વાસનાના ત્યાગ થાય. જ્યારે વિષયવાસના ટળે છે ત્યારે અન્તરમાં પ્રભુતા આપોઆપ આવીને હાજર થાય છે. પ્રભુતા કાંઇ વેચાતી મળતી નથી તેમજ લાગવગ લગાડવાથી કે લાંચ આપવાથી આવી મળતી નથી. તે તે વિષયવૃત્તિના ત્યાગપૂર્વક જેમ જેમ મનઃશુદ્ધિ—આત્મિક શુદ્ધિ થતી જાય છે, તેમ તેમ અન્તરમાં જ પ્રભુતાના પ્રાદુર્ભાવ થતા રહે છે. શરીર-વસ્ત્રાદિકની શુદ્ધિથી એકાંતે માનસિક શુદ્ધિ કદાપિ થતી નથી અને થશે પણ નહી; માટે ગમે તે ભાગે માનસિક શુદ્ધિ કરો અને ભાવનાઓના સત્ય આધાર માનીને આત્માને પૂણુરૂપે પ્રગટ કરી,
૫૦૮, આપણી અભિલાષા થાય તે પ્રમાણે વર્તન રાખવુ તે મનુષ્યજન્મના ઉદ્દેશ નથી; કારણ કે અનાદિ કાલથી આપણેા આત્મા, આહાર-ભય-મૈથુન અને પરિગૃહ સજ્ઞાઓથી અવ્યકત કે વ્યક્તપણે ઘેરાએલ છે, તેથી તે
૨૪
For Private And Personal Use Only
Page #389
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૦
સ'જ્ઞાને પાષવા તથા વધારવાની ઈચ્છાએ કર્યાં કરે છે. આવા પ્રકારની ઈચ્છાએ આત્માન્નતિમાં વારે વારે વિન્નો ઉપ સ્થિત કરીને આત્મશક્તિને હણી નાંખે છે, માટે તેવી ઇચ્છાએને કબજે કરવી અને આત્મવિકાસ સાધવા તે મનુષ્યજન્મન ઉદ્દેશ છે અને હાવા જોઇએ. આ ઉદ્દેશને જો ભૂલવામાં આવે તે મનુષ્યજન્મની સાર્થકતા સધાતી નથી પણ વિપરીત પરિણામ આવ્યા વિના રહેતુ નથી. આહાર સજ્ઞામાં ફસાઈ પડેલા પ્રાણીએ વિવિધ વ્યાધિઆવડે વ્યાસ થાય છે. એટલે પ્રથમ તે શરીરની આરેાગ્યતા ઘવાય છે. શરીર આરાગ્ય હાય તે જ માનસિકવૃત્તિ પ્રાયઃ સારી રહે છે-શારીરિક ચિન્તા અલ્પ પ્રમાણમાં થાય છે. એટલે જેમતેમ ભક્ષ્યાભક્ષ્યના ભાન વિના ખાવુ અગર પીવુ તે ઉદ્દેશ ન હાવા જોઇયે. પણ શારીરિક માનસિક શુદ્ધિ થાય તે પ્રમાણે વર્તન રાખવું' એ ઉદ્દેશ હાવા જોઇએ. અધમાચારથી ભય શકારા મનમાં થયા કરે છે. તેથી ભવિષ્ય અગડતુ હાવાથી અને તેનાથી અનેક પ્રકારની વિડંબનાઓ આવતી હાવાથી અનાચાર-અધમાચારને ત્યાગ કરીને ભય સંજ્ઞાને ટાળવી તે પણ ઉદ્દેશ છે. ભય પણ એક પ્રકારનુ મરણ છે અને ભયથી પણ ઘણા પ્રાણીઓ તથા માનવીઓ મરણુ શરણ થાય છે. સદાચારીઓને સાતે લયમાં એકેય ભય હાતા નથી અને ઉત્પન્ન થતા નથી, તેથી તેઓ નિશ્ચિત અની આત્મધમમાં આગળ વધે છે; માટે મનુષ્ય જન્મને પામી અનાચારાને દૂર કરી સદ્દાચારાનુ પાલન કરવું.
મૈથુન સ’જ્ઞામાં વશ અનેલ પ્રાણીઓની કેવી દુર્દશા થાય છે, કેટકેટલી વિડંબનાએ અને વિપત્તિમાં ફસાઈ પડે છે તે તે
For Private And Personal Use Only
Page #390
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
અજાણી નથી. ભાગ્યોદયે પ્રાપ્ત થએલ સામ્રાજ્યને પણ ગુમાવી નાંખે છે. કેટલાક તે માંહમાંહી કાપાકાપી કરીને મનુષ્યભવની અરબાદી કરીને નરકનિગોદાદિક અધમાધમ સ્થિતિમાં મૂકાય છે કે જ્યાં એક ક્ષણમાત્ર સુખ હોતું નથી; મૈથુન સંજ્ઞામાં વશ અનેલને સારી ભાવના-શુભ વિચારે તથા વિવેક હેતો નથી, કામાંધ બની જ્યાં ત્યાં અથડાયા કરે છે. શારીરિક, માનસિકશક્તિ જોઈતા પ્રમાણમાં રહેતી નથી. સંસમરણ તે થાય ક્યાંથી ? માટે તેને દૂર કરવાને ઉદ્દેશ રાખવું જોઈએ કે જેથી શારીરિક માનસિક શક્તિમાં વધારો થતાં અલભ્ય એ આત્મા સુલભ્ય થાય અને અખંડ અક્ષય સુખની પ્રાપ્તિ થાય. પરિગ્રહવૃત્તિ, જે સર્વ પાપનું મૂલ છે, અને સર્વ પાપને વધારનાર છે. માટે આત્મિક શક્તિ-જ્ઞાન વિગેરેને દબાવનાર છે, માટે તેને દૂર કરો અને અપરિ ગ્રહ વર્તને કેળવી સ્વતંત્રતા મેળવવી તે અભિલાષા રાખવી જોઈએ.
૫૦૯ આ સંસારમાં ધનાદિ પરિવાર હેય તો પણ ચિન્તાએ ખસતી નથી. ધન હેય નહી ત્યારે ધન-પૈસા મેળવવાની ચિન્તા, ધન મળ્યા પછી સ્ત્રીની ચિન્તા, સ્ત્રી મળ્યા પછી પુત્રની ચિન્તા, પુત્રને પરણાવ્યા પછી તેને પુત્ર જે ન હોય તે પણ ચિતા, એટલે કાંઈને કાંઈ ચિન્તાઓ મનુષ્યને સતાવતી હોય છે. આશાને ખાડે કદાપિ પૂરા નથી તે પણ માણસે તેને પૂરવા માટે જીવનની અતિમ ઘડીએ આશાને મૂકતા નથી. ધનાદિક પરિવાર હેય અને પરણાવેલ પુત્રને જે પુત્ર ન થાય ત્યારે આ મારું ધન કેણુ ખાશે? અને જ્યારે પુત્રાદિક દશ બાર હોય તે આ પુત્રાદિક શું ખાશે ? આવી ચિન્તામાં પિતાનું થશે શું? એને ખ્યાલ આવતો નથી.
For Private And Personal Use Only
Page #391
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૨
આ કેવી ભૂલભૂલામણી? જેમકે, એક સિત્તેર વર્ષના રેસા પથારીએ પડ્યા છે, પણ ઘરની ચિન્તા ગઈ ન હોવાથી વારેવારે વલોપાત કર્યા કરે છે. તેને પુત્ર સવવધૂ સાથે એક શહેરમાં કમાવા ખાતર રહેતું હતું તેને ખબર પડી કે પિતા મરણ પથારીએ પડ્યા છે અને મળવાની ઝંખના કર્યા કરે છે. પુત્ર ૨વવધુ સાથે પિતાના ઘેર આવીને પિતાને મળે અને સેવા ચાકરી કરવા લાગે, તે પણ ડોસાને વલેપાત એ છે તે નથી. ત્યારે પુત્રે પૂછ્યું-પિતાજી, ઘરબાબતની ચિન્તા મૂકી દે. જે કાંઈ પુણ્ય ક્ષેત્રમાં વાપરવાની ઈચ્છા હોય તે કહે, કારણ કે તમારી બીમારી ઘણી વધી છે. કયારે પરલેકે સિધાવશે તેની ખબર પડે નહી, માટે પુન્યદાન માટે કહે કે જેથી ચિન્તાને મૂકી ધર્મધ્યાનપૂર્વક સ્વર્ગે જવાય. ડોસાએ કહ્યું કે, બીજી તે ચિતા નથી, પણ તારી ઉમ્મર પચાશની થવા આવી છે. છતાં તારી વહુને દિકરા નથી એની ચિન્તા થયા કરે છે કે, આ સઘળું ધન કણ ખાશે ? અને વંશની વેલ કયાંથી વધશે ? જે તારી સ્ત્રી તને બીજી સ્ત્રી પરણાવવાનું માને તે મને ચિન્તા રહે નહી. તેની સ્ત્રી બહુ સમજુ હતી. તેણુએ કહ્યું કે તમે ચિન્તા મૂકી દે. બીજી પરણશે તે વાંધો ઉઠાવીશ નહી. આ સાંભળી ડોસા શાંત બનીને મરણ પામ્યા. આ સ્ત્રીએ પોતાના પતિને બીજી પરણવાને આગ્રહ કર્યો. તે બીજી પર અને ભાગેદયે તેને પુત્ર થશે. એટલે આનંદને પાર રહ્યો નહી. સાથે જાની અને નવી સંપીલાં હોવાથી કેઈ બાબતની તેના પતિને ચિન્તા નહતી, પણ ત્રણ વર્ષ વ્યતીત થયા પછી જૂની ધર્મ ધ્યાનપૂર્વક સ્વર્ગે ગઈ. નવીને દશ બાર પુત્રપુત્રી થયાં,
ફેસાએ કહ્યું
વરી તારી ઉમર
For Private And Personal Use Only
Page #392
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૩
ઘરનું ખરચ વધવા લાગ્યું. કમાણી ઓછી થઈ એટલે આ ભાઈને ચિન્તાએ ઘર ઘાયું કે મેંઘવારી વધી છે, ખરચ વધારે થાય છે, કમાણે છે નહી; તે આ પુત્રે ખાશે શું ? તેથી વૃદ્ધાવસ્થામાં ધાર્મિક ક્રિયાને મૂકીને બંધ કરવા લાગ્યા. કોઈએ કહ્યું કે આટલી ઉમ્મરે દુઃખ વેઠીને શા માટે ધંધાને ઘસરડો કરે છે? તેણે કહ્યું કે-પુત્રાદિ પરિવાર ભવિષ્યમાં શું ખાય? જ્યારે તેના પિતાને પુત્ર નહે ત્યારે આ ધન ખાશે કેણુ? એ ચિંતા હતી. અને પુત્રને પુત્રાદિક થયા ત્યારે આ પરિવાર ખાશે શું? આ વિચાર થયે. આવી પણ ચિન્તા રહેલી હોય છે.
૫૧૦. ધન-ઐવન-પુત્રાદિક સગાના સ્વરૂપને બરાબર વિચાર કરવાથી અને જચેતનનો વિવેક કરવાથી જે આનંદ ઉત્પન્ન થાય તે આનંદ, અવિકારી હેય છે. આવા સત્યાનંદ માટે સમ્યગ્રજ્ઞાન મેળવવાની ખાસ આવશ્યકતા છે. ચિન્તાઓને દૂર કરવાની દવા જે કઈ હોય તે નિર્વિકારી આનંદ જ છે. વ્યાધિગ્રસ્ત માનવી પીડાની વખતે ધનાદિકને, પુત્રાદિક પરિવારનું સ્વરૂપ વિચારી અને જડચેતનની વહેંચણ કરે તે પ્રથમ તેનું અડધું દુખ ઓછું થાય. પછી વૈદ્યની દવા લેતે, તે દવા કારગત નીવડે અને અાગતા પ્રાપ્ત થાય છે, પરંતુ જે ધનાદિકની ચિન્તાઓ હોય અને દવા લે તે તે લીધેલી દવા ફલવતી થતી નથી, માટે પ્રથમ હરદીએ ધર્મભાવનાની દવા લઈને ચિન્તા રહિત બનવું જોઈએ. વિદ્યાર્થી અગર વેપારી ચિન્તામાં રહીને અભ્યાસ કરે, વેપાર કરે તે બરાબર લાભ મળતું નથી, અને બરાબર લાભ ન
For Private And Personal Use Only
Page #393
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
307
મળતાં અધિકાધિક ચિન્તાતુર બને છે અને ચિંતાતુર હેઈને
ઈ રસવતી જમે તેનું પરિણામ સારું આવતું નથી. લડાઈમાં ગએલા સૈનિક જે સ્ત્રી પુત્રાદિકની ચિંતા થાય તે તે જરૂર માર ખાઈ બેસે. અગર ભાગી આવીને ઘરભેગા થાય. વૈરાગી બનીને તથા સંવેગી બનીને કેઈ સંયમી સાધુ બને અને જ્ઞાનયાનમાં મગ્ન બને તે સાધુ તરીકે સંયમની રીતસર આરાધના કરી શકે, પરંતુ જે પ્રથમ અવસ્થાની યાદી આવે, સ્ત્રી પુત્રાદિકની ચિન્તા થાય અને વિષય ભોગવવાની ઉત્કટ અભિલાષા જાગે તે તે સંયમને પાળી શકે નહી, એટલે પતિત બને; માટે યુવાવસ્થામાં તથા વૃદ્ધાવસ્થામાં પણ સમ્યગજ્ઞાનપૂર્વક સંસારના સ્વરૂપની વિચારણા કરવી. અને વિવેક કરીને ચિન્તાઓથી નિર્મુક્ત બનવું તે હિતાવહ તેમજ શ્રેયસ્કર છે, નહીતર દુઃખને પાર રહેશે નહી. એક દંપતીને ઘણી ચિન્તા હતી. કારણ કે પુરુષ નામર્દ હતું. પરણ્યા પછી તે વિષય લેગવવાને અશક્ત હોવાથી બહુ ચિન્તાતુર રહેતે અને સ્ત્રીને વિષયાસક્તિ અધિક હેવાથી વધારે ચિન્તાતુર રહેતી. બને જણને વ્યાધિ ઉપજી. તેની દવા લેવા માંડી પણ ચિન્તા હેવાથી દવા લાગુ પડતી નથી. કેઈ હિતસ્વીએ સલાહ આપી કે આ ચિન્તા કરવાથી વ્યાધિ મટવાની નથી માટે પ્રથમ તે વિષયાસક્તિની ચિન્તાને ધર્મભાવના ભાવીને ત્યાગ કરે; અને નામર્દાપણું ખસે એવી દવા છે કે જેથી ચિન્તા મૂલમાંથી ખસે. તેની સલાહ માની વિષયાસક્તિના વિપાકે કેવા બૂરાં છે અને પરિણામે પરિતાપ ઉત્પન્ન કરનાર છે. એમ સમજી તેની ચિન્તાને ત્યાગ કરી દવા લીધી. અને વ્યાધિની સાથે મરદાનગી
For Private And Personal Use Only
Page #394
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૫ પણ આવી. પુત્રપુત્રાદિ પણ થયાં. છેવટે ધર્મભાવના કાયમ રહેલી હોવાથી દરેક ચિન્તાઓને ત્યાગ કરી દેશવિરતિને અંગીકારી કરીને ધર્મધ્યાનથી સદ્ગતિ મેળવી.
પ૧૧. વ્યાવહારિક કેળવણુમાં સમ્યગજ્ઞાનની મેલવણી કરે. જ્યારે જે ધર્મમાં અનેક જ્ઞાતિઓને, અનેક વણેને આશ્રય આપવાની શક્તિ હોય છે, તે ધર્મ સવયં રક્ષિત છે. અને લાખે બદલે કરે માનવીઓને આધારભૂત બને છે, પરંતુ જ્યારે તે ધર્મ જ સંકુચિતતા ધારણ કરે છે ત્યારે તે ધર્મનું રક્ષણ કરવાને પ્રશ્ન ઊભું થાય છે. જૈનધર્મ પ્રથમ વડેવૃક્ષની માફક વિસ્તાર પામેલ હેઇને કરડે પ્રાણીઓને આધારભૂત હતું પરંતુ તેઓના પ્રચારકોની દીર્ઘદૃષ્ટિના અભાવે ઘણે સકેચ પાયે અને લાખોની સંખ્યામાં રહ્યો. કરોડાના ધારણહાર એવા આપણા જૈનધર્મને વિસ્તાર કરવો હોય તે સકેચ વૃત્તિનો ત્યાગ કરવો પડશે અને તેના પ્રચારકોને તથાપ્રકારનું સમ્યજ્ઞાન આપવું પડશે, તે જ ધર્મ પ્રથમની રિથતિમાં આવશે, તેવા પ્રચારકેને માટે ગુરૂકુલ જેવી સંસ્થાઓ ઊભી કરવી. અને તેને માટે શ્રીમતેઓ ઉદાર દીલથી ધનને પ્રવાહ તેમાં વાળો જોઈએ કે જેથી દીર્ઘદશી વિદ્વાનો પ્રગટે અને ગામેગામ ઉપદેશ આપીને ધર્મને ફેલા કરે. ગુરુકુલના વિદ્યાર્થીઓ, સમ્યજ્ઞાન મેળવી પિતે નીતિમાન બને અને અન્યનેને નીતિમાન બનાવે તથા જૈનધર્મના તને ફેલાવે તે જ જ્ઞાતિવણને અસ્પૃદય થાય. કંકાસ, કુસંપ થાય અને ભાગલા પડે તે ધર્મને ફેલાવે થતું નથી અને સમાજમાં સંકુચિતતા આવતી
For Private And Personal Use Only
Page #395
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હેઈને તેના જ પ્રચારક હલકા પડે છે અને ભેદભાવને ધારણ કરી પરરપર નિન્દા કરવા તૈયાર થાય છે માટે પ્રથમ સમ્ય જ્ઞાનની આવશ્યકતા છે. સમ્યગજ્ઞાન વિદ્યાર્થીઓને જે આપવામાં આવે તે તે વિદ્યાથીઓ આગળ વધતાં વપરને ઉદ્ધાર કરી શકે. સમાજમાંથી જ ધર્મના પ્રચારકે પાકે છે. સાધુ મુનિરાજે પણ બને છે એટલે તેઓને ગુરૂકુલ દ્વારા પ્રથમ સમ્યગજ્ઞાન આપવામાં આવે તે જ સ્વ૫. ૨ના ઉદ્ધારક બને. દેરાસરનું તેમજ ધાર્મિક સંસ્થાઓનું રક્ષણ કરે, તેવા સમ્યજ્ઞાનીઓના આધારે ધર્મ જયવંતે થાય છે, પ્રથમ વ્યવહારકુશળ સમ્યજ્ઞાનીઓની આવશ્યક્તા છે; વ્યક્તિઓ, જ્ઞાતિએ અગર દેશ જે સમ્યગ્રજ્ઞાની હશે તે જ, દેરાસરો–સંસ્થાઓ સારી રીતે જાહોજલાલી જોગવશે. આજે ચારે તરફ જૈન સંસ્કૃતિ પર આક્રમણે આવી રહેલ છે. રાજદ્વારી વાતાવરણમાં જૈનને કઈ પણ અવાજ સંભળાતું નથી. હાલમાં કાયદાએ પણ એવા ઘડાય છે કે જેનેની સંસ્કૃતિ ઉપર ઘા પડે, માટે જૈનેએ ચેતીને ચાલવું જરૂરી છે. એટલે સમ્યગૂજ્ઞાનને બળે ફેલા કેમ થાય તેના ઉપાયો લેવા, અને ઉપાયે લઈને સમાજને-જ્ઞાતિને અસ્પૃદય કર. વ્યવહાર જીવનમાં પણ સમ્યગૂજ્ઞાન વિના અભ્યદય થ અશક્ય છે.
પ૧ર. મનુષ્ય તરીકે જીવન ગુજારવા માટે વિષચાંધતા તેમજ ક્રોધાંધતા-લોભાંધતાને ટાળવી પડે છે, તે જૈન તરીકે જીવવા માટે તે અધિક ટાળવી પડશે. તેઓને ટાળનાર જ, મનુષ્ય તરીકે જીવી શકે, નહીંતર પશુ,
For Private And Personal Use Only
Page #396
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૭
*
પખી અને મનુષ્યના તફાવત રહેતા નથી. પશુ પંખીઆને વિચાર અને વિવેક હાતા નથી, તેથી પ્રતિકૂલતા આવતાં અંધ બની મારામારી વિગેરે કરે છે. મનુષ્યાને પેાતાના વ્યાવહારિક કાર્યોંમાં વિચાર અને વિવેક ો ન હાય તા તેઓની કિમત રહેતી નથી; માટે જ વિષયાંધતાને ટાળવા માટે અને મનુષ્ય તરીકે જીવવા માટે અધતાને ટાળવી જરૂરની છે. જન તરીકે જીવવું હશે તો અત્યારના બધા દુન્યવી વિચારા ઉપર કાપ મૂકવા જ પડશે. મનુષ્યપણામાં લાયકાતની જરૂર રહે છે તા જૈનત્વને પામવામાં એથી યે અધિક લાયકાત-યાગ્યતા સિવાય જૈનત્વ આવવું અશક્ય છે. જિનેશ્વરની આજ્ઞાઓને જે મસ્તકે ધારણ કરે છે, તે જ જૈન કહેવાય છે. જૈનત્વમાં જ ઉપશમસ વેગ-વૈરાગ્ય—અનુકંપા અને આસ્તિકતા રહેલી હાય છે. અને આ ગુણ્ણાને આધારે આત્મિક વિકાસ સધાતા જાય છે તથા મેાક્ષમાર્ગની સન્મુખ અન્તરાષ્ટિ જાગ્રત થાય છે. પછી ચાક સંતાપ પરિતાપાર્દિકનું પણ બહુ જોર ચાલતુ' નથી. એટલે મેક્ષમાથી પાછું હઠાતું નથી. તેમજ સપત્તિ મળે તા પશુ હુ ઘેલા બનાતું નથી. જૈનધર્મ, મતિકલ્પનાથી પાળી શકાતા નથી. તેમજ શ્રીમંતાઈ કે દેવતાઈથી પ્રાપ્ત થાય એમ નથી, તે તે આત્મધર્મ છે. જ્યારે તથાપ્રકારના ક્રમે ખરે છે ત્યારે જ ધર્મનું પાલન થાય છે. એટલે વિષયકષાયના વિચારા અને વિકારાને ત્યાગ કરવા પૂર્વક જિનાજ્ઞામાં રંગાવુ જોઈએ, વિષયકષાયની આસક્તિથી તમાએ આત્માની શક્તિ ઉપર પાણી-કાદવ નાંખેલ છે, સ્વાદ અને સ્વાર્થ ખાતર તેમજ રૂપ૨ઇંગસુવાસ અને મનઃ કલ્પિત અનુકૂલતા માટે પાપના
For Private And Personal Use Only
Page #397
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૮
પ્રપંચને, અન્યાયને, અનીતિને ભય વિસાચે, મનની મેજ ખાતર શાહુકારી વેચી-પ્રતિષ્ઠા આબરૂ ઉપર પાણી ફેરવ્યું આ સઘળું અનિષ્ટ વિષય કષાયની અંધતાથી થએલ છે. આમ કરવાથી તમને શો લાભ થશે સુખને કે અનુભવ થયો ? વિચાર તે કરે. અનંતકાલ, મિથ્યાત્વાંધકારમાં ગયે. હવે તે અધતાને ત્યાગ નહી કરે તે અનંતકાલ સુધી પરિભ્રમણ કરવું પડશે, માટે અમૂલ્ય મનુષ્યભવ પામીને વિષય કષાયની અંધતાને ત્યાગ કરીને જેનતત્વને પામો. જૈનત્વના પાલનમાં મોક્ષસુખની ચેગ્યતા આવી મલે છે. પ્રભુતાને આવિર્ભાવ થતું રહે છે. જાત્યંધતા કરતાં વિષયાંધતા અને કષાયાંધતા બહુ દુઃખદાયક છે. જન્માંધતામાં તે એક ભવમાં અથડામણું વિગેરે ની પીડા છે. વિષયાંધતામાં ભભવ પીડાઓને વિપત્તિઓને પાર આવતો નથી. જેટલા દુઃખે છે તે બધાય વિષયાંધતાથી ઉત્પન્ન થયેલા છે અને ઉત્પન્ન થશે, માટે સાવધ બને.
વિવિધ માનસિક કલ્પનાઓમાં મગ્ન બનેલ અરે માન! વિષય વાસનાના ત્યાગને માર્ગ નહી શોધો અને ઉભાગે ગમન કરશે તથા આત્મકલ્યાણના સાધનને સ્વીકાર નહી કરે, અને પાપથાનકોમાં જ રાચીમારી રહેશે તે માથું ફેડીને મરશો અગર દરિયામાં પડશે તે પણ સત્યસુખ આવીને હાજર થશે નહી. અત્યાર સુધી તે તમે મને રાજયના તાબામાં છે, મન કહે તે પ્રમાણે કર્યા કરે છે રાગ, દ્વેષ અને મહ-મમતાના તરમાં અટવાયા છે, તેને તમને ખ્યાલ છે? કેટલી શાંતિ આવી મળી? માનસિક તરંગના કુતકમાં કદાપિ શાંતિ હતી નથી માટે તે તરંગને શાંત કરીને સુખના સાગરને શોધે.
For Private And Personal Use Only
Page #398
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષયસુખના બિન્દુમાં મોજમજા માણતા હોવાથી સત્ય સુખના સિધુની ઓળખાણ થઈ નથી, અને થાય પણ કયાંથી ? જ્યાં દષ્ટિ વિષયાસતિના તરંગોમાં છે ત્યાં સ્થિર-અખંડ અને અનંત અવ્યાબાધ એવા સુખસાગરમાં દષ્ટિ ક્યાંથી પડે? અનીતિદંભપ્રપંચના વિચારોના વમળમાં જે ગોથા ખાય છે, તેઓને સત્ય સુખને માર્ગ કયાંથી સૂઝે? તમારે સત્ય સુખસિનધુમાં ઝીલીને અનંત આનંદ મેળવવો હોય તે મનઃકલ્પિત વિષયસુખના બિન્દુને ત્યાગ કરીને અનંત સુખને સાગર એવે આત્મા, તેના તરફ નજર કરો. અન્યત્ર સુખ માટે દોડાદોડી દંભપ્રપંચ કરવા નહી પડે. વિવિધ કષ્ટ વિડંબના ઉપસ્થિત થશે નહી. મન, વચન અને તન, સ્થિર થશે. તરંગોની ધમાલ બંધ પડશે. દુનિયામાં કાલાવાલા-આજીજી કરવી પડશે નહી અને ધાર્યા કરતાં પણ અન્તરમાં આનંદ આપોઆપ આવીને મળશે. ફક્ત નજર-દષ્ટિ ફેરવવાની છે, જે તમે દુન્યવી પદાર્થોને દેખે છે–દેખી ખુશી થાઓ છે-તે નજરને આત્માના ગુણે તરફ કહેતા–પિતાના તરફ વાળે ! એટલે આપોઆપ સાધને પણ સારા મળી આવશે. નજર વાળતાં અને સ્થિર થતાં તમને અપૂર્વ આનંદનો અનુભવ થશે. અત્યાર સુધી આત્મા તરફ તમોએ નજર કરી નથી અને જડ પદાર્થો તરફ જ તમારી નજર ચૂંટી રહેલી છે, તેથી પોતાને આત્મા પિતાને પરખા નહી અને આધિ-વ્યાધિ અને ઉપાધિમાં અટવાયે, દગા-પ્રપંચ-અનીતિમાં સુખ માન્યું. હવે તે સમજે! દુઃખ વેઠવાનું બાકી શું રહ્યું? તમને સુખ તે વહાલું છે જ તે પછી દુઃખના માર્ગને ત્યાગ કર્યા સિવાય સુખ ક્યાંથી મળશે? પુત્ર
For Private And Personal Use Only
Page #399
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૦
પત્ની, પરિવાર અને પ્રપંચમાં જ મેહુમમતાના વિચારા અને વિકારા ઉત્પન્ન થાય છે, તેવા વિકાશમાં સુખને શેાધવા માટે અહેનિશ વિચારા કરા છે, તેને ત્યાગ કરીને આત્મિક ગુણ્ણાના બે ઘડી વિચાર કરા. એટલે ઉત્પન્ન થએલ વિકારા તળવા માંડશે. મન, તન અને વચન પણુ સ્થિરતા ધારણ કરશે માટે કલ્પનાના ત્યાગ કરી સ્થિર થાઓ !
પ૧૩. વ્યાવહારિક કાર્યોમાં પેાતાના બચાવના સાધનાને મેળવ્યા સિવાય બીજાને બચાવ કરવા જાય તા તે માર્યો જાય છે. અગર ભારે નુકશાની તેને ખમવી પડે છે-પાતે કરજ કરી અન્ય જનાને સહકાર આપે, દાન વિગેરે કરે અને પ્રશંસાપાત્ર થાય, અને દાન લેનારાએ તેની વાહવાહ લે, તે પણ પરિણામ સુંદર આવતું નથી, અંતે તેના ઢેડતા થાય છે. આ તે એવુ' થયુ કે માથે દેવુ કરીને દાન કર્યું, આવુ દાન કરનારની દાનત એવી હાય છે કે જગતમાં પ્રશંસાપાત્ર બનીશું, તેથી અનેક પ્રકારનેા લાસ થશે; પરતુ છેવટે લાભને બદલે ગેરલાભ ઉપસ્થિત થાય છે. તથા ઊંડાં પાણીમાં ડૂબતા માણસને બચાવ કરવા માટે કોઇ ઊંડા પાણીમાં પડે; પરંતુ જો તેને તરવાની-પાતાના બચાવ કરવાની શક્તિ ન ડાય તેા, તારનાર પશુ મા જાય છે અને મૂડેલાને બચાવ થતા નથી. તે રીતે પેાતાના આત્માના જેએ ઉદ્ધાર કરવા સમર્થ નથી, તે ખીજાઓના ઉદ્ધાર કરવા શક્તિમાન્ બનતા નથી. પેાતાના આત્માના જેએ ઉદ્ધાર કરવા સમર્થ છે તે પારકાના ઉદ્ધાર કરવા સમર્થ બને છે; માટે પ્રથમ પેાતાના ઉદ્ધાર માટે સાધના મેળવીને સમર્થ અનવુ તે હિતકર છે,
ન
For Private And Personal Use Only
Page #400
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૧
નુકશાની અને લાભના ઉપાય પેાતાની શક્તિ અને અશક્તિ ઉપર રહેલા છે. આત્મિક ખલવાળા, દરેક શક્તિઓને, દરેક સત્તાને અને દરેક સપત્તિઓને પ્રાપ્ત કરી શકે છે અને પેાતાના ઉદ્ધારની સાથે અન્ય પ્રાણીઓના ઉદ્ધાર કરીને મહુ-મમતા— અહંકારાદિના અનુક્રમે નાશ કરે છે. પાંચ સાત યુવાને નદીમાં હાવા માટે પડ્યા. તેમાંથી એક યુવાન ઊંડા ખાડામાં ફસાઈ ગયા અને મચાવની અમા તેણે પાડી, તે સાંભળી એક સમથ તારનાર તેની પાસે ગયેા. પેલેા તે માઝી પડ્યો પરંતુ આ તારનાર હોંશિયાર હાવાથી બે હાથેાને છેડાવી પેાતાની પીઠ પર લઇ તેને બહાર કાઢ્યો. જો તરવામાં ડુાંશિયાર ન હોત તે ખૂડનાર આઝી પડેલા. ડાવાથી બન્નેના પ્રાણા જાત. ખીજાને તારવા જેટલી શક્તિ હાય તા જરૂર શક્તિને ફારવવી અને પરાપકાર કરવા તે ઉચિત છે, પણ બીજાને તારવાની તાકાત ન હેાય તે જોખમ ખેડવુ તે ભયાવહ છે. કેટલાક પોતે તરે છે. પાતાના અચાવ કરવા સમર્થ હાય છે, અને અન્ય જનાને પણ તારવા શક્તિમાન હોય છે. કેટલાક પેાતાના જ બચાવ કરવા સમર્થ હાય છે અને અન્ય જનાને તારવાની શક્તિ ધરાવતા નથી. કેટલાક વળી એવા હાય છે, કે પાતે પેાતાના બચાવ કરી શકે નહી એવાં હોય છે, અને ખીજાઓના બચાવ કરવાની ઈચ્છાવાળા હોય છે અને પ્રયત્નશીલ થાય છે, તથા કેટલા પાતે પેાતાને અચાવ કરી શકતા નથી અને ખીજાઓને બચાવી શકતા નથી. આવા માણુસા 'સ્વપરના ઉદ્ધાર કરી શકતા નથી.
૫૧૪. અભિમાન કરવા જેવુ તે નથી જ, કારણ કે તે ઉન્માર્ગે દોરી જાય છે, પણ અભિમાન કરતાં ચટકો
For Private And Personal Use Only
Page #401
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨.
લાગી જાય કે કેઈપણ પ્રકારે મારે અભિમાનની સાર્થકતા કરવી તે તેજ નિરભિમાનીના પંથે પળે છે. અને સત્યાભિમાનવડે આત્મકલ્યાણ સાધે છે. દશાણુ ભદ્ર નૃપને એવું અભિમાન આવ્યું કે કેઈએ પણ ન કરેલ એવું પ્રભુ મહાવીરનું સામૈયું કરું; એવા અભિમાનના ગે સર્વે સામગ્રીને સજી સામૈયું કર્યું. એ અરસામાં ઈન્દ્ર મહારાજે તેનું અભિમાન ઉતારવા પિતે પણ હસ્તિ વિગેરેની રચના કરીને ત્યાં આવ્યા. ઈદ્ધ મહારાજાની સંપત્તિ-સાહાબી અને સામૈયું દેખી પિતાનું અભિમાન સાચવવા પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી. ઈદ્ધ મહારાજા દીક્ષા લેવામાં સમર્થ નહી હોવાથી વિરતિબર દશાર્ણભદ્ર નૃપને પગે લાગ્યા અને પ્રશંસા કરી. આ પ્રમાણે સારી રીતે ચટકે લાગે તે પરિણામ સારું આવે છે. મહાનુભાવે ! અભિમાનને ત્યાગ કરવા અસમર્થ હેતે, કદાપિ અને કોઈપણ પ્રસંગે તેને ત્યાગ કરશે નહી, પણ સદ્વિચારો અને વિવેક લાવી અભિમાનને સાચવવાને ઉપાય લેજે. હતાશ બની ઉદાસીનતાને ધારણ કરશે નહી. અભિમાન, સારા માર્ગે દેરી જાય તે તે સારો ગણાય છે અને ઉન્માર્ગે લઈ જાય છે તેનું ફલ ભયંકર અને જોખમ ભરેલું આવે છે. દુર્યોધનનું અભિમાન, તેને ઉન્માર્ગે લઈ ગયું. ભાઈ ભાઈઓમાં કલહ કંકાસપૂર્વક લડાઈ કરવામાં તે જ અભિમાને ઘણે ભાગ ભજવ્યું અને કૌરનું નિકંદન કરાવ્યું તેમજ અઢાર અક્ષૌહિણ સૈનિકના પ્રમાણે લીધા. આવું અભિમાન સર્વથા ત્યાગ કરવા લાયક છે. શ્રી ઈન્દ્રભૂતિ (શ્રી ગૌતમસ્વામીને ), અગ્નિભૂતિને પ્રભુ મહાવીરસવામીના સહવાસથી કરેલ અભિમાન સફલ થયે
For Private And Personal Use Only
Page #402
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૩ અને કેવલ્યજ્ઞાન પામી સિદ્ધિપદને વય. આવું અભિમાન તે કરવા લાયક છે. પણ બલકુલ-જાતિ-ઐશ્વર્ય વિગેરે આઠ પ્રકારના અભિમાનને અવશ્ય ત્યાગ કરે. દુન્યવી સંપત્તિ મળતાં અજ્ઞજને જ અભિમાન કરે છે. સમ્યજ્ઞાનીઓને તે અભિમાન કરવા જેવું આ સંસારમાં ભાસતું નથી, માટે તમને સર્વથા અનુકૂલતા હોય તે પણ અભિમાન કરશે નહી. કારણ સાંસારિક અનુકૂલતાને વિશ્વાસ કેટલે? સમ્યગજ્ઞાનીઓની દૃષ્ટિ, આત્માના ગુણે તરફ હેવાથી તેઓને અભિમાનાદિક હોતું નથી. તેઓ સમજે છે કે વિપુલ વૈભવ સાધનસામગ્રી મળી હોય તે પણ આખરે આયુષ્ય પૂર્ણ થએ તેઓને અત્રે મૂકી પરક જવું પડે એમ છે; સાથે તે આવી શકે એમ નથી જ અગર આયુષ્ય દરમ્યિાન તે પુણ્યક્ષયે અન્યત્ર જવાને તેને સ્વભાવ છે. ક્ષણભંગુર અને વિયેગવાળી સાહ્યબીને પ્રાપ્ત કરી અભિમાન કેણ કરે? સર્વ પાપનું કારણ જેમ લે છે તેમ અભિમાન-અહંકાર પણ છે; લેભ અને અભિમાન મમતા-આસક્તિ–અદેખાઈ વિગેરે મહતૃપના સંબંધીઓ છે. સમ્યગાન વેગે અભિમાન-મમતા વિગેરેનું જે જોર ઓછું થાય છે તે મોહનપનું બલ ઓછું થાય છે.
૫૧૫. આત્મધર્મમાં દ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિ ગુપ્ત રહેલ છે. સંયોગસંબંધે મળેલી વસ્તુઓને સાચવવાની લાગણી તમને અધિક છે, પણ કેના યોગે આ વસ્તુઓ પ્રાપ્ત થઈ છે, તેને ખ્યાલ ન હોવાથી તે વસ્તુઓને સાચવવામાં જ જીવન પૂરું થાય છે; તમને જે જે અનુકુલ વસ્તુઓ પ્રાપ્ત થઈ છે તે ધર્મની આરાધનાના વેગે, માટે તે તે વસ્તુઓ
For Private And Personal Use Only
Page #403
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૪ કરતાં તથા જીવન કરતાં પણ ધર્મને સાચવવાની અવરય જરૂર છે. ધર્મની આરાધનાના ચગે જ અનુકૂલ સાધનસામગ્રી મળી રહે છે. મૂલ મૂડીને સાચવનાર વિવિધ વ્યાપાર કરવા સમર્થ બને છે. અને સમર્થપણુના વેગે લાભ સારી રીતે મેળવી શકે છે. તે પ્રમાણે સર્વે અનુકુલતાનું મૂલ-ધમેજ છે. કારણ ધર્મના યોગે પુણ્યબંધ થાય અને પુણ્યદયે અનુકૂલ સાધને મળી આવે, માટે મળેલી સંપત્તિના ભેગે અને પ્રાણાના ભેગે પ્રાપ્ત થએલ ચિતામણિ કરતાં, કલ્પવૃક્ષાદિક કરતાં પણ અધિક લાભદાયક ધર્મને સાચવે. વિષયાસક્તિ–ભેગવિલાસમોજમજામાં ગુમાવી બેસે નહી. પુણ્યોદયે પ્રાપ્ત થએલ જૈનમને પિતાના પ્રાણે કરતાં વિશેષ પ્યારે માને. પ્રાણનું રક્ષણ કરવા માટે તમો ધન-પુત્ર-પરિવારાદિકની પરવા રાખતા નથી તે પ્રમાણે જ ધર્મનું રક્ષણ કરવા પ્રાણની પણું પરવા રાખે નહી; કારણ કે સર્વ સંપત્તિ-દેવતાઈ વૈભવ કે મોક્ષ સુખ, તે ધમના યેગે જ મળી શકે છે. - ધનાદિક વૈભવવાળાઓ, ધર્મની આરાધનાના વેગે જ પ્રશંસનીય-આદરણુય બને છે. આ ભવમાં અને પરભવમાં પણ સુખસંપત્તિના સ્વામી બને છે. જે ધર્મની રીતસર આરાધના કરતા નથી, તે ભલે રાજા-મહારાજા કે શ્રીમંત હેય તે પણ આ ભવમાં તેઓને ચિન્તાએ–શે-પરિતાપાદિ વારેવારે સતાવ્યા કરે છે. આશા–તૃષ્ણ-વિષયાસક્તિ-અહંકાર વિગેરે આપોઆપ આવીને તેઓને પટકે છે. મન, વચન અને કાયાને વશ રાખવા અને તેઓને લાભ લેવા માટે તેને હથિયાર-શઆન્ને દુનિયામાં કહેવાય છે, તે સઘળા નિરર્થક
For Private And Personal Use Only
Page #404
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૫ બને છે. સમર્થ જો કોઈ હોય તે વ્યાવહારિક અને શૈક્ષયિક ધર્મની આરાધના જ છે. સાથે આવનાર આરાધેલ ધર્મ જ છે. તેના પડેલા સંસ્કારો જ છે. દુન્યવી પદાર્થોને સાચવવા માટે જીવનપર્યત અથાગ મહાપ્રયત્ન કરશે તે પણ વખત વ્યતીત થતાં તેઓ ખસી જવાના, નાશ પામવાના અને ચિન્તાઓને ઉત્પન્ન કરીને પિતાને સ્વભાવ તે ભજવવાના જ; તેમાં કેઈમુંદેવદાનવ વિગેરેનું જોર ચાલે એમ છે જ નહી. એટલે પ્રયાસ-જેટલી ચિન્તા, દેહગેહાદિકને સાચવવા માટે કરે છે, એટલે પ્રયાસ તેમજ ચિન્તાઓ, ધર્મનું રક્ષણ કરવા માટે રાખશે તે મનુષ્યજન્મની સફળતાપૂર્વક અનંત ઋદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિના સ્વામી બનશે.
૫૧૬. અનતજ્ઞાન-દર્શન-ચારિત્ર અને અનંત સુખના ધારક એવા આપણુ આત્માની આઠ કર્મોએ કેદી જેવી કફોડી સ્થિતિ કરી મૂકી છે. તેમાં વળી મેહનીય કર્મનું બલ, અધિક પ્રમાણમાં હોવાથી આત્માને પોતાના સત્ય સ્વરૂપની ઓળખાણ થતી નથી. જ્યાં સુધી આત્માના સત્ય સ્વરૂપની ઓળખાણ થતી નથી ત્યાં સુધી કેદીની માફક અનંત શક્તિ દબાએલી રહેવાની જ. આ શકિતને આવિભવ કરવા માટે કર્મજન્ય રાગ-દ્વેષને ત્યાગ કર્યા સિવાય અન્ય ઉપાય નથી. જે વસ્તુઓને દેખીને પ્રાપ્ત કરવા રાગછેષ થાય છે તે વસ્તુઓના સ્વરૂપનું પ્રથમ સમ્યક્ જ્ઞાન મેળવવું આવશ્યક છે. જે વસ્તુઓ ઉપર આપણે રાગ-દ્વેષ અને મેહ ધારણ કરીએ છીએ, તે વસ્તુઓ જ ક્ષણવિનાશી અને
૨૫
For Private And Personal Use Only
Page #405
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૬
વલોપાત કરાવનારી છે. આ જ્યારે ક્ષણે ક્ષણે ઉપયોગ રખાય ત્યારે જ તેના ઉપરથી મેહ ઓછો થાય છે અને રાગ-દ્વેષની ઓછાશ થતાં અનુક્રમે આત્મસ્વરૂપની ઓળખાણ થાય છે અને ઓળખાણ થતાં નાશવંત વસ્તુઓ ઉપર જે સત્ય સુખને વિશ્વાસ બંધાએલ છે, જે માન્યતા દઢ રીતે રહેલી છે તે પરાવર્તન પામે છે અને આત્મિક ગુણે તરફ દૃષ્ટિ થાય છે. પછી જે ચીકણું નિકાચિત કર્મો બંધાતા નથી. અત્યાર સુધી તમારી દૃષ્ટિ આત્માના ગુણે તરફ પડેલી નહી હેવાથી દુન્યવી સંગ સંબંધે મળેલ વસ્તુઓમાં ધન, દારા, પુત્ર-પરિવારાદિકમાં સત્ય સુખને વિશ્વાસ રહેલે છે તેથી જ ધન, દારા, દેહ ગેહાદિકને વિયાગ થતાં અને અનિષ્ટ વ્યાધિઉપાધિને સંગ થતાં રાગ-દ્વેષાદિકના વિચાર અને વિકારો ઉત્પન્ન થાય છે અને તે વિકારોના આધારે કલહ-કંકાસ-વેર ઝેર વિગેરે ઉત્પન્ન થઈ તેની પરંપરા વધતી રહે છે તેથી જ આત્માને ક્ષણભર સત્ય સુખને પ્રાપ્ત થવું અશકય બનેલ છે. ઈષ્ટ વસ્તુઓ મળતાં તેમાં જ મૂઢ બની મદેન્મત્ત બનીને આત્મિક ગુણોને વિસારી બેસે છે અને મારા જેવો જગતમાં કેઈ નથી, આમ માન્યતા ધરાવીને મલકાય છે અને કુલાય છે તેથી જ મહામહેનત કરીને પણ મેળવેલી વસ્તુઓના સ્વરૂપનું ભાન થતું નથી અને જગતના વ્યાવહારિક કાર્યોમાં માંહમાંહી અથડામણું થયા કરે છે છતાં પણ આત્મગુણ તરફ નજર પડતી નથી. ખારા પાણીમાં ઉત્પન્ન થએલ અને તે પાણીથી પોષાએલ માછલાઓને મધુરજલથી ભરેલા સરોવર તથા નદીઓ તરફ નજર કયાંથી પડે ? વિષામાં ઉત્પન્ન થએલ કીડાઓ
For Private And Personal Use Only
Page #406
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૭ વિણા ન મળતાં મરણ પામે છે. આવી દશા મુથ્વજનની છે. કેટલાક વિષયવાસનાના વિકારામાં તેઓને શાંત કરનારા અધને નહી મળતાં મરણ પામે છે અગર વલેપાત કરતાં જિંદગાની-આયુષ્ય પૂર્ણ કરે છે. આ પ્રમાણેની દશા રાગ-દ્વેષ અને મોહાદિકે કરી મૂકી છે, માટે તેમાંથી મુક્ત થવા માટે વસ્તસ્વરૂપની બરાબર ઓળખાણ કરે.
૫૧૭. આપણે માનવ જનમ પામ્યા છીએ તેથી સર્વે અધિકારો મેળવવાને માટે ચગ્યતા આપણામાં રહેલી છે, અને મળેલી બુદ્ધિ-વિચાર અને વિવેકના આધારે મેળવી પણ શકીએ છીએ. યોગ્યતા પ્રમાણે અધિકાર મળ્યા પછી આપણુથી હલકા દરજજાના માણસે ઉપર મીઠી દષ્ટિ રાખીએ, તેઓને આગળ વધારવા માટે શકય પ્રયત્ન કરીએ તે જ મળેલ અધિકાર શોભાસ્પદ બને છે અને ફિલીભૂત બને છે. સંસ્કાર અને સાધને મળતાં હલકા દરજજાના માણસે ઉશ્ય કેટીમાં આવી શકે અને અધિકારી પણું બની શકે છે માટે અધિકારી માનવીઓએ હલકા દરજજાના માણસને ઉચ્ચ સ્થિતિમાં લાવવાનું ચૂકવું નહીં. ઊંચે દરજજે ચઢેલો માનવી-ચઢાવનાર અધિકારીને વખતે
અત સહકાર આપવા સમર્થ બને છે. ઉપકારને ભૂલતું નથી, માટે જ પુણ્યના આધારે મળેલ અધિકારને કહા લેવા ભૂલવું નહી. હલકા દરજજાના માણસેના દુર્ગાની ઉપેક્ષા કરીને તેના ઉપર મીઠી નજર નાખતાં ગુણે તરફ આકર્ષણ થશે અને પ્રેમ વધતાં તેઓને આગળ વધારવાની લાવના જાગશે. અધિકારી-ધમજને તે કહેવાય કે દુર્ગુણના
For Private And Personal Use Only
Page #407
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૮
દુર્ગાની ઉપેક્ષા કરવાપૂર્વક ગુણ તરફ દષ્ટિ રાખીને તેઓની ઉન્નતિ કરવા કમ્મર કસે. આ પ્રમાણે વર્તન કરવાથી અધિક ગુણે અધિકારીમાં આવીને નિવાસ કરે છે. ધનવાનેએ ધન દ્વારા, બુદ્ધિમાનેએ સારી સલાહ-સુચના વડે અને કાયિક શકિતમાનેએ શક્ય ઉપકાર કરવા ખામી રાખવી નહી. અધિકારને મેળવ્યા બાદ જેઓ હલકા દરજજાના માણસને આગળ વધારતા નથી, શકય સહકાર આપતા નથી તેઓ પોતાના અધિકાર શબ્દમાંથી (અ) ને કાઢી નાખે છે અને “ક, વધતાં ધિક્કારને પાત્ર બને છે, તેથી તેઓને આનંદ-ઉલ્લાસ રહેતું નથી માટે અધિકારીઓએ અધિકારમાં રહેલા ગુણેની વૃદ્ધિ કરવા માટે પણ અન્ય જનની ઉન્નતિ કરવી, તે પોતાની ફરજ છે, ધર્મ છે, કારણ કે અન્ય જનેની ઉન્નતિ કરવામાં અનેક સદૂગુણે આવીને વસે છે; દયા-દાન-ઉદારતા-દાક્ષિરયતા, ન્યાયસંપન્નતા, પાપભીરુતા, ઇન્દ્રિયજયતા, ધર્મના સાથીઓ છે અને સંબંધીઓ પણ છે; અધિકારને પામ્યા પછી જેઓ અન્ય જનેને આબાદ કરીને ઉન્નતિ કરવામાં તૈયાર બને છે તે તેઓના અધિકારથી પતિત થતા નથી અને ઉપાલંભને પાત્ર બનતા નથી.
૫૧૮• આપણું વિચારે બદલાતાં આપણું ભાગ્ય પણુ બદલાય છે. આપણા વિચારો સાથે આપણે ઈચ્છાઓ તથા પ્રયત્ન સાથે મળશે ત્યારે આપણે ધાર્યા પ્રમાણે થઈશું અને કરી શકીશું. આપણું દિવ્ય વિચારો આપણું ઉદ્દેશને ઘડે છેતે વિચારે આપણામાં જ રહેલા છે, બહારથી આવી શકશે નહી. માનસિક વિચારોની અસર કાયા ઉપર પણ પડે છે.
For Private And Personal Use Only
Page #408
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૯
દિવ્ય વિચારાથી શારીરિક બલ વધે અને ખરાબ વિચારોથી શક્તિ ઘટવા માંડે છે. - “મને બળ એ ઉ ત્તમ ઔષધ છે” આ બીના કાંઈ અસત્ય નથી; કારણ કે અત્યારની આપણી અવસ્થા પૂર્વના વિચારોના આધારે જ થઈ છે. આપણે દુ:ખી અવસ્થા ભેગવતાં હઈશું તે એમાં અન્ય કેઈને દોષ નથી–આપણે વિચારોને દોષ છે. - જ્યાં સુધી કસોટીને, વિપત્તિને કે વિડંબનાને પ્રસંગ આવે નહી, ત્યાં સુધી આપણે કેટલું સહન કરીએ છીએ, તે આપણે જાણું શકતા નથી. વિપત્તિના સમયે આપણું વિચારે દિવ્ય હોય તે આપણે આનંદપૂર્વક સહન કરવા સમર્થ બનીએ. માનસિક બળ વધે છે એમ આપણે શ્રદ્ધાપૂર્વક માનીએ પરંતુ એવા એવા પ્રસંગે બહુ કષ્ટ માનીએ તે મનેઅલ હોય તે પણ નષ્ટ થતું જાય છે.
જ્યારે દુખ સહન કરવાની આવશ્યકતા ઉપસ્થિત થાય છે ત્યારે આપણામાં ગુપ્ત રહેલી શક્તિને આવિર્ભાવ થઈ આપણી વહારે ધાય છે, એટલે માલુમ પડે છે કે આપણામાં દુખે સહન કરવાની તાકાત તે છે પણ આપણે વિચારીએ તે શકિતને દબાવી દીધી છે એટલે કેસેટીના પ્રસંગે આપણે સહન કરવા સમર્થ બનતા નથી. ' હવે દુખ સહન નહી થાય, ઘણું કષ્ટ આવી પડયું, અરે દુખના ડુંગરે માથે તૂટી પડ્યા. આવા આવા વિચારોથી આવી પડેલી આફતે અધિક દુખદાયક નીવડે છે, તેની શંકા આવતા અને ભયના ભણકારા આવતાં જ આપણે માનસિક બિલના અભાવે
For Private And Personal Use Only
Page #409
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦
હતાશ બનીએ છીએ અને એવુ' માની મેસીએ છીએ કે આ આવી પડેલી વિપત્તિ કદાપિ ખસવાની નથી. આવી માન્યતા ઢાવાથી તે વિપત્તિ ટળતી નથી અને વધતી રહે છે. જો કે વિપત્તિના સ્વભાવ કાયમ રહેવાને નથી, પણ આપણા એવા નિર્માલ્ય વિચારેાથી તે વિડબના-વિપત્તિઓને કાયમ જેવી કરીએ છીએ. જો દિવ્ય વિચાર આપણે કરીએ કે આના શે। ભાર છે? વિપત્તિ, બહુ બહુ તે શરીરને શુષ્ક બનાવશે પણુ મારા માનસિક વિચારાને, મારી દિવ્ય ભાવનાઓને શુષ્ક બનાવવાને સમથ નથી-આવા વિચારા કરવાથી ગમે તેવી વિપત્તિઓ હાય તે પણ તેનુ અલ આછું થતું જાય છે અને પછી મૂલમાંથી નષ્ટ પણ થાય છે. આવેા વિચાર હાય તે। શકા તથા ભયના ભણકારાની પણ અસર થતી નથી અને નિર્ભયનિઃશંક અની સ્વક વ્યમાં પરાયણુ અનાય છે, માટે વિચારેને દિવ્ય બનાવા.
૫૧૯. માણસાની દુઃખાની દવા-ચિન્તાઓની તેમજ પ્રતિકૂલતાની દવા પેાતાની પાસે છે છતાં તે દવા લીધા વિના બીજે સ્થલે દવા લેવા ખાતર દોડ દોડ કરે છે તે નવાઈ જેવી ખીના છે. જ્યારે જોઇએ ત્યારે દુઃખાદિકની દવા વિલંબ વિના મળી શકે એમ છે, તે દવા દિવ્ય વિચારા છે. જો આપણે તેવા પ્રસ`ગે વિચારીને ફેરવીએ તે તરત હવા આવીને હાજર થાય એમ છે. પાસે જ જે દવાઓ છે તે લે નહી અને બીજે ઢાડે-આવા માણસને કોઇ સુજ્ઞ કહે નહી. સુજ્ઞજના તે પ્રથમ દિવ્ય વિચારરૂપી દવા લે છે તેથી પ્રાયઃ ખીજી દવા લેવાની આવશ્યકતા રહેતી નથી. તમે વૈદ્ય પાસેથી કિ`મતી દવા
For Private And Personal Use Only
Page #410
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૧ લેશે તે પણ પિતાની પાસે રહેલી દિવ્ય દવા જ્યાં સુધી લેશે નહી ત્યાં સુધી તે લીધેલી દવા જલદી અસર કરશે નહી માટે પ્રથમ પોતાની પાસે રહેલી દિવ્ય વિચારોરૂપી દવા શ્રદ્ધાપૂર્વક લેવાની આવશ્યકતા છે.
જે આપણે હીનતાના અને દરિદ્રતાના કે ગરબા ઈના વિચારો કર્યા કરીએ તે તે હીનતા-ગરીબાઈ કદાપિ ખસે નહી, અને જે આપણે એમ માનીએ કે-સવ સુખની સાધનસામગ્રી મારા સુંદર વિચારમાં છે, બીજેથી આવી શકે એમ નથી, કદાચ આવી મળશે તે પણ તે કાયમ રહી શકે એમ નથી, તેને એ જ સ્વભાવ છે, માટે મારી પાસે જ દિવ્ય વિચારોરૂપી દેલત છે, તે પછી હું શા માટે હીનતા તથા દરિદ્રતાના વિચારે કરું? આ પ્રમાણે દિવ્ય વિચારક હીનતા અને દરિદ્રતાને ખંખેરીને દૂર કરવા શક્તિમાન બને છે.
ગરીબાઈને વિચાર જેટલે ખરાબ છે, તેટલી રંકતા તથા દરિદ્રતા ખરાબ નથી. માનસિક વિચારો જે સુંદર હોય તે રંક અવસ્થામાં પણ–ગરીબાઈમાં પણ શહેનશાહ જેવી સુંદરતા ભાસે છે. હીનતા–દીનતા-રંકતા તથા શ્રીમંતાઈ કે દેવતાઈ પિતાની કલપનામાં રહેલી છે; કાંઈ સર્વે શ્રીમતે અગર દેવે સર્વથા સુખી છે, કોઈ પ્રકારે દુઃખ છે જ નહી, એમ તે શાસ્ત્રકારે ફરમાવતા નથી. પણ ફરમાવે છે કે-જેની માનસિક વિચારશ્રેણઓ, ક૯૫નાએ ઉન્નત અને ઉદારતાથી ભરપૂર છે તે સુખી છે. બહારના પદાર્થો આવી મલ્યા હોય પણ મન જે સંતુષ્ટ હેય નહી તે સદાય તે માણસ અગર તેવ-દાનવ-શ્રીમંત દુઃખી રહેવાને જ. આપણે દીન-હીન
For Private And Personal Use Only
Page #411
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯ર અને ગરીબ છીએ અને રંક દીન હીન રહેવાના, આવી માન્યતા જ કારમી ભયંકર છે. કેઈ પણ ઉત્તમ કાર્ય, તેના આધારે બનતું નથી. કેઈ સહકાર આપવા તૈયાર હોય તો પણ આગળ વધવાને ઉલ્લાસ જાગ્રત્ થતું નથી અને એને એ અવસ્થામાં જીવન પસાર કરવાનો વખત આવે છે, માટે આપણે સર્વે વિપત્તિઓને ટાળવાની શક્તિ ધરાવીએ છીએ એમ માને છે પ્રયત્ન કરે; તમારા વિચારો નિરાશાજનક હશે તે, તમે કોઈ પ્રકારે પણ વ્યાવહારિક કે ધાર્મિક કાર્યોને કરવા સમર્થ બનશે નહી, અગર પ્રયન મંદ પડી જશે. જ્યાં સુધી નિરાશાનું, વાતાવરણ સાથે લઈને ફરશે, ત્યાં સુધી તમે કોઈ પણ સ્થલે ગમન કરશે ત્યાં નિરાશા-રંકતાના વિચારો ફેલાવશો અને આગળ વધી શકશે નહી. - તમે જે રંકતાના વિચાર કર્યા કરશે તે ભિખારી સિવાય ઉરચ દરજજામાં આવી શકશો નહી અને મહત્તાને મેળવી શકશે નહી એટલે નિરાશાને ત્યાગ કરીને કર્તવ્ય કાર્યોમાં ઉત્સાહપૂર્વક તત્પર બને, પરોપકારના કાર્યોમાં નિરાશા ધારણ કરે નહી. ફલને ઈચ્છશો નહી તે પણ ફલ મળવાનું એમાં શંકા ધારણ કરવી એગ્ય નથી.
જે તમને ગરીબાઈને ભવિષ્યમાં ભય લાગતે હેય, જે તમે ગરીબાઈથી દુઃખ પામતા છે, અને તમને વૃદ્ધાવસ્થામાં રંકતા આવી પડવાની ભીતિ હય, તે તમે તેવી સ્થિતિને પ્રાપ્ત થાઓ એ વિશેષ સંભવ છે. કારણ કે હમેશને ભય, તમારી હિંમતને નાશ કરતે હોય છે, તમારી આત્મશ્રદ્ધાને
For Private And Personal Use Only
Page #412
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૩ ડગમગાવે છે અને કઠિન સ્થિતિને પહોંચી વળવાને શક્તિહીન બનાવે છે. મનુષ્ય જે કઈ સાધન દ્વારા કે શસ્ત્ર દ્વારા કોઈ પણ વસ્તુનું આકર્ષણ કર્યું હોય તે તે કેવળ તેનું માનસિક વલણ જ છે; જેવા તેના વિચારો તેવું તેનું મન ભરેલું હશે તે તે કઠિન અને બહુ પરિશ્રમ કરશે તે પણ તે રંકતાનું જ આકર્ષણ કરશે. જો આપણે આપણી આંતરિક દરિદ્રતાને–ગરિબાઈને દિવ્ય વિચારો દ્વારા જીતી શકતા હોઈએ તે, આપણે બાહ્ય ગરીબાઈને-દરિદ્રતાને અલ્પ સમયમાં જીતી શકીશું, કારણ કે આપણે જ્યારે આપણું મનવૃત્તિને-વિચારને બદલીએ છીએ ત્યારે આપણી ભૌતિક સ્થિતિ પણ બદલાઈને અનુકૂલતાને ધારણ કરે છે.
જ્યાં સુધી આપણું મને વૃત્તિ-વિચારો ઉન્નતિ તરફ નથી હતા ત્યાં સુધી આપણે ઉન્નતિ તરફ પ્રવાસ કરવા સમર્થ બનતા નથી, માટે ઉન્નતિકારક વિચારોને ભૂલવા નહી.
પર૦. શ્રદ્ધાની જાદુઈ કૂચી ખજાનાનું દ્વાર ખેલી નાંખે છે! આગળ વધાતું નથી અને ઈષ્ટ લાભ પ્રાપ્ત થત નથી. આવા વિચારો કદાપિ કરવા જોઈએ નહી, પણ આશાજનક વિચારોને આગળ ધરીને કાર્યો કરતા રહેવું. સારા કાર્યોમાં સફળતા અવશ્ય મળશે. આમ મનહર વિચારેના આધારે મનેહર કાર્ય કરો કે જેથી વખત વૃથા જાય નહી.
આપણુ આત્મામાં અનંત શક્તિ ભરી પડી છે. જે શ્રદ્ધા રાખીને જ્ઞાનપૂર્વક વર્તન રાખીએ તે, નિરાશા જેવું કોઈ પણ કાર્ય બને નહી. દરેક ભૌતિક કાર્ય પણ સધાય. રંકતા-દરિદ્રતા,
For Private And Personal Use Only
Page #413
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૪ મલિનતા-ઉદાસીનતાને બદલે ઉત્સાહ, આનંદ અને ઉન્નતિ થાય. અનાદિકાલની દીનતા-હીનતાને નાશ થાય અને અનંત અદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિના સ્વામી બનાય, માટે મને વૃત્તિને નિર્મલ કરીને આત્મશ્રદ્ધાને ધારણ કરે.
પર૧. પ્રભુ મહાવીરસ્વામીએ, આત્મોન્નતિ માટે જે જે આજ્ઞાઓ ફરમાવી છે, તે આજ્ઞાનું પાલન કરવા માટે મનુષ્યોમાં શક્તિ રહેલી છે. અને આજ્ઞાઓનું પાલન કરીને ઉન્નતિના શિખરે આરૂઢ થવાય, એવી જ ફરમાવેલી છે. પાપસ્થાનકને નિષેધ કરવાપૂર્વક તેઓના વિચારને પણ નિષેધ દર્શાવેલ છે. પાપસ્થાનકોની વિચારણું તેમ જ આચરણને યથાશક્તિ જે ત્યાગ થાય તે જરૂર માણસે નિર્ભય, નિઃશંક બને. તેઓના મનમાં દીનતા-હીનતા-ગરીબાઈ જેવું કાંઈ ભાસે નહી. શારીરિક, માનસિક અને આત્મિક ઉન્નતિ, ઉત્તરોત્તર વિકાસ પામતી રહે, જેમ જેમ પ્રભુ આજ્ઞાનું પાલન, તેમ તેમ શારીરિક, માનસિક અને આત્માની શુદ્ધિ થતી જાય છે. પ્રભુ આજ્ઞાના પાલનની રુચિ, તે સમકિત કહેવાય છે, અને તે સમકિત-શ્રદ્ધામાં ત્યાગવાલાયક-જાણવાલાયક અને મેળવવાલાયક અર્થાત્ હેય, રેય અને ઉપાદેયનું ભાન ભાન થાય છે, એટલે જે માન્યતા-વિચારણા પ્રથમ હેય છે તે બદલાઈને તેજ માન્યતા અને વિચાર આત્મિક ગુણ તરફ વલણ લે છે, એટલે અસત્યને અસત્ય તરીકે માનવા તૈયાર હોય છે, અસત્યને સત્ય તરીકે માનવા તે શ્રદ્ધાવાન્ તૈયાર હોતા નથી, તેથી તેમને સમ્યગ્રજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને મિથ્યાજ્ઞાનમાં શ્રદ્ધા રહેતી નથી. સદ્વિચારણાના યેગે અને સમ્યગૂજ્ઞાનના યુગે માહ
For Private And Personal Use Only
Page #414
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમતાના તેમજ વિષય-કષાયના વિચારા અને વિકારા ખસવા સાંડે છે. પાપસ્થાનકમાં મનાવૃત્તિના અભાવ હાવાથી દુન્યવી પદાર્થો તરફ જેવુ આાત્મિક ગુણ્ણા તરફ આકર્ષણ હોય છે તેવુ' હાતું નથી. એટલે દુન્યવી પદાર્થોં તરફની ચિન્તા-સંતાપ । પરિતાપ હાતા નથી. કદાચ ચિન્તા વિગેરે થાય તે સ્વ૯૫ સમયમાં નાશ પામે છે.
•
માનસિક વૃત્તિ બદલાય છે, ત્યારે નસીબ પણ સાથે સાથે બદલાતુ' રહે છે; માટે સદ્ભાગ્યના લ્હાવા લેવા હાય તેા પ્રભુઆજ્ઞાને મસ્તકે ચઢાવે. નિરાશા-ભય-શકા અને ચિન્તાના સાગ કરી પ્રભુઆજ્ઞામાં રંગાઈ જવું જોઈએ-પ્રભુઆજ્ઞામાં રંગાઈ જવું તે, મહામાંઘેરા મળેલા પ્રાણાની સફલતા છે અને ભાગ્યચેગે પ્રાપ્ત થએલી અનુકૂલ સાધનસામગ્રીની સાકતા છે. તે સિવાય મળેલા પ્રાણા તથા મળેલી સાધનસામગ્રી, રહેલા વૈભવ કે સ'પત્તિ પરિવાર વિગેરે ચિન્તાજનક તથા ભયભીત બનાવનાર તેમજ વારેવારે શાઓના ઉત્પાદક છે. સત્યસુખ આપનાર જો કાઈ હોય તે, પ્રભુઆજ્ઞાના પાલનથી ઉત્પન્ન થએલ શુભ્ર અને શુદ્ધ મનેાવૃત્તિ છે; કારણ કે શુભ અનેલી મનેાવૃત્તિમાં ખાટા વિચારાને આવવાને અવકાશ રહેતે નથી. સદ્વિચારા હેાવાથી દુન્યવી પદાર્થાંમાંથી આસક્તિ અલ્પ થાય છે, અને સુદેવ, સુગુરુ અને સુધર્મ તરફ અધિક આક પશુ થાય છે, તેથી આત્માના ગુણૈાની ઓળખાણ થતાં કાં મધાતા અટકે છે અને સંવર–નિર્જરા થતી રહે છે.
પરર. દિવ્ય ઝરા. આપણને જ્યારે એવી પ્રતીતિ થશે આવશ્યક વસ્તુ માટે આપણે આપણી જાતની બહાર ફિ
For Private And Personal Use Only
Page #415
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૬
નાંખવાની જરૂર નથી; જ્યારે આપણા જાણવામાં આવશે કે સમસ્ત વસ્તુઓને ભડાર આપણી તૃષા નિવૃત્ત કરી શકે એવા દિવ્ય ઝરા, આપણા પોતાનામાં જ રહેવે છે ત્યારે આપણુને કાઈ ખાખતની ત`ગી રહેશે નહી, પણ અખૂટ ભંડારના સાક્ષાત્કાર કરવા માટે આપણે માત્ર આપણા આત્મામાંજ ઊંડા ઉત્તરવાની આવશ્યકતા છે. દુઃખની વાત એ છે કે, આપણું આપણી અનંત સમૃદ્ધિના ભંડાર તરફ નજર પણ કરતા નથી. સમસ્ત વસ્તુઓને અર્પણ કરનાર પરમ શક્તિની સાથે આપણે રહી શકીએ તેવા છીએ પણ રહેતા નથી.
પર૩. જે વસ્તુ પર આપણે ચિત્તને એકાગ્ર કરીએ છીએ તે વસ્તુ જ આપણે મેળવીએ છીએ. આપણી પરિસ્થિતિ, આપણે દરજ્જો, આપણી અનુકૂલતા અને પ્રતિલતા વિગેરે આપણી તલ્લીનતાના પરિણામે છે. જો આપણે ૨કતા—દીનતા—હીનતા પર આપણા મનને એકાગ્ર કર્યું. હશે તે તે સ્થિતિ પ્રાપ્ત થવાની, અને આત્માના ગુણે પર એકાગ્રતા ધારણુ કરશે તે અખૂટ સમૃદ્ધિને ભંડાર હસ્તગત થશે, મારાગ્ય, સુખ તથા સમૃદ્ધિ પ્રાપ્ત કરવી એ આપણે જન્મસિદ્ધ હક્ક છે; માટે આપણે આપણા હક્કના સાક્ષાત્કાર કરવા પ્રયત્ન કરીશું તે અવશ્ય તે આપણે મેળવી શકીશું.
પર૪. અનંત સમૃદ્ધિના ભડાર એવા આત્મિક ગુણાની પાસે રહેતાં શીખવું તેના જેવુ... અન્ય શિક્ષણ નથી, ઘણા માણુસા પેાતાના આત્માને વિષય કષાયના વિચારામાં તથા વિકારામાં કેદ કરે છે, અને પછી મુક્ત થવાના મિથ્યા પ્રયત્ન કરતાં પાંજરાના પંખીની માફક પાતે જ ઉત્પન્ન કરેલ
For Private And Personal Use Only
Page #416
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૭ કેદખાનાની દિવાલ સાથે પોતાની જાતને અફાળે છે, અને પીડાઓના પિકા પાડ્યા કરે છે. પિતાના વિચારો અને વિકારે જ કેદખાના ઊભા કરે છે અને તેમાં જ ફસાઈ પડે છે, એમાં અન્ય નિમિત્તોને શે દેષ? જેઓ વિષય કષાયના અગર રાગ-દ્વેષ–મેહના વિકારોના કેદી બનતા નથી, તેઓ સ્વતંત્રતાના સ્વામી બની આત્મકલ્યાણ સાધવા માટે સમર્થ બને છે અને અક્ષય-અનંત સુખના અધિકારી બને છે.
અક્ષય-અનંત સમૃદ્ધિના જેઓ અધિકારી હોય છે, એ મહાશયને દુન્યવી ત્રદ્ધિ-સિદ્ધિ તરફ આકર્ષણ હેતું નથી, તેથી તેઓ ઉદાર બની મળેલી મિલકત જનકલ્યાણ માટે વાપરે છે, એમાં સંકેચ લાવતા નથી. કહેવત છે કે-ઉદાર માણસ આપીને શ્રીમંત બને છે અને કૃપણ માણસ ધનને સંગ્રહીને ગરીબ બને છે.
પ૨૫. સંકુચિત મનના કંજુસ અને શંકાશીલ મનુષ્ય તરફ સમૃદ્ધિને પ્રવાહ કે ઝરે વહેતે નથી અને વહેશે પણ નહી. આપણે જેટલી ઉદારતા-હદયની વિશાલતા તેટલી જ સમૃદ્ધિ આપણને પ્રાપ્ત થાય છે અને થશે. એક પ્રવાહને બીજો પ્રવાહ આવીને પ્રાપ્ત થાય છે-મળે છે અને બમણા વધેલા પ્રવાહને ત્રીજે એથે મળી નદીના સ્વરૂપને ધારણ કરે છે. નદીસ્વરૂપ બનેલા તે પ્રવાહો સુકાઈ જતા નથી. અખંડ તેઓને પ્રવાહ ચાલુ રહે છે. આપણે જે કુપણુતા, દુર્બલતારંકતા ધારણ કરીશું તે, અનંત સુખના પ્રવાહ બંધ પડવાના . અને મહત્તા મળવાની નહી, માટે માનસિક વૃત્તિને ફેરવી ઉદારતા લાવવા વિચાર અને વિવેક કરવાની જરૂર છે. આપણી
For Private And Personal Use Only
Page #417
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૮ મનોવૃત્તિથી એ મહત્તા-અખંડતા મેળવીએ છીએ અને ગુમાવીએ પણ છીએ. મનવૃત્તિ, ઉગ્ર બનીને હલકી મનવૃત્તિને દબાવશે ત્યારે જ તે વિજય મેળવશે, ત્યારે જ તેમાંથી પશુતાનીચતા–દીનતા વિગેરે દૂર ખસશે અને માણસાઈની સાથે દિવ્યતાને આવિર્ભાવ થતું રહેશે.
પર૬. શ્રીમંતાઈ-દેવતાઈ ઠકુરાઈ આપણુ માટે તૈયાર થઈને ઊભી રહી છે, પણ આપણી અજ્ઞાનતા, અહંતા અને મમતા, તેનાથી આપણને દૂર રાખે છે. આપણે અજ્ઞાનતા અને મૂઢતાને લીધે જ અખૂટ સંપત્તિ-સમૃદ્ધિ-સત્તા આપણું દ્વાર આગળ થઈ ચાલી જતાં તથા આપણે અનંત નિધાનના ઝરાના કિનારે હેવા છતાં ભૂખે મરીએ છીએ-રીબાઈન પીટાઈને આથડીએ છીએ. આપણે કાંઈ સ્વભાવથી સત્તાએ રંક, દીન કે હીન નથી પણ અજ્ઞાનતાએ, અહંકારાદિકે આપણી કડી સ્થિતિ ઊભી કરી છે. આપણી જાતની–આપણું માના ગુણેની કિંમત આપણે સ્વ૫ આંકી છે અને દુન્યવી પદાર્થોની કિંમત અધિક આંકી છે, તેથી આપણે રંક ને હીન બન્યા છીએ. જે આત્માની-આત્મિક કિંમત, દુન્યવી પદાર્થો કરતાં અધિકતર અંકાય તે તેમના તરફ રુચિ જાગે અને રુચિ પ્રમાણે તેને મેળવવા સમ્યગજ્ઞાન અને વર્તન થાય, અને દુન્યવી તરફની રુચિ તદન ટળે, માટે એવું જ્ઞાન અને વર્તન કરે કે ભાભવની ભાવટ ભાગે અને અનંત રદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિના સ્વામી બનાય.
પર૭. માણસની બુદ્ધિ ગમે તેવી મહાન હે, મગજ સારું હોય તે પણ ત્યાં સુધી અનંત નિધાનના રાત્રી
For Private And Personal Use Only
Page #418
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૦
તરફ વલણ લે નહી ત્યાં સુધી અનંત નિધાનના સવામી પર પ્રેમ જાગ્રત્ થતું નથી. તેથી તે બુદ્ધિના સ્વામીઓ બેહાલ દિશામાં આવી પડે છે, જે કાંઈ સંરકૃતિ લઈને આવ્યા છે અને જે કાંઈ પુણ્ય લઈને આવ્યા છે, તે ગુમાવી બેસે છે. તેની સાર્થકતા સધાતી નથી. ઉન્માગે ગમન કરતાં સમાગ ક્યાંથી સૂઝે? માટે જે સંસ્કારે સારા મળ્યા છે અને બુદ્ધિ સારી મળી છે તે આધારે આત્મિક ગુણેને ઓળખો.
પર૮. દિવસે વ્યાવહારિક કાર્યોની અથડામણ અને આંટીઘૂંટીથી તમારું મન સંતપ્ત બનેલ હોય, કંટાળી ગએલ હેવ તે રાત્રીના સમયે સારી રીતે વિચાર કરી, દુન્યવી પદાર્થોની અનિત્યતાની ભાવના ભાવીને મનને શાંત કરીને સૂવું ઉચિત છે, સિવાય નિદ્રા લેવામાં શારીરિક, માનસિક બલ ઘટે છે અને નિદ્રા રીતસર આવતી નથી. તેથી જે ઉલ્લાસ-તાકાત, આરામ લીધા પછી કે નિદ્રા લીધા પછી આવવી જોઈએ તે આવતી નથી. અને સંત મનવૃત્તિમાં જાગ્રત થવું પડે છે. ક્રોધ-માન-માયા અને લેભાદિક વિચારે, સૂઈ રહ્યા પછી પણ લાંબા વખત સુધી રહ્યા કરે છે. તેથી મનને શાંતિ મળતી નથી અને બલ ઓછું થતું જાય છે, માટે રાત્રીમાં નિદ્રા લેતી વખતે સર્વ પાપના વિચારેને ત્યાગ કરી સુવું જરૂરનું છે.
પરનાના બે પ્રકારે છે. શારીરિક અને માનસિક શારીરિક રનાન, સ્વચ્છ પાણીથી થાય છે એટલે શરીરને મેલ રહેતું નથી, પરંતુ શારીરિક નાનથી મનને મેલ દૂર ખસતે નથી. માનસિક મેલને દૂર કરવા, મનના વિકારને સમ્યગુજ્ઞાન
For Private And Personal Use Only
Page #419
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૦
રૂપી જલવડે દૂર કરવા જોઈએ, તેથી અશાંતિ, ઉદાસીનતાચિન્તાઓ-અસ્વસ્થતા દૂર ખસે છે અને શાંતિ-ઉલાસ-સ્વસ્થતા વિગેરે ઉપસ્થિત થાય છે અને આનંદની ઊર્મિઓને આવિર્ભાવ કરવા સમર્થ થવાય છે. માનસિક વિકારેએ જે આપણું બગાડયું, તેવું અન્ય કોઈ વ્યક્તિએ બગાડયું નથી. માનસિક વિકારોએ જે તાકાત હણી છે, તેવી તાકાત અન્ય કેઈએ નાશ કરી નથી, માટે માનસિક વિકારને સદ્વિચાર અને વિવેક કરીને ટાળવા માટે પ્રયત્ન કરે તે આવશ્યક છે. દરેક ક્રિયાઓમાં મનના વિચારેની શુદ્ધિ હશે તે જ તે ક્રિયાઓ ફલાવતી બનવાની. શંકા-કાંક્ષાદિને દૂર કરનાર જે કઈ હોય તે સમ્યજ્ઞાનપૂર્વકની થએલ મનઃશુદ્ધિ છે. મનઃશુદ્ધિનું રક્ષણ કરવા માટે સદાય સદ્વિચારો અને વિવેક કરે અને પુષ્ટાલંબનને આશ્રય લે જોઈએ.'
પ૩૦. કઈ પણ સર્ગોમાં નિરુત્સાહ, નિરાશા, ઉદાસીનતા કે કેધાદિક સહિત શયન કરશે નહી, તથા કદી પણ ગુસ્સા સહિત, ચિન્તા કે વ્યાકુલતા સાથે શયન કરશે નહી અને કોઈ પણ માણસના ઉપર ધિક્કારની, દ્વેષની ભાવનાને ત્યાગ કરીને સૂઈ જવું હોય તે સૂજો. દિવસના વિષય કષાયના વિકારનું પોષણ, રાત્રીએ શયન કરતાં અધિક થાય છે, તે વિકારોને હટાવવા માટે એકેય ઉપાય ઊંઘમાં રહેતો નથી.
એટલે કામકાજના અંગે દબાઈ રહેલા વિકારો નિદ્રામાં જાગ્રત થાય છે તેથી શાંતિપૂર્વક નિદ્રા આવતી નથી, માટે નવકાર મંત્ર ગણતા રહેવું.
પ૩૧. સખત કારણુ, ગુસ્સાનું મળ્યું તો પણ
For Private And Personal Use Only
Page #420
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૧
રક્ષાઓ ઉપર છોધાતુ બનવું તે પિતાને હિતકર નથી, તે પ કોષાદિના કારણે ગયા પછી ગુરષ–અદેખાઈ ધારણ કથ્વી તે હાનિકર હેય-શક્તિને હાસ. કરનાર હોય તેમાં શી નવાઈ ? તમારું સત્યસત્વને ચૂસી જનાર ક્રોધાદિકને મિત્ર માનશે નહી. તે તે. શત્રુ તરીકે લેવાથી કદાપિ તમારું શ્રેયઃ કશે નહી. કારણે તેને એ સવભાવ છે. જીવન અલ્પ છે, અને સમય એટલે બધે કિંમતી છે, કે કોઈ પણ પ્રકારે વિષય કષાયના પિષણમાં તે સમય વૃથા ગુમાવવો નહી. રાત્રીએ શયન પહેલાં શાંત અને.
પ૩ર, સહભાવનાથી કે વિવેકથી આત્મામાંતેના ગુણેમાં શ્રા, પ્રીતિ વધે છે અને રાગ-દ્વેષ–મહમમતા વિગેરે દગુણ ટળે છે, વસ્તુઓના સત્ય સ્વરૂપને સમ
વિના સદ્દવિચાર કે વિવેક આવતું નથી, માટે વસ્તુઓના ગુણોને જાણવા જેઈએ. જે ચિન્તાઓ-સંતાપ કે પરિતાપદિક થાય છે, તેનું કારણ વસ્તુઓના સવરૂપની અજ્ઞાનતા છે. વસ્તુસ્વરૂપનું જે બરોબર ભાન થાય તે ચિન્તા-સંતાપ વિગેરે થાય નહીં. આત્મિક ગુણોમાં જેઓને પૂર્ણ પ્રતીતિ છે તેઓને ઈષ્ટને લાભ થાય અગર તેને વિયોગ થાય કે ઈછા પ્રમાણે આવીને મળે નહી તે પણ આનંદમાં તેઓને ઘટાડે થતું નથી, પરંતુ આત્મિક ગુણેમાં અધિક દૃઢતા થાય છે.
આત્માના ગુણેમાં જેઓને પૂર્ણ શ્રદ્ધા છે, તેઓને નિરાશાભાના ભણકારા, માયામમતા-રાગદ્વેષના વિકાસ ક્યાંથી હોય? આત્મિક વિકાસમાં આગળ વધવામાં ચારે બાજુથી સહકાર
For Private And Personal Use Only
Page #421
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૨
આવવાના
મળતા રહે છે અને રાગ-દ્વેષ-મહુ અદેખાઈને દ્વારા અધ થાય છે; કોઈ પ્રકારના ભય રહેતા નથી. સત્ય સુખને પ્રાપ્ત કરવાનું સાધન જો કોઈ જગતમાં હાય તેા જયવંતી આત્મશ્રદ્ધા છે.
૫૩૩. હીનતા કે દરિદ્રતાના વિચારા તે પણ માનસિક વ્યાધિ છે. અને આ વ્યાધિ, અદેખાને-મેહમુગ્ધને મહુ સતાવે છે અને વિવિધ વિડંબનાઓમાં સાવે છે. દીનતા હીનતાના વિચારાવાળાએ તે દીનતા હીનતાનેા ત્યાગ કરવા ઘણી ઉથલપાથલ જગતમાં કરે છે, કઇકને પરસ્પર લડાવી મારે છે, કાવાદાવા કરવામાં જીવનપર્યંત પ્રયત્ન કરે છે તાપણું, ખાદ્યો ડુંગર અને કાઢયા ઉંદર, તેના જેવું પરિણામ આવે છે, કોઈ પ્રકારના સાર મળતા નથી. જ્યાં સુધી મા વ્યાધિ જોરમાં હાય ત્યાં સુધી નરેન્દ્ર કે ઇન્દ્રને સ્વપ્ને પશુ સત્ય સુખને અનુભવ આવતા નથી અને નિરાશા-ભીતિતથા આધિ વિગેરે દૂર ખસતા નથી.
૫૩૪. જેઓના વિચારો ઉચ્ચકોટીના હાય છે, તેઓના ઉચ્ચાર અને આચારા ઉચ્ચકોટીના બને છે, અને આધિ-વ્યાધિ અને વિડંબનાઓને આવવાના અવકાશ મળતા નથી તથા તેઓનુ જોર ચાલતું નથી.
મનુષ્ય જેવા મનુષ્ય થઈને અનતશક્તિના અને અનંત સત્તાના સ્વામી હાતે છતે, નિરાશા ધારણ કરે છે અને ચિન્તાએમાં જીવન પસાર કરેા છે, તે આશ્ચર્યની બીના છે. જો તમે તમારા સદ્ગુણેાને ઓળખી સમ્યગજ્ઞાનપૂર્વક ગુણુવાન્
For Private And Personal Use Only
Page #422
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૩ અને તે, આધિ-વ્યાધિ વિગેરે ટકી શકે નહી; આત્મામાં અનંતશક્તિ અને સત્તા ભરપૂર રહેલી છે, છતાં તેઓના તરફની રુચિ નહી હોવાથી અને સમ્યગજ્ઞાનાભાવે અને તેની ક્રિયાઓના અભાવે દબાએલી રહી છે, માટે સ્થિરતાને ધારણ કરીને તેના દબાણને દૂર કરવા પ્રયત્ન કરે. જ્યારે કુસંસ્કારનું ખરાબ વાસનાનું દબાણ ઓછું થશે, અને સદ્ભાવના તથા વિવેક જાગ્રત થશે ત્યારે તે સત્તા અને શક્તિ તરફ દૃષ્ટિ પડશે અને સત્તા અને શક્તિના સ્વામી બનવા માટે બળ ફેરવાશે અને સાચા અધિકારી બનશે.
પ૩૫. સદા સર્વથા અને સર્વત્ર સદ્દગુણે પૂજાસ્થાન છે. સદ્દગુણો સિવાય મહામહેનત કરીને મેળવેલું જ્ઞાન તેમજ ચાલાકી–બોલવાની પ્રવીણતા શોભાસ્પદ બનતી નથી. આત્માની શ્રદ્ધા તે પણ સદ્દગુણ છે. તેના આધારે કિયા, કરી શકાય છે. જે જ્ઞાન હશે પણ શ્રદ્ધા નહી હોય તે ધાર્મિક ક્રિયામાં ઉપેક્ષાભાવ રહેશે અને ઉપેક્ષાથી જ્ઞાનનું જે કાર્ય હશે તે સાધી શકાશે નહી, માટે પ્રથમ શ્રદ્ધા રાખવાની આવશ્યકતા છે. આત્મામાં અનંતશક્તિ, અનંતજ્ઞાન અનંતસત્તા સમાએલ છે–એવી દઢ શ્રદ્ધા હોય તે જ તેને આવિર્ભાવ કરવા પ્રયાસ થાય છે અને લાગણી થાય છે. આત્મિક શ્રદ્ધા તે વર્ગનું સોપાન છે, અને અનંતસુખની ચાવી છે. જગતમાં વ્યાવહારિક કાર્યો પણ વિશ્વાસથી સફલ થાય છે. શંકા ધારણ કરે તે જે પરિસ્થિતિ છે તે અસ્તવ્યસ્ત થાય છે. સદ્દગુણે જ દુખની દવા છે–પરમ ઔષધિ છે. આની જરૂર સદાય રહેવાની જ.
શંકા-નિરાશા-ભય-દ-હેવ-અદેખાઈ વિગેરે દરેક પ્રાણ
For Private And Personal Use Only
Page #423
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૪
એના મહાન, શત્રુ છે. તેઓને હાવવા માટે અતિશય બહાને ફેરવવાની ખાસ અગત્યતા છે.
પક. જેઓ અગેના દાસ બનતા નથી, તે એજ વાધીનતાને પ્રાપ્ત કરવા સમર્થ બને છે. સ્વાધીનતા, તમારી વાટ જોઈ રહેલ છે કે ક્યારે માનવીએ સંગેમાંથી મુકત અને અને મારી પાસે. આવે. આત્માના ગુણેની શ્રદ્ધાવાળાઓ
થી પર થવાની તૈયારી કરતા હોય છે. કેઈ પણ દુન્યવ સશોના દાસ બનતા નથી તેમને નિરાશા-આશંકા, ભય વિગેરે જે વિદને કરનાર છે, તે તે તેનાથી દૂર હઠે છે. ઘણાખરા માણસે, ભય-શંકા અને નિરાશાથી, આળસુ પ્રમાદી અને ભાગ્યના ભરોસે બેસી રહેનાર હોય છે, તેથી ભય-શંકા. વિગેરે તેમને આવીને વળગે છે અને આત્મન્નિતિમાં આગળ વધી શકવા. શક્તિમાન બની શકતા નથી; ભય-શંકા-નિરાશાતૈમજ અહંકાર-અદેખાઈ વિગેરે દગો દેનારા અને મહેટા શત્રુઓ છે.
ભયાદિકને ત્યાગ કરી જે મનુષ્ય નિર્ભય બની આત્માના ગુણોને વિકાસ કરે છે–તેઓ જ સત્ય સમૃદ્ધિસામર્થ્ય અને સંપત્તિના જોક્તા બને છે, દુન્યવી સંપત્તિમાં તે વિયેગાદિને, ભય તથા શે–સંતાપ-પરિતાપ વિગેરે સદાય રહેલા છે–તેમાં સત્ય. શાંતિ હોય કયાંથી? છતાં તેવી સંપત્તિમાં મુધ બની તેને મેળવવા માટે દોડ્યા જાય છે, તેને મેળવવા માટે સર્વદા ચિતાઓ અને પરિશ્રમ કરતાં માલુમ પડે છે અને આવતી શાંતિને કરે મારે છે.
પ. ઉધમ કરે, વસ્તુ મળશે. આપણે આગ્રહ પૂર્વક જે વિચાર કરીએ છીએ અને જેને માટે બળપૂર્વક
For Private And Personal Use Only
Page #424
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૫ ઉદ્યમ કરીએ છીએ તે આપણી આગળ આવીને ઉપસ્થિત થાય છે અને તે મળ્યા સિવાય રહેતું નથી, માટે આત્મશ્રદ્ધા, આત્મજ્ઞાન અને આત્મરમણતાને સદાય આગ્રહ રાખે અને અલપૂર્વક ઉદ્યમ કરે. તુચ્છ વસ્તુઓ પણ ઉદ્યમ કર્યા સિવાય મળવી અશકય જ છે, તે પછી અપૂર્વ-અચિત્ય અમૂલ્ય વસ્તુઓ ઉદ્યમ સિવાય કયાંથી મળશે?
જે તમારે સત્ય સફળતા અને સંપત્તિ મેળવવાની તીવ્ર છા હશે તે ઉદ્યોગ કરતાં અવશ્ય મળી રહેશે એવી શ્રદ્ધાપૂર્વક વિચાર કર્યા કરે. તુચ્છ સફલતામાં મુગ્ધ બને નહી– હતુઓના સ્વરૂપને ઓળખે. તમને સત્ય સફલતા તથા સત્યસંપત્તિની અભિલાષા તે છે જ પણ તેની તરફને બરાબર શિવમ નથી તેથી જ તે વસ્તુઓને પ્રાપ્ત કરવાઝ્માં પાછા પડે છે.
પ૩૮, મનુષ્યના મગજમાં પેસી ગએલા ખાવામાં મરાબ વિચારો પૈકી એક એ વિચાર હોય છે કે હીમતની અદેખાઈના ગે પિતે જાતે બળતા રહે છે. અમે સાધારણ અને તેઓ શ્રીમત; માટે તેઓની પાસેથી શ્રીમંતાઈ છીનવી લેવી. છીનવી લેવામાં જ સુખ વ્હેલ છે. આવા વિચારો ધારણ કરી પોતે દુઃખી થાય છે. પિતાના નિવહ પૂરતાં સાધને હેતે પણ સંતેષને ધારણ કરવાના અભાવે બીજાઓને પાયમાલ-બરબાદ કરવાના વિચાર કર્યા કરે છે. જ્યાં સુધી આવા પ્રકારના બીજા પણ વિચારો જેવા કે, બીજાઓને હટાવી અને આગળ વધું, બીજાઓની ગમે તેવી સ્થિતિ થાય. એમાં મારે લેવાદેવા શું? આવા વિષમય વિથ પેસી જવાથી વિચાર કરનારની ખાનાખરાબી થાય છે.
For Private And Personal Use Only
Page #425
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૬
ઉન્નત વિચારા પૈકી એક સારામાં સારા વિચાર એ છે કે, પ્રત્યેક મનુષ્ય પોત-પોતાના ભાગ્યે દયાનુસારે સુખ સ'પત્તિના સ્વામી બની આનંદમાં જીવન ગુજારે છે, તેમાં મારે શા માટે અસતષ-અદેખાઇ વિગેરેને ધારણ કરવી ? અદેખાઇ કરવાથી ૐ વિજ્ઞો કરવાથી તેમની સૌંપત્તિ-સુખ છું' થતું નથી, પણ અદેખાઈ કરનારને જ પ્રથમ નુકશાન કરે છે, અદેખાઈ પી વિષધી આત્મિક ગુણેા જેવાં કે-ઉદારતા-મધુરતા–સહિષ્ણુતા, સ્વરૂપરમતા રૂપી અમૃત નષ્ટ થાય છે પણ ઉમદા વિચારાથી દુર્ગુણું! રૂપી વિષ કે શત્રુનુ' જોર ચાલતું નથી.
જોઈતી વસ્તુએ તે આપણને મળી રહે છે. એટલુ તા ભાગ્ય લઈને આવ્યા છીએ તે પછી અસતાષ અદેખાઈ ધારણ કરવી તે બુદ્ધિમત્તા કહેવાય ? બુદ્ધિમાના તે સુખી પ્રાણીઓને દેખી આન ંદને ધારણ કરે છે, તથા દુ:ખી દેખીને કરુણાપરાયણ બનવાપૂર્વક તેઓના દુઃખાને દૂર કરવા શક્ય પ્રયત્ન કરતા હેાય છે અને પુણ્ય બલસત્તાના વિકાસ કરતા હાય છે.
પ૩૯. પવિત્ર વિચારા પવિત્ર માણસથી એકાંતે ખુદા હોતા નથી. પાપી વિચારાની પણ આ સ્થિતિ હોવાથી, પવિત્ર માણસા ધનની માફક ધર્મના સગ્રહ કરતા હોય છે અને ખરાબ વિચારવાળાએ ધર્મના તથા ધનને સગ્રહ કરવા સમર્થ બનતા નથી. પરિણામે દુઃશામાં તે પડીને રીખાય છે, કુટાય છે અને પરિતાપાક્રિક કર્યાં કરે છે.
૫૪. દરેક મનુષ્યાએ પાતાની મહત્ત્વાકાંક્ષાઓને
For Private And Personal Use Only
Page #426
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૭ પૂર્ણ કરવા માટે પ્રબળ પુરુષાર્થ કરવાની ખાસ આવશ્યકતા છે. વાતે કરવાથી કાંઈ વળતું નથી, માટે આળસને ત્યાગ કરી તથા નિરાશા–ભયને ત્યાગ કરીને પ્રબળ પુરુષાર્થ કરો. મહત્વાકાંક્ષાઓ પૂરી થશે. અ૫ પુરુષાર્થે મહત્વાકાંક્ષાઓ સફલ થતી નથી. મહાપુરુષોએ પ્રબલ પુરુષાર્થના વેગે ધારેલા કાર્યો પૂર્ણ કર્યા છે અને પ્રબલ પુરુષાર્થ વેગે પૂર્ણ કરશે.
ધારેલાં કાર્યો પૂર્ણ થશે કે નહી? આવા વિચારને ધારણ કરશે નહી. આ વિચાર, નિર્બલતા અને ભયને સૂચવનાર છે. દરેક કાર્યો પૂર્ણ કરવા માટે શ્રદ્ધા સમ્યગ્રજ્ઞાન અને તે જ્ઞાન પ્રમાણે પુરુષાર્થ કરે તે જરૂરી છે. હતાશ થવું નહી. પુરુષાર્થ કરનારને આત્મિક શક્તિ સહાય કરે છે.
પુરુષાર્થ કરનાર-ચારિત્ર પાલન કરનારને વિવિધ કાર્ય દક્ષતા વયમેવ આવીને ભેટે છે અને શંકા-નિરાશા તેમજ ભયને ધારણ કરનારને તે શક્તિ હોય છતાં દબાતી રહે છે. આત્મિક શક્તિને આવિર્ભાવ કરવા માટે શ્રદ્ધા જ્ઞાન તથા પ્રબલ પુરુષાર્થ તે અનન્ય સાધન છે કે જેના વેગે તુચ્છ હલકા ગણાતા માણસોએ મહત્તાને મેળવી છે.
કાર્ય સાધવામાં વિવિધ વિઘો ઉપસ્થિત થાય તે પણ જે મહાશયને સમ્યગ જ્ઞાનપૂર્વક પ્રબલ શ્રદ્ધા છે, તેને તે વિડ્યો તે કાર્યમાંથી પાછા હઠાવી શકવા સમર્થ બનતા નથી. તેઓ તે હિંમતથી તથા ઉત્સાહથી આગળ વધતા રહે છે અને શક્તિ તેને મદદ કરતી રહે છે. નિરાશાવાદીને તેમજ શ્રદ્ધાવિહીનને કેણ સહાય કરે ?
For Private And Personal Use Only
Page #427
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
અમોએ ધારેલ કાર્ય જરૂર પૂર્ણ કરીશું અને તે કાર્ય કરવામાં અમારામાં તાકાત છે તેમજ આવતા વિદ્યો, અને અમારા કાર્યોમાંથી પાછા હઠાવવાની શક્તિ ધરાવતા નથી જ આ પ્રમાણે વિચારપૂર્વક ધારેલ કાર્યમાં તત્પર રહેનારનું તે કાર્ય જરૂર પૂર્ણ થાય છે. તમે જે ઉમદા વિચારને ધારણ કરશે તે આત્મિક હિતના કાર્યો જરૂર સધાશે.
આત્માના અનંત ગુણે પૈકી શ્રદ્ધા-વિશ્વાસ તે પણ મહાન ગુણ છે. પ્રથમ આત્મિક ગુણેને વિકાસ કર્યા સિવાય મહતા. કાંક્ષાઓ પૂર્ણ થતી નથી અને થશે પણ નહી, માટે શ્રદ્ધા સમ્યગજ્ઞાન અને પુરુષાર્થને વિકાસ કરે અને વિધ્રોથી ભય પામે નહી અને કાર્ય કરતા રહે, જરૂર આત્મહિત સધાશે જ. ધન મેળવવામાં જેવી શ્રદ્ધા રાખે છે તેવી શ્રદ્ધા ધર્મને સંગ્રહ કરવામાં ધારણ કરે. ધનાદિક મળે છે તે ધર્મ નહી મળે ? જરૂર મળશે જ.
પ૪૧. ઘણે ભાગે મળે એમ માની બેઠા છે કે અમને જે વસ્તુઓ મળી છે તે પૂરતા પ્રમાણમાં મળી નથી. તેથી અમે કઈ પણ ઉપાયે મનગમતી વધારે વસ્તુઓને મેળવવા માટે મહેનત કરીએ. જે મહેનત ન કરીએ તે ભૂખ અને તરસે મરણ પામીએ. ભલે પછી અઢારે પાપસ્થાનેને સેવીએ પણ તે વસ્તુઓ મેળવીએ. આવા વિચારપૂર્વક મહેનત કરનાર માનવેને એ હકીકત માલૂમ હોતી નથી કે, પાપને સેવી મેળવેલ પૈસા, પાપને વધારશે કે પુણ્યને ? પાપને વધારીને સુખની ઈરછાવાળાઓ, સુખને મેળવશે કે દુખને? પાપથી કદાપિ સુખ પ્રાપ્ત થતું નથી અને થશે પણ નહી, છતાં
For Private And Personal Use Only
Page #428
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાસસ્થાનોને સેવીને સુખની વછા કરી રહેલ હોય છે. સૂત્ર
જ્યાં સડેલું હોય તે વૃક્ષ કદાપિ ટકી શકતું નથી. અને જે વૃક્ષના મૂલ જ કડવાં હોય તેના ફેલો મધુર હેય ક્યાંથી? સુખને મેળવવું હોય તે પાપસ્થાનકેને સેવવવાનું બંધ કરે. તેજ દુઃખનું–વિપત્તિઓનું મૂલ છે. ન્યાયનીતિપૂર્વક વર્તન કરનાર જ સુખનાં મૂલેને ઉત્પન્ન કરે છે. અને મધુર ફલે મેળવવાને ભાગ્યશાળી બને છે. અનિષ્ટ વિચારે તે પણ પાપના તથા દુઃખનાં મૂલે છે માટે પાપના વિચારે કરવા લાયક નથી, કારણ કે વિચારો પ્રમાણે વર્તન થાય છે. સારા વિચારો હશે તે, ભૂલથી ખરાબ વર્તન થતાં પશ્ચાતાપ થશે અને એવા પાપથી પાછા હઠવાની માનસિક વૃત્તિ જાગ્રત્ થશે અને પાપ કરવાનું મન થશે નહી. દુન્યવી વસ્તુ એથી પૂર્ણ વરતુઓ કદાપિ મળશે નહીં. અને આશા કે તૃષ્ણા મૂર્ણ પણ થવાની નહી જ, માટે પુણયના માર્ગે જવું અને યુરયના કારણે સેવવાં તે શ્રેયસ્કર છે. પુણ્યના કારણેનું સેવન, માનસિક વૃત્તિને પવિત્ર બનાવે છે, અને માનસિક વૃત્તિ પવિત્ર થયા પછી જ સ્થિરતા આવીને વસે છે; સ્થિરતા થયા પછી આત્મિક ગુણેને વિકાસ થતું રહે છે અને આત્મિક ગુણેને વિકાસ થતાં આધિ-વ્યાધિ અને ઉપાધિની પીડાઓ આપ આપ ખસી જાય છે. આત્મબલ ફેરવીને હિંસા-અસત્યચારી-અબ્રહ્મચર્ય—પરિગ્રહ વિગેરે પાપનાં જે મૂલે છે, તેઓને મૂળમાંથી ઉખાડી મધુરા બીજનું આરોપણ કરે છે. સદાવ્યા, વિષ્ય કષાયને ત્યાગ, અનાસક્તિ, ગુણાનુરાગ-આગમશ્રવણ વિગેરે પુના બીજ છે. મનમાં ખરાબ વિચાર લાવવા
For Private And Personal Use Only
Page #429
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહી આવે તે જલ્દી પ્રતિપક્ષ વિચાર કરીને તેઓને દૂર કરવા તે આપણું પ્રથમ કર્તવ્ય છે.
૫૪૨. જે શકિતએ આપણને આવા શક્તિશાલી બનાવ્યા છે, તે શક્તિ આપણને આગળ કેમ નહી વધારે? આ વિશ્વાસ ધારણ કરવાથી સુખ-સંપત્તિ અને સત્તા આવી મળે છે, દરેક કાર્યોમાં શ્રદ્ધા ધારણ કરવી પડે છે-તે તમે શું નથી જાણતા ? શ્રદ્ધાના ગે તમારે સઘળા વ્યવહાર ચાલે છે, અને સફલતા તેમાં મેળવે છે–તે પ્રમાણે આત્માની શક્તિ અનંતી આત્મામાં જ છે. આમ શ્રદ્ધા ધારણું કરીને તેને વિકાસ કરવા પ્રયાસ કરશો તે અવશ્ય અનંત શક્તિ આવી મળવાની જ. - વ્યાધિ અને આધિની જે કઈ દવા હોય તે પિતાની પાસે જ રહેલી છે. જે વિષય કષાયના વિકાસને શાંત કરી આત્મસંયમને કેળવવા લગની લગાડે છે, તેઓ આરેગ્ય મેળવવાપૂર્વક આત્મગુણે મેળવવા ભાગ્યશાળી થાય છે. કેઈ પ્રકારની ચિતા-ભય-નિરાશા રહેતી નથી. આત્મસંયમને ઘાત કરનાર જે કઈ હોય તે વિષય વાસના જ છે. જે લે અંશે વિષય વાસના સમ્યગજ્ઞાનપૂર્વક અલ્પ કરવામાં આવે તેટલે અંશે આત્મસંયમને લાભ મળે છે. ક્રોધાદિક પણ વિષયવાસના વડે ઉત્પન્ન થાય છે. જે તમારે આત્મસંયમને ખરેખર લાભ લે હોય તે વિષયવાસનાને કબજે કરે, તેના વશ બને નહી. મહાન સત્તા અને સંપત્તિને ધારણ કરનાર તથા પંડિત હાય તે પણ જે વિષય વાસનાને વશ કરે નહી, તે અનેક આધિ વ્યાધિઓથી ઘેરાય છે, શત્રુ અગર વિષ એક ભવમાં મારે છે,
For Private And Personal Use Only
Page #430
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ વિષય વાસના તે ભવભવ મારે છે. અરે! તેના વિચારે પણ છવાત્માને શાંતિથી બેસવા દેતા નથી, માટે પ્રથમ આત્મસંયમને કેળવવાની ખાસ આવશ્યકતા છે, ક્રોધ-માનમાયા અને લોભ તે વિષય વાસનાના કટુક ફ રહેલા છે. વિષય વાસનાને વશ બનેલ દેવ પણ આત્મલાભ મેળવી શકતા નથી, તે પછી સામાન્ય જીવનું તે ગજુ હાય કયાંથી? વિષય વાસનાની તૃપ્તિ કરવા માણસે આકાશ-પાતાલને એક કરવા જેટલી મહેનત કરે છે. વજન વર્ગ સાથે કલહ-કંકાસ કરીને વારેવારે અથડામણ ઊભી કરે છે, નિષિીને દેષિત ઠરાવે છે અને દષિતને નિર્દોષ કહેતાં વિલંબ કરસ્તા નથી; અર્થાત ઉન્માર્ગને વખાણે છે, સન્માર્ગ તરફ ઉપેક્ષા ધારણ કરીને આધિ-વ્યાધિમાં ફસાઈ પડે છે; જેટલાં દુખે સંસારમાં રહેલાં છે, તેટલી વિડંબના રહેલી છે તે ઉપાધિમાં જે ફસાયા નથી તેઓ જ આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક દુઓને દૂર કરવા સમર્થ બને છે. સારી રીતે એકાગ્રતા હેય-ઉદ્યમ ચાલુ હોય તે જ આત્મસંયમ કેળવાય છે, માટે ત્રિવિધ તાપને શાંત કરનાર આત્મ સંયમને સ્વીકાર કરે, સત્ય શાંતિસત્ય શુદ્ધિ અને સત્ય સુખને ભંડાર તમારી સમીપમાં જ છે.
૫૪૩. અનંત રદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિને પ્રાપ્ત કરવી તે તમારે જન્મસિદ્ધ હક્ક છે, તમે સફલતા અને સુખને પ્રાપ્ત કરવા જમ્યા છે; તે પછી. અનંત-સદ્ધિ-સિદ્ધિ વિગેરે ક્યા ઉપાસે જવાથી ઉપલબ્ધ થાય, તેને વિચાર કર-વિવેક કરીને વિરુદ્ધ ઉપાચને ત્યાગ કરી જરૂરી છે. ઉપાયે કર્યા સિવાય ઈષ્ટ વસ્તુઓ મળવી તે અશકય છે. જે
For Private And Personal Use Only
Page #431
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
તેમને અનત સુખની ચાહના હાય-અધૂરા અને ક્ષણિક સુખમાં શમ ન હોય તે અનતગુણના વામી આત્મા ઉપર એકાગ્રતા ધારણ કરે. તમારી એકાગ્રતા જેવી બાહ્ય વસ્તુઓમાં છે, તેના
થી આત્મિક ગુણોમાં ધાર કરે, તે અનંત વસ્તુઓ આપોઆ૫ આવીને મળશે; માટે ભય-એ-અચિત્તા-શંકાનિરાશા વિગેરેને દૂર કરીને અનંત વસ્તુઓને મેળવવામાં મિશક બને, તમેજ નિર્ણય થાઓ. જ્યારે તમારા વિચારે મર અંકુશ રાખી તેનું પરિવર્તન કરશે અને શ્રદ્ધાને ધારણું કરીને તે કાર્ય માટે લગની લગાડશે ત્યારે જ તમને અનંતી સમૃદ્ધિ હસ્તગત થશે.
ઉથ વિચારવાળું મન શારીરિક સ્થિતિને પણ ઉચ્ચ બનાવે છેઉચ્ચ વિચાર સિવાય શરીરમાં અને ઇથવહારમાં પરિવર્તન થતું નથી. તમારા વિચારે ઉમદા હશે તે તેમે ઉન્નતિના શિખર પહોંસ્થાના જ. કારણુ ઉરચ વસ્તુઓ પામવાની પહેલાં ઉચ્ચ વિચારની જરૂર હોય છે, પ્રથમ મન પછી પરિવર્તન, પ્રથમ અરુણોદય પછી સૂર્યોદય, માટે કઈ પણ ઉપાયે મનની શુદ્ધિ કરવાની પ્રથમ આવશ્યકતા છે.
૫૪૪. જગતમાં અને વ્યાવહારિક કાર્યોમાં આપણે કડી-હસી-અપમાન-તિરસ્કાર અને ફજેતી કરાવનાર તેમજ
બે દિવસે બાંડીયા ગધેડા પર બેસાડી, કાળું મુખ કરીને ભર બજારમાં ફેરવનાર જો કોઈ હોય તે, અજ્ઞાનતા–રાગાંધતા, વિષયાંધતા તેમજ વિલાસવૃત્તિ છે, માટે તેઓના વિશ્વાસે વર્તવું નહી. છેવટે તે તે હાંસી કરાવશે અને મૂર્ખ બનાવશે, માટે તેઓને હઠાવવા માટે કમ્મર #વી જોઈએ. પ્રાપ્ત થએટલી
For Private And Personal Use Only
Page #432
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્તા–પત્તિ અને સામર્થ્ય ઉપર પાણી ફેરવનાર તેનો ઘાત નાર તેમજ આત્મમણ નાશ કરનાર ને કે સાય તા સમ દ્વેષ અને ગ્રહના વિચાશ અને વિકારે છે.
૫૪૫. પોતાના સ્વપનામ્સત્તા શક્તિ અને સપ ત્તિના વિચાર કરવાથી, ઈર્ષ્યા અદેખાઈ મેંહુ મમતા અને માયાના વિચારા દૂર ભાગે છે, એકાગ્રતા તથા સ્થિરત્તાને આવવાનો અવકાશ મળે છે અને પોતાની સંપત્તિ ઉપર વિશ્વાસ બેસે છે. જ્યાં સુધી આત્મસપત્તિ ઉપર વિશ્વાસ ઐસતા નથી ત્યાં સુધીજ વિષય કષાયના વિચારો અને વિકારા ત્તાનું અલ સારી રીતે ફાવે છે.
પરમાત્મા થવાને લાયકાત ધરાવનારને એટલે અનંત ઋદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિની ચેગ્યતા ધરાવનાર મનુષ્યને ર`કતા ૐ નિતા મળે તે વાત જ અશક્ય છે, બનવા જેવી નથી. પરંતુ બને છે, તેનું કારણ તેના એવા પિંચ્યા અને આચા . અનંત ઋદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિ મેળવવાની જે ભાવના ટુાય તા તે તરફના વિચારા અને આચાર અવશ્ય હાવા ોઈએ. ર્દિવ્ય વિચારે અને આચારાને ધરાવનારને માટે ત અખૂટ શક્તિ અને સપત્તિ રાહુ જોઈને બેઠી છે. તમે તે તરફ વળ્યા તા જરૂર મળી રહેવાનીં પરંતુ અત્યાર સુધી તે તરફના વિચાર કરાયે નથી, દુન્યવી પદાર્થોના વિચારો અને આચારી તરફ્ લક્ષ દેવાયું છે, તેથી અનંત સત્તાર્દિકના બદલે ક્ષણિક સત્તામલ મળ્યું-પણુ રહ્યું નહી.
૫૪૬, ને તમેા પરમાત્માના સમીપમાં વસા તે
For Private And Personal Use Only
Page #433
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાજ
શાક-સંતાપ-વલેપાત રહે નહી, અને સર્વ પ્રકારની આધિઓ પણ દૂર ખસે. તમારી ઈચ્છાઓ તે છે કે પરમાત્માના ગુણેમાં અમે કયારે લયલીન થઈએ. અને અક્ષયઅનંત ઋદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિના સ્વામી કયારે થઈએ, પરંતુ મેહે તમેને અનાદિકાલથી જુદા પાડ્યા છે. તે મેહ હઠાવ્યા સિવાય પરમાત્મા પાસે આવી શકાશે નહી; જેવી રીતે નાનું બાળક માતાની ગોદમાં–માતાના મેળામાં બેઠેલ હોય ત્યારે તેને આધિ, વ્યાધિ અને ઉપાધિને વિચાર સરખો પણ આવતે નથી તે પછી તેને શંકા-નિરાશાયાદિક હેય ક્યાંથી? તેવી રીતે પરમાત્માની અનંત શક્તિની છાયામાં બિરાજમાન બાળરૂપે આપણે રહેલાને ભયાદિ વિકાર હાય કયાંથી ? સદાયનિર્ભય-નિઃશંક બનીને જ અંતે પરમાત્મરૂપ થવાય છે.
૫૪૭. પરમાત્માનું ધ્યાન કરનાર અને ધ્યેયરૂપે માનનાર શ્રદ્ધાળુને, નિષ્ફળતા મળે અગર દીનતા, હીનતા, ગરીબાઈ ભાસે તે અશક્ય છે, દીનતા-હીનતા અને રંકતા તે તૃષ્ણામાં રહેલી હોય છે. જેટલા પ્રમાણમાં તૃષ્ણ–તેટલા પ્રમા
માં બીજાઓ કરતાં પણ હીનતા ભાસે છે; પરમાત્માનું દયાન કરનારને દીનતા, યાચના વિગેરે હેતા નથી. માણસને મહેટામાં હટી સફલતા નથી મળતી તેનું કારણ એ છે કે તેના મનનું દ્વાર શંકા, વ્યગ્રતા અને નિરાશાથી તેમજ તૃષ્ણાથી બંધ થએલ હોય છે અર્થાત્ તેમાંજ બદ્ધ બનેલું હોવાથી આત્મિક ગુણે તરફ વળતું નથી.
જેઓએ પરમાત્મદશા પ્રાપ્ત કરી છે તેઓ પ્રથમ તે આપણા જેવા જ હતા પરંતુ તેઓએ પુરુષાર્થ કરી, આત્મ
For Private And Personal Use Only
Page #434
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તરવને ઓળખી, વિષય કષાયના વિકારને બળ ફેરવી દૂર કર્યા અને કેવળજ્ઞાન મેળવીને પૂર્ણતાને પામ્યા. તેવી રીતે આપણે પુરુષાર્થને કરીને જે આત્મતત્વને ઓળખી વિષય કષાયના વિકારે દૂર કરીએ તે જરૂર પરમાત્મ દશાને પ્રાપ્ત કરીએ. પરમાત્મ દશાને પ્રાપ્ત કરવાની આપણામાં તાકાત છે પણ હર્ષ-શોક-સંતાપ-શંકા-ભય-ખેદ તથા રાગદ્વેષાદિકવડે દબાઈ રહેલ છે. તેઓનું દબાણ જે ઓછું થાય અગર મૂલમાંથી ખસે તે જ પૂર્ણતાને પામી શકાય.
ઘણું માણસોને સફલતા નથી મળતી તેનું કારણ માત્ર એજ છે કે તેઓનું મન શંકા-ભયાદિકથી ઘેરાયેલ હોય છે. જે ભય-શંકાદિક દૂર કરે તે આત્મતત્વ માટે પ્રબલ પુરુષાર્થ થાય અને પુરુષાર્થનુસાર આત્મતત્વને પ્રકાશ થતે જાય; પણ મનુષ્યનું માનસિક વલણ, પદાર્થોમાં જ રહેલું હોવાથી અદશ્ય આત્મતત્વને ઓળખી શકતું નથી. જ્યારે ઈષ્ટ પદાથે ઉપલબ્ધ થાય છે ત્યારે તેમાં સઘળું સુખ સમાએલું છે. આમ માનીને મમતા ધારણ કરે છે, તે પણ એવી કે, તે પદાર્થોને કઈ ચેરીને લઈ જાય, કે અગ્નિથી બળીને ખાખ થાય, અગર વયમેવ નષ્ટ થાય ત્યારે સર્વસ્વ નષ્ટ થએલ હોય તેની માફક માની પરિતાપ કરવામાં બાકી રાખતા નથી, પરંતુ સત્ય જ્ઞાનના અભાવે તેઓને માલુમ પડતું નથી કે પદાર્થો જે ઉપલધ થએલ છે તે સંગસંબંધે મળેલા છે, અને જે સંગસંબંધે મળે છે તેઓને વિગ સજાએલો છે જ આમ જે સમજણ પડે તે કોઈ પ્રકારને સંતાપ થાય નહી અને નિરન્તર આનંદમાં જીવન પસાર થાય.
For Private And Personal Use Only
Page #435
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
૪૧
૫૪૮. મનુષ્યા, કલ્યાણમય કે સમય સ્થિતિ પ્રથમ વિચારેાવરે ઘડે છે. આવી સ્થિતિ ઘડવાની ચેાગ્યતા પેાતાનામાં જ રહેલી છે તેા સુંદર વિચારાવડે કલ્યાણમય સ્થિતિ આપણે શા માટે ન ઘડવી ? દુ;ખમય સ્થિતિને ટાળવા મટે આપણે પ્રયત્ન તેા નિરંતર કરીએ છીએ, તેા પછી સુદર વિચારાવકે સુખદાયી સ્થિતિ કેમ ન ઘડવી ? સુંદર વિચારોવડે આપણું ભાગ્ય આપણે પ્રયત્ન સફલતાને પામે છે.
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખ, સામર્થ્ય અને સમૃદ્ધિના ભડારરૂપ મહાન દિવ્ય અનંત શકિતના સ્વામી સાથે પદ્ધતિસરની અને ખરા અંતઃકરણની વિચારણા દ્વારા એકતાનતા-એકાગ્રતા સાધીને ગરી. ભાઈ-માંદગી-વ્યાધિ-આધિ કે બેચેનીને ટાળવાની શકિત દરેક માણસમાં રહેલી છે, એટલે આત્માના ગુણેા સાથે એકતાનતા સાધવાથી વિવિધ પ્રકારની બેચેની તથા વ્યાધિઓ નાશ પામે
છે અને કલ્યાણમય સ્થિતિ પ્રગટ થાય છે; અનંત ગુણગણના સાગર પરમાત્માની સાથે એકતાનતા એ જ સર્વ સુખ-સામર્થ્ય અને સમૃદ્ધિનુ મૂલ છે; આ સિવાય સુખાર્દિક માટે પ્રયાસ કરવા વૃથા છે.
i
પલ, મનુષ્યે પોતાના મનના દ્વાર ઉપર બરોબર દેખરેખ રાખીને માત્ર સુખ-સામર્થ્ય અને આબાદી આપે એવા અનુકૂલ વિચારો કરવાની આવશ્યકતા છે; આધિ બેચેની-આપત્તિ વિડંબના-ઈર્ષ્યા-ના વિચાર। રખેને ઘસી ન જાય તે માટે ખાસ ઉપયોગ રાખવાની જરૂર છે. જો માનિસ વિચારી ઉપર ખાસ લક્ષ રાખવામાં આવે તે ખરાબ વિચા રાના ભાર છે કે તે સારા વિચારાને ખરાખ બનાવે
For Private And Personal Use Only
Page #436
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૭
સાત ભયથી ભયભીત બનવું તે મનુષ્ય જાતિ માટે મહા ભય અને પાપરૂપ છે. બીજી કોઈ પણ વસ્તુ જેટલાં જીવનને દાબી દે છે, તે કરતાં ભય, જીવનેને વધુ દબાવે છે. બીજી કિઈ વસ્તુ લોકોને જેટલા દુઃખી અને નિફલ કરે છે, તેના કરતાં ભાયાદિક, માનવીઓને અધિક દુખી અને પાયમાલ કરે છે, અને આત્મિક ગુણેમાં એકતાનતામાં વારે વારે વિઘોને ઉપસિથત કરે છે. મારા જીવનનું શું થશે? રખડી મરીશ અને અંતે ભીખારી બનીને ભટકવાને ખરાબ વખત આવશે, મારે કઈ આધાર રહેશે નહી, આવા આવા વિચાર કરીને માણસે. ગભરાય છે પણ તેમને સમજણ નથી કે જેણે અનંત ઋદ્ધિ-સિદ્ધિ અને બુદ્ધિના સ્વામી સાથે એકતાનતા લાગણી. પૂર્વક લગાવી છે તે દુઃખી અને ભીખારી બને કેમ? કદાપિ બને જ નહી. - ૫૫૦. વર્ષોના વર્ષો, યુગના યુગે સુધી મનુષ્ય એ પોતાના રોગની નિવૃત્તિ માટે રસાયણદિકની શોધ કરી છે, પરંતુ તે તે રોગોની નિવૃત્તિ માટે પિતાનામાં જે શકિત ભરપૂર રહેલી છે તેની શોધ કરતા નથી તે આશ્ચર્યની બીના છે. અૌષધિઓ તથા રસાયણદિક કરતાં જલદી રાગેને નિવા૨ણ કરવાની તાકાત મનુષ્યમાં છે, તેને જે પ્રગટ કરે તે અન્ય
ઔષધિઓની તથા રસાયણદિકની આવશ્યકતા ન રહે. ઔષધિઓ તેમજ રસાયણદિ માટે જે પ્રયાસ કરવામાં આવે છે, તેટલે પણ પ્રયત્ન અન્તરના ઊંડાણમાં કરવામાં આવે તે બહાર પરિભ્રમણ કરવાનું રહે નહી. સાચી ઔષધિ કે રસા
For Private And Personal Use Only
Page #437
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યણ, અરી દુનિયામાં ભટકવાથી કે પૈસા ખરચવાથી મળી શકે એમ નથી. જે અમૂલ્ય હોય તે મૂયથી મળી શકે નહી અને મૂલ્યવડે ખરીદ કરનારને અમૂલ્ય કયાંથી મળે ?
૫૫૧. શ્રદ્ધાએ સર્વ યુગમાં ચમત્કાર કરી બતાવ્યા છે. શ્રદ્ધાના આધારે, એક લાકડાને આકૃતિવાળે ટુકડે કે માટીની બનાવેલ મૂર્તિ કે દોરા ફુલ આપવા સમર્થ બને છે. સુંદર અને ઉમદા વિચારોમાં જે સાચી શ્રદ્ધા હેય તે અને મંત્રમાં સાચી શ્રદ્ધા હોય તે જરૂર આધિ-વ્યાધિને દૂર કરવા તે સમર્થ બને છે. જેઓએ સફલતા-સિદ્ધિ મેળવી છે, તે શ્રદ્ધાના આધારે જ. આત્મામાં અને આત્માના ગુણેમાં જેઓને સંપૂર્ણ શ્રદ્ધા છે તેઓ જ દુન્યવી પદાર્થોમાંથી આસક્તિ અપ કરવા અગર મૂલમાંથી નાશ કરવા સમર્થ બને છે, જ્યાં સુધી દુન્યવી પદાર્થોમાં આસકિત છે, ત્યાં સુધી આત્માના ગુણેની શ્રદ્ધા બેસે નહી.
૫૫. સાચી સમજણ હોય અને વિપત્તિઓને સહન કરવાની તાકાત હોય તે જ, જગતની વિચિત્ર ઘટના નું પરિવર્તન કરી શકાય છે, સુખ-દુઃખના સગો પોતે જ ઉપસ્થિત કરેલ છે. મનમાં જે સમજણપૂર્વક સહન કરવાની શક્તિ હોય તે દુઃખ, અને તેના નિમિત્તો સુખરૂપે પરિણામ પામે છે. ભાગ્યના ભરોસે બેસી રહેવાથી આવી પડેલ દુખ ખસતું નથી અને સુખશાંતિ આવીને મળતી નથી, માટે સહન કરવાની શક્તિને અવશ્ય પ્રાપ્ત કરવી. પંડિતેમાં વિદ્વત્તા સારા પ્રમાણમાં હોય પણ જે સહનતા ન હોય તે તેઓની રીતસર કિંમત અંકાતી નથી અને પ્રશંસાપાત્ર બનતા નથી.
For Private And Personal Use Only
Page #438
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦ પપ૩. માણસે આનંદ માટે સર્વદા અભિલાષા રાખી રહેલ હોય છે. સાચે આનંદ કયારે ઉપલબ્ધ થાય, છે જ્યારે શંકા-ભય-નિરાશા-ખેદ-દ્વેષ તથા આસક્તિને ત્યાર થાય ત્યારે જ આનંદ આપોઆપ આવીને મળે; આનંદ મેળયુવાને આ સાચો માર્ગ છે; ધનાદિક પરિવારાદિકમાં દુઃખ પ્રતિકાર છે પણ સુખ તે નથી, માટે શંકા-ભયાદિકને નિવારી ચારિત્રશીલ બને, આનંદ આપોઆ૫ આવીને મળશે. આનંદ, કિઈથી પણ ખરીદી શકાતું નથી, એ તે ચારિત્રશીલ બનવા અને વિષયકષાયના વિકારોને ત્યાગ કરવાથી મળી શકે એમ છે. જો આનંદ ખરીદી શકાતે હેય તે ઘણુય શ્રીમતે, રાજાચહારાજાએ પણ ધનાદિકને વ્યય કરીને મેળવી શકે. પરંતુ તેઓ અને સુખને માટે હાથ ઘસતા પરલેક ગયા-સુખને લેશ પણ પ્રાપ્ત થયે નહી; માટે સત્ય સુખ મેળવવું હોય તે ભય-શંકા-નિરાશાદ્વેષ વિગેરેને ત્યાગ કરી મોક્ષમાર્ગનું અવલલંબન લે. સાચું સુખ આપવાની શક્તિ ચારિત્રમાં જ રહેલી છે, કારણ કે જ્યાં ચારિત્ર હોય ત્યાં સમ્યજ્ઞાન અને સભ્યશ્રદ્ધા પણ રહેલી છે. આ સિવાય આનંદને અન્ય માર્ગ છે જ નહી. - ૫૫૪. આપણે અન્ય પ્રાણીઓ ઉપર તેમ જ અનુષ્યો ઉપર જેવા વિચારે-અભિપ્રાય ધરાવીએ છીએ તેવા વિચારેની અસર તેમના ઉપર થાય છે. જે અન્ય જાનો ઉપર સારી ભાવના રાખીએ કે, તેઓ પણ આપણા પર ચારી ભાવના રાખશે; દુષ્ટ ભાવના રાખીશું તે તેઓ આપણા પર પણ દુષ્ટતા ધારણ કશે. આપણું શરીર પણ વિચારોના આધારે ઘાએલ છે, આપણે મનુષ્યભવ પણ વિચારના આધારે પ્રાપ્ત
For Private And Personal Use Only
Page #439
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થએલ છે. પૂર્વ જન્મમાં માણસાઈ મેળવવાના વિચારો હતા તેથી જ મનુષ્યભવ મળે. જે પશુવૃત્તિના વિચારે છે તે મનુષ્યભવ મળતા નહીં. એ તમને ખબર તે છે કે કોઈ પણ કાર્ય પહેલાં તોગ્ય વિચારે આગળ હોય છે, સુંદર વિચારે થી સદ્દગતિની પ્રાપ્તિ થાય અને ખરાબ વિચારવડે નીચહલકી ગતિ મળે. મિત્ર ઉપર-સગાંવહાલાં પર તેમ જ પળપાડાના, અર જ્ઞાતિના-સમાજના-દેશના કે રાષ્ટ્રના સર્વે પ્રાણીઆ ઉપર મિત્રતાના સુંદર વિચારે રાખ્યા હોય તે તે મિત્રો વિગેરે આપણા ઉપર ખરાબ ભાવના રાખશે નહી-મૈત્રીભાવના ધરાવશે. સગાંવહાલાં ઉપર પ્રેમ રાખીએ તે જ તેમનાં કડવા વચને સહન કરાય છે. માનસિક વૃત્તિ પણ સદ્વિચારના આધારે શાંત બને છે, ઘણા ઉછાળા મારતી નથી. ધાર્મિક ક્રિયાની સાર્થકતા પણ સદ્દવિચારો અને સદુભાવનાના આધારે જ રહેલી છે, માટે કઈ પણ પ્રાણીઓ ઉપર શ્રેષાદિ ધારણ કરે નહી, પણ મૈત્રી-પ્રમોદ-કરુણ અને માધ્યસ્થતાના વિચાર કરો. આવા વિચારેથી જ અવશ્ય આપણું પિતાનું પણ કલ્યાણ સધાય છે એટલે આત્મવિકાસમાં તેવા વિચારે, સારા પ્રમાણમાં સહકાર આપવા સમર્થ બને છે. અદેખાઈના વિચારથી સદ્વિચારમાં વિષ પડે છે. તેથી જ વિનય, વિવેક, સભ્યતા રહેતી નથી અને જે મુખમાં આવે તે પ્રમાણે ફેંકયે રખાય છે.
જે અવળી-ખરાબ માન્યતા હોય છે, તે સદ્વિચારે અને વિવેકાદિ ખરાબ અને અવળા થાય છે. એટલે મિથ્યાત્વ અને અવિરતિ આવીને ઉપસ્થિત થાય છે અને મિથ્યાત્વ-અવિરતિના ચોગે મનુષ્ય વિષયકષાયમાં રાચીમાચી રહેલ હોવાથી સદ્વિચારે
For Private And Personal Use Only
Page #440
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૧
અને વિવેક પુનઃ પ્રાપ્ત થવા દુર્લભ અને છે. જેટલા વખત સદ્વિચારામાં વ્યતીત કરશે!, તેટલા સમય સલ બનશે. સતતનિરન્તર અહેાનિશ સદ્વિચારા રાખીએ તા જ તત્કાલ લાલ મળી શકે.
૫૫૫. દુષ્ટ વિચારા તથા ભાવનાઓ, રાગ-દ્વેષ અને માહના વિકારાને વધારી મૂકે છે અને સદ્દભાવના, સદ્વિચાર, રાગ-દ્વેષ અને માહના વિકારાને હઠાવી તેના મૂલને ઉખાડી નાખે છે, તમારે રાગ-દ્વેષ અને માહુના વિકારોને હઠાવવા હાય તેમજ મૂલમાંથી નાશ કરવા હોય તેા, સદ્વિચાર અને સદ્દભાવના સિવાય અન્ય ઉપાય નથી. માક્ષના સુખા દૂર રહેલાં છે પણુ માનસિક સુખશાતા આપણા હાથમાં છે, સ્વજનવ પણ સારી ભાવના હશે તે હેત–પ્રેમ રાખશે, માટે સદ્ભાવના ને સદાભાવી સ્વાત્માને નિમલ કરીને પેાતાના તત્ત્વમાં રમતા કરી.
૫૫૬. અહિંસા, સયમ અને તપની જિનેશ્વરની આજ્ઞા મુજબ આરાધના કરી રાગ-દ્વેષ અને માહના મધનાને તાડવા માટે મનુષ્યભવ મળ્યેા છે; નહી કે વિષયકષાયના વિકારાને વધારી તેમાં સાઈ પડવા માટે. રાગ-દ્વેષમાહના બંધને અનાદિકાલીન છે. તે એકદમ જલ્દી મુક્ત થાય એમ નથી. મુક્ત થવા માટે શારીરિક-માનસિક બળને ઘણા ઉત્સાહપૂર્વક વાપરવું પડશે.
૫૫૭. પુણ્યાત્મા-ધર્માત્મા.શારીરિક, માનસિક વિકારાથી ઉત્પન્ન થએલી પાપવૃત્તિને પેાષવા માટે પ્રયત્ન કરનાર,
For Private And Personal Use Only
Page #441
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરાર થીને ખુશી થનાર તે કમાત્મા કે પાપાત્મા કહેવાય; તથા ઉત્પન્ન થએલ પા૫વૃત્તિને તેના પરિણામને વિચાર કરી સમ્યજ્ઞાનપૂર્વક દાબી દેનાર અગર તેને સર્વથા ત્યાગ કરનાર, તે પુણ્યાત્મા કે ધર્માત્મા કહેવાય.
૫૫૮. પરાધીનપણુએ, અસંખ્યાતા વર્ષો સુધી ભૂખ તરસ સહન કરી તે પછી સ્વાધીનતાએ તપ-જપ અને સંયમની આરાધના થડા વર્ષે પણ કેમ ન કરવી? જીવનમાં ચંચલમાં ચંચલ ધન, યૌવન અને આયુષ્ય છે; છતાં તેઓનું રક્ષણ કરવા ખાતર માન અકથ્ય પાપાર કરી રહેલા છે; તેઓમાં એટલી પણ અક્કલ રહેતી નથી કે પાપ કરીને પિષાએલ ધન, યૌવન અને આયુષ્ય કેવી રીતે રહેશે?
૫૫૯ અષ્ટાદશ પાપસ્થાનકેને સેવી સુખેથી જીવન ગુજારવાની ભાવનાવાળા ભૂલ કરી રહેલ છે, કારણ કે પાપસ્થાનકોનું સેવન કરીને કે સુખરૂપ જીવન ગુજારેલ છે? કેઈએ કદાપિ ગુજારેલ નથી જ. સુખરૂપ જીવન તે પાપભીરુ બની, અહિંસા, સત્ય અને સંતોષના સ્વામી હોય તે જ ગુજારી શકે અને તેઓ સ્વજીવનને હા લઈને ઉસ્થિતિને પ્રાપ્ત કરી શકે.
પ૬૦. સાપ, કેફ અને પાણીની રેલ કરતાં પણ વિષય કષાયમાં રક્ત બનવું તે મહાઅનર્થકારી છે; કારણ તે વિષયાદિમાં રકત બનવાથી નરકાદિકના કણો પણ ઉપસ્થિત થાય છે, ત્યાં સ્વપને પણ સુખ હેતું નથી. ભયના ભણકારા સદા આવ્યા કરતા હોય છે એટલે વિષયકષાયમાં રક્ત ન બનતાં તેઓને દૂર કરે.
For Private And Personal Use Only
Page #442
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૬૧. બાણાસ્મા લાલસુ-લંપટ અને લુચ્ચા અને તેમાં અજ્ઞાનતાને દેષ રહેલે સમજ. તે જ આત્મા, સદ્દગુરુના સહવાસથી અન્તરાત્મા જ્યારે બનશે ત્યારે જ સદ્ગુણી બનીને દુર્ણને ત્યાગ કરવા તત્પર બનવાને, માટે તેને પણ તિર
છારાદિ ન કરતાં સમજાવાનો પ્રયાસ કરતા રહેવું, તેમાં વપરનું હિત સમાએલ છે અને ઉન્નતિને આધાર પણ રહેલો છે.
પદર. જે આનંદ તેમજ વિનોદ ખાતર બહાર ફાંફા મારે છે, તે જ આનંદ અને વિનેદ તમને આગળ વધવામાં વિઘતાં બનશે તેમજ શત્રુ બનીને તમારી સત્ય રદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિને લૂંટી લેશે, માટે આત્મિક ગુણેમાં આનંદ અને વિનેદ માને ! આ જ આત્માના ગુણે, આનંદ અને વિનેદ સારા પ્રમાણમાં આપવા સમર્થ છે તથા અન્તરના શત્રુઓને પણ હઠાવી શકશે. અન્તરના શત્રુઓને હઠાવ્યા પછી બહારના શત્રુઓને ભાર નથી કે તેઓ રહી શકે.
૫૬૩. સ્વાર્થપરાયણતા, અજ્ઞાનતા તથા અહંકાર, મમકાર વિગેરે દુઃખેમાં વધારો કરનાર છે; પણ સુખ લેશ માત્ર આપનાર નથી; જ્યાં સુધી વાર્યાદિક રહેલાં છે ત્યાં સુધી આધિ વ્યાધિઓ ખસતી નથી. અરે ! સત્ય સુખની વાનગી પણ મળતી નથી.
પ૬૪. જ્યારે વિચારમાંથી વિષય વાસનાઓ ખસશે ત્યારે સદુભાવનાઓ આપોઆપ આવીને ઉપસ્થિત થવાની, અને સુખ દુઃખની કલ્પનાઓ પણ ખસી જવાની, તથા આનંદની ઉમિઓ પણ ઉછાળા મારવાની; માટે વિષયવાસનાને હઠા.
For Private And Personal Use Only
Page #443
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૪
ઢગારી, તૃષ્ણા, રાજામહારાજાઓની ગાદીની પણુ અરમાદી કરી નાંખે છે. તૃષ્ણા, દુન્યવી વસ્તુઓથી શાંત થતી નથી. શાંત અનતી હાય તા સદ્ભાવના સહિત સમત્વભાવ ધારણ કરવાથી, માટે રાગ-દ્વેષ અને માહુને હઠાવી સમતા રાખા,
અધિક પૈસા પરિવાર વિગેરેથી એકારી કે ખી ખસતી નથી પશુ રાગ-દ્વેષ અને મેહ વગેરેના વિકારાના ત્યાગ કરવાથી એકારી કે અન્રી ખસે છે. એકારી અને અઢી વિષયવાસનાએએ જ ઊભી કરેલી છે, તે પૈસાદ્રિકથી કેવી રીતે ટળે ?
૫૫. પાપી માણસ કરતાં પાપના ઉપદેશ આપ નાર તેમજ તેને પ્રચારક અતિ ભય કર છે; પાપી પોતાના જ આત્માને ડૂબાડે છે અને પાપના પ્રચારક અન્ય માણુસાને પશુ ક્રુતિનું ભાજન અનાવે છે. પાપી પાતાના ઘાતક છે અને પ્રચારક સ્વપરના ઘાતક છે.
૫૬૬, પુરાણા ઇતિહાસની શાધખાળ કરનારાઓએ રાતે ક્યાં હતા? અને ક્યાંથી આવ્યે તેની પણ શેષ કરવાની આવશ્યકતા છે; ફક્ત પૂર્વેના ઇતિહાસની શેાધખેાળ કરે પણ પાતાની સ્થિતિ પ્રથમ કેવા પ્રકારની હતી તેની તપાસ ન કરે તેા તેથી લાભ શે?
૫૬૭. કાઇ ચીજની અછતના અને ગરજવાન ઘરાની ગરજના લાભ ઉઠાવીને તે વસ્તુના મુખમાગ્યા દામ લેવા એ પણ એક જાતની અનીતિ કહી શકાય. નીતિમાન્ તા તેવા પ્રસગે ચેાગ્ય કીંમત લે! અષિક લે નહી,
૫૬૮. મુનિના નામના તેમજ વેશના મેહ રાખનારે
For Private And Personal Use Only
Page #444
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૫ ચારિત્ર પાલન માટે અનુકૂલ પ્રેમ શખ જરૂર છે, નહીતર નામને તથા વેશને રાગ, ત્યાગ કર તે ઉચિત છે. ચારિત્ર પાલનમાં પ્રેમ રાખે નહી તે નામ અને વેશ રાખ વૃથા છે.
૫૯. હાલના જમાનાની દીવાળી તે, વ્યાપારીઓને નાણાંની ભીડ અને હૃદયે હેળી.
ધારાસભા, શબ્દને સટ્ટા બજાર. વ્યાપારી, વર્તમાન સમયમાં બીચારુ બનેલ પ્રાણી. જનસેવા, તે–પૂરતે પેટ ભરવાને પુરુષાર્થ. દવાખાનું, તે પાણીમાંથી પૈસા પેદા કરવાનું કારખાનું. બજેટ, તે નસીબદાર નાણામંત્રીનું રમતનું પ્યાદું. પગાર આપો તેશેઠને ટાઢીએ તાવ. માનપત્ર, તે નાતે નાતનું વરે અને મુસાભાઈને વા-પાણી. હાલના જમાનામાં ચેખું ઘી એટલે વેર વેજીટેબલ. હક એટલે આજના સંસારને હડકવા. અખબાર-પત્રે જુઠાણુને હોલસેલ વ્યાપાર. સીનેમા-લૂંટફાટ, અત્યાચાર, અનાચારનું વિદ્યાલય. તેજી, એટલે સંગ્રહરાની ટંકશાળ, અકસ્માત, વિજ્ઞાનને શ્રાપ. હળી, તેફાનીઓની દીવાળી.
મંદી, સડેલા ગુમડાનું નસ્તર. આ પ્રમાણે હાલના જમાનામાં દેખાઈ રહેલ છે.
૫૭૦. સુખશાંતિના પિકારે ચારે બાજુએથી સભળાય છે, પરંતુ તેના ઉપાને લેતાં પ્રમાદ થાય છે. અગર
For Private And Personal Use Only
Page #445
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભય પામીને દૂર ભાગી જવાય છે અને ઉપાશે એવા લેવાય છે કે સુખશાંતિના બદલે વિપત્તિનાં વાદળે આવીને ઉપસ્થિત થાય. સુખશાંતિને માટે અષ્ટાદશ પાપસ્થાનકે સેવાને માણસ, ઉલટા દુઃખેને તથા દુર્ગતિને આમંત્રણ આપી રહેલ છે. દુર્ગતિ, તેઓની વાટ જોઈ બેસી રહેલ છે.
૫૭૧. અરે ભાગ્યશાલીઓ ! ભગવાન કર્તા નથી પરંતુ કર્મ કર્તા છે માટે કર્મ–ક્રિયાઓને સુધારે! ભગવાન કરે તે સારા માટે-આમ નહી માનતા પણ જે થાય તે સારા માટે, આમ વિચારીને ચિન્તા, પરિતાપ, શેકાદિક કરે નહી. પ્રાયઃ વક્તાઓ, સારી રીતે કહી શકે છે પણ કરતા નથી. જે કહ્યા પ્રમાણે કરતા હોય તે તેઓનું કામ થઈ જાય અર્થાત આત્મવિકાસ સાધે.
ઠેકટર જીવાડતા નથી પણ આયુષ્ય જીવાડે છે, આયુષ્ય પ્રમાણે જીવાય છે. જે બરાબર તપાસ કરવામાં આવે તે માલુમ પડશે કે સંસ્કાર વધતા નથી પણ સ્વછંદતા વધી રહી છે. સંસ્મર વધવાને માટે ધર્મની આરાધના સિવાય અપાય નથી. જ્યાં રવછંદતા રહી છે ત્યાં સંસ્કાર કેવી રીતે આવી શકે ?
વિલાસી જનેમાં પ્રાયઃ વિનય, વિવેક તેમ જ સુસંસ્કારો હોય તે પણ ખસતા વિલંબ થતું નથી, માટે વિલાસને ત્યાગ કરવા શક્ય પ્રયાસ કરો એગ્ય છે.
પ૭૨, આઠ કર્મોના આધારે જ જીવ અને શિવમાં. ભેદ પડેલ છે, સંસારી અને સિદ્ધને ભેદભાવ, વાત
For Private And Personal Use Only
Page #446
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭
ને ખવાતી આ ક્રાવક થએલ છે. આ કથાના મૂલ નાશ થાય તે, જીવ અને શિવમાં તથા સારી અને સિદ્ધાં લખપતુ રહે નહી. આ ભેદભાવને મૂલમાંથી હઠાવવાની તિ પોતાના આત્મામાં જ રહેલ છે. જો આપણા આત્મા, વિષય ક્યાયના વિકારાના ત્યાગ કરી તથા બહુકાર મમતાને હઠાવી આત્મિક ગુણામાં અહેનિશ રમણુતા કરે તા જીવ તે શિવ થાય એટલે ભેદભાવ રહે નહી, જ્યાં સુધી આપણા આત્મા, પેાતાનું સ્વરૂપ ભૂલીને વિભાવ દશામાં રહેલા છે, ત્યાં સુધી ભેદતા દૂર ખસવાની નહી જ, અને માક્ષના સાધના હસ્તગત થવાના નહી, માટે પ્રથમ પાંચ ઇન્દ્રિયાની આસક્તિને ત્યાગ કરવાવક,માનસિક વૃત્તિઓને ચ્યાત્મિક ગુણામાં-સમ્યગ્ દર્શનજ્ઞાન–ચારિત્રમાં સ્થિર કરી.
ક્રમ મલેાના કારણેવર્ડ-આાત્માની શક્તિ આચ્છાદિત થએલી છે, તેથી જ પેાતાના સ્વરૂપને ભૂલી બાહ્ય સંચાગની અડીઓમાં આ જીવ, સાઈ પડેલ છે. આત્મિક શક્તિ સપૂર્ણ રીતે આવિર્ભાવ ત્યારે જ થાય કે કર્મોના મલ જે રહેલ છે તે દૂર ખસે.
કાઁવડેજ ભિન્ન ભિન્ન અવસ્થાઓ, પ્રાણીવર્ગે ધારણ કરી , જુદા જુદા પર્યાયને ધારણ કરવાપૂર્વક જે જે અવસ્થામાં આવેલ છે ત્યાં અનત અસહ્ય સકતને વેઠી રહેલ છે, માટે કર્માંને હઠાવવા પ્રયાસ કરવા તે આવશ્યક છે. જ્યાં સુધી જીવની રાગ-દ્વેષ અને માહની પરિણતિ છે ત્યાં સુધી સંસારમાં રખડપટ્ટી રહેવાની જ અને તેના યાગે કર્મોના અધનામાં સ્થાવાનું અને દુઃખી બનવાનું જ.
For Private And Personal Use Only
Page #447
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭૩. પ્રત્યેક પ્રાણીઓ, સરાએ તે સિદ્ધ સમાન
પણ રાગ-દ્વેષ અને મેહ જ્યાં સુધી રહેલ છે ત્યાં સુધી કેવલજ્ઞાની કે સિદ્ધ સમાન બનતા નથી અને કવલજ્ઞાન સિવાય આધિ, વ્યાધિ અને ઉપાધિના સંકટ ટળતા નથી.
જ્યારે રાગ-દ્વેષ અને મેહના વિકારે મૂલમાંથી દૂર ખસે ત્યારે કૈવલ્ય જ્ઞાનને પ્રાદુર્ભાવ થાય છે. આત્મા જ્ઞાનમય, દર્શન અને ચારિત્રમય બને છે અને સર્વ દુખેથી મુકત બની અઘાતી આ કને ઘાત કરી સિદ્ધપદના અનંત સુખને સત્ય અનુભવ કરે છે;
આ અનુભવ, અપૂર્વ હોય છે તેમજ અનુપમ-અનંત હોય છે. જગતમાં કોઈ પણ વસ્તુઓ, તેની બરાબરી કરી શકે નહી.
પ૭૪, અનેકાંત દૃષ્ટિ તે સાપેક્ષ દૃષ્ટિ છે. અનેકાંત. દષ્ટિથી રાગ-દ્વેષ અને મેહના વિચારો અને વિકારો ટળે છે અને આત્મસ્વરૂપનું ભાન થાય છે. જેઓને અનેકાન્ત દૃષ્ટિને લાભ મળતું નથી તેઓ જ રાગ, દ્વેષ અને મહિના ગાઢ બંધનમાં બંધાતા રહે છે, તેથી પરાધીનતા ખસતી નથી અને સ્વાધીનતા સ્વયં આવીને મળતી નથી. જગતને વ્યવહાર, સાપેક્ષ દષ્ટિ સિવાય સુગમ અને સરલ બનતો નથી. તેમજ થએલ ભૂલે તથા થતી ભૂલ પકડાતી નથી-સમજાતી નથીસમજ્યા સિવાય સુધારી શકાતી નથી, તેથી ભૂલની પરંપરાથી વ્યાવહારિક કાર્યો પણ હિતકારક ન બનતાં દુખદાયક નીવડે છે. તે વ્યાવહારિક કાર્યોમાં સાપેક્ષતાપૂર્વક વર્તન રાખવામાં આવે તે, વેર-વિરોધ–કલહાદિક ઉત્પન્ન થાય નહી. અને તે વ્યવહાર શુભ બની શુદ્ધિને મેળવવામાં અસાધારણ સાધન બને.
અનેકાંત-સ્વાદુવાદ દક્ષિણમાં વિશ કરનાર જે કોઈ હોય તે
For Private And Personal Use Only
Page #448
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯
એકાંત ષ્ટિ છે. એકાંત સૃષ્ટિથી જ માનસિક ચચલતા વેગ પક છે. તથા અહંકાર-રાગ-દ્વેષ અને મહુ નૃપની ફાજો ઘેરા ઘાલે છે, એટલે જે સત્ય વસ્તુ હોય તે સમજાતી નથી, તથા ઉષારૈયતામાં વિઘ્નો આવીને અસત્ય ક્ષત્રુવિનાશી વસ્તુઓ તરફ અધિકાધિક વલણું વધતુ રહે છે. એકાંત દૃષ્ટિમાં ભેદભાવ જાગતા જ રહે છે, તેથી વિશ્વના પ્રાણી તરફ મૈત્રી ભાવના પ્રમાદ ભાવના—અનુકંપા અને માધ્યસ્થતા રહી શકતી નથી અને દ્વેષ-અદેખાઈ-ઇતરાજીને આવવાના અવકાશ મળે છે.
૫૭૫. વસ્તુતઃ અનેકાંત-સ્યાદ્વાદની આરાધના તે જિનેશ્વરીની આરાધના અને જિનેશ્વરાની આરાધના તે આત્માની આરાધના છે. સ્યાનૢાદની આરાધના વડે જ આત્મા નિર્મલ બની આત્મસ્વરૂપને પામી અનંત દુઃખાને નિવારવા સમથ અને છે. જ્યાં અનેકાંતની આરાધના છે ત્યાં અહંકાર અને મમતા પણ રહેતી નથી.
જિનેશ્વરા પણ ફરમાવે છે કે તમે વ્યવહારમાં આવી પડેલા છે અને વ્યવહારમાં પણ સત્ય સુખની વાનગી ચાખવી ડાય તે એકાંતદૃષ્ટિના ત્યાગ કરવાપૂર્વક અનેકાંત-સાપેક્ષ દૃષ્ટિ રાખે કે જેથી રાગ, દ્વેષ અને માહુના વિકારો ટળતાં તત્વના લાભ થાય-ચિતારૂપી ચિતા શાંત થાય, વ્યાધિ પણ સતાવે નહી અને સમત્વ ભાવ આવીને ઉપસ્થિત થાય સટાવિના અને ભૂલાને ટાળવાને આ ઉપાય ખરેખરા છે. ૫૭૬. અધિક ચિન્તા કે અધિક પના રવાથી માનસિક શક્તિના વૃથા વ્યય થાય છે. જે માણસ
For Private And Personal Use Only
Page #449
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોતાની માનસિક શકિતને મિયા ચિન્હાઓમાં અપવ્યય કરે છે, તે માણસ પાની કવાવિક શક્તિને પણ સદુપયોગ કરજા સમર્થ બનતું નથી, મનુષ્યની શકિતને નાશ કરવામાં, તેની મહત્વાકાંક્ષાને દાબી દેવામાં તેમ જ ધર્મયાનમાં— ભાવનાઓને દૂર કરવામાં વિદન નાંખનાર જે કઈ હેય તે હુન્યવી ચિન્તાઓને આખરે હાથ છે. ચિન્તાઓકલ્પનામ કરવી હોય તે પિતાની સ્વાભાવિક શક્તિ ઘટે નહી પણ - શક્તિને આવિર્ભાવ થાય, એવી કરે. ધાર્મિક ચિન્તાએ, માનસિક તથા શારીરિક શકિતમાં સહકાર આપે છે. મનમાં ૬ વિચારો કરવા-અન્ય પ્રાણુઓના નાશની ચિન્તાએ કરવી તે પાપ છે. ભલે પછી કાયાથી કરતે ન હેય-વચનથી બોલતે ન હોય તે પણ માનસિક વિચારે, ચિન્તાઓ કે કલ્પનાઓથી પાપને બાંધતે દુર્ગતિને પામે છે. તમે, અપરાધીઓ પર પણ બેટી કલપના કરો નહી, ખરાબ વિચારે કરશે નહી, પણ તેઓનું હિત-કલ્યાણ થાય તે પ્રમાણે ચિન્તવન કરે; તેથી પિતાનું પણ હિત સધાય-આત્મશક્તિને પ્રાદુર્ભાવ થાયમાનસિક વૃત્તિ સ્થિરતાને ધારણ કરે. સાચું સુખ, મનની વૃત્તિએને સ્થિર કરવામાં અનુભવાય છે.
આપણે સંકટ-વિપત્તિઓ આવ્યા પહેલાં જ ભયભીત અની વારેવારે ચિન્તાઓ કરીને હદયને બાળીએ છીએ. તેથી વ્યાવહારિક અને ધાર્મિક કાર્યોમાં વારેવારે વિને ઉપસ્થિત થાય છે અને વિદને હબાવી, ધીરજ-હિંમત રાખવાની શકિતને વૃથા ગુમાવીએ છીએ. તમે જાણે છે કે, હિંમત
For Private And Personal Use Only
Page #450
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
જમ્યા વિના અને ચિન્તાથી મુક્ત થયા સિવાય–કાઇ પણ કાય, પાર ઉતરતું નથી, માટે ખાટી ચિન્તાઓને દૂર કરી,
૫૭૭. કામથી કોઇ પણ માણસ મરી જતા નથી; પરંતુ ખરાબ ચિન્તાએથી ઘણા માણસા મરણ પામે છે. કામ કરવામાં મ્હાટું સંકટ આવી પડશે, એવી ચિન્તા કરવાથી આપણને જેટલી હાનિ થાય છે, તેટલી હાનિ કામ કરવાથી થતી નથી. નિખલ અને અજ્ઞાની જના કાઈ પણુ સત્ય કાર્યા આરંભ કરતા નથી, કદાચિત્ તે કાર્ય હાથમાં લે તે પણુ તેનાથી તે કાર્ય પાર પડતું નથી અને સબલ શ્રદ્ધાવાન સમ્યજ્ઞાની તે જ સત્કાર્ય ને ઉમ་ગથી હાથમાં ધરે છે, અને ચિન્તા રહિત અની તે સારા કાર્યને પાર ઉતારે છે. શક્તિમાનને ભય–ચિન્તાએ બહુ સતાવતી નથી. ચિન્તાએ સતાવતી હાય તે, નિમલ, ભયભીત અને અજ્ઞાનને જ.
૫૭૮. સસારસુખના રસિક જનાને, વર્તમાન કાલમાં વિવિધ ચિન્તાએ પીડતી હાય છે તેમજ ભવિષ્યની ચિન્તાએ પણુ સતાવતી હાય છે, કારણ કે તેમને પાતાના આત્મિક ગુણામાં દૃઢ શ્રદ્ધા હાતી નથી, તેથી ભવિષ્યમાં મારું શું થશે ? મારી કેવી ગતિ થશે? અમે સુખી અગર દુઃખી થઈશું. આમ ચિન્તાએ કરીને પોતે પાયમાલ બને છે, પર ંતુ આત્મ-ગુણરસિકાને પેાતાના ગુણામાં સંપૂર્ણ શ્રદ્ધા રહેલ હાવાથી વર્તમાન કે ભવિષ્યની કાઈ પ્રકારની ચિન્તા રહેતી નથી-દૂર ભાગે છે.
સાત ભય—વિવિધ પ્રકારની ચિન્તાએ, વિજ્ઞોનુ ખલ,
For Private And Personal Use Only
Page #451
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૨ વિષયમાં આસક્તિમાન બહુ સતાવે છે અને પીઠ ઉપજાવી દુઃખી દુખી બનાવી મૂકે છે. આ પ્રમાણે સમ્યગ્રાની સારી રીતે જાણતા હેવાથી વિષયેના ફંદામાં ફસાતા નથી, પણ તેઓને હર કરવા દરરોજ વિચાર કરતા હોય છે અને શક્ય પ્રયાસ કરવામાં ખામી રાખતા નથી. ત્યારે વિષય સુખરસિકો, તે સુખમાં મગ્ન બનવા માટે વિવિધ વિચારે અને પ્રયાસ કરતાં હોય છે તેથી તેમાં ફસાઈ વિવિધ વ્યાધિગ્રસ્ત બને છે.
પ૭૯ આપણું મહત્વાકાંક્ષાઓ વડે આપણે ઉરચતાના શિખરે આરૂઢ થઈએ છીએ, અને ઉચ્ચ આદર્શ હેય તે જ પ્રાપ્ત થએલા ઉત્તમ સાધને-નિમિત્ત ફલીભૂત થાય છે, માટે ઉરચતાને પ્રાપ્ત કરવી હોય તે ઊંચા વિચારો અને ઉરચ ઈરછાઓ રાખે. હલકા વિચારો અને હલકી નીચ ઈરછાથી તે આગળ વધાતું નથી તેમજ જે સ્થિતિ છે તેમાંથી પતિત થવાય છે તથા મહત્ત્વાકાંક્ષા સાથે પ્રયત્ન પણ પ્રબલ હોય તે જ ધારેલા કાર્યો પાર ઉતરે છે. જે પ્રમાદ-આળસ વિગેરેને પ્રવેશ થાય તે મહત્વાકાંક્ષા વિફલ બને છે; આપણી ઈરછાઓ આગળ પડતી કઈ છે તેને બરાબર ખ્યાલ કરીને પ્રમાદ, આળસ વિગેરેને નિવારી શક્ય પ્રયત્ન કરતા રહેવું જોઈએ. સાથે સાથે કાર્ય કરવાની વિધિને પણ જાણવાની આવશ્યકતા રહેલી છે. પ્રબલ ઈરછા–રીતસર વિધિ અને પુરુષાર્થ અવશ્ય કાર્યની સિદ્ધિ કરી શકે છે; ફક્ત ઈરછાઓ કરવાથી કાર્ય સિદ્ધિ પામતું નથી.
મહત્વાકાંક્ષાઓ મૂકી દેવા જેવી નથી જ. ઈછા હશે તે સમય મળતાં પ્રયત્ન થશે અને કાર્ય સધાશે.
For Private And Personal Use Only
Page #452
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૩ મહત્વાકાંક્ષાઓને વિફલ કરનાર જે કઈ હેય તે કોષમાન-માયા અને લેભની અતિરેકતા છે. આ કષાયના આવેશે મહત્વાકાંક્ષાઓને નષ્ટ કરી હલકી અને નીચ ઈરછાઓને કરાવે છે. વિચારે પણ હલકા અને અધમ થયા કરે છે–માટે સંયમ ને કેળવવાની ખાસ જરૂર છે. સયમ ત્રણ પ્રકારને છે. માનસિક, વાચિક અને કાયિક, માનસિક સંયમ તે છે કે સદાય સારા અને મહત્તાના વિચારે કરવા–ઉચ અભિલાષા રાખવી, અને વિચાર-વિવેકપૂર્વક હલકી અભિલાષાઓને ત્યાગ કર તથા વાચિક સંયમ તે કહેવાય કે જેમાં હિત,મિત અને પશ્યતા રહેલી હેય.
મયિક સંયમ, તે કે સદાચારમાં સદાય પ્રવૃત્તિ રહેલી હોય અને અનાચારને ત્યાગ હેય. આ પ્રમાણે ત્રિધા સંયમની રીતસર આરાધના કરનારને મહત્વાકાંક્ષાઓ સફલ થાય છે; અને સાથે સાથે આત્મિક વિકાસ સધાતે રહે છે માટે પ્રમાદાદિકને ત્યાગ કરવાપૂર્વક સંયમની આરાધના કરવી તે મહતાને મેળવવાને સાચે માર્ગ છે.
૫૮૦. જ્યારે આત્માના ગુણેમાં શ્રદ્ધા બરાબર હિતી નથી ત્યારે જ વિષયકષાયના વિકારે વહાલાં લાગે છે, તેથી વિષયાસક્તિ અને કષાયાંધતા આવીને ઉપસ્થિત થાય છે. વાદ-વિવાદ-વિરોધાદિક તેમજ અહંકારાદિક આવીને પ્રાણીએને પાગલ બનાવી ચારે ગતિમાં રઝળતે રખડતે કરી મૂકે છે, તેથી જ પિતાની શક્તિને, સંપત્તિને તથા સત્તાને ખ્યાલ અને ઉપયોગ રહેતું નથી.
For Private And Personal Use Only
Page #453
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
આત્માના ગુણે તરફ દૃષ્ટિ રાખનાર અને તે તે ગુણેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરનારની પાસે વિષ અને કષાઓ ભાગતા ફરે છે અને કષાય-વિષયના અનુયાયીઓ ભય-ચિતાપરિતાપ-વ્યાધિ વિગેરે પણ પાસે આવી શકતા નથી. મહાન થવાની અભિલાષાવાળાઓ, આત્મિક ગુણે તરફ લય રાખે નહી તે તે અભિલાષા ક્યાંથી પૂર્ણ થાય? અનંત શકિતના હવામી આત્માની આરાધનામાં તેમજ તેની સાધનામાં બરાબર લક્ષ્ય રાખીને લીનતા કરનારને દુખે રહેતા નથી, માટે આત્માના ગુણે તરફ લક્ષ્ય રાખવા પ્રયત્ન કરવાની આવશ્યકતા છે.
દુન્યવી પદાર્થોના સોગે તથા નિમિત્તે દુઃખદાયી નથી, પણ દુઃખદાયક જે કઈ હેય તે રાગ-દ્વેષમેહ-અજ્ઞાનતા-અહંકાર અને મમતા વિગેરે ભૂલ કારણે છે.
જ્યાં સુધી આ રાગાદિક મૂલ કારણે રહેલા છે ત્યાં સુધી કઈ પણ પ્રકારે પ્રાણુઓને સાચી સુખશાંતિ ઉપલબ્ધ થતી નથી. ક્ષણભંગુર વસ્તુઓમાં સત્ય સુખ આપવાની શકિત કયાંથી હોય? હરગીજ હોય નહી.
૫૮૧. નિર્મલ ચારિત્ર પાળે. શરીરશભા-સાહ્યબી અને સંપત્તિ માટે મનુષ્ય વિવિધ કોને સહન કરીને સુખી અભિલાષા રાખી રહેલ છે, પણ તે સુખ દુઃખમિશ્રિત છે. દુખરહિત સુખને મેળવવું હોય તે દુન્યવી સુખને ભેગ આપે અને નિર્મલ ચારિત્રનું પાલન કરે. નિર્મલ ચારિત્રના પાલન વિના દુઃખરહિત સુખ કદાપિ મળી શકશે નહી જ. ચારિત્રની આરાધનામાં જે કો સહન કરાય છે, તે વૃથા જતા નથી, પણ તેથી આત્મોન્નતિ થવાપૂર્વક સમ્યગ્રજ્ઞાનાદિકની પ્રાપ્તિ
For Private And Personal Use Only
Page #454
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય છે, અહંકાર, મમતા, અદેખાઈ વિગેર દુર્ગણે નાશ પામે અને અનંત શક્તિ આપોઆપ આવી મળે છે. તમારી પાસે સમ્યગદર્શન-જ્ઞાન ચારિત્રરૂ૫ ધન હશે તે કઈ પ્રકારની ભીતિ કે શંકાદિ રહેશે નહી અને આત્મિક ગુણે વયમેવ પ્રગટશે; સમ્યજ્ઞાનીઓ, જે જે કો આવે છે તેને કસોટી માનતા હેવાથી તેવા વખતે ગભરાતા નથી અને મૂંઝવણમાં પડતા નથી.
૫૮૨. જેમ અર્થ અને કામના અર્થોઓ, અર્થ અને કામને માટે ભયંકર કારમી વિડંબના સહે છે, તે વિડંબના, અર્થ અને કામની પ્રાપ્તિ થતાં મનુને ભાસતી નથી. તે પ્રમાણે ધર્મ અને મોક્ષના અથઓને સ્થિરતાના ગે સહજ સુખની પ્રાપ્તિ થતાં તે વિડંબના-કષ્ટો ભાસતા નથી. તેથી તેઓને રાગ-દ્વેષ અને મહિને અભાવ થાય છે અને તેથી વીતરાગતાને આવિર્ભાવ થાય છે. ધનાદિક માટે સહન કરેલ કષ્ટ, દુખની પરંપરા વધારી મૂકે છે અથાત્ તે સહન કરેલ કો સુખદાયક બનતા નથી, અને આત્મવિકાસને રૂંધે છે, પણ ધર્મ અને મોક્ષ માટે સહન કરેલ કો સાંસારિક કષ્ટોને કાપી શાશ્વત સુખ અર્પણ કરે છે માટે ધર્મ અને મોક્ષ માટે કદાચ કો આવી પડે તે પણ પાછા હઠે નહી-હિંમત રાખી આગળ વધો.
૫૮૩. અંધકારમાં અથડામણે અનેક પ્રકારની આવતી રહે છે, તે અથડામણ, સૂર્યોદય થતાં પ્રકાશના જેગે ટળે છે તે પ્રમાણે સમ્યગજ્ઞાનને પ્રકાશ થતાં મિથ્યાત્વના પેગે ઉત્પન્ન થએલ વિડંબનાઓ-વિપત્તિઓ નાશ પામે છે અને તે પ્રકાશના એ સમાજમાર્ગમાં ગમન કરાય છે.
For Private And Personal Use Only
Page #455
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૪. પાપભીરુ બને પાપ કરતાં પાપ જાહેરાતમાં આવે, તેને ભય, મનુબેને અધિક હોય છે, તેથી જ તે પાપને છૂપાવવા માટે કેઈ ધર્મક્રિયા કરવાને દેખાવ કરે છે, કોઈ વળી લાંચ રૂશવત આપે છે, તેમ જ અધિક વિનય-યાવચ્ચ પણ કરે છે છતાં પાપ છૂપા રહેતા નથી. જે પાપ જાહેર થવાની ભીરુતા કરતાં પાપની ભીરુતા રખાય તે પાપથી પાછું હઠાય અને સદ્ગુણે આવીને વસે.
૫૮૫. પ્રાણેના આધારે જીવન પસાર થાય છે, તે મુજબ સત્ય ધાર્મિક ક્રિયાના આધારે જીવનની સફલતા થાય છે અને આત્મોન્નતિમાં આગળ વધાય છે. સત્ય ક્રિયાઓ તે પ્રાણ છે.
૫૮૬, અહિંસા ત્યાગમાં છે. રાગ-દ્વેષ–મેહ-મમતા તથા અહંકાર, અદેખાઈ નિન્દા વિગેરેના ત્યાગ સિવાય અહિંસા ધર્મનું પાલન થવું તે અશક્ય છે. અહિંસા, રાગાદિકને ત્યાગ માગે છે. તમારી પાસે અહિંસા, સત્યાદિકરૂપી ધન હશે તે વિંડલના-વિપત્તિઓ આવશે નહી; કદાચ પપદયે આવશે તે પણ ખસી જશે અને તેઓનું જોર ચાલશે નહી.
૫૮૭. સાચી અને અખૂટ સુંદરતા તમારી કાયામાયામાં નથી, પરંતુ સમ્યગૂજ્ઞાન, દર્શન અને ચારિત્રમાં રહેલ છે માટે સુંદરતાને કાયમ રાખવી હોય તે વૈરાગ્ય-સંવેગ વિગેરે સદ્દગુણોને ધારવાપૂર્વક ચારિત્રની સારી રીતે આરાધના કરે. ચારિત્રમાં જ સત્ય છે-સુંદરતા છે.
૫૮. વૃક્ષની પિલાણે પટેલે અગ્નિ, વૃક્ષને ટક્યા
For Private And Personal Use Only
Page #456
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૭. દેતો નથી તે પ્રમાણે મનુષ્યમાં પડેલા અહંકાર, મમત્વ, અદેખાઈ વિગેરે દુર્ગુણે મનુષ્યના જીવનને ભરમીભૂત કરે છે.
૫૮. તમારા અપરાધીઓને શિક્ષા આપવાની તકલીફ તમે લેતા નહીં. તે અપરાધીઓને શિક્ષા કરવા કર્મરાજા સર્વત્ર-સર્વથા અને સર્વદા તૈયાર છે; તમે બરાબર શિક્ષા કરી શકશે નહી, અને શિક્ષા કરવા તૈયાર થશે તે બેવડા બંધાશે, એટલે ભવભવમાં પરિભ્રમણ કરવું પડશે.
પ૯૦. જ્યારે માનસિક વૃત્તિઓ, નિર્ભય અને નિર્વિકારી હોય છે ત્યારે પાસે રહેલા પદાર્થો સુખરૂપે ભાસે છે; નહીતે દુઃખરૂપ ભાસે છે, માટે પ્રથમ માનસિક વૃત્તિઓને નિર્ભય અને નિર્વિકારી બનાવવાની ખાસ જરૂર છે.
૫૧. તપસ્યા કરવાથી માનસિક વિકારે શાંત થાય છે પણ ભૂલમાંથી તે વિકારે નાશ પામતા નથી. જ્યારે સમ્યગજ્ઞાનપૂર્વક તપસ્યા કરતાં આસક્તિ ઓછી થતાં અને સ્વાદ અને સ્વાર્થને ત્યાગ થતાં માનસિક વિકારે મૂલમાંથી ક્ષય પામે છે, માટે જ્ઞાનપૂર્વક તપસ્યા કરો.
પ૯૨. ગુણુ સજજનેએ તથા ગુણાનુરાગી જનેએ અન્ય માનવીઓની ખામીઓ જેવી નહી; પણ તેઓની ખૂબીઓને જેવી કે જેથી ગુણામાં ય વધારે શય અને ગુણેને આવવાને અવકાશ મળે. ખામીઓ જેશે. તે તમારી ખામીઓ ખસશે નહી અને ખૂબીઓ આવશે નહી.
૫૯૩. સુખનું મૂલ સમતા, અને દુઃખનું મૂલ
For Private And Personal Use Only
Page #457
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મમતા-આયાનું મૂલ મિથ્યાત્વ અને સત્યનું મૂલ સમકિત, રાગનું મૂલ ભેગ અને રોગનું મૂલ સાગ.
પ૯૪. ચારિત્ર લેવાની ભાવનાના બલથી સમકિતી, વૈમાનિક દેવના આયુષ્યને બાંધે છે; એટલે સમકિતીને ચારિત્ર લેવાની ભાવના હોય અને અવસર મળતાં સંગને ત્યાગ કરી ચારિત્ર લે.
પહ૫. વઘ કહે છે કે-મરીની સાથે સંચળના સેવનથી હડકાયા કૂતરાનું ઝેર ઉતરે છે. તે પ્રમાણે નમ્રતા અને સરલતાના સેવનથી વેરનું ઝેર ઉતરે છે અને વૈરની પરંપરા અટકે, તેથી મોક્ષમાર્ગમાં ગમન કરતાં માનને વિશો આવતા નથી.
મરી સાથે કરી આતાના સેવનથી કમળો મટે છે. તે પ્રમાણે સગ્ય જ્ઞાન સાથે સમતાના સેવનથી અનાદિકાલીન શમણાઓ ટળે છે.
૫૬. ટંકણખાર સાથે મરી ખાવાથી પેટમાં થએલ બરોલ મટે છે. તે મુજબ પ્રથમ અને વૈરાગ્યથી અન્તરના કામ, ક્રોધાદિક શાંત થાય છે.
પહ૭. આંબળા સાથે મરીના સેવનથી પિત્ત મટે અને છરા સાથે મારી લેવાથી રક્તપિત્ત મટે તથા બહેડા સાથે મરીના સેવનથી ઉધરસ મટે તે પ્રમાણે આસક્તિના અભાવથી તથા અહંકારના ત્યાગથી અને ગમ ખાવાથી ભવની વિડંબનાઓ અટકે છે અને સમ્યગજ્ઞાની બનાય છે.
પ૮. મારી સાથે લેવડાવ્યાજને ઘસી ખ ઉપર પડ
For Private And Personal Use Only
Page #458
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૯
નથી વિંછીની વેદના રહેતી નથી તે પ્રમાણે અારણ અને અનિત્યભાવના ભાવવાથી આધ્યાનની વેદના ખસે છે; ચિન્તાએ સતાવતી નથી.
પ૯ પીપર સાથે મરી લેવાથી પેટની વાયુની પીડા મટે છે તે મુજબ જિનેશ્વરની આજ્ઞા અને સેવા દ્વારા દુન્યવી વલેપાત રહેતું નથી.
૬૦૦. મનુષ્ય શારીરિક વ્યાધિને મટાડવા માટે વૈદ્યની આજ્ઞાનુસારે વર્તન રાખે છે અને વારેવારે તે વૈદ્યનું સન્માન–સેવન કરે છે, તે વ્યાધિ ઉપશાંત થાય છે. તે મુજબ જિનેશ્વરની આજ્ઞાનું સેવન કરે તે ભભવની વિપત્તિઓ નાસે.
૬૧. શક્તિને વેડફી નાખે નહી. વિષયકષાયમાં તણાતી શારીરિક, માનસિક અને આત્મિક શક્તિને ધર્મધ્યાનમાં
જવાથી તે શક્તિમાં વધારો થાય છે. સાથે આધિ, વ્યાધિ ટળતી રહે છે, માટે મળેલી શક્તિને વિષયકષાયમાં વેડફી નાંખે નહી; પણ વધારે કરે!
૬૦૨. મકાન-મહેલ બંધાવીને માણસે મલકાય છે પણ તે માટે કેટલાં પાપ બંધાય તે જોતા નથી અને પાપે ઓછા કરતા નથી, તે પછી ચિન્તાઓ કયાંથી અલ્પ થાય?
૬૦૩. માનસિક પીડાઓ, બીજા આગળ કહેવાય નહીં અને સહેવાય નહી. આવી પીડાઓને દૂર હડાવે તે બહાદુર
૬૦૪. શારીરિક યાધિ ટાળવાને વન-ડકટરની પાસે ગયા પછી, પીઓને પૂછવા સિવાય પણ કહી, તેમના કથન
For Private And Personal Use Only
Page #459
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૦ મુજબ વર્તન પણ કર્યું; ભવરગને ટાળવા માટે શું ઉપાય કર્યો અને કઈ દવા લીધી?
૬૦૫. જે ભાગ્યશાલીઓ, ભવ રોગને ટાળવા માટે મન, વચન અને કાયાને કબજે કરીને આત્મતત્વમાં રમણુતા કરે છે તે સંપૂર્ણ આરોગ્ય મેળવે છે. દુન્યવી દવા, શારીરિક વ્યાધિને શાંત કરવા સમર્થ છે, પણ માનસિક આધિને શાંત કરવા તેમજ તેને મૂલમાંથી નાશ કરવા સમર્થ નથી.
૬૬. બૂડથલો સાથે બાધ ભીડનાર, બુદ્ધિમાન ન કહેવાય પણ તેઓને યુક્તિથી સમજ પાડનાર અને સન્માર્ગે વાળનાર બુદ્ધિમાન કહેવાય છે.
૬૦૭. સરળ અને કપટી. જ્યાં બનાવટી દેખાવ નથી અને જે રૂપે હોય તેવા દેખાય તે સરલ કહેવાય. દંભ કરીને દેખાવમાં લોકરંજન કરે તે કપટી કહેવાય.
૬૦૮. જેનામાં ક્ષમા ગુણ નથી તે વસ્તુતઃ શુરવીર નથી; જેનામાં ઉદારતા અને દયા નથી તે શ્રીમાન નથી, અને જેનામાં નીતિ ન્યાય નથી. તે અધિકારી નથી તથા જેનામાં વિનય, વિવેક અને સદ્વિચાર નથી, તે જ્ઞાની નથી; ગુણ જગતમાં પૂજાય છે.
૬૯. સમ્યક શ્રદ્ધાથી દર્શનમોહનીય કર્મ ટળે છે, સમ્યગજ્ઞાનથી નિર્લેપતા આવી હાજર થાય છે અને સદ્વર્તનથી ચારિત્રાવરણીય કર્મો નાશ પામે.
૬૧૦. આત્મા સયમ સિવાય સદાય સર્વત્ર દબાતે અને સંસારસાગરમાં તણાતે રહેવાને તથા આશાની બેડીમાં
For Private And Personal Use Only
Page #460
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
બંધાતે રહેવાને જ; માટે સંયમની આરાધના કરી તેને ફસામાણમાંથી મુક્ત કરે, તે મુનિજનેનું કર્તવ્ય છે અને શ્રાવકનું પણ કર્તવ્ય છે, “આત્માને મુક્ત કરે
૬૧૧. આત્માને કર્મોથી મુક્ત કરવા માટે મનુષ્યપણું ઉત્તમ સાધન છે. અને આ સાધનની સફલતા કે સાર્થકતા, સિદ્ધાંત-શ્રવણ-રુચિ અને વર્તન ઉપર છે.
૬૧૨, કાંટાને કાઢવા માટે દુઃખને સહન કરવું પડે છે, તે પ્રમાણે કર્મના દુઃખને દૂર કરવા કષ્ટ સહન કરવું જોઈએ; કણને સહન કર્યા સિવાય કદાપિ કષ્ટ ખસશે નહી.
૬૧૩. દુઃખને દૂર કરવાને ઉપાય, દુઃખને સહન કરવું તે છે. શાતાગારવ, ગાદ્ધિગારવ અને રસગારવથી કદાપિ દુઃખ ટળશે નહી, માટે દુખ આવે ત્યારે ભયને ત્યાગ ! - ૬૧૪, સાંસારિક સુખની આશાઓ સાથે ચિન્તાઓને ગાઢ સંબંધ છે. જે ચિતાઓને ટાળવી હોય તે આશાએને નિવારી આત્માના ગુણોમાં લયલીન બને, તેથી આશાએ પુનઃ ઉત્પન્ન થશે નહી. આશાની બેડીથી બંધાએલ માણસે આખા જગતમાં દેકંડ કરે છે અને યાચના કરવામાં બાકી રાખતા નથી, છતાં આશાઓ પૂર્ણ થતી નથી. આશા રહિતને જગત્ અને દેવે પણ પ્રણામ કરે છે અને દાસ થાય છે. - ૬૧૫. સાંસારિક સુખની અભિલાષાએ કરાતી ધાર્મિક ક્રિયાઓ પણ સમ્યાન થયે ભાવક્રિયાનું નિમિત્ત બને છે–શ્રીપાલ કુમાર અને મયણની માફક
For Private And Personal Use Only
Page #461
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૨
૬૧૬. ન્યાય; નીતિ અને ધર્મના સંસ્કારાના વારસા પુત્રાને આપવા તે સાચેા વારસે છે, કારણ કે તેથી ધનાદિકના વારસાને તે વારસા સફલ બનાવે છે, એટલે તે ધાર્મિક વારસા ધનાદિક વારસાના સદુપયોગ કરાવે છે. તમે પ્રથમ ક્યા વારસાને આપશે ? ક્રર્માંના નાશ કરવા કટિબદ્ધ અનેલ માનવી, ટીઆરા અને સુતાર જેમ કાષ્ઠને કાપતાં એકાગ્રતા ધારણ કરે છે તે પ્રમાણે એકાગ્રતા ધારણ કરે તે તે કમ કાણને કાપે પરંતુ જો એકાગ્રતાના ત્યાગ કરી આડુંઅવળુ જુએ તે કાષ્ટને બદલે પગમાં કુઠાર વાગે અને કાષ્ઠ કપાય નહી; તે પ્રમાણે સ્થિરતા ન હાય તા આત ધ્યાન-રૌદ્રધ્યાનરૂપી કુઠાર ઘણું નુકશાન કરી નાંખે; માટે દરેક ક્રિયાઓમાં એકાગ્રતાની આવશ્યકતા છે.
૬૧૭, પચીસ વર્ષ સુધી માતપિતા તરફથી પડેલા સુસ'સ્કારા તથા ગુરુદેવે માપેલા સુવિચાર। નીચે હલકા મનુષ્યની સ’ગતિથી એક જ દ્વિવસમાં પરિવર્તન પામી કુસ'સ્કારો આવીને સ્થાન લે છે. કુસ`સ્કારી સ્ત્રીના એક દિવસના સહુવાસથી સારા સંસ્કારી પુત્રના વિચારો ફરી જાય છે, માટે સારા નિમિત્તોની ખાસ જરૂર રહેલી છે.
૬૧૮. શુભ નિમિત્તો દ્વારા સકારાને સ્થિર કરી શુદ્ધ આત્મગુણ્ણાને આળખાવે છે, તેમ ખરાબ નિમિત્તો તેથી વિપરીત પરિણામ લાવી આત્મધર્મથી પતન કરાવે છે, માટે પૈસા કરતાં શુભ્ર નિમિત્તો અત્ય ́ત કીંમતી છે, અને વિવિધ વિપત્તિમાં પૂરેપૂરા સહકાર આપે છે; હિંમત-નિભ યતા—ઉદારતા, પાપભીરુતા વિગેરે પણ આવી નિવાસ કરે છે.
For Private And Personal Use Only
Page #462
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
૬૧૯, કટુક વચના શ્રવણુ કરીને ક્રધાતુર અને નહી, પણ વિચાર કરીને સહન કરી લે, ક્ષમાને ધારણ કરેસ; ક્ષમાને ધારણ કરવાપૂર્વક સાંળતાં, દોષો હશે તે દૂર કરવાની ભાવના જાગશે અને દૂર કરી શકશે; દોષોના અભા હશે તે અધિક સહન કરવાની શક્તિ જાગશે, કટુક વચનને સહન કરવામાં ઉભય તરફથી લાભ મળશે.
૬૨૦. સહન કરે તે શૂરા અને સહન કરે નહી અને ક્રોધાતુર તરત અને તે, બાયલા–માયકાંગલે, સહન કરીને શૂર અનેલ, કર્મોને કાઢવા માટે વીર મને છે અને માહ નૃપની લડાઈમાં જયમાલા પહેરે છે. ફક્ત શારીરિક મળવાળા જ, સહન કરવા સમર્થ બનતા નથી, અને મેહને હરાવી સત્તા પેાતાની મેળવી શકતા નથી; પણ તેમાં સહનતાનું બળ હોય, તેમજ સ્વપરનુ જાણપણું હાય તે પેાતાની સત્તાને પાછી પ્રાપ્ત કરી શકે છે.
૬૨૧. સત્યશાંતિ જર, જમીન અને જોરુમાં મળતી નથી, પણ સતાષાદિક સદ્ગુણૢામાં મળે છે. જ્યાં સંતાષાદ્ધિ સદ્ગુણા છે, ત્યાં સત્યશાંતિ છે. સમ્યગ્ જ્ઞાનપૂર્વક સત્યશાંતિ સત્તા, સ ́પત્તિ અને સાહ્યખીને પશુ માગતી નથી; માગે છે નસિક શુદ્ધિપૂર્વક આત્મશુદ્ધિ, તે માટે પ્રયાસ કરો. સ્વયમૈવ ઋદ્ધિ-સિદ્ધિ આવી મળશે. સુક્ષ્મ બુદ્ધિવડે આરાયેલ ધર્મ, જલ્દી સફલતાને ધારણ કરે છે; નહી તે વિદ્યાત થવાના સ'ભવ છે, સૂક્ષ્મ બુદ્ધિમાન સાધક નિર્ભય અને રહિત ભાઈ ધારેલા કાર્ટિને સાધના સમર્થ બને છે.
આશ સા
૬ર. અપરાધીઓની માવૃત્તિ સદાય અચલીત હાર્ય
For Private And Personal Use Only
Page #463
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
છે અને શકાઓને શકતા રહે છે.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૪
ધારણુ કરતાં સહેજ ભાખતમાં પણ
૬૩. જૈનત્વને ઓળખાવવા તથા તેની સાથે કતા કરવા લેાકેાત્તર વિચાર, ઉચ્ચાર અને આચારની આવશ્યકતા છે; સત્તા—સાહ્યમી નહી હૈાય તે પશુ ચાલશે.
૬ર૪. દેવની સાહ્યબીથી પણ જૈનત્વ આવશે નહી, પરંતુ જ્યારે સાત કર્મીની સ્થિતિ એક કાટાકાટી તેમાં પણુ ઊણી સ્થિતિ થશે ત્યારે જૈનત્વ આવશે માટે જૈનત્વના લાભ લેવા હાય તે કર્મ કાટ કાઢો.
૬પ. પ્રગતિ કે આત્માન્નતિમાં જેટલી સપત્તિની જરૂર છે તેટલી વિપત્તિની પણ જરૂર છે. વિપત્તિ આત્માતિની પરીક્ષા છે-સેાટી છે.
૬૬. આજ્ઞા—મળાવ ધો' જિનેશ્વરની કે સન્ ગુરુની આજ્ઞા પ્રમાણે કરેલી ભક્તિ, મુક્તિને ખે'ચી લાવે છે. તેથી આજ્ઞા મુજબ ભક્તિ કરવાની ભાવના સદા રાખવી; આ પ્રમાણે ભક્તિ કરવાથી દુઃખાને દૂર કરવા કુયુક્તિએ કરવી પડશે નહી.
૬૨૭. તમારી પાસે યથેચ્છ સત્તા, સપત્તિ કે સાહ્યબી નહી હૈાય તે તમે ચલાવી લેજો પશુ સત્ય, સયમ અને તપ વિના ચાલશે નહી; માટે કાઇ પણુ ઉપાયે તેને મેળવવા કાશીષ કરશે; તેના વિના કદાપિ જીવનમાં બીકુલ ચાલશે નહી.
૬૨૮. વિચારક મનુષ્યાએ, આ પણ વિચાર કરવાની અગત્યતા રહેલી છે, કે અમે આામવિકાસ-આત્મ
For Private And Personal Use Only
Page #464
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૫ શક્તિમાં કેટલા આગળ વધ્યા વત-નિયમની કેટલી આરાધના કરી? અને સાધુના કેવા વિચાર-આચારમાં છીએ? આ પ્રમાણે વિચારતાં સ્વસ્થિતિનું ભાન થશે. આગળ વધેલ નહી છે તે આગળ વધવાની વૃત્તિ જાગશે. વિચાર અને વિવેક વિના કદાપિ આગળ વધાતું નથી. તમે વિચાર અને વિવેક કરતા તે હશે અને તે પૂર્વક કાર્યો કરતા હશે જ પણ વિષય-કષાયના વિકારે અને વિચારોને ત્યાગ કરવાને વિચાર અને વિવેક કર્યો?
દર૯ જેના હૃદયમાં કરુણુ ભાવ રહેલ હોય છે તે જીવાતમાં ગમે તેવી વિપત્તિઓના પ્રસંગે તેમજ સંક્ટના સમયે દયાને વિસરતા નથી. પિતાનાથી બનતે ઉપકાર કરી, વિડંબના-વિપત્તિમાંથી અન્ય પ્રાણીઓને બચાવી રક્ષણ કરે છે પણ કાયરતા ધારણ કરીને ખસી જતા નથી. તેમાં જ તેની શુરવીરતા છે.
૬૩૦ બીજાઓ પર જોરજુલમ કરવાથી સુખ મળતું નથી. અજ્ઞાનતાથી માણસે એમ સમજે છે કે પ્રાણીએને દબાવી-રીબાવી અને મારી તથા તેમની પાસેથી જેરજુલમથી અગર કપટ કલા વાપરી સ્વાર્થ સાધી લે, એમાં શિયારી છે. આ તેમનું મન્તવ્ય તદન અધમ કેટીનું છે, જેના સહકારથી આપણે સુખી રહીએ છીએ, તેનો નાશ કરવામાં અગર દબાવી રીબાવીને મારી નાંખવામાં તેઓને સહકાર જ્યાંથી મલે હરગીજ મળે નહી. એક બીજાના સહકાર મેગે આપણું જીવન સુખેથી પસાર થાય છે. જે સહકાર હાય નહી તે ક્ષણભર આપણે જીવી શકીએ નહી..
For Private And Personal Use Only
Page #465
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૬
૬૩૧ બરફની માફક ભરયુવાનીને એમળતા વાર લાગતી નથી. તથા સંધ્યાના રંગની માફક મળેલી સંપત્તિને ઓસરતા વિલંબ થતું નથી. તેમજ કરમાએલ પુની માફક જીવનને કસ્માત વખત લાગતું નથી, માટે જ્યાં સુધી જુવાની-સંપત્તિ અને જીવન હોય ત્યાં સુધી પરમાર્થને સાધવા પુરુષાર્થ કરે, તે બુદ્ધિમાનનું કર્તવ્ય છે.
૬૩ર વિષયનું સ્મરણ પણ હાનિકારક છે. વિષયનું સમરણ પણ કોઈ વખતે તેમજ સદાય નુકશાન કરી નાંખે છે. ભણનારને ભૂલાવી ઉન્માર્ગે ઘસડી લઈ જાય છે. જપ તપની આરાધના કરનારને તે વિષયનું મરણ સ્થિર રહેવા દેતું નથી અને ભક્તિમાં–ભજનમાં જે રંગ લાગ્યો હોય તેમાં ભંગ પાવીને હતાશ બનાવે છે. બ્રહ્મચર્યવ્રતને ધૂળધાણું કરાવનાર જે કોઈ હોય તે વિષયેનું સ્મરણ છે. કોઈ પણ કાર્ય કરતી વેળાએ જે વિષયનું મરણ થયું તે તે કાર્ય રીતસર થશે નહી; માટે તેનું સ્મરણ પણ ન ય તે માટે ઘણું ઉપયોગ રાખવાની આવશ્યકતા છે. ચિત્તની સ્થિરતા વિના સારા વિચારો ફરતા નથી અને વિવિધ કાર્યોમાં વિશ આવી ઉપસ્થિત થાય છે. ચિત્તની ચંચળતાને વધારનાર વિષય સમરણ છે માટે તેવા વખતે અનિત્યાદિ ભાવનાને ભાવી, ચંચળ બનેલા મનને સ્થિર કરીને સારા કાર્યોમાં તેને એડવું જોઈએ.
સારા નિમિત્તોના આધારે વિષચેનું સ્મરણ થતું નથી. ચક્ષુઓને અને કાનાને દેવ-દર્શનાદિ નિમિત્તોમાં રિયર કરશે કે તેનાથી ખસીને બીજે જ નહિ, તેમજ વિકાર ન થાય, પેટા વિચાર ન આવે તે માટે ખાવા-પીવામાં બહુ સાદાઈ
For Private And Personal Use Only
Page #466
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાખવી. ઉન્માદ થાય તેવું ખાવું નહી, અને પીવું નહી. પ્રાયઃ ખાન-પાનાદિક મન અને આત્મા તેમજ શરીર ઉપર બહુ અસર કરે છે.
૬૩૩ ખાન-પાનની સાથે તનમનને સંબંધ છે. મનને સ્થિર રાખવું હોય, અને તેના તરફથી આત્મિક વિકાસ સાધ હોય તે ખાવા-પીવામાં બહુ લક્ષ રાખવાની જરૂર છે. અયોગ્ય ખાવાથી અને પીવાથી શરીર બગડે છે. વિવિધ વ્યાધિઓ ઉત્પન્ન થાય છે અને તેની અસર સાત ધાતુઓ ઉપર તેમજ ચિત્ત ઉપર થાય છે–સારામાં સારી કાયા અને મન હોય તે પણ તામસિક અને રાજસિક આહાર કરતાં વ્યાધિઓ આવીને ઉપસ્થિત થાય છે. એટલે સ્વાદ લેતાં આસ્વાદ ટળે છે અને કઈ વખતે એવી બીમારી લાગુ પડે છે કે, મરણ પર્યત પણ કેડે છેડતી નથી. પૂર્વ-કર્મોના ઉદયને મૂકી કહીએ તે પ્રાયઃ ખાવા-પીવામાં બહુ આસક્તિવાળા માનવીએ પોતે જાતે વ્યાધિઓને આમંત્રણ આપી પોતાના શરીરમાં તેઓને સ્થાન આપે છે અને તેમને આસક્તિ હોવાથી ખબર પડતી નથી; પછી બૂમ પાડ્યા કરે છે કે, અમે બહુ બીમાર છીએ, કેઈ પણ સારસંભાળ લેતું નથી. આ પ્રમાણે બૂમ પાડે પણ વાદ એ છે કરે નહી, ત્યાં બીજાઓ શું કરે? ખેરાકી સાથે મન અને તનને ખાસ નિકટને સંબંધ છે, અને તે સંબંધ રીતસર જાળવી રાખીને લાભ લે હોય તો ખેરાક ખાવામાં સાવધાની રાખી, તે સંબંધ તૂટે નહી તે પ્રમાણે લક્ષ રાખવું વોઈએ. આપણે પશુઓની માફક પચાવવાની શકિત નથી. એટલી બળવતી જઠર નથી કે જે ખાય તે પચી જાય. જ્યારે
For Private And Personal Use Only
Page #467
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૮
ખારાકી ખરાખર પચે નહી ત્યારે વિકારા થાય છે અને ઉપ જેલા વિકાશ મન−તનને બગાડી નાંખે છે. જેણે જીભને વશ કરી છે તેણે પોતાના જીવને વશ કર્યાં એમ કહી શકાય.
૬૩૪. મન, વચન અને કાયાથી બ્રહ્મચર્ય પાલનારને પ્રથમ શારીરિક શક્તિ જાગવાપૂર્વક મન સ્થિર થતાં માનસિક દુષ્ટ સંકલ્પવિકા વિલય પામે છે. અને આત્માના સ્વરૂપના અનુભવ આવતા રહે છે, પછી તેને ઈસ-કપટકલા કરવાની જરૂર રહેતી નથી; કારણ કે જે કલપનાજન્ય સુખને ખાતર ભ-પ્રપંચ કરે છે તે સુખ તે સ્વયમેવ આત્મવિકાસ થતાં વિલય પામેલું હોય છે. અને સાચા સુખના સાગર પોતાની પાસે રહેલ છે; એટલે તુચ્છ અને હલકા સુખની ખાતર તેને મેળવવાના વિચાર પણુ હાતા નથી, પરંતુ જે ત્રિધા બ્રહ્મ ચય પાલવામાં સમથ નથી તે, હલકામાં હલકા અને તુચ્છમાં તુચ્છ, કલ્પનાજન્ય સુખ ખાતર દભ કરે છે અને કરતા રહે છે, પણ જ્યારે તે સુખ દગા ઢે છે ત્યારે તેઓની ક્ષણુભર આંખા ઉઘડી પાછી મીંચાઈ જાય છે અને કલ્પનાજન્ય સુખ ખાતર વળી પ્રયાસ કરતા હાય છે એટલે તેઓને આધિ, વ્યાધિ અને ઉપાધિને પાર આવતા નથી. આવા કારણેાથી તે દુ:ખી દુ:ખી રહ્યા કરે છે. એટલે સાચા સુખને આસ્વાદ લેવા એનસીબ અને છે; માટે દ્રવ્ય અને ભાવથી બ્રહ્મચર્ય પાળવા માટે બાહ્યભાવમાં જે વૃત્તિ પરિભ્રમણ કરી રહેલ છે, તેને અન્તરમાં વાળા અને ક્ષણે થે મનના વિચાઅને તપાસે. કાયિક બ્રહ્મચર્ય શારીરિક બલમાં વધારા કરે છે અને માનસિક બ્રહ્મચર્ય આત્મગુણમાં સ્થિર
For Private And Personal Use Only
Page #468
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૯
કરે છે. કાચિક અને માનસિક બ્રહ્મચર્યને મેળાપ થાય ત્યારે આત્મિક શક્તિને ઉઘાડ થાય અને સ્વરૂપમાં સ્થિરતા જામે. સાંસારિક વાસનાઓનું જોર રહે નહી અને તે ભાગાભાગી કરીને ખસી જાય માટે પ્રથમ બ્રહ્મચર્યની જરૂર છે.
૬૩૫. શુભ નિમિત્તો ઉપર જ સત્ય સુખનો આધાર નથી. અનુકુલ નિમિત્તો મળે એટલે ધાર્મિક દારાદિક પરિવાર મળે, સુખ મળે, એમાં કાંઈ નવાઈ જેવું નથી, પરંતુ દરેક પ્રસંગે જીવન પર્વત અનુકૂળતા રહેવી અશકય છે કારણ કે અનુકુલ સંગોને ખસતાં વિલંબ થતું નથી; માટે ત્ય સુખ મેળવવું હોય તે પિતાના મન અને તનને સન્માર્ગે વાળીને સ્થિર કરવાની જરૂર છે. મન અને તન જે સ્થિર થાય તો સત્ય સુખને અનુભવ આપોઆપ આવી હાજર થાય છે, માટે સારા નિમિત્તોના ઉપર આધાર રાખીને બેસી રહેવું નહી. અને મન-કાયાને સન્માર્ગે વાળવામાં કટિબદ્ધ થવું. સત્ય સુખ, નિમિત્તોને આધીન નથી, એ તે મન-તનને સ્થિર કરીને આત્મગુણામાં રહેલ છે તે અન્ય નિમિત્તોથી કયાંથી મળે? સારા નિમિત્તો હાજર હાય પણ મન અને તન બાહ્ય ભટકતું હોય છે, તે નિમિત્તો લાભદાયક થતાં નથી. એટલે મન અને તન સ્થિર થયા પછી સારા નિમિત્તો લાભદાયી નીવડે છે; માટે સારા નિમિત્તો મેળવવામાં જે તમન્ના હોય છે, જેવી લાગણી રાખવામાં આવે છે તેવી મન અને તનને સ્થિર કરવામાં લાગણી રાખવી આવ
For Private And Personal Use Only
Page #469
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૦
શ્યક છે. સુખ તે તમારી પાસે નિરતર સદાય રહેલું છે, કદાપિ તેને વિગ થયું નથી અને થશે પણ નહી, પરંતુ તેને માટે તમોએ વિચાર સરખે પણ કર્યો નથી, તે તે સુખ ક્યાંથી મલે ? નિમિત્તો તરફ નજર કરે છે–તેઓના વિચારો ઘડી પણ ભૂલાતા નથી–અને અથાગ પ્રયાસ કરવામાં આવે છે, ધાયા પ્રમાણે સારા નિમિત્તો ન મળતાં શોકાતુર થાઓ છો, પણ સત્ય સુખના સાધન તરફ નજર પણ કરતા નથી અને સુખની ઝંખના કર્યા કરે છે તે બરાબર નથી, માટે મન અને તનને પ્રથમ વશ કરે. - ૬૩૬. ભૂલને સુધારે. ભલે બે પ્રકારે થાય છે, જાણતાં થાય છે અને અજાણતાં પણ થાય છે. મોહનીય કર્મના ઉદયે જાણતાં છતાં પણ ભૂલે થાય છે, તેનું કારણ તે કમેં આત્મશક્તિને દબાવેલી છે–તેથી શાસ્ત્રોકત શકિત ફેરવી શકાતી નથી; પરંતુ જાણે છે તે ખરે કે આ ભૂલ થાય છે! અને જ્ઞાનાવરણીય કર્મોને ક્ષાયિક ભાવ થાય તે, ભૂલે-અપરાધે થાય નહી; તેથી મોહનીય કર્મને નાશ કરવા માટે સત્સંગ-શાસશ્રવણુરિની ખાસ અગત્યતા રહેલી છે. શાકાશ્રવણથી આત્મવરૂપનું ભાન થાય છે અને ભાન થતાં આત્મગુણેનું સ્મરણ થાય છે, મરણ થતાં તે ગુણેને મેળવવાનો પ્રયાસ થાય છે અને તે માટે પ્રયાસ કરતાં મેહનીય કર્મ રહી શકતું નથી. જ્યારે મોહનીય કર્મ ટળે છે ત્યારે જ્ઞાનાવરણીય કર્મ નાશ પામતાં અંતરાય કશું જેર ચાલતું નથી અને આત્મા કેવલજ્ઞાનને પામે છે એટલે અનંત જ્ઞાન-દર્શનચારિત્ર-અનંત સુખને આવિર્ભાવ આપોઆપ થાય છે. જન્મ-મરણના તેમજ આધિ,
For Private And Personal Use Only
Page #470
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાધિ અને ઉપાધિના હુએ ટળે છે, માટે અનંત સુખને
કરવા શાસ્ત્રાવણુ કરવાની ખાસ જરૂર રહેલ છે. તે સિવાય આત્માને શાંતિ મળતી નથી અને મૂંઝવણ ખa નથી. શાસશ્રવણ કરીને આત્મનિરીક્ષણ કરવાની ટેવ પાડવી જોઇએ-આત્મનિરીક્ષણથી પિતાની ભૂલેને ખ્યાલ આવે છે, અને થએલી તથા થતી ભૂલેમાં સુધારો થાય છે. કારણ ભૂલ કેઈને ગમતી નથી. એટલે તેને સુધારવા માટે તમન્ના-લાગણી થાય છે અને ભૂલેના ભેગા થવાતું નથી, તેથી આત્મિક શાંતિ હાજર થાય છે.
૬૩૭, સુખ, દુઃખનાં કારણને જાણે. જગતના છે, દુઃખને દુખપે જાણતા નહી હોવાથી તેને ટાળવા માટે ઉપાસે કરી શકતા નથી. જ્યાં અત્યંત પીડાઓ-વિપત્તિઓ તથા સંકટે રહેલા છે ત્યાં ધસતા જાય છે અને સુખનું સાધન માની તનતોડ મહેનત કર્યા કરે છે. વિષય-કષાયમાં સુખને સેવ્ય નથી તે પણ તેમાં રાચી-સાચી રહે છે, તેની ચિન્તાઓ જજ કર્યા કરે છે-વિષયના અર્થો ન મળે ત્યારે પિતાને ચીન-હીન માની, આર્તધ્યાન-રૌદ્રધ્યાન કરવા મંડી પડે છે તેથી જે સુખના સાધને મળ્યા હોય છે તે દુખના સાધને તેઓને ભાસે છે અને સુખના સાધનેથી તેઓ વિમુખ બની હુકમો ગતઓ પોતે જાતે ખોદી તેઓમાં સપડાઈ પોકારે પાડતા રહે છે, માટે દુઃખના નિદાનને જાણુવા કેશીલ કરવાની જરૂર છે અને સુખના નિશાનને જાણવાની રસ સામાન્યતા રહેલી છે. તિભવમાં વિવેક નહી હોવાથી
એના નિતનની સમજણ પડતી નથી. દેવભવમાં-વિષય
For Private And Personal Use Only
Page #471
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૨ સુખની આસક્તિ રહેલ હોવાથી નિદાનને જાણવાની મતિ-બુદ્ધિ થતી નથી. નરકમાં અત્યંત યાતનાઓ રહેલી હોવાથી સુખદુખના નિદાનેને જાણવાને વિચાર આવતું નથી માટે મનુષ્યભવમાં વિચાર અને વિવેક હેવાથી તેમજ સમાગમ હેવાથી સુખ-દુઃખના નિદાને જાણી શકાય છે અને પછી દુઃખને મળવાને અને સુખને પ્રાપ્ત કરવાના ઉપાય થાય છે. સત્ય ઉપાયવડે દુખે રહેતા નથી, માટે પ્રથમ નિદાન જાણવાની કોશીશ કરવી જરૂરી છે. ધનવાન થવાની ઈરછાવાળે, તેના નિદાનને જાણે છે, ત્યારપછી જ ધનસંપત્તિ-વૈભવાદ મેળવી શકે છે.
૬૩૮અસંતોષીને અનુકુલ સાધન હોતે પણ ચિન્તાએ ખસતી નથી. અસતેષીને, ધનાદિક યથેચ્છ મળ્યું હોય તે પણ સુખ મળતું નથી, અને સંતોષીને જીવનનિર્વાહ પૂરતું સાધન મળ્યું હોય તે પણ આનંદ રહે છે. માટે બાહ્યાવસ્તુ ઉપર સુખ-દુઃખને આધાર નથી. તેથી સંતેષને કેળવવા માટે સમ્યગજ્ઞાનને પ્રાપ્ત કરવું આવશ્યક છે. જ્ઞાનઅને ક્રિયા, જીવનનું ઘડતર છે. જ્ઞાન-ક્રિયાવડે ઘડેલું જીવન, ચંતેષી બને છે એટલે અહંકાર અને મમતાને રહેવાને અવકાશ મળતું નથી. આ સિવાય ચક્રવતીની કે દેવની સાહાબી હોય તે પણ સત્યસુખ સ્વપ્ન પણ ઉપલબ્ધ થતું નથી. હવે સતેષ આવે ક્યારે? તેના જવાબમાં કહેવામાં આવે છે કે પદાર્થોની ક્ષણભંગુરતાને ક્ષણે ક્ષણે વિચાર કરે છે તેમજ સમયે સમયે તે પદાર્થોના પર્યાના પરિવર્તનને વિવેક લાવે તે સતેષ આવી શકે એટલે
વિક
, ઉપર અમારા કાર ચાલકે બાઈક
For Private And Personal Use Only
Page #472
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે પદાર્થોને પ્રાપ્ત કરવા જે પાપસ્થાનકે સેવાય છે તે સેવાય નહિ અને તેના ઉપરથી-મમતા ઘટે. મમતા ટળવાથી અહંકાર-અભિમાન-ઈર્ષ્યા-અદેખાઈ વિગેરે દુર્ગુણે રહી શકે નહી અને આત્મશક્તિને આવિર્ભાવ થાય; કારણ કે અહંકાર, મમતા વિગેરે દુર્ગથી આત્મા, અનાદિકાલથી દબાએલે છે તેથી તેનું જોર ચાલતું નથી. જગતમાં એવી દબાએલ વ્યકિતઓ સ્વશકિતને ફેરવી શકતી નથી. જ્યારે દબાણ ઓછું થાય ત્યારે હવશક્તિને ફેરવી શકે છે. રક્ષાથી કે ધૂળથી દબાએલ અગ્નિ, શવશક્તિરૂપ ઉષ્ણુતાને રીતસર આપી શકતા નથી. જ્યારે આવરણ ખસી જાય ત્યારે જ પોતાની શક્તિને ફેરવી શકે છે માટે અજ્ઞાનાદિક જે આવરણ રહેલા છે તેઓને દૂર કરવા પ્રયાસ કરે.
૬૩૯. સજજનતા તથા ધાર્મિકતા સદ્દગુણેથી આવે છે. સજજનતા કે ધાર્મિકતા એકદમ આવીને ઉપસ્થિત થતી નથી. તેમજ ફક્ત દાન દેવાથી આવી શકતી નથી. તે તે ઉદારતા, પ્રમાણિકતા, સદાચારનું પાલન તેમજ નમ્રતા–સરલતા વિગેરે સદ્દગુણેના સેવનથી આવે છે, તેથી દાન દેતાં પહેલાં સદ્દગુણેને કેળવવાની ખાસ આવશ્યકતા રહેલી છે.
જેમ તેમ વદતાથી જે સજજનતા કે ધાર્મિક્તા આવતી હોય તે જગતમાં રહેલા સર્વ મનુષ્ય, સજજન અને ધાર્મિક બની રહે અને કંકાસ-ઈષ્ય–અદેખાઈ–મારામારી-યુદ્ધો થાય નહી અને જગતના પ્રાણીઓ સુખશાંતિમાં રહે, પરંતુ તેવા સજજને વિરલ દેખાય છે. તેથી જ પ્રાણીઓને સુખશાતા
For Private And Personal Use Only
Page #473
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈ પણ પ્રકારે રહેતી નથી, કારણ કે એવા કેટલાક મનુષ્ય કંકાસ–મારામારી-અદેખાઈ વિગેરમાં સુખ માની રહે છે અને દુર્જનામાં બહાદુરી માની બેઠેલ છે. પિતાને સુખશાંતિ
હે અને અન્ય પ્રાણીઓ સુખશાંતિમાં રહે તે માટે સજજનતા તથા ધાર્મિકતા કેળવવાની ખાસ અગત્યતા રહેલી છે. તે સિવાય મનુષ્યનું જીવન પશુતુલ્ય ગણાય. મનુષ્ય જીવનને સત્ય
હા-સજજનતા અને ધાર્મિકતામાં જ રહેલો છે અને આત્મિકશક્તિનો વિકાસ, સમાજાતિ અને રાષ્ટ્રઉન્નતિ પણ તેમાં જ રહેલી છે; માટે સત્તા-ધનાદિક મળે ત્યારે ધાર્મિકતાને ભૂલવી જોઈએ નહી. - ૬૪૦. વિચક્ષણ અને સુર મનુષ્ય તે જ ગણાય કે જે વર્તમાનકાલમાં સદાચારેથી આત્મવિકાસ સાધી ભવિષ્ય કાલને સુધારે, ભૂતકાળના સર્વ ખરાબ વિચારોને-વર્તનને, સદાચારથી આવવા અવકાશ આપે નહી. અને આગળ આગળ સદાચારનું દઢતાથી પાલન કરી પોપકારનાં કાર્યો કરે.
૬૪૧. પાત્રતા પ્રાપ્ત કરે. મેઘનું પાણી, પાત્રતા પ્રમાણે કલીભૂત થાય છે તેમ જ્ઞાની પુરુષની વાણી પાત્રતા પ્રમાણે ફલ આપે છે. કેટલાકને તે પાણી અને વાણી ફલતી નથી તેમાં કહેનારાને દોષ નથી. પણ પાત્રતાની ખામીને દેષ છે માટે પાણી–વાણુને દોષ દેનાર મૂMશિરોમણિ કહેવાય! જે પાત્રતા કેળવાય તે પાણી અને વાણી લાભ આપ્યા સિવાય રહે નહી, માટે પાત્રતાને મેળવે.
૬૪ ધનવંતરી વૈદ્ય. શરીરના વ્યાધિઓને દૂર કરવા માટે, શુભ વિચારે એટલે આનંદ આવે તેવા વિચારોના જે
For Private And Personal Use Only
Page #474
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫ એક પણ ધન્વતી વૈવ નથી, અને આતરિક ઉડા રહેલા નિસાસાને તેમજ શોક-પરિતાપને શાંત કરનાર, આ સિવાય અન્ય દવા નથી.
૬૪૩. મનુષ્ય જ્યાં સુધી હલકા વિચારેનું સેવન કરતાં અટકશે નહી, ત્યાં સુધી તેના લેહીમાં રહેલી અપવિત્રતા અને ઝેરી અસર ચાલુ રહેશે, તેથી તે અસર, વિચારોના વેગથી શારીરિક વ્યાધિ ઉત્પન્ન કરે છે તેમજ તેથી માનવીઓ, ધારેલું કાર્ય કરવા અશક્તિ બતાવે છે. હૃદય શુદ્ધ રાખવાથી એટલે મલિન વિચારને દેશવટો આપવાથી શરીર તેમજ જીવન નિર્મલ બની અચિત્ય લાભ લઈ શકાય છે. વિચાર, એ કાર્ય અને જીવનશક્તિને કરે છે. એ ઝરાને વિશુદ્ધ રાખવાથી માનસિક અને આત્મિક શક્તિને સારી રીતે વિકાસ થાય છે. રસાયણનું સેવન કરવાથી શારીરિક શક્તિ વધે છે અને શારીરિક શક્તિના આધારે માનસિક શક્તિ દઢ થાય છે; પરંતુ જે વિચારની નિર્મલતા હશે નહી તે તે શક્તિઓને ઓછી થતાં વિલંબ નહી થાય એટલે રસાયનની સાથે હૃદયશુદ્ધિની-શુભ વિચારની ખાસ જરૂર રહેલ છે. માત્ર ખેરાકમાં જ પરિવર્તન કરવાથી વિચારોનું પરિવર્તન થશે એવી આશા કરવી તે અસ્થાને છે. ખરી રીતે તે ખાનપાનની સાથે વિચારમાં પરિવર્તનની અગત્યતા રહેલી છે, માત્ર ખેરાકમાં પરિવર્તન માનનારના વિચારે તપાસીએ તે માલૂમ પડશે કે, આ તે દાનવ કે માનવી
૬૪૪. સમાધના વિવારેકને કેળા સદ્દગુણોની મહત્તા,
For Private And Personal Use Only
Page #475
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમતા રાખવામાં છે. જે સમતા આવી નહી તે ફલ મળે નહી; માટે સમતાનું ધ્યેય રાખીને સદ્દગુણને ધારણ કરવા. અન્ય કોઈ દયેય હોવું જોઈએ નહી. સદ્દગુણે જે સત્ય પ્રકારે આવ્યા હોય તે સમતા આવ્યા વિના રહે નહી જ.
૬૪૫ અશુભ વિચારો અને શુભ વિચારે જીવન પર્યત પણ તેને વિપાક બતાવ્યા સિવાય રહેતા નથી. કદાચ જલ્દી વિપાક દેખાડે નહી તે વખત આવે તે જરૂર દેખાડવાના માટે શુભ અને શુદ્ધ વિચારે કરવાની ટેવ પાડવી. કરેલા અપવિત્ર વિચારો, કદાચ એવા સંયે ન મળતાં આચરણમાં ન મૂકાયા હોય તે પણ તેવા વિચારેથી શારીરિક શક્તિમાં અને માનસિક શક્તિમાં અસર પહોંચાડ્યા સિવાય ખસવાના નહી. અપવિત્ર વિચારે શકિતમાં વધારે કયાંથી કરે? શરીર પ્રાયઃ મનને જ આધીન છે અને વિચારપૂર્વક કરેલી અગર પિતાની મેળે થતી ક્રિયામાં મનની આજ્ઞાને તે અનુસરે છે. ખરાબ વિચારોના પરિણામે ધીમે ધીમે શરીરમાં વ્યાધિઓ ઘર કરીને રહે છે, માટે ખરાબ વિચારેને ત્યાગ કરે. સંગોનું મૂલ, જેમ વિચારે ઉપર રહેલ છે તેમ શારીરિક સ્થિતિ અને માનસિક સ્થિતિનું મૂલ પણ આપણા વિચારે છે. જેવા વિચારે કરશે તેવા બનશો.
- ૬૪૬. કઈ અણસમજુ માનવી ભલે એમ માને કે પિતાની ઉપર આવી પડેલાં દુખે, પોતાના શુભ કાર્યો અને ગુણોનું પરિણામ છે-કુલ છે. આમ ધારીને શુભ કાર્યોને ત્યાગ કરી બેસે, અશુભ કાર્યો કરવા તત્પર થાય પણ આ માનવું તે હેટી ભલ છે, કારણ કે ત્યાં સુધી તેણે ખરાબ વિચારેને
For Private And Personal Use Only
Page #476
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૭
ત્યાગ કર્યાં નથી અને હૃદયશુદ્ધિ કરી નથી ત્યાં સુધી દુઃખા તેની પાસેથી ખસવાના નહી. માનસિક શુદ્ધિ કર્યાં સિવાય, આ શુભ કાર્યોંનું ફૂલ છે અને અપવિત્ર વિચારાતુ ફૂલ નથી, આમ કેવી રીતે કહી શકે ?
૬૪૭, દરિદ્રતા અને વિલાસ, આ એ દુઃખના સામસામી બાજુના છેડાઓ છે. એ સરખી રીતે અસ્વાભાવિક છે અને માત્ર માનસિક ચંચલતા-અવ્યવસ્થાના પરિણામરૂપે છે, જ્યાં સુધી મનુષ્ય, સુખી-નિરાગી અને આબાદીવાળા ડાય નહિ ત્યાં સુધી તે વ્યસ્થિત ગણાય નહી અને સુખશાંતિવાળા મનાય નહી. મનુષ્ય, જ્યાં સુધી પેાતાના બહારના તેમજ અંદરના સયાગામાં સમાનતા લાવે નહી ત્યાં સુધી તેને કેવી રીતે સુખી મનાય? ભલે પછી બહારના સ'ચેાગાને દેખીને ક્રાઇ સુખી માને પણ તેથી અન્તરના દુઃખ ખસતા નથી અને શાંતિ મળતી નથી; માટે સુખી જીવન ગુજારવુ હાય તેા, બહારના અને અન્તરના નિમિત્તોને વશ ખનવું નહી. જો અન્તરના નિમિત્તો–વિચાર સુધર્યાં, તેા બહારના નિમિત્તો કાંઇ પણ કરવા સમથ બનશે નહી.
૬૪૮, એ વિષય સુખમાંથી આસક્તિ આછી થઈ નહી તો ગ’ગા-ગોદાવરી-શત્રુજયી વિગેરે નદીમાં ન્હાવાથી આસક્તિ અલ્પ થશે નહી. ફક્ત દેહની શુદ્ધિ થશે. પણ માનસિક શુદ્ધિ થશે નહી; માટે માનસિક શુદ્ધિ કરીને સ્નાન કરવું હાય તેા કરી. માનસિક શુદ્ધિવાળા સ્નાન કરે નહીં તે પણ શારીરિક શુદ્ધિ રહેવાની.
ધન્ય તરી જેવા વેંઘોની પાસે
રાગને દૂર કરવા
For Private And Personal Use Only
Page #477
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૮
માટે દવા લેશો અને “કરી પાલીને દવા ખાશે તે પણ ભવરાગ ખસવાનો નહી, તે તે કાયમ રહેવાને જ. જે ભાગ દૂર કરવા મહાઇ-વીતરાગની આજ્ઞા મુજબ વર્તન કરશે તે વૈવોની દવા લેવાની આવશ્યકતા રહેશે નહી અને ભવરગની સાથે શારીરિક તેમજ માનસિક રોગ જરૂર ખસવાના માટે પ્રથમ વીતરાગની આજ્ઞા મુજબ વતે. - ૬૪૯ સૂર્યનો પ્રકાશ બહુ બહુ તે ઉનાળામાં ચાદ કલાક રહે છે. પાછે અંધકાર આવીને જગતને ઘેરી લે છે; પણ એ વિષય કષાયના ત્યાગ કરવાપૂર્વક સમ્યજ્ઞાનના જે આત્મિક પ્રકાશને પ્રાદુર્ભાવ થાય છે તે સહાય કાયમ રહેવાને અને ભવાન્તરમાં પણ સાથે ને સાથે આવવાને કઈ તેને હઠાવી શકશે નહી.
૫૦. દુન્યવી પદાર્થોના રાગને લઇ તમેએ દરિયાડુંગરાઓને ઓળખ્યા, અને સુધા-પિપાસાદિ કોને સહ્યા, પરંતુ હજી સંચારસાગર તર બાકી છે તે તર્યા સિવાય અને ઘાતિ કને દૂર કર્યા વિના સાચા પદાર્થો નહી જ મળે. - ૬૫૧. રાજા-મહારાજાની મહેરબાની મેળવવા માટે
-શેહનુટુંબ-કામિની વિગેરેની પરવા રાખી નહી અને તેએાની આજ્ઞા પ્રમાણે વર્તન કરવામાં ઉભે પગે-ખડાખલ થઇ તે પણ ઈચ્છા મુજમાં મળ્યું નહી અને આશા પૂર્ણ થઈ નહી.
બુ પરમાત્માની મહેરબાની મેળવવા માટે જે દેહ-ગેહ-કુટુંબકબીલા-કામિની અને કંચન ઉપરથી મમતાને ઉતારી તેમની આજ્ઞા પ્રમાણે વર્તન રાખ્યું હોત તો આધિ-વ્યાધિ રહેત નહી
For Private And Personal Use Only
Page #478
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી ગ્રંથમાળામાં પ્રકટ થયેલા ૧૧૩-ગ્યા.
૧ અધ્યાત્મવ્યાખ્યાનમાળા.
૨ ભજનસ ગ્રહ ભાગ ૨ જો.
૩ ભજનસંગ્રહ ભાગ 3 જો.
૪ સમાધિશતક્રમ
૫ અનુભવપચ્ચીશી.
૬. આત્મપ્રદીપ.
૭ ભજનસંગ્રહ ભાગ ૪ થા.
૮ પરમાત્મદર્શન.
૯ પરમાત્મયૈાતિ ( આવૃત્તિ ૨ ) ૧૦ તબિંદુ.
૧૧ ગુણાનુરાગ ( આવૃત્તિ બીજી )
૧૨-૧૩ ભજનસંગ્રહ ભાગ ૫ મા તથા જ્ઞાનદીપિકા
૧૪ તીર્થયાત્રાનું વિમાન ( આ. ત્રીજી )
૧૫ અધ્યાત્મભજન સંગ્રહ.
૧૬ ગુરુસ્મેષ (આ. બીજી) ૧૭ તત્ત્વજ્ઞાનદીપિકા ( આ. ૨)
૧૮ ગહુ'લીસંગ્રહ ભા. ૧ (આ. ૧) ૧૯-૨૦ શ્રાવકધમ વરૂપ ભા. ૧-૨ ૨૧ ભજનપદ સંગ્રહ ભાગ ૬ ઠ્ઠો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨ વચનામૃત.
૨૩ યાગદીપક. ( આ. ૨) પૃષ્ઠ—૫૩૬
૨૪ જૈન ઐતિહાસિક રાસમાળા.
૨૫ આનધનપદ્ ભાવાય (મા. ૨) પૃષ્ઠ ૬૦૬
૨૬ અધ્યાત્મશાંતિ ( ચ્યા. ચેાથી ) પૃષ્ઠ ૯૬
For Private And Personal Use Only
91819 ૭-૮૭
2-7-8 01710
01710
૦૮-૦
01610
૦-૧૨૦
2-6-0
૦-૪૦
01
91719
•-1-0
81610
0-20-0
9-119
0-2-0
0.12-0
૦-૧૪૦
3-0-0
91010
૧૨-૮-૧
૦-૧૨૦
Page #479
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે.
૦
૦
૦
6
=
9
૦.
ર૭ કાવ્યસંગ્રહ ભાગ ૭ મે.
૦-૮-૦ ૨૮ જૈનધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ ૨૯ કુમારપાલ (હિંદી)
૦-૬૦ ૩૦ થી ૩૪ સુખસાગર ગુરુગીતા ગ્રન્ય ૫. ૩૫ પદ્ધવ્યવિચાર (આવૃત્તિ ૩) ૩૬ વિજાપુર વૃત્તાંત હાનું. ૩૭ સાબરમતી ગુણશિક્ષણ કાવ્ય
૦-૬-૦ ૨૮ પ્રતિજ્ઞાપાલન.
૯-૫-૦ ૩૯-૪૦-૪૧ જેનગમતપ્રબંધ, સંધપ્રગતિ, જૈનગીતા ૧-૦-૦ ૪૦ સંઘપ્રગતિ આ. ૨ ક. ૫૪ ૧૧૨ કર જેનધાતુપ્રતિમા લેખસંગ્રહ ભાગ ૧. ૪મિત્રમૈત્રી.
૦-૦૦ જ શિષ્યોપનિષદ્દ
૦૨-૦ ૫ જેનેપનિષદ
૦–૨-૦ ૪૬-૪૭ ધાર્મિક ગદ્યસંગ્રહ તથા પત્રસદુપદેશ ભા. ૧ ૩-૦–૦ ૪૮ ભજનસંગ્રહ ભા. ૮ ૪૯ શ્રીમદ્ દેવચંદ્ર ભા. ૧. (આ. ૨).
૨-૮-૦ ૪૯ શ્રીમદ્દ દેવચંદ્ર ભા. ૧ ના ચાર કટકા જુદા પાકા બધેિલા
૧-દેવચંદ્ર ગ્રેવીસી રૂા. ના, ૨-નયચકસાર રૂ. ૦૧, ૩-કમ
ગ્રન્ય રૂા. ૦માર, ૪-વિચાર-નસાર, રૂ. ૧૫. ૫૦ કર્મચાગ. ( આવૃતિ બીજી) પૃષ્ઠ ૮૦૮
૧૨-૦-૦ ૫૧ આત્મદર્શન
૧૦૦ પર ભારતસહકારશિક્ષણ કાવ્ય.
૦-૧૦૦ ૫. શ્રીમદ્દ દેવચંદ્ર ભા. ૨, (આ. ૨).
૨-૮-૦ ૫૪ ગલી સંગ્રહ ભા. ૨ (આ૨).
૦-૬-૧ ૫૪ ગહેલી સંગ્રહ ભા. ૧-૨ ભેગા પાકા બાંધેલા. ૦૨૭ ૫૫ કર્મપ્રકૃતિટીકા ભાષાંતર
For Private And Personal Use Only
Page #480
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦૧- ૦–૧-૦ ૦-૪-૦ ૧-૦-૦ ૧-૮-૦
૫૬ ગુરુગીત ગલી સંગ્રહ ૫૭-૫૮ આગમસાર અને અધ્યાત્મગીતા (આ. ૨) ૫૯ દેવવંદન સ્તુતિ સ્તવન સંગ્રહ ૬૦ પૂજા સંગ્રહ ભા. ૧ લે. ૬૧ ભજન પદ સંગ્રહ ભાગ ૯ ૬૨ ભજનપદ સંગ્રહ ભાગ ૧૦ ૬૩ પત્રસદુપદેશ ભાગ ૨ ૬૪ ધાતુપ્રતિમા લેખસંગ્રહ ભા. ૨ ૬૫ જેનદષ્ટિએ ઈશાવાસ્યોપનિષ ભાવાર્થ વિવેચન ૬૬ પૂજાસંગ્રહ ભાગ ૧-૨ ૬૭ સ્નાત્ર પૂજા ૬૮ શ્રીમદ્દ દેવચંદ્રજી અને તેમનું જીવનચરિત્ર ૬૯-૭૨ શુદ્ધોપયોગ વિ. સંસ્કૃત ગ્રંથ ૪ ૭૩-૭૭ સંઘર્તવ્ય વિ. સંસ્કૃત ગ્રંથ ૫ ૭૮ લાલા લજપતરાય અને જૈનધર્મ ૭૮ ચિન્તામણિ ૮૦-૮૧ જૈનધર્મ અને પ્રીસ્તિ ધમને મુકાબલે
તથા જેન પ્રીતિ સંવાદ ૮૨ સત્યસ્વરૂપ ૮૩ ધ્યાનવિચાર. ૮૪ આત્મશકિતપ્રકાશ (આ. ૨) પૃષ્ઠ ૧૧૨ ૮૫ સાંવત્સરિક ક્ષમાપના (આ. 2) પૃષ્ઠ ૭૬ ૮૬ આત્મદર્શન (મણિચંદ્રજીકૃત સજઝાયોનું વિવેચન) ૮૭ જેનધાર્મિક શંકાસમાધાન. ૮૮ કન્યાવિયનિષેધ. ૮૮ આત્મશિક્ષા ભાવનાપ્રકાશ ૯૦ આત્મપ્રકાશ (ત્રીજી આવૃત્તિ) પણ ૫૧૦
૦-૪-૦ ૦૨૦ ૦-૧૨ ૦
૧-૦–૦ ૦-૬- ૦-૮-૦ ૦૧૪-૦
For Private And Personal Use Only
Page #481
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હા શોકવિનાશક ગ્રંથ ૯૨ તત્વવિચાર. ૯૩-૯૭ અધ્યાત્મગીતા વિ. સંસ્કૃત ગ્રંથ ૫
૧-૦-૦ ૯૮ જેનસૂત્રમાં મૂર્તિપૂજા. ૯૯ શ્રી યશોવિજયજી નિબંધ ૧૦૦ ભજનપદ સંગ્રહ ભાગ ૧૧
૦-૧૨-૦ ૧૦૧ ભજનપદ સંગ્રહ ભા. ૧, ૨ (આ, ૪ થી) પૃષ્ઠ ૪૧૬ ૨-૮- ૧૦૨ ગુજરાત બૃહદ્ વિજાપુર વૃતાંત.
૧--૦ ૧૦૩-૪ શ્રીમદ્દ દેવચંદ્રજી વિજત જીવનચરિત્ર તથા દેવવિલાસ ૧૨-૦ ૧૦૫ મુદ્રિત જેન છે. ગ્રન્થગાઈડ
૧-૮-૦ ૧૦૬ કકાવલિ–સુબેધ. ૧૦૭ સ્તવનસંગ્રહ (દેવવંદન સહિત)
૦-૧૦૦ ૧૦૮ પત્ર સદુપદેશ ભાગ ૩
૦-૬-૦ ૧૦૯ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વર સ્મારક ગ્રંથ
૦-૧૨૦ ૧૧૦ પ્રેમગીતા-સંસ્કૃત. ૧૧૧ યોગનિક આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીનું વિસ્તૃત જીવનચરિત્ર. ૫૪ ૮૦૦
૧૧-૦-૦ ૧૧૨ અધ્યાત્મસાર.
૦-૧૨-૦ ૧૧૩ આંતરાતિ
૫-૦-૦ એ માટે પત્રવ્યવહારનું સ્થળશ્રી વિજાપુર (ગુજરાત.) શ્રી બુદ્ધિસાગરજીરિ
જ્ઞાનમંદિર તથા મંત્રીઓ અને અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ-મુંબઈ
C/o મંગળદાસ લલ્લુભાઇ ઘડિયાળી
ઠે. ૩૪૭, કાલબાદેવી રેડ,-મુંબઈ ૨ આ સૂચીપત્રમાં મેટા ટાઈપે છપાયેલા નામવાળા ગ્રંથે છેલ્લાં ત્રણ વર્ષમાં નવી આવૃતિપૂર્વક ફરીથી છપાયેલા છે.
For Private And Personal Use Only
Page #482
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રકટ થયેલા
ગ્રન્થો મળવાનાં ઠેકાણું. (૧) શ્રી બુદ્ધિસાગરસૂરિ જૈન જ્ઞાનમંદિર શ્રી. વિજાપુર
(ગુજરાત) (૨) શ્રી. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ-મુંબઈ કે. ૩૪૭
કાલબાદેવી રોડ-મુંબઈ ૨ (૩) શ્રી. મેઘરાજ પુરતક ભંડાર–ઠે. ગેડીજીની ચાલ- ઠે. કીકારટ્રીટ મુંબઈ ૨ (૪) શ્રી. અમૃતલાલ શકરચંદ હીરાચંદ-શ્રી અમદાવાદ
કે, ઝવેરીવાડ-આંબલીપળ ઉપાશ્રય પાસે. (૫) શ્રી. સોમચંદ ડી. શાહ, પાલીતાણ (સૌરાષ્ટ્ર) (૬) શ્રી. રતિલાલ મોહનલાલ હીમચંદ શ્રી પાદરા (ગુજરાત)
અને જાણતા બુકસેલરો પાસેથી
وسمععجعجعجعجعجعحهحهم
3 આપ-મંડળના સભ્ય ન હ તે તુરત ગમે તે કે
વર્ગના સભ્ય બને અને બીજા સભ્ય બનાવે. dજના
:
For Private And Personal Use Only
Page #483
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री अ० शा० प्र० मंडळ-सुबह.
મંડળ તરફથી ગ્રંથાના વધુ વિશાળ પ્રચારાર્થે નીચે
પ્રમાણે સોની એજના ઘડી છે,
રૂ. ૨૦૦૦) અને તે ઉપરની રકમ આપનાર સભ્યો તથા સંસ્થાઓ પ્રથમ વર્ગના પેટ્રન ગણાશે.
રૂ. ૧૦૦૦) અને તે ઉપરની રકમ આપનાર સભ્યો તથા સંસ્થાઓ બીજા વર્ગના પેટ્રન ગણાશે. - રૂા. ૫૦૦) અને તે ઉપરની રકમ આપનાર સભ્યો તથા સંસ્થાએ ત્રીજા વર્ગના પેટન ગણાશે. - રૂ. ૨૫૦) અને તે ઉપરની રકમ આપનાર સભ્યો લાઈફ મેમ્બર ગણાશે.
રૂ. ૨૫૦) થી ઓછી રકમ આપનાર સામાન્ય સભ્ય ગણાશે પણ તેઓ ખુટતી રકમ આપી ઉપરના વર્ગના લંઈફ મેંબર અમાર પિટન બની શકશે.
મંડળ તરફથી પ્રકટ થતા તમામ ગ્રંથે પ્રથમ તથા બીજા વગના પટનેને ૨-૨ નકલ તથા ત્રીજા વર્ગના પેટ્રન તથા લાઈ મેંબરને ૧-૧ નકલ ભેટ આપવામાં આવશે.
નેહીઓના આત્મશ્રેયાથે વા યાદગીરી રાખવા આવા અમૂલ્ય ગ્રંથાના પ્રકાશનમાં દ્રવ્યની સહાય સ્વીકારાય છે.
પ્રભાવના માટે તથા સાધુ સાધ્વી અગર વિદ્વાનોને આપવા માટે જથ્થાબંધ ખરીદનાર મહાશાએ મંત્રીને મળવા વિનંતી છે.
ધર્મ ભાવના જગાડનાર, ધર્મમાં સ્થિર કરનાર, જીવન ઘડતરમાં પરમસહાયક, ઉચ્ચ જીવનમાં માર્ગદર્શક, થોગ, અધ્યાત્મવિદ્યા, તત્વજ્ઞાન અને સાધના અતિ દુર્લભ ગ્રંથના સંગ્રહ માટે આ મંડળના સભ્ય બની–અન્યને સભ્ય બનાવી જ્ઞાનભક્તિમાં સહાયક બને,
લી. મંત્રીએ
For Private And Personal Use Only
Page #484
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only