________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
રતાં ઋષિક અરાણ અને છે એમ અધિક ઈાળા કરવામાં આવે છે તેય ચિન્હાઓ વધતી અા છે. તેથી અનુષે તેના આજામાં દખાએલા ભાનસાન પણ ભૂલે છે; જેને ચિન્તાઓના આન્ત આછે હાય છે તે જ એા વિનાના છે.
૩૮૨. સત્ય ઉપકારને તે જ કરી શકે છે, કે જેઓ નિશ્ચિત બનેલા હાય અને સ્પૃહા વિનાના હેય, તેમજ શ્ચમના વિનાના હોય; નહીંતર તેએ સત્યાપકારના અધિકારી બની શકતા નથી; માટે ઉપકારીએ પૃહારહિત રહેવુ તેમજ પરલેાકની ઇચ્છાએ પણુ રાખવી નહી.
૩૮૩. પંચાચારનુ પાલન કરનારાએ, ચાર ગતિને નિયારી ૫ચમતિ–માક્ષપદને પ્રાપ્ત કરે છે; તે સિવાયના પ્રાણીઓ ચારે ગતિમાં પરિભ્રમણ કરીને અસહ્ય યાત્તનાઓને સહન કરતા રહે છે; માટે ૫'ચાચાર તે પચમતિનુ પૂ સાધન છે; આ સિવાય સર્વે સાધના સ'સારની પરા વધારનારા છે.
૩૮૪, દેશનું નિષ્કલ કપાયું, ગુરુનુ. મહાનતચારીપણુ અને થતુ. દયાભૂલકપણુ' એ જૈનદર્શનની વિશિષ્ટતા છે. કાપા કરવાના નિષેધથી અને આરાધનાના વિધાનશ્રી જૈન પર્વોની મહત્તા છે. આરાધના, મર્યાદાશીલ છે અને આરાધ્યતા વ્યાપક ભાવવાળી છે. ભાત્રને મર્યાદા હોતી નથી. જૈનશાસન, મૈંની વસુલાત્ત લેવાને નિષેધ કરે છે તેમજ વેરી ઉપર પણ મિત્રતા રાખવાનું વિધાન કરે છે.
૩૮૫. મનુષ્યત્વ સુધરતા હાય ની આ સ્વાના લાગે
For Private And Personal Use Only