________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને બીજાઓ ઉપર શા માટે દેશનું સારાપણ કરવું ?. તેથી સમતા રાખીને દેવું ચાવતાં રહેવું અને નવીન ન થાય તે માટે સાવધાન રહેવું. - ૧૭૦. હેટામાં હે, જે કેદખાનું હોય તો, માતાના ઉદરમાં રહેવાનું છે, માટે આવા કેદખાનામાં રાજવું ન પડે તે માટે આ જન્મમાં પુરુષાર્થ કરવાની આવશ્યકતા છે. પુરુષાર્થ વડે આ જગતમાં જે લગની હેય તે શું સાક્ષ ન થાય?
૧૭૧. આત્મજ્ઞાન થયા પછી શારીરિક આસક્તિ ઓછી થાય છે અને માનસિક ચિતાઓ પણ અભ્ય પ્રમાણમાં થાય છે. જે જ્ઞાનથી ચિન્તાઓ વધે અને શારીરિક અલ ઓછું થાય તે જ્ઞાન નહી પણ અજ્ઞાન કહેવાય, માટે આગાણાન મેળવવા લશની રાખવ.
૧૭૨, પુરુષાર્થથી આત્મા પરમાત્મા બને છે. મહમમતા-અહંકારાદિકને સ્થાન મળતું નથી. પ્રમાદથી તે જે સારી સ્થિતિ હોય છે તે નષ્ટ થાય છે અને ભાભવ ભટકવાને વખત આવે છે, માટે પુરુષાર્થ એ કરે કે, એહ મમતાને ત્યાગ થાય.
૧૭૩. ભવપરંપરાને વધારવી અગર ઘટાડવી તમારા હાથની વાત છે, અન્ય નિમિત્તોથી તે પરંપરા ઓછી થશે નહી. આ નિમિત્તોને પામી શુભ પ્રયત્ન કરતાં ભાવની
છ-ભવપરંપરા છે, સાલાને ભૂલવું જોઈએ નહી તે જ નિસિનો સફાય થાય.
For Private And Personal Use Only