________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૯ કાર કરનારને ચિન્તાએ-શેકાદિ થતાં નહી હેવાથી સદા આનદમાં તે રહે છે, કઈ પ્રકારને ભય પણ રહેતું નથી, અને પછી સાહ્યબી વધતી રહે છે. પરોપકારનાં કાર્યો કરેલા હોવાથી હૃદયમાં દિવ્યતાને આવિર્ભાવ થાય છે એટલે ધાદિ કષાયના બીજો બળતાં હોવાથી આત્મવિકાસમાં અંતરાયે આવતા નથી; તેથી પરોપકારના કાર્યો કરવામાં તેઓને પ્રેમ વધે છે. જે સત્કાર્યો, સાહ્યાબી મળ્યાં પછી સધાય નહી, થાય નહી તે તેજ પ્રાપ્ત થએલી સાહ્યબી, અંધકાર-મમતાને વધારી, તથા વિષયકષાયના વિકારોને વધારીને તેના માલીકને શાંતિ-સમતાને લાભ લેવા દેતી નથી; માટે સાહ્યબીને મેળવીને પણ પરોપકાર સેવાધર્મને ભૂલ નહી કે જેથી વપરનું કલ્યાણ સધાય અને સુખ માટે આડીઅવળી વૃત્તિ જાગે નહી, અને જ્યાં ત્યાં બાથડીયા મારવાનો પ્રયત્ન થાય નહી. પરોપકારનાં કાર્યો કરનિારના મનમાં એર પ્રકાશને પ્રાદુર્ભાવ થાય છે, અનિચ્છાએ શુભ વૃત્તિઓને આવવાને અવકાશ મળે છે, સાથે સાથે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે, એટલે જ્યાં સુધી અક્ષય અને અનંત મોક્ષ પદ મળે નહી ત્યાં સુધી સહકાર મળ્યા જ કરે છે. વિષય વિકારનું બહુ બલ ચાલતું નથી. એક શેઠને સાહ્યાબીને પાર નહોતે. ઈષ્ટ વસ્તુઓ આવીને હાજર થતી. પુત્ર પત્ની પરિવારાદિક સર્વે અનુકૂળ હતાં છતાં ચિન્તાએને અંત આવતે નહી. કારણ કે ચિન્તાઓને ચૂરવામાં સાહ્યબી કે પુત્રાદિક સમર્થ નથી. ઈન્દ્રના સરખી સાહ્યબી મળે તે પણ ચિન્તાએ તે રહેવાની જ. સાહાબીવાળો અન્યની ચિન્તા, એ શૂરવામાં સહકાર આપી શકે પણ સમ્યગજ્ઞાની હેય તે
For Private And Personal Use Only