________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૫ અનાદિકાલથી મિથ્યા અવિરતિ-કાય રે ચાગ વિગેરેના સગપણમાં સપાએલ હેલથી છવામાઓ, મિતે ભૂલી ન જ જોઈએ તે ધર્મ ભૂલી બેઠા છે, તેથી જ તેઓની દીનહીન અવસ્થા થએલી છે.
૪૦૬ તમારે માલ સામાં-સ્વસ્વરૂપમાં આવવું હેય તે અહંકાર-અભિમાન-મિથ્યાદિ દેને નિવારે, તે વિના અન્ય ઉપાય નથી. જેઓએ ભૂલ સત્તાને પ્રાપ્ત કરી છે તેઓએ પ્રથમ અહંકાર-મમતા–મિથ્યાત્વાદિને નિવારી પ્રાપ્ત કરેલ છે.
૪૦૦ ધર્મની આરાધના એવી કરવી જોઈએ કે કોઈ પણ પ્રાણીને દુઃખ દેવાની ભાવના હેય નહી; તેમજ તેઓએ કરેલા અપરાધોને બદલે લેવાની ઈચ્છા પણ ન હોય, તેમજ પિતાની શતી થા તરફ-અપ તરફ પિતાને તિરસ્કાર હિય, અને પુનઃ તેવી ભૂલ તથા અપ ન થાય પ્રમાણે આરાધેલ ધર્મ, કમલ દૂર કસ્થા સમર્થ બને છે, ધર્મની આરાધનામાં સાંસારિક કાર્ય પવે ક્લની પાંખડી પણ ચંપાતા મનમાં હમેશાં અરેરાટી થવી જોઈએ, આવા ધર્મ રહેલા ધર્મી જનેથી રાગ-દ્વેષ અને મેહ ભાગતા ફરે તેમાં નવાઈ શી!
૪૦૮ ચલપુરને એક રિહાત છે કે, વારમાં અને આત્માના ગુણે સિવાય અન્ય પદાર્થો ઉપર રાખેલે રાગ, જાય રકાશ અને છે, એટલે સહાય ટકી રહે મારુ - છતાં રાગ ધારણ કરી તે પદાર્થો આતા અન્ય સે પ્રાર્થના
For Private And Personal Use Only