________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બન્યા, પણ તમોએ કાયાના અધિપતિ-મનના અધિપતિ બનવાને વિચાર કર્યો કે નહી? સત્તાધીશ બન્યા તેથી આત્માનું શું?
૬૫. વડીલો અને પૂજ્યોનું ઘસાતું બોલનાર પોતે જાતે ઘસાય છે. માન-પ્રતિષ્ઠા વિગેરે મેળવવાની ઈચ્છાવાળ, કદાપિ માન-પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરી શકતા નથી. કારણ તે વડીલે અને ગુરુદેવના સદ્ગુણોને ગ્રહણ નહી કરતાં ગ્રહણ કરીને તેઓના દોષે જાહેરમાં મૂકવાની કલાબાજી રમતા હોય છે, તેઓ આમ સમજતા હોય છે કે વડીલોનું ઘસાતું બેલવાથી અમારું માન વધવાનું-અને અમને હેટાઈ મળવાનીપરંતુ તેઓને ખબર નથી કે વડીલેનું કે પૂન્યનું તે શું ? પણ સામાન્ય અન્યનેનું ઘસાતું બોલવાથી પિતાની જ હલકાઈ દેખાય છે, અને નિન્દાપાત્ર થવાય છે. આવાને સદગુણે આવે કયાંથી ? ભલે પછી ઘસાતું બોલનાર પ્રસિદ્ધ વકતા હોય કે ન્યાયવ્યાકરણવિશારદ હોય તે પણ તેની હલકાઈ થયા વિના રહેતી નથી.
ઘસાતું બેલનાર, જાહેર સભામાં કે એવા મેળાવડાના પ્રસંગે હાથ ઠેકીને કહે છે કે કેઈની પણ નિન્દા કરવી નહી અને ઘસાતું બોલવું નહી, પણ તે પોતાને માટે કાંઈપણ નહી, આ કેવી બુદ્ધિમત્તા ! અને આ કેવી ચતુરાઈ! તેને ખ્યાલ હેતે નથી કે બેલ્યા પ્રમાણે વર્તનમાં મૂકવા માટે પ્રયાસ કરવું જરૂરી છે. આવા નિર્જકો બીજાઓના મલને મુખથી ધોઈને પિતાના અંગને મલિન બનાવે છે, સત્કાર્ય જે કરેલ હોય છે તેનું સત્યફલ મળતું નથી અને દુર્ગતિનું પ્રસ્થાન કરે છે, માટે કેઈનું ઘસાતું બોલવું જોઈએ નહી–વળી વડીલે તથા પૂનું ઘસાતું બોલાય જ કેમ ? કઈ બોલતું હોય તે
For Private And Personal Use Only