________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ॐ ह्रीँ श्री अहं पार्श्वनाथाय नमो नमः ॥ ॐ ही सद्गुरु आचार्य श्रीबुद्धिसागरजीसूरीश्वराय नमः॥
आंतर ज्योति
––ી
–
m
ony
.
પાલાluntil
દેવ-ગુરુની સ્તુતિ , “હે પરમ પ્રત્યે ! અત્યંત દર્શનની તાલાવેલીના યોગે (H આ ગૃહસ્થપણુમાં પણ આપની મૂર્તિના સાક્ષાત દર્શન કરી
અનહદ આનંદ ઉત્પન્ન થયે હતા તે આનંદ અદ્યાપિ " ભૂલાતો નથી. એ આનંદ અપેનિશ પ્રાપ્ત થાય એવી છે કણ કરશે. આપ અને આપની પ્રતિમા સિવાય સારી એ દુનિયામાં નિર્ભેળ આનંદ આપવાને કે સમર્થ છે ?
કઈ પણ નથી.” !! “હે ગુરુદેવ! જનની માતાએ જન્મ આપવાપૂર્વક * હૈયાના હીર પાયા-શરીરને પોષણ આપ્યું પણ આન્તરિક 'M અજ્ઞાનતા-હ-મમતાદિક દેને દૂર કરવા સમર્થ બનેલ ન
નહિ. પણ તમેએ તે દીક્ષા આપી દ્વિતીય જન્મ આપી દે છે. એવાં હૈયાના હીર પાયા કે અનાદિકાલના અહંકાર-મમતા
અજ્ઞાનતારૂપી અંધકારના પહલે ખસવા માંડ્યા. અને . ૬ | આત્મદર્શન કરાવ્યું થયું. આપ વિના અન્ય કોણુ અનહદ ). લાભ આપી આત્મવિકાસમાં સહકાર આપી શકે એમ છે?”
(આ કીતિસાગરસૂરિ) in
For Private And Personal Use Only