________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૦.
પ્રમાદ ન કરે. દુન્યવી પદાર્થો ઉપર સુખને આધાર રાખે નહી; તેથી સ્વતંત્ર થવાશે અને તેની પાછળ આવતાં સંકટ આપોઆપ વિલય પામશે.
૪૧૧ આ સંસારમાં “હું અને મારું આ બે માન્યતાઓમાં ભારોભર દુઃખ સમાએલ છે અને હું, કેઈને નથી અને કંઈ મારું નથી, આ માન્યતામાં ભારોભાર મુખ સમાએલ છે. આ વસ્તુ મારી છે-આવી ભાવના થતાં જ તેમાં રાગ ધારણ થાય છે અને અત્યંત રાગ ધારણ કરતાં પરિણામે આગ ઉત્પન્ન થાય છે.
૪૧૨ લની આસક્તિથી મમતાપૂર્વક કાર્યો કરવામાં આવે તે જ તેનાથી ઉત્પન્ન થતાં અને થએલાં દુખે, કને ભેગવવા પડે છે, કેઈ નિરાધારના આધારરૂપે રહેલા એકના એક પુત્રને અકસમાત નાશ થતે જોવામાં આવે તો આપણને વિશેષ દુઃખ લાગતું નથી, પણ આપણને કદાચ બે પાંચ પુત્ર હોય અને તે સાથે આર્થિક સ્થિતિ સારી હોય, તેવે વખતે કદાચ એક પુત્રને વિયાગ થવાનો સંભવ આવે છે ત્યારે, તે વખતે આપણને કેટલું બધું દુઃખ લાગી આવે છે? એકના નાશથી દુખ થતું નથી અને બીજાના નાશથી બહુ લાગી આવે છે, તેનું કારણ શું? તે તમે વિચારે. બીજાના પુત્રમાં પોતાના પુત્ર જેટલી મમતા નથી, તેથી જ દુખ ઓછું લાગે છે, માટે સત્ય સુખને પ્રાપ્ત કરવું હોય તે, અહંતા અને મમતાને નિવારે.
થયાં અહંતા અને મમતા નથી, ત્યાં દુઃખ જ નથી અને
For Private And Personal Use Only