________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્તા–પત્તિ અને સામર્થ્ય ઉપર પાણી ફેરવનાર તેનો ઘાત નાર તેમજ આત્મમણ નાશ કરનાર ને કે સાય તા સમ દ્વેષ અને ગ્રહના વિચાશ અને વિકારે છે.
૫૪૫. પોતાના સ્વપનામ્સત્તા શક્તિ અને સપ ત્તિના વિચાર કરવાથી, ઈર્ષ્યા અદેખાઈ મેંહુ મમતા અને માયાના વિચારા દૂર ભાગે છે, એકાગ્રતા તથા સ્થિરત્તાને આવવાનો અવકાશ મળે છે અને પોતાની સંપત્તિ ઉપર વિશ્વાસ બેસે છે. જ્યાં સુધી આત્મસપત્તિ ઉપર વિશ્વાસ ઐસતા નથી ત્યાં સુધીજ વિષય કષાયના વિચારો અને વિકારા ત્તાનું અલ સારી રીતે ફાવે છે.
પરમાત્મા થવાને લાયકાત ધરાવનારને એટલે અનંત ઋદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિની ચેગ્યતા ધરાવનાર મનુષ્યને ર`કતા ૐ નિતા મળે તે વાત જ અશક્ય છે, બનવા જેવી નથી. પરંતુ બને છે, તેનું કારણ તેના એવા પિંચ્યા અને આચા . અનંત ઋદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિ મેળવવાની જે ભાવના ટુાય તા તે તરફના વિચારા અને આચાર અવશ્ય હાવા ોઈએ. ર્દિવ્ય વિચારે અને આચારાને ધરાવનારને માટે ત અખૂટ શક્તિ અને સપત્તિ રાહુ જોઈને બેઠી છે. તમે તે તરફ વળ્યા તા જરૂર મળી રહેવાનીં પરંતુ અત્યાર સુધી તે તરફના વિચાર કરાયે નથી, દુન્યવી પદાર્થોના વિચારો અને આચારી તરફ્ લક્ષ દેવાયું છે, તેથી અનંત સત્તાર્દિકના બદલે ક્ષણિક સત્તામલ મળ્યું-પણુ રહ્યું નહી.
૫૪૬, ને તમેા પરમાત્માના સમીપમાં વસા તે
For Private And Personal Use Only