________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮ પણ પ્રાપ્તિ થાય છે. કોઈ પ્રકારની દીનતા, હીનતા થતી નથી. એક ન્યાયાધીશની પાસે આવીને એક શ્રીમંત કહેવા લાગ્યા કે-મારા ચાલતા કેસમાં મારી તરફમાં ચૂકાદો આપે તે લાખ રૂપૈયા આપું અને જીવન પર્યત તમારે પાડ ભૂલું નહી, અને દરેક પ્રસંગે તમેને સહકાર આપીશ. આ વાત ન્યાયાધીશને બીકુલ પસંદ પડી નહી, કારણ પિતે નિસ્પૃહ હતે અને પોતાની જવાબદારીને તથા ફરજને સારી રીતે સમજતો હતે. લાંચ લેવી તે જ અન્યાય છે. અન્યાય કરીને હું મારે ધર્મ કેવી રીતે બનાવી શકીશ? આ પ્રમાણે સમજતો હોવાથી લાંચ લેવાની ચોખ્ખી ના પાડી. અને કહ્યું કે-આ બીના તારે બીજી વાર કહેવી નહી. પણ આ સ્વાર્થી શેને માને ? અને કઈ પણ પ્રકારે જો ન્યાયાધીશ માને તે કામ નીકળી જાય. આમ ધારીને પ્રકારાન્તરે કહેવા લાગ્યો કે- અરે સાહેબ! મારા જે શ્રીમંત લાખ રૂપૈયા આપનાર નહી મળે. ઘરે ગંગા. આવી છે, મુખ ધેવા સારુ ન જાઓ, ત્યારે ન્યાયાધીશે કહ્યું, કે તારા જેવા હજારો શ્રીમંત લાખ રૂપિયાની લાંચ આપનાર આવશે, પણ મારા જેવો નહી લેનાર મળી આવશે નહી. ફરી. એલીશ નહી; નહીતર અપમાન થશે. અત્રેથી ખસી જ. આ પ્રમાણે સાંભળી શ્રીમંત શેઠ વીલામુખે ચાલ્યા ગયા અને વિચાર કરવા લાગ્યા કે-ન્યાયાધીશે લાખ રૂપૈયા મળતાં હતા પણ તેઓએ ઈચ્છળ્યા પણ નહી, અને પચીશ હજાર માટે તેમજ રંગ રાખવા હું ઉન્માર્ગે ચાલી રહ્યો છું, મારી આબરૂપ્રતિષ્ઠાને પણ જોતા નથી. ધિક્કાર થાઓ મને ! આ પ્રમાણે, પસ્તાવો કરીને સામાની સાથે સમાધાની કરીને કેસ પાછા
For Private And Personal Use Only