________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૧
નુકશાની અને લાભના ઉપાય પેાતાની શક્તિ અને અશક્તિ ઉપર રહેલા છે. આત્મિક ખલવાળા, દરેક શક્તિઓને, દરેક સત્તાને અને દરેક સપત્તિઓને પ્રાપ્ત કરી શકે છે અને પેાતાના ઉદ્ધારની સાથે અન્ય પ્રાણીઓના ઉદ્ધાર કરીને મહુ-મમતા— અહંકારાદિના અનુક્રમે નાશ કરે છે. પાંચ સાત યુવાને નદીમાં હાવા માટે પડ્યા. તેમાંથી એક યુવાન ઊંડા ખાડામાં ફસાઈ ગયા અને મચાવની અમા તેણે પાડી, તે સાંભળી એક સમથ તારનાર તેની પાસે ગયેા. પેલેા તે માઝી પડ્યો પરંતુ આ તારનાર હોંશિયાર હાવાથી બે હાથેાને છેડાવી પેાતાની પીઠ પર લઇ તેને બહાર કાઢ્યો. જો તરવામાં ડુાંશિયાર ન હોત તે ખૂડનાર આઝી પડેલા. ડાવાથી બન્નેના પ્રાણા જાત. ખીજાને તારવા જેટલી શક્તિ હાય તા જરૂર શક્તિને ફારવવી અને પરાપકાર કરવા તે ઉચિત છે, પણ બીજાને તારવાની તાકાત ન હેાય તે જોખમ ખેડવુ તે ભયાવહ છે. કેટલાક પોતે તરે છે. પાતાના અચાવ કરવા સમર્થ હાય છે, અને અન્ય જનાને પણ તારવા શક્તિમાન હોય છે. કેટલાક પેાતાના જ બચાવ કરવા સમર્થ હાય છે અને અન્ય જનાને તારવાની શક્તિ ધરાવતા નથી. કેટલાક વળી એવા હાય છે, કે પાતે પેાતાના બચાવ કરી શકે નહી એવાં હોય છે, અને ખીજાઓના બચાવ કરવાની ઈચ્છાવાળા હોય છે અને પ્રયત્નશીલ થાય છે, તથા કેટલા પાતે પેાતાને અચાવ કરી શકતા નથી અને ખીજાઓને બચાવી શકતા નથી. આવા માણુસા 'સ્વપરના ઉદ્ધાર કરી શકતા નથી.
૫૧૪. અભિમાન કરવા જેવુ તે નથી જ, કારણ કે તે ઉન્માર્ગે દોરી જાય છે, પણ અભિમાન કરતાં ચટકો
For Private And Personal Use Only