________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ ને, ભૂલે થી રેગ્ય સમયે નીલ વચનથી શિખામણ આપવી જરૂરી છે, પણ વારે વાર ટકટકા કરો તે ઉચિત નથી. કારણ કે તેનાથી તે તેઓ વધારે નઠોર બનવા સંભવ છે.
૧૩૭. કહેવત છે કે, બેસીએ એવી જગ્યાએ કે ઉઠવાનો વખત આવે નહી અને શરમાવવાનું થાય નહી. તે પ્રમાણે બેલીએ એવું કે તે બેલેલું પિતાના મુખમાં પાછું પેસે નહી અને આચરીયે એવું કે પાછળથી પસ્તા ન થાય.
૧૩૮, પ્રાયઃ આજીવિકાની હાનિ થતાં મનુષ્યોને સ્થિરતા રહેતી નથી. અને ચોરી કરવાની ઈચ્છા જાણે છે, માટે માણસને સાથ સહકાર આપે તે ધર્મમાર્ગમાં સ્થિર રાખવા બાબર છે.
૧૩૯ સફળ પ્રયત્ન. મનુએ, દેહ ગેહાદિક માટે જેટલું બની શકે એટલે પ્રજન એ, પણ આત્મિક અને
નસિક શક્તિ માટે કેટલે પ્રયાસ કર્યો તેને વિદ્યાર ધવાને રહે છે, જે આત્મિક શક્તિ માટે પ્રયાસ કર્યો હશે તે સઘળા યત્ન સફળ થશે.
૧૪૦. તીવ્રછાના આધારે નિકાચિત કર્મો બંધાય છે તે ભોગવ્યા સિવાય દૂર ખસતા નથી. આવાં કે બૂરાં કર્યો એમના જેવા છે અને તે સમય મળતાં પુરુષાર્થ ના ચગે કર ખસે છે માટે તે કર્મોને દૂર કરવા સબળ પુરુષાર્થ કરવાની આસ જરૂર છે.
૧૧. આસિફ બલ વધારવા માટે તે પુરુષાર્થને કરે છે તેની શુભાશુભ અને સુજાતર રેડીઓના બંધન આજ
For Private And Personal Use Only