________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મમતાને ત્યાગી આત્મસ્વરૂપને ઓળખે દુઓ ટાળવાને આ અનન્ય પક્ય છે.
૪૧૪. સતોષ ગુણ તે પરમ સુખનું સાધન છે, કારણ કે સંતેષ સિવાય ભલે ચક્રવતની અદ્ધિ-સિદ્ધિ મળે તે પણ તે જીવાત્માને સત્ય સુખ મળે નહી દુન્યવી સાધનથી સત્ય સુખ મળે કયાંથી? આ સતેષ એ હવે જોઈએ કે દુન્યવી અને દેવતાઈ સમૃદ્ધિમાં કે લધિઓમાં ફસાઈ જવાય નહી; પગમાં આવીને આળોટે પણ તેઓને મેળવવાની ઈરછા પણ ન થાય; આવા સંતેષ ગુણને ધારણ કરનાર મહાશયને તે વનમાં હોય કે ઉપવનમાં હય, જેલમાં હેય કે મહેલમાં હય, વસ્ત્ર સહિત હોય કે વસ્ત્ર હિત હેય તે પણ આનંદની ઊર્મિઓ ઉછળ્યા કરે છે, અને દેવે આવી પ્રાર્થનાપૂર્વક વરદાન આપવા માટે આજીજી કરે તે પણ તેમનું મન આત્મિક ગુણમાં મગ્ન બનેલ હોવાથી તેઓ વરદાનને ઈરછતા નથી.
શ્રી સનમાર ચકવતની પાસે આવી દેએ રોગ નાબૂત કરવાની પ્રાર્થના કરી તે ન સ્વીકારતાં તેને કહેવા લાગ્યા કે-ભાવસાવે હાની શકિહે તે સુખેથી મટાડે રેએ કહ્યું એ શકિત અમારામાં ના રાજર્ષિએ કહ્યું કે અરે વરદાનની જરૂર નથી; મારા શરીરના રોગને મટાડે. વાની મારી તાકાત છે. રામ કહી પોતાના શુકને આગથી લગાતાં તે આગળી સુવર્ણ સખી નિર્મળ થઈ. આ પ્રમાણે અને તે તેમના અંતે ગુણની પ્રશંસા
For Private And Personal Use Only