________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૭
સમય વ્યતીત કરતા નથી; પર'તુ જે વખતે કાર્ય કરવાની તમન્ના જાગી તે જ સમયે કામની શરૂઆત કરે છે. કાર્યકરનારાઓ નિરભિમાની હશે, નિખાલસ અને સાચી ધગશવાળા હશે તા તેમને સહકાર આપનાર હજાર મળી આવશે. શ્રીમ તા આપે।આપ પૂછવા આવશે અને ધારેલ કાર્યને પૂર્ણ થતાં વિલ ખ થશે નહી, પરંતુ તે કાર્યમાં માન-પ્રતિષ્ઠા મેળવવાની ભાવના હશે તેા સહકાર આપનાર અલ્પપ્રમાણમાં મળી આવશે; માટે સમાજોપયાગી અગર શાસનાન્નતિના કાર્યનિ નિષ્કામ ભાવે તેમજ ઘણી લાગણીથી કરવા જોઈએ. નિષ્કામભાવે તેમજ નિખાલસ વૃત્તિએ સત્કાર્યો કરવાથી પ્રથમ તે પેાતાના આત્માના વિકાસ સધાય છે અને પછી જનતાનું ર્હુિત સધાય છે. અને પાછળ માન-સન્માન–પ્રતિષ્ઠા વિગેરે આપેાઆપ પાછળ દોડતા આવે છે.
૮૬, સ’સારમાં સર્વ પદાર્થો પેાતાના દ્રવ્ય, ગુણુ અને પાઁચાવડે સ્વતંત્ર છે. કાઇ પણ પદાર્થ એક બીજાની માંહામાંહી હાનિ—વૃદ્ધિ કરી શકતું નથી.
પેાતાના આત્માના ગુણ્ણાની હાનિ-વૃદ્ધિ કરવાને કાઈ પણ પદાર્થ સમ` નથી. આત્મિક ગુણાને દખાવનાર જો કોઇ હાય તે ક્રોધાદિક કષાયા છે. તેના દબાણુથી આત્મિક શક્તિના આવિર્ભાવ થતા નથી અને થયા પણ નથી; માટે સર્વ સ ંતાપનુ કારણું કષાયના ત્યાગ કરવા જેટલી શક્તિ હાય તેટલી વાપવી જોઇએ. આપણે જે શક્તિ વિષયવૃત્તિને પોષવા માટે વાપરીએ છીએ, તેથી તે આત્મિકગુણ્ણા અધિકાધિક દબાતા રહે છે અને જે સાચા સુખને માટે અભિલાષા છે. તે પૂરી થતી નથી અને અધૂરી રહે છે;. માટે જે શક્તિ વિષય-કષાયમાં
For Private And Personal Use Only