________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯ માશુને વિષય-વિકાર-વિલાસ અને વિના, અજ્ઞાનતાથી તેના સ્વભાવને સમજતા નહીં હોવાથી બહુ પસંદ પડે છે, પણ તે વિષય-વિકાસ વિગેરે પિતાના જીવનની દવી બરબાદી કરી રહેલ છે તેની ખબર પડતી નથી. જેમ જેમ વિષમાં આસક્તિ, તેમ તેમ તેના વિકારો વધતા રહે. વાના અને વિકારો વધતાં આત્માની શુદ્ધિ-સિદ્ધિ અને બુદ્ધિ નાશ પામે છે તેથી તેઓને અધિક-અધિક મુંઝવણમાં પડી સવજીવનની સફળતા પ્રાપ્ત થઈ શકતી નથી અને મનગમતા વિષયાદિ જે ન મળે અગર તેમાં કેઈ આવીને વિન્ન નાખે તે ક્રોધાદિકની પારાશીશી. વધતી જાય છે; વખતે બેલાબેલી અગર મારામારી ઉપર આવી જાય અને આત્મભાન રહે નહી. વિલાસમાં સુખ ભાસતું હેવાથી તેના સંગને વિયેગ થતાં પરિતાપને પાર રહેતું નથી તેમજ વિદમાં પણ બહુ ગુમાવવાનું હોવાથી જે કાર્ય, મનુષ્યજન્મ ધારણ કરીને કરવાનું હોય છે તે કરી શકાતું નથી, માટે ઉપરોક્ત-વિષયાદિકને વશ બનીને સ્વકાર્ય આત્મવિકાસ-અવરાય નહી તેની ખાસ કાળજી રાખવાની આવશ્યકતા છે. અત્યાર સુધી મળેલું ગુમાવ્યું હોય તે વિષયવિકાર, વિલાસ અને વિનેદાદિકને લઈને જ હવે જે પુન: પ્રાપ્ત કરવું હોય તે વિષયાદિકમાં આસક્ત બને નહી પણ તેઓના કબજાને ત્યાગ કરાવી, પાંચે ઈન્દ્રિયે અને મન, જે
રયા માકાર મળેલ છે. તેને સત્ય લાભ લઈ વિષય-વિષ, આ એમાંથી “યા” કાઢી નાંખવામાં આવે તે સમાવ થાય. તફાવત આa “ય બને છે. વિષય વિષની માફક જાણતા તેમજ અજાણતાં તેને અનુભવ કર્યો છે. પણ માર છે એક અ ને
For Private And Personal Use Only