________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
va
તેમાં રાજા-ખાસક્તિભાવ થાય છે એટલે વિષયના સુપ યૂનુષ્યને વહાલાં લાગે છે અને વહાલું લાગથી જ તે સુખાને મેળવવા માટે, રક્ષણ કરવા આટે, વિવિધ પ્રકાÄ પ્રમાતા મનુષ્ય જીવનમ ત કર્યા કરે છે. છતાં સત્ય સુમના લેશ પણ મળતા નથી. તેથી જ વિારી વૈયિક સુષ્મમાં મુખ્ય અનતાં અનેક પ્રકારની વિટમના ભાગવવી પડે છે. આવી પડેલી વિદ્ધ ખાને હઠાવવા માટે પાછા તેવા જ સાધનાની ચાહના કરીને અધિકાધિક વિપત્તિએાના ઘેરામાં સપાઈ મનુષ્ય, દુ:ખી દુ:ખી થાય છે. એટલે અસતષમાં જ આયુષ્ય પૂર્ણ થતાં પરલાક જાય છે; ત્યાં પણ તેનાં વૈયિક સુખ મેળવવા, સરાજી કરવા જીવનપર્યંત મહામહેનત ક્યાં કરે છે. ભવની પરંપરામાં પણ યાતનાના-વિડંબનાના અત આવતા નથી. આવે પણ ક્યાંથી ? ખરજને દૂર કરવા કઈ મુખ્ય માનવી કોચના કાતરાની સાથે શરીર ઘસે તે તે અરજ મટવાની કે વધવાની ? વધે તેમાં શી નવાઈ! કારણ કૌચા સ્વભાવ જ ખરજને વધારવાના છે. તે તે ખરજને વધાર્યાં જ કરે તેની માફક વૈષયિક સુખનેા સ્વભાવ પણ તેના જેવા છે. જેમ જેમ તેનુ′′ સેવન થાય તેમ તેમ વિષય વાસના રહે છે પણ ઓછી થતી નથી. આછી કયારે થાય કે જ્યારે થારીરિક ખલ રહે નહી. અગર તેના સાથને બરાબર ન હોય ત્યારે; નહીંતર ભાભવ તે સુખને પ્રાપ્ત કરવા માટે પ્રાણીઓ પ્રયાસ કરવામાં આકી રાખતા નથી અને વિષનાગને વિપત્તિઓને સહન કરતાં આયુષ્યને પૂરું કરે છે; માટે સાર સ્વરૂપને જરૂર જાણવાની તકેદ્દારી રાખવાની વ્યાવશ્યક્તા
વધતી
For Private And Personal Use Only