________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
23
નથી અને આગળના પ્રસંગોની યાદી કરાવીને ઉશ્કેરણી ફેલાવે છે તેથી સામા માણસ શાંત ડાય તે પણ કેસઈ જાય છે. એટલે તેને પણ આલવાનું ભાન રહેતું નથી. એટલે જ ક્રોધાવિશ-વમાં ઘાતક બંને છે, માટે તેના નિગ્રહ કરવા માટે
મસ યમની અગત્યતા રહેલી છે.
ક્રોષાવેશમાં આવેલ માનવી, પેાતાનું કેટલું નુકશાન થાય છે તેની તેને ખખ્ખર પડતી નથી, એટલે તે અધતી માફક આચરણુ કરી પ્રેાતે પેાતાનૢ અગાડી મૂકે છે.
તમારી દુબ ળતા ગમે તેટલી મ્હોટી હાય, તથા ગમે તેવા શેક કરતા હા પરંતુ જ્યાંસુધી તેના વિરખી વિચારને પણ અમલમાં મૂકવાની-સાંગાપાંગ તેવુ જીન ગાળવાની આદત્ત તમને પ્રાપ્ત થાય નહી ત્યાં સુધી માત્ર તમારી દુબ ળતાના ચારાના વિરાણી વિચારને દૃઢતાપૂર્વક અને આગ્રહપૂર્વક ધારણુ કરા પણુ અપૂછ્યું કે રષમિશ્રિત વિચારને ધાણુ કશે નહી.
આપણે કોઈ વખત મળતા ઘરમાં રહેલા માણુસને ખચાનવા અથાગ પ્રયાસ કરીએ પરં તુ ક્રોવાનથી ખળતાનું રક્ષણ કરવા પ્રયાસ કરીએ તેા કલ્પનાતીત લાભ થાય; કારણ કે સવે સ્મૃગિ કરતાં કાયાસિ અધિક અને લવાભવ કષ્ટ આપનાર છે.
તે
વસ્તુતઃ ક્હીએ તે કાપાનલથી જે જે મળેલા છે, ખળેલા કહેવાય; કારણ કે રક્ષિત અને રક્ષણ કરનાર એ જતા, ભંવાભવ વધતી વૈર પરપરા હઠાવીને આત્મહલ્યાણુ સાધવામાં
For Private And Personal Use Only