________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચર્થ બને છે, કપાનામાં સપડાએલ માનવી જે શાંત બને નાડી તો આ ભવને અને ભવભવ હલકી ગતિના ભજનબને છે.
કેપ અગ્નિ કરતાં અત્યંત હૃદયને બળનાર હોવાથી તેમ શાંત કરવા માટે બહારના ઉપચાર કારગત નથી. બહારના ઉપચારો દ્રષ્ટિગોચર થતી અગ્નિની વાલાએને શાંત કરે પણ અંદર સળગતાને શાંત કેવી રીતે કરે? તેને માટે તે વૈરાગ્યસગરૂપી પાણીની આવશ્યકતા છે, માટે શ્રેષતા વિમાને વિચાર કરીને તથા સંવેગ-વૈરાગ્યને ધારણ કરીને શાંત બને. કઈ પણ ઉપાયે, એટલે લાખ રૂપિયાનું નુકશાન થાય તે પણ કે પાનલને નહી સળગાવતાં શાંત બને. સંવેગ-વૈરાગ્યને ધારણ કરીને મળેલ ઘેરા મનુષ્યજન્મને સાચે લાભ લે.
સવેગ અને વૈરાગ્ય સિવાય કે પાનલને શાંત કરવાને અપાય નથી, આજ પરમ ઐાષધિ છે અને સત્ય કમાણી છે.
નિર્જરાને તથા પુણ્યને વધારનાર જો કોઈ હોય તે સંવેગ અને વૈરાગ્ય છે, માટે સંગ-વૈરાગ્યને ધારણ કરીને ઉત્પન્ન થએલ કે પાનલને શાંત કરે.
૫૧. આમથવા ગ્યતાને લાવે છે અને ચગ્યતાને આધારે મહાન સત્કાર્યો કરવાની શક્તિને આવિર્ભાવ થાય છે. શણા વિનાના માણસે, ભલે પછી મહાબલવા સહકારાયેલી હાથ તે પણ દરેક કાર્યોમાં નાસીપાસ થાય છે, હતાશ બની પિતાની શક્તિને પણ ગુમાવે છે.
જે અગાની અભિલાષા રાખશે અને સદા ચિતવન કરશે.
For Private And Personal Use Only