________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાધિ અને ઉપાધિના હુએ ટળે છે, માટે અનંત સુખને
કરવા શાસ્ત્રાવણુ કરવાની ખાસ જરૂર રહેલ છે. તે સિવાય આત્માને શાંતિ મળતી નથી અને મૂંઝવણ ખa નથી. શાસશ્રવણ કરીને આત્મનિરીક્ષણ કરવાની ટેવ પાડવી જોઇએ-આત્મનિરીક્ષણથી પિતાની ભૂલેને ખ્યાલ આવે છે, અને થએલી તથા થતી ભૂલેમાં સુધારો થાય છે. કારણ ભૂલ કેઈને ગમતી નથી. એટલે તેને સુધારવા માટે તમન્ના-લાગણી થાય છે અને ભૂલેના ભેગા થવાતું નથી, તેથી આત્મિક શાંતિ હાજર થાય છે.
૬૩૭, સુખ, દુઃખનાં કારણને જાણે. જગતના છે, દુઃખને દુખપે જાણતા નહી હોવાથી તેને ટાળવા માટે ઉપાસે કરી શકતા નથી. જ્યાં અત્યંત પીડાઓ-વિપત્તિઓ તથા સંકટે રહેલા છે ત્યાં ધસતા જાય છે અને સુખનું સાધન માની તનતોડ મહેનત કર્યા કરે છે. વિષય-કષાયમાં સુખને સેવ્ય નથી તે પણ તેમાં રાચી-સાચી રહે છે, તેની ચિન્તાઓ જજ કર્યા કરે છે-વિષયના અર્થો ન મળે ત્યારે પિતાને ચીન-હીન માની, આર્તધ્યાન-રૌદ્રધ્યાન કરવા મંડી પડે છે તેથી જે સુખના સાધને મળ્યા હોય છે તે દુખના સાધને તેઓને ભાસે છે અને સુખના સાધનેથી તેઓ વિમુખ બની હુકમો ગતઓ પોતે જાતે ખોદી તેઓમાં સપડાઈ પોકારે પાડતા રહે છે, માટે દુઃખના નિદાનને જાણુવા કેશીલ કરવાની જરૂર છે અને સુખના નિશાનને જાણવાની રસ સામાન્યતા રહેલી છે. તિભવમાં વિવેક નહી હોવાથી
એના નિતનની સમજણ પડતી નથી. દેવભવમાં-વિષય
For Private And Personal Use Only