________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
વિચારમાં પડયા કે ભૂસ્યા વિના નાની કેવી રીતે બનાવી શકાય ! એટલામાં વિનય અને વિવેકવાળા એક સજ્જને તે લીંટીની આગળ મ્હોટી લીંટી દોરી તેથી તે લીંટી નાની માલૂમ પડી. આ પ્રમાણે મ્હોટા સત્કાર્ય કરવાથી પેાતે મહાન દેખાશે; બીનનાં સત્યા ભૂંસવાની જરૂર નથી.
૭૬. વિષય સુખમાં મુગ્ધ બનેલ અનેક પાપાર કરવાપૂર્વક હજારો લાખાને રડાવી ભીખારી બનાવી તે પૈસાદાર બને છે અને અભિમાનને ધારણ કરી પેાતાની મહાદુરી બતાવે છે કે અમ કેવા હુશિયાર છીએ કે બીજાઓને મૂર્ખ બનાવી અમે પૈસાદાર બન્યા. અરે ! અન્ય જનાને તુચ્છ માની મનમાં મલકાય છે પણ તેને ખખર નથી કે, કાવાદાવા કરીને પ્રાપ્ત કરેલ પૈસા કયાં સુધી રહેશે ? પાપાયે તેજ પૈસા ખસી જતાં અધિક કલ્પાંત કરાવશે કારણ કે જ્યારે અતિશય રાગ હોય ત્યારે અધિક પાપેા કરીને પણ તે મેળવાય છે અને તે ખસી જાય અગર લૂંટાઈ જાય, ચારા લઇ જાય ત્યારે તેને દુઃખના પાર રહેતા નથી; અગર આ ભવમાં તેના વિયાગ થાય નહી તે પરભવમાં તેના વિપાકે જંપીને બેસવા દેવાના નથી, તેા પછી આ ડુશિયારી શા કામની? એ તેા બહાદુરી કે ખેહાશી ? આવી ખહાદુરી બતાવવામાં શે માલ છે કે પરિણામે દુઃખના ડુંગરા ખડકાય ? માટે સ'પત્તિ મેળવીને બહાદુરી બતાવવા જેવી નથી. તેમજ મનમાં મલકાવા જેવુ નથી. પરિણામને વિચાર કરશેા તા બધુ' ય સમજાશે. પેાતાને સમજણુ ન હાય તેા સમ્યગ્રાનીની સલા લઈને સદૂષતન રાખો તેમાં જ હિત સમાએલ છે; નહીતર
For Private And Personal Use Only