Page #1
--------------------------------------------------------------------------
________________
[છન્ન-£Page #2
--------------------------------------------------------------------------
________________
St
ૐ નમા નાણસ્સ
પૂ. આ. શ્રી ક્ષાન્તિસૂરીશ્વર જૈન ગ્રંથમાળા નં. ૧૪ સત્યવાદી, ક સ્વરૂપ, શ્રી નવકાર મંત્ર જ્ઞાન પંચમી, મુક્તિ ધ્યેય ઉપર
શ્રી છત્ર-ભાણકુંવરનો રાસ
ઢાળા તથા વિવેચન કર્તા
તપગચ્છ વિભૂષણ, ક્રિયાËારક, પ્રાતઃ સ્મરણીય, પૂ. મુનિરાજ શ્રી (મેાહનલાલજી) મેાહન મુનીશ્વર, તેઓશ્રીના પટ્ટાલંકાર તપગચ્છ દીપક પૂ. પંન્યાસજી શ્રી હર્ષ મુનિજી ગણિવના આજ્ઞાનુવતિ, શાંતમૂર્તિ પૂ. આ. શ્રી ક્ષાન્તિસૂરીશ્વરજી મહારાજના લઘુ શિષ્ય પૂ. મુનિશ્રી લલિત મુનિજી મહારાજ
: પ્રકાશક :
શાહ મફતલાલ ચીમનલાલ જૈન ઠે. નગીનાપેાળ (રતનપોળ) અમદાવાદ–૧. વિક્રમ સં. ૨૪૨૫
વીર સ’. ૨૪૯૫
60
Page #3
--------------------------------------------------------------------------
________________
દીશાવાડા
પ્રાપ્તિ સ્થળો (૧) સરસ્વતિ પુસ્તક ભંડાર,
રતનપોળ, હાથીખાના : અમદાવાદ, (૨) શાહ જશવંતલાલ ગિરધરલાલ
દેશીવાડાની પોળ, અમદાવાદ, () માસ્તર રતિલાલ બાદરચંદ
દોશીવાડાની પિળ, અમદાવાદ, () મેતા નગીનદાસ તુલસીદાસ
માંડવી ટાવર પાસે, જામનગર, (૫) ભાઈ કસ્તુરચંદ વલભદાસ
ગોપીપુરા, શ્રી મેહનલાલજી જૈન ઉપાશ્રય મેઈન રોડ: સુરત, (૬) સેમચંદ ડી. શાહ જીવનનિવાસ સામે, પાલીતાણા,
બીજા રાસમાં વપરાશે.
JAIN PRAKASHAN MANDIR 309/4, Khatri ni Khadki, Doshiwada ni Pole Ahmedabad-380001 (M) 94267 58532 oS) 25356806 (O) 25356197 (R) 26639275
મુદ્રકઃ મણિલાલ છગનલાલ શાહ, ધી નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ,
નોવેલ્ટી સીનેમા પાસે, ઘીકાંટા રોડ : અમદાવાદ,
Page #4
--------------------------------------------------------------------------
________________
પૂ. મુનિ શ્રી ભક્તિ મુનિજી મહારાજે સંગ્રહ કરેલ
કાકી
| , મુનિ શ્રી મોહનલાલજી મહારાજશ્રીની જુદી જુદી
અવસ્થાની આકૃતિઓના તથા મૂતિઓના ફોટા
Page #5
--------------------------------------------------------------------------
________________
પ. પૂ. શાંતમૂતિ શ્રી મોહનલાલજી મહારાજના સાહેબના પટ્ટધર તપગચ્છ વિભૂષણું ચારિત્ર ચૂડામણિ અનુગાચાર્ય પૂ. પંન્યાસજી શ્રીમદ્ હર્ષ મુનિજી મહારાજ સાહેબ
જન્મ-( કરછ) માંડવી સં. ૧૯૨૪ ફાગણ દીક્ષા (આબુ) ખરેડી સ. ૧૯૪૪ ચત્ર વદ ૮ ગણિપદ સુરત સં. ૧૯૫૭ માગસર વદ ર પન્યાસપદ-મુંબઈ સં. ૧૯૫૭ અસાડ સુદ ૬ સ્વર્ગવાસ–સુરત સં. ૧૯૭૪ વૈશાખ વદ ૬
Page #6
--------------------------------------------------------------------------
________________
સમણુ
પૂ. પંન્યાસજી શ્રી પ્રીતિ મુનિજી ગણિવર્ય ને
અનેક સદ્ગુણ સંપન્ન, સદાય જ્ઞાનભક્તિ, જ્ઞાન સંપાદન કરવામાં જ નાનપણથી જ લક્ષ હોવાથી કાશી (બનારસ)માં પૂ. ઉ. શ્રી યશેાવિજયજી જૈનપાઠશાળામાં અભ્યાસ કરી. વ્યાકરણની પરીક્ષા પણ કલકત્તામાં આપી. આગમ સિદ્ધાંતનું વાંચન અને જ્ઞાન લખવું, એજ આપને વ્યવસાય હાવાથી જ્ઞાન લખવામાં રહેતાં ઉદ્યમવંત ગદ્ય-પદ્ય રીતે પ્રાયઃકરીને એક લાખ જેટલા શ્લેાકેા આપે લખ્યા હશે. પ્રેાસ્ટેટ જેવી જોખમદાર માટી ગાંઠનું ઓપરેશન કરાવ્યા પછી પણ હજી દરરાજ છ સાત આઠ કલાકે જ્ઞાન લખવાનું કા ચાલુ રાખ્યું છે, પડિમાત્રાથી લખાયેલ સૂત્રેાવાળી પ્રતે તેમજ ગ્રંથા લખવા કે વાંચવા તે આપે સુલભ બનાવી દીવા છે. શ્રી સિદ્ધચક્ર પૂજનની પ્રતનુ સંશેાધન પહેલા આપે જ મનુભાઈ પાપટલાલને કરી આપ્યું. બાદ ખીજાએ સુધારા વધારા સાથે છપાવેલ છે. સમુદાયમાં આચાય પદે આવી શકે તેમ હતાં. વળી સમુદાયના પૂ. મુનિરાજોનેા બહુ આગ્રહ હાવા છતાં આપે લઘુતાજ ધારણ કરીને શાસ્ત્ર વિશારદ પૂ. આ. વિ. ઉદયસૂરીશ્વરજી મહારાજજીને તથા પૂ. આ. શ્રી વિ. અમૃતસૂરીશ્વર મહારાજજીને લખી જણાવ્યું કે તપસ્વી પ, શ્રી નિપુણ મુનિજીને આચાય પદે સ્થાપ કરશે. તે રીતે સંમતિ દર્શાવી આચાય બનાવ્યા. આ શ્રી છત્ર–ભાણુકુંવરના રાસનુ કાય' તે આપની કૃપાદૃષ્ટિથી જ નિવિઘ્ને પુરૂ કરી શકયો છું. જેથી આપના કર કમળમાં શ્રી છત્ર-ભાણકુવરને રાસ સમ`ણુ કરી કૃતાર્થ માનનાર સેવક લલિત યુનિ.
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકનું નિવેદન પૂ. આ. શ્રી શાન્તિસૂરીશ્વર જૈન ગ્રંથમાળા પૂ. પં. શ્રી કીર્તિસુનિજી મહારાજ સાહેબે ચાલુ કરેલી. તેમાં ૧૩ માં મણકામાં શ્રી પુષ્પાવતી યાને મંગલસિંહના રાસની બીજી આવૃત્તિ છપાવેલી હતી. ૧૪ માં મણકામાં શ્રી છત્ર -ભાણુકુંવરને રાસ ગુજરાતીમાં ઢાળે વિવેચન સાથે છપાતાં અતિ હર્ષ થાય છે. સત્યવાદી, કર્મ સ્વરૂપ, શ્રી નવકાર મહિમા, જ્ઞાનપંચમી, મુક્તિના ધ્યેય ઉપર આ રાસ લેવાથી સહુને રૂચિકર થશે. જે જે પૂ. મુનિરાજે એ ગૃહસ્થોએ તેમજ સંસ્થાઓએ આ કાર્યમાં સાથ આપેલ છે. તે સર્વેને આભાર માનવા સાથે વળી આના પછી બીજે રાસ સાધમભક્તિ વિગેરે ઉપર રચાય ત્યારે પણ જરૂર લાભ લેશે. સહકાર આપશે.
લી. શાહ મફતલાલ ચીમનલાલ જૈન (રતનપોળ) નગીનાપળમાં અમદાવાદ,
Page #8
--------------------------------------------------------------------------
________________
રાસની રચના કરવાનું નિમિત્ત
પૂ. ગુરૂવય આ. શ્રી ક્ષાન્તિસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટધર વિદ્વાન શિષ્યરત્ન પૂ. પં. શ્રીકીર્તિમુનિજી મહારાજની સાથે વિહાર કરતા ગારીયાધાર જવાનું થયું. ખીજે દિવસે પૂ. મુનિરાજશ્રી દર્શીન સાગરજી મ. (હાલ પૂ. ઉપાધ્યાયજી મ.) ટાણુાપ પધાર્યાં. તેઓએ વ્યાખ્યાન આપ્યું. તેમાં મુક્તિ ધ્યેય ઉપર રાજકુવર અને ભીખારીનું દૃષ્ટાંત બહુ સાદી ઢબે રમુજપૂર્વક આપેલું, તેની તેાંધ મેં કરી રાખી હતી. જો કે તેઓશ્રીએ તેા રાજ્ય મેળવવાનુ ધ્યેય રાજકુંવરે સિદ્ધ કર્યું. તેમ હું વિજને! તમેા પણ મુક્તિનું ધ્યેય સિદ્ધ કરેા, આ પણ બહુ સરસ રીતે સમજાવેલું હતું. તે ઉપરથી મેંજ મહાત્મા દૃઢપ્રહારીનું તથા મહાત્મા ચંડકેાશીક નાગનું તથા મહાસતી સુલસાનું એવા દૃષ્ટાંતાની સાથે સાથે ક`વિચિત્રતા કર્માસ્વરૂપ મૂકવા સાથે સે। જોશી અને એક ડેશી. તે ઉપર શ્રીકુમારપાળ રાજાને એક ડોસીએ કેવી રીતે બચાવી લીધા. તેપણુ દૃષ્ટાંત મૂકીને જ્ઞાનપંચમીની આરાધના ઉપરથી પૃથ્વીપાલ રાજાનું પણ દૃષ્ટાંત મૂકયું છે તે સિવાય ખીજી ઘણી ખાખતે ઉમેરીને રાસનું કદ વધાયુ છે.
રાજા–છત્રકું વર, ભાણ વર. તેના કુટુંબીજને વિગેરેને જૈનધમ ના રંગાવાથી અનુમેાદનીય બનશે છપાયા પહેલા પણ્ સ. ૨૦૦૯ માં જામક ડે.રણામાં વંચાયા બાદ ખંભાત, મુંબઈ. ઘાટાપર ઉપધાન પ્રસંગે તથા નવસારી, એાઢાણ, સુરત વહેંચાયેા હતેા. ચાલુ છપાતા અમદાવાદ વીરના ઉપાશ્રયમાં પણ વંચાયા છે, જિન આજ્ઞાથી વિરૂદ્ધ લખાયુ હાય ! તેને મિચ્છામિ દુક્કડં માંગુ છું.
પૂ. પંન્યાસજી શ્રીકીતિ`મુનિ મહારાજશ્રીએ તખીયતની પ્રતિકુળતા હોવા છતાં તેમજ સુરત પૂ. મુનિશ્રી ભક્તિમુનિ મહારાજે તથા જામનગર પૂ. આ. શ્રીનિપુણપ્રભસૂરીશ્વરજી મહારાજેફરમાએ વાંચીને જે સુધારાઓ કરવા જણાવ્યું. તેમજ પૂ. પ્· શ્રી રામવિજયજી મહારાજે પ્રસ્તાવના લખી આપી તેથી તે સવે પૂ. વડીલેાને હું ફણી બની આભાર માનું છું. લી. લલિતમુનિ
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના જેનશાસ્ત્રોમાં બાળજીને ઉપકાર કરનાર પૂ. મહાત્માઓના ચરિત્ર કથાઓ વાર્તાઓ રાસાઓની રચનાઓ કરાયેલી છે. તેનાના મેટા પ્રૌઢ નરનારી વિગેરેને વાંચવાની કહેવાની તેમ સાંભળવાની ઈચછા રહે છે, અને તે વાંચવાથી કહેવાથી તેમ સાંભળવાથી સ્વ-- પરને લાભદાયી થાય છે. સુસંસ્કાર પડે છે. દાન, શિયળ, તપ અને ભાવ એ ચારે પ્રકારને ધર્મ આરાધવાની દિન પ્રતિદિન વૃદ્ધિ થાય. છે. જ્ઞાન ભણવાભણાવવાની ઇચ્છા થાય છે. તેમજ સુપાત્રદાન અભયદાન અનુકંપાદાનાદિ કરવાની રૂચિ જાગે છે. વળી બુદ્ધિમાં વધારે થવાથી સાધમની ભક્તિ તથા સ્વામિ વાત્સલ્ય તેમજ શ્રી વર્ધમાન તપ નવપદાદિ તપનું આરાધન કરવાનું દિલ થાય છે. એવા અનેક. દાખલાઓ હાલ પણ જોવામાં આવે છે.
પૂર્વના કોઈ અશુભ કર્મોદયના ઉદયથી કેટલાકને જન્મથીજ રંક દશા પ્રાપ્ત થાય છે. વળી અમૂક વબાદ ઉચ સ્થિતિને પણ પામે છે. તેમ વળી કઈ જન્મથીજ રાજાને ત્યાં જન્મ થયેલો રાજકુંવર હોવા છતાં અમૂક વર્ષો બાદ રંકદશા ભોગવીને વળી ઉંચ સ્થાને આવે છે. આ બધી કમંની વિચિત્રતાનું ખ્યાન શ્રી છત્ર-ભાણકુંવરના ચરિત્રમાંથી જોવા મળી આવે છે. અનાદીકાળથી ચાલતી રહેલી ભૂલ સુધારી મુકિતના ધ્યેય ઉપર આવી અનેક આત્માઓ તરી ગયા છે. તે પ્રસંગને અનુસરી એક બુકમાંથી મહાત્મા દઢપ્રહારીનું દષ્ટાંત તથા પૂ. આગમોદ્ધારક શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મહારાજાએ દેવ અને તાપસને. ભવ નહી જણાવતાં સીધુજ મહાત્મા ચ ડકેશીક નાગનું દષ્ટાંત જણાવેલ તે પણ લીધું છે. મુનિ શ્રી નિરંજન વિજયજીએ શ્રીપાલ રાજાના ચરિત્રમાં શ્રી સુલસી મહાસતીનું દષ્ટાંત મૂકેલું છે અને એક જેવીનું દષ્ટાંત કીસ્મતમાંથી લીધું છે.
“સ જોશી ને એક ડોશી” એક પરોપકારી અનુભવી ડોશીએ વિકટ પ્રસંગે શ્રી કુમારપાળ રાજાને બચાવી લીધેલ તે પણ દૃષ્ટાંત લે. રતીલાલ મફાભાઈવાળુ લીધેલ છે. વળી લેખક મુનિશ્રી કુંદકુંદ
Page #10
--------------------------------------------------------------------------
________________
વિજ્યજી મહારાજે છપાવેલ શ્રી નમસ્કાર ચિંતામણું બુક. તેમાંથી
અવસર ઉચિત શ્રી નમસ્કાર મહિમાનું લખાણ લીધેલ છે, અને જ્ઞાન પંચમીની બુકમાંથી જ્ઞાનપંચમીના આરાધન ઉપર શ્રી પૃથ્વી પાલ રાજાનું દષ્ટાંત ઉપયોગી છે. આ રીતે દૃષ્ટાંતો ઉમેરવાથીજ રાસના કદમાં વધારો થયેલ છે. આ ઉપરંત આ. શ્રી વિ. લમણુસૂરિજી મહારાજના શ્રી આત્મ તત્વ વિચાર ભાગ ૧-૨ જો તથા કર્મફીલસોફી બુકમાંથી ઘણું ઉપયોગી કર્મસંબંધી લખાણ લીધું છે, તેમજ પંડિત શ્રી પ્રભુદાસ બેચરભાઈ પારેખે કર્મવિચાર ભાગ ૧-૨ છપાવેલ તેમાંથી ટુંક ટુંક લખાણું લઈ આખી બુકજ આ રાસમાં દાખલ કરી દીધી છે. એમ કહી શકાય. આ સિવાય કવિવર્ય શ્રી જયંતમુનિ જીવાળી અવધાનની કળા બુકમાંથી થોડા ફેરફારે દશબાર અવધાન પ્રાગ ગોઠવેલ છે. મોટા ભાગનું લખાણ બહારનું જ છે. ત્યારે કર્તાનું લખાણ તો તે હિસાબે અલ્પ હોવા છતાં સાદી પણ કાવ્ય રચના કરી પ્રસંગાનુસાર દૃષ્ટાંત ગોઠવવા તે પણ સહજ વાત નથી. આટલે પણ શુભ પ્રયાસ પ્રશંસનીયની ગણત્રીમાં આવી શકે છે.
આ રાસમાં સત્યવાદી શ્રી ભાણુકંવરનું ન્યાયીપણું, ૫રો૫કારપણું, ધાર્મિકપણું, અભિમાન વિનાનું વિદ્વતાપણું, મુકિતના ધ્યેય સાથે પિતાનાં કુટુંબને પણ ભીખ છોડાવી. ધાર્મિક વ્યવહારીક શિક્ષણ અપાવી સુખેથી જીવન નિર્વાહ કરી શકે તે રીતે મુકિતના ધ્યેયવાળા બનાવ્યા, વિગેરે ગુણો ઉત્તમ હોવા સાથે તે તે અનુમોદનીય ગુણો વર્તનમાં મૂકવા જેવા જરૂર છે. આવી રીતે સાધર્મિભાઈઓની ભક્તિ થતી હોય તે ફંડફાળાની જરૂર બહુ રહે નહી. પૂ. વિદ્યાગુરૂજીનો વિનય પણ અજોડ હેવાથી તાત્વિક તવોની વાતો સહેલાઈથી સમજી શકે છે. ધાર્મિક અભ્યાસ પણ બહુ સૂક્ષ્મ બુદ્ધિપૂર્વક કરેલ છે. રાજસભામાં વડીલેની આજ્ઞાથી દશબાર અવધાન પણ ગણિત વિદ્યાથી કરી બતાવ્યાં અને પૂ. વિદ્યાગુરૂનું બહુમાન કરાવ્યું, શ્રી છત્ર કુંવરને રાજ્યતિલક કરાવી રાજગાદીએ બેસાર્યા બાદ રાજસભામાં
Page #11
--------------------------------------------------------------------------
________________
નિત્ય નવીનવી ધર્મગોષ્ઠીઓમાં પણ જ્ઞાન-ક્રિયા બંનેની જરૂર છે, તે સંબંધી લખાણ પણ શ્રી સિદ્ધચક્ર માસિક અંકમાંથી લઈને ધર્મ ગોષ્ઠીથી પણ જીવો ધર્મનું જ્ઞાન ધર્મનું જાણપણું મેળવી શકે છે તે જણાવ્યું છે. બંને વહુરાણુઓ પદ્મા–ભદ્રા બંને બીજી સખીઓની સાથે શ્રી સમવસરણને મહિમા ગાતા ગાતા દાંડીયારાસ સાથે રાસ દોરીનું ગુંથણ કરે છે અને છૂટી પણ કરે છે.
તે બધી ધાર્મિક પ્રવૃત્તિઓમાં ધર્મ હેતુ સમાયેલ છે તે પણ જાણવા જેવું જ છે. સંસારમાં રહ્યા છતાં ઉત્તમ જીવોનું ધ્યેય સંસારથી છૂટવાનું હોય છે. નિમિત્ત મળતા આત્મકલ્યાણ સાધીલે. છે. તેમ રાજા ફતેહસિંહ બંને કુંવરને પરણાવીને બીજા જ રસ્તેથી આવતાં સુંદર વન આવ્યું તે રમણીય સ્થાનમાં મોટું જિનતીર્થ હતું. ત્યાં દર્શન પૂજન કર્યા બાદ પુન્યને તત્ર પૂ. મુનિરાજોનું પધારવું થયું. પૂ. મુનિરાજની અમોઘ દેશના સાંભળતાં જ ત્યાંજ રાજા ફતેહસિંહ બહુજનોની સાથે દીક્ષા લીએ છે. પૂ. પિતા રાજપી વિગેરેને વંદન કરી રાજા છત્રકુંવર તથા યુવરાજ શ્રી ભાણકુંવર રાજ્યનું રક્ષણ કરતા અમૂક વર્ષો બાદ પોતાના પિતા ગુરૂમહારાજ પધારતાં અજોડ સામૈયું કર્યું. દેશના સાંભળતાં છત્રકુંવરની માતુશ્રી રાજમાતા ફુલકુંવરબા,તથા છત્રકુંવર-ભાણકુંવર તેમજ પદ્મા-ભદ્રા તથા પ્રધાનજી પંડિતજી અનેક જનોને વૈરાગ્ય થતા પદ્મકુંવરને રાજ્ય આપી ભાનુકુમારને યુવરાજ પદ આપી સંયમ ગ્રહણ કરી આત્મકલ્યાણ કર્યું, તેમ આ રાસને વાંચી સાંભળી સાર ગ્રહણ કરી સહુ કોઈ આત્મકલ્યાણ કરે, વિશેષમાં રાસ રચવાનું નિમિત્ત કર્તાએ જણાવેલ છે, તે વાંચી જેવું.
પૂ. પાદુ પંન્યાસજી શ્રી મંગલવિજયજી મહારાજનો ચરણ કિંકર પ. રામવિજય. ઠે. લવારની પળ ઉપાશ્રય, અમદાવાદ,
Page #12
--------------------------------------------------------------------------
________________
રાક્ષ કર્તાના પ. પૂ. ગુરૂદેવ તપગચ્છ દીપક શાંતમૂતિ બાલબ્રહ્મચારી પૂ. આચાર્ય શ્રીમદ્ શ્રાન્તિસૂરીશ્વરજી મહારાજ સાહેબ
જન્મ-વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર) સં. ૧૯૪૪ દીક્ષા-પાલીતાણા , સં. ૧૯૬૫ ભાગસર સુદ ૧૦ વડી દીક્ષા-મુબઇ લાલબાગ સં. ૧૯૬ ૬ કારતક વદ ૬ ગણિ પદ–બારડોલી. સં. ૧૯૭૫ કારતક વદ ૬ પંન્યાસ-સુરત સં', ૧૯૭૫ મહા સુદ ૧૩ આચાર્યપદ-ગોધાવી (જી. અમદાવાદ) ૧૯૯ર માહ સુદ ૬ વગવાસ–અમદાવાદ વીરવિજય ઉપાશ્રયે
ભઠ્ઠીની બારી સ. ૧૯૯૫ ફાગણ સુદિ ૧
Page #13
--------------------------------------------------------------------------
________________
જેઓએ અપ્રમાદપણે પૂ. ગુરૂદેવ આ. શ્રીક્ષાંતિસૂરીશ્વરજીની સેવા ભક્તિ કરી. જેમની નિશ્રામાં રહી રાસ લખાય તે પૂ. પંન્યાસજી શ્રી કીતિમુનિજી મહારાજ સાહેબ
જન્મ સં. ૧૯૫૦ ફતેહપુર (સિકર ) દીક્ષા . ૧૯૭૧ ના જેઠ વદ ૮ ફલોધી (માટી ભારવાડ) વડી દીક્ષા–સં. ૧૯૭રના કારતક વદ ૫ ગણિપદ-સં. ૧૯૯૨ માગસર વદ ૧
ગોધાવી (જી. અમહાવાદ) પંન્યાસપદ-સં. ૧૯૯૨ ના માહ સુદ ૬
Page #14
--------------------------------------------------------------------------
________________
આ હી શ્રૌં ચિતામણિ પાર્શ્વનાથાય નમઃ શ્રી ક્ષાન્તિસુરીશ્વર પાદપન્નેભ્યો નમ:
શ્રી છત્ર-ભાણકુંવરનો રાસ
નમું આદિ જીણુ દને, શાંતિનાથ સુખકાર, નેમ-પાશ્વ વીરજીનને, વંદુ વારંવાર. ૧ નમુ ગૌતમ ગણધરા, તપસ્વી જ્ઞાની, ક્રિયા શુદ્ધ મહા સંચમી, મુનિવરા ધ્યાની ૨ નમસ્કાર કરતાં થકાં, આત્મ નિમલ થાય, નમ્રતા ગુણ પામતાં મુક્તિ ધ્યેય પમાય. ૩ મહાનુભાવા~~આત્માને નિલ બનાવવા માટે એક હજાર વર્ષ સુધી પલાંઠીવાળીને ભૂમિ ઉપર બેઠા નથી તેમ જ જેઓએ નિદ્રા પણ લીધી નથી અને કેવળજ્ઞાન પામ્યા એવા પ્રથમ શ્રી આદીશ્વર પ્રભુજીને વંદન કરીને તેમજ સાચા સુખની પ્રાપ્તિના માટે શ્રી શાંતિનાથ પ્રભુજીને વળી બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પ્રભુજીને અને શત્રુ તેમ જ મિત્રના ઉપર સમષ્ટિને ધરનાર શ્રી પાર્શ્વનાથ પ્રભુજીને તેમ જ અત્યંત વાત્સલ્યભાવની મૂર્તિ પરમ આસન્ન ઉપારી શ્રી મહાવીર પ્રભુજીને વારંવાર નમરકાર કરું - છુ. વળી લબ્ધિઓ જેમને પ્રાપ્ત થઇ છે એવા શ્રીગૌતમ સ્વામી વિગેરે ગણધર ભગવ તાને નમસ્કાર કરીને, કર્મોની નિર્જરા કરનાર મહાન તપસ્વીએ, જ્ઞાન ક્રિયામાં સદા સાવધાન એવા શુદ્ધ મહા
Page #15
--------------------------------------------------------------------------
________________
સંયમનું પાલન કરનાર ધ્યાની પૂ. મુનિવરોને વિવિધ નમસ્કાર
એવા મહાન પવિત્ર પુરુષોને નમસ્કાર કરવાથી, પૂજન કરવાથી આત્મા નિર્મળ બને એ સત્ય વાત છે. .
નમ્રતા આવ્યા સિવાય નમરકાર થઈ શકતું નથી. નમરકાર મહામંત્રમાં પહેલા નમે શબ્દ મૂકાયેલે છે. નમ્રતા ગુણ આવવાથી નસરકાર થઈ શકે છે. અક્કડ રહેનાર અભિમાની જીવે ઉત્તમોત્તમ દેવાધિદેવને પણ નમરકાર કરી શકતા નથી. માયાકપટ રહિત એવા સીધા સરલ આત્મા સિદ્ધિ મેળવી શકે છે. સંસારમાં રહ્યા છતાં મુક્તિના ધ્યેયથી હૃદયમાં નિરંતર પંચપરમેષ્ટિને જાપ ચાલુ જ હોય છે.
| દોહરા તપગચ્છ દીપક ભવભીર, ક્ષાતિ સૂરીશ્વરરાય, તસાદ પંકજ પ્રણમું વળી શારદામાત સહાય. ૪ કીતિ જગમાં પ્રસરે, નિપુણ ભક્તિ સુખદાય, ગુણીજનને સંભાળતાં હેજે સિદ્ધિ થાય. ૫ ઇચ્છિત વસ્તુ મેળવવા, ધ્યેય સાથે મહેનત, તીમ મુક્તિ સુખ મેળવે, ધમ ઉદ્યમવંત. ૬
મહાનુભા —તપગચ૭ દીપક, ભવભીરુ એવા પૂ. ગુરુદેવ આ. શ્રી ક્ષતિસૂરીશ્વરજી મહારાજના ચરણકમળમાં નમરકાર કરી અને જીનવાણી શારદામાતનું સમરણ–નમન કરીને જેમની કીતિ બાલબ્રહ્મચારી પણે પ્રસરી રહી છે એવા પૂ. પં. શ્રી
Page #16
--------------------------------------------------------------------------
________________
કીર્તિ મુનિજી ગણિવર્ય તથા મંગળને કરનારી શ્રી વર્દુમાન તપની ૯૦ મી ઓળી પુરી કરનાર પૂ.પં. શ્રી નિપુણમુનિજી મહારાજ (હાલમાં પૂ. આ. શ્રી નિપુણપ્રભસૂરિજી મહારાજ) તથા જ્ઞાન ભક્તિમાં તલ્લીન એવા પૂ. મુનિશ્રી ભક્તિમુનિજી મહારાજ વિગેરે પૂ. વડીલેના ગુણ ગ્રામ સ્મરણ કરતાં ચિત્તની પ્રસન્નતા મેળવું છું, જેથી આદરેલ કાર્યની સિદ્ધિ રહેજે થાય.
વસ્તુની પ્રાપ્તિનું દયેય હોવા છતાં સાથે સાથે તેને સાચી દિશામાં ઉદ્યમ હોય તો જ ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ શકે છે. કહ્યું છે કે— ઉદ્યમ સાહસં ઘેર્ય, બુદ્ધિ શક્તિઃ પરાક્રમ, પડે તે ચત્ર વર્તો , તત્ર દેવં સહાયકૃત.
જયાં ઉધમ, સાહસ, વૈર્ય, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ આ છ ગુણ હોય છે ત્યાં દૈવ પણ સહાય કરનાર થાય છે.
ઉઘમેન હિ સિદ્ધતિ કાર્યાણિ, ન મનેર: ઉધમ વડે જ કાર્યની સિદ્ધિ થાય છે, પણ એક્લા મનેથી કાર્ય થતું નથી. મુક્તિ સુખ મેળવવા ધમ આત્માએ હમેશા ઉદ્યમશીલ રહેવું જોઈએ. ગમ્મતથી ગયો રાજ્યહક્ક, મેળવતાં ઉત્સાહ, રાજ્ય મળે ભીખારીને ન લીએ વાહવાહ. ૭ ધર્મ જેના હૃદયમાં તે ધમ કહેવાય, નીતિ જેની પાસમાં ન્યાયવંત ગણાય. ૮
Page #17
--------------------------------------------------------------------------
________________
મુક્તિ સુખના ધ્યેયથી શાંત્યાદિ ગુણ આય, છત્ર-ભાણ કુંવર ક્રમે, લલિત સુખ કમાય. ૯
હે સજજને ગમ્મત કરતાતૂહલથી રાજ્યહક રાજકુંવરને ગયા અને ભીખારી બને પણ મને મારે રાજ્યહક પાછો કેમ મળે. એ જ ધ્યેય એજ ઉત્સાહ નિરંતર રાખવાથી અંતે રાજય મેળવ્યું.
મહાશ! બીતા બીતા પણ ભીખારી રાજકુંવર બન્ય છતાં રાજ્ય મળવાના અવસરે ન્યાયી–નિર્લોભી હોવાથી રાજ્ય ગાદી ખરા રાજકુંવરને જ અપાવી જેથી રાજયસભામાં તેની વાહ વાહ થઈ.
મહાનુભા! મુક્તિ સુખ મેળવવા પ્રત્યે જેનું સચોટ ધ્યેય હેય છે તેનામાં ક્ષમા,સંતેષ,નીતિ, ન્યાય, નિર્લોભતા, સરલતા વિગેરે ગુણે પ્રગટે છે જેથી છત્રકુંવર ભાણકુંવરની જેમ ક્રમે કરીને લલિત સુખ કમાઈ શકે છે.
ઢાળ ૧ લી
–દેહર– ગૂર્જર દેશ રળિયામણ, શહેર અમદાવાદ, રાજનગર કહેવાય છે, જેનપુરી આબાદ. ૧ મળે મહાવીર પ્રભુ, આસન ઉપગારી, ભવ્ય પ્રતિમા શોભતી, વંદુ સુખકારી. ૨ ફતાસાની પોળમાં, ત્રણ દેરાસર સાર, શ્રેયાંસ-વાસુપૂજ્ય, સુમતિનાથ ભવપાર. ૩
Page #18
--------------------------------------------------------------------------
________________
અદાશા ખડકી વળી, ભઠ્ઠી બારી સાથ, પંડિત વીર ઉપાશ્રયે, નમું અજીતનાથ. ૪ છત્રકુંવરે ધ્યેયથી, રાજ્ય મેળવ્યું ખાસ, તેમ મુક્તિપદ પામવા, સુણો મનહર રાસ. ૫ (રાગ–પુખલવઈ વિજયે જયારે, નવરી પુંડગિરિણીસાર.) પ્રભુદર્શન પૂજન કરે રે ગુરૂવંદન સુખકાર,
ધર્મ આરાધ ભાવથી તેજ જગતમાં સાર. સલુણે. રાખોજ મુક્તિનું ધ્યેય,ભૂલેના મુક્તિનું ધ્યેય.
સલૂણે. રાજ મુક્તિનું ધ્યેય. ૧ વિષયસુખ લાગે મીઠા રે, ખરજ ખણે સુખ ભાસ, બળતરા પાછળ ઘણી રે,સહુને અનુભવ ખાસ. સ. ૨ ભૂલકણા સ્વભાવથી રે, દુઃખ વળી ભૂલી જાય, કિંચિંત સુખ સંભાળતો રે, તે લેવા મત થાય. સ. ૩ અનંતાનંત બહુ કાળમાં રે, રખડે જીવ જગમાંય, પુદગલોના પાસમાં રે, રહ્યો ભવ ભવ માંય. સ. ૪ કૌતુક કુતુહલ કારણે રે, કર્મ નચાવે નાચ, ભાન થતા શુરવીર અને રે,મેળવે મુક્તિ જ સાચ. સ. ૫
મહાનુભાવે ! આત્માને કર્મના પાસથી મુક્ત કરવાના દયેયથી નિરંતર સવારમાં આવશ્યક ક્રિયા કરીને શ્રીજિનેશ્વરના દર્શન કરવાનું પૂજન અવસરે પૂજા કરવી. ગુરુવંદન પચ્ચખાણ વ્યાખ્યાન શ્રવણ કરવું. જિનેશ્વરે પ્રરૂપેલ ધર્મની આરાધના ભાવપૂર્વક ઉપગ સાથે કરવી. એમાંજ માનવ જન્મની સફલતા
Page #19
--------------------------------------------------------------------------
________________
છે. માર્ગાનુસારીના ગુણ મેળવવાની ખાસ જરૂર છે. સમ્યકત્વ પૂર્વક બાર ત્રત આદરવા.એ સમ્યકત્વમાં પ્રભુના દર્શન પૂજનને સમાવેશ થાય છે એટલે કે પ્રભુના દર્શન પૂજન એ સમ્યકત્વની કરણી છે, તે દરરોજ કરવા યોગ્ય છે. અઢાર પાપથાનકને ત્યાગ કર. મૈત્રિ પ્રમોદકરૂણા અને મધ્યરથાદિ સેળ ભાવનામાં રમવું. દાન, શિલ, તપ અને ભાવરૂપ ધર્મ આરાધ. આમાં સાધમ ભાઈ-બહેનની ભક્તિ પરોપકાર, અનુકંપા વિગેરેનો સમાવેશ થાય છે. ઉપર કહ્યા મુજબ સુદેવના દર્શન, તેમનું પૂજન, સુગુરુના દર્શન, વંદન, વ્યાખ્યાન શ્રવણ, ભક્તિ વિગેરે
અને પ્રભુએ ઉપદેશેલ ધર્મ, તેનું સમ્યગ્ય રીતે ઉપગ સહિત વિધિપૂર્વક આરાધના કરવાનું ભૂલે નહીં. હે સમજુજન : આત્માને મુક્ત કરવાનું જ ધ્યેય દિલમાં રાખે તેને કદી પણ ભૂલે નહીં, ભૂલે નહીં. ૧.
આ અમૂલ્ય દુર્લભ માનવભવ મેળવીને આત્મા વિષય સુખમાં પડી જાય છે. વિષય સુખ ભોગવતાં અનેક વખત દુખ ભોગવવાં પડ્યાં હતાં, તે બધું ભૂલી જઈને વળી અલ્પ સુખના આનંદ માટે તત્પર થાય છે, તેના પરિણામે વળી ભયંકર દુ:ખ ભેગવે છે. ઉધરસ, દમના રોગીને દહીં, ખટાશ, તેલ, મરચું વિગેરે નુકશાન કરે છે, એમ જાણ્યા અનુભવ્યા છતાં રોગની કંઈક શાંતિ થતા વળી તે નુકશાન કરનારી ચીજો ખાવા લલચાય છે, અને ખાય છે, એટલે રેગની વૃદ્ધિ થવાથી ખૂબ અકળાય છે, મૂંઝાય છે, અસહ્ય પીડા ભોગવે છે. આમ વારંવાર જી
Page #20
--------------------------------------------------------------------------
________________
ભૂલ કરે છે. અહેહેહ જે ભૂલકણો સ્વભાવ ન કેળ હેત તે વિષય સુખોને મીઠાં જાણત નહીં માનતા નહીં. પચે ઈન્દ્રિ- . એના વિષયસુખ ને મીઠાં લાગે છે, સુંદર લાગે છે. પણ તે સુખ ખરજ ખણતાં જે સુખ ભાસે છે, તેને જેવાં જ છે. મધ ચોપડેલ તલવારની ધાર સમાન છે. મધ ચાટતી વખતે મીઠું તે લાગે પણ ધારથી જીભ કપાયાથી મહાદના થાય છે તેના જેવી સ્થિતિ છે. ખરજ ખણતી વખતે જીવને સારું લાગે છે, ગમે છે, પણ પાછળથી બળતરા ખૂબ થાય છે ત્યારે સમજાય છે કે સુખ લાગેલું તે સુખ નહીં પણ દુઃખ આપનારું હતું. કુતરું
જ્યારે હાડકું ચાટે છે, ત્યારે આનંદ માને છે, પણ હાડકાના ઘસારાથી લેહી નીકળે છે તેને ચાટે છે અને આનંદ અનુભવે છે. એવી જ દશા ભૂલકણા જીવની પણ છે. આ વાત અનુભવ સિદ્ધ છે, છતાં ભૂલકણા સ્વભાવથી મહાન દુઃખની પરંપરા ભગવે છે. કેવા કેવા દુઃખ ભોગવે છે તેને વિચાર કરતાં પણ - કંપારી છૂટે. અનેક દુઃખ આ દુસમ કાળના મનુષ્યને બહુ પ્રકારે પ્રાપ્ત થાય છે.
હે ભવ્યજી ! તમે વિચાર કરે કે આ જીવ જ્યારથી જન્મે છે ત્યારથી મરણ પર્યત કેવળ દુઃખમાં જ દિવસે કાઢે છે. કેમકે જન્મની વખતે જેમ તેની સેનારૂપાના તારને જરૂર ડામાંથી ખેંચી કાઢે છે, તેમ માતાના નિદ્વારમાંથી નીકળતાં અતૂવ દુઃખ પ્રાપ્ત થાય છે. વળી મરણનું દુઃખ પણ અતિ ઘણું જ છે. જન્મમરણના દુખની વચ્ચેનાં દુઃખો અનેક
Page #21
--------------------------------------------------------------------------
________________
પ્રકારના છે. બાલપણમાં બાળકને બેાલતાં નહીં આવડવાથી તેને દુઃખ થાય છે ત્યારે તે બાળક રૂવે છે,તેથી તેના માબાપ કાંઈ ને બદલે કાંઈ ઉપચાર કરે છે, પણ તે તેને સુખને બદલે દુઃખરૂપ થાય છે.વળી જીવાનીમાં માની લીધેલાં સંસારના સધળા સુખની પ્રાપ્તિ થતી નથી. જેમકે, કાર્ય માણસે કાઈ વસ્તુના ધડા કરવા માટે કાઈ પણ ચીજ નહીં જડવાથી ચામાસામાં ઉત્પન્ન થયેલાં દશવીશ દેડકાં લઈને નાંખ્યાં. પણ ધડા એળેા થવાથી બીજું દેડકું લેવા ગયા,તેટલામાં તેમાંથી એક કૂદી ગયું.તેને લેવા જતાં બીજા બે જતાં રહ્યાં, તેને લેવા જતાં બીજા ચાર કૂદીને જતાં રહ્યાં. તેમ સ્ત્રી,પુત્ર, ધન અને નિરોગીપણું પ્રાપ્ત કરવાની ઇચ્છા કરતાં અચાનક સ્ત્રી મરી જાય છે.સ્ત્રીની પ્રાપ્તિ કરવા જતાં ધન નાશ પામી જાય છે. ધન મેળવવા તૈયાર થતાં શરીર માંદુ પડી જાય છે, એમ એક પછી એક દુ:ખની ઘટમાળ ચાલ્યા જ કરે છે. અહે। ભવ્ય જીવેા ! મનુષ્ય પર્યાયમાં આવા અનેક પ્રકારના ધાર દુઃખા હોય છે. કાઈ કાઈ ગઈમાં રહ્યા રહ્યા પણ સંગ્રામ વગેરે પાપા કરીને નરકમાં જાય છે.આવા વૈક્રિયલબ્ધવાળા જીવ અંદર પ્રૌઢતાને પામ્યા હાય,એવામાં દુશ્મનાનુ લશ્કર આવેલુ સાંભળીને ગ માં જ રહ્યો થકા જીવ પ્રદેશને બહાર કાઢીને વૈક્રિયલબ્ધિવડે હાથી, ધોડા, રથ, પાળા વિગેરેને બનાવીને લડાઈ કરી રૌદ્રધ્યાનમાં અધ્યવસાયાને પામેલા ત્યાંજ આયુષ્ય પૂર્ણ કરી નરકમાં જાય છે. કેટલાક ગર્ભમાં રહેલા મરીને દેવલાકમાં પણ જાય છે. કાઈ જીવ ગર્ભમાં હાય, તેની માતા મુનિરાજ પાસે
Page #22
--------------------------------------------------------------------------
________________
ધર્મ ઉપદેશ સાંભળવા ગઈ હૈય, તે ધર્મ સાંભળતી હોય ત્યારે પેટમાં રહેલે પુત્ર પણ ધર્મ સાંભળી શુભ અધ્યવસાયવાળ થઈને ત્યાં જ મરણ પામીને દેવલેમાં જાય છે. આ ઉપરથી ગર્ભ ધારણ કરેલ બહેનેએ સદવિચારમાં રહેવું જોઈએ. બાઈઓ સુવાવડના પ્રસંગે અનુભવેલા છે. છતાં વિષયસુખ યાદ કરતાં પહેલાંનું દુઃખ ભૂલી જાય છે.
યૌવનવયને પામેલા મનુષ્યને એવી કોઈ ધન ભેગું કરવાની તૃષ્ણ મુંઝવે છે કે જેથી દેવ ગુરુ ધર્મ તત્ત્વને કાંઈ પણ જાણતા નથી, ગણતો નથી. પછી મહામુશ્કેલીએ કેટલુંક ધન ભેગું કરે છે, એટલે એને સાચવવાની મુંઝવણમાં પડે છે. આથી હમેશાં રાજા, ચેર, ભાગીદાર આદિથી બીતે રહે છે. જેમ જેમ ધન વધતું જાય છે તેમતેમ ઇચ્છા પણ ખૂબખૂબ આગળ ને આગળ વધતી જાય છે. કદાચ ધન મળી જાય તે પણ કોઈ કોઈના શરીરમાં રોગ કાયમ હેરાનગતિ કરે છે, તેથી પથ્ય અને ઔષધ વિગેરેમાં જ ધ્યાન રાખવું પડે છે, જેથી ખાવા પીવા આદિ ભેગના સાધનો ફક્ત નજરે જોઈ શકે છે, પણ ઉપયોગ કરી શકતું નથી. ધન મળવા છતાં પણ જો પુત્ર ન હોય અથવા પુત્ર થાય પણ દુષ્ટ આચરણવાળો થાય તો દેખjને દાઝવું તેની જેમ શરીરથી કેટલેક ક્ષીણ થાય છે. એનું દુઃખ તો તે જ જાણે અથવા કેવળી મહારાજ જાણે કેઈ પૂર્વ કર્મના વેગે કોઢ, ક્ષય, વિગેરે ગંભીર રોગો વડે એવા પીડાય છે કે લેકેને શોચનીય બને છે. નિર્ધનપણાથી મૂંઝાયેલા જીવોને ઘણી ઘણી જાતની
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૦
ચિંતા અને પીડા હોય છે. જેમકે મારા ઘરમાં દ્રવ્ય નથી, બીજા લેકે કેટલી લહેર કરે છે? મારા છોકરાં રેવે છે. હા, હા, હું. બૈરાં છોકરાંને શું આપીશ. મારું આપેલું પણ સગાંવહાલાં અભિમાની બનેલા મને પાછું આપતા નથી.બીજા ધનવાને પણ મારે પરાભવ કરે છે, પાસે પણ આવવા દેતા નથી, તરછોડી કાઢે છે. આજે ઘરમાં ઘી, તેલ, મરચું નથી, મીઠું પણ થઈ રહ્યું છે, લાકડાં કોલસા પણ ખૂટયા છે. આજે સ્ત્રી વળી માંદી પડી છે. કાલે કુટુંબનું શું થશે, ઘરે કુંવારી છોકરી મોટી થતી જાય છે. છોકરાં હજુ નાનાં છે, કેઈ કમાઈ કરી આપે તેવા નથી. કુટુંબમાં પણ ઘણાં રોગી થઈ ગયા છે. દવા લાવવાના પૈસા પણ નથી. સ્ત્રી બહુ હઠીલી છે. આજે મહેમાન પણ ઘણા આવ્યા છે. ઘર જૂનું હોવાથી ક્યારે પડશે તે કહેવાય તેમ નથી. ચારે બાજુથી વરસાદનું પાણી પડે છે. બૈરી પણ કજિયે કરે છે, પરિવારમાં કઈ વિનય સાચવતું નથી. શેઠ પણ બહુ આકરો છે. આ ગામમાં રહેવા જેવું નથી.અહીંથી બીજે જાઉં! સમુદ્રપાર જાઉં! આ ગરીબાઈની ચિંતા કેમ ટળશે ! સ્નેહી હો તે મરી ગયે. શત્ર ઘણા છે, લેણદાર લેણું માગે છે, ક્યાં જાઉં! આમ અનેક રીતે મહાચિંતારૂપી જવરથી નિત્ય મૂંઝાયેલ જીવ મહાદુઃખમાં જીવન પસાર કરે છે. આવા દરિદ્રતાથી મૂઝાયેલા જીવો શું સુખ અનુભવે છે? મહાદુઃખમાં જીવન પસાર કરે છે. આવી રીતે વૈભવવાળા અને ગરીબ તેમને બધાને યુવાનીમાં પણ શું સુખ છે ? સને વૃદ્ધપણું તે અવશ્ય કોડ દુઓનું
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૧
ઘર છે. વૃદ્ધપણામાં પગ દૂજે છે, આંખેની જોવાની શક્તિ ઘટી" જાય છે અથવા અંધાપો આવે છે. કાનમાં બહેરાશ આવે છે. વાથી શરીર તૂટે છે. લૅરમ વધી જાય છે. વાતાપીત કફનું જોર વધી જાય છે. જોકેમાં કોઈ વચન માનતું નથી. તેનું બેવ્યું કને ગમતું નથી. સહુ કોઈ મશ્કરી કરે છે. આવી પરાધીનતા જોઈ નેહીમિત્ર શક કરે છે.
ઘરે પણ ખુણામાં માંચામાં ખેં -શું-શું કરતે પડ રહે છે. વૃદ્ધપણામાં પુત્ર, સ્ત્રી, દીકરાઓ, દીકરાની વહુઓ વિગેરે પરાભવ કરે છે. આવી રીતે મનુષ્યની ગર્ભાવસ્થા, બાલ્યાવરથા, યુવાવરથા અને વૃદ્ધાવરથા એ ચારે અવસ્થામાં કેવળ મનના અભિમાનથી માની લીધેલા સુખ સિવાય બીજું કે પણ સુખ નથી તેથી મનુષ્યગતિમાં પણ સાર એટલે જ દેખાય છે કે શ્રી જિનશાસન જિનેશ્વરદેવ અને જ્ઞાનદર્શનચારિત્ર રૂપ ધનવાળા સાધુઓ મોક્ષસુખને પામી શકે છે. અથવા દેવલેકમાં જાય છે. દેવલોકમાં અમુક હદ સુધીનું સુખ જણાય છે પણ તે સાચું સુખ તે નથી જ પણ સુખની પાછળ દુઃખ રહેલું જ છે, તે ચોક્કસ છે. - આવા ચાર ગતિમય સંસારસમુદ્રમાં ભમતાં સધળા છે અનંતીવાર જમ્યા છે, અનંતવાર મર્યા છે અને અનંતા દુઃખ સહન કર્યા છે, કરે છે અને કરશે. ત્રણ ભુવનમાં તિલતુસના ત્રીજા ભાગ જેટલી પણ એવી જગ્યા નથી કે જયાં રાશી લાખ યોનિમાં ફરનારા જીવ ઉત્પન્ન થયા ન હોય. સર્વલેકમાં રહેલા
Page #25
--------------------------------------------------------------------------
________________
સર્વ પુદ્ગલ દ્રવ્યને એક એક જીવે અનંત અનંતવાર શરીર રૂપે, સાધનરૂપે, પરિભોગરૂપે અને ભોજનરૂપે ભોગવ્યા છે છતાં મૂઢ જીવ જયારે ભગને પામે છે, ત્યારે નવા જ મલ્યા હોય એમ માની અતૃપ્ત થઈને ભોગવવા તૈયાર રહે છે. સમુદ્ર જેમ પાણીથી ભરાતે જ નથી, તેમ આત્મા પણ કઈ દિવસ ધરાતે નથી. વિષયાભિષમાં વૃદ્ધ થયેલે જીવ ભવભવે જરાય તૃપ્તિ પામતું નથી. આ બધી “ભવભાવનામાં જણાવેલી વાતે વિચારતાં જણાય છે કે જીવે વિષય સંબંધી સુખે અનંતવાર અનુભવ્યા છે અને તેના કારણે અનંતગણ દુખે પણ અનુભવ્યા છે. તે હવે હે જીવ! અત્યારે તેને સર્વ સામગ્રી અનુકૂળ મળી છે, તે સમયે ભવદુઃખને નાશ કરવામાં સમર્થ એવા શ્રી જિનેશ્વર દેવના ભાંખેલા ધર્મમાં બરાબર ઉદ્યમ કર, જેથી ભવભ્રમણ મટે. આ જીવ જગતમાં પુદ્ગલેના પાસમાં રહી ભવોભવ ભ્રમણ કરી કરીને અનંતાનંતકાળ દુઃખ ભોગવતે જ રહ્યો છે. ૪.
મોહ રાજા કૌતુક, કુતૂહલ, રમત ગમ્મત ઉપજાવી નાચ નચાવે તેમ જીવ નાચે છે. વળી ભાનમાં આવે ત્યારે શુરવીર બને છે અને ભવનો નાશ કરીને મુક્તિ પણ ખરેખર મેળવે છે. ૫ રાજકુંવરે રમતમાં રે પહેર્યો ભીખારીને વેશ, ઘરઘર ભીખના ટુકડારે,માંગ્યા સુખ નહિ લેશ સલૂણે. ૬ પણ ધ્યેય ચુકયે નહીં રે રાજ્ય લેવાને કાજ, તે અંતે સુખ મેળવી, કયું વર્ષ બહુ રાજ. સ. ૭
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૩
તેમજ મુક્તિના ધ્યેયને રે, જે નરનારી ધરે ખાસ, તે અવશ્ય ક્રમે કરીને, કર્માં ખપાવે સાચ. સલૂણે, ૮ માહ નહિ હ સાથમાં રે, ભક્તિ રહે તપ ધ્યાન, ક્ષાંતિ કીતિ ગુણ પ્રસરે રે,મુક્તિ લલિત સુખખાણુ.સ. ૯
એક રાજકુવરે પેાતાના જેવા જ વય, રૂપ, રંગ વિગેરેથી મળતા એક ભીખારીના હેાકરાને જોયા. જેથી તેને કુતૂહલ કૌતુક થયું કે કપડાના ફરક સિવાય દરેક રીતે મારા જેવા જ છે, તા મારા કપડાં તેને પહેરાવું અને તેના કપડાં હું પહેરું તેા કાઇ જાણી શકે કે કેમ ! તેવા પ્રકારના વિચારથી કૌતુક રમુજખાતર ભીખારીને બગીચાના બંગલામાં બેલાવી તેના કપડાં કઢાવી અને પોતાના રાજવંશી પોશાક પહેરાવીને પોતે ભીખારીના કપડાં પહેરી કૌતુક જોવા માટે બાગમાંથી બહાર નીકળી છાને ઊભા રહ્યો.
ભીખારીને છેકરા રાજકુ વર જેવા બન્યા છે. સેવકા ગાડીમાં બેસાડી રાજમહેલમાં લઈ ગયા. ખરા રાજકુંવર ભીખારી જ થઇ ગયા. પણ પોતાના રાજહક્કને કદી ભૂલતા નથી. રાત-દિન ભીખારીપણે રહેવા છતાં ટાઢા ટુકડા એંઠા-જૂઠા ખાવા છતાં મને મારા પિતા કચારે મળે ! મને મારા રાજ્યહક પાછે। કયારે મળે.
જ
એ જ ચિંતામાં ત્રણેક વરસ પસાર કરે છે. પણ ધ્યેય તા રાજ્ય હક્ક મેળવવાના જ છે. રાજકુંવરને ભીખ માગવામાં લવલેશ. સુખ પણ ક્યાંથી હાય ! પણ પોતાના ધ્યેયમાં મક્કમ ધમ.
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૪
રહેવાથી અંતે રાજ્ય મળ્યા અને ધણાં વર્ષ સુધી રાજ્ય ભાગળ્યુ. ૭.
તેમજ હે મહાનુભાવા ! જે કાઇ નર કે નારી મુક્તિના ધ્યેયપૂર્વક સંસાર કારાગૃહમાંથી મુક્ત થવા માટે ધમ ચાલુ રાખશે તેએ અવશ્ય ક્રમસર આત્માને નિર્મળ બનાવી ક ખપાવી ધ્યેયની સિદ્ધિ કરશે. ૮.
સંસારના માને દૂર કરી હપૂર્વક ભક્તિથી તપ, જપ, ધ્યાન કરતાં ક્ષાંત્યાદિ ગુણા કીર્તિ મેળવતાં લલિત એવી સુંદર સુખની ખાણુ જે મુક્તિ તે મુક્તિના ધ્યેયને પહેાંચી શકાય છે.
સંસારના મેાહને દૂર કરેલ એવા પ્રાતઃસ્મરણીય પૂ. શ્રી મેાહનમુનિજી મહારાજના વિદ્વાન્ શિષ્યરત્ન તપગચ્છ ભૂષણ પૂ. ૫. શ્રી હર્ષ મુનિજી ગણિવર્ય ની નિશ્રામાં સાથમાં રહેલ તપરવી પૂ. મુનિશ્રી ભક્તિમુનિજી મહારાજ તેઓશ્રીએ માસખમણ તેમજ બીજી અનેક તપસ્યા કરીને આગ્રામાં સમાધિ પૂર્વક કાળધર્મ પામેલા. તેઓશ્રીના શિષ્યરત્ન નામ તેવા ગુણાવાળા પૂ. આ. શ્રી ક્ષાંતિસૂરીશ્વરજી, તેમના શિષ્યરત્ન વિદ્વાન્ પૂ. પ. શ્રો કીર્તિ મુનિજી મહારાજના લઘુબંધુ લલિતમુનિએ સુંદર સુખની ખાણુ જે મુક્તિ તે મુક્તિના ધ્યેય ઉપર રાસ રચવાની શરૂઆત કરી છે. ૯.
Page #28
--------------------------------------------------------------------------
________________
ઢાળ બીજી (રાગ–ધમ જીનેશ્વર ગાઉં રંગશું, ભંગ મ પડશે હે પ્રીત જનેર). અઢીદ્વિીપમાં જંબૂ દ્વીપ છે, ભરતક્ષેત્ર દક્ષિણ શોભાગી નયર છે છત્રપુર સેહામણું,
જાણે મુગટે સમાન. શોભાગી અઢી. ૧ દેવમંદિરો મહેલ રાજના,
પૌષધ શાળાઓ સાથે. શેભાગી. મઠ દાનશાળા ધર્મશાળાઓ,
બગીચા શેભે સંગાથ છે. અઢી. ૨ વૈભવશાળી ગૃહસ્થ છે ઘણા,
હવેલીઓ જોવા જેવી. શોભાગી ચિત્રામણે બહુરંગી જાતના,
| દિલ હરખાવે એવી. છે. અઢી. ૩ શહેર બજારે આનંદ આપતી,
નામ થોડા કહું સાચ. શેભાગી. ચાંદી, ઝવેરી, કાપડ, કરીયાણા,
લન્ડ લેઢા રંગ કાચ.શે. અઢી ૪ ત્રાંબાપીત્તળ-મણીયારી વળી,મીઠાઈઓ રસાળશે. શ્રીફળ, ખારેક, ખજુર, ટોપરા,
સાકર ગોળ બજાર. શે. અઢી દ્વીપમાં પ કેશર ચંદન બરાસ કસ્તુરી, અત્તર અમર કપૂર. શે. ધૂપ સુગંધી ગુલાબ કેવડે,
વેપારીઓ ભરપૂર. શેભાગી. અઢી ૬
Page #29
--------------------------------------------------------------------------
________________
રેશમ સુતર મખમલ રૂ જરી, ઉન કપાસ એરંડ. શે. વીણ શરણાઈ તબલા તંબૂરા,
મળે વાજાં વાજિંત્ર. શે અઢી ૭ ઘી ગોળ તેલ ચણમમરા ફલી, ફુટશેલડી રસદાર,શે. આંબા કેળાં દાડમ મુસંબી,
નારંગી ચીકુ દ્રાક્ષ છે. અઢી ૮ મેવા, મસાલા, ધાન્ય ભાજીના,
વેપારીઓ સુખવાસ, શે. નિત્ય ક્રિયા કરનારા બ્રાહ્મણે,
આચાર વિચારે ખાસ.શે. અઢી ૯ માળી, તંબોળી, સુતાર, સેનીઓ,
કડીયા, દરજી, કુંભાર. શે. ઘાંચી, મોચી, બેબી, રંગરેજે,
હજામ મજુર લુહાર. છે. અઢી ૧૦૦ સહુ કારીગરે નિજ નિજ કાજમાં.
સુખીયા સંતેષી જાણ. શેભાગી. સિંહા સુગાળ સદાયે વર્તતે, .
દુઃખીયા થોડા પ્રમાણ છે. અઢી ૧૧ તે છત્રપુર નયરનો રસ , પ્રજાહિત બહુમાન. શે. ન્યાય નિપુણે ધમ નિર્મળે.
દાની ફતેસિંહ નામ. શે. અઢી ૧૨
Page #30
--------------------------------------------------------------------------
________________
* SSS ,
શિયલ સુરંગી જાણે અપ્સરા, પતિવ્રતા છે રાણ. શે. કુલ કુંવરબા નામ સોહામણું,
વિનયાદિ ગુણ ખાણી. શે, અઢી ૧૩ વૈભવ સુખવિલાસ ભેગવે, રાજારાણી સદાય. શે. શુભ સ્વપને ઘરે ગર્ભ રાણીજી,
| દોહદ દિલ માંહે થાય છે. અઢી ૧૪ વન ક્રિડા કૌતુક જુએ ભલા, દહલા પૂર્ણ કરાય. શે. હિત મિત પથ્ય રાણી સાચવે,
સમય પુરો એમ થાય. શે. અઢી ૧૫ શુભળ શુભલગ્ન ચોઘડીયે,વ્યથા નહિ જન્મપુત્ર.શે. આનંદ આનંદરાજમહેલમાં,
મંગળ વાગે વાજીંત્ર છે. અઢી ૧૬ હર્ષભરી દિલ દાસી વધામણી,દીયે રાજાને ખાસશે. ન્યાલ કરી ધન વસ્ત્રાભૂષણે,
દાસીપણું મુક્ત સાચ.શે. અઢી ૧૭ રાજસગા સ્નેહી સૌ ઈશાહકાર અધિકારી, શે. રાજસભાને યોગ્ય વસ્ત્રાદિ,
પહેરી આભૂષણો ભારી. શો. અઢી ૧૮ પ્રજાજને પણ દેવા વધામણા,
થાય સંખ્યા બહુ સારી. શોભાગી. રાજસભા ભરાણી ઠાઠથી,
વધાઈકરે નરનારી. છે. અઢી ૧૯
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૮
આશિર્વાદ ગુરૂદીએ રાજના,મંગલ સાર અવાજ. શો. બિરૂદાવલી ખેલે ભાટચારણા,
પુત્ર વધાઇને કાજ. શો. અઢી ૨૦ કરે સન્માન સહુનુ રાજવી, યાચકાને દીએ દાન. શો. કૈદીજને પણ સહુ છુટા કર્યાં,
ગરીમાને ખાનપાન. શો અઢી ૨૧
ચણુ કણ પાવે પુષ્કળ પ ́ખીએ,
પશુઓને મીઠા ખાણ. શોભાગી.
આશિષ આપે મુખ ઉંચા કરી,
રાજાને કરે જાણુ. શો, અઢી ૨૨ રાજકુટુબ જમાડયુ હેાંશથી, નામ પુત્રનુ જાણુ, શો. છત્રકુંવરજી નામ જ રાખીયુ,
ફાઈ કહે પ્રમાણ. શો. અઢી ૨૩ પ્રેમ પ્રજાને રાજાપર ઘણા, તેમ રાજાના ખાસ. શો. સુખમાં સુખી દુ:ખમાં દુઃખ ધરે,
એમ રહંતા સુખવાસ. શો. અઢી ૨૪ રાજનગર ઉપાશ્રય વીરને; દેરાસર પણ ખાસ શો. નાથ અજીત જન નામે શોભતા,
નમતા કર્યાં વિનાશ. શો. અઢી ૨૫
તે પ્રભુ નાથ અજીતની મહેરથી,
ગુણ માહન જશ ગાત. શોભાગી.
ચરી નિશ્રા સુખદાયી હની,
ભક્તિ તપ વિખ્યાત, શો. અઢી ૨૬
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૯
તપગચ્છ ક્ષાંતિસૂરીશ્વર તેહના,કીર્તિ મુનિ પન્યાસ. શો, તસ લઘુ અધવ મુક્તિ ધ્યેયથી,
લલિત કરે પ્રયાસ. શો. અઢી ૨૭ બીજી ઢાળનું વિવેચન
મહાનુભાવા ! જમૂદ્રીપના દક્ષિણા ભરતમાં મુગટસમાન એવું છત્રપુર નામે નગર. વનખડા, બાગ, બગીચા, કૂવા, વાવડી, કુડા, તળાવા, સરાવરા, રાજમહેલા, દેવમંદિરા, ઉપાશ્રયા, મઠો વિગેરે ધર્મ સ્થાનાથી શાભતુ હતુ. વૈભવશાળી ગૃહસ્થાની મોટી મોટી હવેલી લાઇનબધ ર'ગબેર`ગી પચરંગી ચિત્રામણથી રળિયામણી, સહુ કોઇ જોનારને વિરમય પમાડતી હતી. વળી ઝવેરી બજાર, સોનાચાંદી બજાર, કાપડ બજાર કરીયાણા, લાતી લોઢા, રંગ, કાચ, ફરનીચર, મણીયારી રમકડાં બજાર, ત્રાંબા-પીત્તળની તેમજ મીઠાઈ બજાર વિગેરેની ગેાઠવણી પણ રમણીય લાગે તેવી હતી. વળી નાળિયેર, ખજૂર, ખારેક, ટાપરા, ખાંડ, સાકર; ગોળ, ઘી, તેલ, ચણામમરા, રેવડી વિગેરૈના વેપારીએ સુખેથી ધંધાવ્યાપાર કરતા હતા. કેશર-ચંદન, બરાસ-કસ્તુરી-કપૂર-અત્તર, સુગંધી ધૂપો, અગરબત્તી, કેવડા ગુલાબ આદિના વેપારીએ ભરપૂર હતા. રેશમ, સ્તર, રૂ, મખમલ—જરી-ઊન–કપાસ, એરંડાદિના વેપાર પણ મહેાટા પ્રમાણમાં ચાલતા હતા. વીણા, શરણાઈ, તમલા દેૉક્કડ તંબૂરા વાજા–ઝાંઝ—નગારા–ઢીલરૂબા વિગેરે વાજિંત્રો બનાવનાર કારીગરા પણ સારી સંખ્યામાં રહેતા હતા. તેમજ મેવા, તેજાના,
Page #33
--------------------------------------------------------------------------
________________
મસાલાના વેપારી, અનાજના વેપારી પણ અનેક હતા. વળી કુટના વેપારી આંબા, કેળા, દાડમ, મુસંબી, નારંગી, ચીકુ, સફરજદ, ફણસ, પપૈયા, શેલડી, દ્રાક્ષ, રામફળ, સીતાફળ, જામફળ, જાંબુ, બેર, રાયણ, સકરટેટી, તડબૂચ વિગેરે વિગેરે માલ જથ્થાબંધ ઢગલાબંધ બજાર ભરીને માલ વેચી સારે નફે મેળવવાથી નિશ્ચિંત રહેતા હતા. પિતપોતાની નિત્યક્રિયા કરનારા બ્રાહ્મણે વૈ, વણિકે, ક્ષત્રિયે પણ આચાર વિચારમાં શુદ્ધ રહેતા હતા. તે શહેરમાં પ્રાયઃ કરી માળી, તંબોળી, સુતાર, લુહાર-સેની, કડિયા-કુંભાર-દરજી, હજામ, ઘાંચી, મોચી, ધોબી-રંગરેજ-મજૂર વિગેરે કારીગરો સહુ કારીગરો નિજનિજ ધંધાથી સુખી અને સંતોષી જણાતા હતા. સિંહા મોટા ભાગે સુગાળ વર્તતે હતો. તે પણ થોડાક દુઃખીઆઓ પણ હતા. સહુના દિવસો સરખા રહેતા નથી. રાજા પણ રંક બની જાય અને રંક પણ રાજા બની જાય. શેઠ તે નેકર અને નેકર તે શેઠ બની બેસે. એવા પણ દાખલાઓ પાંચ પચીશ કે સે નહીં પણ અનેક બની ગયા છે.
હવે તે છત્રપુર નગરમાં ધર્મીષ્ઠ પ્રજાના હિતને કરનાર, ન્યાય કરવામાં નિપુણ શૂરવીર-દાનવીર એ ફતેસિંહ નામે રાજા રાજય કરતા હતા. તે રાજાને શિયલધારણ કરનારી દેવાંગના સમાન પતિવ્રતા ફુલકુંવરબા નામે રાણી હતી. બંને વૈભવવિલાસના સુખને આનંદ લઈ રહ્યાં છે. એક રાત્રિએ શુભ વનથી સૂચિત રાણીને ગર્ભ રહ્યો. બાદ માતાનું હૃદય અને
Page #34
--------------------------------------------------------------------------
________________
બાળકનું હૃદય એમ બે હૃદયના કારણે માતાને દેહલા ઉત્પન્ન થાય છે. એ રીતે રાષ્ટ્રને પણ વનકડા કરવી, કૌતુક જોવાના દેહલા ઉત્પન્ન થયા તે રાજાએ સંપૂર્ણ કર્યા. રાણીજી હાલવા ચાલવામાં, બોલવામાં તેમજ ભજનમાં પચ્ચે બરાબર સાચવે છે. એમ કરતાં પ્રસવકાળ નજીક આવે. જેથી શુભ વાર લગ્ન ધડીયામાં પીડારહિત રાણીજીએ તેજરવી પુત્રને જન્મ આપે.
રાજકુંવરને જન્મ થવાથી રાજમહેલમાં આનંદ આનંદ છવાઈ રહ્યો. દાસીએ રાજાજીને પુત્રજન્મની વધામણી આપી. રાજાએ વધામણીમાં દાસીને ધનધાન્ય વસ્ત્રાભૂષણો આપી ન્યાલ કરી દીધી અને દાસીપણામાંથી મુક્ત કરી. રાજમહેલમાં મંગલ વાછ વાગવા લાગ્યાં. રાસભા અવસરે પ્રજાજનો અધિકારીઓ, શેઠ-શાહુકારે, રાજાના અંગત સગાંઓ, નેહીઓ, વિગેરે રાજસભામાં જવા ગ્ય ઉત્તમઉત્તમ કિંમતી વસ્ત્રાભૂષણો પહેરી રાજદરબારમાં જવા લાગ્યા. રાજદરબાર ઠાઠથી ભરાયે વધાઇઓ કરી. રાજગુરુએ બુલંદ અવાજથી પિતે જ કાવ્ય બનાવી આશીર્વાદ આપ્યા અને ભાટ-ચારણ-બારોટ વિગેરેએ બિરૂદાવલી બોલી રાજપુત્રના જન્મની ખુશાલીમાં ભક્તિ દર્શાવી. વાજીના સૂર સાથે ગીત-નૃત્ય કરનારાઓએ રાજાને તેમ જ સભાજનેને ગાનતાનમાં ખુશખુશ બનાવી પિતાની કળા જણાવી ત્યારબાદ રાજાએ પણ પુત્ર જન્મની ખુશાલીમાં રાજદરબારમાં આવેલા સભાસદનું સુંદર સન્માન કર્યું અને યાચકે ને ધન, ધાન્ય વસ્ત્રાદિનું દાન કરવા લાગ્યો. કેદીજનેને મુક્ત કર્યા.
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૨
ગરીબ, લુલા, પાંગળાં, અંધ એવા જનોને પણ ન્યાલ કર્યા. મુંગા પ્રાણીઓને દાણે, ઘાસચારે છૂટથી નાખે તેમજ મીઠે કંસાર ખવરાવે. વફાદાર પ્રાણીઓને દૂધ પીવરાવ્યું, લાડુ, લાપસી ખવરાવ્યા. પંખીઓને ચણકણ પુષ્કળ નાંખ્યા. જેથી પશુપંખીઓ પણ જાણે રાજપુત્રના જન્મથી જાણે ખુશ થયા હેય તેમ પિતાપિતાની ભાષામાં ઊંચા મેઢા કરીને આશિષ આપતા હોય ને શું ? એમ શહેરનું વાતાવરણ આનંદ મગ્ન બની ગયું. ત્યારબાદ નામકરણ વિધિના દિવસે રાજકુટુંબાદિને જમાડીને રાજપુત્રનું નામ ફેઈના કહેવાથી ઇત્રકુંવર પ્રસિદ્ધ ર્યું. પ્રજાનો પ્રેમ રાજા ઉપર અત્યંત હ. રાજા પણ પ્રજાના સુખમાં પિતે સુખ માનતે હતે. એમ રાજા–પ્રજાના દિવસે પસાર થાય છે. રાજપુત્ર છત્રકુંવર પાંચ ધાવમાતાથી પિલાતે સુદિ ચંદ્રમાની જેમ વધવા સાથે દરેકને હર્ષ ઉપજાવતા હતા. | હે મહાનુભાવ! રાજનગરના વીરના ઉપાશ્રયમાં શ્રી અજીત નાથ પ્રભુજીનું રમણીય દેરાસર છે. તે અજીતનાથ પ્રભુની મહેરથી ગુણીજનના ગુણ ગાતા અને સુખદાયી સંયમ નિશ્રા પૂ. પં. શ્રી હર્ષ મુનિજી મહારાજની ધરતા પૂ. ભક્તિ મુનિજી મહારાજ તપસ્વી તપગચ્છમાં વિખ્યાત પામ્યા. તેઓના શિષ્ય રત્ન તપગચ્છ દીપક પૂ. આ. શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર શિષ્ય પૂ. પં. શ્રી કાંતિ મુનિજી મહારાજના લઘુબંધ લલિતમુનિ મુક્તિના ધ્યેયપૂર્વક છત્ર-ભાણ કંવરના રાસની રચનાનો પ્રયાસ કરે છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
ઢાળ ત્રીજી
(રાગ–કાયા માયા દેતુ' કારમી-પરદેશી હૈ, બહુ ન અપની હાય મિત્ર પરદેશી હૈ )
મુક્તિ ધ્યેય ભૂલા નહીં સૂણો સજ્જના,
મુક્તિ સુખ સાચું ખાસ, સૂ
સંસારનુ' સુખ કાચું હા સૂર્ણા, સ.
પામે પલકમાં નાશ. સૂણા સ૦ ૧
જોઇએ સાચું સુખ તે સૂણે, સ.
ધર્મથી આતમ રંગ, સૂણા સ॰
લાક્ષા રંગની ભાવના સૂણે, સ.
કપાસ બીજના અંગ, સૂર્ણા સ૦ ૨ વાવીએ ફળ આવતા સૂક્ષ્મા, સ.
લાલ કપાસ અનેજ, સૂણા સ॰
તેમ આતમ રંગ લાગતા સૂર્ણા, સ.
સ્હેજે સંસાર છુટેજ. સૂર્ણા સ૦ ૩ છત્રપુરીને રાજવી, સૂણા સજ્જના,
ફતેસિંહ ગુણ ખાણ, સૂર્ણા સ
ફુલકુવરબા રાણીજી. સૂર્ણા, સ,
છત્રકુંવર સુજાણ, સૂણા સ૦ ૪
શુભ નક્ષત્ર વાર. સૂર્ણા સ હવે સુણા વિસ્તાર. સૂર્ણા સ૦ ૫
શુભ માસ તિથિ યાગ છે, સૂણા, સ.
શુભ વેળા તે જનમીયા સૂર્ણા, સ.
Page #37
--------------------------------------------------------------------------
________________
છત્રપુરીમાં ૨કડું સુણે, સજ્જનજી,
ટોળુ વસે પેઢી ચાર, સુણે સત્ર દુકાળ આદિના કારણે સુણો, સ.
છેડો ક્ષત્રિય આચાર. સુણે સત્ર ૬ અન્યા ભીખારી બાપડા સુણે, સ.
ન કરે નેકરી વેઠ. સુણે સ એકજ ધંધે આદર્યો સુણે, સ.
માંગી માંગી ભરે પેટ. સુણે સ. ૭ તેજ નગરમાં તિથિ તે સુણે, સ
નક્ષત્ર વાર સહુ એક. સુણે સર ભીખારી પણ જનમ સુણે, સ.
શહેર બહાર તે છેક સુણે સ૦ ૮ જન્મ થયો રાજપુત્રનો સુણો; સ.
- તેજ દિને ભિક્ષુક, સુણો સર રૂપ રંગ સરખે ચહેરે ગુણો, સ.
વળી બોલીમાં ન ચૂક સુણે સ. ૯ હાલચાલ બધી બાબતે સુણો, સ.
| ઊ ચા પણ સરખાય. સુણે સત્ર સરીખા વેષ જે હોય તો સુણે, સ.
- ભલભલા ભરમાય. સુણે સ. ૧૦ રાજપુત્રના જન્મથી સુણો, સ.
રાજા-રાણી ખુશ થાય, સુણો સર
Page #38
--------------------------------------------------------------------------
________________
અધિકારી વળીનગરમાં સુણે, સજનજી
પ્રજા બહુ હરખા છે સર ૧૧ રમાડવા નવરાવવા. સુણો, સ.
ધાવમાતા છે પાંચ. સુણે સ કળા વળી ઘણી શીખવી સુણો, સ.
થે ચતુર તે સાચ. સુણો સ. ૧૨ જન્મે ભીખારી કુટુંબમાં સુણે, સ.
તે જીવ ભીખારી હાલ. સુણે સત્ર રંક હાલતમાં રહે સુણે, સ.
નાગો ભૂખે કંગાળ. સુણો સર ૧૩ એઠા જુઠા ખાવા મળે સુણો, સ.
નહિ શિક્ષણ લગાર. સુણે સત્ર સંગ સબત સારી નહિ સુણો, સ,
થાય માટે એમ ધાર, સુણે સ. ૧૪ ભીખારી નામ ભાણજી સુણે, સ.
ગુણવંત છે ગુણ રાગ. સુણે રહે કુટુંબની સાથમાં સુણો, સ.
પણ વ્યસનને ત્યાગ. સુણે સ. ૧૫ કોઈક પુન્યના કારણે સુણે, સ.
ન્યાય નીતિ સભાવ સુણે સ. એવા પૂર્વ અભ્યાસથી સુણો, સ.
જ્ઞાન દયા પ્રભાવ, સુણે સ. ૧૬
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૬
નિજ કુટુંબની સાથમાં, સુણો, સજ્જનજી ભીખ માંગે દિનરાત; સુણા સ૦ પાપેાદયના કારણે સુણો, સ.
ન સૂઝે બીજી વાત. સુણા સ૦ ૧૭ એકજ દિન એકજ વેળા સુણો, સ.
જન્મ્યા અને છતાં આમ સુણો સ૦ એક રાય એક રાંકડા સુણો, સ.
શાથી ફરક પડયા જમ. સુણો સ૦ ૧૮ પુન્ય ક સરખાં નહીં સુણા, સ. ભાગ્ય વધુ ઓછુ હોય. જન્મ ચાગ સરખા દીસે સુણો, સ.
સુણો સ
પણ સરખા નહીં કાય. સુણો સ॰ ૧૯ માસ દિન ગ્રહ નક્ષત્રા સુણા, સ
સરખા ભલેજ દેખાય. સુણા સ૦
ભાગ્યફલ સરખા નહી' સુણો, સ.
ફરક પડે સમજાય. સુણો સ૦ ૨૦
ઇષ્ટકાળથી દશ વીશ સુણો, સ.
પળની રહે જો ભૂલ. સુણો સ
જીડી પડે લગ્નકુંડળી સુણો, સ.
જ્યાતિષ જાણ કબુલ સુણો સ૦ ૨૧
ન્યાતિષ સૂક્ષ્મ શાસ્ત્ર છે સુણો, સ.
સૂક્ષ્મ ગણીત એહ. સુણો સ
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૭
પ્રવીણતા જ્યોતિષીમાં સુણો, સાજનજી
કહી શકે સત્ય તેહ, સુણો સરસ સે ટચ સોનાની પરે સુણો, સ.
જોતિષ સાચું છે જ. સુણો સ0 જ્ઞાની સ્પષ્ટપણે કહે સુણો, સ.
તિષી ભૂલે સહેજ સુણે સવ ૨૩ રાય રંક એક દિવસે સુણો, સ.
જન્મ પણ પડે ફેર. સુણ સત્ર જોગ સરીખા નહીં બેઉના સુણી, સ.
એજ કારણ ભલી પર સુણો સ૦ ૨૪ બંને જ વર્ષ અઢારના સુણો, સ.
રાજવી વેશ કુમાર. સુણો સર ચિંથરેહાલ છે ભાણી સુણે, સ,
ફરતે ગલીઓ બજાર, સુણો સર ૨૫ મહાનુભાવો તુમે ધારજ સુણે, સ.
પુન્ય પાપ લીલા એજ સુણો સ0 આદર સુકૃત્ય જાણીને સુણો, સ.
તે મુક્તિ સુખ સહેજ. સુણો સર ૨૬ નવકાર મંત્રના જાપથી સુણ, સ.
ધ્યેય સિદ્ધિ હાય જાણ, સુણે સત્ર ક્ષાંતિ સદા દિલમાં વસે સુણે, સ.
તે પાવે લલિત જ્ઞાન, સુણો સર ૨૭
Page #41
--------------------------------------------------------------------------
________________
ત્રીજી ઢાળનું વિવેચન–મહાનુભા! સાચા સુખની ભૂખ જે ખરેખરી લાગી હોય તે તે સુખ મુક્તિ પુરીમાં જ છે. પૂર્ણ જ્ઞાનીઓ તે કહે છે કે સંસારના દરેક સુખો નાશવંત છે. અર્થાત કાચા જ છે. ગમે તેટલી વાર ભેગવશે તે પણ તૃપ્તિ થશે જ નહી. ઉલટી તૃષ્ણા વધતી જ જશે. પૌગલીક પદાર્થોમાં સુખ હેય નહીં. પલમાં નાશ થનાર છે પૂ. મુનિરાજશ્રી નવિમલજી મહારાજે એક પદમાં કહે છે કે,
મેરી મેરી તું કયા કરે, કરે કેશું યારી;
પલટે એક પલકમેં, ન્યું ઘન અંધીયારી. ચેતન અબ કહું ચેતીએ, જ્ઞાન નયન ઉઘાડી; સમતા સહજ પણું ભજે, તજે મમતા નારી; ચેતન.
હે ચેતન તું જ્ઞાન નયન ઉઘાડ. અને મમતા પરિગ્રહને છેડ. જેથી સહેજે સમતા ભાવની પ્રાપ્તિ થાય. તું દરેક બાબતમાં આ મારૂ મારૂ કરી રહ્યો છે. પણ તેમાં તારી મોટી ભૂલ છે. મારું મારૂં જે કરે છે. તે જ મરે છે. અને તારૂં તારૂં જે કરે છે તે જ તરે છે. માટે મમતા મૂક. જગત સ્વાર્થમય છે. તું કોની સાથે મિત્રાચારી બાંધી રહ્યો છે. જેમ ઘોર અંધકાર વાદળા છવાયા હેય અથવા તે મનોહર બાગબગીચા બંગલાના આકાર વાળા રંગબેરંગી વાદળા જામ્યા હોય. પણ જોતજોતામાં વીખરાઈ જાય છે પલકમાં નાશ પામે છે. તેમ સંસાર સુખની મિત્રાચારી કાયમ રહેવાની નથી.
આ
Page #42
--------------------------------------------------------------------------
________________
૨૯ આથી સિદ્ધ થાય છે કે સંપૂર્ણ સાચા સુખની મિત્રાચારી વિના આત્માને કદી પણ ચેન પડશે નહીં. માટે ઉધમ પણ સાચે જ કરવો પડશે. દુઃખ જોઈતું નથી. એટલે દુર્ગતિ પણ જોઈતી નથી એટલા વિચાર માત્રથી દુઃખ કપાવાનું નથી. પણ હિંસા, જૂઠ, ચેરી, મૈથુન પરિગ્રહાદિ અઢાર પાપ રથાનક રૂપ, પાપ વ્યાપારથી પાછા હઠી અને સમ્યગ્રજ્ઞાન-દર્શન ચારિત્ર રૂપ ધર્મક્રિયામાં આદર કરે. તમે શ્રદ્ધાથી મુક્તિના ધ્યેય પૂર્વક ધર્મકરણી કરતા રહેશો તે વિનામાગે પણ સંસારના સુખે તે મળવાના છે જ. અને એ સુખ ભેગવા છતાં સંસારમાં મુંઝાવશે નહી. માટે હે ભાગ્યશાળીઓ ! તમો પુન્યાનુબંધી પુન્યાઈ અને મુક્તિના ધ્યેયથી આત્માને ધર્મરંગથી રંગી નાખે. પાસના બીજને લાલારંગની ભાવના દેવામાં આવે અને વાવવામાં આવે તે તે કપાસના બીજથી ઉત્પન્ન થનાર અંડવામાં જે રૂ થશે. તે લાલ રંગનું થશે. તેમ આત્માને પણ ધર્મરંગથી રંગવામાં આવે તે રહેજે સંસાર છૂટી જઈ સિદ્ધિ સ્વરૂપમાં વાસ થાય. આત્માને ધર્મરંગી બનાવવા માટે મનને કેન્દ્રિત કરવાની જરૂર છે. એય. કહે લક્ષ કહે, સુરતા કહે, ચિત્તની લીનતા કહે, ધ્યાન કહે એ બધા એક જ અર્થને જણાવનારા શબ્દ છે. શ્રેય કોના જેવું હેવું જોઈએ. આ વિષે આધ્યાત્મી ગીરાજ પૂ. આનંદઘનજી મહારાજે એક પદમાં ઠીક પ્રકાશ પાડયો છે.
દિયેય કેના જેવું હોવું જોઈએ આ વિશે અધ્યાત્મી મહાગીરાજ પૂ. આનંદઘનજી મહારાજે એક પદમાં કહ્યું છે કે,
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૦
ઐસે તું તો પ્રભુ ચરણે ચિત્ત લાય,
મનાજી તું તે પ્રભુ ચરણે ચિત્ત લાય; તેરે અવસર વિત્યો જાય,
એસે તું તો પ્રભુ ચરણે ચિત્ત લાય. ઉદર ભરણ કે કારણે રે, ગૌવા વનમેં જાય; ચારેચરેચિહુ દિશિફરે, વાકચિત્તડુ વાછરીયામાંય.એ. ૧ | ભાવાર્થ...હે આત્મન તું વીતરાગ પ્રભુના ચરણ કમળમાં ચિત્તને જોડ, ચિત્તની ચંચળતાના કારણે આત્મ સુખ મેળવવા રિથર થઈ શક્યો નહીં. જેથી તેને ઉત્તમ મનુષ્યભવ મલ્યાનો : અવસર મળ્યા છતાં તે અવસર એળે ગયે. નકામે ચાલ્ય જાય છે. માટે હજી બાજી હાથમાં છે જેથી સાવધાન થા ચિત્તની સ્થિરતા કરવામાં એકાગ્રતા ખાસ જોઈએ. દય વિના કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. ગમે તે કામ કરતા હોઈએ પણ પ્રભુનું સ્મરણ ચિત્તમાં ચાલુ રહેવું જોઈએ. દષ્ટાંત તરીકે ગાયે પિતાનું પેટ
ભરવા વનમાં ઘાંસને ચારો ચરવા જાય છે. ત્યાં ઘાસ ખાય છે - હરે ફરે છે. પાણી પીવે છે છતાં તેનું ચિત્તડું તો તેના વાછરડામાં જ હોય છે. તે શું કરતું હશે. ભૂખ્યુ થયું હશે. સંભાળતું હશે. એમ તેનું ચિત્ત બચ્ચામાં રાખે છે. અને ગામમાં પાછા ફરતા પણ જલદી ઘેર આવે છે અને બચ્ચાને જોતા જ આનંદ પામે છે.
તેમ તમે પણ હે મહાનુભાવે ! વ્યવહારના, વેપારના, રાજયના, ખેતીના નેકરીના કારીગરીના દરેક કાર્ય કરતાં છતાં
Page #44
--------------------------------------------------------------------------
________________
જન્મ મરણના ફેરા ટાળવાનું. કર્મક્ષય કરવાનું મુક્તિ મેળવવાનું દયેય ભૂલે નહીં. વિશેષતામાં જણાવે છે કે, ચાર પાંચ સાહેલીયા રે, હાલમીલ પાણી જાય; તાલી દીએ ખડખડ હશે,વાકચિત્તડ ગગરીયામાંય.એ ૨ | ભાવાર્થ સરખે સરખી નવયૌવન વાળી ચાર પાંચ સખીઓ પાણીના બેડા ભરી માથે મૂકી રસ્તામાં એક બીજી વાત કરતા કરતા હસે છે રમુજમાં હાથતાળીએ દીએ છે. પણ તેમનું ચિત્ત તે માથે રહેલા પાણીના બેડામાં જ લાગેલું હોય છે. પડી ન જાય તેની ખૂબ સાવધાની રાખે છે. તેમાં જ ચિત્ત હોય છે. તેમ જ હે સજજને ! તમારે પણ સંસારના વ્યવહારના કાર્યમાં પડી જવાનું થઈ જાય. છતાં પણ સમ્યગ્દર્શન–જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિના ધ્યેયને ભૂલે નહીં એ રત્નત્રયીથી જ તમે તમારા આત્માને નિર્મળ બનાવી શકશે. મનુષ્યભવ મલ્યાને અવસર મલ્યો છે. તેને પ્રમાદથી ગુમાવશે નહીં. વળી વિશેષમાં કહે છે કે, નટવે નાચે ચેકમાં રે, લખ આવે લખ જાય; વંશચડી નાટક કરે છે, તેનું ચિત્તડું દેરડીયામાંય, એ.૩. | ભાવાર્થ–ભર બજારે ચોકમાં નટ લેકે જ્યારે ખેલ કરે છે ત્યારે નટ હાથમાં વાંસ લઈ દેરડા ઉપર ચાલે છે ત્યારે તેનું ધ્યાન ફક્ત દેર ઉપર જ હોય છે. હજારો લાખે મનુષ્ય આવ જાવ કરતા હોય છે. શેર બકેર કેલાહલ થતું હોય છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
છતાં પણ તેનું ચિત્ત બીજ જવા દેતા નથી. સહેજ ચૂક થઈ જાય તે વરસેની તાલીમ લીધેલી મહેનત નકામી જાય. નીચે પડતાં વાર લાગે નહી. ઈનામ, બક્ષીશ, દાન મેળવવા ખૂબ ખૂબ સાવધાની પૂર્વક દરપર નાટક કરે છે. અને સફળતા મેળવે છે. તેમજ હે સુણે! તમે પણ પ્રભુપદ મેળવવા આત્મસુખ મેળવવા એવા જ તન્મય બને. સંસાર ચોકમાં રહ્યાં છતાં પૌગલિક સંસાર સુખમાં નહી રાચતા આત્મ ઉપગમાં રહેશે તો જરૂર આત્મ કલ્યાણ કરી શકશે મુક્તિદાન મેળવી શકશો. વળી, આગળ જણાવે છે કે, સેની સોનાના ઘડે રે, વળી ઘડે રૂપાના ઘાટ; ઘાટ ઘડે મન રીઝવે રે. વાકુ ચિત્તડુ સેનૈયામાંય..૪ | ભાવાર્થ–સેની ચાંદી સોનાના આભૂષણ ઘડે છે. ઘરની સાથે વાત ચીત કરતો આનંદ પમાડે છે. ભૂંગળીથી મોટું ફુલાવી. અગ્નિથી સેનુ ગાળતો જાય. કારીગરીની અનેક ક્રિયા કરતે જાય પણ તેનું ચિત્ત તો સેનામાં જ હોય છે. કોઈ પણ રીતે સેનું મેળવી લેવું. તેવી જ તેની સુરતા હોય છે. તેવી જ રીતે હે ભવ્ય જી! તમે પણ સંસારમાં રહ્યા છે તો પણ સાથેની સિદ્ધિ કરવા જીવન મુક્ત થવા નિંદા વિકથા પ્રમાદ છોડીને સદગુરૂના મુખથી જીનવાણીનું શ્રવણ કરી આત્મ સ્વરૂપને પ્રગટાવે અને સે ટચના સોના જેવું નિર્મળ સુખ મળે. વળી દષ્ટાંટથી સમજાવે છે કે,
Page #46
--------------------------------------------------------------------------
________________
૩૩
જુગારી મન જુગટુ રે. કામીનીને મન કામ, આનંદઘન પ્રભુ યુ કહે. ઐસે પ્રભુકો પર ધ્યાન એ.પ. ભાવાર્થ–જુગારી માણસને ધન મેળવવાની જ ધૂન લાગેલી રહે છે. જુગાર રમનારાઓને ગોતતો ફરે છે. જુગાર રમવાનું મળે નહીં ત્યાં સુધી તેને ચેન પણ પડે નહી. જુગાર રમવામાં જ લક્ષ્ય રહ્યા કરે છે. તેવી જ રીતે મોક્ષ મેળવવાનું જ લક્ષ્ય રહેવું જોઈએ.
વળી કામી નરનારીઓ સુંદર સ્વરૂપવાન, યૌવનવયવાળા સ્ત્રી પુરૂષને જોઈને તેમની સાથેનો સંગ ઈચ્છયા કરે છે. તેના જ વિચારમાં રમ્યા કરે છે. પુરૂષ હોય તે ઘરવ્યવહારના ગમે તે કામકાજમાં ગુંથાયે હેય. ખાતા, પિતા, વાત કરતા, ધંધો કરતે હોય પણ જે સ્ત્રીને મળવાની કામના હોય તેનાજ વિચાર રમ્યા કરે છે. તેમજ સ્ત્રી પણ રસોઈ કરતી હોય, કપડા ધોતી હેય, કચરો કાઢતી હેય ઘરના બધા કામકાજ કરતી હેય છતાં પણ જે પુરૂષ સાથે લગની લગાડી હોય તેમાં જ તેનું ચિત્ત લાગેલું રહે છે.
તેવી જ રીતે હે સુશ્રોતાઓ ! શ્રી આનંદઘનજી મહારાજ પણ સમજાવે છે કે તમે પણ પ્રભુતા મેળવવા માટે પ્રભુના રસમરણમાં લીન થાવ. ઉપર જણાવેલા દાખલાઓમાં કર્મબંધના કારણો છે ત્યારે પ્રભુનું સ્વરૂપ જાણવા ગુણ મેળવવામાં તે કર્મની નિર્જરા છે સાચા ભાવથી સાચા ઉપગ પૂર્વક પ્રભુ
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૪
ભક્તિ કરવી. તેમના ગુણા જાણવા એળખવામાં તન્મય બનવું એજ મુક્તિ મેળવવાના ઉપાય છે. એનુ જ નામ મુક્તિનુ ધ્યેય છે. મહાનુભાવેવા ! હવે મૂળ વાત ઉપર આવીએ. છત્રપુરીમાં સિંહ રાજા રાજ્ય કરે છે. ફુલકુવરબા નામે રાણી તે પણ શિયળને ધારણ કરનારી છે. રાજપુત્ર છત્રકુવર પણ રાજા રાણી તેમજ પ્રજાને આનંદ આપી રહ્યો છે. હવે દૃષ્ટાંત કંઈક વિસ્તારથી સાંભળા.
તે છત્રપુરી નગરીમાં મૂળ ક્ષત્રીયવંશ કુટુંબ દુકાળ આદિના કારણે રંક બની જવાથી ક્ષત્રીયકુળના આચાર વિચાર ભૂલી ગયા. નાકરી કે કાઈનું કામ પણ નહી કરતા હરામ હાડકા થઈ જવાથી ભીખ માગવા લાગ્યા. પરદેશથી ફરતા ફરતા તે રંક ટાળુ ચાર પેઢીથી છત્રપુરમાં રહેતુ હતુ. પેાતાની જાતને પણ ભૂલી ગયું હાવાથી અમે ભીખારી છીએ. એમ સમજીને કાઈ પણ ધંધા ન કરતાં માંગી ખાવાના ધંધા લઈ બેઠા હતા. મહાનુભાવા ! આપણી પણ એક રીતે એવીજ સ્થિતિ કહી શકાય. આત્મા સિંહ કરતા પણ બળીએ હોવા છતાં અષ્ટકમ ના પાંજરામાં પુરાઈ જવાથી પરાક્રમ ફારવી શકતા નથી. અને પાંજરાના બંધનથી છૂટા થઈ શકતા નથી. જગતમાં મેટા ભાગના જીવાની સ્થિતિ આવીજ ચાલે છે. અંતે દંડ અને આત્મા એકજ છે. આવી માન્યતા ધર કરી બેસેલી હાવાથી હુ ભીખારી છું. રાજા છું એમ પેાતાને ઠેસી જાય છે. અને તે
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૫
પિતાનું જ્ઞાન દર્શન ચારિત્રમય સ્વરૂપ ભૂલી પણ જાય છે.
જે કઈ જગાડનાર ચેતવનાર સમજાવનાર મળે તે કઈ કોઈ આત્માઓ પિતાનું પરાક્રમ ફેરવીને તત્ત્વત્રયીની આરાધના કરી આત્મકલ્યાણ કરે છે તેમ આપણે પણ આપણું આત્મસ્વરૂપ પ્રગટાવીએ.
હવે તે છત્રપુરમાં રાજપુત્રને જન્મ જે દિવસે જે વારે જે નક્ષત્રે થયે છે. તે જ દિવસે ગામની બહાર છેવાડે એક ભીખારીને પણ જન્મ થયેલ છે. તે ભીખારીને પુત્ર પણ રાજપુત્રના રૂપરંગના જેજ. ચહેરે પણ સરખો. બોલીમાં પણ બીલકુલ ફરક નહી. હાલવામાં ચાલવામાં દડવામાં પણ સરખાજ અને ઉચાપણ બરોબર સરખાજ થયા છે. જો બંનેને એક જ વેશ હૈય તે ભલભલા પણ ભ્રમણામાં પડી જાય. રાજપુત્રને જન્મ થવાથી રાજારાણીને અત્યંત હર્ષ છે. તેમજ પ્રજા અને અધિકારી વર્ગ પણ ખુશ થયો. પાંચ ધાવમાતાથી રમાડાતે નવરાવાતે રાજપુત્ર પિષણ પામી રહ્યો છે. પાંચવરસને થયો ત્યારે સારા મુહુર્ત રાજાએ પુત્રને અભ્યાસ કરાવવા મોટા ધામધુમથી હાથીની અંબાડી ઉપર બેસાડી વાજતે ગાજતે જયાં પંડિતજી
રાયા છે. ત્યાં આવી પહોંચ્યા. રાજકુંવરોમાં સ્વાભાવિક વિનય હોય છે. એટલે પૂ. પંડિતજીને માથુ નમાવી બે હાથ જોડી નમસ્કાર કર્યો. એટલે પૂ. પંડિતજીએ પણ શુભ આશિર્વાદ આપ્યા. રાજ તરફથી પંડિતજીને પંડિત પષાક અપા. વિદ્યા
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૬
ર્થીઓને મીઠાઈઓ, પાટી, પેને, દફતર, ચોપડીઓ, બુકે વિગેરે અપાઈ રાજકુંવરે થોડાજ વર્ષમાં અભ્યાસ કરી ઘણીઘણી ળાઓ પણ મેળવી અને ચતુર છે.
હવે આ ભાજી ભીખારી કુટુંબમાં જન્મેલ જીવ ભીખારી હાલતમાં છે રંક રિથતિના કારણે પહેરવાને કપડા પણ પુરા નથી. નાગો ભૂખ્યો દિવસ પસાર કરે છે. કંગાળ હાલતમાં રહેવું પડે છે. લેકોના એઠા જુઠા ફેંકી દીધેલા ટુકડાથી નિર્વાહ ચલાવે છે. કેઈ સારી સોબત પણ નથી આવી સ્થિતિમાં સારૂ શિક્ષણ ક્યાંથી મળે ? છતાં કોઈ તેના પૂર્વના પુદયથી ખરાબ સબતમાં રાતદિન રહેવા છતાં કેઈપણ જાતનું વ્યશન તેને ચોટયું નહિ. બીડી, તમાકુ, છેકે, ચલમ, દારૂ, ભાંગ, ચડશના વ્યસનીએ આવા વ્યસનો વળગાડવા ઘણી ઘણી મહેનત કરતા ત્યારે બેભાન બની કલાકોના કલાકે બેભાન દશામાં રહેતે અંતે મહેનત કરવી છેડી દીધી. ભાણીયો ભીખારી એમ સમજાતે હતું કે પહેલાં માણસ ટેવ પાડે છે. પછી ટેવજ માણસને પાડે છે. માટે વ્યસનની ટેવ પાડવી નહી. દુર્ગતિમાં લઈ જનાર આ વ્યસન છે માટે દંભ કર્યા સિવાય આ લેકે કઈ રીતે માને તેમ નથી જ. હાલમાં પુન્યાનુબંધી પાપ છે. એટલે તેનામાં કુદરતીજ ન્યાય, નીતિ, સદ્ભાવ, ગુણને રાગ રહે છે. વળી કોઈ પૂર્વના અભ્યાસથી સમજવાનું જ્ઞાન છે તેમ દિલમાં દયા પણ છે આથી કંઈક પ્રભાવ પણ પાડી શકે છે, પોતાના કુટુંબની
Page #50
--------------------------------------------------------------------------
________________
૩૭
સાથમાં રહી રાતદિન ભીખ માંગે છે. પાપાદયના કારણે કાઇને શ્રીજી વાત સૂઝતીજ નથી.
મહાનુભાવા ! જયોતિષના જોગ સરખા છતા એક રાજાને ત્યાં અને એક રંકને ધેર જન્મે છે. આટલા બધા ફરક કેમ ? આવી શંકા ઉડવી સહેજ છે પણ ભાગ્યવાના ? જ્યોતિષને વિષય ગહન છે. બંનેની પુન્યાઈમાં ફરક હેાવાથીજ આમ બનવુ શકય છે. એકનુ પુન્ય જોરદાર હોય અને એકનુ પુન્ય તદ્દન નબળુ હોય તે। તેવુ જીવન જીવવું પડે. મૂડી પ્રમાણે વહેપાર થઈ શકે છે. જયોતિષના જોગ આપણી નજરે ભલે સરખા જોવામાં આવતા હોય પણ તેમાં ધણા ફરક હોય છે. તે સામાન્ય જ્યાતિષીના જાણમાં ન હોય પણ વિશિષ્ટ જ્ઞાની તે વિષયના જાણ હોય છે તે ફરક બતાવી આપે છે. તે સબધી એક દૃષ્ટાંત કો આપે છે. વાત એમ છે કે જ્ગ્યાતિષવિદ્યા એકસો ટકા સિદ્ધિ અને સત્ય વિજ્ઞાન છે. પર ંતુ તે સ ંપૂર્ણ પણે ગણિતપર અવલખીત વિજ્ઞાન છે. જેમ ગણિતમા મોટા હિસાબ ગણવાની શરૂ આત કરતાં એક આંકડાના પણ ફરક પડી જાય તે તમામ હિસાબેા ખોટા પડે છે. તેમ જયાતિષ વિજ્ઞાનમાં પણ ગ્રહ નક્ષત્ર, મુનિ યાગ વિગેરેમાં એક અકમાત્ર ગણત્રીના ફરક તમામ આગાહીને ખોટી પાડી ઢીએ છે. કોઈ પણ પ્રસંગમાં એક પળ માત્રના ફ્ક આપ્યુ ફ્લાદેશ જીરુ પાડી ઢીએ છે. ગણિતની નાનકડી ભૂલ પણ ભલભલા જ્યોતિષ વિશારદને કેવી રીતે મહાન્ કરી
Page #51
--------------------------------------------------------------------------
________________
દે છે. તે જાણવા જેવું છે..
એક જયોતિષી એક મૂહૂર્ત પર વિચાર કરવા લાગ્યા. વારંવાર પંચાંગ હાથમાં લેતા, પુસ્તકને જોતા, ગણિત કરતા કરતા તેમના મુખપર હર્ષાવેશ આવી ગયે. એ એવું એક મૂહૂર્ત જોયું કે તેમને ઘરે જ્યા વિના ફળ મેળવી શકે નહી. પિતે પરણેલા હતા, પણ પુત્ર નહતા. તેમનો એક મિત્ર ન્યાયશાસ્ત્રી હતું. તેના જાણવામાં આવ્યું કે તિષીજી કંઈક તૈયારી કરી રહ્યા છે. જેથી ન્યાયશાસ્ત્રી મિત્રે પૂછયું કે ક્યાં જવાની તૈયારી કરવા લાગ્યા છે. ત્યારે જોતિષીએ કહ્યું કે ઘરે જવાની. મિત્ર સમજી ગયા છે ભાભી યાદ આવ્યા હશે. ન્યાયશાસ્ત્રી ઝાએ કહ્યું કે શુભાતે પત્થાનઃ બંને મિત્રો નીકળ્યા અને ઝા મિત્ર છેડેક સુધી તેમને મુક્વા પણ ગયા. તે વખતમાં રેલગાડી જેવા સાધનો નહતા. બળદગાડી અથવા ઘોડાગાડી જ હતા, મોટા ભાગે પગે ચાલીને જતા. તેમ જોતિષીજી પણ પગે ચાલતા ચાલતા એક દિવસ સૂર્યાસ્ત સમયે તેઓ એક ગામે પહોંચ્યા. કારતક મહિને હતો. અંધારૂ પખવાડીયું હતું. આકાશમાં તારાઓ ઝગમગ ચમક્તા હતા. જોતિષી આગળના માર્ગથી અજાણ હતા. તેમનું ગામ તે હજી દૂર હતું. રાત્રે એ સ્થાને પહોંચવું અસંભવીત સમજીને એક ગોવાળના ઘેર જઈ પહોંચ્યા. એમની મનની ઈચ્છા મનમાં જ વિલીન થવા લાગી હતી. ગોવાળ પિતાના ઘરે બ્રાહ્મણને આવેલ જોઈ પ્રસન્ન થયો.
Page #52
--------------------------------------------------------------------------
________________
૩૯
ગોવાલણી પણ ખુશ થઈ. બંને જણાએ પંડિતજીની ચરણરજ લઈ કુશળતા પૂછી. ત્યારે જતિષીએ પણ પિતાને પરિચય આપે. પછી આસન ઉપર બીરાજમાં આહિર દંપત્તિએ ભોજનને આગ્રહ કર્યો. દિવસભરના ભૂખ્યા હોવાથી પંડિતજીએ વિનંતિને સ્વીકાર કર્યો. ગોવાળની પુત્રી જુવાન હતી. તે પંડિતજીને પીરસતી હતી. કન્યાએ દુધ ઘી ચટણી અથાણું વિગેરે પંડિતજીની પાસે મૂક્યા. ભોજન કર્યા બાદ જતિષ ઉદાસ થઈ ગયા. ગેવાળે તેમજ ગોવાલણુએ પંડિતજીને ઉદાસ જોઈ ઉદાસ થવાનું કારણ આગ્રહપૂર્વક પૂછયું. અમારો કંઈ અપરાધ થયે છે કે બીજું કંઈ કારણ છે? તેઓના ભારે આગ્રહના લીધે આખરે તિષી બોલ્યા. આજ રાત્રે ગ્રહ નક્ષત્ર લગ્ન આદિ સંજોગો વડે એક એવા વેગનો સંગ પેદા થાય છે જેમાં જેમાં ગર્ભ ધારણ કરવાથી માતા એક વિશ્વવિખ્યાત જોતિષીને જન્મ આપી શકે. એજ હેતુથી ઘેર જઈ રહ્યો હતો. પણ ભાગ્યવશ એને લાભ ઉઠાવી શક્યું નહી. અહીંથી મારૂ ઘર ઘણું દૂર છે રાત્રિના આ ભયંકર અંધકારમાં હું મારા અભિષ્ટની પૂર્તિ માટે કઈરીતે ત્યાં પહોંચી શકે તેમ નથી. આજે મારી ચિંતાનું કારણ છે. આટલું કહીને પંડિતજી ચૂપ રહ્યા. પંડિતજીની વાત સાંભળને શેવાળ અને ગોવાલણી અચંબામાં પડી ગયા. એટલામાં કંઈક વિચાર કરી આહિરાણ પિતાના પતીને બહાર લઈ ગઈ અને બોલી, આપણી અત્યંત સ્વરૂપવાન અને ભારે
Page #53
--------------------------------------------------------------------------
________________
૪૦
ચતુર એવી કન્યાને આપણી નાતમાં ક્યાંય સારા મુરતીયા મળતા નથી તે આ પડિતજીને સમજાવીને તેમની સાથે તેના લગ્ન હમણા જ કરી દઇએ.
તેા તેની કુખે જગતના સૌથી મહાન્ જ્યોતિષી એવા પુત્ર પાર્ક, તમે જ્યોતિષીને સમજાવો તે ખરા. હું પણ આપણી પુત્રીની ઇચ્છા જાણી લઉં છું. બંને જણાએ પાતાની પુત્રીને વાત જણાવી. એટલે તે પણ વિદ્વાન પુત્રની પ્રાપ્તિ થશે. એવા પ્રલેાભનથી સંમતિ આપી. એટલે ગોવાળ પડિતજી પાસે આવ્યા, અને બેક્લ્યા. હૈ પ ંડિતજી મારી પુત્રી હજી સુધી અવિવાહિત છે. એના લગ્ન માટે અમે બહુ આતુર છીએ. પણ એ હંમેશા ના પાડતી રહે છે. ન જાણે એમાં વિધિનુ શું વિધાન છૂપાયુ હશે. પણ આજ આપની વાત સાંભળીને અમારા મનમાં એ પ્રલાભન જાગી ઉડયુ છે કે જેના ઉપયોગ કરવા માટે આપ અસમર્થ છે. અમારી એ અભિલાષા અને પ્રાર્થના છે કે એ લાક વિષ્ટ જ્યોતિષી અમારી પુત્રીની કુ ખેજ ઉત્પન્ન થાય. આપના આશિષ અને દયાથી એક ન્યાતિષીની મા બનવાને તે યશ પ્રાપ્ત કરે. આપ બ્રાહ્મણ છેા. વિદ્વાન છેા. શ્રુતી સ્મૃતિના જ્ઞાતા છે મારી પુત્રી ઉપર કૃપા કરી. એના સંયમ અને ચારિત્રમાં અમેને વિશ્વાસ છે. આપને હું સાગઢ પૂર્વક જણાવું છુ કે
આ જન્મમાં મારી પુત્રી ફરી બીજા પતિનુ મુખ નહી જુએ. આપની સ્મૃતિ હૃદયમાં જાગતી રાખીને અને આપના એ યશ
Page #54
--------------------------------------------------------------------------
________________
સ્વી પુત્રને જોઈને જ એ પિતાનું પવિત્ર જીવન સફળતા પૂર્વક વ્યતિત કરી દેશે. આટલું કહીને એ આહિર સાગ્રહ એકીટસે
તિષી સામે જોઈ રહ્યો. પંડિતજી કંઈ બેલી ન શક્યા. વિધિ વિધાનને ટાળી ન શક્યા. અને લગ્ન કર્યા. - જે વેગને સંગ પેદા થવાનું હતું, અને એજ ઈચ્છાથી પંડિતજી ઘેર જઈ રહ્યા હતા. તે ઈચ્છા ગોવાળના ધરેજ ગોવાળની પુત્રીની સાથે પુરી કરી. બાદ ગર્ભકાળ પુરો થયા બાદ ગેવાળ પુત્રીએ બાળક જોતિષીને જન્મ આપે. પાંચ વરસ થયા પહેલા પંડિતજી સ્વર્ગવાસી થઈ ગયા. જેથી બાળક જેતિષીની માતા બિહારનરેશની મહારાણીની પરિચારિકા તરીકે રહેતી હતી. - હવે બિહારનરેશ મહારાજા દિકપાલસિંહને રાજ્ય દરબાર સભાજનોથી ભરેલે હતો. રાયસિંહાસન પર બેઠેલા મહારાજા કંઇ રાજય સબંધી વિચાર વિમર્શમાં સંલગ્ન હતા તે સમયે પરિચારિકા પ્રસન્ન મુદ્રામાં આવી, તેને મુકીને મહારાજાનું અભિવાદન કર્યું. મહારાજાએ જિજ્ઞાસા પૂર્વક પરિચારિકા સામે જોયું. પરિચારિકાએ નિવેદન કર્યું. મહારાજ રાજકુંવરને જન્મ થયો છે. સુસંવાદ સાંભળીને મહારાજાએ હાથની વીંટી અને સહસ્રમુદ્રા પરિચારિકાને ભેટમાં આપ્યા. પ્રફુલ્લિત બની દાસી રાણીવાસમાં દોડી ગઈ. મહારાજાએ રાજ્ય - તિષીને બાળકના જન્માંગ ઉપર ફલાદેશ કહેવા માટે લાવ્યા.
Page #55
--------------------------------------------------------------------------
________________
૪ર
રાજ્ય જ્યાતિષી ઘેાડીવાર સુધી પંચાંગ અને પુસ્તકાના પાના ઉથલાવતા રહ્યા. અને પછી ખિન્ન બની મહારાજા સામે જોઈ રહ્યા. મહારાજાએ આદેશ આપી કહ્યું. કહેા ! જ્યોતિષી કઈક સંભળાવેા. રાજકુમારના ગૃહયાગ કુવા છે,. અને તેનું ભવિષ્ય કેવું છે. જ્યાતિષી દબાયેલા વરે બાલ્યા. રાજન્ બાળકના જન્માંગ ઉપર વિચાર કરવાથી એ વ્યક્ત થાય છે કે એને કારણે માતા પિતા પર ભારે આપત્તિ આવી પડશે. રાજ્યની હાની થશે. ખીજું શું કહું ! રાજāાતિષીની આ ભવિષ્યવાણી સાંભળીને મહારાજા સ્તબ્ધ બની ગયા. ઘેાડીકવાર કઇંક વિચાર કરીને તેમણે રાજમંત્રીને પાસે બેલાવી. બાળકને જંગલમાં મૂકી આવવાને આદેશ આપ્યા. એ દિવસે રાજસભા પણ વિસર્જિત કરી દેવામાં આવી. આનંદમંગળ મનાવવાના ઉત્સવ શાકમાં પલટાઈ ગયા. એવુ લાગ્યુ કે જાણે રાજકુટ બના કાઈ સભ્યનું મૃત્યુ ન થઈ ગયુ. હાય ! રાજઆજ્ઞાને કાણ ટાળી શકે છે. મહારાણીનુ હૃદય ખૂબ ભરાઈ આવ્યું. નવજાત શિશુ ટાપલામાં નાંખી કયાંય ફેકી દેવામાં આવ્યું. અને મહારાણી કંઈજ બાલી શકી નહી. બાલે પણ શુ' ? રાજ્યની સાથે માતાપિતાને વિનાશ થઇ જાય, તેમ હતા. રાજધાનીમાં આ ચર્ચા વીજળીની જેમ ફેલાઈ ગઈ.
?
આ ધટનાની ચર્ચા પેાતાની માતા પાસેથી સાંભળીને પરિચારિકાના પાંચ વર્ષના પુત્રે હાથમાં માટીનેા ટુકડા લીધેા
Page #56
--------------------------------------------------------------------------
________________
૪૩
અને મહારાણીના દ્વાર પર લખી આવ્યા. આ બાળક અત્યંત ભાગ્યશાળી થશે. અને માતાપિતાના યશ અને રાજ્યને વિસ્તારક બનશે. એ રાજપુત્ર યશવી અને દીર્ઘાયુ થશે.
રાજકુમારને જંગલની એક ગુફામાં મૂકીને રાજકમ ચારીએ પાછા ચાલ્યા આવ્યા. અહીં મહારાણીના દ્વાર પર લખાયેલ વાકાની સૂચના મહારાજાની પાસે કાઇએ પહેાંચાડી ઢીધા. રાજાને એ સાંભળીને ભારે ક્રોધ જાગ્યા અને તેમણે આ લખનાર અપરાધીની શૈધ કરાવી. આખરે પત્તો લાગ્યા કે મહારાણીની મુખ્ય પરિચારિકાના પાંચ વર્ષના પુત્રે આ વાકય લખ્યું છે. મહારાજાએ બાળકને આલાગ્યા. રાજાને ખૂબ ક્રોધાવેશ આવ્યા હતા. બાળકને ધમકાવતા મહારાજે પૂછ્યું, કેમ નાદાન છેકરા ? તેં આ શું લખ્યુ છે. બાળકે ગંભીરતા પૂર્વક ઉત્તર આપ્યા. હા મહારાજા એ સત્ય સદેશ છે. રાજાએ પુનઃ આંખા તાણી પૂછ્યું. આવુ લખવાનુ દુઃસાહસ તે કેમ અને કેવી રીતે કર્યું. છેકરાએ દૃઢતા પૂર્વક ઉત્તર આપ્યો. રાજન્ એમાં દુ:સાહસની કયાં આવશકયતા છે ? સત્યવાતને પ્રગટ કરવામાં વિદ્વતા છે. મહારાજના ક્રોધ વધી ગયા. તેમણે કહ્યું નાદાન છે।કરા ? તે રાજ્ય આજ્ઞાની વિરૂદ્ધ કાર્ય કરવાને અપરાધ કર્યાં છે. એના ફળ સ્વરૂપ માતા પુત્ર બનેને ફાંસીપર લટકાવી દેવામાં આવશે.
બાળકે દૃઢતાતી ઉત્તર આપ્યા. મહારાજ જે યાગના બળથી
Page #57
--------------------------------------------------------------------------
________________
રાજકુમાર યશસ્વી અને તેજસ્વી રાજા બનશે એજ ભાગ્યના બળપર હું અને મારી માતા પણ ફાંસી પર નથી લટક્વાના. - રાજાને ક્રોધ આશ્ચર્યમાં પલટાઈ ગયે. અને એમણે કહ્યું ભૂખ છોકરા રાજકુંવર જંગલમાં ફેંકી દેવામાં આવ્યું અને એને જંગલી જાનવરોને ખતમ કરી દીધું હશે. તું એના યશવી અને પ્રતાપી હોવાના ગીત ગાઈ રહ્યો છે. બાળકે અત્યંત દઢતાથી કહ્યું. મહારાજ? એ બીલકુલ અસંભવીત છે રાજકુમાર ત્યાં પણ સાનંદ હિલકારીયાં મારી રહ્યો છે.
મહારાજ કંઈ આગળ કહે તે પહેલાં જ પરિચારિકા હાથ જેડીને વિનમ્ર શબ્દોમાં બેલી. મહારાજ ? આ બાળક કદીપણ જુઠુ નથી બોલતે. એ સમજણું થયું છે ત્યારથી જે કંઈ બેલે છે તે બધું સત્ય નીવડે છે. હું આપની દાસી છું વધુ કંઈ નથી કહી શક્તી પણ આ બાળકના કથનની પરીક્ષા લેવામાં આવે એટલી વિનંતિ કરું છું. મહારાજા વિચારમગ્ન બની ગયા. અને રાજમંત્રી સાથે સ્વયં એ સ્થાન પર પહોંચ્યા, જયાં એ રાજકુમારને ટોપલીમાં મૂકીને છોડી દેવામાં આવે હતો. ત્યાં પહોંચ્યા. રાજા અને રાજમંત્રી ત્યાં પહોંચીને આશ્ચર્ય ચકિત બની ગયા. તેમણે જોયું કે નવજાત શિશુની રક્ષા એક ભયાનક સર્ષ કરી રહ્યો છે. વૃક્ષની ઉપર એક મધપુડે છે. તેમાંથી મધનું એક એક ટીપુ નીચે બાળકના મુખમાં પડી રહ્યું છે બાળક એ મધ ચાટી રહ્યો છે, અને પિતાના હાથપગ
Page #58
--------------------------------------------------------------------------
________________
૪૫
હલાવીને આનઢ વ્યક્ત કરી રહ્યો છે. રાજા અને મત્રીને બાળકના કથન ઉપર વિશ્વાસ બેઠા. બાળકના કથનના આધારે નવજાત શિશુને પુનઃ રાજમહેલમાં પહેાંચાડવામાં આવ્યા. જેથી મહારાણીના આનંદની સીમા ન રહી. એના હૃદયને તારા પુનઃ એની ગાદમાં પહેોંચી ગયા.
ન
પછી રાજાએ રાજજ્યોતિષને બેાલાવ્યા. એટલે ક'પતા કેપતા સભામાં હાજર થયા. રાજાએ રાજજ્યાતિષી માટે ફાંસીની આજ્ઞા આપી દીધી. રાજજ્યાતિષીને કેદ કરવામાં આવ્યા.
બાળકજ્યોતિષીનુ રાજસભામાં સન્માન કરવામાં આવ્યું. બધા લોકો બાળક જયોતિષીની ભવિષ્યવાણી પર મુગ્ધ હતા. રાજાએ બાળક જ્યોતિષીને પારિતષીક (ઈનામ) માંગવાનું કહ્યું એટલે બાળકે પારિતાષીકમાં રાજજ્યાતિષીનુ પ્રાણ દાન માંગ્યુ. રાજા અવિકાર ન કરી શકયા. રાજ્યાતિષી આભારવશ બની ગયા. અને બાળક સમક્ષ હાથ જોડી પોતાની ત્રુટીનું નિરાકરણ માંગવા લાગ્યો. બાળક જ્યોતિષીએ કહ્યું કે જ્યોતિષીજી ? આપે ઇષ્ટકાલ અશુદ્ધ બનાવ્યા હતા. જે ઇષ્ટકાલથી આપે નવનત રાજકુમારનું જન્માંગ બનાવ્યું હતું એનાથી વીસ પળ પહેલાજ રાજકુમારના જન્મ થઈ ગયા હતા. આ સાંભળી બાળક વેતિષીના જ્ઞાનની વારંવાર પ્રશંસા કરવા લાગ્યા. જ્યાતિષના વિષય કેટલા બધા ગહન છે એ આ દ્રષ્ટાંતથી સમજાય છે કહેવાય છે કે એ બાળક જ્યોતિષી ભડુરીના નામથી પ્રખ્યાત થયા.
Page #59
--------------------------------------------------------------------------
________________
મહાનુભાવે ! ઉપરના દૃષ્ટાંતથી સમજાય છે કે વિશિષ્ટ જ્ઞાની બરોબર કહી શકે છે. ત્યારે પુરેપુરી પ્રવીણતા નહી મળવાથી અથવા ઈષ્ટકાલ સા નહી મળવાથી બીજા જોતિષીએના કથનમાં ફેર પડી જાય છે. એટલા માત્રથી જોતિષશાસ્ત્ર જૂઠું છે એમ માનવું ભૂલ ભરેલું છે. બાકી જયોતિષશાસ્ત્રને સાચુજ છે. રાજકુંવરના જંગમાં અને રંક ભીખારીના જેગમાં ઘણેજ ફરક હોવો જોઈએ. તેમ ભાગ્ય પણ સરખા તે નથી જ.
હવે બંને જણા અઢાર વર્ષની ઉંમરના થયા. એક રાજવી વેશમાં રહે છે, અને રાજમહેલમાં અમન ચમન કરે છે. ત્યારે ભાણીયે ભીખારી ચીંથરેહાલ રહે છે. એઠું જુઠું અન્ન ખાવા મળે છે ચેમ્બુ પાણી પણ મુશ્કેલીમાં મળે છે. ગમે તેવી ધરતી ઉપર પડી રહેવું પડે છે. શરીર ઉપર મેલ પણ જામેલે રહે છે. આવી સ્થિતિમાં એ અઢાર વરસને થે. પિતાના માટે તેમજ કુટુંબના માટે ગલીઓમાં બજારમાં ભીખ માંગે છે.
ભાગ્યશાળીઓ ? આ બધી પુન્ય પાપની લીલા સમજી લેશે. આ બધું સમજીને જાણીને સુકૃત્યના કાર્યો કરતા રહો. જેથી ક્રમે ક્રમે મુક્તિના સુખને સહેજ પામશે, શ્રી નવકાર મંત્રના જાપથી મુક્તિના ધ્યેયની સિદ્ધિ થાય છે. જે હૃદયમાં ક્ષમાભાવ વસી જાય તે સમ્યગ્રજ્ઞાનની પ્રાપ્તિ સુલભ બને.
Page #60
--------------------------------------------------------------------------
________________
૪૭
ઢાળ ચોથી (રાગરામબાણ વાગ્યા હોય તે જાણે) એક ભુલ. કરે ખુવારી ખુવારી, - દિલખટકે તે સુધરેજ સારી છે એક ભૂલ સ્વભાવે દુઃખના દરીયાપાવેજ જીવ બહુ ભારી. દઢ હારી ચંડકેશીકે જાણુને ભૂલ સુધારી. હો એક. ૧ ગૌતમ સ્વામી એ,નિજભૂલ જાણી,વીર શરણ સ્વીકારી, સ્વ૫ર આત્મા તાર્યા અનેકને,
લબ્ધિવંત ઉપગારી, હો એક. ૨ સંયતિ રાજાએ માર્યો હરણ,પડ્યો મુનિ પાસે ધારી, દિલ દુભાણું સંયમ લઈને,
નિજ ભૂલને સુધારી, હો એક. ૩ આષાઢાભૂતિ મુનિ અનાથી, સનકુમાર રૂપભારી, ચીલાતી દલાપુત્રને કેશરી,
રેહણીયે ચોર હંકારી, હે એક ૪ નમિરાય અરણીક નંદીષેણ, પ્રતિબોધે બુદ્ધિસાળી, વજકુમાર તે ઘડીયામાંહી,
સમજ્યાજતે બલીહારી. હો એક. ૫ પ્રભવાદિક ચોરને પ્રતિબોધ્યા. જબુકમાર હશીયારી. અમિતા મુનિ ઇરિયા વહીયાથી.
થયા જ કેવળ ધારી, હો એક. ૬
Page #61
--------------------------------------------------------------------------
________________
વંકચૂલને અર્જુન માળી. બુદ્ધિ હતી જ નઠારી, સત્સંગ થાતા સાધુ બનીને,
નિજ ભૂલોને સુધારી. હે એક. ૭ દૃષ્ટાંતો તેવા ઘણું પ્રસિદ્ધ છે, વાંચો વંચા વિચારી; નવકાર દિલનાં ક્ષાંતિ પસાયે,
સુધરે લલિતે ભૂલ ભારી. હો એક ૮ ચેથી ઢાળનું વિવેચન—મહાનુભાવે ? આપણે આત્મા અનાદિકાળથી રખડતે, રઝડત, અથડાતો, પછડા, કચડાતે, દબાતે, ફસાતો, રીબાતે, મરાતે, સંસારમાં પરિભ્રમણ કરતો ભમ ભમતે ઘણી ઘણી ઘણી અકામ નિર્જરાના જોરે આગળ વધતા વધતા મનુષ્ય ગતિમાં આવ્યું.
આ બ્રમણનું કારણ અજ્ઞાન પ્રમાદ વિષય અને કષાય છે. તેમાં ફસાઈ જવાથી આ આત્મા ભૂલ કરી બેસે છે.
એક ભૂલ અનેક દુઃખની પરંપરા વધારી આત્માને ખુવાર ખુવાર કરે છે. આત્મા ખુવાર થાય છે. તે ખુવારીનું વર્ણન કર્યું જાય નહિ નારક નિગોદના દુઃખે મહાભયંકર હોય છે, તે સાંભળતા વાંચતા પણ શરીર ધ્રુજી ઉઠે તે ભોગવતા કેટલું ભયંકર હશે ?
ભૂલ એટલે પાપ પ્રવૃત્તિમાં જોડાવું, જેથી ભયંકર દુઃખ સાગરમાં વારંવાર જન્મ મરણના ડુબકા મારવામાં સંખ્યા અસંખ્યાત અરે અનતેકાલ વિતાવ પડે. આ દુઃખ કાંઈ
Page #62
--------------------------------------------------------------------------
________________
૪૯
જેવુ તેવું છે ? પાપ પ્રવૃત્તિમાં પડેલાને પુન્યાનુબંધી પુન્ય કે આત્મચિંતન થઈ શકતુ નથી. ધર્મ પ્રવૃતિ કરવી સૂઝતી નથી. એટલું નહી પણ ભૂલને ભૂલ તરીકે સ્વીકારી શકતા નથી.
જેઓને પોતાની ભૂલ ભૂલ તરીકે સમજાણી તેઓએ જ્ઞાનીઆએ વર્ણવેલા ચારે ગતિના દુઃખા શ્રદ્ધાપૂર્વક સાંભળેલા, વાંચેલા, અનુભવેલા, જાણેલા હેાય છે. તેઓના હૃદયમાં નિર્ તર પોતાની ભૂલની ખટક રહ્યા કરે છે. ખૂબખૂબ દિલમાં પશ્ચાતાપ કરીને ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણા એમ નિશ્ચય કરી પાપથી પાછા હટી આત્મકલ્યાણની પ્રવૃત્તિમા જોડાઈ જાય છે. તેઓના દૃષ્ટાંતા ધણા છે.
મહાનુભાવા ! ઢાળમાં જણાવેલ મહાત્માઓને પોતાની ભૂલ સમજાણી અને તેવી ભૂલ ફરીથી ન થવા પામે તેના માટે દૃઢ સંકલ્પ કરી પશ્ચાતાપ પૂર્ણાંક સંયમ સ્વીકારી આત્માને ઉદ્ગાર કર્યો. તેમાં મહાત્મા દૃઢ પ્રહારીનું દૃષ્ટાંત જરૂર જાણવા જેવું છે. બ્રાહ્મણ પુત્ર હતા. અસલ નામ દુર હતુ. નાનપણુથીજ ખરાબ મિત્રાની સંગતે ચડી ગયા. અને જુગારી બની ગયા. માપિતાએ જીગારના અવગુણુ સમજાવ્યા. ભાભલા રાજા મહારાજાએ પણ જુગારથી બેહાલ સ્થિતિવાળા થઈ ગયા
છે. એવા ધણા દૃષ્ટાંતાથી સમજાવ્યા. પણ સમજ્યેાજ નહિ. અને જુગાર રમવાનું ચાલુજ રાખ્યું. જેથી પૈસાની જરૂર પડતા ચારી કરતાં શીખ્યા. આ વાતની જાણથતા તેના માત
と
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૦
પિતાએ વળી ઘણું ઘણું સમજાવ્યું. આપણે ઉત્તમ બ્રાહ્મણ જાતિના છીએ. જુગાર તેમજ ચોરી કરવાથી કુળને કલંક લાગે. માટે ભલે થઈને બુરા કામ તજી દે અને આપણું કુળધર્મનું પાલન કર. આવી આવી હિત શિખામણ આપવા છતાં તેની અસર કઈ થઈ નહી. કહ્યું છે કે પછી ટેવ ટળવી તે બહુ મુશ્કેલ છે. એમ કરતા મોટી ચેરીએ પણ કરવા લાગ્યો, અને પ્રજાને પણ હેરાન કરવા લાગ્યો. એ વાતની જાણ રાજાને થતા તેને પકડયે. અને માથું મુંડાવી ચુનો ચેપડી મોટું કાળુ કરી, ખાસડાને હાર પહેરાવી, ગધેડા પર અવળે મેઢે બેસાડી. ફુટલા ઢેલ વગડાવી. ગામ બહાર બુરા હાલે કાઢ્યો. તે વખતે માત પિતાએ આપેલી શિખામણ યાદ તે આવી પણ થોડીવાર પછી પાછે ભૂલી ગયે, અને ગુસ્સામાંને ગુસ્સામાં જંગલમાં પહોંચ્યા. ત્યાં ચેરના રાજાના માણસેએ પકડ્યો, અને પિતાના રાજા પાસે લાવ્યા. ચેરના રાજાએ દુર્ધરના શરીરને મજબુત બાંધે. ખડતલ શરીર જોઈ પિતાના ધંધામાં કામ લાગે તે જણાય. એટલે પિતાની પાસે રહેવાનું કહેતા દુધરે પણ કબુલ કર્યું, અને ચેરના રાજાની પાસે રહ્યો, અને જે જે કામ બતાવે છે તે પિતાની બહાદુરીથી હુશીયારીથી કરી આવતે. જેથી રાજા પ્રસન્ન થવાથી પુત્ર તરીકે ગણી ચોરેને રાજા તરીકે રથા. દુર્ધર ધોળે દહાડે ધાડ પાડત. મેટી મોટી ચોરી કરો. કેઈ તેના સામે થઈ શક્તો નહિ. કોઈ સામનો કરે તે
Page #64
--------------------------------------------------------------------------
________________
૫૧
તેને જાનથી મારી નાંખતા. તેના પ્રહાર કોઈ વખત પણ ખાલી નહી જવાથી તેનુ નામ પ્રહારી પ્રસિદ્ધ થયું.
એક દિવસ કુશસ્થળ નામના નગરમાં ધાડ પાડી, અને આખા નગરમાં લૂંટ ચલાવી. સાથે ચાર લૂટારાઓ ધણા હતા. તે વખતે એક લુટારા એક ગરીબ બ્રાહ્મણના ધરમાં પેઠા. બ્રાહ્મણ ગરીબ હાવાથી કઈ લુટવા જેવું મળ્યું નહી. પણ બ્રાહ્મણના કરાઓએ ખીર ખાવાની હઠ લીધેલી. જેથી બ્રાહ્મણે યજમાનાને ત્યાંથી ચાખા—સાકર-દૂધ વિગેરે લાવીને ખીર બનાવી હતી. તે ખીર ચારે લઈ લીધી. શકરાએ રડવા લાગ્યા. તે જોઈ બ્રાહ્મણ ચારની સામે થયેો. તેટલામાં દૃઢપ્રહારી ત્યાં આવી પહેોંચ્યા, અને પોતાના માણસ ઉપર હુમલો થતા જોઇને એકજ ઝાટકે માથું ઉડાવી દીધું. આ જોઈ આંગણામાં બાંધેલી ગાયે સામના કર્યો. એટલે પ્રહારીએ બીલકુલ દયા લાવ્યા વિના ગાયનું માથું પણ કાપી નાંખ્યું. પોતાના પ્રિય પતિની અને વહાલી ગાયની હત્યા થઈ તે સહન નહી થવાથી બ્રાહ્યણી દૃઢપ્રહારીને મારવા ઉભી થઈ. પણ દૃઢપ્રહારીએ પોતાની તલવાર બ્રાહ્મણીના પેટમાં ખાસી દ્વીધી. જેથી બ્રાહ્મણી ઢળી પડી. તેનુ પેટ ચિરાયાથી અંદરના ગર્ભ પણ તડફડી મરણ પામ્યા. આ રીતે દૃઢપ્રહારીએ ક્રોધમાંને ક્રોધમાં નિર્દયતાથી બ્રહ્મહત્યા,ગૌહત્યા શ્રીહત્યા અને બાળહત્યા મ ચાર હત્યા કરી. તેમાં છેલ્લી માલહત્યાએ તેના હૈયાને હચમચાવી નાંખ્યું. અહાહાહા મે
Page #65
--------------------------------------------------------------------------
________________
પર.
આશું કર્યું ? એક સાથે ચાર હત્યાઓ કરી, તે પણ બ્રાહ્મણ, ગાય, સ્ત્રી અને બાલકની ? ધિક્કાર છે, નિર્દય એવા મારા આત્માને ? મારા જેવો જગતમાં બીજો કોઈ પાપી નહી હશે. આવી રીતે વારંવાર પિતાને દુષ્કૃત્યને નિંદતો પશ્ચાત્તાપ કરવા લાગે. પશ્ચાતાપ સાચા દિલનો હતો. ફરીથી એવા ઘાતકી કાર્યો ન થાય તેવી સાવચેતી પૂર્વક હતો.
ચાર હત્યાના દશ્યથી આંખમાંથી આંસુ ઝરતા હતા. હૃદય સુકોમળ બની ગયું હતું. પોતે કરેલી ભયંકર ભૂલ આંખ સામે તરી આવતી હતી. જંગલ તરફ પાછા ફરતા તેના પ્રબળ ભાગ્યદયે મહાન દયાળુ, કૃપાળુ, માયાળુ, કરૂણાની મૂર્તિ એવા પૂ. મુનિરાજને જોયા. પરવી સૌમ્ય મૂર્તિ નીરખીને તેમના ચરણકમળમાં પડ્યો. હળુકમ બનેલે રડતા રડતા પિતે મહાનું કરેલી ભૂલે જણાવતાં આંખમાંથી આંસુઓ ઝરાવતો હતો. | મુનિરાજે કહ્યું. મહાનુભાવ ! ભૂલને ભૂલ તરીકે સમજ્યા પછી તેવી ભૂલે ફરીથી ન થાય ન થવા પામે. તેવી કાર્યવાહી હવે કરવાની જરૂર છે. તારૂ નામ દઢપ્રહારી પડેલ છે તે કર્મરાજા ઉપર દઢ પ્રહાર કરી તું કમથી મૂક્તથા.
સંયમને સ્વીકાર કરી જનઆજ્ઞાનું પાલન કર. શ્રી જીનેશ્વરની આજ્ઞા છે કે વૈરી ઉપર પણ કષાય કરે નહિ. સમભાવમાં રહેવું. જેથી તારા આત્માને ઉદ્ધાર જરૂર થશે.
Page #66
--------------------------------------------------------------------------
________________
ઉપરોક્ત મુનિરાજના વચનથી દઢપ્રહારીનું દિલ શાંત થઈ ગયું. અને પાંચ મહાવ્રતને સ્વીકાર કર્યો. એટલું જ નહિ પણ આકરે અભિગ્રહ ધાર્યો કે જ્યાં સુધી આ ચાર હત્યાઓ યાદ આવે, ત્યાં સુધી મારે અન્ન પાણી લેવા નહિ. આ અભિગ્રહ સામાન્ય નથી. યાદ કરવાની વસ્તુ યાદ આવ્યા વિના રહેતી નથી.
એક વૈધરાજે દર્દીને ચરી પાળવામાં જણાવ્યું કે તમારે દવા લેતી વખતે દરાખ કે દાડમ યાદ કરવું નહિ. જે વસ્તુની ના પાડી હોય તે પહેલાજ યાદ આવી જાય છે. એ સહુને અનુભવ હોય છે. એટલે આ અભિગ્રહ ચરમ શરીર આત્માજ કરી શકે. મહાત્મા દઢપ્રહારીએ અભિગ્રહ પુરે કરવા આંતરક શત્રુઓનું દમન કરવા કુશસ્થળ નગરના દરવાજા પાસે જ કાઉસગ ધ્યાનમાં લીન થયા. આજ નગરમાં લુંટફાટ ખૂબ કરી હતી. ધાડ પાડી હતી. ઘણા જોને હેરાન કર્યા હતા. દુઃખી ર્યા હતા. હત્યા કરી હતી. તે વખતે ચેર, ડાકુ, લુંટારે ધાડપાડુ, ગુડે, બદમાસ, પાપી, નિર્દયી, ધૂતારે, ઠગ તરીકે પ્રસિદ્ધિને પામેલે હતો. તેજ વ્યક્તિને હાલમાં સાધુ વિશે ધ્યાનમાં રહેલ જોઈ લેકે તેના તરફ તિરરકારથી જોઈ ઢગી તરીકે માને તે પણ બનવા જોગ છે. જેથી નગરજને જતા આવતા તેના પ્રત્યે ધૂળ ઉડાડે છે. પથ્થરા ફેકે છે. ગાળે દે છે. લાકડી પરોણા મારે છે. એક કરે તેમ બીજા પણ કરે.
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૪
એમ એક બીજાનું અનુકરણ કરતા જાય છે. તે સઘળા ઉપસર્ગોને સહન કરતા દેઢ મહિનો થતાં ધૂળ પથ્થર દૂર કરીને ત્યાંથી બીજા દરવાજે જઈ કાઉસગ્ગ ધ્યાનમાં રહે છે. ત્યાં પણ તેવાજ ઉપસર્ગો દેઢ મહિના સુધી સહન કરી ત્રીજા દરવાજે જઈ કાઉસગ્ગ ધ્યાને રહી જે જે ઉપસર્ગો થાય છે તે સમભાવે સહન કરી દેઢ માસ પછી ચેથા દરવાજે પણ એવી જ રીતે દેઢ મહિના સુધી મરણત જેવા ઉપસર્ગ આવ્યા છતાં સમભાવ રમણતામાં રહી ઘાતી કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાન મેળવ્યું.
મહાનુભા ! માખી મચ્છર કે કીડી મકોડા કે માંકડના ચટકા સહન કરતા તે આંખમાં પાણી આવી જાય છે. એટલું નહી પણ શરીર ધ્રુજી ઉઠે છે. તે અનુભવ સિદ્ધ છે. તે હિસાબે આપણે આત્મા કેટલે નિર્બળ રાંકડો જણાય છે. તે નિર્બળ આત્માને સબળ બનાવવા માટે છ છ મહિના સુધી અન્નપાણી લીધા વિના મરણાંત જેવા ઉપસર્ગો દઢ પ્રતિજ્ઞા પૂર્વક સહન કરી અનાદિથી ચાલી આવતી ભૂલની પરંપરાને તજી દેનાર મહાન્ આત્મા શ્રી દઢપ્રહારી મુક્તિગામીનું દષ્ટાંત મનન કરવા વિચારવા આદરવા ગ્ય છે. આપણે પણ અનાદિની ભૂલ સુધારવાનો પ્રયત્ન કરી મુક્તિ ધ્યેયને પામી સંસાર સમુદ્રથી પાર ઉતરીએ.
મહાનુભાવો ! જ્યાં સુધી આપણે પાપના કામો બંધ નહી કરીએ ભૂલ સુધારવાના આપણે પ્રયત્ન નહી કરીએ ત્યાં સુધી
Page #68
--------------------------------------------------------------------------
________________
૫૫
આપણે સુખી થવાની આશા રાખીશું તે વ્યર્થ છે.
મહાત્મા દઢપ્રહારીએ પિતાનું જીવન છ માસમાં જ સુખમય બનાવી દીધું. હવે આપણે મહાત્મા ચંડકેશીયા નાગનું દષ્ટાંત પણ જોઈએ. મનુષ્યભવમાં કરેલ ભૂલ તિર્યંચ ભવમાં સુધારી તે બહુ મહત્ત્વની બાબત છે. નાગની જાત એટલે ભયંકર ક્રોધનીજ મૂર્તિ. જન્મતાંજ ડંખ મારી શકે. આવા ચંડકેશીયાનું દૃષ્ટાંત જ્ઞાન ઝરણામાંથી લીધેલ ઘણું જ ઉપયોગી છે.
પૂર્વભવમાં સંસારની અસારતાને જાણી સર્વ કુટુંબ વૈભવને ત્યાગ કરી, વૈરાગી બની, સંયમ ગ્રહણ કરી, માસખમણ જેવી, તપસ્યા કરતા હતા, એક વખત શિષ્યને સાથે લઈ ગોચરીએ જતા પિતાને પગ તળે દેડકી કચરાઈ ગઈ, જાણીને નહી પણ અજાણતા કચરાઈ ગઈ. સાંજની વખતે પ્રતિક્રમણ કરતા શિષ્ય આયણની યાદ આપી. તેમાં ક્રોધ આવ્યો. તમે જાણીને દેડકી મારી છે એમ શિષ્ય કહ્યું પણ નથી. અજાણતા દેડકી પગ તળે આવવાથી મરી ગઈ એની આલેયણનું કહ્યું હતું. છતાં સાધુએ ક્રોધ કર્યો શિષ્યને મારવા દે. પરિણામે થાંભલે ભટકાણે અને પિતે મરણ પામે. મરીને દૃષ્ટિ વિષ સર્પ થયે. ઘર ભયંકર જંગલમાં ઉત્પન્ન છે કે જ્યાં મનુષ્યની અવરજવર નથી. દષ્ટિ વિષ સર્પ એટલે દૃષ્ટિથી વિષની જવાળા ફેંકનારે એ ભયંકર સર્પ થ. ક્રોધ ઉપર કાબુ ન રાખવાના પરિણામે ક્રોધ ઉપર કાબુ
Page #69
--------------------------------------------------------------------------
________________
ન રહી શકે તેવી જાતિમાં ઉત્પન્ન થયે. એના ઉપજવાથી તે ત્યાં મનુષ્યની અવરજવર બીલકુલ બંધ થઈ ગઈ. કોઈ ભૂલે ચૂકે જાય તે લેકે દષ્ટિ વિષ ચંડકેશીયા સર્પની વાત કરીને રેકતા હતા. એ સર્પની ખ્યાતિ વધતી ગઈ. અરે મનુષ્ય તે શું ? પણ વનમાં પશુ પંખીની પણ અવરજવર નહતી.
પ્રભુ શ્રી મહાવીરદેવ એને પ્રતિબોધ કરવા જાતે ગયા. બધાએ વાર્યા છતાં પિતે ત્યાં ગયા. અને એનાજ દર પાસે ઊભા રહ્યા. પેલે સર્ષ દરથી બહાર નીકળે. અને જવાળા ફેંકી એક્વાર બેવાર ત્રણવાર ફેકી ત્રણત્રણ વખત જવાળા ફેક્યા છતાં ભગવાનને અડગજ જેયા. જોયું કે પિતાની દ્રષ્ટિથી લેશ પણ અસર થઈ નથી. ત્યારે તે નવાઈ પામ્યા. પછી વિચાર્યું કે આજે મારી દ્રષ્ટિનું હથીઆર બુંડું થયું.ગમે તે કારણે વ્યર્થ ગયું. પણ ફિકર નહિ. દાઢનું અમોઘ હથીઆર તે મેજુદ છેને ? તરત તેણે ડંખ દીધે. લેહી નીકળ્યું. ઝેરીલાપણે ડંખ દેનારે. ડંખ દેવાય છે કે નહિ ? તે માટે રહેજે તે તરફ જુએ. લેહી તે લાલ હોય અને અહીં તે ધળુ દેખાયું. સાપને નવાઈ લાગી કે આ શું? કેટલાક કહે છે કે લેહી તે ધળું હોય? બરાબર છે. લેહી ઘેલું ન જ હેય, પણ તીર્થકરના લેહીને વર્ણત હોય માટે તે તેને અતિશય કહેવામાં આવે છે. જે બીજાને પણ તેવું લેહી હોય તે પછી “અતિશય” કહેવાપણું રહ્યું જ કયાં ? દુનિયામાં બીજે જે ન હોય તે દેખાય
Page #70
--------------------------------------------------------------------------
________________
પ૭
ત્યારે તેને અતિશય કહેવાય.
પેલે સાપ. લેહીને રંગ સફેદ જોઈ વિચારમાં પડે. દુનિયામાં નિયમ છે કે સામાને ચક્કરમાં લેવાયતે તેને મેગ્ય દિશાની વિચારણાની તક મળે. પેલે સર્પ વિચારમાં પડે. ત્યારે ભગવાને મધુર વાણીથી કહ્યું. બુજઝબુઝ ચંડકેશીઆ.
સમજ સમજ તું કઈ દશામાં હતું. અને કઈ દશાને પામે ? આરાધકપણાને હારવાથી તે આ દશા થઈ. એવા આરાધકપણામાં ક્રોધ વશાત્ આ દશાએ પહોંચ્યું. હવે વળી ક્રોધ કરીશ તે થશે શું? ક્રોધને કાબુમાં ન રાખે તે કાબુ વગરને ક્રોધ હોય એવી સર્પ જાતિમાં ઉત્પન્ન થયે. હજી પણ સમજ ! સમાજ !
વાત પણ ખરી ! દશાને કેટલે પલટ ? પૂર્વ ભવમાં દીક્ષા જ્યારે લીધી હશે ? શ્રી તીર્થકર દેવને વચન ખાતર રૂદ્ધિ સમૃદ્ધિ છોડી. કુટુંબ તજયું. સુખ સામગ્રી તજી. સ્ત્રી પુત્ર. પરિવાર છોડ્યા. દુનિયાને ત્યાગ કર્યો. સંયમ લીધે. ઉગ્રતપ કર્યો એજ જીવ આજે ખૂદ તીર્થકરને મારવા તૈયાર થયે છે ને ? જવાળાનું પરિણામ ન આવ્યું તે ડંખ દીધે, બસ મારૂં મારી નાખું. એજ ભાવના છે ને ? કઈ દશા ? - સાધુના ભવમાં દેડકી અજાણતા મરી એની આલેયણા કરવાનું શિષ્ય યાદ આપ્યું ત્યાં ક્રોધ એજ આ બધાનું મૂળ પતે સરલ ભાવે કબુલાત કરી હતી તે ત્યાંજ પતી જાત. શિષ્ય
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૮
હિતબુદ્ધિએ આલેયણાની સ્મૃતિ આપી ત્યાં ક્રોધ એજ આ પરિણામનું બીજ ? વડનું બીજ કેટલું નાનું હોય છે. અને એમાંથી મોટો વડલે થાય છે. અહીં પણ પિતાનો ગુન્હો હતે. ગુન્હેગાર પિતે હતે, શિષ્ય ફરજ બજાવી. ત્યાં ક્રોધ કર્યો. પરિણામે થાંભલે ભટકાઈ મુઓ. ક્રોધ ઉપર કાબુ ન રાખવાથી ક્રોધ ઉપર કાબુ ન રહી શકે તેવી જાતિમાં ઉત્પન્ન થશે. અને જે. તીર્થકર દેવના વચનથી દુનિયા છોડી સંયમ સાધતે હતો. માસક્ષમણની તપશ્ચર્યા કરતો હતો. તેને જ જીવ સ્વયં તીર્થકરનું મૃત્યુ ઈચ્છે છે. મારવા ફરી વળે છે. ડંખ દીધું છે અને વિચારે છે કે આ શું ? આને અસર કેમ ન થઈ
આવા જંગલમાં આ જીવને ઉદ્દારને કોઈ માર્ગ ? આવા કઈ ભ ચાલ્યા જાય તે પણ ઉદ્ધાર થાય છે પણ તે કાળમાં ઉદ્ધાર સામે આવ્યો. ઉદ્ધાર કરવા ઉદ્ધારક પિતે સામે પધાર્યા. ભગવાનના મધુર વચને સાંભળી તે વિચારે ચડયો. જેથી જાતિવમરણ જ્ઞાન થયું. તેણે પૂર્વભવ જોયો. અને બધી ઘટના નજરે તરી આવી. અને પિતાની ભૂલ દેખાણી. શિષ્ય સામે • ગુણના ભાઈ દેષ” જેવું પિતાનું વર્તન લાગ્યું. પણ હવે થાય શુ ? એણે વિચાર્યું ! “જાગ્યા ત્યાંથી સવાર" જે આવેશથી આ બધો અનર્થ થે. તે આવેશને જ રોકવાને પ્રથમ એ સર્ષે વિચાર કર્યો. સાધુપણામાં ક્રોધે કાબુમાં નહેત રાખો. તે કાબુમાં રાખવાને જે જાતિમાં કાબુમાં ન રહી શકે તે જાતિમાં
Page #72
--------------------------------------------------------------------------
________________
પટ
નિર્ણય કર્યો. સાપની જાતિ ક્રોધ કાબુમાં રાખી શકતી નથી. ગાય, ભેંસ, કુતરા, ઘોડા, ગધેડા, બધામાં ક્રોધ ખરે ! પણ તે કાબુમાં આવે તેવે. કુંભાર ડફણું મારે કે ગધેડે સીધે. ચાબુક દેખાડવામાં આવે કે ઘેડ સીધે. એમ બધાયના ક્રોધ કાબુવાળા, પણ સાપને ક્રોધ કાબુબહારને હેય છે.બેકાબુ ક્રોધવાળી જાતિ સાપની છે. સાપની જાતને ક્રોધ કઈ હદનો હોય ? અંગધન કુલના સર્પો માટે કહેવાય છે કે અગ્નિમાં પડવું કબુલે, પણ મારેલા ડંખને શરીરમાં મુકેલા વિષને પાછુ ચૂસે નહિ.
એટલે કે ક્રોધથી કે ક્રોધના પરિણામથી નિવર્સે નહિ. આવી સાપની જાત હોય છે. પ્રભુ મહાવીર સ્વામીએ પ્રતિબે. એટલે અંડકોશીઆએ પિતાના અનર્થના પરિણામરૂપ આવેશને ક્રોધને સંવરવાનો નિશ્ચય કર્યો. એના ક્રોધથી સામાને અનર્થ કરી શકાય તેવા એની પાસે સાધનો યા ? દષ્ટિ અને દાઢ ! એ બે એણે દરમાં ઘાલ્યા. સાપનું આ જેવું તેવું પરાક્રમ ? જે સાપને હેથી સાણસામાં પકડ્યો હોય તે પણ સખણ ન રહે.આંટા મારી ભરડા દઈ સાણસાને તોડવાનો પ્રયત્ન કરે. એવી જાતિમાને આ સાપ દાઢ તથા દષ્ટિને એટલે કે મોઢાને દરમાં રાખે છે. તાત્પર્ય કે ઉંધે મુખે દરમાં રહે છે. શરીર બહાર રાખે છે.
આ દુનિયામાં લેકનો સ્વભાવ ટીખળી છે. કુતુહલવાળે છે. આવી હાલતમાં લેકેએ તેને છે. આ સાપ જીવતે છે
Page #73
--------------------------------------------------------------------------
________________
કે મરેલે ? તેની પરીક્ષા તે લેકે કરવા લાગ્યા. સાપની પરીક્ષા સ્પર્શ કરીને થાય? અને તેમાંય એ લેકે કેવા ? રબારી ભરવાડ ભીલ વગેરે જંગલી લેકે એટલે એને વિવેક શે ? એટલે પત્થર મારીને પરિક્ષા કરવા લાગ્યા. પત્થરથી લેહી પણ નીકળે. સાપ તે બધુ સહન કરે છે. વિચારે? કેટલે પલટ! પત્થરના ઘા સહે. પણ જરાય બીજે જવાબ આપતા નથી.
દુનિયાનો નિયમ છે કે તમે એક ગાળનો જવાબ બે ગાળ રૂપે આપે તે ચાર ગાળ સામે આવે. એમ વધે જાય. પણ નિરૂત્તર રહે તે ? ત્યાંજ શમી જાય. પેલા સાપની શાંતિ જોઇને પત્થર મારનારાઓજ નાગ બાપજી કહીને ધી વિગેરેથી પૂજવા લાગ્યા. લોહીના ગંધથી કીડીઓ આવેલી તેને વળી ઘી મલ્યું. બાકી શી રહી. કીડીઓએ તે માંડયું અટકાવવા. સાપની સમતા કેટલી ? બે કાબુ ક્રોધની જાતવાળો સાપ શરીર પર એટલે કાબુ ધરાવે છે કે જરા પણ હાલવું નહીં. કે જેથી એક પણ કીડી મરવા પામે ? આ વેદનામાં આ ભાવના કઈ રીતે રહી હશે ?
તીર્થકરને મારી નાંખવા તૈયાર થયેલું. ડંખ મારનાર. પંદર દિવસ વેદના કેવી રીતે સહે છે ! ચંડકોશીઓ સર્પ ખુદ તીર્થકરને પ્રાણરહિત કરવા તત્પર થયેલે. તે એજ તીર્થંકરદેવના સમજ ? સમજ ? એવા વચનથી પિતાના જીવનને કેટલે પલટે આપે છે. તે તપાસો ? એક કીડી પણ પિતાના દેહથી
Page #74
--------------------------------------------------------------------------
________________
ન મરે તેની ઉલટી એ સંભાળ રાખે છે. પિતાના દેહમાં લેહી છે. પત્થરના ઘાની વેદના છે. જોકે એ ઘીથી કરેલી પૂજાથી. લેહીના કારણે મળેલી કીડીઓને વધુ ફાવતું થયું છે. કીડીઓ ચંડકોશીઆના દેહને કરડી કરડીને ચાળણી જેવું બનાવે છે.
આ દશામાં એક દષ્ટિ વિષ સર્પ ભયંકર આશીવિષસર્પ સદંતર શાંત રહે એ સ્થિતિને પલટે ક્યાં સુધી ? આવી તીવ્રતમ વેદના. એક દિવસ નહિ. બે ચાર દિવસ નહિ. પણ પંદર દિવસ સુધી સહન કરી. અને તેથી મરણ પામીને તે આઠમા સહસ્ત્રાર દેવલેકે ગયે. શાસ્ત્રકાર કહે છે કે આ પરિ. સ્થિતિમાં જે સમકિતી મનુષ્ય હેત તે કેવળ જ્ઞાન પામી જાત.
સુજ્ઞજનો ! મહાત્માદઢ પ્રહારી અને મહાત્મા ચંડશીકબંનેના દૃષ્ટાંત અતિ ઉપકારી થઈ શકે તેવા જ છે. શ્રી ગૌતમ ગણધર મહારાજાએ ભૂલ સુધારી તો ગણધર પદને પામ્યા. લબ્ધીવંત થઈ અનેક જીને તાર્યા, અને પોતે પણ તર્યા.. સંયતિરાજાએ નિરપરાધી એવા હરણલાને માર્યો. તે ધ્યાની મુનિવરની પાસે પડો. રાજાને પિતાની ભૂલ સમજાણી અને રાજપાટ કુટુંબ છેડીને સંયમ લઈઆરાધના કરી. અષાઢાભૂતિ. અનાથી મુનિ રૂપના મદવાળા સનસ્કુમાર ચક્રવતી ચીલાતીપુત્ર. ઈલાપુત્ર, કેશરીર, અહંકારી રહણીયો ચેર. નમિરાય મુનિ, અરણીકમુનિજી,પ્રતિબધ કરનારા નંદીષેણમુનિજી,શ્રીવકુમાર તે ઘોડીયામાં જ સમજી ગયા. પ્રભવાદિકચેરેને પ્રતિબોધનારા.
Page #75
--------------------------------------------------------------------------
________________
એવા શ્રી અંબૂસ્વામીજી. અઈમતાછમુનિ. ઈરિયા વહી પડીકમતા કેવળ જ્ઞાનને પામ્યા. વંકચૂલ. અજુનમાળી જેવાઓએ પણ પિતાની ભૂલ સુધારી. આવા દષ્ટાંતે તો અનેક છે. લખતા પાર આવે નહી. ભૂલ સુધારવીજ છે એ દયેય જે હૃદયમાં નિશ્ચય થાય તે શ્રી નવકાર મંત્ર હૃદયમાં સ્થિર થતા શાંતિ પમાય અને લલિત ભાવના થતા આત્મા રહેજે ભૂલથી નિવૃત્ત પામે.
ઢાળ પાંચમી (રાગ-દેખો ભવિયા વિમલજીનેશ્વર. દુલ્હાસજજન સંગાજી) ન્યારી કર્મગતિ કહી ભવિયા, રંકને રાય બનાવે છે, રાયને રંક બનાવે ભવિયા,કાર્ય વિચિત્ર કરાવે છે. ન્યા.૧ છત્રકુંવર તે રાજવી વેશે, સુખ સાગરમાં રમતજી, ચિથરેહાલ દશામાં ભાણો,શહેર બજારે ભમતાજી.ન્યા.૨ એકદિન ભાગ્યઉદયના કારણુજીનપ્રતિમા નિહાળીજી, હદયઉલ્લાસ થાય તેવારે નીરખી નમે બહુ વારી જીન્યા.૩ વળી વિઘાથી પૌષધશાળે, ભણે ઉચ્ચારે ધારેજી, નવકાર મંત્ર સૂણુને કહે, કરી લીધે તે વારેજી. ન્યા.૪ પંડિતજી અર્થ સમજાવે, નમસ્કાર શા માટે છે, સર્વ પાપનો નાશ જ માટે, કર્મ કટકતે કોટેજી. ન્યા.૫ અપુર્વ વસ્તુ મલી જીમ હોય, તેમધારે ચિત્તમાંહે, હરખાતે હરખાતે દિલે,પાપનાશ એમ ચાહે જી.ન્યા.૬
Page #76
--------------------------------------------------------------------------
________________
૬૩
ભણ્યા નથી પણ બુદ્ધિજ સારી,હિંસા જીડ તે પાપજી, ચારી કુદૃષ્ટિ ને વળી મમતા, નકરવીદિલ છાપજી. ન્યા.૭ નિજ સ્થિતિ જે છે તે તેમાં, સ ંતાપ રાખે સારા, અન્યાયનુ ન લેવુ સારૂં, મનના એજ વિચારાજી,ન્યા.૮ છત્રકુંવરને રંક ભાણીયા, વર્ષ અઢારના બને, ચાર ધાડાની બગીમાંહી, ફરે કુંવર તેા રંગેજી. ન્યા.૯ બાગ બગલા એક ગાઉપર, ત્યાં જઇથાક ઉતારેજી, સુખોજના મેટરમાં જાયે,તા પણ પગ દખરાવેજી.ન્યા.૧૦ જોયા જેવા આ બાગબગલા,ફરનીચરખડુ સ્થાનેજી, પંચરંગી ગાલીચા સાહે, દર્પણ દેહ પ્રમાણે, ન્યા.૧૧ રાજકુંવર દણુ નિહાળે, જીએ દર્પણમાં દેહજી, નિજ રૂપ જોઈ આનંદ પામે,ફરીફરી જીએ તેહજી.ન્યા,૧૨ ભાગાર કે તે ભાગ્યવશે કરી ભીખ આનાત્રણ પાવેજી, ઘણા દિવસનાવાળ કપાવી,વધ્યાનખઉતરાવેજી.ન્યા. ૧૩ નદી કાંઠે જઈ મેલ ઉતારી,સ્નાન કરી જાય તાપેજી, તાસકલાટે ઉટકી સારા, ભદ્રીક છે નિષ્પાપેજી.ન્યા.૧૪ સ્હેજે સ્હેજે ફરો ફરતા, જાય બગીચા પાસ, જોઈ બગીચા વળી બંગલા,હરખાયે તે ખાસજી.ન્યા.૧૫ સડક પર તે ઉભા રહીને, જુએ કુવરને ધારીજ, જરીપારશાકમખમલ જોઈ,થાયખુશીબહુભારીજ.ન્યા.૧૬ હાથઅડેલીશા બહુ ભારે, ઝગમગ ઝગમગ થાયેજી, અડવાનું તેભાગ્ય કયાં છે,મન ધાડા ગુથાયેજી.ન્યાં.૧૭
Page #77
--------------------------------------------------------------------------
________________
૬૪
કુંવર દપ ણમાંહી જીવે, નિજ પાષાકને રૂપજી, નજરગઈ સડકભણી જ્યારે,જોયાભીખારીભૂપ.ન્યા.૧૮ મુજ સરખા છે આ ભીખારી વયરૂપ રંગ અયજી, વળીજીએદપ ણમાંપાતે,કપડાવિણુ બધુ સરખુજી.ન્યા.૧૯ કૌતુક દિલમાં એહવું થાય. આ પણછે મુજ જેવાજી, વેશભીખારીના હું પહેરૂ,મુજ વેશ રંકને દેવાજી.ન્યા.૨૦ ઓળખશે યા નહી આળખે, જોવાનું મન થાય, સીપાઈમાળીબગીવાળાને,કુવરબેલાવેત્યાંય.ન્યા.૨૧ હાથજોડી કહે શું હુકમ છે. કામ હૈાયે ફરમાવેાજી, કુંવરકહે પુષ્પાબહુખીલ્યા,તાજાતેલઈ આવાજી,ન્યા.૨૨ વળી સુગંધી પુષ્પાનીમાળા, રંગબેર ંગી લાવાજી, ખુશાદારગજરા સાથે,મનગમતાદિલભાવાજી,ન્યા.૨૩ ચીઠ્ઠીના ચાકર જેવા તે, ફરજ તે અાવેજી, અહુ સારૂ હુકમ પ્રમાણે, લાવીશું' કહી જાવેજી.ન્યા.૨૪ જીન આણા તીમ શીર ધરે તે, માક્ષરાજને પાવે, શુક્ર્મને નવકારગણ્યથી,ક્ષાંતિસદાદિલઆવેજી.ન્યા.રપ રાગદ્વેષ કૌતુકથી થાયે, જીવ સમજે પણ ભૂલેજી, પરિણામ વિચાર્યાં વિણતે,થાયદુ:ખીબહુ લેજી.ન્યા.૨૬ ભવ્ય જીવેા નિજ ભૂલ સુધારે,શુભધ્યાને વિચારેજી, અવસરઆવેતનમનધનથી,મુક્તિલલિતસુખધારેજી.ન્યા.
પાંચમી ઢાળનું વિવેચન—મહાનુભાવે ! હે ભવિજને !
Page #78
--------------------------------------------------------------------------
________________
તમે કર્મની ગતિ વિચારે જ્યાં સુધી જીવને કર્મનું જ્ઞાન થતું નથી. અથવા કર્મ સંબંધી જ્ઞાન મેળવતા નથી. ત્યાં સુધી આત્મા કર્મથી છુટી શકતો નથી. કર્મનું જ્ઞાન અવશ્ય મેળવવું જ જોઈએ. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય આદિ આઠ કર્મો આત્માને ઘેરીને રહ્યા છે. એટલે કે કર્મરાજાના કબજામાં રહ્યો છે. જો કે કર્મના કરતા પણ આત્મા અનંત શક્તિ ધરાવે છે. કેઈપણ કાળે આત્મા કર્મને નાશ કરીને મૂક્ત બની શકે છે. પણ હાલમાં અનાદિકાળથી તે કર્મોને વળગાડ ચાલુ જ છે. મોહરૂપી દારૂ પાઈને આત્માને ઘેલે બનાવ્યો છે. એ ઘેલછામાં કઈ હસે છે. કોઈ રડે છે. આનંદ માને છે. કોઈ દુઃખ દરિયામાં ડુબેલે માને છે. આ બધી ઘેલછા, મૂર્ખાઈપણ નહીં જાય, ત્યાં સુધી કર્મરાજા જુદાજુદા વેષ ધરાવી નાટક કરાવશે, નચાવશે, મારશે, દબાવશે, રખડાવશે, અને ભીખ પણ મંગાવશે. જગતમાં મોટા ભાગની સ્થિતિ આવી જોવામાં આવશે, આવે છે. જ્ઞાનીની દષ્ટિએ સુખ નહિ હોવા છતાં તેમાં સુખ મનાવી કર્મરાજા પોતાના કબજામાં રાખશે. ર્મરાજા કેઈને રંક, કેઇને શાહુકાર કોઈને નિર્ધન, કેઈને બુદ્ધિશાળી. કોઈને મૂર્ખ, કોઇને રેગી કોઈને નિરેગી, કેઈને રૂપવાળે, કેઇને કુરૂપવાળે, કોઈને પચે ઈન્દ્રિયની પૂર્ણતા. તો કોઈને હિનતા. કોઈને બળવાન કોઈને નિર્બળ. એજ માબાપના સંતાનમાં એક ધનવાન બને બીજો નિધનદશામાં હોય. એક વકીલ બારીસ્ટર થયેલ હોય
Page #79
--------------------------------------------------------------------------
________________
તે ચોથે તદન ગાંડ હોય. પાંચમો શિક્ષક બન્યું હોય તે છો મગજની નબળાઈથી શુન્ય બની બેઠા હેય. આ બધે પ્રપંચ કર્મરાજા જુદી જુદી જાતની વિચિત્રતા કરે છે. તે કર્મનું સ્વરૂપ. નવતત્ત્વાદિ ર્મગ્રંથ ગુરૂગમથી વાંચીને તેનું પઠન પાઠન મનન કરિને તેનું જ્ઞાન મેળવવાની ખાસ જરૂર છે. પિતાની મેળે વાંચી જવા માત્રથી કર્મનું રહસ્ય પામી શકાય તેવું નથી. માટેજ ગુચ્ચમથી કર્મનું સ્વરૂપ જાણવું જોઈએ. હવે કર્મ શું ચીજ છે, તે સંબંધમાં જીનેશ્વરોએ, ગણધરેએ, કેવળજ્ઞાનીઓએ, શ્રુતકેવલીઓએ ઘણા વિસ્તારથી સમજાવેલું છે. તેમાંથી કિંચિત માત્ર પણ અહીં જણાવી શકાય તેમ નથી. છતા કર્મવિચાર,કર્મશીલોસેફી,તત્વચિંતન વગેરે પુસ્તીકાઓના આધારથી જણાવાય છે કે, આખુ જગત અનંતાનંત પરમાણુઓથી ભરેલું છે.પરમાણુ એટલે બુદ્ધિથી કે જ્ઞાનશક્તિથી પણ જેના બે ભાગ ન થઈ શકે તેવો ઝીણામાં ઝીણે ભાગ તે એક પરમાણું, તેવા અનંતાનંત પરમાણુઓ મળે ત્યારે કંધે કહેવાય છે. આવા રક પણ અનંત છે. બબે પરમાણુઓ મળે તે રધ. એટલે બબે પરમાણુઓના રકંધે એટલે જથ્થાઓ તે પણ અનંત છે. ત્રણ પરમાણુઓ મળે તે કંધ. એટલે ત્રણ ત્રણ પરમાણુઓ મળેલ રકધ, તેમજ ચાર પરમાણુઓ મળે તે રકંધ, એટલે કે ચારચાર પરમાણુઓને રકંધ એટલે જ. એમ વધતા વધતા સે, હજાર, લાખ, કોડ, અબજ વિગેરે ગણત્રીથી પણ આગળ
Page #80
--------------------------------------------------------------------------
________________
વધતા સખ્ય અસંખ્યતાથી પણ અધિક અનંતાનંત પરમાણુએને રકંધ એટલે જ થાય. આવા આવા કિછે એટલે જથ્થાઓ પણ અનંતાનંત હોય છે. જગતમાં જે જે પદાર્થો જોવામાં આવે છે. તે તે પદાર્થો પરમાણુઓના સંગમથી બનેલા હોય છે. તે તે પદાર્થોચીજો ભાંગી જવાથી પરમાણુઓ છૂટા પડે છે. વળી પરમાણુઓ એકઠા થવાથી તે જડ વસ્તુઓ બને છે. એટલે સંગ પામે એટલે જોડાવું, અને છૂટા થવું એટલે વિયાગ થે. આ બે સ્વભાવ કહેતાગુણ પરમાણુઓમાં હોય છે. એ સ્વભાવનું નામ સંગ ને વિયોગ.
આ પરમાણુઓની સોળ વર્ગણા બનેલી છે. તેમાંથી આઠ વર્ગણાઓને ઉપયોગ જીવ કરી શકતું નથી, અને બાકીની આઠ વર્ગણાઓને ઉપગ જીવ કરી શકે છે. - (૧) દારિક વર્ગણા (૨) વૈક્રિય વર્ગણા (૩) આહારક વર્ગણ (૪) તૈજસ વગણ (૫) ભાષાવર્ગણ (૬) શ્વાસોશ્વાસ વર્ગણા (૭) મનોવર્ગ અને (૮) મી કાર્પણ વગણ આ આઠ વર્ગણાઓ આત્માને ગ્રહણગ્ય છે. ઉપરની ગ્રહણને યોગ્ય આઠ વર્ગણાઓમાં બારીકમાં બારીક સુક્ષ્મમાં સુક્ષ્મ વર્ગણા તે આઠમી કામણ વગણ છે. અને તેમાં વધારેમાં વધારે પરમાણુઓ પણ કાર્મણ વર્ગણામાં રહેલા છે.
અહીંયાં સમજવાની વસ્તુઓ છે કે જેમ જેમ રકંધમાં એટલે જથ્થામાં પરમાણુઓ વધારે વધારે તેમ તેમ તેને પરિ
Page #81
--------------------------------------------------------------------------
________________
ણામ સુક્ષ્મ સુક્ષ્મ થાય છે. એટલે કે પરમાણુઓ ઘણાજ હેવા છતાં તેનું સ્વરૂપ બહુજ નાનું સુક્ષ્મ થાય છે. દષ્ટાંત તરીકે જેમ એક મણ રૂનો માટે ગાંસડો બાંધ પડે છે. પણ જો એક મણ સોનુ હોય તે તે લગભગ પણ ઘન ફીટ જેટલી જગ્યા રેકે, વજન બંનેનું સરખુ હેવા છતાં બંનેને પરિણામ એટલે રચના બંધારણ જુદા છે.
પરંતુ જો મણ રૂના મોટા પોટલા જેટલું સેનું હોય કેટલા મણ થાય ? તેમાં રૂ કરતા કેટલા બધા પરમાણુઓ હોય! કહેવાનું એજ કે સોનાને પરિણામ સુક્ષ્મ છે, અને રૂને પરિણામ સ્થળ છે. આ દષ્ટાંત બરોબર સમજવાનું છે. એ પ્રમાણે ઉપર કહી ગયા તે આઠ વર્ગણાઓમાં પહેલા કરતા બીજી, બીજી કરતા ત્રીજી, ત્રીજી કરતા ચેથી એમ ચડતે ચડતે દરેકમાં પરમાણુઓ વધારે વધારે છતાં દરેકને પરિણામ સુક્ષ્મ સુક્ષ્મ છે, એટલે કે છેવટની આઠમી કાર્મણ વર્ગણ સૌથી વિશેષ સુક્ષ્મ છે. અને ચૌદ રાજલેમાં એટલે કાકાશમાં ભરપુર છે.
જેમ માટીના આટાના લાકડાના લેઢાનાં વિગેરે ધાતુઓના અને શરીરના પુલે છે. તેમ કર્મના પણ પુદ્ગલે છે. જેના રક બહુજ બારીકમાં બારીક છે. હવે શરીરના પુદ્ગલે આંખ નાક-કાન મુખ વિગેરે રૂપે ભેગા થાય ત્યારે તેનું શરીર બને એને ઔદારિક વર્ગણના પગલે કહેવામાં આવે છે. એનાથી
Page #82
--------------------------------------------------------------------------
________________
ઔદારિક શરીર બને, દેવેનું શરીર વૈક્રિય છે. માટે ત્યાં વૈક્રિય વર્ગણના પગલે જીવ ગ્રહણ કરે છે.
તેમજ આહારક શરીરને યોગ્ય ચૌદપૂવી મહાપુરૂષ આહારક શરીરની રચના વખતે આહારક વર્ગણાના પગલે ગ્રહણ કરે છે. તૈજસ વગણના પુદ્ગલે જીવ ગ્રહણ કરે છે, તેવી જ રીતે ભાષા વર્ગણાના તથા પાસેથાસ વર્ગણાના તથા મનેવણાના પુદગલે બેલવામાં તથા વિચાર કરવામાં જીવ ગ્રહણ કરે છે.અને છોડે છે. તેમજ આત્મા પોતાના અધ્યવસાયના જેર પ્રમાણે કામણ વણાઓ ગ્રહણ કરે છે. આ આઠમી કાણ વર્ગણ સૌથી વિશેષ સૂક્ષ્મ છે. તેમાં પરમાણુઓની સંખ્યા વધારે છે. છતાં તેને પરિણામ સુક્ષ્મ છે. આપણે જ્યાં જોઈએ ત્યાં દરેક ઠેકાણે બધી વર્ગણાઓ હોય છે, એટલે કે આપણે બેઠા છીએ ત્યાં પણ કામણ વર્ગણા છે. બીજે પણ છે. એટલે કે જયાં કહે ત્યાં દરેક સ્થળે કામણ વર્ગાઓ છે.
કામણ વગણના પરમાણુઓ એવા બારીક છે કે આપણે જોઈ શકીએ નહીં. પણ જેને અવધિ જ્ઞાનાદિ અને અવધિ દર્શનાદિ હોય તેઓ જાણી શકે અને જોઈ શકે. બાકી આજના વૈજ્ઞાનિક શોધના યંત્રોથી પણ દેખી શકાય નહીં, એટલા સુક્ષ્મમાં સુક્ષમ હોય છે. કાર્પણ વણા ચૌદરાજ લેકમાં ભરેલી છે.
આત્મ પ્રદેશના આંદોલનના પ્રયોગથી કામણ વર્ગણા આત્મ પ્રદેશ સાથે મળે છે. જે સમયે કામણ વણાઓ મળી
Page #83
--------------------------------------------------------------------------
________________
૭૦
તે સમયથી તે કામણ વગણાનું નામ કર્મ કહેવાય છે. જયાં સુધી કાર્પણ વગણે આત્મ પ્રદેશ સાથે મળી ન હતી. ત્યાં સુધી તેનું નામ કાર્પણ વગણ હતું. અને જે ક્ષણે તે આત્મા સાથે મળી તે સમયથી તેનું નામ કર્મ કહેવાયું.
આત્માના અધ્યવસાયના કેગના બળે કાશ્મણ વર્ગણુઓ ખેંચાય છે, એની મેળે કામણ વણાઓ કોઈ આત્માને વળગતી નથી.પણ આત્મા તેિજ અધ્યવસાયના યોગના બળે કાર્પણ વર્ગણાને ખેંચે છે. અને પિતાની સાથે મેળવી દે છે. એનું નામ કર્મ છે. તે બરોબર ધ્યાનમાં રાખવાનું છે. તે કર્મો અત્યંત સુક્ષ્મ હોવાથી આપણે જોઈ શકતા નથી. દાખલા તરીકે સિદ્ધ કરેલે એક તેલે પારે સે તેલા સેનાને ખાઈ જાય છે, એટલે કે પિતાનામાં સમાવી દે છે. વજન પણ વધતું નથી. છતાંય એ એક તોલા પારામાં સો એ સે તેલા સેનું છે જરૂર, કેમકે પ્રગથી પાછુ સે એ સે તેલા સોનું કાઢીને મેળવી શકાય છે.
પારે તે રૂપી છે એમાં રૂપી સે તેલા સેનું સમાય તો અરૂપી આત્મામાં અતિસુક્ષ્મ કર્મ પરમાણુઓ કેમ ન સમાય ?
વળી જેમ એક તેલા પારામાં સે તેલા સોનું ન દેખાય તેમજ આત્મામાં વળગેલા અનંત કર્મોન દેખાય. તેમાં નવાઈ શી?
કર્મો બીજી ચીજોને નહી વળગતા આત્માને જ વળગે છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
૭૧
તેનું કારણ કે તેના તેવાજ સ્વભાવ છે. કપડાને, મકાનને, શરીરને, એવી અનેક અનેક જગતમાં રહેલ જડ વસ્તુને નહી વળગતા ફક્ત આત્માનેજ કેમ વળગે છે ? એને જવાબ એકજ છે કે કર્મ પુદ્દગલોના એવા સ્વભાવ છે. તે વાત દૃષ્ટાંતથી સમજાય છે. જેમ લેાહ ચૂંબક કપડાને ન ખેંચે. શરીરને ન ખેચે, પણ લેખ`ડને જ ખેંચે છે. શરીરના કોઇ ભાગમાં સાય પેસી ગઇ હાય, તે ચામડી ઉપર લેહ ચૂંબક ફેરવા તા અંદરની સાય ખેંચાઈને ફર્યો કરશે. અને લેહ ચૂંબકથી ખેંચાઈ આવશે. જેથી બહાર કાઢી શકાય છે. હાથ હોય કે પગ હાય, સાયજ બહાર આવશે, ચામડીના અંદરના માંસ ચરબી ખેંચાઇને બહાર નહી આવે. કારણ કે એવા સ્વભાવ છે. વસ્તુના વભાવના વિષયમાં તર્ક ન હોય, લીંબડામાં કડવાસ, સાકરમાં મીઠાસ, મરચામાં તીખાસ, આંબલીમાં ખટાશ, લૂણમાં ખારાશપણાને સ્વભાવ સ્વાભાવિક જ છે. તે તે વસ્તુઓના સ્વભાવના વિષયમાં તર્ક કરવાના હોય નહીં. તેમ ક પુદ્દગલાના પણ આત્માની સાથે ચાટવાના સ્વભાવ છે, એમ સમજી રાખવાનુ છે.
અત્રે પ્રશ્ન થાય કે અરૂપી આત્માને રૂપી કા સબંધ કેવી રીતે થાય ? ઉત્તરમાં આત્મા જોકે તેના અસલી સ્વરૂપે સર્વથા અરૂપી છે. પણ સ’સારી (ક બદ્ધુ) આત્મા ચિત્ અરૂપી (રૂપારૂપી) છે. પણ સર્વથા માટે નહિ. કથ ંચિત્ રૂપી આત્માને રૂપી કર્મના સંબધ માનવામાં વાંધા આવતા નથી.
+
Page #85
--------------------------------------------------------------------------
________________
૭ર
પ્રશ્ન–સજાતીયને સજાતીય ખેંચેજ ને ?
ઉત્તર–ના. લેહચુંબક અને લેખંડ સજાતીય નથી. બંને જુદી જુદી વિજાતીય વસ્તુ છે. લેહ ચૂંબકના તો પહાડ હોય છે. અને તે પત્થરની જાત છે. જયારે લેખંડ ધાતુ છે. ખાણમાંથી નીકળે છે. સજાતીય સજાતીયને પકડે ખેંચે એવો નિયમ નથી. લેખંડ ખંડને કયાં ખેંચે છે. પરમાણુઓમાં પણ એજ મુજબ સમજવું.
લુખો અને ચીકણે પરમાણુ ચુંટી શકે છે. બે લુખ્ખા પરમાણું કે બે ચીકણા પરમાણું ન ચૂંટે. લેખંડ ઉપર કાટ હોય એ કાટને લેહચુંબક ન ખેંચે પણ લેખંડને જ ખેંચે. કારણ એજ કે એવા પ્રકારનો સ્વભાવ. તેવી જ રીતે આત્માને જ કર્મ અણુઓ વળગે છે. કારણ કે એ રવભાવ.
અનાદિકાળથી પદાર્થ સ્વભાવ સહજ રીતે જ એ છે કે આત્મ પદાર્થમાં અનંત સ્વભા શક્તિઓ ગુણો વિગેરે છે. તે સ્વભામાં એક એવો પણ સ્વભાવ છે કે જે જડ પદાર્થ સાથે સંગ સબંધ રાખી શકે. તેવી જ રીતે જડ પરમાણુઓમાં પણ કેટલાક સ્વભાવ છે. તેમને એક સ્વભાવ એ પણ છે કે જે આત્મા સાથે ચેટી શકે.
જે આત્માને કર્મલાગે એજ કર્મનો સ્વભાવ હોય તો તર્ક થશે કે સિદ્ધના આત્માને કર્મ કેમ લાગતા નથી ? પણ બારીકાઈથી વિચારતાં સમજાશે કે સિદ્ધને આત્મા શુદ્ધ છે.
Page #86
--------------------------------------------------------------------------
________________
૭૩
કર્મ અશુદ્ધુ આત્માને લાગે છે. સિદ્દો કરડિત બનેલા છે. પછી એમને ક લાગવાના પ્રશ્ન નથી. સિદ્ધાત્માને શરીર નશી, મન વચનને કાયાના વ્યાપાર નથી. તદ્દન શુદ્ધ છે. માટે કર્માંને ગ્રહણ કરવાપણું નથી. એટલે ક લાગે શી રીતે ? પ્રથમ કહેવાઈ ગયું છે કે આત્મા કર્મોને ગ્રહણ કરે છે. ક પોતાની મેળે ઉડીને લાગતા નથી, ચોંટતા નથી.
સંસારમાં રહેલા આત્માને મન વચન કાયાની ક્રિયા છે. માટે કર્મ ગ્રહણ કરે છે, કર્મ લાગે છે. એજ કારણે એક અપેક્ષાએ ક સહિત આત્માને કથંચિત રૂપી કહ્યો છે. કાર્યકાળે કર્મથી આ આત્મા મુક્ત હતા અને પછી કર્મ વળગ્યા એમ નથી. અનાદીકાળથી આત્મા ક સહિત છે. તેથી અશુદ્ધ છે. અણુનેજ કર્મ લાગે છે, કમ એ રૂપી છે.અને આત્મા અરૂપી છે, છતાં અનાદીકાળથી આત્મા ક સહિત છે. માટેજ આત્માને થંચિત્ રૂપી કહ્યો છે.
સાર એ છે કે કર્મ સહિત આત્મા સક્રિય હાય છે. અને કર્મ રહિત આત્મા અક્રિય હાય છે. સિદ્ધુના આત્મા ક રહિત હૈાવાથી તદ્દન શુદ્ધ છે, માટે અક્રિય છે. અશરીરી છે, તેથી ક લાગતા નથી. સંસારી સક્રિય આત્માનેજ કમ` લાગે છે. ફોટાઞાફ પાડવાના દૃષ્ટાંતથી જાણી શકાય છે કે સફેદ કાચની તતી ઉપર છબી પડી શકતી નથી. તેમ કર્મ રહિત શુદ્ થયેલા આત્માને ક લાગતા નથી. શ્યામ કરેલી પ્લેટ (કાચની
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૪
તકતી) ઉપર છબી પડે છે તેમ કાઁથી આવરણ પામેલા અર્થાત્ શ્યામ આત્મા ઉપર કર્મની આકૃત્તિ પડે છે. એટલે કે કનુ આવરણ થાય છે. જેમ કાચની તકતી ઉપર આભા લીધાબાદ અમૂક જાતની દવા લગાડવામાં આવે છે. તે દવા જે પ્રમાણમાં લાગી હોય તે પ્રમાણમાં સારી યા નરસી ક્ખી પડે છે. તેમ કર્મ બાંધતા જે પ્રમાણમાં રસ બંધ થાય. તે પ્રમાણમાં હલકુ યા ભારે કમ બંધાય છે.
જેમ તકતી ઉપરથી કાગળ પર આભા આવી જાય છે. તેમ ઉદીરણા વડે કર્મ ઉદય આવે છે.
કાઈપણ શહેરની અથવા મોટા મકાનની આકૃતિ ફેકસ (કેમેરાની અંદરના ઝીણા કાચ એટલે કે જે દ્વારે છબી ઉતરે છે) તે દ્વારાએ નાના સ્વરૂપમાં પડે છે, તેમ આત્મા જે કર્મના બંધ કરે છે. તેના સમૂહ સત્તારૂપે બહુજ સુક્ષ્મ સ્વરૂપમાં રહે છે. કનુ સુક્ષ્મપણું જાણવા માટે આ દૃષ્ટાંતે ઉપયોગી છે. બીજું એ પણ સમજવાનુ કે આત્મા અરૂપી છે અને કર્મરૂપી અને જડ છે. તે રૂપી વસ્તુ અરૂપી આત્માને અસર કરે છે.
જેમકે અરૂપી એવા જ્ઞાનને રૂપી એવી બ્રાહ્મી ઔષધીના સેવનથી જ્ઞાન વૃદ્ધિ પામે છે. મગજ સુધરે છે. અને દિરાપાનથી જ્ઞાન અવળાઈ જાય છે. વકીલ, ખારીસ્ટર કે જજ, માજીસ્ટ્રેટ કે વડા પ્રધાન દારૂ પીએ તે તેની બુદ્ધિ બગડી જાય છે. બેભાન બની જાય છે. અને ગાંડાના જેવા તે વખતે જણાય છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
૭૫
વળી રૂપી એવા જડ શબ્દ વણાના પુદગલેની અસર પણ અરૂપી એવા આત્માને કરે છે, જેમકે કેઈ અપશબ્દવાળી ગાળ બોલે તે આત્માને ગુરસે ઉત્પન્ન કરાવે છે. અને મધુર વચનોથી બોલાવે તે આત્મા ખુશ ખુશ થાય છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે જડ કર્મો પણ આત્મા ઉપર અસર કરી શકે છે. જેમ દારૂ વિગેરે પીધા પછી એને નશો અમુક સમય બાદ ચઢે ત્યારે ચેતનને જડ જે બનાવે છે. માનવીના શાન-ભાન ભુલાવી દે છે. તેમ કર્મના પુદ્ગલેને હલે પણ આત્માને ઉદય કાળે તેવી અસર કરે છે. સારી અને નરસી બંને પ્રકારની ફેરફારી થઈ જાય છે. ધનવાન ક્ષણમાં ભીખારી બને છે. અને ભીખારી લક્ષાધિપતિ બની જાય છે. શેઠને નોકરી કરવી પડે અને નેકર શેડ બની જાય છે. વ્યાપાર કરવા જાય ત્યાં નફાને માટે બંધ કરે પણ ખોટ આવે, કર્મની ચેટ એને અવળુજ કરાવે. તેને બંધ કરે, ત્યાં મોટી મંદી આવે અને મંદીમાં પડે ત્યાં તેજી થાય. સારા સારા માણસે કહે તોય એ કોઇનું ન માને, અને ઉંધુજ કરે જાય.
ખુશ મીજાજમાં સુતા હોય અને ઉઠતાં કંઈક જુદુજ સાંભળવા મળે. તે સાંભળીને મનમાં રડે, બબડે, હાય, પાયમાલ થઈ ગયા. અરે સત્યાનાશ વળી ગયું. આવું આવું કંઈ કંઈ બેલી રંક બની બેસે છે. આ પૂર્વે બાંધેલ પાપ કર્મની જોરદાર અસરનું પરિણામ છે. માટે કહ્યું છે કે રોપિ વોશિં कस्य चपेटां दातुमुद्यतः किंतु तां दुर्मतिं दत्ते, यया रूलति
Page #89
--------------------------------------------------------------------------
________________
૭૬
વાવત રૂષ્ટ થયેલે દૈવ એટલે અશુભર્મો કઈને શું તમારો મારે છે? ના. તમાચો નથી મારતા. પણ એવી દુર્બુદ્ધિ આપે છે કે જેનાથી થોડા જ વખતમાં ભીખારીની જેમ ભટકતો થઈ જાય. એવા કર્મના ઉદયથી પળવારમાં અબાધિપતિ ભિખારી બને છે. રાજકુંવર રંક થઈ જાય છે. એક જ માતાના પેટે જન્મેલ ભાઈઓ લાખોની મીલ્કત માટે લડે છે. ઝગડે છે. ક્રોધાંધ બની કેટે જાય, સદો કરે અને પાયમાલ થાય. બુદ્ધિ બહેર મારી જાય, અને આબરૂ વિગેરે ખાતર ઝેર પણ પીયે. કર્મ શું ન કરે ? શું ન કરાવે ? સારા સંયોગોમાં પણ માઠી અસર થાય. ધર્મ અને ગુરૂ દ્રોહ કરે. પ્રત્યેક કર્મની અસર પ્રત્યક્ષ દેખાય છે.
મુંજ જેવા રાજાને ચપણીયું લઈ ભીખ માંગવી પડી અને સનતકુમાર જેવા ચક્રવતીને સાતસો ભયંકર રેગે વેઠવા પડ્યા એ તાકાત છે જડ કર્મોની કર્મના નશાની. કર્મ ભલે જડ છે પણ જડની તાકાત ઓછી નથી. જડની શક્તિ કમ નથી. કર્મ પુગલે ભલે જડ છે. ખૂબ બારીક છે. માટે અનંત પરમાઓના રકંધ હોવા છતાં સૂક્ષ્મ પરિણામને લઈને આપણી આંખોથી દેખી શકાતા નથી. પણ ચેતનને નચાવવાની એની તાકાત જમ્બર છે. રાજાને રંક બનાવે, દેવો અને ઈન્દ્રોને પણ નચાવે, એ તાકાત ર્મની છે.
આવા કર્મનું સ્વરૂપ હજી પણ ઘણું જાણવા જેવું છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
૭૭
એકલી છત્રકુંવરની વાર્તા વાંચી જઈએ, પણ કર્મના મર્મને સમજવાની પરવા ન કરીએ તે દશેય વિનાની દેડ જેવું જ થાય. કર્મનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ છે અને તે જાણ્યા વિનાનું જીવન પશુ સમાન કહી શકાય. પશુઓ પિતાનું આત્મવરૂપ. જાણી શકતા નથી, કર્મસ્વરૂપ પણ જાણી શક્તા નથી.
તેમ આપણે પણ સ્વસ્વરૂપનું ભાન ન કરી એ. કર્મ-ધર્મ વિગેરે ન સમજીએ તે પશુના જેવું જીવન કહી શકાય. માનવ જેવા માનવ થઇને પણ આખી જીંદગી વ્યાપાર વ્યવહારમાં રચ્યા પચ્યા રહી અજ્ઞાનપણામાં ગુમાવવી તે સજજનોને પાલવે તેમ નથી. જેથી આપણે છત્રકુંવર અને ભાણકુંવરનું દષ્ટાંત આગળ વાંચીએ અને સાર ગ્રહણ કરતા રહીએ.
કર્મની ગતિ વિચિત્ર છે તે આપણે વિચારી રહ્યા છીએ કે પલવારમાં ઉંચરથાનથી નીચા સ્થાને જવા જેવી બુદ્ધિ સુઝાડે. છે. અને વિચિત્ર કાર્ય કરાવે છે.
છત્રકુંવર રાજકુમાર હોવાથી રાજવંશી પિશાકમાં સુખ સાગરમાં આનંદ કરી રહ્યો છે. ત્યારે ભાણીયાની ભીખારી જેવી દશા હોવાથી ચીથરેહાલ દશામાં બજારમાં ગલીઓમાં ભમી ભમીને જીવન ગુજારે છે.
આવી દશામાં પણ તેનામાં કેટલાક માનુસારીના ગુણે ખીલી રહ્યા છે. કુદરતે સમજી શક્ય છે કે અન્યાયથી કોઈનું
Page #91
--------------------------------------------------------------------------
________________
કંઈ લેવું નહીં. હિંસા કરાય નહીં જૂઠું બોલવું નહીં. ચોરી કરાય નહી. કદૃષ્ટિ કરાય નહી. મમત્વબુદ્ધિ કરવી નહી. આવી આવી સમજણ વગર ઉપદેશે તેને મળેલ છે. પંચતાનિ પવિત્રાણિ, સર્વેષાં ધર્મચારિણમ્ અહિંસા સત્ય મસ્તેય, ત્યાગે મૈથુન વજન .
ભાવાર્થ—અહિંસા સત્ય અનેતેય (ચોરી ન કરવી) બ્રહ્મચર્ય (સ્ત્રી સંગને ત્યાગ) અને પરિગ્રહ એ પાંચ મહાનિમેને તે સર્વ ધર્મવાળા એક સરખી રીતે પવિત્ર જ માને છે. પરદેશે પાંડિત્ય, સર્વેષાં સુકર નૃણામા ધર્મ સ્વીય મનુષ્કાનં, કસ્યચિસુમહાત્મનઃ |
ભાવાર્થ_બીજાને ઉપદેશ આપવામાં પિતાની પંડિતાઈ વાપરવી. એ બધા માણસને સુલભ જ છે. પરંતુ પોતે તે પ્રમાણે ધર્માચરણ કરવું એ તે કઈ મહાત્માથી જ બની શકતું હશે.
આ ઉપરથી સમજી શકાય છે કે ભાણજી પુન્યશાળી તે જરૂર છે. તેને અમુક પ્રકારનો પુદય થતાં એક વખત ભવ્ય જિનાલયમાં શ્રી આદિનાથ પ્રભુજીની ભવ્ય મનોહર મોટી પ્રતિમાના દર્શન થયા. મહટી પ્રતિમાજી હેવાથી બહાર રહ્યા છતાં સારી રીતે જોઈ શકાતી હતી. તે જોઈને તેના હૃદયમાં ભાવોલ્લાસ ખૂબ થયે. વારંવાર નમન કરે છે. આવી પ્રતિ
Page #92
--------------------------------------------------------------------------
________________
૭૯
માજી તેની જીંદગીમાં પણ જોવા મળી નહતી. જાણે સાક્ષાત પ્રભુજીને જ જોયા. એવા ભાવથી ખૂબ રાજી રાજી થ. ધર્મ કર્મનું સ્વરૂપ કશું જાણતો નથી. હૃદયમાં કોઈ પૌગલીક વસ્તુ મેળવવાની ભાવના પણ નથી. આ મહાન આત્માની મૂર્તિ છે.
તેમના દર્શનથી પિતાના આત્માને ધન્ય માનવા લાગે. મારું ભાગ્ય જાગ્યું હોવાથી જ આવા પ્રભુજીના દર્શન થયા. તે સમયમાં પુન્યનો બંધ પણ એ જ કેઈથ કે તેજ ભવમાં ફળ આપનારો થાય. જીએ કરેલ કૃત્ય પ્રમાણે કર્મને બંધ થાય છે, અને તે કર્મોના બંધન મુજબ જીવનનું ઘડતર થાય છે. પ્રભુના દર્શન થયાની વાતને વારંવાર યાદ કરે છે, આત્માને સમયે સમયે સાત અથવા આઠ કર્મોને બંધ અને આઠને ઉદય એટલે ભેગ અને આઠે કર્મની નિર્જરા આ બધુ આ ત્માને દરેક સમયે થાય છે.
આત્માને સમયે સમયે જ્ઞાનાવરણીય કર્મથી અજ્ઞાનપણું, દર્શનાવરણીય કર્મથી અદર્શન. વેદનીય કર્મથી સુખ અથવા દુઃખની વેદના. મોહનીયકર્મથી મમત્વભાવ, આયુષ્ય કર્મથી જીવન, નામ કમથી શરીરાદિ વસ્તુ નેત્રકમથી ઉચ્ચ અથવા નીચકુળ, અંતરાય કર્મથી દાન-લાભ વિગેરેમાં અંતરાય. આ બધુ હંમેશાં ચાલુ જ છે. એક સાથે બધુ ભગવાય છે કારણ કે આઠે કર્મોને ઉદય ચાલુ છે, આ કર્મોને અબાધાકાળ પુરો થાય
Page #93
--------------------------------------------------------------------------
________________
૮૦.
ત્યારે તે તે કર્મ ઉદયમાં આવે અને ફળ આપે.
આત્માએ કર્મબંધ વખતે જે રિથતિ બાંધી તે સ્થિતિવાળ કર્મ તરત ઉદયમાં ન આવે, પણ તેને અવસર આવે ત્યારે ઉદયમાં આવે, અને ફળ આપે, અવસર ન આવે ત્યાં સુધી તે તે કર્મ સત્તામાં પડયું રહે, એટલે કે ને કર્મ આત્માને ચોંટીને રહે. જયાં સુધી તે ફળ ન આપે તે કાળને અબાધાકાળ કહેવાય છે. જેમ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ રિથતિ સિત્તેર ક્રોડાકોડ સાગરેપમની છે. તો તેનો અબાધાકાળ સાત હજાર વર્ષનો હોય છે. ત્યાંસુધી એ કર્મ ઉદયમાં આવી શકે નહીં. તેમ જ્ઞાનાવરણય કર્મની રિથતિ ત્રીશ ક્રોડાકોડી સાગરોપમની છે. તો ઉત્કૃષ્ટ સ્થિતિએ બાંધેલું તે કર્મ ત્રણ હજાર વર્ષ સુધી ઉદયમાં ન આવી શકે. એમ કર્મની રિથતિ ઉત્કૃષ્ટ–મધ્યમ અને જઘન્ય પણ હોય છે. જઘન્ય રિથતિ અંતર્મુહૂર્તની.અને ઉત્કૃષ્ટ રિથતિ સિત્તર કોડાકોડી સાગરોપમની અને તે સિવાયની વચલી મધ્યમ સ્થિતિ કહેવાય છે. જુદા જુદા કર્મની સ્થિતિ જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદે જુદી જુદી હોય છે.તેમ તે રિથતિ મુજબ તેને અબાધાકાળ પણ જુદા જુદા હોય છે. અંતર્મુહૂર્તને પણ અબાધાકાળ હોય છે માટે તે કહ્યું છે કે અત્યુગપુણ્ય પાપાનાં ફલમત્રાપિ દૃશ્યતે.એટલે કે અતિ ઉપુન્ય પાપાનું ફળ અહીંયાં પણ દેખાય છે.
તે જ રીતે ભાણીયાને પણ પ્રભુના દર્શન સમયે એજ
Page #94
--------------------------------------------------------------------------
________________
કોઈ શુભ ભાવ પ્રસંગે મધ્યમ સ્થિતિ કર્મબંધ થયેલ હોય. જેથી અબાધકાળ જલદી આવી જવા પામે. અને તેજ ભવમાં શુભ ફળ આપનાર થાય. એ બનવા જોગ છે. વળી એક વખત ભાણીયાએ પૌષધશાળાના પાઠશાળા હેલમાં વિદ્યાર્થીઓને ભણતા જોયા. શિક્ષક પંડિતજી વિધાથીઓને મોટા સ્વરથી નવકારમંત્ર ભણાવે છે. અને વિદ્યાર્થીઓ પણ એક પછી એક મોટેથી નવકારમંત્ર બોલી બતાવે છે. તે સાંભળવા ભાણજી પણ ઉભો રહ્યો. અને સાંભળવા માત્રથી તેને કંઠે થઈ ગયે. પંડિતજી સાથે સાથે સામાન્ય અર્થ પણ કહી બતાવે છે કે નમરકાર શા માટે? સર્વ પાપના નાશ માટે, આ નવકારમંત્ર કર્મનાં સમૂહને કાપનાર છે. બધા માંગલીમાં તે પ્રથમ માંગલીક છે.
મહાનુભાવ : નવકાર મંત્રમાં સમાવેશ ન થતો હોય એવી એક પણ બાબત આ સંસારમાં નથી. પંચપરમેષ્ટિનું યથાર્થ સ્વરૂપ જાણ્યું તે જગતમાં બીજી કોઈ પણ બાબત જાણવાની રહી જતી નથી. એ મહામંત્રની સ્તુતિ મહાન આચાર્યો પણ કરતા આવ્યા છે. સકલ શાસ્ત્રનું રહસ્ય કહે કે ચૌદપૂર્વને સારુ કહે તે પણ આ નવકાર જ છે. * નમ:-નમ એટલે હું નમું છું. મારા નમસ્કાર છે. નમવું એટલે ફક્ત મસ્તક ઝુકાવવું કે બે હાથ જોડવા એટલું જ નહિ. પરંતુ માથું અને હાથની સાથે સાથે મન. મનમાના વિચારો અને અંતઃકરણ પણ નમાવવું જોઈએ.
Page #95
--------------------------------------------------------------------------
________________
મન અને હૃદયના સમર્પણ વિનાને નમરકાર અધૂરો જ રહે છે. તે નમરકાર જેને પહોંચાડવાનો હોય છે તે તેને પૂરે પૂરે પહોંચતું નથી.
કુવામાં ઉતારેલ ઘડો કે ડોલ જ્યાં સુધી પિતાનું મસ્તક મુકાવીને કુવાના પાણીને નમસ્કાર કરતા નથી ત્યાં સુધી તેને તેમાંથી એક ખોબા જેટલું પણ પાણી મલતું નથી. આપણાથી ગુણમાં જેઓ ચઢીયાતા હોય તેમને આપણે નમવું જ જોઈએ. નમે શબ્દમાં પણ એ જ ભાવરહેલ છે.
ભાણાભાઇએ આ બધું ઓટલે બેસીને સાંભળ્યું અને તેને અપૂર્વ આનંદ થયે. તે નવકારમંત્રની પ્રાપ્તિ પણ તેને અચાનક થવાથી કોઈ અપૂર્વ વસ્તુ પુન્યથી મળી છે એમ પિતાના દિલમાં સમજે છે. અને હરખાય છે. મારા પાપને નાશ થાઓ. એમ મનમાં વિચારી યાદ કર્યા કરે છે. પિતાની જે રિથતિ છે તે રિથતિમાં પણ સંતોષ રાખ્યા કરે છે. અન્યાયનું ન લેવાય તેજ સારૂં છે. આવા તેના દઢ વિચારે છે. દરિદ્રપણામાં પણ અન્યાયનું લેવું નહીં. તે વાત વિચારમાં તે છે જ પણ સાથે સાથે વર્તનમાં પણ છે. એજ એની વિશેષતા છે. એજ માનવતા છે. પોતે નિધન હોવા છતાં પણ દિલના ભાવ–જીવન ઉંચા છે, નિશાળે ભણવા બેઠો નથી. ભટ્ટે પણ નથી. પણ બુદ્ધિશાળી છે.
વાત પણ ખરી છે કે અપૂર્વ વરંતુની પ્રાપ્તિ થવી તે પુન્ય વિના મળે નહીં જ કહ્યું છે કે :
Page #96
--------------------------------------------------------------------------
________________
૮૩
સુગ્રામ સુદાન સમાન સુબ્રાતા, સુતાત સુકુળ સુપુત્ર સુમાતા, સુનારી સુરૂપ સુશિક્ષણ દાતા, સુદેવ સુધર્મા સુયશ વિખ્યાતા. સુગુરૂ સુમિત્ર સુસ્નેહી સદાના, સુદેશ સુબલ સુધાન્ય ખજાના, સુવિધા સુકાવ્ય સુસંગ સુબાતા, પુન્ય લલિત મળે સુખ શાતા. ઉપરોક્ત કહેલ બાબતે પુન્યાઇથી જ મળે છે.
રાજપુત્ર છત્રકુંવર અને ભાણીયે બંને પોતપોતાની સ્થિતિમાં સુખ દુઃખ ભોગવતા અઢાર વર્ષની ઉંમરના થયા છે. રાજકુંવર તો ચાર ઘોડાની બગીમાં બેસીને હમેશા માઈલ દર બગીચામાં ફરવા જાય છે. ત્યાં જઈને આરામ ખુરશી ઉપર બેસતાંજ નેકરે પગ દબાવે છે. ખૂબી તો એજ છે કે પગે ચાલ્યો નથી શ્રમ કર્યો નથી. છતાં જાણે પૂર્વભવમાં ઘણું કરેલ છે તેનો જાણે થાક ઉતારતો હોયને શું ? તેમ નેકરે પાસે પગ દબાવે છે. સેવા કરાવે છે. ઘણાં સુખી જીવો મટર ગાડીમાં ફરવા છતાં જાણે થાકી ગયા હોય તેમ સેવકે પાસે સેવા કરાવે છે તે વિના ચેન પડતું નથી. આ એક જાતનું સુખ શીલીયાપણું જ છે. પુન્યાઈથી બધુ મળી રહે છે. પણ પુન્યાઈ ચાલી ગયા પછી તે દુઃખદાયી બને છે. અને આધ્યાન થઈ જાય છે. કઈ કઈ સાધુ
Page #97
--------------------------------------------------------------------------
________________
૪
મુનિરાજને પણવગર વિહારે માંદગી વિના પણ પગચંપી કરાવવાની શરીર દબાવવાની. પંપાળવાની ટેવ પડી ગયેલી હોય છે. ભક્તિ કરનાર થાકીને બંધ થાય ત્યાં સુધી ના હા કહેજ નહીં. જે દિવસે ભક્તિ સેવા કરનાર કેઈ આવ્યું ન હોય ત્યારે મુંઝાય . છે. પીડાય છે. પિતાના હાથે પગ ઉપર મુઠીઓ મારે છે. તે પણ દબાવવાની ચળ-મીઠાશ ભાંગતી નથી. અને પગ પછાડે છે. આવી ક્લેડી સ્થિતિ અનુભવે છે. આ સિવાય ચા ભુંસું વાપરવાની ટેવના કારણે ઘણી વખત આધાકમી દેષના ભાગીદાર થવું પડે છે. આવી બધી ટેવને કટે કહી શકાય. એનાથી બચાય તેટલું બચવા પ્રયત્ન કરવો તે સાધુતાનું લક્ષણ છે. શિષ્ય પ્રશિષ્યને અથવા ભક્તજનને વૈયાવચ્ચ ન કરવા દેવી એમ કહેવાનો આશય નથી. પણ પિતાનું શિથિલપણું ન થવા પામે તેની પણ કાળજી રખાય જેથી સ્વપર બંનેનું હિત સચવાય ધર્મજીવન આચારમાં નહી ઉતારનારને બીજા સુવિચારો આવતા નથી. હવે રાજકુંવર બગીચામાં ગયેલ છે. બગીચામાં આનંદના માટે બંગલે પણ લાખના ખર્ચે બનાવેલ છે. અને બધી જાતની સગવડ રાખેલ છે. આજુબાજુનું વાતાવરણ પણ સ્વચ્છ શાંતિદાયક. મનને હર્ષ ઉપજાવે તેવું છે. અનેક જોવા લાયક દ બંગલામાં છે. વિશાલહેલમાં જુદા જુદા દેશોની બનાવટ વસ્તુ એનું સંગ્રહસ્થાન પણ રાખેલ છે. ચારે બાજુ બગીચામાં પાણીના ફુવારાઓ ઉડતા હતા. વનરપતિએ ખીલી ઉઠેલી અને
Page #98
--------------------------------------------------------------------------
________________
૮૫
ભરાવદાર ફલફુલ પત્રાથી આંખને ઠંડક આપતી હતી. પુષ્પોની સુગધથી વાતાવરણ સુગંધમય બન્યું હતું.
પક્ષીઓ પાતપાતાની ભાષામાં ગીત ગાઇ રહ્યા હતા. બેાલી રહ્યા હતા અને કલ્લોલ કરી રહ્યા હતા. બગીચામાંથી બહાર નીકળવાનુ મનજ ન થાય. તેવા બાગમાં હરવા ફરવા આનંઢ કરવા રાજકુંવર હુંમેશાં આવડે. બગલામાં નવા નવા ફરનીચર સિહાસને ગાયેલા છે. શરીર પ્રમાણના મેટા માટા દર્પણે વેલા છે. ગ બે રંગી પચર’ગી ગાલીચાઓ, તકીયા, ગ્નમાં બીછાવેલ હોવાથી બગલાની શોભા વધી રહી છે. સુજ્ઞો ! જ્યારે ભાગ્ય ખીલવાનું થાય છે ત્યારે કુદરતી અનુકુળ સોગ પણ બનતા રહે છે. અને તે મુજબ રક ભાણીયાને તેને ભાગ્ય વરશે તે દિવસે ત્રણ આના ભીખમાં મલી ગયા છે. જેથી ધણા દિવસના વાળ કપાવી હજામત કરાવી વધેલા નખો પણ ઉતરાવ્યા. પછી નદીએ જઈ શરીરના મેલ ઉતારી સ્નાન કરી તડકામાં ગેંડા. ભીખ માંગવાની પોતાની તારક તથા પાણી પીવાના લૉટા માટીથી ઉટકીને સ્વચ્છ કર્યાં. નિષ્પાપ જીવન હોવાથી ભદ્રીક પણ છે. તે દિવસે રહેજે રહેજે ફરતા ફરતા રાજકુંવરના બગીચા પાસે જઈ ચડયો. અને સડક ઉપર ઉભા રહી બગીચા જોયા કરે છે. તે વખતે દેડ પ્રમાણ માટા દર્પણમાં રાજકુંવર પોતાનુ સ્વરૂપ જોઈ રહ્યો છે. ભાણીયાએ પણ બંગલામાં રહેલ રાજકુંવરને જોયા. રાજકુવરે
Page #99
--------------------------------------------------------------------------
________________
મૂલ્યવાન મખમલ જરીયનને પોશાક પહેરેલ છે. તે જોઈને ભાણે બહુ હરખાય છે અને વિચારે છે કે અહ ? કે ચળ કાટ કરતો ઝગારા મારતે સુંદર લીસે પિશાક પહેરેલ છે. આવા પિશાકને હાથેથી અડવાનું પણ ભાગ્ય માટે નથી. તે પછી પહેરવાની તો વાત જ ક્યાંથી ? એમ સહેજ વિચારમાં ચડી ગયે. ઈર્ષા નથી. પણ રાજકુંવરને જોઈને ખુશ થાય છે. રાજકુમાર છત્રકુંવર પિતાને પોશાક, મુખ વગેરે અવય દર્પણમાં જોઈ રહ્યો છે.
તેવામાં તેની નજર સડક ઉપર ઉભો રહેલ ભીખારીના ભૂપ જેવા ભાણીયા ઉપર પડી, તેને જોઈ વિચાર થયો કે આ ભીખારી મારા જેવા જ દેખાય છે. ઉંચાઈ, વય, રૂપ, રંગ વિગેરે મારા જેવાજ છે. એમ વિચારી વળી દર્પણમાં પોતે જોવે છે, એટલે ખાત્રી થાય છે કે કપડા વિના બધુ સરખુ જ છે. આ કારણથી રાજકુંવરના દિલમાં કૌતુક થયુ કે મારો કીમતી વેષ છે ત્યારે આ ભીખારીને વેશ ચીંથરેહાલ છે. બાકી બીજી બધી રીતે મારા જેવા જ છે. એટલે મારે વેશ તેને પહેરાવું, અને તેનો વેશ હું ધારણ કરું તો રાજકુંવરને વેશવાળા રંકને અને ભીખારી વેશવાળા મને રાજકુંવર તરીકે જાણી શકે કે કેમ? તે કૌતુક જેવાની ઈચ્છા થઈ. પણ પરિણામ કેવું આવશે તે જાણવા લેશમાત્ર પણ વિચાર કર્યો નહી. (કૌતુક જગમાં અનેક છે જેવા જીવ લલચાય, પણ પરિણામ શું આવશે, ન કરે તેને ખ્યાલ) જયારે જીવનમાં કંઈક જુદુજ થવાનું હોય છે
Page #100
--------------------------------------------------------------------------
________________
----
રાજકુવર બગીચાના બંગલામાં પણમાં શ્વેતા ભીખારી ભાણીયાને પેાતાના જેવાજ નઈ કોતુ કરવાનું મન થયું.
Page #101
--------------------------------------------------------------------------
Page #102
--------------------------------------------------------------------------
________________
ત્યારે પરિણામનો વિચાર પણ આવતો નથી. એ રીતે પરિણામની ચિંતા નહી કરતા કૌતક જેવાને નિશ્ચય કર્યો. કૌતક જેવા જતા કેવી પરિસ્થિતિ ઉભી થશે. તેને ખ્યાલ ન રાખતા બાગ દરવાજે ચોકી કરનાર સીપાઈને બેલા. ગાડીવાળાને પણ બેલા. અને માળીને પિતાની પાસે બોલાવ્યા. એટલે તેઓ તરતજ હાજર થઈ હાથ જોડી નમરકાર કરીને બેલ્યા કે સાહેબજી, શું હુકમ છે? ફરમાવે. ત્યારે છત્રકુંવરે કહ્યું કે બગીચામાં તાજા સુગંધી પુષ્પ ખીલેલા છે. તેના હાર ગજરો મારા માટે બનાવી લો. ચીઠીના ચાકર એવા તેઓએ કહ્યું કે બહુ સારું, આપે કહ્યું તે મુજબ કરશું. એમ કહી નમીને બગીચામાં ગયા.
મહાનુભાવો ? રાજસેવકે રાજહુકમ પ્રમાણે કાર્ય કરે છે. જેથી સુખને મેળવી શકે છે. તેમ જીનેશ્વરની આજ્ઞા ખરા દિલથી શીરપર ધરે તે હૃદયમાં સદા ક્ષાન્તિ રહ્યા કરે જેથી શ્રી નવકારમંત્રનું સ્મરણ પ્રસન્ન એક ચિત્તથી શુદ્ધ મનથી થાય અને મુક્તિ પદ મળે.
મહાનુભાવે ? રાગદ્વેષના નિમિત્તથી જીવને કૌતુક જેવાનું કૌતુક કરવાનું, કરાવવાનું મન થાય છે. એવું જાણવા છતાં પ્રમાદને વશ થઈ પાછો ભૂલ પડે છે અને પરિણામ વિચારતે નથી. જેથી દુઃખી દુઃખી થઈ જ્યાં ત્યાં ભટકે છે. અને અનેકાનક ભ. જન્મ મરણમાં પસાર કરે છે. . . '
Page #103
--------------------------------------------------------------------------
________________
ધમી ભવ્ય જ હોય છે. તે તે પિતાની ભૂલે જલદી સુધારવા જાગૃત રહે છે અને સુઅવસર આવે ત્યારે શુભધ્યાનથી અને સુવિચારથી તન મન ધનથી નિજ ભૂલ સુધારીને ઈચ્છીત વસ્તુ પ્રાપ્ત કરે છે અને પરંપરાએ મુક્તિના લલિતસુખને ધારણ
ઢાળ છઠ્ઠી (રાગ–પુખલવઈ વિયે રે. નયરીપુંડરીગણસાર)
(અથવા દુઃખ દહગ દૂરે ટળ્યા. સુખસંપદ શું ભેટ) ધ્યેય વિના મુક્તિ તણું રે, કરે ક્રિયાઓ અનેક. સફલપણું પામે નહીં રે. જીનવચને ધર ટેકરે.
ભવિયા સૂણે કૌતુક એહ રાજકુંવર હવે એકીલો રે, બીજો નહી કેઈ દાસ, બેલાવે પેલા રંકને રે, ક્રૂજે જાયે નહી પાસરે. ભ૦ ૧ ગુન્હો કર્યો નથી કોઈને રે, બેલાવે યા કાજ, વળી બોલાવે પાટવીરે, સોટી બતાવી રાજરે. ભ૦ ૨ ગયા વિના છુટકે નહીં?, ભાગી ન પણ જવાય, પૂજે અંગ ભીખારીનું રે, ગો બંગલામાંય રે. ભ૦ ૩ રાજકુંવરની પાસમાં રે, હાથ જોડી રહ્યો રાંક, શા માટે બોલાવી રે, નથી મારે કાંઈ વાંકરે. ભ૦ ૪
Page #104
--------------------------------------------------------------------------
________________
રિફ બતાવે રાજકુંવર તે, કહે તું કપડા ઉતાર, ચોરીકાજ હું નથી ઉભેરે, માફ કરે દાતાર રે. ભ૦૫ ચુપ રહે કાઢ કપડા તું તે મારૂં કહ્યું તું ધાર, ભાણીમન એમચિંતવેરે.મારશે ચાબુક મારરે.ભ૦૬ નાશીને ભાગી નહી જવાયે, કુંવર બતાવે બીક, કાઠે કપડા ધૃજતે રે, ન ચાલે કાંઈ ટ્રીક રે. ભ૦ ૭ કુંવર નિજ પોશાકને રે, પહેરાવતે થઈ ખુશ, માને મશ્કરી ભાણીયેરે, પહેરવાને નાખુશરે. ભ૦ ૮ બીકેથી તે પહેરતો રે, પણ ધ્રુજે છે દેહ, સ્પર્શતણી આશા નહીં રે, શરીર શોભાવે એહરે. ભ૦૯ કુંવર મેલી તેહનેરે, ગયે બગીચા બહાર, વેશ પહેરી ભીખારીને રે, ઉભો સડકની પારરે. ભ૦૧૦ ભાણરંક વિચારો રે, સ્વને પણ ન હોય. તેવેશ મુજ અંગઉપરે રે, દેખી પડશે કેય રે. ભ૦ ૧૧ ગભરાય છે દિલમાં ઘણું રે, રાજવંશીને વેશ, એનેજ સ્પર્શ ઈચ્છતો, મસુખ નહી લેશભ૦૧૨ જે વેશ દેખી ખુશ થરે, તેજ વેશ દુઃખદાઈ સુખદુઃખમનના કારણરે સમજાયે સૂર્ણ ભાઈરે.ભ૦૧૩ સમ્યગ દૃષ્ટિ કેળવે રે, જણાયે સાર અસાર, શાંતિસદા દિલમાં વસે રે,લલિત સુખ અપારરે. ભ૦૧૪
Page #105
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠી ઢાળનું વિવેચન હે ભવિયા મહાનુભાવો ? મુક્તિપદ મેળવવાજ આપણું ધ્યેય હેવું જોઈએ. તે ધ્યેયપૂર્વક આપણે સર્વ વિરતિ-દેશવિરતિ સામાયીક, પૌષધ, પ્રતિક્રમણ, વ્રત, પચ્ચખાણ, પ્રભુ પૂજા, પ્રતિષ્ઠા, ગુવંદન, શાસ્ત્રઅભ્યાસ, પરોપકાર, સ્વામિ ભક્તિ, દયા, દાન, સેવા ભક્તિ, વૈયાવચ્ચ, તેમજ બીજી અનેક શુભ પ્રવૃત્તિઓ, વ્યાખ્યાન શ્રવણ વિગેરે કરીએ. આદરીએ તે. તે સફલપણાને પામે છે. પણ મોક્ષપદના ચેય વિનાની ઉપરોક્ત બધી ક્રિયાઓ સંસારની વૃદ્ધિ કરાવનાર બને છે. એવા જીનેશ્વરના વચન ઉપર શ્રદ્ધા ધરો. અને કર્મક્ષયના દયેય પૂર્વક આગળ વધે. હવે છત્રકુંવર અને રંક એવા ભાણીયાનું ચરિત્ર ચલાવીએ. રાજકુંવરમાં ભદ્રીકતા છે. કૌતુક જોવાનું દિલ થયુ છે. તેના માટે કે ઉપાય કરે છે. તે વિગેરે કૌતુક હે ભવિજનો સાંભળે. રાજકુંવર હવે બંગલામાં એક જ છે. બીજાઓને પુષ્પો લાવવા મિકલ્યા છે, જેથી બીજે કઈ પાસે નથી. એટલે રાજકુંવર રંક ભાણીયાને પિતાની પાસે બેલાવે છે. પણ ડર લાગવાના કારણે પાસે જતો નથી. મનમાં વિચારે છે કે મેં કોઈનો ગુન્હો કર્યો નથી, તે પછી શા માટે બેલાવે છે. એમ વિચાર કરી રહ્યો છે. વળી છત્રકુંવર હાથમાં સેટી લઈને તે સેટી બતાવે છે. અને બંગલામાં આવવાનું ઇશારાથી જણાવે છે.
ભાણીયાભાઈએ વિચાર કર્યો કે અહીંયાંથી ભાગી જવાય તેમ નથી. અંદર ગયા વિના ક્ટ પણ નથી. એટલે બંગલામાં
Page #106
--------------------------------------------------------------------------
________________
જતા જતાં શરીર ધ્રૂજે છે. આવી દશામાં રાજકુંવરની પાસે બે હાથ જોડી ઉભું રહ્યું. અને કહે છે કે મહેરબાન મારે કંઈ વાંક ? ગુન્હ નથી. હું તો આ બગીચે જોવા ઉમે હતે. છત્રકુંવર રેફે બતાવીને કહે છે કે મારે કંઈ તારૂ સાંભળવું નથી.
બસ કપડા ઉતાર. ત્યારે ભાણીયો પણ કહે છે કે ભાઈસાબ હું ચાર નથી. ચોરી કરવા ઉભો રહ્યું નહોતે. હે દયાળુ દાતાર મને માફ કરે. રાજકુંવર ધમકી આપે છે અને કહે છે કે ચૂપ રહે. મારૂ કહ્યું તું માની જા. અને કપડા કાઢ, ભાણી મનમાં વિચારે છે કે જે હું કપડા નહી કા તે જરૂર મને સેટીથી કે ચાબૂકથી માર મારશે. હવે અહીંથી ભાગી જવાય તેવું પણ નથી જ. કુંવર પણ બીક બતાવ્યા કરે છે. જેથી ધ્રુજતે ધ્રુજતો સ્પડા કાઢે છે. તેની ટ્રીક એટલે ઉપાય તેને કંઈ ચાલે તેમ નથી. જેમ જેમ કપડા ઉતારે છે તેમ તેમ રાજકુંવર પિતાને રાજવંશી ઉમદા પિશાક ખુશ થઈને તેને પહેરાવે છે. ભાણીયે તે મકરી માનતો હોવાથી તે વેશ પહેરવાને રાજી પણ નથી. દિલમાં નાખુશ છે. છતાં ડરના કારણે વેશ પહેરે છે પણ શરીર તો દૂજે છે. ' - જે વેશને સ્પર્શ કરવાની આશા નહોતી તેજ વેશ તેના શરીરને શોભાવી રહ્યો છે. છત્રકુંવર તે ભાણીયાને બંગલામાં રાખી પિતે બગીચા બહાર ભીખારીના વેશે સડક ઉપર કૌતુક જેવાને ઉભો રહ્યો. હવે રંક ભાણી વિચારે છે કે રાજકુંવર ક્યાં ગયા. તેમનો રાજવંશી લેશ મારા શરીર ઉપર જોઈ મને
Page #107
--------------------------------------------------------------------------
________________
રાજના માણસે પકડશે અને પૂછશે ત્યારે શું જવાબ આપીશ. રાજકુંવર હમણા જ પાછા ન આવે તે ખૂન કર્યાને આરેપ પણ આવે. આમ અનેક પ્રકારના તર્ક વિતર્ક કરી રહ્યો છે. અને ઘણું જ ગભરાય છે.
મહાનુભા! જે વેશને સ્પર્શ ઈચ્છતો હતો. તે જ વેશ તેના શરીર ઉપર હોવા છતાં લેશ માત્ર પણ સુખ નથી. પહેલા જે વેશ દેખીને ખુશ થયે હતે. તે જ વેશ તેને હાલ દુઃખદાઈ થઈ પડયે.
ભાગ્યવાને ! સુખ દુઃખ વસ્તુઓમાં નથી. પણ માણસના મન ઉપર આધાર છે. એક માણસ લાખોપતિ હોવા છતાં અસંતોષના કારણે દુઃખી હોય છે, ત્યારે બીજો માણસ સામાન્ય ધંધો કરીને અથવા નોકરી કરીને બસે અઢીસો રૂપીયા કમાય છે. છતાં તે સુખી હોય છે.
સંતોષી રહેવાના કારણે પિતાને સુખી માને છે. એને સ્ત્રી મળે ત્યારે આનંદમાં આવી જાય છે. પણ તેજ સ્ત્રી કહ્યું ન કરતી હેય સ્વછંદી થઈને જયાં ત્યાં ભટકતી હૈય ત્યારે તેજ સુખના સાધનરૂપ મનાતી સ્ત્રી દુ:ખ ઉપજાવનાર બને છે. એક માણસ સુખની ઈચ્છાએ પુત્રને લાડ લડાવી, ઉછેરી, ભણાવી, પરણાવી, વ્યાપારમાં જેડી લાખની મૂડી અર્પણ કરે છે. તેજ પુત્ર કુપુત્ર બનીને માતા પીતાને તરછોડે, ગાળો દે, મારે, ખાવાપીવા પહેરવા ઓઢવાના તથા રહેવાના પણ સાધન ન આપે.
Page #108
--------------------------------------------------------------------------
________________
૯૩
બાલાવે પણ નહી. ત્યારે તેજ પુત્ર સુખના સાધન તરીકે મનાતા હતા તેજ દુ:ખનાં કારણુ રૂપ મનાય છે. પૈસા હાય તા સુખ અને ન હેાય તે। દુઃખ આવી પણ માન્યતા હૃદયમાં ઠસી ગયેલી હોય છે. પણ પૈસા સુખજ અપાવે છે એવુ એકાંત છે જ નહી. તેજ ધન આભૂષા વિગેરે મૃત્યુનું કારણ પણ થાય છે. આવા બનાવા એક બે નહી પણ અનેક બને છે. આવા છાંતેા અનેક લઈ શકાય. આ ઉપરથી રહેજે સમજાય છે કે વસ્તુ હાય તેમજ સુખ અને ન હેાય તે દુઃખ એવી માન્યતા ભૂલ ભરેલી છે. કાઇને ચારપાંચ પુત્રો હોવા છતાંય દુ:ખી છે. ત્યારે બીજાને એક પણ સતાન ન હેાવાછતાય સુખી છે. આવી ધટનાએ દુનિયામાં જોવા મળે છે. સુખ દુઃખનેા આધાર વસ્તુ હાવા કે ન હેાવા ઉપર નથી. પણ માણસના મન ઉપર બધા આધાર છે. મન એવ મનુષ્યાણાં કારણ બધ માક્ષયાઃ, એટલે કે મન એજ મનુષ્યોના બંધ મેાક્ષનુ કારણ છે. કાર્ય વસ્તુ સુખ આપનાર નથી તેમ દુઃખ આપનાર પણ નથી. પણ મનના પરિણામથી સુખ દુઃખના ભાવેા જન્મે છે. ખરી રીતે સુખ અથવા દુ:ખ મળવું તે તે પૂર્વ ભવના પેાતાના પાપ પુન્યને આભારી છે. બીજા તેા નિમિત માત્ર છે. એટલું સમજવું જોઇએ. સંગ્રહ કરવા લાયક વસ્તુ ખરેખર સુખ આપશે જ તેના ઉંડા વિચાર કરવામાં આવતા નથી વળી તેનુ પરિણામ કેવુ હશે. તે સંબંધી વિચારાતું જ નથી વળી દૂર કરવા જેવી વસ્તુ ખરેખર તે દુઃખ
Page #109
--------------------------------------------------------------------------
________________
- દાયી થશે જ કે કેમ. તેને પણ ઉડે વિચાર કરવામાં આવતા નથી. તેમજ મર્મ વિચારા તે નથી. હે મહાનુભાવો ! તમે સમ્યગૃષ્ટિ કેળો. જેથી સાર અસારનું સ્વરૂપ સમજાય. જે હૃદયમાં સદાય સાચી ક્ષતિ પમાય તો જ અપાર સુખની પ્રાપ્તિ થાય.
ઢાળ સાતમી
(રાગ-સંભવજનવર વિનંતિ) મુક્તિનું શ્રેય રાખે સદા, જાયે મેક્ષમાં રમતો રે. અભવ્ય મોક્ષ માને નહીં, ચાર ગતિમાં ભમતો રે. છત્રકુંવર ભાણુરંકનું, દૃષ્ટાંત હવે વિચારે રે, કર્મલીલા જુઓ કેહવી, એક ચિત્તથી ધારે રે.
કૌતુક સૂગે રે પ્રાણઆ. ૧ રાજકુંવર જોયા કરે. શીશી રમત થાય રે, બને ભીખારી તે ખરે, જુઓ કૌતુક ત્યાંય રે. કૌ૦ ૨ ગયા હતા કુલ વીણવા, વિધવિધ હાર બનાય રે, લઈ આવ્યા ગજરા તીહા, નમન કરે છે પાયરે. કૌ૦૩ બીજો હુકમ હોય તે કહો. દાસ અમે તુમે નાથરે ગભરાઈ કહે ભાણી, કંપી બોલે જોડી હાથરે. કૌ૦૪ ભાઈસાબ હું ભાણી, માંગુ ભીખ સદાય રે, વેશ અપાવો માહરે, તે મુજને સુખ થાય રે. કૌર ૫
Page #110
--------------------------------------------------------------------------
________________
સુણ વચન કુંવર તણું, મનમાંહી ગભરાય રે, કુંવરસાહેબ કૃપા કરે,શી ભૂલ અમારી થાયરે. કૌ૦ ૬ ભીખારી કહે સાંભળો, હું માણસ નિર્ધનરે, વેશ અપાવો માહરે, હાથ જોડું દુઃખ મનરે. કૌ૦ ૭ કરગરે બહુ જાણીને, નેકરો તો ગભરાય રે, ચાળાકરે પાગલ જેવા. શું થયું આ હાયહાયરે. કૌ૦ ૮ કાંતે ભૂત વળગ્યું ખરું, કાંતો ચોટયું પલીત રે, કાંતિ ડાકણશાકણી વળગી જણાયે ખચીતરે. કૌ૦ ૯ રાજા ઠપકો આપશે. મુકયા એકીલા કેમરે, દે જવાબ કે હવે, મુંઝાયા સહુ એમ રે. કૌ૦૧૦ વળી કહે કૃપા કરે, કુલગજરા લીઓ રાય રે, ભાણા તે પણ બોલ, ગરીબ હાંસી થાય રે. કૌ૦ ૧૧ ભાઈસાબ હું ભાણીયા, વેશ અપાવે જાઉં રે, ચાકર ચિત્ત નિશ્ચય થયો, લાગીચોટ ભરઉરે કૌ૦૧૨ લઈ જઈએ રાજાકને, ઠપકે મળશે આજરે, પણ ઉપાયનજાણીએ, લાલા બગી રાજરે.કૌ૦ ૧૩ અગીમાં બેસવા કહે, પણ બેસે નહીં ત્યાં જ રે, ભઈસાબ ભીખારીકુંજ છું નથીમારૂ આરાજરે. કૌ૧૪ વેશ અપાવે માહરે, હું મટે કંગાળ રે. અહાહા પરવશ આતમા,વળગ્યું ઝેડકુમારરે. કૌ૦૧૫ પકડી બેસાડે ગાડીમાં, લઈ જાય રાજાની પાસરે, પણ વચમાં બોલ્યાકરે, કરેકૃપા છેડે દાસરે. કૌર ૧૬
Page #111
--------------------------------------------------------------------------
________________
કોઈન સાંભળે તેહનું, બેઠા છે રાજાજી જ્યાંય રે. પકડી ઉભો રાખીઓ, ચેનપડે નહી ક્યાંયરે. કૌ. ૧૭ રાજા બેલા કુંવરને, કેમ છે છત્રકુમાર રે, ભાઈસાબ વેશ મારોદીએ હું ટુકડા ખાનારરે. કી ૧૮ રાજા વિચારે ચિત્તમાં, કેમ અચાનક આમ રે, ગાંડાની જેમ બેલત, ન જાણે નિજ નામરે. કૌટ ૧૯ મને વળી એની માતને, કાકા મામા ભાઈબંધરે, વળી અધિકારી કોઈને ન ઓળખે જાણેઅંધરે. કૌ૦ ૨૦ દાસદાસી અધિકારીઓ. વળી રાણીઓ પણ આવે, રાજકુંવરનું બોલવું, સૂણી સહુ ગભરાય રે. કૌ૦ ૨૧ રાજાહ વિચાર, કાં રોગ કાં ઝપટાય રે, ભ્રમીત થયે કુંવર અરે, કરો તુરત ઉપાયેરે. કૌ૦૨૨ વૈદ્ય બેલા રાજના, જેશી ઘણા જાણકારો રે. મંત્રવાદી વળી બ્રાહ્મણો, ભૂવા પણ હશીયારરે.કૌ૦૨૩ જાણતી ટુચકા ડોશીઓ, જેજે શહેરમાં હોય, બોલાવો આસનવાદીને, ન રહે બાકી કેરે. કૌ૦૨૪ સંસારી સંબંધ કારણે, કરે અનેક ઉપાયરે, તેમજ વિણ સંબંધીની, સેવાથી હિત થાય. કૌ૦ ૨૫ મત્રાદિ ચાર ભાવના, ધરે હર્ષ ક્ષાંતિ ભાવે રે, કીતિ સહેજે વધે સંપત્તિ, મળેલલિત સુખપાવેરે. કૌ૨૬
Page #112
--------------------------------------------------------------------------
________________
૯૭
સાતમી ઢાળનું વિવેચન–મહાનુભાવ! જે નગરમાં પહોંચવું છે. તે નગરને માર્ગ જ્ઞાની ભેમીયાએ જણાવેલ હોય તેને બરાબર ખ્યાલ રાખી ધ્યાન રાખીને ચાલીએ તો રહેજે રમતા રમતા ઈચ્છિત રથાને પહોંચાય. પણ જે બેદરકારી પણ મનમોજીપણે અથવા પૂર્વ દિશાના બદલે પશ્ચિમ દિશા તરફ ચાલ્યા કરીએ તે નશીબમાં રખડવાનુ જ ચાલુ ને ચાલુ જ રહે. તેમાં નવાઈ જેવું નથી.
ભાગ્યશાળીઓ ! જે સમ્યગ્દષ્ટિ જ હોય છે. તેઓનું દિવ્યેય સદા મુક્તિમાંજ જવાનું હોય છે. જેથી રહેજે હે જે થોડાક ભમાં પુન્યાનુબંધી પુન્યથી રમત ગમતમાં આનંદ કરતા કરતા પરિસહાદિ ઉપસર્ગોને સહન કરી અષ્ટકર્મોને દૂર કરી અખંડ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ કરી લે છે. અને સદાકાળ સુખમાં જ રહે છે.
દુર્ભવી અથવા દુર્લભધિ જીવેને મોક્ષતત્ત્વની શ્રદ્ધા જ્યાં સુધી થતી નથી. ત્યાં સુધી ઘણા ઘણા લાંબાકાળ સુધી તેઓને ચારે ગતિના દુઃખ જન્મ મરણના દુઃખ ભેગવવા જ પડે છે. અને અભવિ છે મેક્ષ જેવી વસ્તુજ માનતા નથી. મિક્ષમાં શું સુખ છે? એવા પ્રકારની માન્યતા હવાથી ચારે ગતિમાં તેઓ સદાકાળ ભટકતા જ રહે છે. કોઈ પણ સમયે તેઓ. મુક્તિના સાચા સુખને મેળવી શક્તા જ નથી.
19.
Page #113
--------------------------------------------------------------------------
________________
અભવિષ્ટોને શાશ્વતા સુખની શ્રદ્ધા જ હેતી નથી. ક્ષણીક સુખની પાછળ કેટલું બધું દુઃખ રહેલું છે. તે સંબંધી લાંબો વિચાર તેઓ કદીએ કરતા નથી. જેથી જ દુનિયામાં ક્ષણિક સુખના સાધને પાછળ ગાંડાધેલા બની તે સિવાય બીજું વિશેષ સુખ હોયજ નહી. એવી જ માન્યતા તેઓની હેય છે.
અવિના આત્માઓની માન્યતા એવી હોય છે કે દુનિયામાં જે જે સુખના સાધનો છે. તેવા સુખે. તેવા સુખના સાધનો મોક્ષમાં છે જ નહી. એમ સમજીને મેક્ષમાં શું સુખ છે ? એમ કહેતા ફરે છે. કહેવાય કે મોક્ષનગર પણ નગરમાં કાંઈ કહેતા કંઈ મળે નહિ. ન મળે ખાવાનું, પીવાનું હરવા ફરવાનું. ન મળે લાડી વાડી કે ગાડી, ત્યાં સુખ શેનું ? નમળે બાગ બંગલા કે બગીચા નમળે નાવાવાનું કે તરવાનું સાધન ન હોયબાથરૂમ કે જાજરૂં ન મળે દવા કે ડોકટર. ન મળે ધર્મશાળા કે ઈપીતાલ. ન મળે પલંગ ખુરશી કે ટેબલ, ન મળે ગાદલા ગોદડા. ન મળે રજાઈ કે ઓશીકા. ન મળે પંખા કે વીજળી, ત્યાં સુખ શાનું? ન મળે વાસણ, ન મળે કપ રકાબી, ન મળે રબરની કથળી. ન મળે ગેસ ચૂલે કે આવ. ન મળે ઘાસલેટ. ત્યાં ન હાય રેડીયે. ફેનોગ્રાફ. ટેલીફેન કે વાયરલેસ અને ટેલીવીઝન. ત્યાં ન મળે છાપાઓ કે નેવેલે. ન કંઈ નવું જાણવાનું મળે ન કંઈ જુનું જોવાનું મળે. ન હોય મોટર વિમાન બસ. બાઈસીક્લ કે રીક્ષા. મેક્ષમાં શું સુખ છે? તેજ સમજાતું નથી.
Page #114
--------------------------------------------------------------------------
________________
૯૯.
ન મળે ફેટોગ્રાફીક, પેઈન્ટર કે ચિત્રકાર. ત્યાં ન મળે ફાઉન્ટપેન કે શાહી. ન મળે બુટ મોજા કે ચંપલ, ન મળે ચશ્મા કે ન મળે ઘડીયાળ. કેટલા વાગ્યા તેની શી ખબર પડે. નમળે હજામ દરજી કે બેબી, નમળે નાટકસીનેમાં કે સરગસ નમળે હોટલલેજ કે વીશી. નમળે ચાય કે કેફી. ન મળે દુધ દહી કે છાશ. નમળે બરફ આઈસ્ક્રીમ કે કુલફી ન મળે પાન સીગારેટ કે બીડી. ન મળે કોઈ જાતનું ફુટમીઠાઈમે ચટણી કે ચેવડો.નમળે જલેબી ગરમાગરમ ગાંઠીયા ફરસાણ કે મસાલાદાર ભજીયા. ન મળે હલ. જાંબુ મલાઈ કે મા. ન મળે શીખંડ, દૂધપાક કે માલપુડા. ન મળે શેલડીરસ, આંબારસ કે શરબત. ન મળે શાકભાજી કે લીંબુ ન મળે મીઠું કે મસાલે. ન મળે ભેસુ કે ઉધીઉં. અરે ન મળે ઘેસ ભડકુ કે રાબડી. આ બધા સુખના સાધને ત્યાં છે જ ક્યાં ? મોક્ષમાં તે ઉલટુ ભૂખે મરવાનું છે. ત્યાં સુખ શાનું હોય ? આવા શબ્દો જેઓએ સાચી સમજણ મેળવી નથી. તેઓજ અજ્ઞાનપણથી બોલે છે.
એક્ષપદ શું વસ્તુ છે. તે જાણેલ નથી. તેઓ જ અભવિએના વચન પકડીને બોલતા થયા છે. વળી વિશેષમાં કહે છે કે ત્યાં ચાંદી, સેના, હીરા માણેકતીના આભૂષણો તેમ - ડાઓ પણ મળતા નથી. ન મળે ધૂપ તેલ કે અત્તર. નથી ત્યાં મીલે, પ્રેસ, જીન કે ખેતી. નથી કઈ જાતના કારખાનાઓ. નથી કેઈ જાતના ઉદ્યોગ કે વેપાર. તે ત્યાં શું સુખ છે? આ
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૦
પ્રમાણે બેલનારની સાથે હામહ ભણનારાઓને ઉપર જણાવેલી બધી વસ્તુઓ ઉપાધીમય છે. એનું ભાન થયું નથી. એટલે જ સુખ નહી હેવા છતાં સંસારમાં સુખ છે તેવી ગણત્રી તેઓની છે.
દુનિયામાં રહેલાં દરેક પદાર્થો ઉપાધિમય જ છે. નાશવંત છે. તે ચોક્કસ છે. સુખની પાછળ દુઃખની પરંપરા ચાલુ જ હોય છે. જેમ ખરજવાના દરદવાળાને ખરજ ખણતાં સુખ લાગે છે. પણ પાછળ કાળી બળતરાને જ અનુભવ થાય છે. છતાં પણ ખરજ ખણવાની મીઠાશ યાદ આવ્યા કરે છે, અને તે મીઠાશમાં સુખમાની વારંવાર દુઃખી થાય છે, કોઈ વૈદ્ય ડેકટર કે અનુભવી જડમૂળથી ખરજવાનોરોગ નાબુદ કરવા કહે અથવા દવા બતાવે. તે પણ ખરજ ખણ્યાની મીઠાશનું સુખ ચાલુ રહે અને ખરજવું મટે એવા જ વિચાર તેને હોય છે. એટલે તે દરદી કદાપી સાજો થઈ શકતો નથી.
એવી જ રીતે દુનિયાના ભોગે તે ખરેખર ગરૂપ છે. છતાં તે ભેગો ભેગવવાના ચાલુ રહે. અને મેલ પણ મળે. તેવી ભાવનાવાળા અભવિઓ હોય છે. પણ તે કદીકાળે તેમ બની શક્કાનું નથી જ બની શકતું જ નથી.
જગતમાં ભયના સ્થાને અનેક છે. નિર્ભય રથાન જે કોઈ હોય તે તે મેક્ષજ છે. કહ્યું છે કે – ભેગે રેગભયં, સુખે ક્ષય ભયં, વિત્ત ભૂિભૂદ્દભયમ દામ્ય સ્વામિભયં, જયેરિપુભયં, વંશકલંકાક્ભયમ્
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૧
માને પ્લાનિભયં, ગુણેખલભયં, કાકૃતાંતાભયમ સર્વનામભયં, ભદિદમહો, ચારિત્ર મેવાભયમ્
ભાવાર્થ—-ભોગમાં રોગને ભય. સુખમાં તે ક્ષય થઈ જવાને ભય ધનમાં અગ્નિ અને રાજાનો ભય. દાયમાં સ્વામિને ભય. જ્યમાં રિપુને જ્ય.વંશમાં કલંકને ભય.માનમાં જ્ઞાની (હીનતા)ને ભય. ગુણમાં દુર્જનને ભય. અને શરીરમાં યમને ભય અહે આ બધુ ભયથી યુક્ત જ છે. માત્ર ચારિત્ર એક અભય (ભયરહિત) છે. ચારિત્રથી જ મેક્ષ છે.
જગતમાં જન્મ મરણને મોટામાં મોટે ભય છે. તેમજ રોગને, શગને વૃદ્ધાવસ્થાને આધિ વ્યાધિઅને સંસારની અનેક ઉપાધિઓને પાર નથી. ત્યારે મેક્ષમાં એક પણ ઉપાધિ નથી. જન્મ મરણ કે વ્યાધિ નથી તેવું ઉત્તમમાંઉત્તમ શાશ્વત સુખ છે.
પીગલીક વસ્તુઓના ભાગોમાં ખરી રીતે જોવા જઈએ તે સુખ છે જ નહિ. પણ દુઃખને પ્રતિકાર માત્ર છે. રોગના પ્રતિકારમાં જેમ દુઃખ નિવારણગે સુખબુદ્ધિ થાય છે. તેવી જ રીતે ઇન્દ્રના વિષેના ભાગોમાં પણ પ્રતિકારનેજ સુખ માનવામાં આવે છે. આ દષ્ટિએ ભેગ તથા રોગ એક રવભાવના હોવાથી ભેગને રોગ કહેવામાં આવે છે.
મનુષ્ય ખાવામાં સુખ માને છે. પણ વસ્તુતઃ ખાવામાં ભોજનમાં સુખ નથી, પેટમાં પડેલે ખાડે પુરાય છે. તેટલું જ સુખ છે. જે ખાવામાં સુખ હોય તે તે ખાવાથી વિરમવાનું
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૨
હેત નહિ. પરંતુ અધિક ખાવામાં અધિક સુખથાત, પણ તેમાં થતું નથી. એને અનુભવસિદ્ધજ છે કે અધિક ભજન કરવાથી સુખ તે દૂર રહ્યું. પણ ઉલટુ અજીર્ણ થાય છે અને અનેક રોગ પ્રાપ્ત થાય છે. જેમ જેમ ખવાય તેમ તેમ સુખ એમ નથી જ પણ પેટને ખાડે પુરાયે એટલે ભૂખના સંકટનું નિવારણ થયું તેને જ સુખ માનવામાં આવ્યું છે.
તેવી જ રીતે કંઠ શેષણ એટલે તૃષા તે નિવારવા જલ પણ સુખરૂપ મનાયું છે. તરસ છીપાતાં કોઈ પણ માણસ અધિક પાણી પીતે નથી. જે લેકે શીતળતા ઠંડક વિગેરેના લાભ અધિક જલપાન કરે છે. તેને આફરે અથવા ઉલટીની આપત્તિ વહેરવી પડે છે. તેમજ પશેન્દ્રિયને અંગે પણ તાપ અને ઠંડક પણ તેટલાજ પ્રમાણમાં અનુકુળ લાગે છે કે જેટલા પ્રમાણ માં બફાર કે ઠંડીના વિકારે પ્રાપ્ત થયા છે. તેથી જ અતિશય તાપ કે અતિશય ઠંડી જીવોને સુખરૂપ થતાં નથી. કહેવાનું એજ કે ટાઢ કે તાપ પોતે જ સુખરૂપ હોત તે ટાઢ કે તાપના વધારાની સાથે સુખનું પ્રમાણ પણ વધવું જોઈએ. પણ એમ થતું નથી એ અનુભવ સિદ્ધ છે. આ જ પ્રમાણે નાક કાન અને આંખને અંગે પણ સમજી લેવું.
તે તે ઈન્દ્રિયના વિષયેને અંગે પણ જરૂરીયાત પ્રમાણે ગંધ, શબ્દ અને રૂપ સુખ કરનારા થાય છે. પ્રમાણથી અધિક આવેલે શબ્દ કાનને બહેરા કરે છે. જરૂર કરતાં અધિક પ્રમાણમાં
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૦૩
આવેલું તેજ આંખને નુકશાન કરેછે. આંખનુ સામર્થ્ય એછુ કરે છે. તેમજ વધારે પડતા ગધ પણ નાકમાં મસા વિગેરે કરી હેરાનગતિ ઊભી કરેછે. પાંચેય ઇન્દ્રીયાના વિષયામાત્ર પ્રમાણના હિસાબે સુખ કરનારા છે. તે ભૂલવા જેવુ નથી.
જે લોકા ખાવાની, પીવાની, હરવા ફરવાની, પહેરવાની, આઢવાની જ વાતા કરે છે અને મેક્ષમાં શું સુખ છે. એમ જ કહેતા ફરે છે. તેઓએ ધ્યાનમાં રાખવાનુ છે કે મેક્ષમાં ગયા પછી ભટકવાનું રહેતુ નથી. સદાય શાશ્વતા સ્થાને રહેવાનુ હાવાથી રખડપટી કરવાની જરૂર નથી.વળી ત્યાં મોટામાં માટુ સુખ એજ કે ત્યાં જન્મ મરણના ભયજ નથી, જીવે જન્મમરણના સમયે સમયે ભય રાખે છે. તે ભય મેક્ષમાં ખીલકુલ છે જ નહી. ત્યાં ગયા પછી ખાવા પીવા પહેરવા આઢવાનુ હરવા ક્વાનું સુખ વધારે કે જ્યાં જન્મ મરણનેા ભય નથી તે સુખ વધારે ? એ બેમાં વધારે ક્યું સારૂ ? તેના વિચાર કરો.જે સ્થાને જીવે આઠ પ્રકારના ક`મળના કલંકથી અત્યંત મુક્ત થઇને રહે છે. જેમને હવે જન્મ નથી. જરા નથી, મૃત્યું નથી. રોગ શાક વિગેરે પીડાઓથી રહીત છે.ન આધિ વ્યાધિ કે ઉપાધીઆ એવુ શાધતુ સ્થાન છે.
અનંત જ્ઞાન, દર્શન અને સુખના ભાક્તા છે. ભવિષ્યમાં અનતકાળ માટે તે જીવા એ સ્થિતિમાંજ રહેશે. આવા શાશ્ર્વતા સ્થાનમાં સિદ્ધો બિરાજ્યા છે. શરીર ધારણ કરવાનું નહી તે
Page #119
--------------------------------------------------------------------------
________________
- ૧૦૪
પછી રેગ શેક કે મૃત્યુ વિગેરે હોય જ શાના ? એવું એ પરમ સ્થાન છે. શ્રેષ્ઠ સ્થાન છે. આટલું બધું સાંભળ્યા પછી પણ ત્યાં કરવાનું શું? તેના જવાબમાં એજ કે જગતના ત્રણે કાળના સર્વ પદાર્થો અને સર્વબનાનું દર્શન કરવાનું અને અત્યંત આવ્યા બાલસુખમાંઝીલવાનું સુજ્ઞ દેવતાના એકનાટકમાં જ ઘણા વરસે થઈ જાય છે. છતાં તે જોવાના આનંદમાં તલ્લીન થયેલા દેવે ભૂખ વિગેરે વિષય ભગ બધુ ભૂલી જાય છે. અને જેવાના સુખમાં જ મજા માને છે. તેમ સિદ્ધના જીવ જ્ઞાનાદિ અવ્યા બાધ સુખમાં જ રહે છે. એ સુખનું વર્ણન કઈ કરી શકે નહિ.
જેમ કોઈ મનુષ્ય મીઠાઈ વાપરી હોય તેને પૂછવામાં આવે કે મીઠાઈ કેવી ગળી હતી. તે કહેશે કે ધરખ જેવી. વળી પૂછવામાં આવે કે ધરા કેવી ? તે કહેશે કે શેલડી જેવી. વળી પૂછે કે શેલડી કેવી. તે કહેશે કે ગોળ જેવી. ગોળ કે ગળે તેના જવાબમાં કહેશે કે સાકર જે.વળી પૂછે કે સાકરકેવી.તેના જવાબમાં એમ જ કહે કે ભાઈ તું તારા મોઢામાં મૂક અને સ્વાદને જાણ. અનુભવ કર. તે સિવાય સાકરના સ્વાદની મીઠાશની તને ખબર નહી પડે. તેમ મોક્ષનું સુખ કેવું? તે તો મોક્ષમાં જાય તે જ જાણી શકે કારણ કે તેની ઉપમાને લાયક બીજી વસ્તુ જ જગતમાં નથી.
નવી પરણેલી સાસરેથી પિયરમાં આવે ત્યારે પતિ તરફ ના સુખ સાહેલીઓને કેવી રીતે કહી શકે. આ બધા દષ્ટાંતો
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૫
વિચારતા મોક્ષના સુખને પામર જીવે શી રીતે જાણી શકે?
આજે પણ સંસારની ઉપાધિથી નિવૃત્ત થયેલા છે આનંદમાં રહે છે. તેમને ધંધે વેપાર નોકરી કે ખેતી કરવાનું કહે તે જવાબમાં કહેશે કે આખી જીંદગી ઢરડા કરી કરીને થાક્યા છીએ. હવે તો બસ નિવૃત્ત જીવન જીંદગી સુધી ગાળવું છે. સંસારમાં રહેલા છે પણ થોડાક કાળની થેડી નિવૃત્તિમાં સુખ માને છે. તો પછી મેક્ષમાં તો સદાકાળ નિવૃત્તિમાં જ રહેવાનું છે.
એક મનુષ્ય ખૂબ બીમારીના લીધે વેદના ભેગવી રહેલ હોય ત્યારે તેને જરા પણ ઉંધ આવતી નથી. પણ કેઈ પુદકે શાતાદનીયના ઉદયે નિંદ્રા આવી ગઈ હોય ત્યારે કોઈ તેને બેલા. તે વખતે પાસે બેઠેલાઓ એમજ કહે કે ભાઈ બોલાવશે નહિ. અત્યારે પરમસુખમાં છે.
| વિચાર કરે તે નથી ખાતે પી કે કોઈ જાતના ભોગ ભગવતે. નથી બેલ કે ચાલતે ફક્ત સૂતે જ છે. છતાં લેકે કહે છે કે સુખમાં છે. એમ કહેવાય છે. આમાં વેદના ચાલી જવાથી સુખ મનાયું છે. તો પછી મેક્ષમાં કોઈપણ જાતના રોગ નથી માંદગી નથી બીમારી નથી. તે ત્યાં સદાકાળ સુખ હોય જ એમ માનવામાં હરત નથી.
મેક્ષ શું વસ્તુ છે. તેની થોડી ઘણી પણ જાણ તેનું જ્ઞાન મેળવ્યા સિવાય મોક્ષનું ધ્યેય નક્કી થઈ શકતું નથી. માટે જ
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૬
એક્ષપદ જાણવાની જરૂર છે. મુક્તિના ધ્યેય ઉપરજ છત્ર કુંવર અને ભાણકુંવર ચરિત્ર વિચારી રહ્યા છીએ. તેમાં કર્મની લીલા કેવી વિચિત્ર છે. તે એક ચિત્તથી ધારે.
હે ભવિજીવો કેવું કૌતુક થયું છે તે સાંભળે.
છત્ર કુંવર તો રંક ભાણીયાને પિતાને વેશ પહેરાવી અને પિતે રંક ભાણીયાને વેશ પહેરી બગીચાની બહાર રંક બનીને કૌતુક નિહારવા ઉભો રહ્યો છે. આ બાજુ રંક ભાણ રાજકુંવર જે બનેલું છે. પણ બીક ઘણી છે. જે વેશ દેખીને પહેલાં રાજી રાજી થતો હતો. હાથ અડાડવાનું પણ ભાગ્ય ક્યાંથી હોય ? એમ મનમાં વિચારતે હતે. તેજ વેશ હાલમાં પોતાના શરીર ઉપર છે. છતાં હાલમાં તેને ચેન પડતું નથી. રાજકુંવર કયાં ગયા ? આ વેશ તારી પાસે ક્યાંથી આવે ? તું આ બંગલામાં
ક્યાં છૂપાઈ રહ્યો હતે. વિગેરે વિગેરે પૂછશે ત્યારે હું શું જવાબ આપીશ. સાચી વાત કહેતા છતાં પણ રંક એવા મારું સાંભળે જ શાના ? આવા આવા તર્ક વિતર્ક કરી રહ્યો છે, તેવામાં પુષ્પો લેવા ગયેલા ભાઈએ તાજા પુષ્પ. કલગીઓ પુષ્પગુચ્છા. હાર વિગેરે લાવી નમન કરી તેની પાસે મૂકી હાથ જોડીને કહે છે કે આપના હુકમ મુજબ લાવ્યા છીએ. આપ અમારા નાથ છે. અને અમે આપના દાસ છીએ તે બીજો હુશ્ન હોય તે ફરમા, ભાણી ગભરાયેલે તે છે. જેથી શરીર કંપવા લાગ્યું અને બે હાથ જોડીને કહે છે કે ભાઈસાહેબ હું ભાણી
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૦૭
સદાય ભીખ માંગુ છું. મારે વેશ મને અપાવે તેજ સુખ થાય.. આવા પ્રકારના રાજકુંવરના વચન સાંભળીને સેવક પણ દિલમાં ગભરાયા, રાજસેવકે તે ખરા રાજકુંવર જ સમજે છે, કારણકે રાજકુંવર અને ભાણીયો જન્મથીજ બંને બેલીમાં રૂપમાં રંગમાં વયમાં પણ સરખાજ છે. એટલે તફાવત જાણી શક્યા નહીં. જેથી કહે છે કે કુંવરસાહેબ અમારા ઉપર કૃપા કરે. અને અમારી શી ભૂલ થઈ છે તે અમને સમજો. ભીખારી ભાણી કહે છે કે ભાઈસાબ હું નિધન માણસ છું. હાથ જોડીને તમને કહું છું કે મને મનમાં ઘણું દુઃખ થાય છે. માટે મારે વેશ મને અપાવે. આમ બહુ રીતે કરગરવા લાગે. એટલે નોકરે પણ ગભરાયા. અને ગાંડા પાગલ જેવા ચાળા જોઈને વિચારે છે કે ક્યાં રાજકુંવરને રૂવાબ અને ક્યાં આવા રંકની જેમ દીનતા ભરેલા વચને, હાયહાય રાજકુંવરને શું થઈ ગયું, કાંતે ભૂત વળગ્યું કાંતો પલીત ચોટયું. કાંતો ડાકણ અથવા શાકીણી વળગી જણાય છે. રાજાસાહેબજી જરૂર આપણને ઠપકો આપશે કે રાજકુંવરને એકલા મૂક્યા જ કેમ ? હવે તેને શું જવાબ દેવો ? એમ મુંઝાવા લાગ્યા.
વળી સેવકે રાજકુંવરને કહે છે કે, કુંવરસાહેબ. અમારી ભૂલે માફ કરી અમારા ઉપર કૃપા કરી આ હાર ગજરા કલગી વિગેરે રવીકારે. તે વખતે ભાણો પણ કહેવા લાગ્યું કે ભાઈસાબ ગરીબ માણસની હસી શા માટે કરે છે ? ભાઈસાબ હું રંક
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૮
ભાણી છું. મને મારો વેશ અપાવો એટલે ચાલ્યો જાઉં, આમ બોલતા બોલતા શરીર ધ્રુજી રહ્યું છે, તે જોઈને ચાકરેએ ચિત્તમાં વિચાર કર્યો કે જરૂર કોઈ ભારેમાં ભારે ચોટ લાગી જણાય છે. એ વિના આવુ બોલે જ નહીં. આપણે કોઈ પણ જાતને ઉપાય જાણતા નથી. માટે રાજાજી પાસે લઈ જઈએ.
આજે આપણને રાજા તરફથી ઠપકે મળશે. પણ બીજે કોઈ ઉપાય નથી. માટે ઘોડાગાડી તૈયાર કરે. બગી તૈયાર ક્ય બાદ બગીમાં બેસવા કહે છે. પણ બગીમાં નહી બેસતા કહે છે કે ભાઈસાબ હું ભીખારી છું. આ મારૂં રાજ નથી. હું કંગાળ માણસ છું. મને મારે વેશ અપાવો. આ રીતે બોલ્યા કરે છે જેથી સેવકે વિચારે છે. આહાહા જીવ કે પરવશ થઈ ગયે છે. ખરેખર કુંવરને ઝેડ વળગ્યું જણાય છે. હાથપગ પકડીને બગીમાં બેસાડે છે. અને રાજા પાસે લઈ જાય છે, તે વચમાં પણ બોલ્યા કરે છે, ભાઈસાબ કૃપા કરીને દાસને છેડે, કોઈ તેનું સાંભળતું નથી. અને રાજા જ્યાં બેઠેલ છે, ત્યાં પકડીને ઊભે રાખે છે. ભાણાને બીલકુલ ચેન પડતું નથી, રાજા મારશે કે શું કરશે. એવા વિચારમાં કાયા પણ કંપે છે.
રાજા કુંવરની આવી દશા જોઈને રાજકુંવરને પૂછે છે કે - છકુંવર કેમ છે? ત્યારે ત્યાં પણ એવું જ બોલે છે કે ભાઈસાબ - હું ટુકડા ખાનાર, મને મારો વેશ આપે. અપાવે. હું જાઉં. - આ રીતનું રાજકુંવરનું બેલવું સાંભળીને રાજા ચિત્તમાં વિચારે
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦૯
છે કે અચાનક આમ કેમ થયુ ? ગાંડાની જેમ બાલે છે. પેાતાનુ નામ પણ જાણતા નથી. અંધ માણસ જેમ કાઇને જોઇ શકે નહી. તેમ મને તથા તેની માતાને પણ એળખતા નથી. નથી આળખતા તેના કાકા, મામા, ધ્રુવા, કે મિત્રાને તેમજ રાજના અધિકારીઆને પણ એળખતા નથી. તે વખતે રાજપ્રધાનેા વિગેરે દાસ દાસીએ રાણી એકઠા થયેલા છે. રાજકુંવરનુ બેલવું સાંભળીને બધા ગભરાય છે, રાજા વિચાર કરે છે કે કુંવરને કાંઠે જુદાજ પ્રકારના ક્રાઇ રોગ થયા જણાય છે. અથવા કાઇ દેવ દેવીની ઝપટમાં આવ્યા જણાય છે. મગજ ભ્રમીત થઈ ગયું જણાય છે. માટે તુરત ઉપાય કરવા જોઈએ, પ્રધાનને કહે છે કે રાજવૈદ્યોને બાલાવા. રાજ જોશીએને બાલાવા, મંત્ર યંત્ર તંત્રના જાણકારોને બેાલાવા. પાંડિત બ્રાહ્મણાને બાલાવે. આસનના જાણકારને બાલાવા હુશીયાર ભૂવાઓને પણ ખેલાવે. વળી ટુચકા જાણનારી ડાશીઓને પણ બેાલાવા. તેમજ શહેરમાં જે જે જાણકાર હાય તે બધાને બોલાવા. કાઈ બાકી રહે નહી. ગમે તે રીતે પણ કુંવરને સાજો કરો.
મહાનુભાવા ? સંસારી સબંધીએ ભાઈ બેન સ્રી પુત્ર પુત્રી ` વિગેરે સંબંધીએ જો માંદા પડે તે તેના માટે અનેક ઉપાયા લેવા પડે છે. અને લીએ પણ છે. કારણ કે તેમાં સ્વાર્થ સમાચેલા હેાય છે. પણ જેમાં સ્વાર્થ ન હોય તેવા સ્વામિભાઈ બહેનેાની સેવાભકિત કરવાથી જરૂર આત્મહિત થાય છે.
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧e:
પુત્રાદિ સંબંધે તે અનેક્વાર નહિ પણ અનંતીવાર થઈ - ચૂક્યા હોય છે. પણ સાધર્મી ક ભાઈ બહેનેને સંબંધ તે ક્વચિત મેળવી શકાય છે. મળે છે. ભાગ્યશાળીએ ? ધન વૈભવ સાથે આવનાર નથી. માટેજ પુન્યથી મળેલ લક્ષ્મીને સદ્ઉપયોગ વામિ ભાઈઓની ભકિતમાં કરે. તે સુજ્ઞોની ફરજ છે.
ઘણી વખત જોવામાં આવે છે કે ધનવાનો પોતાના મહોલામાં અથવા બંગલામાં રહેતા હોય છે. તેમની આજુબાજુમાં સામાન્ય રિથતિવાળા ભાઈ બહેન રહેતા હોય છે. તેમાં કાઈને પુત્ર કાઈની પુત્રી માંદી હાય કોઈની સ્ત્રી કેઇને ભાઈ મદે હૈય, કોઈને માતા પિતા પથારીવશ હોય. તેઓની યથાશક્તિ સાર સંભાળ લેવામાં પૈસાપાત્ર ધનવાને બેદરકારી રાખે છે. જે મૈત્રી કરૂણા પ્રમોદ ભાવના હૃદયમાં વસેલી હોય તે જરૂર દિન દુખીયાનું દુઃખ દારિદ્ર દૂર ર્યા વિના રહે નહિ. ધનવાન ગૃહસ્થોએ સમજવું જરૂરી છે કે પરોપકાર કરવાથી, દાન દેવાથી, ધન ઓછું થતું નથી. પણ જેમ જેમ વપરાય છે તેમ તેમ ધન વૃદ્ધિ પામતું જાય છે. તેના દષ્ટાંત તરીકે કુવાનું પાણી જે વાપરવામાં ન આવે તે પાણી ગંધાઈ જાય છે. પણ જે હંમેશાં તે પાણીને વપરાશ થતું રહે તે બીજે દિવસે નવું પાણી કુવામાં આવી જાય છે. ગાયનું દુધ દેવામાં ન આવે તે બીજે દિવસે નવુ દુધ આવતું બંધ થઈ જાય છે અને વહુકી પણ જાય છે. પણ હંમેશાં દુધ દેવામાં આવે છે તે બીજે દિવસે નવુ દુધ
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૧૧
હાજર થાય છે. તેમજ બગીચામાં ખીલેલા ફુલે ઉતારવામાં ન આવે તે તે કરમાઈ જાય છે. અને બીજે દિવસે તાજા પુષ્પ મળતા નથી પણ જે હંમેશા તાજાફુલે ઉતારવામાં આવે તે બીજે દિવસે નવા પુણે તૈયાર થાય છે. તેવી જ રીતે લક્ષ્મીને સદુપયોગ કરતા રહેવાથી લક્ષ્મીની વૃદ્ધિ થતી રહે છે. અથવા બેંકમાં જમા થાય છે તે પરભવમાં મલ્યા સિવાય રહેતી નથી. માટે સંગ્રહ કરવાની બુદ્ધિ રાખવી નહીં. સંગ્રહ કરવો તે પાપ છે.
ધનને સંગ્રહ એ ધનને અસદ્ વ્યય છે. પૂર્વ મુદયે ધનવાન બન્યા. ધનને સદ્ ઉપગ દાન છે. ધનનો છેડો ઘણો ઉપગ દાનમાં કર્યો, તેમાંથી થોડુંક કુટુંબના નિર્વાહમાં ર્યો, હવે બાકી રહ્યું તેને સંગ્રહ કર્યો, આ સંગ્રહ એ ધનને અસદુવ્યય છે.
આ સંગ્રહ આત્માને કર્મના ભારથી ભરી દે છે, અને નિચ ગતિમાં મેલે છે. | મમ્મણ શેઠ પાસે અગણિત ધન હતું. તેનું દાન તેણે ક્ય નથી. ખાવા પીવામાં પણ બહુ ઓછું વાપર્યું છે. પણ આ ધનને તેણે સંગ્રહ કર્યો. તેના પર મમતાભાવ ધારણ કર્યો. આ સંગ્રહ એ અવ્યય થયે, અને તેના પાપથી ભારે બનેલે તે સાતમી નારકીમાં ગયે.
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૨
તેણે જીવનમાં કઈ મેટું પાપ કર્યું નથી, તેમજ ટે રસ્તે પૈસા વાપર્યા નથી. જે તેમ કર્યું હોય તો તેને પાપ કર્મ બંધાત અને નીચ ગતિમાં તે ગયે હેત તો તે સકારણ ગણાત.
પણ ના તેમ નથી. ધનને સંગ્રહ યોગ્ય માર્ગે ન વાપરતાં અથવા યોગ્ય માર્ગ વાપર્યા પછીનું તેને સાતમી નરકે મોકલ વામાં કારણભૂત બન્યું છે. માટે ધનને યોગ્ય માર્ગે દીનદુઃખીયાને આપવામાં વ્યય કરવો પણ સંગ્રહ કર ન જોઈએ. એ સૌ સમજો. - પરોપકાર કર્તવ્ય પ્રાણરપિ ધનરપિ
પરોપકારજપુણ્ય ન સ્માતુશર્તરપિ પિતાના પ્રાણો અને ધનને ભેગ આપીને પણ પરોપકાર કરો. કારણ કે પરોપકારથી જે પુણ્ય થાય છે તેટલું પુણ્ય સેંકડો યથી પણ મળી શકતું નથી. પરોપકારાય ફલંતિ વૃક્ષાર પરોપકારાય વહેંતિ ના પરોપકારાય દુહંતિ ગાવઃ પોપકારાથમિદં શરીરમ્ | ન જુઓ વૃક્ષો પણ પિતાના ફળે બીજાને જ આપી દે છે. સંગ્રહ કરતા નથી. નદીઓ પણ પિતાનું જળ પિતે નહી પીતા બીજાના ઉપયોગમાં આપે છે. તેમ વિવેકી ગૃહએ પિતાને પુનેગે મળેલી લક્ષ્મીને સદ્દઉપગ દીન દુઃખીજનેમાં કરે જોઈએ. પશુપંખીઓ પણ ખાય છે. ધરાય છે. એટલે સંતોષ
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૧૩
માની લે છે. બીજા દિવસની ચિંતા નહીં કરતા નિશ્ચિત પણે રહે છે.
માનવમાં જ લેભ દશા વધી જણાય છે, પેટ પુરતુ, કાલ પુરતું; કે જીદગી સુધીનું નથી જેતું પણ છોકરાના છોકરાઓને ચાલે તેટલું જોઈએ છે. જેથી કરીને નીતિ અનીતિ નહી જતાં ગમે તે રીતે ધન એકઠું કરી પટારા ભરવા મહેનત કરે છે. આ રીતે જીવન નકામું ગાળે છે. અંતે બધી રિદ્ધિ સિદ્ધિ છેડીને મરણને શરણ થઈ હાથે ઘસતા ચાલ્યા જાય છે.
સુજ્ઞો ! દીન દુઃખીયા ઉપર કરૂણા લાવી યથાશક્તિ સેવા કરવી તે પણ માનવતાનું કર્તવ્ય છે. માનવપણામાં સંભાવના થઈ શકે છે. મિત્રી પ્રમોદ કારૂણ્ય અને માધ્યરથ ભાવનાથી આત્માને પ્રફુલીત રાખવો. હર્ષ પૂર્વક શાંતિ ધારીએ તો રહેજે કીતિ વધે અને સુંદર સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય.
ઢાળ આઠમી (રાગ–ભાઈ પટારે કેમ ઉઘા જેઉં કુંચી બેસારી કઈ અથવા સેવો ભવીયા વિમલજીનેશ્વર દુલહા સજજન સંગાજી) સુણાસહહવે સજનશાણ, આત્મતત્વવિચારે સહી, કર્મબંધ પણ કઈકઈરીતે, જીવજગતમાં બાંધેઅહીં સુ૧ કૌતુક કૌતુક કૌતુક જગના, જીવ જોવામાં લલચાયા, સુલસા કૌતુકમાંનરાચી,અંબડ હરખે ગુણગાયા. સુ.૧
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૪
આતમઓળખવિના સઘળો,સમયઅનંતે તેં વહીયે, હજુ પણ બાજીછે હાથે, સુધાર તું તે અવસરીયે સુર૩ થાયે હવે જુઓ રમત કેવી, છત્રકુંવરની થાય અરે, થયે ભાણીયારાજકુંવરને લઈચાલ્યાજેjનજરે સુરજ જાય બગીચામાંહી ત્યાંતે રાજ સીપાઈન જાવા દીએ, રાજકુંવરલંબાગછે મારે આઘો ખસબીજાજબીએસુપ કહેસીપાઈજાજાજ ભીખારી, રાજકુંવર તું જોયો તને, રાજકુંવરત ગયાશહેરમાં, ખબરબધી છે તે અમને સુવ૬ વળી ભીખારી વેશ કુંવરતે,ગુસ્સો મન લાવી બોલે, રાજકુંવરનથી જાણતો,પાડીશહું તો એક ધોલે સુક૭ રંક બનેલે રાજકુંવરતે, મનમાંહી એમજ ધારે, માલીકહું છું આ નોકર છે, કેમરેકીમુજને વારે સુ૦૮ જોર કરીને જાયે અંદર, પોલીસ કાઢે તેને બહાર, તું ભીખારી જાને અહીંથી,કહીમાર્યાતમાચાચાર,સુ૨૯ હસીનું પરિણામ જ આવ્યું, કર્યો કર્યો કૌતુકે કેર રાજસુખ મેળવવું મારે, થયુ થવાનું તેતો ખેર. સુ૦૧૦ થઇ ઉદાસી ચાલ્યો ચાલ્યો, મારગ માંહે મળતા જેહ, પહેલાની જેમહૂકમકર ભાનભૂલીને બોલે એહસુ ૧૧ મુ માટેએકગલાપાણી,જલદી અહીંયા લઈને આવ, જાણે સૌ ભીખારીએને, આવ્યોસમજેગાંડોતાવ સુઘર છે કેઈન માને કહ્યું તેનું, વળી જાયે આગળ. જ્યારે
અધિકારીને દેખીબોલે, અહીંયાઆ અત્યારે સુ-૧૩
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૧૫
સલામ ભરતાભૂલી ગયા શું, હું કોણછું રાજકુમાર, ગાડીલા મારા માટે, બેસી જાઉં હું દરબાર સુ૦૧૪ જમાદાર જાણે છે ગાંડે, છે ભીખારી આતે કેક, ખાવાઅન્નને પીવાપાણી કેઈન આપેહસતાલેક.સુ૦૧૫ નોકરમારા થઈને સઘળા, ન સાંભળતા મારી વાત, જાજાજાભીખારીઅહીંથીનહીંતેગડદાપડશેલાત.સુ૦૧૬ ભૂખ્યોતરસ્યજ્યાંત્યાંરખડેલી કુંચીમાંઆમથીઆમ, લાંબે હાથ કરીને માંગ્યું, નથીયું એવું કેઈકમ સુ૧૭ ત્રણદિવસને ભૂખ્યા પેટે, જ્યાંત્યાં સુઈને કાઢયા દિન, મુજપીતા મળે તો સારું વિચારમાં થયે તે લીનસ ૧૮ સામે ભીખારીનું ટોળુ, મલ્યું કહે ળી ચૂક્યા, અલ્યાભાણીયાકયાંગતગતગતીપમદખ્યાં.સુર૧૯ માલમિષ્ટાન મલ્યાહશે બહ, જેથી અમને ભૂલી ગયો, ચાલઝુંપડેક્યાંક્યાંગતુંજએકલસુખીથ.સુ૨૦ રાજકુંવરશું જાણે મુજને, જાઓ રાંક શું મુજ તેલ, રોફિકરે છેકુંવરપણાને, અલ્યા ભાણીયાશું બોલે.સુ૦૨૧ અલ્યા તું તે ત્રણ દિવસમાં, ફરી ગઈ તું ડાહ્યો, ડહાપણુતારૂ છોડચાલતું જામ્યો રાજકુંવર આવ્યો. સુ૨૨ જાવ ભીખારા હાહાકુંવર, ખબર નથી તમને મારી, રાજકુંવરહુંકોની સામે, તમેબોલાછ ભીખારી.સુ૨૩ અલ્યા પુંજીયા જે જે તું તે, મગજ ફટ છે આનું, બાંધીને લઈ ચાલે કુબે, ત્યારે પડશે ઠેકાણું. સુ૨૪
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૬
આમલીપી પળે બેટા હશે તે, મુતરવા તેથી જાણા, કાઇકુન્ય તરૂપેઠુ શરીરમાં,હશે કવેળાના ટાણા. સુ૦૨૫ ભીખા પૂજો નાથા સબળા, ભાણાને પકડી ચાલે, રાજકુવરહું રાજમાલીકી, મારીકહીને ન હાલે. સુ૦૨૬ ટાંગાટાળી કરી ઉપાડયા, ચાટ લાગી છે ભારે. દેવી મઢ પાસે બેસાડે,ભૂવા ખોલાવા અત્યારે. સુ૨૭ અંગ ધ્રૂજાવી ભૂવા ધૂણે છે, હાકોટા ફુત્કાર કરે, તેલ કડી ચડાવી ચુલે,હાથ નાંખી પુરીએતળે. સુ૦૨૮ ખમ્મા ખમ્મા કહી ભૂવા ખોલે, પછડાયા પડીયા પાકા, સૂકા મૂકા રાજકુંવર હું, કરવા માંડયું શુંરાંકા.સુ૦૨૯ જાણ્યુ' સઘળાએ છે ભારે, નાશી જારો આ છાના, ડાકલીયાં વગડાવા જોરે, ધો ધૂમાડા મરચાના. સુ૦૩૦ અત્તર ફુલ ગુલાબ સુધેલા,જોયુ નથી બીજી જાણા, ભમ્યુ’ચક્કરથીપડીયા,ઓલેમ ધથયાછાના સુ૦૩૧ રંક અનેલ કુમારે જાણ્યું, જો લવરી કરીશ મહુ, જડ જેવા તે ડામજ દેશે, એમ જાણીને ચુપ રહુ.સુ૦૩૧ રાજકુંવર મનમાં પસ્તાયે,વેશ બદલા પણ મેં જ કર્યાં, દુ:ખઆવ્યું તેસહીજલેવુ મનનિશ્ચયએવા ધર્યાં.સુ૦૩૩ મગજ સુધરી ગયું છે જાણી, ભીખારી સહુ રાજી થયા, કેમભાણીયા હવે ઠીક છે,? હા કહી સહુ વિખરાયા.મુ૩૪ આવી ગયા ઠેકાણે સમજી, પાણી પાયું ઠંડુગાર, ટાઢાટુકડા ખાવાદીધા,ભૂખ્યાખા ગયા તત્કાળ સુ૦૩૫
માથુ
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૧૭
મહાનુભાવા! આયંબીલમાં, લખુ ભેાજન ન ભાવે, ખરી ભૂખ લાગી જો હાયે, તરત તે ભાવી જાવે.૩૦૩૬ અભ્યાસે શું શું નથી થાતું, રાખો અભ્યાસ તપ થયે, નિકાચિત જેવા જે કર્માં, તેપણુ તપગુણથી જાયે.સુ૦૩૭ ઇચ્છા નિરાધ તપની સાથે, ક્ષાંતિ ભળે તેા સુખપાવે, સુખદુઃખમાંસમભાવેરહ્યા,ગુણાલલિતતેનાગાયે સુ૩૮
આઠમી ઢાળનું વિવેચન—હે સજ્જન શાણા ? આ જગત કૌતુક કુતુહલથી ભરેલ છે. તે જોવામાં કદી પણ પારપામી શકાતો નથી. અનાદિ કાળથીજ ચાલુ છે, અને તેના અંત પણ આવવાના નથી. ધણું ખાધું, ધણું પીધુ, ધણુ ભાગવ્યું, અને ધણું જોયું. હવે તા તુજ જોવાથી વિરામ પામ. અને આત્માને પીછાણુ. આત્મા શું વસ્તુ છે. આત્માના પ્રદેશ. આત્માની સાથે ક`ના બંધ કઈ કઈ રીતે થાય છે. કઈ કઈ રીતે છૂટે છે. પુનર્જન્મ વિગેરેના વિચાર કરવાથી આત્મહિત સાધી શકાય છે. ચેતન અને જડ જુદા જુદા છે. છતાં જડકના સંગથી ચેતન એવા આ આત્માને પણ પોતાના સ્વરૂપનું ભાન નથી. તે ભાન મેળવવાને આત્માને બળવાન બનાવવો જોઇએ. પહેલા આપણે કર્મ શું ચીજ છે તે વિષે પાંચમી ઢાળના વિવેચનમાં ધાડુંક વર્ણન જણાવેલ છે. અને સાતમી ઢાળના વિવેચનમાં મેક્ષ સબંધી કિચિતૂ વર્ણન જણાવેલ છે. હવે આઠમી ઢાળમાં આત્મના અસ્તિત્વ ઉપર એટલે કે આત્મ
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૮
સબંધી આત્મતત્વ વિચાર ગ્રંથમાંથી કંઈક વિચાખ્ખા લઈને કરીએ.
આત્મા વિના આત્મ સ્વરૂપ સંભવતું નથી. મૂલ નારિત તઃ શાખા ? જો મૂલજ નહેયતે ડાળી ડાંખળાં શી રીતે સંભવે ?
શાસ્ત્રકાર ભગવંતોએ સમ્યકત્વનાં ૬૭ બેલે કહ્યા છે. તેમાં છ બોલ સમ્યકત્વનાં સ્થાનને લગતા છે. આત્યિજિઓ સા નિ, કત્તાત્તા ય પુનપાવાણું અસ્થિ ઘુવં નિવાણું, તદુપાઓ અત્યિ છઠ્ઠાણે છે
૧. જીવ છે. ૨. તે નિત્ય છે. ૩. તે કર્મને કર્તા છે. ૪. તે કર્મ ફળને ભકતા છે. ૫. મેક્ષ છે. અને ૬. તેને ઉપાય પણ છે. એટલે જે જીવ છે, એમ માને છે. અર્થાત્ આત્માનું અસ્તિત્વ સ્વીકારે છે, તેને જ સમ્યકત્વ પશી શકે છે. બીજાને નહિ. : જે જીવ કે આત્મા જેવી કેઈ સ્વતંત્ર વસ્તુને સ્વીકાર કરવામાં ન આવે તે પુણ્ય–પાપને વિચાર નિરર્થક ઠરે. વર્ગ નરકની વાતો પણ નિરર્થક ઠરે, અને પુનર્જન્મ કે પરલોકની વાતો અર્થહીન બની જાય. ' એટલે આત્માની અસ્તિત્વનો સ્વીકાર એ આત્મવાદ કે મેક્ષવાદના પાયાની પહેલી ઈંટ છે, અને તેથી જ પ્રથમ વિચારણું તેની કરવામાં આવે છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૧૯
કેટલાક સમજદાર અને ભણેલાગણેલા માણસે આત્માના અસ્તિત્વને સ્વીકારકરતા નથી. તેઓ કહે છે કે આત્મા દેખાતો નથી. તેને શી રીતે માનીએ? જો દેખાડે તો માનવા તૈયાર છીએ. પરંતુ આત્મા એ કાંઈ લેઢાલાકડા જેવી વસ્તુનથી કે તેને હાથમાં પકડીને દેખાડી શકાય ? જે વસ્તુ અરૂપી છે. નજરે દેખાય તેવી નથી. તેને જાણવા માટે મહેનત કરવી પડે છે. ભેજું કસવું પડે છે, અને તેની જાણકારનો સહવાસ પણ સેવવો પડે છે. આટલી તૈયારી હોયતો આત્માને દેખવાનું, આત્માની પ્રતીતિ કરવાનું કામ જરાયે અઘરું નથી.
આ દુનિયામાં વસ્તુ કે પદાર્થ નજરે દેખાય છે, તેને જ આપણે માનીએ છીએ એવું નથી, જે વસ્તુ કે પદાર્થ દેખાતા નથી, પણ તેનું કાર્ય દેખાય છે, તેને પણ આપણે માનીએ છીએ અહીં પાંચ હજાર વર્ષ પૂર્વે મોહન–જો–ડેરો એ નામનું મોટું શહેર હતું. તેના રસ્તા વિશાળ હતા. ઘરે સુંદર હતા. અને તે બાગ બગીચાવાળુ હતું. એવું આજના એના દેખાવ ઉપરથી માલુમ પડે છે, પણ તેને કારીગર દેખાતો નથી. તેનું નામ નિશાન નથી, છતાં એ બનાવનારની સાબીતી તેના કાર્ય ઉપરથી થાય છે.
વળી પાવાપુરી, રાજગૃહી ક્ષત્રીયકુંડ, શૌરીપુર, હસ્તિનાપુર, જેસલમેર, રાણપુર, કુંભારીયા, નાડેલ નાડલાઈ, માંડવગઢ, ધંધા, દીવ, અજારા, ભદ્રેશ્વર, શંખેશ્વરજી, સેરીસા, તેજ,
Page #135
--------------------------------------------------------------------------
________________
વડનગર, વાલમ વિગેરે અનેક તીર્થોના જિનમંદિરે જોતાં તે વખતમાં માટી નગરીઓ, શહેરો, બંદરે હશે, પણ તેના બનાવનાર શીલ્પીઓ અત્યારે જોવામાં આવતાં નથી, પણ તેમના કાર્ય ઉપરથી સમજી શકાય છે.
- પવન કે વાયુ નજરે કોઈ જોઈ શકે છે? પણ વૃક્ષની ડાળીઓ હાલવા લાગે કે મંદિરની ધ્વજા ફરક્વા માંડે તો સહુ કઈ બેલી ઉઠે છે કે વાયુ વાય છે, તાત્પર્ય એજ કે પવન નજરે દેખી શકાતો નથી, પણ તેના કાર્ય વડેજ આપણે તેને જાણી શકીએ છીએ.
વિજળી દ્વારા અનેક પ્રકારના કાર્યો થાય છે. સ્વીચ (બટન) દબો કે પંખે ફરવા માંડે છે, અને ગ્લેબમાં અતિ પ્રકાશવંત દિીવો થાય છે, પણ એ પંખો ફેરવનાર તથા પ્રકાશવંત દીવો કરનાર વિદ્યુત શકિતને કોઇએ નજરે જોઈ છે ખરી? ગમે તેવી તીણી નજરવાળે પણ એને જોઈ શક્તો નથી, અને એકનું સે ગણું વધારે બતાવનાર, હજાર ગણું બતાવનાર દુબન આંખે લગાડે તો પણ એ વિદ્યુત શકિત જોઈ શકાતી નથી, પણ માત્ર તેના કાર્યો પરથી જ આપણે કહીએ છીએ કે જગતમાં વિદ્યુત નામની એક શકિત અસ્તિત્વ ધરાવે છે.
" આજ ઘરઘરમાં રેડીયે વાગે છે, અને આ ગીત અમેરિકાથી આવ્યું. આ ગીત કે લંબોથી આવ્યું. આ ગીત કલકત્તાથી આવ્યું. એમ કહેવામાં આવે છે, તો એ ગીત અમેરિકા કે
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૨
કેલિંબાથી કે કલકત્તાથી અહીં અમદાવાદમાં–મુંબઈમાં શી રીતે આવ્યું? કોઈએ તેને આવતા જોયું ખરું? એમ કહેવામાં આવે કે એતો ઈથરના મોજામાં ગતિમાન થયું અહીં આવ્યું, તો એ ઈથરને કે તેના મેજાઓને ગતિમાન થતાં નજરે કેણે જોયાં? કેઈએ જોયાં નથી પણ માત્ર કાર્ય પરથી જ તેની પ્રતીતિ થાય છે, જે વસ્તુ નજરે જોઈએ નહિ તેનું અસ્તિત્વ માનવું નહિએમ કહેનારાઓને પૂછવામાં આવે કે તમારા પિતામહ હતા કે નહિ, વળી તેમના પિતામહ હતા કે નહિ? અને તેમના પણ પિતામહ (દાદા) હતા કે નહિ? તે એ શું જવાબ આપશે? એમજ કહેશે કે હા હતા. ફરી તેમને પૂછવામાં આવે કે તમારી સમી પેઢી હતી કે નહિ? હજારમી પેઢી હતી કે નહિ? અરે લાખમી પેઢી હતી કે નહિ? તો તેનો જવાબ પણ એમજ આપશે કે હા હતી. આમ કહેવાનું કારણ શું છે? જ્યાં પાંચમી પેઢી જેવાની મુશ્કેલ છે ત્યાં સેમી હજારમી કે લાખમી પેઢી કોણ જોઈ શકે ? | વહીવંચાના ચોપડામાં, ઇતિહાસનાં મેટાં ચોપડાઓમાં કે પૂરાણા લેખમાં પણ તેને નામ નિર્દોષ મળે નહિ, છતાં કહે છે કે હા હતી. તેનું કારણ એજ કે એ પેઢીઓ નજરે દેખાતી નથી, પણ તેનું કાર્ય નજરે દેખાય છે, અને તમે પોતેજ એનું કાર્ય છો, એને જીવતો જાગતો પુરાવો છે. જે તમારી સેમી, હજારમી પેઢી ન હેતતો તમે હેતજ ક્યાંથી? આ પરથી એટલું
Page #137
--------------------------------------------------------------------------
________________
નથી થયું કે જે વસ્તુ નજરે દેખાતી ન હોય પણ તેનું કાર્ય દેખાતું હોય તે અસિતત્વમાં છે, એમ માનીએ છીએ અને એમજ માનવું જોઈએ?
હવે આત્માનું કાર્ય દેખાય છે કે નહિ? તે વિચારીએ. એક માણસ મૃત્યુ પામે છે, ત્યારે શરીર તો એનું એજ હોય છે. એજ મુખ, એજ નાક, એજ કાન, એજ આકૃતિ. બધુ એનું એ છતાં તે મૃત્યુ પામ્યા પછી કંઈ કરી શક્તો નથી.
તેનું કારણ શું ? પ્રથમ (મૃત્યુ પહેલાં) ભૂખ લાગતી ત્યારે ખાવાનું મંગતો. તરસ લાગતી ત્યારે પાણી માંગતો, પણ હવે તે કેમ કંઈ માંગતો નથી? કદાચ વગર માંગે તેના મોઢામાં અનાજને કોળી મૂકવામાં આવે તે ખાય ખરે? અથવા પાણી રેડવામાં આવે તે પીએ ખરે? જયારે તે જીવતો હતો ત્યારે એમ કહેતો હતો કે આ મારી પત્ની છે, આ મારો પુત્ર છે, આ મારી પુત્રી છે, આ મારા સગા સ્નેહીઓ છે. તે હવે તે કેમ બેલ નથી? ઘડી પહેલાં તે એમ કહેતું હતું કે હવે મારા કુટુંબનું શું થશે ? મારી માલમિલ્કતનું શું થશે ? જે ઢેરઢાંખરને મેં ઘણા પ્રેમથી પાળ્યા છે, તેનું શું થશે? તે વખતે નિસાસા મૂકો હતે. અફષ કરતે હતો, અને આંખમાંથી આંસુ સારતો હતો. તે બધુએકાએક બંધ કેમ પડી ગયું? શું તેની કુટુંબ પ્રત્યેની લાગણી ઘટી ગઈ? માલમિલકત પરની સમતા ઓછી થઈ ગઈ? કે ઢોર ઢાંખર પર પ્રેમ પસ્વારી
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૨૩
ગયે ? જો એવું થાય તે બેડે પાર થઈ જાય. પણ એવું કંઈ પણ બન્યા વિના તેનું બધું કામ બંધ પડી ગયું એ હકીકત છે. મૃત્યુ પામેલાને કઈ ગાળ આપે તે બેલશે ખરે? અથવા લાત મારે તે ઉકારે કરશે ખરે? પહેલા તો કોઈ સળગતી દીવાસળી ચપે તો ગરમ થઈ જતે અને તેની સાથે લડી પડતો. પણ હવે તેને લાકડાની ચેહમાં આખેને આખો સળગાવી દેવામાં આવે તે પણ ગરમ થશે નહિ કે ચૂંચા કરશે નહિ. એનું કારણ એજ કે તેમાં જે જાણનારે હતું, જેનારે હતો, સ્પર્શનારે હવે, સૂધનારે હતે, ચાખનારે હવે, સાંભળનારે. હતો, બોલનારો હતા, વિચારનારો હતો, અને ઈચ્છા મુજબ ક્રિયા કરી શકનારે હતો તે ચાલે ગયે.
જે જાણવું જેવું વગેરે કાર્યો શરીરના હોત તો મડદામાં શરીર મેજુદ છે અને તે કાર્યો થવા જોઈતા હતા. પણ તે કાર્યો થતા નથી. એટલે ચોક્કસ છે કે એ કાર્યો શરીરના નહિ પણ આત્માનાજ હતા.
તાત્પર્ય કે ચૈતન્યભર્યો જીવનવ્યવહાર એ આત્માના અસ્તિત્વની મોટામાં મોટી સાબીતી છે. કોઈ પણ સમજદાર તેને ઈન્કાર કેમ કરી શકે?
કીડી, મંકોડી, માખી, મચ્છર, ભમરા વગેરેમાં ચૈતન્યભર્યો જીવનવ્યવહાર છે. એટલે તેનામાં આત્મા છે અને કાગળ પેન્સીલ છરી ચપુ વગેરેમાં ચૈતન્યભર્યો જીવનવ્યવહાર નથી. એટલે તેમનામાં આત્મા નથી.
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૪ ગાય, ભેંસ, હાથી, ઘડા, સાપ, દેડકા, માછલાં, કુતરા મનુષ્ય વગેરેમાં ચૈતન્યભર્યો જીવનવ્યવહાર છે. એટલે તેમનામાં -આત્મા છે.
જેમ ધુમાડા પરથી અગ્નિનું અનુમાન કરી શકાય છે. તેમ ચૈતન્ય પરથી આત્માનું અનુમાન કરી શકાય છે, શાસ્ત્રકાર ભગવતીએ ચૈતન્ય લક્ષણે જીવઃ એવું સૂત્ર કહ્યું છે. તેનો અર્થ એ છે કે જ્યાં જ્યાં ચૈતન્ય દેખાય ત્યાં ત્યાં જીવ કે આત્માનું અસ્તિત્વ માનવું.
આત્માના અસ્તિત્વ અંગે પ્રદેશી રાજાને પ્રબંધ ખાસ જાણવા જેવો છે. તે વાંચવાથી આત્માના અસ્તિત્વની શ્રદ્ધા દઢ થશે. અને સર્વ સંશય તમારા મનના દૂર થઈ જશે.
મહાનભાવે ? આત્મા છે એટલું જ જાણે પણ તેનું સ્વરૂપ જાણે નહિ કે તેના ગુણોથી પરિચિત થાય નહિ તે આત્મગુણેને વિકાસ શી રીતે કરી શકે આત્મસુખને સાચો આસ્વાદ શી રીતે માણી શકે? એટલે આત્માનું સ્વરૂપ વિશેષ પ્રકારે સમજ -વાની જરૂર છે.
હું એટલે દેહ નહિ પણ આત્મા. સુ! હું એટલે પ્રેમચંદભાઈ, ઉજમશીભાઈ છગનભાઈ મોહનભાઈ, લાલભાઈ, જગુભાઈ ચુનીભાઈ મગનભાઈ, જીવરાજભાઈ ડાહ્યાભાઈ અમુભાઈ નટુભાઈ, અનંતભાઈ, પ્રાણુભાઈ, ત્રીભુવન કે મુગટભાઈ, આશાવરીયા ભાઈ રતીભાઈ હીરજીભાઈ પ્રેમજીભાઈ માવજીભાઈ
Page #140
--------------------------------------------------------------------------
________________
૧રપ
લલ્લુભાઈ, ધીરૂભાઈ મણીભાઈ, ચીમનભાઈ, રમણભાઈ, મનુનભાઇ, વિગેરેના નામથી ઓળખાતા દેહ સમજવાને નથી. પણ તેમાં બિરાજનારે ચૈતન્ય લક્ષણવાળે આત્મા સમજવાને છે. જેમ મહેલમાં રહેનારો અને મહેલ એ નથી બંને જુદા છે. તેમ દેહમાં રહેનાર અને દેહ એક નથી. પણ બંને જુદા છે. તરવારને મ્યાનમાં રહેલી જોઈને કોઈ મનુષ્ય તરવાર અને મ્યાનને એકજ સમજી લે તે આપણે જે કહીશું? તરવાર અને મ્યાન એ બંને જુદી જુદી વસ્તુઓ છે. એતો એક નાનુ છોકરું પણ જાણે છે.
આત્મા એક માટે પ્રવાસી છે અને તે અનાદિ કાળથી પિતાના કર્માનુસાર ચાર ગતિ અને રાશી લાખ જીવનમાં પરિભ્રમણ કર્યા કરે છે. આ પ્રરિભ્રમણને અંત ત્યારે જ આવે કે જ્યારે તે મુક્તિની પ્રાપ્તિ કરે છે. - કેટલાકને પુનર્જન્મ વિશે શંકા છે. તેઓ એમ કહે છે કે, જો અમારે પુનર્જન્મ થયે હોય તે અમને પૂર્વભવની વાત યાદ કેમ ન રહે? જ્યારે અમે પચીશ પચાશ કે તેથી પણ અધિક વર્ષની વાત યાદ રાખી શકીએ છીએ. ત્યારે અમને પૂર્વજન્મની વાત પણ યાદ રહેવી જ જોઈએ. તેના સંબંધમાં જણાવવાનું જે પૂર્વજન્મનો સિદ્ધાંત કેઈએ કહ્યું નથી. પણ કેવળ જ્ઞાની વીતરાગ પ્રભુએ પિતાના જ્ઞાનથી કહે છે. અનંત જ્ઞાનીના વચન પર વિશ્વાસ ન રાખ અને પિતાની મામુલી
Page #141
--------------------------------------------------------------------------
________________
તુચ્છ બુદ્ધિપર વિશ્વાસ રાખે એ કઈ જાતનું ડહાપણ! તમારે મેટી ઈમારત બાંધવી હોય તે તમારી બુદ્ધિ ઉપર વિશ્વાસ રાખો છો કે ઈજનેરની બુદ્ધિ ઉપર? રેગનિવારણ કરવું હોય તે તમારી બુદ્ધિ ઉપર વિશ્વાસ રાખે છે કે વૈદ્ધ-હકીમ કે ડોકટરની બુદ્ધિ ઉપર? જે આવી બાબતમાં તમે તમારી બુદ્ધિ પર વિશ્વાસ ન રાખતાં એક કુશળ ઇજનેર કે કુશળ વૈદ્ય—હકીમ-ડેકટરની બુદ્ધિપર વિશ્વાસ રાખે છે. તે તત્ત્વની બાબતમાં તત્ત્વપારંગત એવા સર્વજ્ઞ ભગવંતપર વિશ્વાસ કેમ રાખતા નથી?
પુન્ય પાપને એટલે કે સારા અને ખોટા કર્મોને ભેગવટો કરવા માટે જીવને અમૂક ગતિમાં ઉત્પન્ન થવું પડે છે. સર્વજ્ઞમહાપુરુષોએ પિતાના પૂર્વભવેની હકીકત વિસ્તારથી કહેલી છે. તેથી પણ પુનર્જન્મ હેવાની ખાતરી થાય છે. બૌદ્ધ ધર્મના ઉપદેશક બુદ્દે પણ પિતાના પૂર્વભવોનું વર્ણન કરેલ છે. અને હિંદુ મહર્ષિઓએ પણ પૂર્વભવની અનેક કથાઓ કહેલી છે.
આ રીતે આર્યસંસ્કૃતિ તે પૂનર્જન્મમાં દઢશ્રદ્ધા ધરાવનારી છે. - પૂર્વજન્મની વાત યાદ નથી, માટે પુનર્જન્મ નથી, એમ કહેનારને આપણે પૂછી શકીએ કે તમને ગર્ભની વાત યાદ છે ખરી ! જો ગર્ભની વાત યાદ હેયતે કહી બતાવો. તે શું જવાબ આપશે ! ગર્ભની વાત યાદ નથી. એજ કે બીજું કંઈ! જો ગર્ભની વાત યાદ નથી તે તમે ગર્ભને માને છે કે નહિ! તમે ગર્ભમાંથી ઉત્પન્ન થયા કે આ જગતમાં એમને એમ પટકાઈ
Page #142
--------------------------------------------------------------------------
________________
: ૧૨૭
પડ્યા ! એને પણ જવાભ આપે. "
આ જગતમાં જેટલા મનુષ્ય જન્મ્યા છે તે બધા એક વાર માતાના પેટમાં હતા. માથું નીચે અને પગ ઉપર એવી રીતે નવ માસથી પણ અધીક સમય તેમાં લટક્યા હતા. એ હતી અંધારી કોટડી અને તેમાં અનાજને પણ પચાવી દે એવી હતી ઉત્કટ ગરમી. તે ઉપરાંત ત્યાં મોટું ફેરવી લેવાનું મન થાય એવી દુધ પણ હતી. રહેવાનું હતું બરાબર જકડાઈને, ન હાથ લાંબો થાય કે ન પણ ટુકે થાય પણ ગર્ભમાંથી બહાર નીકળ્યા પછી એકદમ પલટ થશે. અને આપણે બધું ભૂલી ગયા. તેથી એમ કહેવાશે ખરું કે આપણે ગર્ભમાં હતા જ નહિ.
જો મનુષ્યને ગર્ભાવસ્થાનું આદુઃખયાદ રહેતો ફરી ગર્ભમાં આવવાનું પસંદ કરે જ નહિ. પણ મનુષ્ય એ બધું ભૂલી જાય છે અને જે નવું જીવન પ્રાપ્ત થયું છે. તેમાં જ આનંદ માને છે.
આપણું જીવન નદીના બે કીનારાને જોડતા પુલ જેવું છે. તેમાં એક કિનારાને આપણે જન્મ કહીએ છીએ. અને બીજા કિનારાને મરણ કહીએ છીએ. એકમાં આવવાનું છે, બીજામાં જવાનું છે. આવનાર પૂર્વમાં મરીને જ આવે છે. અને નાર પણ મરીને જ જાય છે. પણ આપણે જન્મ વખતેવાજા વગડાવીએ છીએ. મીઠાઈઓ વહેંચીએ છીએ. માટે ઉત્સવ માંડીએ છીએ. જ્યારે મૃત્યુ વખતે રોકકળ કરીએ છીએ. અને દિવસે સુધી શોક પાળીએ છીએ. આનું કારણ શું ! આપણે રાગ
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૯
આપણા સ્વા કે બીજી કઈ ! રાગ અને દ્વેષ એ બેજ આપણને સંસારમાં રખડાવનાર મહાન શત્રુઓ છે. છતાં આપણે તેની સાબત મૂક્તા નથી એ શું ઓછું ખેદજનક છે !
મનુષ્ય ગર્ભાવસ્થાનું દુઃખ બહાર આવતાં કેમ ભૂલી જાય છે તેનો ખુલાસ એ છે કે મરણ પથારીએ પડેલો માણસ એમ કહે છે કે જો હું બચીશ તો ધર્મ કરીશ. પણ તે ખરેખર બચી જાય તે શું કરે છે ! માંદગીમાં જે અનેક પ્રકારનું દુઃખ ભાગવવુ પડતુ હતુ તેમાંથી છુટકારો થવાનો આનંદ માણે છે અને એ આનંદમાં પોતે કરેલા સંકલ્પ ભૂલી જાય છે.
તમે એક હાડીમાં બેઠા હો અને પવનના તોફાનથી હાડી ડગમગવા લાગે ત્યારે શું કહેા છો ! હે પ્રભુ મને બચાવો. હે શાસનદેવ મારી રક્ષા કરો. હું ચમૅકેશ્વરીમાતા મારી વારે ધાઓ. હૈ પદ્માવતીમાતા આ પવનના તાકાનને શાંત કરી. વગેરે વગેરે પરંતુ પવનનું તોફાન પસાર થઈ જાય. પછી તમે એ બધાને કેટલાં યાદ કરી છે ! બે ચાર વાર નામ લેવું એ કંઈ યાદ કર્યાં ન કહેવાય. દિલમાં બરાબર રટણ ચાલે ત્યારે યાદ કર્યાં કહેવઃય. આવી રીતે યાદ કેટલી વખત કરો છો !
કાઈ જીવાનનુ મરણ થાય છે અને તમે આભડવા જાઓ છો. ત્યારે તમારા મનમાં કેવાં વિચાર આવે છે. અહા ! આ સંસાર અસાર છે. મૃત્યુ કાઇને મૂક્ત નથી. મારે પણ વહેલુ માડુ આરીતે જવું પડશે. માટે હવે બીજી બધુ છોડીને ધર્મની
Page #144
--------------------------------------------------------------------------
________________
૨૨૯
આરાધના માજ લાગી જાઉં. પણ આભડીને પાછા આવે છે. ને વ્યવહારમાં પડે છે ત્યારે તેમાંનું કેટલું યાદ રહે છે ! એજ ખાન એજ પાન એજ રહેણી અને એજ કરણી, બધું પૂર્વવત ચાલુ થઈ જાય છે અને પહેલે મસાનીયે વૈરાગ્ય ભૂંસાઈ જાય છે.
એજ રીતે મનુષ્યને નવું જીવન પ્રાપ્ત થાય છે. એટલે તે ગર્ભાવસ્થાનું દુઃખ ભૂલી જાય છે.
મરણનું દુઃખ જન્મના દુઃખ કરતાં આઠગણું વધારે હોય છે. હજારો વિંછી કરડે અને જે વેદના ભેગવવી પડે છે. તેવી વેદના મરણ વખતે જીવને ભેગવવી પડે છે. ત્યાંથી તે જન્મક્ષેત્રમાં પ્રવેશે છે. ત્યારે મરણનાં દુઃખની સરખામણીમાં ગર્ભનું દુખ ઓછું હોવાથી તે પહેલાનું બધું ભૂલી જાય છે.
આત્મા જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે તે કોઈની સેબતમાં આવતો નથી. છતાં એક બાળક દયાળુ અને બીજે ક્રૂર. ત્રીજો લેબી અને ચોથે ઉદાર શા માટે !
તેને સ્વભાવ ઘણીવાર માતા પિતાથી પણ વિરુદ્ધ જોવામાં આવે છે. મમ્મણશેઠ કૃપણ હતા. પણ તેની માતા કૃપણ ન હતી વસુદેવ ભેગી હતા અને તેમના પુત્ર પરમવૈરાગી હતા. બહાદુર માતાનો પુત્ર કાયર, અને કાયર માતાને પુત્ર બહાદુર. મૂર્ખ પિતાને પુત્ર જ્ઞાની, અને જ્ઞાની પિતાને પુત્ર મૂર્ખ. એવામાં
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૭
આવે છે. વળી તીર્થકરે અસાધારણ કાટના હોય છે. તેના માટે તમે શું કહેશો ! આનો ખુલાસે એકજ હોઈ શકે કે આત્માએ જયારે દેહ ધારણ કર્યો ત્યારે તે પૂર્વભવના સંરકારેની કેટલીક મૂડી પિતાની સાથે લેતે આવ્યો હતો. અને તેજ રીતે વ્યક્ત થઈ રહી છે. આત્મા જયારે એક દેહ છોડીને બીજે દેહ ધારણ કરવા માટે ગતિ કરે છે. ત્યારે તેની સાથે આ સરકારની મૂડી ઉપરાંત તૈજસ અને કામણ નામના બે શરીરો પણ હોય છે. આ શરીરો અતિસૂમ હોવાથી કોઈ તેની રૂકાવટ કરી શકતું નથી. એટલે આત્માની સાથે તે ગમે ત્યાં જઈ શકે છે. છે. શાસ્ત્રકાર ભગવતે શ્રી પન્નવણાસ્ત્રમાં કહ્યું છે કે પંચ શરીર પણત્તા. તજહા રાલિયે. વેવિએ. આહારએ તેયએ. કમ્મએ. પાંચ પ્રકારના શરીરે કહેલા છે. તે આ પ્રમાણે. ઔદરિક, વિક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ.
જે શરીર ઉદાર એટલે ઉત્કૃષ્ટ પુદ્ગલેનું બનેલું હોય છે. તે ઔદારિક કહેવાય. અથવા અન્ય શરીરની અપેક્ષાએ જે ઉચ્ચ સ્વરૂપવાળું હોય તે દારિક કહેવાય. અથવા જેનું છેદના ભેદન, ગ્રહણ, દહન વગેરે થઈ શકે તે દારિક કહેવાય. જે શરીરમાં હાડ-માંસ વગેરે હોય તે દારિક કહેવાય. બાકીના ચાર શરીરમાં હાડ-માંસ હેતા નથી.
જે શરીર નાનામાંથી મોટું થવાની અને મોટામાંથી નાનું થવાની. જાડામાંથી પાતળુ થવાની અને પાતળામાંથી જાડુ
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૩૧
થવાની. અથવા એકરૂપમાંથી અનેકરૂપ ધારણ કરવાની અને અનેકરૂપમાંથી એકરૂપ ધારણ કરવાની વિક્રિયાને પામે તે વૈક્રિય કહેવાય. દેવતાનું શરીર દિવ્ય હોય છે અને નારકીમાં ઉત્પન્ન થનારાનુ શરીર કદરૂપુ બીહામણું હોય છે. દેવતાના અને નારકીના શરીરે કાપવાથી કપાતા નથી બાળવાથી બળતાનથી ડુબાવ્યાથી ડુબતા નથી મારવાથી મરતા નથી. દેવ અને નારકીઓને આવા શરીર જન્મથી હોય છે. અને મનુષ્ય તથા તિર્યંચને લબ્ધિથી પ્રાપ્ત થાય છે. ઔદારિક શરીર આત્માથી છૂટુ પડ્યા પછી પણ એવું ને એવું રહી શકે છે. જયારે વૈક્રિય શરીર આત્માથી છૂટુ પડયા પછી પુરની જેમ ઉડી જાય છે. વિખરાઈ જાય છે.
ચૌદપૂર્વધર મુનિ સુક્ષ્મ અર્થને સંદેહ નિવારવા કેવલી ભગવંત પાસે જવા માટે અથવા તીર્થકરની ઋદ્ધિ જોવાના હેતુથી તીર્થંકર પાસે મોકલવા માટે વિશુદ્ધ પુદ્ગલેનું બનાવેલું જે અવ્યાઘાતી શરીર ધારણ કરે છે. તે આહારક શરીર કહેવાય છે.
જે શરીર ખાધેલા આહારનું પાચન કરવામાં સમર્થ છે. તથા તેજોમય છે અને ઉષ્મા આપનારું છે, તે તેજસ શરીર કહેવાય છે અને જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોને સમૂહ જે આત્મ પ્રદેશમાં એક્તા પામેલ છે. તે પાંચમું કારણ શરીર કહેવાય છે.
આ શરીરે ઉત્તરોત્તર સૂક્ષ્મ છે. એટલે દારિક કરતા
Page #147
--------------------------------------------------------------------------
________________
૬૩ર.
વૈક્રિય સૂક્ષમ છે. વૈક્રિય કરતા આહારક શરીર સુક્ષ્મ છે. આહારક શરીર કરતા તેજસ શરીર સૂક્ષ્મ છે અને તૈજસ શરીર કરતા કામણ શરીર સૂક્ષ્મ છે. - આત્મા શરીર દ્વારા ક્રિયા કરે છે અને તેના સરકાર તેના પર પડે છે. એટલે સારી ક્રિયાના સારા સરકાર પડે છે અને ખરાબ ક્રિયાના ખરાબ સંસ્કાર પડે છે તે વાત સહુ જાણેજ છે.
જે જિનમંદિરે જતા હોય, દેવ દર્શન કરતા હોય, સેવા પૂજા કરતા હોય, સદગુરૂનો સમાગમ કરતા હોય તેમની વ્યાખ્યાનવાણી સાંભળતા હોય, વ્રતનિયમ કરતા હોય, સારા સારા ધાર્મિક પુસ્તક વાંચતા હોય, પપકારના કાર્યો કરતા હોય, સુપાત્રમાં દાન દેતા હેય, અભયદાન, અનુકંપાદાન કરતા હોય, સામાયિક પ્રતિક્રમણ કરતા હોય, સાતે ક્ષેત્રમાં પુન્યથી મળેલ લક્ષ્મીને સદ્દઉપયોગ કરતા હોય, તે ધાર્મિક બને છે અને જેઓ ખાવાપીવાની વાતમાં જ મશગુલ રહેતા હય, નવી નવી ભોગસામગ્રી શેધતાં હોય, નાટકતમાસામાં પોતાને સમય વીતાવતા હોય, તથા શરાબી, ગંજેરી ક જુગારી મિત્રોની સોબતમાં ફસ્યા હોય તે અધમિ બને છે. જે સંગ તેવો રંગ. એ કહેવત દુનિયામાં પ્રસિદ્ધ છે.
જગતના છ કૌતુક જોવામાં લલચાય છે. મહાસતી સલસાએ કૌતુક જોવાની જરાપણ ઈચ્છા કરી નહી. આ તેના સમ્યન ગુણના રાગથી પરિવ્રાજક સંબડે સુલસાના ગુણ
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૩૩
ગાયા. શ્રી જીનેશ્વર અને જીનેશ્વરના ધર્મને જાણનાર એવા સાધર્મિક દેવ દેવીઓના પ્રત્યે તેમજ સાધર્મિક ભાઈ બહેનના પ્રત્યે સુલસાનો ધર્મરાગ ધર્મને પ્રશંસા પાત્ર હતો.
અન્ય દેવે કૌતુક બતાવનાર કે ચમત્કાર બતાવનાર હોય તે પણ તે દેવ દેવીઓ સંસારની વૃદ્ધિના હેતુ હોવાથી તેમના પ્રત્યે બહુમાન કરતી નહિ.
એક વખત અંબડ નામના પરિવ્રાજકે પ્રભુ મહાવીરદેવની તત્ત્વપૂર્ણ દેશના સાંભળીને જૈનધર્મ અંગિકાર કર્યો. આકાશ ગામિની વિધા આદિ અનેક લબ્ધિને ધરનાર અને સર્વજ્ઞની આજ્ઞા મસ્તકે ધરનારા ત્રિદંડી વેશવાળા અંબડ પરિવ્રાજકે ભગવાન મહાવીરદેવને નમસ્કાર કરીને મનમાં રાજગૃહી નગરી તરફ જવા વિચાર્યું. પ્રયાણ કર્યું તે વખતે ત્રણેકાળના ભાવને જાણનાર સર્વજ્ઞ ભગવાન મહાવીરદેવ બોલ્યા કે હે ધર્મશીલ અંબડ તું અહીંથી રાજગૃહી નગર તરફ જાય છે તે ત્યાં તારે સુલસા શ્રાવિકાને મલીને તેને મારા ધર્મલાભ કહેવા. અંબડ પરિવ્રાજક કહ્યું કે બહુ સારું. પછી તે આકાશ માર્ગે રાજગૃહનગરે આવે અંબડ પરિવ્રાજકે મનમાં વિચાર કર્યો કે અહો ! આ સુલસાનું સૌભાગ્ય આશ્ચર્યકારી છે. રાગ દ્વેષથી રહિત એવા જીનેશ્વરદેવ પણ જેને ધર્મલાભ પાઠવે છે. તે કેવી શ્રેષ્ઠધર્મવાન, શ્રદ્ધાવાન હશે ! તે સુલસાની ધર્મમાં કેવી આસ્થા હશે! તેની હું પરીક્ષા કરું. અને તેના ક્યા ગુણે કરીને શ્રીજીનેશ્વરદેવ આનંદ પામ્યા
Page #149
--------------------------------------------------------------------------
________________
તે સર્વે હું જાણું. બુદ્ધિવંત એવા અંબડ પરિવ્રાજકે પિતાને વેશ પરિવર્તન કરીને યાચક બનીને સુલસીશ્રાવિકાને ઘેર ગયે. સુલસા શ્રાવિકા દયાથી યાચકને ભોજન આપવા લાગી. ત્યારે યાચકે કહ્યું કે હે ધર્મવંતી ! તું મારા પગધેવાપૂર્વક આદરથી મને ભોજન કરાવ.
તે વાત સુલસાએ કબુલ કરી નહિ. કારણ કે તે કંચનકામિનીના ત્યાગીને જ સુપાત્ર માનતી હતી. સુપાત્રસિવાય કોઇને આદર આપવો તે મિથ્યાત્વ છે. એવું નક્કરપણે તેનું માનવું હતું.
ત્યારબાદ લાચાર થયેલ અંબડ પરિવ્રાજકે પૂર્વ દિશાના દરવાજાની બહાર જઈ વયિ લબ્ધિવડે ચારમુખવાળા હંસના વાહનવાળા અને સાથે સાવિત્રીવાળા બ્રહ્માનું રૂપ ધારણ કર્યું. આ વાત જાણીને સાક્ષાત્ બ્રહ્માને વંદન કરવા નગરના લોકો જવા લાગ્યા. પરંતુ જૈનધર્મમાં દઢશ્રદ્ધાવાળી અને સુદેવ સુગુરૂ સુધર્મનું સ્વરૂપ જાણનારી સુલસા ત્યાં ગઈ નહિ.
બીજે દિવસે દક્ષિણદિશાના દરવાજાની બહાર જઈને ગરુડના વાહનવાળા ચાર હાથવાળા અને લક્ષ્મીજીથી શોભતા એવું વિનું રૂપ ધારણ કર્યું. તે વખતે પણ ગામના ઘણા લેખકો દર્શન કરવા ગયા. પણ સુલસા શ્રાવિકા ગઈ નહિ.
ત્રીજે દિવસે પશ્ચિમ દિશાના દરવાજાની બહાર જઈને વૃષભના વાહનવાળા આખા શરીરે ભ ળેલા અને પાર્વતીને ધારણ કરનાર શંકરનું રૂપ ધારણ કર્યું. તે વખતે પણ શહેરના
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૩૫
લેકે વંદન કરવા ગયા પણ સુલસીશ્રાવિકા ગઈ નહી.
ત્યારબાદ ચોથે દિવસે ઉત્તર દિશાના દરવાજાની બહાર સમવસરણમાં બિરાજેલ તીર્થકરનું રૂપ વિકવ્યું. તે વખતે અંબડ પરિવ્રાજકે વિચાર ક્યો કે આજે તો તુલસા જરૂર વંદન કરવા આવશે. પરંતુ તે વખતે પણ સુલસા વંદન કરવા ન આવી. એટલે કે ઈ એક માણસને સુલસાને કહેવા મેક તે માણસે આવીને સુલસાને કહ્યું આજે આપણાનગરની બહાર ઉત્તર દિશાના દરવાજા આગળ પચીસમા તીર્થંકર પધાર્યા છે. માટે તમે વંદન કરવા ચાલે. તે વખતે સુલસાએ તે માણસને કહ્યું કે ભાઈ આ કોઈ તીર્થકર નથી. પરંતુ તીર્થકરનું રૂપ કરનારે કઈ બહુરૂપી લાગે છે. તીર્થકરતો ચોવીશજ થાય છે. અને વીસમા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુ હાલમાં આ ક્ષેત્રમાં વિચરી રહ્યા છે. વળી એકક્ષેત્રમાં બે તીર્થકરે સાથે થતા નથી. આથી નક્કી થાય છે કે પિતાને પચીશ તીર્થકર કહેવડાવનારે તે લોકોને છેતરવાને આવું કહે છે. જેઓ જૈનધર્મનું સ્વરૂપ જાણતા ન હોય તેઓ જ આવા ધુતારાની જાળમાં ફસાય છે. માટે હું વંદન કરવા આવીશ નહિ.
આ પ્રમાણે અંબડ પરિવ્રાજકે સુલતાને ચલાયમાન કરવાનો પ્રયત્ન કરી જોયો. પરંતુ સુલસા જરાપણ છેતરાઈ નહિ. અને ધર્મશ્રદ્ધાથી ચલિત થઈ નહિ ત્યારે તેને ભગવાનના ધર્મ લાભની યોગ્યતા સમજાઈ. એટલે પાંચમાં દિવસે તે અંબડ
Page #151
--------------------------------------------------------------------------
________________
-
'૧૩૬
પરિવ્રાજક શ્રાવનો વેશ લઈને સુલસાને ઘેર આવે.
તે વખતે સાધર્મિભાઈ તરીકે સુંલસાએ તેને સત્કાર અને બહુમાન કર્યા. બેસવા આસન આપ્યું અને કહ્યું “આપને સુખ શાતા છે!” અંબડે જણાવ્યું. “દેવ, ગુરુની કૃપાથી સુખશાતા છે. મેં શ્રી મહાતીર્થ શત્રુજ્ય આદિ અનેક તીર્થોની યાત્રા કરી. ત્યાર બાદ ચંપાનગરીમાં ગયે. ત્યાં મહાવીર પ્રભુજીને વાંધા ધર્મોપદેશ સાંભળે અને અહીં આવવા નીકળે. ત્યારે ભગવાન મહાવીર દેવે ફરમાવ્યું કે રાજગૃહી નગરમાં સુલતાશ્રાવિકાને મારો ધર્મલાભ કહેજે.તે જણાવવા હું તમારી પાસે આવે છું. રસ્તામાં મને વિચાર આવે કે શ્રી મહાવીર પરમાત્માએ પિતે જેને ધર્મલાભ કહેવરાવ્યો છે. તેની ધર્મશ્રદ્ધા કેવી છે? તેની હું પરિક્ષા કરૂ અને તેથી મેં રાજગૃહીના જુદા જુદા દરવાજા બહાર જુદા જુદા દેના રૂપ વિકર્થી ને પરીક્ષા કરી છે પણ તેમાં તમે જરાય ચલિત થયેલા જણાયા નથી.
અંબડ પરિવ્રાજકના વચન સાંભળીને તથા પ્રભુએ પિતે ધર્મલાભ કહેવરાવ્યો.તેથીહર્ષથી રોમાંચિત થયેલી સુલસાએઊભી થઈને જે દિશા તરફ પ્રભુ મહાવીર વિરાજમાન હતા. તે દિશા તરફ જઇને બે હાથ જોડીને વંદન કર્યું, અને રસ્તુતિ કરીને પિતાના સગાભાઈ તુલ્ય ગણીને સુલસાએ ભક્તિથી અન્નપાનાદિક વડે અંબડ પરિવ્રાજકને સુંદર રીતે ભોજન કરાવ્યું, અને સત્કાર કર્યો. ત્યારપછી અંબડ પરિવ્રાજકે તુલસાને કહ્યું. હે
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૬૭
ધમબહેન ! આ બધા પ્રસંગોએ જ્યારે બધા લેકે મને સાક્ષાત દેવ જાણીને વંદન કરવા આવ્યા તે છતાં તમે કેમ આવ્યા નહિ?
તે વખતે સુલસાએ જણાવ્યું “જેણે જૈનધર્મનું સ્વરૂપ અને સુદેવ, સુગુરૂ અને સુધર્મનું યથાર્થ સ્વરૂપ જાણ્યું છે અને શ્રીજિનેશ્વરદેવનાવચનમાં જેની અખૂટશ્રદ્ધા છેતે મિથ્યાત્વી દેને કેવી તેરી વંદન કરે ! જેઓ અટાર દેષથી રહિત હોય તે સુદેવ જાણવા. પરંતુ જેમનામાં સાક્ષાત દેષ જણાતા હોય તે કુદેવ જાણવા. વળી હાલમાં જ્યારે સાક્ષાત શ્રી વીરપરમાત્મા તીર્થંકર તરીકે વિચરી રહ્યા છે. ત્યારે પચીશમાં તીર્થકર ક્યાંથી હોય ? માટે જેને સમ્યગ્રદર્શનગુણ પ્રગટ થયો હોય તેને વીતરાગ દેવના વચન ઉપર અડગ શ્રદ્ધા હોય છે.અડગ શ્રદ્ધા તે સમકિત જાણવું, વ્યવહાર સમકિતઅને નિશ્ચય સમકિત સમજાવ્યુંઆ સાંભળીને તે જિનધર્મમાં વધુ રિથર થયો.
સુલસાની ધર્મશ્રદ્ધાને વિચારતે અંબડ પરિવ્રાજક તેની રજા લઈને ત્યાર પછી ત્યાંથી ચાલી નીકળે. તે પછી સુલતા ચિરકાળ મહાવીર પ્રભુની પૂજા કરતી,ઉભયકાળ આવશ્યક કરતી, સુપાત્રમાં દાન કરતી, અઠ્ઠમઆદિ તપ કરવામાં તત્પર સુલસાએ શુભકાર્યોથી પિતાના શરીરને પવિત્ર બનાવ્યું. ત્યારબાદ તેણે શ્રી શત્રુંજ્ય આદિ તીર્થોની ભાવભક્તિ પૂર્વક યાત્રા કરી. સુલસાના પતિ નાગસારથી પણ વિશેષ પ્રકારે શુક્રરીતિએ જિનધર્મનું આરાધન કરતું હતું. સુલસાએ અંતિમ સમય નજીક
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૮
જાણીને ગુરૂ મહારાજ પાસે જઈ હાથ જોડી વિનતિ કરી. ભગવન! હવે મને ધર્મની આરાધના કરી. ગુરૂમહારાજે વિરતાર પૂર્વક આરાધના કરાવી. આ પ્રમાણે આરાધના પૂર્વક શ્રી મહાવીર પ્રભુનું હૃદયમાં સમરણ કરતી સુલસાસતી દેવલોકમાં ગઈ મોક્ષનું જ ધ્યેય હોવાથી સમકિતની આરાધનાથી સુસાએ શ્રી તીર્થકર નામ કર્મ બાંધ્યું હતું. તેથી દેવલેકમાંથી અવીને તે આવતી
વીશીમાં આ ભરતક્ષેત્રમાં પંદરમાં નિર્મમ નામના તીર્થકર થશે. આ પ્રમાણેનું શ્રી સુલસા શ્રાવિકાનું ટુંક ચારિત્ર જાણીને તેની સમક્તિની દઢતા જાણીને હે ભજનો ! તમે પણ સમકિતની-સમ્યગ્દર્શનની નિર્મળતા મેળવીને આત્મકલ્યાણ સાધે.
મહાનુભાવો ? જગતના છ કૌતુક જોવામાં કૌતુક કરવામાં ર્મના બંધ થાય છે. તે મોટા ભાગે જાણતા નથી. સુદેવ સુગુરૂ સુધર્મની ઓળખાણ કરતા નથી. તેમ આત્માને પણ પીછાણતાં નથી જેથી જ આજીવ અનાદિ કાળથી રખડપટી કરતે જ રહ્યો છે. ઉત્તમ એ મનુષ્ય જન્મ જેવો સુઅવસર મળ્યો છે. તો હે જીવ હજી પણ બાજી તારા હાથમાં છે. તેને તું સુધારી લે. આપણી ચાલુ વાત છત્રવરની ચાલે છે. તે કૌતુક કરવા માટે રંક બન્ય, હવે કેવી રમત થાય છે. તે જોવા માટે બગીચા બહાર ઉભો રહ્યો છે. રાજકુંવરને વેશ પહેરેલા ભાણીયાને ઘોડાગાડીમાં પરાણે બેસાડીને રાજા પાસે લઈ જાય છે. એ બધુ નજરોનજર છત્રકુંવરે જોયું પણ છે. ત્યારબાદ રંક
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૩૯ બનેલ ખરો રાજકુંવર બગીચામાં પ્રવેશ કરવા જાય છે, ત્યાંજ રાજસીપાઈ તેને રેકે છે, અંદર જવા દેતું નથી. રાજકુંવરને હજુ તે એમ જ છે કે હું રાજકુંવર છું, મને રોકનાર કોણ ? એમ સમજી ગુસ્સાથી સીપાઈને કહે છે કે હું રાજકુંવર છું, બાગ મારે છે. જેઈ તારી સફાઈ. આઘો ખસ, સીપાઈ તો આ ભીખારી જ છે એમજ સમજે છે. એટલે કહે છે કે જા જા ભીખારી, રાજકુંવર તને જોયા ? રાજકુંવર તે ઘોડાગાડીમાં બેસીને હમણાજ શહેરમાં ગયા. એ બધુ અમે જાણીએ છીએ. ત્યારે ભીખારી બનેલ રાજકુંવર રેફથી કહે છે કે હું રાજકુંવર છું. નથી જાણતો ? એકલ મારીશ તે નીચે પડીશ, આઘો જા આધો. રંક બનેલ રાજકુંવર તો એમજ સમજે છે કે હું માલીક છું. અને આ મારે નોકર છે. મને રોકી શકે જ કેમ! એમ સમજીને જેર કરી બાગમાં જવા જાય છે. પણ સીપાઈ જોરદાર હેવાથી કહે છે કે અલ્યા ભીખારી અહીંથી ચાલ્યું જા. એમાં કહી બેચાર તમાચા મારીને બહાર કાઢી મૂકો. હવે છત્રવરને ભાન થયું કે આ રમત કરતા ગમ્મત થઈ ગઈ. હસવામાં ખસવું થઈ ગયું. ખરેખર કૌતુકે કેર વર્તાવ્યો. હવે જે થવાનું ' હતું તે થઈ ગયું. બનવાનું બની ગયું, પણ જરૂર મારે રાજ સુખ મેળવવું છે. એ દયેય તેના દિલમાં વસેલું છે. રેશમાં હેવાથી એકદમ તે રાજસુખ મળે તેમ નથી. રાજમહેલમાં કાઈ જાવા પણ દીએ નહીં, રાજાને મળવા માટે કોઈ જાવા દીએ નહિ. રાજા ને મલ્યા સિવાય કંઈ પણ બને નહિં પણ ગમે
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૦
ત્યારે મારા પીતા મને મળે. મારા રાજ્યહક મને મળે, એજ ધ્યેય દિલમાં રાખી રહ્યો છે. બગીચામાંથી માર ખાઈને બહાર નીકળ્યા પછી ઉદાસીન બનીને શહેર તરફ ચાલવા લાગ્યા. પુષ્પના જેવા કામળ અંગવાળા તે રાજકુંવર રકવેશે . ચાલ્યા જાય છે. પોતે તે હું રાજકુંવર છું એમ સમજીને વચમાં જે દાઈ પરિચિત પેાલીશને જુએ, એટલે પહેલાની જેમ હુકમ કરીને પેાતાની પાસે બેલાવે છે. મારા માટે એક ગ્લાશ ઠંડુ પાણી જલદી લાવેા. એમ કહેવા છતા પણ પાણી કાઇ આપતુ નથી, સહુ જાણે છે કે આ બીચારા ભીખારીને ગાંડા તાવ આવ્યા લાગે છે. એટલે કાઈ તેની વાત સાંભળતા નથી, એટલે વળી આગળ -જાય છે, ત્યાં એક રાજના અધિકારી જમાદારને જોઈ ને કહે છે કે, સલામ ભરતા શું ભૂલી ગયા ? અહીંયા આવે. હું રાજકુંવર, મારા માટે ગાડી લાવો. ગાડીમાં બેસીને રાજદરબારમાં જાઉં, આવા વચના સાંભળીને જમાદારે જાણ્યુ" "કે આ કાઈ ગાંડા ભીખારી છે, એટલે જેમ તેમ બેલે છે. આવા વર્તનથી કાઈ તેને ખાવા કે પાણી પણ નહી આપતા તેને જોઈ તેનુ ખેલવું સાંભળી લૉકા હસે છે. જેથી રંક બનેલા રાજકુંવર જરા ઉગ્ર થઇને બાલે છે કે તમે બધા મારા નેાકર થઈ ને મારી વાત પણ સાંભળતા નથી ? ત્યારે બીજાએ પણ કહેવા લાગ્યા કે જા જા ભીખારી. અહીંથી ચાલ્યા જા. નહીં તો ગડદા પાટુ ને લાત પડશે. આવી વિટંબણા ભાગવત્તા. ભૂખ્યા ને તરસ્યા. ગલી કુંચીમાં આમથી તેમ ભટકે છે, કોઈ વખત લાંબા હાથ કરીને
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૪૧
માંગ્યું પણ નથી. તેમ કોઈનું કામ પણ કર્યું નથી. જ્યાં ત્યાં સૂઇ રહીને ભૂખ્યા તરસ્યા ત્રણ દિવસ પસાર કર્યો.
ત્રણ દિવસનો ભૂખ્યો હોવાથી મોટું પણ લેવાઈ ગયું છે, કંઈક બળ હિન પણ બને છે. મુખનું તેજ પણ ઝાંખું થયું છે. ભૂખના કારણે શરીરના અવયે ઢીલા પડે છે.
(રાગ-ગુટક) ભૂખ ભૂંડી અરે, આંખ ઉંડી કરે, વળી લાલાશ ગાલની જાય ખરે. બળ જાય વળી, કેડ જાય લળી, લથડીયા ચક્કર આવે ફરી. વળી હાથ ધ્રુજે, પગ માથુ ધ્રુજે, પટે ખાડો પડે નવિ કાંઈ સૂઝે, વ્રત વિણ એવા નરને દુઃખદાઈ,
વાણી લલિત સૂર્ણ ભવિ ભાઈ, સુજ્ઞો ! ખાવા નહી મળવાથી ભૂખ સહન કરનારમાં અને વ્રત પચ્ચખાણ લઈ જે છીથી અન્નનો ત્યાગ કરનારમાં ઘણો જ ફરક છે. એક આર્તધ્યાનથી કર્મ બંધણી કરે છે. ત્યારે બીજાને ધર્મધ્યાન હેવાથી કર્મની નિર્જરા થાય છે. તપસ્યામાં તત્પર રહેનાર તપસ્વી પિતાને સમગ્ર પ્રકારના આહારની
Page #157
--------------------------------------------------------------------------
________________
સામગ્રી સંપન્ન થઈ હોય છતા દહાડાના દહાડા સુધી તે આહા રાદિક સામગ્રીને ત્યાગ કરી શકે છે. તેવા તપ પરાયણ મહાપુરૂષને આહારાદિકને સંયોગ ન મળવાથી કે આહારાદિક ન લેવાથી સ્વને પણ પેટ બાળતા નથી. જેઓને તપસ્યાને અભ્યાસ થયેલ છે, તે સહેલાઈથી રસના ઇન્દ્રિયને જીતી શકે છે. જગતમાં પણ એ વાત અનુભવસિદ્ધ છે કે જેઓને આયંબિલ, નીવિ, એકાસણ, ઉપવાસ વગેરેની ટેવ હોય છે. તેઓ જ મિષ્ટ આહારની માફક મેળા આહારને પણ વાપરી શકે છે.
અને જેઓને આયંબિલ વિગેરે તપસ્યાની ટેવ હતી નથી. તેઓ લગીર પણ મોળા આહારને વાપરતાં સખત આરીદ્ર ધ્યાનમાં પ્રવેશ કરે છે. તેવા ખોરાક ઉપર ચીડાય છે. ભજન ઉપર ચીડાય છે. જમાડનાર ઉપર પણ ચીડાય છે. યાવત ક્રોધ દાવાનળથી બળી જાય છે. અને ભેજન પૂર્ણ નહિ કરતાં અપૂર્ણ ભેજનેજ ઉઠે છે. અને આખો દિવસ ક્રોધથી ધમધમતો રહી પિતાના આખા વાતાવરણને ક્રોધમય બનાવે છે. શાસ્ત્રોમાં સાંભળીએ છીએ કે એકઆહાર માત્રની અપેક્ષાએ તંદુલ નામને મત્સ્ય સાતમી નારકીનું આયુષ્ય બાંધી સાતમી નારકીના અકથ્ય અને અગમ્ય દુઃખ ભોગવે છે.
સુ ! તપથીજ પૂર્વકાળના બાંધેલા કર્મો ક્ષય થાય છે કારણ કે જીવમાત્રને કમને બંધ રાગ-દ્વેષની તરતમ્યતા પ્રમાણે થાય છે. અને તે રાગ દ્વેષના કારણોમાં મુખ્ય ભાગ
Page #158
--------------------------------------------------------------------------
________________
પચમકાળમાં (મારવાડ) નાણા ગામમાં ભયંકર ઉપસ સહન કરનાર પૂ. પંન્યાસજી મહારાજ શ્રી હીરભુનીજી મહારાજ સાહેબ
જન્મ-શીહાર ( સૌરાષ્ટ્ર) સ. ૧૯૪૫ અસાઢ સુદિ ર દીક્ષા-સ. ૧૯૬૫ ના જે સુદિ પ ( માળવા ) ખડનગર
ગણિપદ-પન્યાસ પદ સં. ૧૯૭૯ ફ઼્રાગણુ સુદિ ૩ સુ. ચૂણેલ (નડીયાદ મહુધા પાસે) સ્વગ વાસ-પાલીતાણા સ. ૨૦૧૯ જેઠ સુદ ૧૫
Page #159
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્ધમાન તપની ૯૧ મી એળી જામનગરમાં પુરી કરી તે મહા તપસ્વી શાસ્ત્રવિશારદ પૂ. આચાર્ય શ્રી નિપુણપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબ
જન્મ( મેવાડ ) વસી સં. ૧૯૬૦ જેઠ સુદ ૪ નાનીદીક્ષા-સુરત સ. ૧૯૮૪ મહા વદી ૩ વડીદીક્ષા- સ. ૧૯૮૪ વૈશાખ વદ ૬ પન્યાસપદ-સુરત-વડાચૌટા સ. ૨૦૧૧ કાગણ સુદિ આચાય પદ-પાલીતાણા સ. ૨૦૨૩ ચૈત્ર વદી ૭ રવિ
',
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૩
શરીરજ ભગવે છે. સંજ્ઞાઓની અપેક્ષાએ કર્મબંધનું કારણ પણ વિચારીએ તે આહાર સંજ્ઞા કર્મબંધનું એવું તેવું કારણ નથી. આ બધી વસ્તુ સમજીને ધ્યાનમાં રાખીને તપસ્યા કરવાનો થોડો થોડો પણ અભ્યાસ પાડતા રહેવું જેથી ભૂખ્યા રહેવાનો પણ પ્રસંગ આવી જાય. ત્યારે આર્તધ્યાનથી કર્મ બંધન થતા અટકે, હવે મૂળ વાત ઉપર આવીએ. રંક બનેલા રાજકુંવરે ભૂખ્યા ત્રણ દિવસ પસાર કર્યા છે. પણ હૃદયમાં તેનું ધ્યેય એકજ છે કે મને મારા પિતાજી ક્યારે મળે ? મારા પિતા મળે તે માટે રાજ્ય હક મળે. આજ વિચારમાં લીન બનેલે ચાલ્યા જાય છે.
તેવામાં ત્રણ દિવસથી ભાણીયાને ગેતતું ભીખારીનું ટાળુ અચાનક સામુ મલ્યું. અલ્યા ભાણીયા ત્રણ દિવસથી તને ગતી ગતીને અમારા પગ દુખવા આવ્યા. તું ક્યાં ગયો હતો. માલમિષ્ટાન ખાવા મલ્યા હશે. એટલે અમને ભૂલી ગય લાગે છે. ચાલ ઝુંપડે અને ક્યાં ક્યાં ગયા હતા. તે બધી વાત જણાવ. તું એકલેજ સુખી થે. અમને તે ભૂલી જ ગયે ? બોલ ક્યાં ગયે હતે રાજકુંવરે વિચાર કર્યો કે જરૂર આ પેલા ભીખારીનું કુટુંબ છે. ભાણીયાને લેશ મારા દેહ ઉપર છે. એટલે પિતાને ભાણીયે છે એમજ સમજીને આ બધાએ મને પકડ્યો છે.. રાજકુંવર પિતાને રાજકુંવરજ સમજે છે. એટલે કહે છે કે જાઓ... જાઓ રાંકડાઓ, શું તમે મારી તેલે આપી શકે તેમ છો ? "
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૪
હું કોણ? હું રાજકુંવર, મને રાજકુંવર જાણે. એમ કુંવરપણાને રેફ કરીને બોલે છે. ત્યારે બધા બોલવા લાગ્યા કે અલ્યા! ભાણીયા આ તું શું બોલે છે. અલ્યા તું તે ડાહ્યો ડમરો થઈને ત્રણ દિવસમાં ફરી ગયે. અલ્યા ભાણીયા તારૂં ગાંડપણ કે ડહાપણ મૂકી દે. ચાલ ચાલ માટે રાજકુંવર થઈને આવ્યો છું. તે અમોએ જાણ્યું, આ સાંભળીને રાજકુંવરને પણ પાવર ચડ્યો. અને બોલ્યો કે જાવ જાવ ભીખારાઓ ! હા હા હું રાજકુંવર રાજકુંવર. તમને મારી ખબર નથી ! હું રાજકુંવર છું તમે ભીખારાએ કોની સામે બોલી રહ્યા છો ? આટલું પણ ભાન નથી? આવા ગાંડપણ જેવા ભાણીયાના વચને સાંભળી ટોળાના નાયકે કહ્યું કે અલ્યા પૂંજીયા જે ખરો. આ ભાણીયાનું મગજ ફટકી ગયું જણાય છે. માટે તેને બાંધીને આપણા ઝુંપડે લઈ ચાલે. ત્યાં જ ઠેકાણું પડશે. આમ કહેવાથી ભીખે, પૂજે, નાથ, વાલે બધા ભેગા થઈને ભાણાને પક્કીને ચાલે છે. ત્યારે અરે મૂકો મૂકે ભીખારાઓ હું કોણ? હું રાજકુંવર, રાજમાલીકી મારી છે. એમ કહીને ચાલતું નથી. એટલે બધાં વિચારે છે કે ભાણીયાને ભારે ચોટ લાગી જણાય છે, એમ સમજીને ટાંગાટોળી કરી ઉપાડીને દેવીના મઢે લઈ જઈ બેસાડ્યો. હમણાને હમણ ભૂવા બેલા. જ્યાં સુધી ડાકલા નહીં બેસાડો ત્યાં સુધી સારૂ થવાનું નથી. વૈધ ડોકટરો પારકે વળગાડ થોડા ? ભગાડી દેશે? સહુને એમ થયું કે જરૂર વળગાડ જઇએ. એટલે માતાના મઢે લઈ જઈ બેસાડયો. ભૂવાઓ આવી ગયા.
Page #162
--------------------------------------------------------------------------
________________
બધા બેસી ગયા. ડાકલા વગાડનારાઓ ડાકલા વગાડે છે દેવદેવીઓના નામથી દુહા બોલતા જાય છે. તેલની કડી ચડાવેલી છે. ભૂવાઓ અંગ ધ્રુજાવીને ધૂળે છે. અને ધૂણતા ધૂણતા હાથવતી પુરીઓ તળે છે. હાકોટા કરે છે. સુત્કાર કરે છે. ખમ્મા ખમ્મા કહી ભૂવો કહે છે કે પાકે પડછાયે પડયો છે. જબરૂ છોડ વળગ્યું છે. સાવધાન રહે. આ તો આંબલી કે પીંપળાના ઝાડ નીચે કટાણે મુતરવા બેઠા હશે. એટલે કોઈક વ્યંતરૂ તેના શરીરમાં પેઠું જણાય છે. તે વખતે પણ રાજકુંવર બે કે મૂકે મૂકે રાંકડાઓ આ બધુ શું માંડયું છે. જાઓ સાલા ભીખારાઓ. હું ભાણી નથી પણ રાજકુંવર છું. સમયાં? ત્યારે સધળાએ જાણ્યું કે ખરેખર ભારે જોખમ છે. અહીંથી છાને માને નાશી ન જાય તે પહેલાજ ચાંપતા ઉપાય લી. ડાકલીયાઓ જોરથી ડાલા વગાડે છે. આ ઝેડ સીધી રીતે નહી જાય માટે મરચાને ધૂમાડે આપે તેજ જશે. એમ કહીને ખરેખર મરચાનો ધૂમાડો તેના આગળ ધર્યો. હવે જેણે જન્મથી અત્યાર સુધી અત્તર ફુલ ગુલાબ કેવડો ચમેલી વગેરે વાપરેલા છે. સુંધેલા છે. તે આ ઝેર જે ધૂમાડે કેમ સહન કરી શકે ? રહેજ ધૂમાડે નાકમાં જતા જ માથું ભમી ગયું. ચક્કર આવવા લાગ્યા. અને મૂછ ખાઈને જમીન ઉપર ઢળી પડયો.
મહાનુભ? જુઓ તે ખરા પિતાની જ રાજધાનીમાં. માતપિતાદિ હયાત હોવા છતા પોતે હાલે પુત્ર હોવા છતાં
૧૦
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૬
છત્રકુવરની કમ' રાજાએ કેવી દશા કરેલી છે. ધ્રુવુ કૌતુક તેને જોવા મળ્યું છે. ધર્મી હાય કે અધમી હોય. કાઈ ને કમ છેડતું નથી. કમ તા દરેકને ભાગવવા જ પડે છે.
.
સુજ્ઞા ? રાજકુંવર કંઈક ભાનમાં આવ્યા. ત્યારે તેણે વિચાર કર્યો કે જો હું હવે વધારે બેલ બેલ કરીશ, લવરી કરીશ તે આ બધ! ભૂતનાં ભાઈ જેવા મૂર્ખ જડ જેવા મને ડામજ દેશે. રાજકુવર હવે ઘણા પસ્તાય છે. વેશ બદલા પણ મેજ કર્યાં છે અને કરાવ્યા છે. હવે તેા જે દુઃખ આવે તે બેાલ્યા વિના સહન કરી લેવુ તેવા દૃઢ નિશ્ચય કરી સતાષ ધારણ કર્યાં, સજ્જન પુરૂષની પણ એવી જ રીત હાય છે કે—
કવચિત્ ભૂમૌશય્યા, કવચિપિચ પ ક શયન કવચિચ્છાકાહારી, કવચિદપિચ શાલ્યોદન રૂચિ કવચિત્કથાધારી, કવચિદપિચ દિવ્યાંખર ધરા; મનસ્વીકાર્યાંથી, નગણ્યતિ દુઃખ ન ચ સુખમ્.
ભાવાર્થ –કયાંક ભૂમિશયન કરવું પડે. અને કયાંક પલંગમાં પાઢવાનું મળે. કયાંક માત્ર શાકના આહાર મળે. અને કયાંક આદન (ભાત) વિગેરે મળે. કયાંય માત્ર જીર્ણ વસ્ર યા ગાદડી મળે. અને કયાંક દિવ્ય વસ્ત્રા ળે. છતાં કાર્યોથી સજ્જન તેવા તેવા દુ:ખ સુખને ગણતા નથી. ભીખારી બનેલ રાજકુંવરે વિચાર્યું કે આટલા ધૂમાડાથી સર્યું હવે ખેલવું જ નહિ ગ્રૂપ રહેવુ, એમ સમજી આંખ ઉધાડી આળસ મરડી. બેઠા થયા.
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૪૭
હવે કઈ બાલતા નથી. એટલે બધાએ સમજી ગયા કે હવે મગજ સુધરી ગયું જણાય છે. એમ જાણી બધા રાજી થયા. અને પૂછ્યું કે કેમ ભાણીયા હવે ઠીક છે ને ? સારૂં છે ને ? કુંવરે પણ હા પાડી. એટલે બધા સમજ્યા કે ઝેડ ગયું, અને ઠેકાણે આવી ગયા. જેથી ઠંડુગાર પાણી પાયું અને ભીખમાં મળેલા ટાઢા ટુકડા ખાવા આપ્યા. તે પણ ત્રણ દિવસના ભૂખ્યા ઢાવાથી. રહેજે વગર પચ્ચખ્ખાણે અઠ્ઠમની જેમ તપરયા થવાથી ટાઢા ટુકડા પણ સાકરની જેમ મીઠા લાગ્યા. અને એક્દમ ઝપાટાઅધ ખાઈ ગયા.
મહાનુભાવા ? આયંબિલ કરવુ હાય તો લખુ ભેાજન ન ભાવે એવા ચાળા કરીએ છીએ. પણ ખરી ભૂખ લાગી હેાય તે તરત જ ભાવી જાય. વળી અભ્યાસે શું શું નથી બની શકતું ? લુખ્ખા ખાખરા તા ધણા ખાય છે. ગરમાગરમ ઢોકળામાં ધીની જરૂર પણ પડતી નથી. દરરોજ ચાર રોટલી ચોપડેલી વાપરતા હા તે તેમાંથી એક લુખી વાપરવાની ટેવ પાડવી. અભ્યાસ વધારતા ટેવ પાડતા પાડતાં બધુ બની શકે છે. તપ કરવાના પણ અભ્યાસ રાખવા. નિકાચિત જેવા કર્મો પણ તપ ગુણથી
જાય છે.
મહાનુભાવા ! હાલમા તે રાજકુંવર ન ખેલવામાં નવગુણ એમ સમજીને ભાણીયા ભીખારી થઇને રહ્યો છે. આત્માને હાની થતી હૈાય તેવા પ્રસંગમાં ન બેલવામાં નવગુણ જ્ગાવ્યા
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૮
છે. ૧. ભૂખ કેક્રોધી મનુષ્યના વિધથી રક્ષણ થાય. ૨.નિંદા રૂપી દેષથી બચી જવાય. ૩. જાપ શુદ્ધિને લાભ થાય. ૪. શુદ્ધ કાઉસગ કરવાને અવકાશ મળે. ૫. વાયુ કાયના જીવને બચાવ થાય. ૬. સ્વાર્થસિદ્ધિની પ્રાપ્તિ થાય. ૭. દેવગુરૂધર્મની આશાતનાથી રક્ષણ થાય. ૮. વચનથી થતા કર્મબંધનને અટકાવ થાય. ૮. જ્ઞાનની આશાતનાથી રક્ષણ થાય. - રંક બનેલે રાજકુંવર હવે ભાણીયે ટેળામાં ભળી ગયે છે. પણ હૃદયમાં તો એકજ ધ્યેય છે કે મને મારા પિતા કયારે મલે ? મને મારા હક ક્યારે મળે ? ભીખારી વેશમાં પણ આજ દયેય છે. આવું જ ય આપણું પણ મોક્ષ પ્રત્યેનું હોવું જોઇએ. મોક્ષપદ મેળવવા માટે તપ એ મહાન સાધન છે. ઈચ્છા નિધની સાથે શાંતિ (ક્ષમા) સમતાને પરિણામ એ ખરેખર તપનું સ્વરૂપ છે. એવા તપનો આદર કરવાથી સુખની પ્રાપ્તિ થઈ શકે છે. સુખદુઃખના પ્રસંગમાં જેઓ સમભાવે રહ્યા તેઓના ગુણે લલિત મુનિ ગાય છે.
-
ઢાળ નવમી (રાગ–પ્રભુ પાસનું મુખડું જોવા,) બીજા રાગથી પણ ગાઈ શકાય છે. જાઓ કર્મતગતિ કેવી,સુણોતે છે સાંભળવા જેવી; જચેતનની છે બાજી, ચેતનને મમતા ઝાઝી, મૂકે મમતામેહવિકાર, નિજકર્મના રોગનિવાર .૧
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૪૯, કેવુંકર્મ સ્વરૂપ છેજાણે, વળીઆત્મસ્વરૂપપિછાણે, સંકોચ વિકાસ સ્વભાવે રહી શકે શરીર જે પાવે. જુ ૨ દીપકનો પ્રકાશ હોય, નાના મોટા મકાનમાં તોય, રહે સાચને વિસ્તાર, આત્મપ્રદેશ તેજ પ્રકારે. જુ૩ એક અખંડ આતમ છે જ, અસંખ્ય પ્રદેશે તે જ, આઠ પ્રદેશચકનામે, સ્વચછસ્થિરમધ્યકામે.સુ.૪ પાણી ઉકળતું ખદબદથાય, તેમ આત્મપ્રદેશો સદાય, સુવાજોગતા કામકરતાં થાયઆંદોલનનિત્યફરતા જુ.૫ સાંકળઅંકેડાને જોડ્યા જેવા, આત્મપ્રદેશો છે પણ તેવા, એક સ્થળે દોલન થાય, આખા અંગેઅસર જણાય જુ.૬
નરાવબીબોલો જયારે શ્વાસ લેતાખાવોપીઓત્યારે, આત્મપ્રદેશદેલથીયે, ચોગબલ તેને કહેવાય. જુ.૭ યે ગબલનું શું પ્રમાણ, તેને અસંખ્ય પ્રકાર જાણ. યોગીનો અસંખ્યએથી,સંભાણસહુ તેથી, જુ.૮ કઈ ન રહેતા સરખા વેગ, ઓછા વધુ થાયે સંજોગ, ચોગ-બ-વીર્ય કહેવા, એનાથીજ લેહી ધડકાયે.જુ. નાડી ધબકારા જે થાશે, જેથી ચૈતન્ય છેજ જણાયે, જુદાજુદા હેતુ પ્રસંગે, થાયલાગણીઓ મન અંગે જુ.૧૦ અધ્યવસાયો લાગણીઓથાયે,એથી આત્મતત્ત્વસમજાયે, આખા શરીરે રહ્યો ફેલાઈ, અસંખ્ય પ્રદેશ ભાઈ.જુ.૧૧
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૦
આત્મપ્રદેશે તે સ કાચાય,તેમવિસ્તાર તેને જ થાય, નાનીમાટીમલેજેવીકાયા,રહે તેમાંજઆતમરાયા.જી.૧૨ આખાશરીરેઆખાજજાણ, કેડવાંસામાંજીને! ને જાણુ, હાથપગમાઢું છાતીભાગ, બÀઆતમ છેજ સાગ.જું ૧૩ નાનામાંનાના ભાગગણાય,તેનુ નામ દેશ કહેવાય, સાયઅણીજગ્યાએ જાણા,અસંખ્યપ્રદેશ કમાણા જી.૧૪ પરમાણુપુદ્દગલનાહાય, તેને છુટા કે વળગ્યા હાય, પણઆત્મ પ્રદેશ છુટા,કદીકાલે ન થાય વિખુટા,જી.૧પ જ્યાંજ્યાં રમાત્મપ્રદેરો રહેજ, ત્યાંયાંક વગણાદેજ, ચેાગમનત્રચકાયા રે,હાય ન લાગે વાર જી, ૧૬ પાણીમાંહે રંગો જેમ, આત્મા સાથે કર્મો મળેતેમ, કારણવિનાનચેટેલા,વેઆમ ત્રણેના વાર,બું ૧૭ કર્મો સમય સમયે બધાય, તેમ એક જ પ્લેટીસ, છે ચીકાશકર્મોમાંજેલી, પહેલા સાથચેકે તેથી,જી,૧૮ આનુ નામજ પ્રદેશ અધ, થાય તેમાં તીવ્ર વળી મંદ, મંદાગેથી આછાજઆવે, વાતેસ્ત્રભાવે. ૧૯ કમ વણા તીવ્રજ ચોગે, આવે વધુ પ્રમાણ સોગે, જીના કર્માંનીસાથેબધાય,નવાકાંકચાટી જાય.જી.૨૦ જોર યાગ સ્થાનકનુ જેવું,તેના તેરે ક ચેટે એવુ, કર્મ બધમાં યાગજ એડ,ભાગભજવેમહત્વનાતેહ જી,૨૧
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૫૧
એકમેટા પથ્થર ઉપાડા, હાથે લાલાશ આવે ધૃજારા, લાહીઝપાટાબંધથીધાયે,આત્મપ્રદેશ ચંચળથાયે, જી,૨૨ હાથ પગ શરીર ધ્રૂજાય, માથુ કપેને હાઠ બડાય, જેભાગમાંજોર કરાએ, તીડાં ચેાગ વધુ સમજાએ.જી.૨૩ કાઈ ડાયશરીરે નબળા, કાઈમના બળે હાય જબરા, કાઈશુન્યચિત્તે રહેનારા,કેાઈવચનશક્તિએ ઉદાર,જી.ર૪ એમઅનેકયાગનાસ્થાન, સમજી રાખા ધરી બહુમાન, કર્મ બંધના પ્રકાર ચાર, પ્રદેશ પ્રકૃતિ અધ ધાર.જી.૨૫ સ્થિતિ અધ વળીરસમધ, એમ ચાર પ્રકારે સંબંધ, એને ભાવાથ પછીકહીએ, ભાણકુંવરનીવાતલહીએ. જી. હવે રાજમહેલની મા, સુણા અક્ડ થઇને રાજી, અન્ય રાજકુંવરન ક આવેા, પણલવરીકરેવેશલાવે.જી.૨૭ રાજા રાજવૈદ્યો તેડાવે, જોવા નાડ કુંવરની આવે, જોના કહે બહુ નયુ, થઈ ગરમી માર્ચ ભરાયુ.જી ૨૮ લીએ ખાખ દવા મહુસારી, જેથીજલદી ચેમ્બીમારી, કફપીત્તહશે પણ જાશે, ત્રણ ચારદિને સુખ થારો,જી.ર૯ ધનવંતરી પિતા અમારા, અમે છીએસુપુત્રાજ ધારા, ગુણઔષધીનામધાકહીયે, તાચે પારન તેનેાલહીયે.જી.૩૦ રોગ મુક્ત થશે કુંવર જ્યારે, લેશું ઇનામ પછીજત્યારે, દીધીદવાઓનાગુણુતાજા,રજાલ હવે મહારાજા,જી,૩૧
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫ર
હવે જેશી ટીપણું ખેલે, કરે ગણત્રી મીન મેષ બોલે, શનિ મંગળ નડતે ભારે, જાપજપા તેના હજારે. જુ.૩૨ અમે જાણીયે ગ્રહની ચાલે, આકાશે નક્ષત્ર નિહાળે, ગ્રહણ પણ સાચુ કહીએ, કહી કહો ક્યાંરહીએ.જુ.૩૩ જાપ જપીશું અમે રાજા, જમી જમણ થઈને તાજા, ત્રણ ચાર દિને પડે ફેર, દેજે ઈનામ જાશું ઘેર. જી.૩૪ મંત્ર તંત્ર વાદીબહુ સારા, વળી યંત્રો પણ લખનારા, આવ્યા આદરરાજાતા બેઠાઆગળસહુના નેતા.જી.૩૫ સૂણો રાજા અમારી વાત, મંત્ર તંત્ર યંત્ર ઘણી જાત, ઘણી સાધના જોખમકારી, પણસિદ્ધકરી અમેભારી.જુ ૩૬ પંદરા ત્રીશા ચોત્રીશા, વળી બહુવિધના થાયે વીશા, ચોગ રવિપુષ્યને સિદ્ધ લખ્યાયંત્રોબહુવિધવિધ જુ ૩૭ વસ્તુઓની ખરી મેળવણી, કરી જાણેજ જે કેળવણી, ચમત્કાર થાયબહુભાર, તાંત્રીકવિદ્યા બલીહારી જુ ૩૮ ત્રણ ધાતુઓનું માદરીઉ, વિધિસરથી તે પણ કરીઉં, યંત્રપ્રભાવીકબહુસાર, સૂકો ઝટ થાયે સુધારે.જુ ૩૯ ધૂપદીપ બતાવી સાથે, બાંધીશું જ જમણે હાથે, રોગશગઝપટોડવળી, ગ્રહપીડા જાયે બધીટળી જુ.૪૦ મંત્ર માળા અમે જપી દેશું,તેની ચિંતા ન કરવાદેશું, થાએભૂખ્યાજ પેટેલાળા,કરભેજનલેશું જમાળા.જુ.૪૧
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૫૩
ચિંતા ન કરશે હવે કાંઈખરી વાત અમારી સાંઈ અમે મેળવ્યા છેઈનામબહુજનનામાન્યા પ્રમાણે જુ.૪૨ કુંવર દિવસ ત્રણથી ચાર, થઈ જશે ઘણુ હુશીયાર, લેશું ઇનામ ત્યારે બહુ, રજા લઈ ગયા ઘરે સહુ જુ.૪૩ હવે આસન વાદી આવ્યા, કહેઆસનથી ઘણા ફાવ્યા, રોગગમે તેવા ભલે થાયે,વિવિધ આસનથી જાયે.જી.૪૪ ત્રણચાર દિવસ તો થાશે. શીખડાવી દેશું રોગ જાશે, રાજચિંતા નકરો,શાવાતચિતમાંહીધરશે જુ.૪૫ દશઆસન શીખ્યા જેવા લાભથાય રોગ જાય એવા, ત્રણચારરાજાને બતાવ્ય,
રાસંગીપણખુશાયા.જુ ૪૬ હજી પંડિતોને વળી ભદ, આવશે ભૂવા પણ ઝટ, જાણડોશીઓટુચકાઓ. બાબાકી છેઆવશે. જુ. પિતે પિતપોતાનું ગાશે, કર્ણને સહુ રાજી થાશે, રહેાય નાબુદ થાયે, મનને રેગકેમ જ જાજે..૪૮ મહાનુભાવ આકર્મભવાઈરામ કર્મનોકાઢોજ ભાઈ દવા જાણે ગુરૂરાજસારી,બીજા બધા પોતેરાગધારી જુ.૪૯ લહોસમ્યગદર્શનજ્ઞાન, એજ સાચું જ છે વિજ્ઞાન, ક્ષાંતિગુણ સંતાપને ધારે મેળવેસુખ લલિતત્યારે જુ ૫૦
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૪
નવમી ઢાળનું વિવેચન મહાનુભાવે ! કર્મની ગતિ કેવી વિચિત્ર છે તે ખરેખર સાંભળવા જેવી જ છે. આપણે જોતા આવ્યાં છીએ કે જગતમાં ચેતનની અને જડની રમત ચાલ્યા કરે છે. પુદગલ કર્મ તે તે જડ છે. તેનામાં મમતાપણું, મારાપણું હોતું નથી. પણ ચેતન- રાય મોહ મમતામાં પડે છે, મુંઝાઈ રહ્યો છે. તેજ મોટામાં મેટે રેગ છે. તે રોગમાંથી મુક્ત થવા કર્મનું સ્વરૂપ કેવું છે. તેનું જાણપણું કરે અને આત્મ સ્વરૂપને પિછાણ..
આત્મા એ અસંખ્ય પ્રદેશને સમૂહ છે. આત્મ પ્રદેશ આખા શરીરમાં ફેલાઈને રહેલા છે. સોયની અણી જેટલા ભાગમાં પણ આત્મ પ્રદેશો અસંખ્ય સમજવા. દીવાનો પ્રકાશ ચારે તરફ ફેલાય છે. ડબામાં રાખે તે ડબા જેટલે પ્રકાશ અને પેટીમાં રાખો તો પેટીમાં પ્રકાશ સમાય છે. ઘરમાં મૂકે તે આખા ઘરમાં પ્રકાશ ફેલાય છે. જેથી પ્રકાશ વધતું નથી પણ આત્મ પ્રદેશો સંકેચ વિકાસ થયા કરે છે. શરીર નાનું હતું ત્યારે તે સંકોચાઈને રહ્યો હતો અને જેમ જેમ શરીર વધતું ગયું, મોટું થતું ગયું, લાંબુ પહોળું થતું ગયું, તેમ તેમ આત્મ પ્રદેશે વિસ્તાર પામીને રહે છે. સુજ્ઞો ! આત્મા એક અખંડ પદાર્થ છે. તેના મધ્ય ભાગમાં આઠ રૂચક પ્રદેશો છે તે રિથર હૈય છે તે સિવાયના બીજા બધાએ આત્મ પ્રદેશે ઉકળતા પાણીની પેઠે (ખદબદ) અદલિત થાય છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૫૫
આ રીતે આપણા શરીરમાં રહેલે આત્મા હંમેશાં અંદેલિત હોય છે. સૂતા હૈઈએ કે ગમે તે સ્થિતિમાં હોઈએ તે પણ તે આંદોલિત થયા જ કરે છે. આત્મ પ્રદેશ સાંકળના અકેડાની જેમ એક બીજા સાથે લાગેલા છે, તે કદી છૂટા પડતા નથી. એક સ્થળે આદેલન થાય ત્યારે આખા શરીરે તેની અસર જણાય છે. કંઈ પણ કામમાં શરીરને કે શરીરના અવએને કામે લગાડીએ ત્યારે અથવા મૌન રહે ત્યારે, વિચારતા હે શ્વાસ ખાતા હૈ, કે શરીરને રહેજ હલાવતા હો તો પણ વેગ થાય જ છે. આપણું નાનું મોટું કામ નાની મોટી ચેષ્ટા એક પણ એવી નથી કે જેમાં વેગ એટલે આત્મ પ્રદેશનું આંદોલન ન થતું હેય.
હવે યોગનું બળ દરેક વખતે સરખુ હોતુ નથી. તેમાં સંયે વશાત્ ઓછા અધીકાપણું થયાજ કરે છે. આ ઓછાવત્તા પણ સૂચવવા માટે શાસ્ત્રમાં યોગથાનક શબ્દનો ઉપયોગ થયેલ છે. યોગ બેલનું પ્રમાણ અનેક-અસંખ્ય પ્રકારનું હોઈ યોગથાનકે પણ અસંખ્ય પ્રકારના સંભવે છે. આત્મ પ્રદેશમાં થતા આંદોલનને જૈન શાસ્ત્રકારો યોગબલ–વીર્ય એવું નામ આપે છે.
આપણી છાતી પર ડાબી બાજુએ હાથ મૂકીએ તો ધબફ, ધબફ થાય છે. જમણા હાથના કાંડા પર આંગળી મૂકીએ તે ત્યાં ધડકારા થાય છે. તેનું કારણ એજ કે શરીરમાં લેહી.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૬
ફરે છે. એટલે લેાહીમાં આંદાલન થાય છે, અને નાડીઓમાં લોહીના આંદોલનના ધડકારા જણાય છે. હવે લોહીમાં આંધ્રલન શાથી થાય છે ! તેનુ કારણ પણ જાણવુ જોઇએ. આત્મા એક અખંડ પદાર્થ છે અને તેના પ્રદેશે ઉકળતા પાણીની પેઠે આંદોલિત થાય છે, વિગેરે કહેવાઈ ગયું છે. એક મેટા બાજો કે પત્થર ઉપાડીએ ત્યારે ધશું બળ કરવુ પડે, સાથે સાથ આખા શરીરનુ ંયે બળ લગાડીએ છીએ, ત્યારે માં ઉપર લાલાશ આવી જાય છે, હાથવતી જ્યારે બળ કર્યું, ત્યારે હાથના વિભાગમાં રહેલા આત્મ પ્રદેશા આદેાલિત થયા, અને તેજ વખતે ખભાના આત્મ પ્રદેશે પણ આંદોલિત થયા, અનુક્રમે આખા શરીરના આત્મ પ્રદેશો ખૂબ આંદોલિત થઈ જાય છે.
અધ્યવસાયો–લાગણીઓ આપણને થાય છે, જેથી ચૈતન્ય છે. તે સ્પષ્ટ પણે સમજાય છે. આપણને જુદે જુદે પ્રસંગે મનમાં કેવી કેવી લાગણીઓ થાય છે. તેના એક નાના દાખલેો વિચારીએ, કમ વિચાર બુકમાંથી જેવા મલ્યા તેવા જ મુકયો છે.
જ
ચદ્રકુમાર ? તમારૂ માં કેમ ઉદાસીન છે ! કંઈ નહિ, ક્રમ કઈ નહી ? બેલા તેા ખરા શુ કારણ છે ?
સાહેબ ! એક દિવસે મારા બાપુએ કહ્યુ હતુ કે ચંદ્રકુમાર આ પરીક્ષામાં પહેલે નંબરે પાસ થઈશ તે એક સાઈ કલ તને અપાવીશ. મે અભ્યાસમાં ખુબ મહેનત કરી અને પહેલે નંબરે પાસ થયા, કારણ કે સાઈકલ પર બેસીને ફરવા
Page #174
--------------------------------------------------------------------------
________________
- ૧૫૭ જવાનું મને બહુ ગમે છે. મારા બાપુએ સાઈકલ મંગાવવાને ઓર્ડર લખી મેકલ્ય, કંપની તરફથી કેટલેક દિવસે જવાબ. આવ્યો કે આપના લખ્યા મુજબ ઓર્ડર મુજબ એક અઠવાડીયામાં સાઈકલ રવાના કરાવીશું. એ વાંચીને મારી ઉત્સુક્તા વધી, થોડા દિવસે પછી વી.પી.થી રસીદ મળી પરંતુ સાઈલ ન આવી. કેમ શું થયું ? રેવાળાની ભૂલથી ક્યાંય બીજે ચાલી ગઈ હશે? છેવટે કેટલીક મહેનતને પરિણામે સાઈકલ પરમ દિવસે મળી. કાલે કેટલીક તૈયારી કરી, સાંજે ફરવા જવાને હતી, પરંતુ મારામામાને ત્યાં જમવાનું હોવાથી હોંશમાંને હોંશમાં જમવા ગયે, ઝટપટ જમી ઉતાવળે ઉતાવળે ઘેર ગયે, કપડા પહેરી સાઈકલ લેવા જાઉં તેવામાં ત્યાં સાઇકલ ન મળે, હૃદયમાં એક આંચકો આવે, પૂછપરછ કરતા માલુમ પડયું કે મારા કાકાનો દિકર વિભુ સાઈકલ લઈ ફરવા ચાલ્ય ગયો છે. | મારા પહેલા જ મારી સાઇકલ પર એ ફરવા ચાલ્યા ગયા ? મનમાં ક્રોધ ચડી આવ્યો. મેં ચડી ગયું. આંખમાં ઝરમરીયા આવ્યા. એમ ને એમ ધુંધવાતો શહેર બહાર કેટલાક છોકરાઓ સાઇકલ ફેરવતા હતા. ત્યાં આવ્યું. પરંતુ ન મ વિભુ કે. ન મળે સાઈકલ. એ વખતે મારા મનની દશા કેવી થઈ ગઈ હતી તે હું કહી શકતો નથી. ઘણું રખડ્યો. બહુ તપાસ કરી. છતાં પત્તો જ ન મલ્યા. છેવટે ઘર તરફ રવાના થયે. કેવી રીતે અને.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૮ કયે રસ્તેથી હું ઘેર આવ્યું. તેનું મને ભાન જ ન હતું. રસ્તામાં શું થાય છે. કેણ જાય છે. કોણ આવે છે. એ વિગેરે કંઈ પણ મારા મનની ધૂનને લીધે હું જોઈ શક્યો જ નહિ. ઘેર જઈ કપડા આમ તેમ ફેંકી દીધા. મારે રૂઆબ અને પરિસ્થિતિ જઈ ઘરના કોઈ પણ માણસે મારી સાથે બોલવામાં તે વખતે સાર જે નહિ. થિડીવાર બેસી રહ્યો. આવેશમાને આવેશમાં એકાએક ઉભો થયે અને મારા કાકાને ઘેર ગયો. ત્યાં પણ વિભુને જે નહિ. શેરીમાં પાએક ક્લાક આમ તેમ જુસ્સામાને -જુસ્સામાં ઘૂમે. પરંતુ વિભુ ન જ આવ્યો. કંટાળીને ઘર તરફ ચાલે. વળી અધે રસ્તેથી પાછો વળે. હવે તો આ હશે. એમ ધારી બીજી વાર મારા કાકાને ઘરે ઘ. ઓટલા ઉપર વિમળાબેન ઉભા હતા. એટલે પૂછયું. ટી બેન. વિભુ ક્યાં ગ. કકડે કકડા થઈ ગયેલા હૃદયને સાંધી મહા મુશીબતથી એટલા શબ્દો ઉચાર્યા. પછી બોલવાનું તો શું પરંતુ શરીરનું તમામ સામર્થ્ય ખલાશ થઈ ગયું. હઠ ફરકતા હતા. આંસુઓ ટપકતા હતા. - કેમ ભાઈ? શું છે. વિભુ તો ફરવા ગયા છે. હમણા જ આવશે. તું આજ આમ કેમ છે? આમ આવ તો. એક લ્હી મને હોડમાં લીધે. મારી સાઈકલ, હું મેટેથી રોઈ પડ્યો. તારી સાઇલ વિભુ લઈ ગયા છે. મારાથી જવાબનો એક શબ્દ ઉચ્ચારી શકાય તેમ હતું જ નહિ. તેથી હું તે રોતો જ રહ્યો.
આવ આવ ઘરમાં આવ. કહી મને બેઠમાં બેસાડ્યો,
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૫૯
હેતે મને શાંત પાડવા પ્રયત્ન કર્યાં. પરંતુ નકામા ગયા. કેટલીક વાર પછી હું શાંત થયા. થોડીવાર શાંત પણે બેસી રહ્યો. પછી અવાજ આવ્યા કે માટીબેન એ મોટીબેન બારણું ઉધાડા. વિભુના અવાજ સાંભળી હું ઉભા થયા. મેડીબેને બારણું ઉઘાડયું. ભાઈ લંગડાતા લંગડાતા હસવાના ડાળ કરતાં કરતાં અંદર દાખલ થયા. મારા મનમાં ફાળ પડી અરે ! મારી સાઇકલ ક્યાં ? ભાઈ તેા પગ પકડી એટલા પર બેસી ગયા હતા.
હું તેની સામે આંખા ફાડી જોઈ રહ્યો હતા, તેવામાં બે મજુરા આવ્યા. એકે સાઇકલ ઉપાડેલી, બીજાએ આગલુ પૈડુ ઉંચકેલુ` હતુ`. મેટી બેને પૂછ્યું' વિભુ ! આ શું થયુ' ! બીજી સાઈલવાળા સાથે અથડાવાથી હું પડી ગયા. મજુર બેલ્યા, બેન, ભાઇને પગે બહુ વાગ્યું છે. આ સાંભળી મેં મનમાં ક્યું સારૂ થયુ, ધણુ સારૂ થયુ, એમ કહી અકળાઇને હું ઘેર ચાહ્યા ગયા. પથારીમાં સૂતા, પરંતુ મેડી રાત સુધી ધ આવી જ નહિ. સવારમાં કઈક મોડા ઉઠયો. જીસ્સા શાંત થયે હતા. આરડામાંથી બહાર નીકળ્યા. પરશાળમાં સાઈકલના કકડા પડયા હતા. વળી હૃદયમાં જુસ્સો આવ્યો. ગઈ કાલના બનાવ અને નવી આવેલી સાઇકલપર મારૂ આકર્ષણ હૃદયમાં ઉભરાઈ આવ્યા. સાઇકલ પર બહુ કંટાળા આવ્યા. અને કઈ પણ ખાધા વિના જ અહી ચાલ્યેા આવ્યો છુ.
માસ્તરે કહ્યું કે અહે। એમાં જમ્યા વિના જ આવ્યા !
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬
ચંદ્રકુમાર શરમથીનિચું જોઈ રહ્યો. ચંદ્રકુમાર એગ્ય અને પહેલે નંબરે રહેનાર વિધાથી હેવાથી બીજા વિદ્યાર્થીઓ પણ આ વાત સાંભળી ચંદ્રકુમાર જેવી લાગણીને કેટલેક અંશે વશ થયા હતા. આ દાખલ કલ્પીત છે પણ આ ઉપરથી માણસેની લાગણીઓ અધ્યવસાય કેવા કેવા પ્રકારના ફેરફાર વાળા ઓછા વધતા થાય છે તે સમજવા માટે આ ટુંકે છતાં લંબાણ જે દાખલે ઉપગી છે.
ખુશ થઈ જવું. ઉદાસ થઈ જવું. ક્રોધાવેશમાં આવી જવું. નારાજ થઈ જવું. મગજ ઉશ્કેરાઈ જવું. આમ થવાનું કારણ એજ કે દરેક આત્મામાં લાગણીઓ સુરે છે. તેથી સંજોગોને લીધે મનુષ્ય ભિન્ન ભિન્ન પ્રકારની લાગણીઓને વશ થાય છે. તેને જૈન શાસ્ત્રમાં અધ્યવસાય કહેવામાં આવે છે. તે આ લાગણીનું નામ છે. લાગણીઓ કેટલીક સારી અને કેટલીક હલકા પ્રકારની હોય છે. તેમ અધ્યવસાય સ્થાનકે પણ બે પ્રકારના હોય છે. શુભ અવ્યવસાય અને અશુભ અધ્યવસાય સ્થાનકે.
લાગણીઓ–ચિંતા, વિચાર, ભય, હસવું રોવું. શેક કરે, પરંતા કરે, ઉશ્કેરાઈ જવું, ક્રોધ કરે, અભિમાન કરવું, જુસે, પ્રેમ, ખુશી થવું, સ્પર્ધા કરવી, મશગુલ બનવું, ઈષ્ટ મેળવવા તલપાપડ થવું, નારાજથવું છળ પ્રપંચ,કપટ, ધીરજ, વિશ્વાસ, શેર્ય, દઢ આગ્રહ, હઠ, નમ્રતા, સ્ત્રી પુરૂષના આકર્ષણ, દયા, મૂર્છા, વહેમ વિગેરે આ રીતે અનેક લાગણીઓ છે. તે
Page #178
--------------------------------------------------------------------------
________________
૧
એકેકનાં પણ પ્રસંગ, મનુષ્ય સ્વભાવ, વિગેરેને લીધે ધણા પ્રકારના થઈ જાય છે.
જેમકે એક શાંત સ્વભાવી માણસની હઠ, ક્રોધ, ઉશ્કેરણી વિગેરે લાગણીઓ કરતાં ઉદ્ધૃત માણસમાં તે વધારે તીવ્ર હૈાય છે. તેમાં વળી કાઈ વધારે શાંત માણસમાં ઘણી જ ઓછી હાય છે. તેવી જ રીતે કાઈ વધારે ઉદ્દતમાં વધારે તીવ્ર હાય છે. તેથી પણ વધારે તીવ્ર લાગણીવાળા મનુષ્યા જગતમાં હાઈ શકે છે.
લાગણીએ, વિચારા, સા વિગેરે જૈન પરિભાષામાં અધ્યવસાયની તરતમતા અધ્યવસાયના સ્થાનકા કહેવાય છે. આપણું શરીર નિયમિત અને રીતસર હીલચાલ કરે છે. તેથી તેમાં લાગણી છે. તેથી શરીરમાં લાગણી ચૈતન્ય ધરાવનારી કાઈ વસ્તુ પણ છે. તે આત્મા કહેવાય છે. તે આખા શરીરમાં ફેલાઇને રહેલા છે. તેને અસંખ્ય પ્રદેશ છે. પ્રદેશોમાં આંદલન થયા કરે છે. આત્માના સ’કાચ અને વિસ્તાર થાય છે. નાની માટી જેવી કાયા મળે તેમાં આત્તમરામ રહે છે. રહી શકે છે. શરીરમાં ફેલાઇને રહેલા આત્મા એક અખંડ પદાર્થ છે. અને તેના ( મનની કલ્પનાએ ) અસંખ્ય નિવિભાજ્ય ભાગ પાડી શકાય છે. તેને આત્મ પ્રદેશા કહેવાય છે, જો કે આત્મા શરીસ્માં જ ફેલાઇને રહ્યો હૈાય છે. છતાં તેમાં સકાચ પામવાની તેમજ વિસ્તાર પામવાની શકિત છે. તેનુ નામ સંસર્ગ અને વિસ શકિત છે.
૧૧
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૧૨:
જ
આત્માના નાનામાં નાના ભાગ પરમાણુ જેવડા હોય છે. જ્ઞાનીની બુદ્ધિથી પણ બે ભાગ ન થાય. તેવા જ સમજવે. પણ એટલુ’ યાદ રાખવું કે પરમાણું એક્લે છૂટા છવાયા હોય છે, અને વળગેલા પણ હોય છે, પણ આત્માના પરમાણુ જેવડા નાનામાં નાના ભાગે તેનુ નામ પ્રદેશ, તે પ્રદેશો એક બીજાથી છુટા પડતા નથી. આત્માના અસ પ્રદેશ છે. સાયની અણી જેટલા ભાગમાં પણ આત્મ પ્રદેશા અસભ્ય સમજવા.
આપણા શરીરમાં જે જે સ્થળે જે જે ભાગમાં આત્મ પ્રદેશ છે. તે દરેક ઠેકાણેકાણુવા હાયજ છે. પરંતુ યાગને લીધે જેટલી કા વણા આત્મપ્રદેશા સાથે મળે છે. તેટલી જ કાણુ વણાનું નામ ક` કહેવાય છે.
જેમ પાણીમાં રગ મિશ્રિત થઇ જાય. તેમ આત્મપ્રદેશમાં તે કાણુ વણા મિશ્રિત થઈ જાય અને અગાઉની કાણ વણા કર્મ સાથે તેજ યોગ સ્થાનકના બળના પ્રમાણમાં ચોંટી જાય છે. તેવી જ રીતે બીજે સમયે યોગસ્થાનકના બળ પ્રમાણે આવેલી કા ણવર્ગણા યોગસ્થાનકના બલ પ્રમાણે આત્મપ્રદેશ સાથે મિશ્ર થાય છે. અને પૂર્વ સમયના કર્મી સાથે તે સમયના ચોગ સ્થાનકના બલ પ્રમાણે ચાટે છે. પૂર્વના કર્મ સાથે બીજી નવી આવેલી કાણુ વર્ષાં ચોંટી જાય છે, તેનું કારમ પર માણુ એમાં ચિકાશ હેાય છે, તેથી પરરપર ચોંટી જાય છે.
જુસ્સાવાળુ યોગ સ્થાનક હોય તે. જોરથી ચાટે છે. તે
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૪
ઓછા સુરસાવાળું સ્થાનક હૈયતે ઓછા જુસાથી સેંટે છે, આનું નામ પ્રદેશ બંધ કહેવાય છે.
અત્રે સમજવાનું કે કારણ વિના કાર્ય થતું નથી એટલે કે કારણ વિના કર્મ સેંટતાં નથી. આમંત્રણ આપે તેજ આવે છે અને ચુંટે છે. દરેક સમયે ર્મબંધ થયાજ કરે છે. ખાતાં પીતાં, ઉઠતાં, બેસતાં, જતા આવતાં, એમ દરેક સમયે યોગસ્થાનકના પ્રમાણમાં કર્મ બંધાયાજ કરે છે, કર્મબંધમાં ગજ મહત્વનો ભાગ ભજવે છે.
કઈ શરીર નબળો હોય છે, પણ મન મજબૂત હોય છે. કિઈ શરીરે જબરે હોય છે, પણ મને બળ નબળુ હોય છે. કઈ શરીરે જોરાવર હોય અને મને પણ મજબૂત હોય, પણ વચન બોલવામાં શક્તિ રહિત હોય છે. જેઓ શુન્ય કહેતા વિચાર શકિત રહિત હોય, જેથી મનને લીધે થતા આંદોલનો તેને નબળા થાય છે, તેનો વેગ અચ્છો છે. તમારૂ મનોબળ મજબૂત છે, અને તર્ક વિતર્ક શકિત સારી છે. તેથી તમારા વેગવંતા મનને લીધે તમારે મનગ પ્રબળ છે, જેથી થતા આંદોલનો તમારા તેજ છે, તીત્ર છે, જેમાં વધારે છે. આવી રીતે ઓછા વધતા પ્રમાણવાળા ભેગના પ્રકારેને વેગથાનક કહે છે, અને તેવા યોગ થાનક અસંખ્ય હોય છે.
હવે કર્મબંધના ચાર પ્રકાર છે, પ્રદેશબંધ, પ્રકૃતિબંધ, સ્થિતિબંધ અને રસબંધ એમ ચાર પ્રકારે છે તેનો ભાવાર્થ બીજી ઢાળમાં લેશું. હાલ રાજકુંવર બનેલ ભાણીયાની વાત લઈએ.
Page #181
--------------------------------------------------------------------------
________________
- મહાનુભાવો ! હવે રાજમહેલમાં શું બની રહ્યું છે તે અક્કડ થઈને સાંભળે. ભારંક રાજકુંવર બન્યું છે, પણ પોતે તો પિતાને રંકજ માને છે, જેથી એમજ બેલે છેકે ભાઈસાબ હું રંક ભાણી છું, મને મારો વેશ આપે, મારે અહીં રહેવું નથી. રાજા સમજી જાય છે કે જરૂર રાજકુંવરનું ચિત્ત ઠેકાણે નથી,
રાજાએ તરતજ પ્રધાનજીને બોલાવ્યા અને કહ્યું કે આપણા રાજકુંવરને કંઈક થઈ ગયું છે. માટે જલ્દી સાજા થાય તેમ કરવાનું છે. પ્રધાનજીએ કહ્યું કે બહુ સારું હમણાજ રાજ્યવૈદ્યોને બોલાવીએ. ધર્મ પસાએ બધુ સારું થઈ જશે. પૂ. મુનિરાજ વિહાર કરીને આવી રહ્યા છે. તેઓની પાસેથી પણ જાણવાનું મળશે, માટે અને તેઓના પવિત્ર પગલા કરાવીને ધર્મના બે અક્ષર માંગલિકના સાંભળીયે. એમ કહી રાજાની રજા લઈ પૂ. મુનિરાજના સામે જઈ નમન કરી વિનંતિ કરી કે સાહેબજી ! આપ થોડીવાર અત્રે સ્થિરતા કરી વિશ્રાંતિ લઈ રાજાજી તથા રાજકુંવરને મંગલિક સંભળા. - પૂ. મુનિરાજો પ્રધાનજી સાથે ગયા, ત્રણે મુનિરાજે પાટ ઉપર બિરાજમાન થયા. રાજા-રાજકુંવર તથા પ્રધાનજી વિગેરે નમરકાર કરી બેઠા પછી મહાજ્ઞાની સુપ્રવર વકતા પૂ. મુનિરાજે મંગલાચરણ કરતાં નમો અરિહંતાણું, નમો સિદ્ધાણં બોલે છે. તે સાંભળતાંજ રાજકુંવર બનેલે ભાણો આનંદમાં આવી ગયે, કારણ કે આ નમરકારમંત્ર તેણે સાંભળેલ છે, તેમ તેને આવડે છે. તે નમરકારમંત્ર આખે કહ્યાબાદ કહ્યું કે હે મહાનુભાવો !
Page #182
--------------------------------------------------------------------------
________________
આ નભરકાર પંચ પરમેષ્ઠિમંત્ર એ મહામંગલક છે. એનાથી ચઢીયાતુ બીજું કઈ મંગલ છેજ નહી, એજ સર્વ પાપનો નાશ કરનાર છે. સર્વવિનો, સર્વ રોગો, આધિ વ્યાધિને ઉપાધિને દૂર કરનાર જો કોઈ હોયતો આ પંચ પરમેષ્ઠિ નમરકાર મહામંત્રજ છે. આવા પ્રકારનો અર્થ પણ ભાણાએ સાંભળેલ હતે, જાણેલ હતું, જેથી ખૂબ હર્ષ પામે છે. શ્રી પંચ પરમેષ્ટિ નવકારની સાધના એજ મેક્ષ માર્ગની સાધના છે. શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનું વાસ્તવિક જ્ઞાન તથા એનો પ્રત્યક્ષ અનુભવ સમ્યગ શ્રદ્ધાપૂર્વક કેવળ સાધના દ્વારા જ પ્રાપ્ત થાય છે. સજજનો! શ્રી નમસ્કાર મહામંત્રમાં પંચ પરમેષ્ઠિની અનુમોદના છે, અને એ અનુમોદનામાં આપણું સમગ્ર બળ ભરેલું છે, શ્રી પંચ પરમેષ્ટિ અને તેમના સુકૃતની અનુમોદના મોક્ષનું દ્વાર ખોલી આપે છે.
સુજ્ઞો ! શ્રી નમસ્કાર મહામંત્રના પ્રત્યેઅલૂરમાં અચિંત્ય શકિત છુપાએલી છે, પરંતુ એનો પ્રકાશ ક્રમશઃ પ્રયત્ન કરવાથી પ્રાપ્ત થાય છે. જેમ ભજનને પ્રત્યેક દાણે શરીરને પોષણ આપે છે. ઇન્દ્રિયની શકિત વધારે છે, સુધાનું નિવારણ કરે છે. તેમ શ્રી નવકાર મહામંત્રના પ્રત્યેક જાપથી અજ્ઞન, કષાય, અને પ્રમાદ મંદ પડે છે. પુનઃ પુનઃ જાપ કરવાથી મન અને બુદ્ધિ પણ શુદ્ધ બને છે. કર્મ સારાયે જગત ઉપર શાસન કરે છે. પરંતુ તે કર્મ પંચ પરમેષ્ટિથી ડરે છે. માટે પંચ પરમેષ્ટિ સાથે સંબંધ રાખવાથી કર્મ બંધન ઢીલા પડે છે.
Page #183
--------------------------------------------------------------------------
________________
પંચ પરમેષ્ટિમાં મન જોડવું એ પર્વત ઉપર ચઢવા જેવું છે. અને વિષયેમાં મન જોડવું એ પર્વત ઉપરથી પડવા જેવું છે. જેની ઉપર ચઢવું તે કઠીન છે. મુશ્કેલ છે. પણ ચડ્યા બાદ વાયુ મંડળની પ્રાપ્તિ વગેરે મનને આનંદ આપે છે. તેમ શ્રી નવકારમાં મનને જોડવું કઠીણ છે. પણ જોડયા પછી અનુભવાતે આત્મિક આનંદ અવર્ણનીય છે. જેમ જેમ નવકારના વર્ણોને રસ મનમાં પરિણામ પામે છે. તેમ તેમ જળથી ભરેલા કાચા ઘડાની જેમ અનુક્રમે જીવની કર્મગ્રંથી ક્ષય પામતી જાય છે. શ્રી નવકારમંત્ર ઉભય લોકમાં સુખનું મૂળ છે. એવું જાણી તમે આ મહામંત્રનું સદા સ્મરણ કરે. કારણકે પંચ પરમેષ્ઠિને કરેલે નમસ્કાર જીવને હજારો ભવથી છોડાવે છે. અને દુર્લભ બધિ બીજની પ્રાપ્તિ કરાવે છે. મોટાભયંકર વિષધર, દુષ્ટ ડાકિની, શાકિનિ, યાકિનિ, ભૂત પ્રેત આદિના ઉપદ્રવને નિગ્રહ કરવાવાળે, અને પ્રૌઢ પ્રભાવી સંપદાને પણ પ્રાપ્ત કરાવનારે. એવા શ્રી નવકારમંત્રનો મહિમા ત્રણ જગતમાં સર્વ કાળમાં સૌથી શ્રેષ્ઠ અને અદ્ભુત છે. તે મહામંત્રનું સદા રસ્મરણ કરે. શ્રીનવકાર મંત્રના બીજથી વાસિત કરેલ જ અન્યમની ઉપાસના ફળદાયી બને છે. અન્યથા નિષ્ફળ જાય છે. એવું શ્રી સર્વજ્ઞ શાસ્ત્રોનું કથન છે. સુ! રત્નોથી ભરેલી પિટીનું વજન અલ્પ હોય છે. પરંતુ મૂલ્ય ઘણું હોય છે. એ પ્રમાણે શ્રી નવકારમંત્ર શબ્દમાં માને છે. પણ અર્થથી અનંત છે, અને સિદ્ધાંતથી પ્રમાણભૂત છે.
Page #184
--------------------------------------------------------------------------
________________
| મોક્ષમાર્ગ બતાવનાર શ્રી અરિહંતે. અવિનાશી સુખના ભોક્તા શ્રી સિદ્ધ ભગવત, પંચાચાર પાળવામાં સમર્થ આચાર્યો, વિનયરત્નની ખાણરૂપ ઉપાધ્યાયે અને મોક્ષ સાધનામાં સહાયક સાધુઓ, એ પાંચ પરમેષ્ટિ ભગવતે જગતમાં સર્વ ગુણના ભંડાર છે. સંસારમાં એક બાજુ પાંચ વિષયે છે. અને બીજી બાજુ પાંચ પરમેષ્ટિઓ છે, એ પંચ પરમેષ્ટિઓ પ્રત્યે ભક્તિ પ્રગટાવવાથી પાંચ વિનો રાગ ટળી જાય છે, જેમ દિવસનો બધે થાક રાત્રિ હરી લે છે, તેમ અશુભ વિચારથી લાગેલે શરીરને મનને અને ઇન્દ્રિયેનો સઘળો થાક શ્રી નવકારમંત્ર હરી લે છે, અનેક દુઃખોથી પરાજિત સંસારી છે માટે નવકાર સર્વ મંત્રોમાં પ્રધાન મંત્ર છે, સર્વ ચેમાં શ્રેષ્ઠ એય છે, અને સર્વ તત્વોમાં પરમ પવિત્ર છે, આવા પરમ પવિત્ર નવકારના જાપનું કાર્ય નોકરી ધંધા જેવા સ્થૂલ કાર્યોની અપેક્ષાએ ઘણું જ સૂક્ષ્મ છે. કારણકે શરીરબળથી પાર પડી જાય તેવું તે નથી. તેને સફળ બનાવવા માટે શરીર બળ ઉપરાંત મનનું બળ અને હૃદયની આસ્થાની પણ પુરી જરૂર પડે છે. તે સિવાય તેમાંથી જોઈએ તેટલું બળ મેળવી શકાતું નથી. જેમ દામ આપ્યા સિવાય વસ્તુ ન મળે. તેમ બળ–ભાવ આપ્યા સિવાય કામ ન ફળે. લાકડું ચીરવું હોય તે ધારદાર કુહાડી વડે તેના ઉપર બરાબર ધારીને ઘા કર પડે છે. તેમજ ઘા કરવા માટે ઘા કરનારને પુરૂ બળ પણ વાપરવું પડે છે ત્યારે જ તે લાકડું
Page #185
--------------------------------------------------------------------------
________________
ચીરાય છે. અને ચૂલામાં નાંખવા લાયક બને છે. પરંતુ લાકડાના થડ ઉપર ફક્ત કુહાડીની ધાર ઘસવાથી તે જેમ ન ચીરાય તેમ નવકારના અક્ષરોને કેવળ જીભથી બોલી નાંખવાથી તેની જઈએ તેવી ઉંડી અને વ્યાપક અસર ન થાય. તેવી અસર નીપજાવવા માટે તેનામાં ઉલ્લાસ પૂર્વક મનને પરોવી દેવું જોઈએ. હૃદયને સમપી દેવું જોઈએ. ટુંકમાંએવું વાતાવરણ જગવવું જોઈએ કે નવકારનું વાતાવરણ અભેદ્યપણેમેરછવાયેલું રહે. નવકારનું સ્મરણ એટલે પંચપરમેષ્ઠિનુંમરણ.પંચપરમેષ્ઠિનુંમરણ એટલે આત્મશુદ્ધિનું સ્મરણ અને આત્મશુદ્ધિનું મરણ એટલે મુક્તિ. મોક્ષ કે નિર્વાણનું સ્મરણ, આ રીતે નમસ્કારનું સ્મરણ જીવનમાં અંતિમ યેયનું મરણ કરાવી મનુષ્યને અનંત સુખ પ્રત્યે લઈ જાય છે એટલે શાસ્ત્રમાં તે પરમ કે પ્રવરમંત્ર ગણાય છે.
આ નવકાર મંત્રમાં પ્રથમના બે પદમાં જગતમાં સર્વ શ્રેષ્ઠ ભાવથી પરમેષ્ટીપદને પામેલા એવા શ્રી અરિહંત અને સિદ્ધ છે. એ બે દેવ છે. પછીના ત્રણ પદોમાં આચાર્ય, ઉપા
થાય અને સર્વ સાધુ ભગવંતે છે, એ ત્રણ ગુરૂ છે. એ પાંચને કરાતે નમસ્કાર એ ધર્મ છે. તે નમસ્કારથી સર્વદુઃખને નાશ અને સર્વ સુખની પ્રાપ્તિ થાય છે. એ તેનું ફળ છે. આ નમરકાર સંપૂર્ણ જગતનાં સર્વદુઃખને દૂર કરી સર્વસુખને આપવાના સામર્થ્યવાળે હેવાથી જ પરમ મંગળસ્વરૂપ છે અને સર્વ શ્રેષ્ઠ છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૬૯
મહાનુભાવે ! આ નમસ્કાર મહામંત્રનું ભાવપૂર્વક એક ચિત્તથી નિત્ય રમરણ કરનારનું આ ભવ પરભવમાં કલ્યાણ થાય છે. ભય’કર રોગાનો ઉપદ્રવ દૂર થાય છે. તેમ ભૂત,પ્રેત,યક્ષ, ડાકણ, શાણ, ડઝપટ, કામણ, ટ્રુમણ, ગ્રહેા કંઈ કરી શકતાં નથી. કાઇ પૂર્વના વેરથી ઉપદ્રવ કરતા હેાય અથવા પૂર્વ કર્માંના ઉદયથી પીડા થયેલ હાય તો તે પણ એકાય ચિત્તથી મરણુ કરતા બધા વિઘ્ન શાંત થાય છે, જેથી હે સુજ્ઞા ! તમે સદા શ્રી નવકાર મંત્રનુંરમરણ કરતા રહી પરમ આત્મસુખના ભાક્તા અનેા મંગલીકપૂર્ણ સંભળાવ્યા બાદ પૂ.મુનિરાજો ઉપાશ્રયે ગયા. હજી સભળાવે તા સારૂ એમ સહું ઈચ્છી રહ્યાં હતાં, કારણ કે, આવી મીઠી મધુરી જીનવાણી સાંભળવાનુ ભાગ્ય માટાભાગે જનધમ પામેલાઓને તેમજ તેમના સહવાસમાં આવનારને મળી શકે છે. પ્રધાનજીએ સમય સુચકતા વાપરીને છનવાણી પૂજ્ય મુનિરાજના મુખથી સંભળાવી. તેમાં રાજકુવર બનેલ ભાણકુંવરને જે આનંદ હૃદયમાં થયા. તે તે તેજ જાણે. કે કેવળીજાણે. તેનીઢતા અનેકગણી વધી ગઈ.આવું સ્પષ્ટતાપૂર્વ ક વ ન સાંભળતાં તેનારામાંચ ખડા થતાહતાં. તે તેના મુખનાહર્ષાવેશ ઉપરથી જણાઈ આવતું હતું. મહાનુભાવો ! નમરકાર માટે હજી જરા વિશેષ જાણવા જેવુ છે. પંચપરમેષ્ઠીને નમસ્કાર કરવામાં જે રહસ્ય રહેલુ છે તે પણ જાણવું જોઈ એ.
પાંચ પરમેષ્ટિને નમરકાર કરવાથી જેમ સહાયવૃત્તિ, વિનય, સદાચાર, અવિનાશીપણું અને પોપકાર વિગેરે લોકાત્તર ગુણા
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭o”
પ્રત્યે પ્રેમ જાગે છે. તેમ બીજા પણ અનેક લાભ થાય છે. ખરી રીતે આ પંચનમરકાર એક મહાન શકિત છે. અથવા શકિતને Sજ છે. પ્રતિપક્ષ વસ્તુને હઠાવવા માટે હંમેશા શકિતની જરૂર પડે છે. અનાદિ કાળથી આ જીવનાં સાચા પ્રતિપક્ષી કઈ હોય તે આઠ પ્રકારના કર્મો છે. એ કર્મોમાં પણ મેહનીય કર્મ મુખ્ય છે. એ મોહનિય કર્મને જીતવું દુષ્કર છે. તેના બે પ્રકાર છે. એક દર્શનમેહનીય અને બીજું ચારિત્રમેહનીય. આ મોહનીય કર્મને જીતવાથી બીજા સર્વ કર્મોનું બળ જર્જરિત થઈ જાય છે, પરમેષ્ટિ નમરકારથી મેહનીય કર્મનો સમૂળ નાશ થાય છે અને મહના નાશથી બીજા કર્મો અવશ્ય નાશ પામે છે. માટે જ નવકારમાં સવ્વ પાવપણાસણે. એ પદ કહ્યું છે. મેહનીયકર્મમાં પણ દર્શન મોહનીય તે બળવાન છે. દર્શનમેહ એટલે ઉલટી માન્યતા. અરિહંતને ભાવથી નમસ્કાર કરવાથી જીવ સમ્યગ્ર, માન્યતામાં આવે છે. ખરી રીતે તે જે અરિહંતના માર્ગને ન. સન્માર્ગને નમે. તેની ઉન્માર્ગની રૂચિ ટળી અને તે સન્માર્ગની રૂચિવાળ બન્યું. એથી દર્શન મોહનીયનું મમ: સ્થાન ભેદઈ જાય છે, અને પછી ક્રમે ક્રમે તે સર્વથા પણ છતાઈ જાય છે. (નાશ પામે છે.) * સામાન્યથી પણ નમવાને પરિણામ વખણાય છે. નમસ્કાર હેય પણ નમરકારના વિષય તરીકે કાર્યસિદ્ધ કરવામાં અચિત્ય શકિત ધરાવનારા જે અરિહંત પરમાત્મા ન હોય તે આટલું
Page #188
--------------------------------------------------------------------------
________________
: ૧૭૧
સામર્થ્ય ન પ્રગટે, એ રીતે નમકારના વિષય તરીકે અરિહંત હાય પણ ભાવનમરકાર નહાય તે। પણ આટલું સામર્થ્ય ન પ્રગટે. જ્યારે ભાવ નમરકાર અને નમકારના વિષય તરીકે અરિહંત પરમાત્માએ આવે છે. ત્યારે અનાદિકાલીન મિથ્યાત્વના ભેદનનુ કાર્ય જે બીજી રીતે સિદ્ધ બનીશક્યું નહતુ. તે સિદ્ધ થાય છે. આવા બલવતર પ્રતિપક્ષીને સહજમાં જિતનાર ઢાવાથી નભરકાર એકમહાનશક્તિ અથવા શકિતનોપુ જછે એમકહેવુ સવ થા ચિત છે. મેાહનો પહેલા પ્રકાર દર્શનમેાહ છે. તેમ બીજો પ્રકાર ચારિત્ર મોહ છે. આ ચારિત્રમોહના પચીશ ભેદે છે. તેમાં પણ કાધ; માન, માયા અને લાભ આ ચાર મુખ્ય છે. નમકાર મહામત્રના પવિત્ર પદોથી આ ચારે કાયાના નાશ થાય છે,
મેાક્ષ મા ના સંસ્થાપક શ્રી અરિહંતની આરાધનાથી મિથ્યાત્વના. ચિદાનંદસ્વરૂપી શ્રી સિદ્ધ પ્રભુની આરાધનાથી લાભનેા. મહાચારિત્રવાન સરલ આત્મા શ્રીઆચાર્ય મહારાજની આરાધનાથી માયાને. વિનીત શ્રી ઉપાધ્યાયજી મહારાજની આરાધનાથી માનને. અને ક્ષમાગૃતિ શ્રી સાધુ મહારાજની આરાધનાથી ક્રોધના નાશ થાય છે.
આ રીતે પંચપરમેષ્ઠિ પદને નમરકાર કરવા. તે કાયાને જીતવામાં કારણભુત છે. શ્રીસિક્સેનાચાય વિરચિત શ્રીનમસ્કાર: માહાત્મ્ય, નામના ગ્રંથમાં આ નમસ્કાર ક્રિયાને પુણ્યરૂપી શરીરને જન્મ આપનારી માતાની ઉપમાં આપી છે. માતા જેમ
Page #189
--------------------------------------------------------------------------
________________
બાહ્ય શરીરને જન્મ આપે છે. તેમ નમરકારરૂપીમાતા પુણ્યરૂપી શરીરને ઉત્પન્ન કરે છે. નમરકારની ક્રિયા વિના પુણ્યરૂપી શરીર ઉત્પન્ન થઈ શકતું નથી. અને પુણ્યરૂપી શરીરની પ્રાપ્તિ વિના બાહ્ય શરીરની કે અન્ય કોઈપણ સામગ્રીની સફળતા થઈ શકતી નથી. અર્થાત બાહ્ય શરીર આદિ સાધને લાભકારક બનતાં નથી. ઉલટા અનેક રીતે હાનિકારક બને છે. વળી બાહ્ય શરીરમાં પણ નીરોગતા. દીર્ધાયુષીપણું. સુંદરતા, નિર્દોષતા, આદેતા. શ્લાઘનીયતા. સહૃદયતા. સૌમ્યતાદિ ગુણે અંદરના પુણ્યરૂપી શરીરની હયાતિ વિના પ્રગટી શકતા નથી. શરીરની નિર્દોષતા. સ્વભાવની સુંદરતા એ બાહ્ય ઐશ્વર્યએ પુણ્યરૂપી આંતરિક શરીરના મૂર્ત પ્રતીક છે. એક કારણ છે અને બીજું કાર્ય છે. એકજ સાથે જન્મેલા બે બાળકોના સ્વભાવ. બળ, બુદ્ધિ, વૈભવ આરોગ્ય વિગેરેમાં ફરક પડે છે. તેનું કોઈ ચેક્સ આંતરિક કારણ માનવું જોઈએ. અને તેજ પુણ્યરૂપી શરીર છે. જેનું પુણ્યરૂપી આંતરિક શરીર પુષ્ટ હોય છે. તેને ઉત્તમ વસ્તુઓ સ્વયમેવ આવી મળે છે.
અહીં પુણ્યરૂપી શરીર એટલે પુણ્યાનુબંધી પુણ્ય સમજવું. જીવ જ્યારે એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે. ત્યારે તેની સાથે બે શરીર હોય છે. એક કર્મણ અને બીજું તૈજસ. આ બે શરીર છવને અનાદિથી સાથે હેય છે. અને સંસાર પર્વત રહે છે. તેમાં કાર્મણ શરીર એટલે આત્માને લાગેલા કર્મોને સમૂહજીવ જેવું કાર્મણશરીર લઈને આવ્યા હોય છે. તેવા પ્રકારનું
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૩
(ત્રીજી) બાહ્ય શરીર અને વૈભવ આદિ સામગ્રી તેને મળે છે.. તેમાં જો પુણ્યની પ્રબળતા હાય તેા કાણુ શરીર પુણ્ય શરીર કહેવાય છે. આ પુણ્યાનુબંધી પુણ્ય ઉત્તમ વસ્તુઓમાં ઉત્તમ રૂચિ કરાવી આપે છે. તેથી પ્રશસ્ય ગણાય છે. મેાક્ષને અનુકૂળ ઉત્તમાત્તમ પ્રકારની સામગ્રી મેળવી આપવામાં તે અગ્રગણ્ય ભાગ ભજવે છે.
કની પરત ંત્ર દશામાં રહેલો જીવ અનાદિ ખાટા અભ્યાસ ના યોગે સહજ ભાવે અશુભમાં તન્મય બની જાય છે. જીવની . આ અશુભદશા. શુભ આલંબન વિના ટળી શકતી નથી. અને અને શુભ આલંબનેાની પ્રાપ્તિ પુણ્યાનુબંધી પુણ્ય વિના સુલભ નથી. જ્યાં સુધી અશુભની રૂચિ બેઠી છે. ત્યાં સુધી શુભ આલંબનની ખૂબજ જરૂર છે. શુભના બળથી અશુભના રાગ ટળી ગયા પછી શુભ પોતાની મેળે જ ખસી જાય છે. કારણ કે તે સજ્જન મિત્ર જેવા છે. જરૂર હોય ત્યાંસુધી સહાયમાં ઊભા રહે. અને જરૂર પૂર્ણ થાય ત્યારે પેાતાની મેળે ખસી જાય. એનુ મુખ્ય કામ અશુભને કાઢવાનુ છે.જેમ એર'ડીયુ' પેટમાંભરાયેલા જુના મળને કાઢીને પોતે પાતાની મેળે નીકળી જાય છે. તેમ આ પુણ્યાનુબંધી પુણ્ય અશુભની રૂચિ દૂર કરાવે છે. અને મેાક્ષને અનુકુળ ઉત્તમ વસ્તુએમાં ઉત્તમ રૂચિ કરાવી સ્વયં છૂટી જાય છે. આવા કુશલાનુષધિ પુણ્યને ઉત્પન્ન કરનાર હેાવાથી નમકાર એ મહા મંત્ર છે. તેને પુણ્યરૂપી શરીરને ઉત્પન્ન કરનાર માતાની
Page #191
--------------------------------------------------------------------------
________________
-ઉપમાં આપી છે. તે યથાર્થ છે. ખરી રીતે ઉત્તરોત્તર તેનાથી મેક્ષ મળે છે. પણ અહીં સાથદશાને ગૌણ રાખી સાધનદશાને મુખ્ય બનાવી આ ફળ દર્શાવ્યું છે. સાધ્ય કરતા સાધનની મહત્તા જરાપણ ઓછી નથી. કાર્ય સિદ્ધિના ઈચ્છુકને જેટલી કિંમત કાર્યની હોય છે. એટલીજ કે અધિક કિંમત તેના સાધનની હોય છે. કારણને આદર તે કાર્યને જ આદર કરવા તુલ્ય છે. જમીનમાં પાણી પ્રગટ કરવું. એ કાર્ય છે અને કવિ ખોદવાની ક્રિયા એ કારણ છે. જે માણસ વાસ્તવિક કારણેનું સેવન કરે છે, તેનું કાર્ય અવશ્ય સિદ્ધ થાય છે. ગૃભૂમિમાં કે ખોદતાં જેમ પાણીની સેર પિતાની મેળે પ્રગટે છે. તેમ શુંભ અનુષ્ઠાને મા મંડ્યા રહેવાથી આત્માની શુદ્ધિરૂપી કાર્ય પણ પોતાની મેળે થાય છે. વસ્ત્રને ઉજજવલ બનાવવું એ કાર્ય છે અને દેવાની ક્રિયાથી જેમ વસ્ત્રમાં ઉજવાતા આપોઆપ પ્રગટે છે. તેમ શુભ અનુષ્ઠાનમાં સંલગ્ન રહેવાથી આત્મારૂપી વસ્ત્રમાં પણ ઉજજવલતા આપોઆપ પ્રગટે છે. આ બધા કાર્યોમાં સાધનની મહત્તા છે. એ સાધનમાં આદર એ કાર્યને જ આદર છે. મુમુક્ષુઓ માટે મોક્ષ એ સાધ્ય છે. એ મોક્ષ કુશલાનુબંધિ પુણ્યની પુષ્ટી વિના કદી પણ પ્રાપ્ત થઈ શક્તા નથી, આ વાત પણ નિશ્ચિત છે. એ કુશલાનુંબંધિ પુણ્યની પ્રાતિ પણ પરમેષ્ટિ નમસ્કાર વિના થતી નથી એ પણ નિશ્ચિત છે. માટે અહીં પરમેષ્ટિ નમસ્કારને મોક્ષના અનન્ય કારણભૂત પુણ્યાનુબંધિપુણ્યની જનની તરીકે કહી છે. અહિંસાપ્રેમી
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૫
માતાના બાળકો સ્વભાવિક રીતે જ દયાળું બને છે સ્વયં ઉત્તમ બન્યા વિના ઉત્તમતાના સરકારે આપી શકાતા નથી નમરકાર, રૂપી માતા માત્ર પુણ્યાનુબંધિ પુણ્યરૂપ શરીરને જન્મ આપે છે એટલું જ નહિ. પણ પુષ્ય શરીરનું પાલણપોષણ પણ તેજ કરે છે. ઉત્તમ વસ્તુની પ્રાપ્તિ થયા પછી તેને સદ્દઉપયોગ કરએજ એની પુષ્ટિ છે નમરકારથી જે પુણ્ય બંધાય છે તે પુણ્યાનું બંધિ હોય છે. નમસ્કારથી ઉત્તરોત્તર તે પુષ્ટ બનતું જાય છે,
આ નવકારનું સામર્થ્ય અદ્દભૂત છે. જેમાં અનેક ઉત્તમ ઔષધીઓના અર્કના મિશ્રણથી બનેલી એક નાનકડી ગુટિકામાં રોગ નાશ માટેની અપાર શક્તિ ભરી હોય છે. તેમ નવકાર મંત્રમાં પણ પાપ નાશ માટેની કલ્પનાતીત શક્તિ ભરી હોય છે.. સમસ્ત શાસ્ત્રોના રહસ્ય સ્વરૂપ હોવા છતાં મંત્ર ટુંકે હોય છે. તેથી તેને આત્મસાત કરવામાં વધારે અનુકુળતા રહે છે. વળી તેને ગમે તેવી અવરથામાં પણ સરળતાથી ગણી શકાય છે અને એનારણદ્વારાઆચારશુદ્ધિ વિચારશુદ્ધિગશુદ્ધિ, આધ્યાત્મશુદ્ધિ, એ ચારે બાબતનું આરાધન સુલભ થઈ જાય છે. સુ ! હવે મૂળ વાત ઉપર આવીએ. પૂ. મુનિરાજ મંગલીક સંભળાવી ગયા બાદ રાજાજી હવે પ્રધાનજીને કહે છે કે, પૂમુનિરાજે કહ્યું તે વસ્તુતે ખરી જ છે. છતાં પણ બાહ્ય ઉપચાર ચાલુ રાખીએ. પ્રધાનજીએ તરતજ રાજવૈદ્યોને લાવ્યા. રાજાએ સન્માન કરી આસન આપ્યાં. કહ્યું કે, રાજકુંવર જલ્દી સાજા થાય તેવી દવા કરે. મુખ્ય વૈદ્યરાજે કહ્યું કે હે રાજન અમે દરેક રોગનું નિદાન
Page #193
--------------------------------------------------------------------------
________________
કરી શકીએ છીએ. તેમાં કઈ કઈ ઔષધીથી ક્યા ક્યા રે ગો જય છે. તેને પણ અમેએ અભ્યાસ અનુભવ કરે છે. હે. રાજન્ અમે વૈધરાજ ધનવંતરીના પુત્રો છીએ. એમ હી કુંવરની નાડ તપાસી કહ્યું કે, કંવર સાહેબને વિચિત્ર વાયુને ઉપદ્રવ થવાથી ગરમીના લીધે મગજમાં વાયુ ભરાય છે. પણ ચિંતા કરવા જેવું નથી. આ ઉત્તમ ભારી દવાના પડીકા આપું છું. તેનાથી ત્રણ ચાર દિવસમાં જ ફાયદે જણાશે. અમે ઈનામ લેશું એમ કહી વૈદ્યો રાજ રસોડે જમીને ગયા. ત્યારબાદ જોશીમહારાજે જતિષના વખાણ કર્યા. ટીપણા ખેલ્યાં. મીન, મેષ, વગેરે ગણત્રી કરી અંતે કહ્યું કે હે રાજન શનિ, મંગળ નડે છે, જેથી તેના જાપ હજારે જપાવવા પડશે. એ જાપ જપાવાનું કાર્ય પણ અમે જ કરીશું. ત્રણચાર દિવસમાં જ ફેર પડશે. અમે ઈનામ મેળવશું. અમો ગૃહની ચાલ જાણીએ છીએ. નક્ષત્ર પણ ઓળખીએ છીએ, સૂર્ય-ચન્દ્રના થતા ગ્રહણ પણ બરાબર કહી બતાવીએ છીએ. ખોટું કહીએ તે અમારૂ ચાલેજ કેમ ? વગેરે વાત કરી રાજરસેડે જમીને ગયા. સુ ! માનવી પર ગ્રહની અસર જરૂર થાય છે. ચંદ્ર-સૂર્ય ગ્રહણ થવાથી આપણી દુનિયા ઉપર વ્યાપક રીતે સારી અને ખરાબ અસર થાય છે. તે સર્વ જન વિહિત વાત છે. હજારો માઈલ દુર દુર આકાશમાં રહેલા સૂર્યચંદ્ર તેની સાથેના બીજા ગ્રહો પિતાપિતાની રીતે નિરંતર આપણા ઉપર અસર પાડવા સમર્થ થાય છે, એ દેખીતી
Page #194
--------------------------------------------------------------------------
________________
MITI
S
ષ૦.
IAITU
*
''
*
12
છે
પs -
3)
-
\\ SSSS
5
રાજકુંવરની તબીયત જોવા માટે રાજીવ-જોશી વિગેરે આવ્યા છે.
Page #195
--------------------------------------------------------------------------
Page #196
--------------------------------------------------------------------------
________________
- ૧૭૭
બીના છે. એટલે આપણી ઉપર થતી ગ્રહની અદશ્ય અસરને આપણે સ્વીકારવી જ પડશે. - આ ખાલી જણાતા આકાશમાં અત્યંત સૂક્ષ્મ અણુઓ ચમત્કારીક ગતિથી નિરંતર વહેતાં જ હોય છે. જેવી રીતે સૂર્યના પ્રકાશમય અણુઓ સૂર્યમાંથી નીકળી આપણી પૃથ્વી પર નિરં. તર આવતા હોય છે. તેવી જ રીતે આકાશમાં રહેલા અન્ય વિવિધ ગ્રહોના અણુઓ પણ આપણા પ્રતિ નિરંતર આવ્યાજ કરે છે, અને જે અણુઓને જેમની સાથે સજાતીય સંબંધ હોય છે, તે અણુઓ તેમના પ્રતિ કુદરતે આકર્ષાય છે. જેનો જે સંબંધ હોય તે પ્રમાણે તે સારી અર્થાત અનુકૂળ અસર ઉત્પન્ન કરે છે અને વિધિ અઓ વિરોધ ઉપજાવી પ્રતિકુળ અસર પ્રગટાવે છે.
આ વિશ્વમાં ત્રણ ગુણ મુખ્ય ગણાય છે. એમ બધાય પદાર્થો સાત્ત્વિક, રાજસ અને તામસ એમ ત્રણ ગુણવાળા દેખાય છે. તેમાં જે સાત્વિક પદાર્થો હોય છે તેઓ પિતાનાથી અધિક સાત્વિક પદાર્થોથી, અને જે જે રાજસ પદાર્થો હોય છે તેઓ પિતાનાથી અધિક રાજસ પદાર્થોથી અને જે જે તામસ પદાર્થો હોય છે. તેઓ પોતાનાથી અધિક તામસ પદાર્થોથી પોષાય છે. ચંદ્ર, સૂર્ય અને ગુરૂ એ ત્રણે ગ્રહો સાત્વિક હોવાથી તેમાંથી વહેતું સાત્વિક દ્રવ્ય આ સંસારના સર્વ સાત્વિક પ્રાણી અને પદાર્થોને પોષે છે. અથવા ચાલુ પષતા રહે છે. બુધ અને શુક્ર
૧૨
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૮
રાજરા હેવાથી તેમાંથી વહેતું દ્રવ્ય રાજસ પ્રાણુ કે પદાર્થોને પોષણ આપતું રહે છે. બાકીના ગ્રહ તામસ હોવાથી તેમાંથી વહેતું તાદ્રવ્ય તામસપ્રાણી કે પદાર્થોને નિરંતર પિષતા રહે છે. આ રીતે ત્રણ ગુણના વિજાતીય વહેંચણીવાળા આ ગ્રહની
તાના સજાતીય પ્રાણી પદાર્થો ઉપર નિરંતર અનુકૂળ અસર પિદા કરતા રહેલ છે. જ્યારે વિરૂદ્ધની અસર પ્રાણી પદાર્થો ઉપર પ્રતિકુળ પણે અસર કર્યા જ કરતા રહે છે.
આ ઉપરથી એક વાત નક્કી થાય છે કે બહુજ દૂર દૂર રહ્યા છતાં પણ ચહેમાંથી વહેતી અને આપણે ન દેખી શકતા હેઇએ તેવી નિરંતર અસર કર્યા જ કરે છે.
પ્રશ્ન–ગ્રહ નક્ષત્ર વિગેરેને કાંઈ સબંધ હશે ?
ઉત્તર–આપણે જે પૃથ્વીમાં વસીએ છીએ તેની આસપાસ અનેકાનેક ગ્રહો, ઉપગ્રહો અને નક્ષત્રો આવી રહેલા છે. પૃથ્વીતલ પર વસનાર દરેક પ્રાણી તેની સારી નરસી અસરનો અનુભવ કરે છે.
રૂતુ ફેરફાર એ વસ્તુતઃ ગ્રહ નક્ષત્ર અને વાતાવરણનિજ ફેરફાર છે એ ફેરફારને લીધે આપણું જીવન ઉપર કેવી
અસર થાય છે, તેને થોડે ઘણે અનુભવ સહુ કોઈને થઈ ચુક્ય હોય છે.
એક રાત્રિ દિવસમાં જ કેટલુ બધુ વૈચિત્ર્ય જોવામાં આવે છે. ઘણાખરા દુષ્કર્મો તથા પાપે, મોટા ભાગે રાત્રિના સમયમાં
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૭૯
થાય છે. કહેવાની મતલબ કે નક્ષત્ર વિગેરેના ફેરફારથી શરીર અને મન ઉપર તેની યથાયોગ્ય અસર થયા વિના રહેતી નથી.
પ્રશ્ન–તે પછી વિધિ નિષેધને લેશમાત્ર પણ ભંગ કરનારને તત્કાળમાં જ તેનું કહુફળ મળવું જોઈએ. પરંતુ તે તે જેવામાં આવતું નથી.
ઉત્તર–જ્યાં આખી જીંદગી અકુદરતી રીતે પસાર થઈ જતી હોય, તેમનામાં નાના નું દુપરિણામ જોવામાં ન આવે એ તદ્દન બનવા જોગ છે. આજે તે શ્વાસોશ્વાસની ક્રિયાથી લઈજીવનની તમામ ક્રિયાઓ લગભગ બેદરકારી અને અવિવેક પૂર્વક કરવામાં આવે છે, લેકેને ગ્ય વિધિપૂર્વક આહાર કરવાને કે શુદ્ધવાયુ સેવવાને પણ અવકાશ ભાગ્યે જ મળતો હશે. પરિણામ એ આવ્યું કે લેકેના શરીરના બધા દિન પ્રતિદિન નબળા થતા જાય છે.ત્રત પચ્ચખાણની દઢતા રાખી શકતાનથી.
ભૂખથી રીબાતા માણસે પોતાની શુભ ભાવનાઓ જાળવી શકતાં નથી. ભૂખને લીધે તેઓની ઇન્દ્રિયે પણ એવી શિથિલ થઈ જાય છે કે તેઓ પિતાના મન ઉપર પુરેપુરે કાબુ રાખી શકતા નથી. તેમની ચિત્તની સમાધિ તથા શાંતિ પણ ભૂખને લીધે ખોવાઈ જાય છે. - તત્કાલમાં જે તેમને અન્ન જેવી ઉપયોગી સામગ્રી પુરી, પાડવામાં ન આવે તે મગજ શુન્ય થઈ જાય છે. અને તેથી કંઈનું કંઈ કરી બેસે છે.
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૦
* જતિષ અને કર્મના આપણા સિદ્ધાંતને ખાસ સંબંધ છે, અને જતિષનું ફળ કહેવાનું હોય ત્યારે કર્મ પ્રકૃતિનું પણ ખાસ ધ્યાન રાખીને નિર્ણય કરવો જોઈએ.
આપણે કહીએ છીએ કે કર્યા કર્મ ભોગવવા પડશે અને અને એ શાસ્ત્ર પ્રમાણે તે અર્થ સત્ય છે. આપણે ઘણું કર્મ એવા બાંધીએ છીએ કે તે હલકા હોય છે અને તેમને આપણે આપણા શુભ કર્મથી અથવા તપથી ફળ આપતાં અટકાવી શકીએ છીએ. અથવા તે અશુભકર્મને નાશ કરી શકીએ.
હવે નિષ કુંડલીમાં આવા કર્મોના ફળ દેખાતા જ હોય તેથી સામાન્ય રીતે જોતાં કોઈપણ જતિષી કહી દએ કે તમને આમ આમ થશે. પણ એવું જ્યારે ન થાય ત્યારે જેતિષ ઉપરથી શ્રદ્ધા ઉઠી જાય.
પણ ત્યાં ખરી વાત એ છે કે તમે તમારા તપથી કે બીજા શુભ કર્મથી આ અશુભ ફળને નષ્ટ ક્ય હોય તે જતિષીને ખબર ન હોય.
પ્રશ્ન–પણ ફળ નષ્ટ કર્યા છે તેવું પણ જયોતિષમાં આવવું જોઈએ ને?
ઉત્તર-ના કારણ કહું-જોતિષ તો જન્મ કુંડલી ઉપરથી જોવાય. એટલે જન્મ કુંડલીમાં તે પૂર્વ ભવનાં કર્મનું ફળ મળવાનું હોય તેટલું જ આવે. પણ આ જન્મમાં તમે સુકૃત્ય કરે અને અશુભ ફળ નષ્ટ કરે તે સીધુ ન દેખાય. પણ એ
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૮૧
જવાના રસ્તા છે. જેની કુંડલી હોય તે માણસની પ્રકૃતિ ધ્યાનમાં લેવી જોઈએ. ગાડરીયા પ્રવાહની પેઠે જે માણસ જીવન નિર્વાહ કરતા હોય તેની કુંડલીનું ફળ સેએસોટકા સાચું પડે. કારણકે એ કાંઈ કર્મ કરી ફેરફાર કરતું નથી પણ તેજસ્વી પુરૂષ શુભ કર્મથી, દૃઢ મનોબળથી પિતાના કર્મના ફળમાં બહુ ફેરફાર કરી શકે.
જોતિષમાં ગ્રહોની ગતિ અને નજર ઉપરથી પણ થોડું નક્કી થઈ શકે કે જયારે નજર દઢ હોય, નજીક હોય ત્યારે ચોક્કસ ફળ મળી શકે. પણ છેટે અપસ્ટ હોય ત્યારે વ્યક્તિના નવા કર્મ ઉપર ફળને આધાર રહે. અને અત્યારે આપણને જે ફળ મળવાનું છે તે આપણા પૂર્વ ભવના કેવી જાતના કર્મનું ફળ છે એ કુંડલી ઉપરથી જાણી શકાય છે.
પ્રશ્ન-સારા અથવા ખરાબ ગ્રહ અસર કરે ! શી રીતે ?
ઉત્તર–સૂર્યના કિરણેથી કેટલે ફાયદો થાય છે. તે આપણે જાણીએ છીએ. અમુક અમુક રોગ મટાડવા માટે સેલેરીયમ દવાખાનામાં જુદા જુદા રંગની લાલ, લીલા, વાદળી કિરણે અપાય છે. તેમ તેના ગુણે જુદા જુદા છે. તેમ ગ્રહ નક્ષત્રની અસર થાય છે. તેની જુદા જુદા માણસો ઉપર જુદી જુદી અસર થાય છે.
mતમાં પ્રાણીઓને ર્માનુસાર ફળ આપવામાં છે વિગેરે નિમિત્ત બને છે. જન્મ સમયે વર્ષ–મહિના વગેરેને આરંભ થાય છે ત્યારે, શુભ-અશુભ ફળ આપવાને સમર્થ થઈ શકે છે.
Page #201
--------------------------------------------------------------------------
________________
ના સબંધમાં પૂ. ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી ગણિ મહારાજા ક્ષેત્રના ચૌદમાં સર્ગમાં કહે છે કે આ ચંદ્રાદિ રહે. પ્રાણીઓના જન્મ સમયે અથવા તે તે કાર્યના આરંભ સમયે વર્ષ–મહિના વગેરેના આરંભમાં તે તે ઉત્તમ રાશિઓમાં જે આવેલા હેય તે અનુકુળ થાય છે. અને સુખ કરે છે. પણ જે પ્રતિકુળ થાય છે તે અત્યંત પીડા જનક થઈ પડે છે. ચંદ્રાદિ ગ્રહે કઈ પણ કરવાને માટે જે સમર્થ ન હોય તે ઘણા ખરા નિગ્રંથ અને નિઃસ્પૃહ પુરૂષે પણ જોતિષ શાસ્ત્રના અનુસાર મુહૂર્ત જેવા શા માટે તૈયાર થાય છે? દીક્ષા વગેરે કાર્યોમાં તે શુભાશય પુરૂષે શુભ મુહુર્તાદિની આકાંક્ષા કેમ રાખે છે?
અરે! સ્વામી મહાવીરે પોતે મેઘકુમાર વગેરેને દીક્ષા આપતી વેળા શુભ મુહૂર્ત કેમ જોયા હતા ? માટે અમે તે એમ જ કહીએ છીએ કે ચંદ્રાદિ ગ્રહો શું કરવાના હતા ? ઇત્યાદિ વાક્ય શાસ્ત્ર રહસ્યને નહી સમજનારા અજ્ઞાની મનુષ્યોના કેવળ મિથ્યાપ્રલાપ જ છે. - ચંદ્રાદિ રહે શું કરવાના હતા ? આના ઉત્તરમાં સિદ્ધાંતનું રહસ્ય તમે સાંભળે. કે જે રહસ્ય અમૃત સરખુ શીતલ છે.
શુભ-અશુભ કર્મોના વિપાકમાં પાંચ પદાર્થો કારણ રૂપ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પાંચમે ભવ (એટલે દેવ મનુષ્યાદિ જન્મ) આના સબંધમાં આગમ પણું કહે છે-કર્મને ઉ, ક્ષય, પશમ, શમ તથા ઉપશમ-આના કારણ તરીકે
:
મ
રે
.
.
.
Page #202
--------------------------------------------------------------------------
________________
* * -
૬
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ તથા ભવ–આ પાંચ પદાર્થો જે જોવામાં આવે છે. જ્યારે કોઈ શુભ કર્મને સુખ વિપાક ઉદયમાં આવે છે. ત્યારે તેના કારણ તરીકે પુપમાળા ચંદન વગેરે દ્રવ્ય, ઘરના બાગ બગીચા અથવા અનુકુળ ઘર વગેરે ક્ષેત્ર, વર્ષાઋતુ-વસંતઋતુ વગેરે કાળ, ભાતભાતના રંગ તથા સુગંધી વગેરે સુખાવહ ભાવ, તથા દેવ–મનુષ્ય વગેરે ભવ (જન્મ) પાંચ પદાર્થો જ નિત્ય હયાત હોય છે.
અશુભ કર્મને દુઃખ વિપાક જ્યારે ઉદયમાં આવે છે. ત્યારે તેના કારણ તરીકે પણ તરવાર, ઝેર, એ દ્રવ્ય, કેદખાનું વગેરે ક્ષેત્ર અને પ્રતિકુળ ગ્રહ વગેરે કાળ અને અપ્રશસ્ત (એટલે ઈદ્રિને ન રૂચે એ) રંગ, ગંધ, પશે, કે રસ વગેરે ભાવ તથા મનુષ્ય-તિર્યંચ વગેરે ભવ, એ પાંચ પદાર્થો જ હંમેશા જોવામાં આવે છે એટલે કે શુભ કર્મોના વિપાક હેતુઓ દ્રવ્યક્ષેત્રાદિ શુભ હોય છે, અને અશુભ કર્મોના વિપાક હેતુઓ દ્રવ્ય-ક્ષેત્ર વગેરે અશુભ હોય છે.
આવાજ કારણથી જાંતિષશાસ્ત્રમાં કહેલી ચદ્ર-સૂર્યાદિની ગતિ જેઓના જન્મ નક્ષત્ર વગેરેની સાથે વિરોધવાળી હોય છે. તેઓનાં અશુભ કર્મો પ્રા કરી તેવા પ્રકારની અશુભ વિપાક સામગ્રીને (અશુભ ફળ વિપાકને તૈયાર કહે છે, અશુભ ગ્રહ વિગેરેના સામર્થ્યથી તેઓનાં અંશુલ્મ ક તેજ સમયે આઈ આવીને અશુભ ફળ પરપરાને અપણ કરે છે, એ રીતે પરિ
જ
:
1
છે
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૪
પકવ થયેલાં ઉદયમાં આવેલાં તે અશુભ કર્મી પ્રાણીઓને માનસિક પીડા શારીરિક પીડા, દ્રવ્યની હાનિ, કલેશ ઉપજાવ, વગેરે દ્વારા દુઃખજનકજ થઈ પડે છે. પણ તેજ જતિષશાસ્ત્રોક્ત ગ્રહગતિ જેઓના જન્મ નક્ષત્ર વિગેરેની સાથે અનુકુળ હોય. તેઓનાં શુભ કર્મ એસમયે ઉદયમાં આવે છે. અને પ્રાણીઓને ધન, સ્ત્રી, આરોગ્ય, તુષ્ઠિ–પુષ્ઠિ, ઈષ્ટ સમાગમ વિગેરેનું સુખ અર્પણ કરે છે.
આજ પ્રમાણે કોઈ કાર્ય વિગેરેના સમયે પણ તે તે શુભઅશુભ ભાવમાં રહેલાં ગ્રહે પ્રાણીઓને સુખ–દુઃખ આપવામાં નિમિત્તરૂપ થાય છે. આના સંબંધમાં ભગવાન જીવાભિગમ પણ કહે છે કે “ચંદ્ર-સૂર્ય આદિ મહાગ્રહની તથા નક્ષત્રોની ભિન્નભિન્ન ગતિઓથી એટલે શુભાશુભગતિને લીધે સંસારમાં મનુષ્યને સુખ-દુઃખ પ્રાપ્ત થાય છે. આવા જ કારણે વિવેકથી ઉજજવળ ચિત્તવાળા મહાન પુરૂષ હરકોઈ શુભસમયે જતિજશાસ્ત્રોક્તશુભ મુહૂર્તાદિનું સ્વલ્પપણ અવલેકનકરે છે.એટલું જ નહિ પણ દીક્ષા વગેરે સર્વ કાર્ય જોતિષશાસ્ત્રના અનુસાર જ થવા જોઈએ. આમ સમજીને પ્રાચીન મુનિએ પણ શુભ મુહુર્તમાં જ દીક્ષા વિગેરે કાર્ય કરતા હતા. ભગવાન અરિહંતની પણ એજ આજ્ઞા છે કે વિચક્ષણ મનુષ્યએ પાઠ-દીક્ષા વગેરે શુભ કાર્ય. શુભ નક્ષત્રે તથા શુભતિથી વિગેરેના દિવસે જ પૂર્વાભિમુખે અથવા ઉત્તરાભિમુખે કરવાં જોઈએ.
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૮૫
પચ વસ્તુક નામના ગ્રંથમાં પણ કહ્યું છે કે – એસ જિણાણું આણું ખેતાઈઓ કમ્મણો ભણિયા. ઉદયાઈકરણે જે તહ સરવચ્ચે જઈયa,
જિનેશ્વરેની આજ્ઞા છે કે કર્મોના ઉદયાદિનાં સાધને ક્ષેત્રાદિ પાંચ પદાર્થો છે જેથી સર્વ કર્મોના સબંધમાં એ પ્રમાણે સમજવું.
પ્રાણીમાત્ર પોતાના પૂર્વભવમાં કરેલા કર્મફળને ગ્રહણ કરે છે અને તે જ વાતને જતિષશાસ્ત્રીઓ ફલાદેશરૂપે પ્રગટ કહી બતાવે છે.
મહાનુભાવે ! જયોતિષીઓએ અનેક પ્રકારની વાત ચીત ર્યા બાદ જાપ જપવાનું પોતે જપી આપવાનું કબુલ કરી જમણવાર જમીને રાજાની રજા લઈ પિતાના સ્થાને ગયા.
હવે જેશી મહારાજ ગયા બાદ મંત્ર તંત્ર યંત્ર જાણનારાએને રાજાએ બેલાવ્યા. રાજાએ આદર સત્કાર કર્યો અને આસન મૂકાવ્યા. મોટા આગેવાન નેતા આગળ બેઠા. ત્યારબાદ આગેવાન મુખ્ય નેતા બોલ્યા કે હે રાજન રાજકુંવરને ત્રણ ચાર દિવસમાં જ ફેર પડી જશે, અમારી પાસે ચમત્કારી ય છે, તે યંત્ર કુંવરના જમણા હાથે બાંધીશું જેથી ત્રણ ચાર દિવસમાં જ ફેર પડી જશે. હે રાજન અમારી વાત સાંભળે, મંત્ર તંત્ર યંત્રે ઘણી ઘણી જાતના હોય છે. અમે તેની સાધના જોખમ વહેરીને પણ સિદ્ધ કરેલ છે, યંગે પણ પંદરા, વીશા,
Page #205
--------------------------------------------------------------------------
________________
વીશા બત્રીશા, શાત્રીશા સઠીયા એમ ઘણી જાતના હોય છે. વીશા પણ ઘણી જાતના હોય છે. ' તેની લખવાની રીતે, અષ્ટગંધ, પુષ્યગુરૂ ગ, રવિપુષ્ય
ગ વિગેરે જેઈને પછી સિદ્ધ કરવામાં આવે છે. ક્ષત્રિયના માટે વણકના માટે, બ્રાહ્મણના માટે અને શુદ્રના માટે ક્યા અંકથી લખવું જોઈએ. કયા કોઠેથી લખવું જોઈએ, વળી ચડ ઉત્તર આંકડા કેવી રીતે મૂક્યા, ક્યા લાભ માટે ક્યા કોઠેથી લખવાને. તે પણ જવાનું હોય છે. કઈ કઈ મંત્રના લાખો જાપ કરવા પડે છે. કોઈ કોઈમાં ઘી વિગેરે સુગંધી હોમ હવન પણકરવાની ફરજ પણ હોય છે. કોઈ વખત ઉપસર્ગ થવાને સંભવ રહે છે. જે ઉત્તરસાધક મજબૂત ન હોય તે હીંમત હારી જવાય છે એવું પણ બને છે. તેમાંથી ગાંડપણ ચિત્તભ્રમ વિગેરે થવા સંભવ છે. તેના વારણને ઉપાય પણ જાણ જોઈએ. કોઈ કોઈ વખત ભૂત ડાકણ જન વિગેરેને કાઢવા માટે સખત પગલા જીવના જોખમે લેવા પડે છે. ભૂત પ્રેતને શીશામાં ઉતારવા પડે. છે તે શીશાને શમશાનમાં જઈ દાટ પડે છે, તેવા વખતે શીશાનું વજન પણ ત્રણ ચાર મણ જેટલું થઈ જાય છે. ઉતારતા ફુટી જય તે ભૂત કાઢનારનાજ બાર વાગી જાય છે. કોઈ પ્રસંગે ખેલા મારવા પડે છે. મંત્ર ભણી જવા સહેલા છે. પણ ભૂત પ્રેતને કાઢવા તે સહેલું નથી તાંત્રીક વિધા પણ ચમત્કારી હોય છે ચમત્કાર ઉપજાવનારી હોય છે. અમુક અમુક વસ્તુઓની Bળવણથી ન સમજી શકીએ એવી વસ્તુ ઉત્પન્ન થાય છે.
*
*
:
'
,
,
,
,
,
,
,
,
,
,
Page #206
--------------------------------------------------------------------------
________________
મંત્ર તંત્ર કઈ ખાટા નથી પણ તેના સાધકો નબળા હોવાથી ખોટા જણાય છે. મંત્ર ફળ આપે તે પણ મંત્રને ઉપચિગ અમુક વખતેજ થાય. મંત્ર તંત્ર જાણી સિદ્ધિના શીખરે પહેચેલા મંત્ર તંત્રથી પાણીનું દૂધ અને કાંકરાના રૂપિયા કરી બતાવે. પેડા બરફી વિગેરે બનાવી આપી બધાને આનંદ કરાવે. આ સિવાય મેસમેરીઝમ, હીપનેટીઝમ વિગેરે મનની એકાગ્રતાથી ચમત્કાર ઉપજાવે છે. વનરપતિઓના પણ કહે તેમજ તેમની આમ્નાય પણ જોઈ છે. વિધિસર વનસ્પતિના મૂળ લાવવામાં આવે તો જ તે ચમત્કારી અને ગુણકારી બને છે.
લેઢાનું શસ્ત્ર તેને અડાડાય નહી. લાકડાના એવા હથીયારથી લેવું જોઈએ. પહેલે દિવસે નેતરૂ આપવું પડે છે. બીજ દિવસે કાગ બોલ્યા પહેલા મૌનપણે લાવવાનું હોય છે. પાછુ વળીને જોવાતું નથી. અર્ધનદશા જેવું કપડું પહેરવાનું હોય છે. જે જે નિયમો હોય છે તે મુજબ કરવામાં ન આવે તો અંધ બની બેસે છે અદૃશ્ય થવાની અજેનગુટીકાઓ પણ બનતી હતી. અગ્નિ ઉપર ચાલવાની પાણી ઉપર ચાલવાની, આકાશમાં ઉડવાની, લેપ કિયાઓ, વિધાઓ એમ અનેક પ્રકારના યંત્ર તંત્રે મંત્રો હોય છે જ પણ તેના જાણકાર. ગુરૂ ગમ્યતા. મેળવનાર બહુ જ અલ્પ સંખ્યામાં પણ જોવા મળતા નથી.
આ બધું વિસ્તાર કરવા સામે નથી. એમ કહી ત્રીધાની દરીયામાં એક દીવ ખાડી રાવરા
*
.
.
!
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૯
જમણા હાથે બાંધ્યું, અને કહ્યું કે, આ માદરીઉ પણ વિધિપૂર્ણાંક બનાવેલું છે. સારા યાગમાં બનાવેલ કાર્ય સિદ્ધ થાય છે. તેમાં મૂકેલા યંત્ર પણ મહાન ચમત્કારી છે. જેથી ત્રણ ચાર દિવસમાં જ રાજકુંવરને ફેર પડવા લાગશે અને હુશીયાર બની
જો ઝાડ ઝપટ ભૂત પ્રેત ડાકણ શાણુ જન ગ્રહપીડા જે કાંઈ હશે તે આ યંત્રના પ્રભાવથી ઉભા રહેશે નહીં. એ સ ંબધી જાપ જપવાના છે તેની માળાએ અમેાજ જપી આપીશું પણ હમણા પેટમાં ભૂખ લાગી છે. એટલે ભૂખ્યા પેટે ચિત્તની સમાધિ રહે નહી, જેથી જમી કરીને તે કામ હાથમાં લેશું. રાજાએ બધા જાણકારોના માટે પોતાને ત્યાંજ જમાડવાના બદેશબસ્ત કરેલ હતા.
જમીપરવારી તૈયાર થઈ રાજાની પાસે આવ્યા અને કહ્યું કે કોઈ જાતની ચિંતા કરશેા નહિ. અમેએ આવા કામમાં ધણા ઇનામેા મેળવેલા છે અને પ્રમાણ પત્રા પણ મેળવેલા છે. કુંવરસાહેબને ત્રણચાર દિવસમાંજ ફેર પડવા લાગશે. પછી અમે ઈનામ લેશું. એમકહી રાજાની રજાલઈ પોતપોતાના સ્થાનેગયા.
ત્યારબાદ આસનવાદીઓ હાજર થયા. તેઓનું પણુ રાજાએ સન્માન કર્યું. બાદ કહ્યું કે હે રાજન આસન કરવાથી ઘણા રાગા દૂર થયાના લાભ જણાયેલા છે. તેનાથી ધણા જનેને ફાયદા થયેલા છે જીદ્દી જુદી જાતના રોગ પણ આસન કરવાથી જાય છે. આસન કરવાથી મનની એકાગ્રતા થાય છે જેથી રાગો મટે છે.
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૮૯
૧ સિદ્ધાસન સાધારણ રીતે પગ ઉપર પગ ચડાવી એક સ્થિર
તાથી બેસવું. જેથી છાતીના તમામ રેગ મટે છે. ૨ પદ્માસન–પગ ઉપર પગ ચડાવી પાછળથી બે હાથ વડે. - પગના બે અંગૂઠા પકડવા, જેથી પેટનાદર્દો જેવા કે બાદી
અરૂચી, અજીર્ણ વિગેયે દૂર થાય છે તે લાભ થશે. ૩ મયુરાસન—બે હાથ વચમાં નાંખી ઉંચુ થવું, જેથી અંડ.
વૃદ્ધિ વિગેરે દૂષણોના રેગ મટે છે. ૪ ધનુષાસન–એક પગ લાંબો કરી બીજો પગ વાળી એક
હાથથી પગના અંગૂઠે કાન સુધી લાવ, જેથી વાયુના. રેગો મટે છે ૫ ઉત્તાનાસન–બે પગ લાંબા કરી ઢીંચણને ન વળવા દેતાં
બે હાથે બે પગના અંગુઠા પકડી મરતકને બે ઢીંચણ વચ્ચે લાવવું, જેથી પીએટી ખસતી નથી, પગે કળતર
થતી નથી. ૬ ગરૂડાસન–ઉભા થઈ એક પગ વાળી એડી સુધી લાવવું,
અને હાથનો મરેડ કરે, જેથી ચકી મટશે, રિથરતા થશે. ૭ ગૌદુહાસન–ગાયને દેતી વખતે જે રીતે બેસાય છે, તે રીતે
બેસવું, પરંતુ સાથે સાથે ને કંઈક ખુલ્લાં કંઈક મીંચેલા રાખવા જેથી મનની એકાગ્રતા થશે. (આ આસને ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન થયું હતું.) કંઈ પણ આધાર વગર માત્ર એક પગેજ ઉભુ થવું, જેથી
Page #209
--------------------------------------------------------------------------
________________
શરીરમાં મેદ વધતો નથી. અશક્તિ મટે છે. દેહ સુસધારણ રહે છે, જેને શાસ્ત્રમાં અગુરૂ લઘુ કહે છે.
હે રાજન્ બીજા પણ શિર્ષાસન વિગેરે ઘણા આસને જાણીએ છીએ. કુંવરને મુખ્યતાએ વાયુની વ્યાધિ વધુ છે. ત્રણ ચાર દિવસમાં આસનની પેકટીશ કુંવરને થઈ જશે. આ બધા આસને શીખ્યા જેવા છે. જેથી રોગ નાબૂદ થાય છે. એમ કહીને ત્રણ ચાર આસને તે વખતે પણ કરી બતાવ્યા. તે જોઈને રાજા મંત્રી વિગેરે પણ ખુશ થયાબાદ જમણ જમીને પિતાના સ્થાને ગયા.
મહાનુભાવ ! હજી પંડિતે બાકી છે, ભટ્ટ પણ આવવાના છે. અને ભૂવાઓ પણ આવશેજ, વિશેષમાં ટુચકા જાણનાર ગામની ડેશીઓ પણ આવશે, અને સહુ પિતાનું ગાશે, ગાય છે, અને રાજી થાય છે. કહ્યું છે કે – વૈઘાવદતિ કફ પિત્ત મરૂદ્વિકાર
તિવિદો ગ્રહગણાદિ નિમિત્ત દોષ ભૂપસર્ગ મિથ મંત્રવાદ વદતિ કતિ શુદ્ધ મતો યત વદતિ
ભાવાર્થ–રોગને જોઈને વૈઘ કફપીત્ત અને વાયુના વિકાર બતાવે જતિષીઓ સૂર્યાદિક ગ્રહના સમુદાયનું દૂષણ કહે, મંત્ર વાદીઓ ભૂત શાકીની પ્રમુખને ઉપસર્ગ માંહમાંહે બતાવે, પણ શુદ્ધ મુનિરાજ તે પ્રાચિન અશુભ કર્મને ઉદય થવાથી અશાતા
Page #210
--------------------------------------------------------------------------
________________
આવે છે તેની નિયતિ કે ક્ષય શો. સાટે તે ઉદય થતા સમભાવે ભેળવતા થકા નવા અશુભ માં નહી આવે માટે ધર્મ ઉદ્યમ કર એમ બતાવે છે.
મહાનુભાવે ! સહુકોઈ પિતપોતાની રીતે ઉપાય તે કરેજ પણ રોગ હોય તે નાબૂદ થાય, પણ મનને રોગ આવા ઉપચારથી જાય નહીં. આતો કમરાજાની ભવાઈ છે, નાટક છે, કર્મ રૂપી રેગ કાઢવાની દવા સુગુરૂમહારાજ જાણી શકે છે, બતાવી શકે છે, બીજાઓ તે પોતે જ કર્મના રોગથી ઘેરાયેલા હોવાથી સાચે માર્ગ જણાવી શકતા નથી. સુ! સમ્યગ્રજ્ઞાન દર્શને ચારિત્ર મેળવો એજ સાચુ વિજ્ઞાન છે. તે સિવાયનું તે વિપરીત જ્ઞાન કહેવાય છે, ભાગ્યશાળીઓ શાન્તિ ગુણ મેળવી
જ્યારે સંતોષ ધારણ કરાશે ત્યારે જ લલિત એવું સત્ય સુખ મેળવી શકાશે.
ઢાળ દસમી (રાગ-સૂણી શાંતિ જીગુંદ સોભાગી, હું તો થયો છું તુમગુણ રાગી) કર્મ બંધ કેવીરીતે થાયે, જનશાસનથી સમજાયે, મિથ્યાત્વ અવિરતિ સ્થિત, વળી કષાય એ નિમિત્ત, પ્રમાદવળીપણગણુએ, કર્મબંધનાકારણકહીએ. કર્મ.૧ કર્મ બંધના ચાર પ્રકાર, પ્રદેશ પ્રકૃતિ અંધ ધાર, . સ્થિતિ બંધ વળીરસબંધ,એ ચાર પ્રકારે સંબંધકર્મ ૨
Page #211
--------------------------------------------------------------------------
________________
પ્રદેશ તે પરમાણુ લહીએ, પ્રકૃતિ તે સ્વભાવ કહીએ, સ્થિતિ એટલેકાળમુદત, રસ અનુભવ તીવ્રકેમંદ કર્મક જેમલાડુ વાયુ કરે કેઈ, કેઈ પિત્ત કફ કરે કઈ એમસ્વભાવલાડુનો જાણે,તેમકર્મસ્વભાવ પ્રમાણે કર્મ. કઈ કર્મ તે જ્ઞાનને રોકે, કેઈ દર્શનને પણ રેકે,
ઈશાતાઅશાતાબતાવે, તેતે વેદનીય કહેવાય. કર્મ મેહનીય તે આત્મમુંઝાવે, સાચા સ્વભાવને તે દબાવે, આયુકર્મ તે બંધાયે, એકવાર જીવનમાં થાયે કર્મ નામકર્મથી શરીર બનાવે, રંગ આકૃતિ તેનાથી થાવે, ઉચનીચગોત્રકર્મો થાય,ગોત્રકર્મનો એ પ્રભાવ. કર્મક કર્મ અંતરાયે લાભદાન,ભેગઉપભેગ શક્તિનુંમાન, વસ્તુ પ્રાપ્તિમાં અંતરાયતેનું નામકર્મ અંતરાય.કર્મ,૮ જીવ કર્મ પ્રદેશને ધરે, તેજ સમયે પ્રદેશના કરે, આઠભાગતુરતમાંથાતા,તેજપ્રદેશોવહેંચાઈ જાતા.કર્મ, જેમ ખોરાય લેવાય તેના,થાયસ્વભાવેવિભાગ એના, હાડમાંસાદિ વહેંચણી થાયે, નહી આપણને સમજાયે.કર્મ, આયુ બંધ થાય એકવાર, બાકી સાતને વારંવાર, સમયસમયે ચાલુજ રહેતું,એકીસાથેજબંધાઈજતું કર્મ, આઠ કર્મઉદય ભેગચાલુ, આઠેકમની નિજરાવારૂ, તે પણ સમયમાંજથાય,કર્મથીયરીધારે સદાયે કર્મ.૧૨
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૯૩
હજુ રાજમહેલની બાકી. રહી વાત કહું છું પાકી, ' વૈદ્ય જોશી મંત્રવાદીરાજી,ગયાજમીને રસોઈતાજીકમ.૧૩ નૃપે પંડિતેને વળી ભટ્ટ, બેલાવ્યા આવ્યા તે ઝટ, થઈઉભાદીએરાજમાન,માથુનમાવી,રેસન્માન.કર્મ.૧૪ પંડિતે વળી બ્રાહ્મણ સાચા,દીએ આશિષ સુંદર વાચા, બેસવા આસનમૂકાવે,બેસીપંડિતોબ્લેકગજાવે.કર્મ.૧૫ સભા સૂણીને હર્ષજ પાવે, પંડિતો પર માન ધરાવે, અગ્રેસરપંડિતબેલે,કોક બોલીને અંતરખેલે કર્મ૧૬ ચારે વેદ ભણ્યા અમે કેવા, ગૂઢ રહસ્યથી જ ભરેલા, ન્યાયવ્યાકરણસાહિત્યસાર,અભ્યાસમહેનતભારે વેદમંત્રોનાલેકબોલાશે. તેમતેમકુંવર સાજા થાશે, રોગશગભૂતસવિરાવે, જાયે નાઠા મંત્ર પ્રભાવે, કર્મ.૧૮ હે રાજન યજ્ઞ કરાવો, તેના માટે મંડપ બંધાવે, કહેબ્રાહ્મણમાંવિખ્યાત, સાતદિન જમાડો નાત. કર્મ. ૧૯ યજ્ઞસાથેવળીનાત જમશે, જેથી કામ તમારા સરશે, રાજકુંવરનેસારૂં જથાય,એવો બતાવ્યોછેજઉપાય.કર્મ. ગમે કામ રાજાને મોટા, માંડે યજ્ઞ નથી કંઈ તોટા, વળી બ્રાહ્મણસંતજમાડે,દિન સાતમે સુખનો દાડે. કર્મ, ભટ્ટ બ્રાહ્મણે સંત પંડિત, ગાયે યજ્ઞોના ગુણ ગીતે, યજ્ઞ મંડપ શેભા ભારી, થઈબધી વાતે તૈયારી કમી ૨૨
૧૩
Page #213
--------------------------------------------------------------------------
________________
બેલાવ્યાભૂવાપણુઆવ્યા, સાથે સાધન સામગ્રી લાવ્યા, દેવસ્થાનક એક બનાવ્યું માહેશ્રીફળપધરાવ્યું કર્મ ૨૩ બળે દીવા ઝાઝગાટ, ધુપ સુગંધી ધમધમાટ, ફળફુલને નિવેદતા, મૂકેઈરાજી થાય રાજકર્મ ૨૪ બેઠે જાજમ પરહવે ભૂવે, વચ્ચે બેઠા છે કુંવર જુઓ, સહુસગાસંબંધીઓઆવે, જગ્યા જેઈનેબેસી જાવે. કર્મ ડાકલા ડાકલીયા વગાડે, ડુંહ ડંહ અવાજો કાઢે, જોરશોરથી ઝાંઝજ વાગે, હવે દેવભૂવાના જાગે.કર્મ ૨૬ કાઢયું કેડીક મૂક્યું ખુણે, છુટા વાળ મૂકી હવે ધણે, ઝણઝણાટી કરતીથાળી,ડાંડીડાકલે પણ જોરદારી કર્મ૨૭ જુદાજુદાજ દેવો આવે, હાવભાવથી જણાઈ જાયે, વળગાડનું નામ કઢાવા કર્યા ઉપાયપણુનવિફાવ્યા.કર્મ, દાણાજુવારનાવરાવ્યા, ત્રણવખત વધાવાઆવ્યા, ભૂવાએહસાવી જ દીધુ, જન સાથે જ ભૂતડુ પેઠું કર્મ ૨૯ નક્કી કર્યું જ છે વળગાડ, પણ જશે જ પાડતુરાડ, ખમ્મા ખમ્માકુંવરમારા, દીધીઅવધદિનત્રણચારા કર્મ, કશી ફિકર ન કરશે તમે, આથી જબરાકાઢયા છે અમે, વાળવાંકનથાકુંવરને,
રાવિશ્વાસ અમઉપરના કર્મ લેશું ઇનામ અમે તે સારૂં ગયા ભેજન ગૃહમાં વાર, હવેટુચકાની જાણકાર, આવીડેશીઓથઈ હુંશીયાર કર્મ.
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૯૫
જોઇ કુંવરને પછી એલી, આવી ધમાધમકીમ ખાલી, લાગી કરડી નજરભારી, અમેઝોઇલીધુધારીધારી.ક.૩૩ આગે કુંવર ફરતા રમતા, ડાઠમાઠથી શાખજ કરતા, જોઈ વરને કાઇથયારાજી,સ'સારનીવિચિત્રખા.ક. વેરા જોઇ રહ્યો હશે તાકી, બેસી ગઇ નજરજ પાકી, અમે જાણીયે બધીજવાત,આવાકામેઅમેવિખ્યાત,કર્મ, અમ શક્તિને નહિ પાર, વળી ફાસી ખરા પણ ધાર, આકાશ પાતાલની વાતે, કહીબતાવીએઅવદાતા ક. અમે ભલભલાને મચાવી, જગમાંહે કીર્તિ જગાવી, સેા જોશીનેએક ડેાશી, અમઅનુભવે આવે નજોશી.કમ કરડી નજર લાગી કુંવરને, તેનુ વારણ કરશું અમે, રાઇડ વિગેરે લાવી, કર્યું ઉનુ મુખ કકડાવી.ક.૩૮ ઉધા વાટકા થાળી માંહી, ત્રણદિન ઉધાડો નાહી, ભારીકરડીનજરછેઆતા,કહીએઅમેસાચીવાતા કમ,૩૯ હે રાજન ચિંતાને ટાળા, જઇશુ રાજપુત્ર સંભાળા, લે ઇનામસહુથીસારૂ,જાયેભાજનગૃહબહુ પ્યારૂં. ક, એમ પાતપાતાની રીતે, કહ્યા ઉપાય સર્વે પ્રીતે, જેવીજેવી સહુની દૃષ્ટિ,તેમુજબ વિચાર સૃષ્ટિ. ક,૪૧ શુભ્ર દૃષ્ટિ ભવન્તુમેરાખો, શાંતિચિત્તસદા ભલી દાખો, ક બધનાકારણેાતો,કમ નિયમા લલિત સમજો,ક
Page #215
--------------------------------------------------------------------------
________________
દશમી ઢાળનું વિવેચન મહાનુંભાવો ? દશ દઈને દુર્લભ એ મનુષ્ય જન્મ કઈ પૂર્વ પુન્યના યોગે આપણને મળી ગયા છે. તે અમૂલ્ય મનુષ્ય જન્મને સફળ કરવા આત્માને પરમાત્મા બનાવવા માટેનો ઉદ્યમ કરવો જોઈએતેના માટે આત્માને ઓળખવાની જરૂર છે સાથે સાથેજ કર્મજ્ઞાન મેળવવાની પણ ખાસ જરૂર છે. કારણ કે કર્મજ્ઞાન મેળવ્યા વિના કામ કેવી રીતે બંધાય છે કર્મ બાંધવાના કયા ક્યા કારણે છે, કર્મ કેવી રીતે છૂટે છે તે જાણી શકાય નહિ. કર્મ સંબંધીનું જ્ઞાન જૈન શાસનમાં એટલે જિનસિદ્ધાંતોમાંથી જે જાણવા મળે છે, તેવું જ્ઞાન અન્ય ધર્મશાસ્ત્રોમાં મળે તેમ નથી.
કર્મ બંધના ચાર કારણે છે. તેનાથી કર્મો બંધાય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ તેમજ પ્રમાદથી કર્મો બંધાય છે, કારણ વિના કાર્ય હાય નહિ એ સહુ કોઈ સમજે છે. શ્રી યેગશાસ્ત્રમાં કહ્યું છે કેમિથ્યાત્વ પર રોગો, મિથ્યાત્વે પરમં તમઃ મિથ્યાત્વ પરમ શત્ર, મિથ્યાત્વ પરમં વિષમ
અદેવે દેવ બુદ્ધિર્યા, ગુરુ ધીરગુરૌ ચ યા, " અધમેં ધર્મ બુદ્ધિ, મિથ્યાત્વ તદ્વિપર્યયાત છે
આ જગતમાં શત્રુઓ ઘણા હોય છે, પણ મિથ્યાત્વ જે - કોઈ શત્રુ નથી. વિષ અનેક પ્રકારનું હોય છે પણ મિથ્યાત્વ
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૯૭
જેવું કઈ બીજુ વિષ નથી. રેગ અનેક પ્રકારના હોય છે, પણ મિથ્યાત્વ જે કોઈ રોગ નથી અને અંધારૂ અનેક પ્રકારનું હોય છે, પણ મિથ્યાત્વ જેવું કઈ અંધારૂ નથી. આ ઉપરથી મિથ્યાત્વ કેવી ભયંકર વસ્તુ છે તેને ખ્યાલ આવી શકે છે. - મિથ્યાત્વ એ એક પ્રકારને દષ્ટિ વિપર્યાય છે. તેના લીધે જીવ અધર્મને ધર્મ માની લે છે અને ધર્મને અધર્મ માની લે છે. સાચા માર્ગને ઑટે માર્ગ અને ખોટા માર્ગને સાચે માર્ગ માની લે છે. જીવને અજીવ માને અને અજીવને જીવ માની લે છે. સાધુને અસાધુ અને અસાધુને સાધુ માની લે છે. મુક્તમાં અમુક્ત અને અમુક્તમાં મુક્તપણું ધારી લે છે. આથી તેનું કર્મબંધન ચાલુજ રહે છે, અને ભયંકર ભવસમુદ્રને પાર કરી શકાતો નથી. મિથ્યાત્વનું પ્રતિપક્ષી સમ્યકત્વ છે, તેની પ્રાપ્તિ થાય તેજ મિથ્યાત્વ હઠે. તેથી મુમુક્ષુઓએ સમ્યકત્વની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેવાનું છે.
(૨)અવિરતિ, જેમાં વિરતિ ન હોય તે અવિરતિ કહેવાય. વિરતિ એટલે વ્રત, નિયમ, ત્યાગ કે પ્રત્યાખ્યાન. જે આત્મા કોઈપણ પ્રકારનું વ્રત લે છે. નિયમ ધારણ કરે છે, તે વિરતિમાં છે તે સિવાયના અવિરતિમાં ગણાય. અવિરતિના કારણે આત્મા પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠી મનદ્વારા વિષયસુખમાં તલ્લીન બને છે. અને છકાયના જીવોની હિંસા આચરે છે, તેથી અવિરતિને કર્મ બંધનું કારણ માનવામાં આવ્યું છે. બારણા બંધ ન ક્ય હોય
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૦૮
તે ઘરમાં ક્યારે આવ્યાજ કરે, તેમ જે આત્માઓએ કેઈપણ પ્રકારને વિરતિભાવ ધારણ ન કર્યો હોય તેને કર્મ લાગતાજ રહે, વળગતાજ રહે, એ દેખીતું છે.
સાધુ મહાત્માઓ તમને રોજ વ્યાખ્યાન-વાણી સંભળાવે છે. અને કંઈક પણ વ્રત, નિયમ, ત્યાગ, પચ્ચખાણ કરવાનું કહે છે. તેનું રહસ્ય એજ છે કે તમે બંધનમાંથી બચી શકે. અને તમારા આત્માને ઉદ્ધાર કરી શકો. | (૩) કષાય-જીવના શુદ્ધ સ્વરૂપને જે કલુષિત કરે તે કષાય કહેવાય છે. તેનાથી કષ એટલે સંસારને આય એટલે લાભ થાય. અર્થાત્ સંસાર વૃદ્ધિ પામે તેને કષાય કહેવાય છે. આ કષાયના ચાર પ્રકાર છે. ક્રોધ, માન, માયા અને લેભ શાસ્ત્રકારોએ તેને ભયંકર આધ્યાત્મ દેશે કહ્યા છે.
ક્રોધ એટલે ગુરસે. ષ કે વેર લેવાની વૃત્તિ. માન એટલે - અભિમાન, અહંકારકે મદ, માયા એટલે કપટ દગો કે અન્યને
છેતરવાની બુદ્ધિ, અને લેભ એટલે તૃષ્ણા. લાલસા કે વધારે ને વધારે લેવાની વૃત્તિ.
આ દરેક કષાયના અનંતાનુબંધી. અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખાનીય અને સંજવલન એવા ચાર પ્રકારે છે. આ સોળ પ્રકારના કયાયને જન્મ આપનાર નવ પ્રકારના ને કષાય છે તે હારય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, પુરૂષદ, સ્ત્રીવેદ,
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૯૯
નપુંસક વેદ અહી વેદ શબ્દથી કામ સંજ્ઞા સમજવી. ક્યાય એ ક બંધનું પ્રબળ કારણ છે તેથી જ શાસ્ત્રકારોએ તેનાથી દૂર રહેવાને વારંવાર ઉપદેશ આપેલ છે.
(૪) યાગ–ચૂલાપર પાણીનું તપેલું ચડા હાય અને પાણી ગરમ થવા લાગે ત્યારે એના પ્રદેશોમાં જે રીતે પદ્યન થાય છે. ચંચળતા પ્રગટે છે. તેજ પ્રમાણે બાહ્ય અને અભ્યંતર નિમિત્તો મળતાં આત્મ પ્રદેશમાં ૨૫ન થાય છે. આંદોલન થાય છે. ચંચળતા પ્રગટે છે. તેને શાસ્ત્રીય પરિભાષામાં યોગ કહેવામાં આવે છે. આ યાગ ત્રણ પ્રકારના છે. ૧ મનેયાગ, વચનયાગ અને કાયયેાગ. મનના વિવિધ વ્યાપારા એ મનેાયેગ છે. વાણી કે વચનને લગતાં વ્યાપાર એ વચનાય છે. અને શરીર કે કાયાને લગતાં વ્યાપારા એ કાયયેાગ છે. એકલા કાય
વ્યાપારથી જ કર્યું લાગે એમ નહિ. પણ વાણીના વ્યાપારથી પણ ક લાગે. અને માનસિક વિચાર એટલે મનના વ્યાપારથી પણ ક લાગે, આત્મા સાથે આ રીતે કનુ લાગવું એનુ નામ બંધ. કર્મ બંધ થવામાં ચેગ અતિ મહત્વના ભાગ ભજવે છે. એ ભૂલવાનું નથી.
કબંધ વિષે કેટલુ ક વિવેચન કર્યું અને તેમાં કર્મ બંધના કારણેા એટલે હેતુએ જણાવ્યા. આ હેતુમાં ગાથા હેતુ ચાગ હતા. અહીંયા સમજવાનુ છે કે શાસ્ત્રામાં અનેક જગ્યાએ યાગ શબ્દને પ્રયાગ આવે છે. અને તેમાં એમ પણ કહેવાયુ છે કે
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૦
યોગથી ક` બંધન તૂટે છે. પર ંતુ યોગથી કર્મ બંધન થાય છે. આ બંને વાકચો પર વિચાર કરો અને કંઈ સૂઝ ન પડે તે તમે શુ' કહેવાના ? શાસ્ત્રામાં પરસ્પર વિરૂદ્ધ વાતા કહેલી છે. એજ કે બીજી કઈ ? પણ તમે ખાતરીથી માનજો કે સર્વજ્ઞ વીતરાગ ભગવંતના શાસ્ત્રામાં પરપર વિરૂદ્ધ વાતા કઢી પણ હાય જ નહિ. તમને ન સમજાય તેમાં તમારી સમજના દોષ છે અને તેના ટાપલા તમે શાસ્રાના માથે આઢાડા તે ચાગ્ય નથી. ચાડા સ્પષ્ટીકરણથી આ વસ્તુ બરાબર સમજી શકોા. જ્યાં એમ કહ્યું છે કે યોગથી ક બંધન તૂટે છે. ત્યાં યોગના અ પ્રણિધાનથી અત્યંત શુદ્ધ થયેલા એવા ધર્મ વ્યાપાર સમજવાને છે. આવા ધર્મ વ્યાપારથી કર્મ બંધન તૂટે, તેમાં આશ્ચર્ય શું
જે જે મહાપુરૂષોના કર્મ બંધન તૂટ્યા. તે પ્રણિધાનથી અત્યંત શુદ્ધ થયેલા દૃઢ ધર્મ વ્યાપાર વડે જ તૂટ્યા છે.
યોગથી કમ બંધન થાય છે. આ વાત પણ એટલીજ સાચી છે. પરંતુ અહીં યોગ શબ્દ પ્રણિધાનથી અત્યંત શુદ્ધ થયેલા ધમ વ્યાપારના અર્થમાં નથી. એ આત્મ પ્રદેશના આંદાલન કે સ્પંદન રૂપી યોગવડે આત્મા કામણ વણાને પેાતાની અંદર મેળવી દે છે. અને એ રીતે કામ વણાનું આત્મા સાથે મળી જવું એજ કર્મ બંધ છે. એટલું યાદ રાખવાનુ કે કામણુ વણાએ જ્યારે આત્મા સાથે મળી જાય ત્યારે જ તે કમ કહેવાય છે. તે પહેલા નહિ.
Page #220
--------------------------------------------------------------------------
________________
- ૨૦૧૫
- યોગ શબ્દને એક અર્થ વ્યાપાર કે પ્રવૃત્તિ થાય છે. અને આત્મપ્રદેશનું આંદોલન કે સ્પંદન એ આત્માને વ્યાપાર કે પ્રવૃત્તિ છે. તેથી તેને વેગ સંજ્ઞા આપવામાં આવી છે.
સામાયિક ગ્રહણ કરતી વખતે તમે કરેમિભતે? સામાઈ સાવજ જેમાં પચ્ચખામી, એ શબ્દ બોલે છેત્યાં જોગં,' એટલે યોગનો અર્થ વ્યાપાર કે પ્રવૃત્તિ જ છે.
આત્મપ્રદેશમાં આંદોલન શાથી થાય છે ? તે સંબંધી લખાણ નવમી ઢાળમાં કરાયેલ છે. અહીં એ રપષ્ટતા કરવાની કે આત્માના બધા પ્રદેશો આંદલિત થાય છે. પણ તેની મધ્યમાં જે આઠ સચક પ્રદેશ છે. તે કદી આંદોલિત થતા નથી. અર્થાત તદ્દન રિથર રહે છે. એનું કારણ એ પ્રકારને તેને સ્વભાવ છે.
હવે કર્મબંધના ચાર પ્રકાર કહ્યા છે. પ્રદેશબંધ, પ્રકૃતિબંધ, રિતિબંધ અને રસબંધ.
(૧) પ્રદેશબંધ એટલે સમજવાનું કે દરેક સમયે આત્મામાં કાઈ પણ એક પ્રકારનું યોગથાન અવશ્ય હોય છે. અને આત્મા તે યોગસ્થાનક પ્રમાણે જ કામણવગણિ ગ્રહણ કરે છે. જે યોગરથાનક મંદ હોય તો આત્મા ઓછી કાર્માણવણા ગ્રહણ કરે, અને તીવ્ર, તીવ્રતર તીવ્રતમ હોય તો તે પ્રમાણે વધારે કામણ વગણા ગ્રહણ કરે. કાપડનો કેઈ સં ધીમી ગતિએ ચાલતું હોય તે ઓછુ કાપડ વણે. અને ઝડપથી
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૨
ચાલતો હોય તે વધારે કાપડ વણે. એ તમે જાણો છો કાર્મણવર્ગણાઓ ગ્રહણ થતા જ તે આત્મ પ્રદેશ સાથે ભળી જાય છે. નવા કર્મના પરમાણુઓમાં ચીકાશ હોય છે જેથી પૂર્વના કર્મો સાથે ચોટી જાય છે. આ ક્રિયામાં કાર્મણ વર્ગણાના પરમાણુઓને સમૂહ આત્મ પ્રદેશ સાથે પાણીમાં રંગની પેઠે. દુધમાં પાણી. લેઢામાં અગ્નિ મળી જાય છે તેમ પૂર્વના કર્મો સાથે સેંટી જાય છે. આનું નામ પ્રદેશ બંધ કહેવાય છે.
(૨) પ્રકૃતિબંધ-એટલે સ્વભાવ. જેમ ગુલાબી રંગ પાણીને ગુલાબી ને લીલે રંગ લીલુ કરી મુકે છે. તેમજ જે સમયના યોગરથાનકના બળથી જે કામણ વર્ગણાઓ આત્મા સાથે મિશ્રિત થઈ, તેના પ્રદેશોના) તેજ સમયના યોગ સ્થાનકના બલથી તેજ સમયે ભાગલા પડી જાય છે. અને દરેક ભાગલામાં સ્વભાવને નિયમ. તેજ યોગ બળથી તેજ સમયે થઈ જાય છે.
સ્વભાવનો નિયમ એટલે. અમુક ભાગ અમુક પરિણામ નિપજાવશે, એવું દરેક ભાગલાનું નક્કી થઈ જાય છે. ભાગલા એટલે આત્માએ યોગના બલથી ગ્રહણ કરેલ કામણ વર્ગણાના પ્રદેશો, તે પ્રદેશની જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોમાં વહેંચણી થઈ જાય છે. તેને ભાગલા કહેવામાં આવે છે. તે ભાગલા થતાની સાથે જ તે તે કર્મના સ્વભાવ નક્કી થઈ જાય છે.
પ્રદેશબંધ યોગબળથી જ પડે છે તેમ પ્રકૃતિબંધ પણ યોગબળથી જ પડે છે તે ખ્યાલમાં રાખવું. એક સાથે બે બંધે
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૦૩
શી રીતે પડતા હશે ? એના સંબંધમાં સમજવાનુ કે એકી સાથે અનેક ક્રિયાઓ થઈ શકે છે, એન્જિનમાં કાલસા પુરાતા હાય છે. પાણી ઉકળી રહ્યું હોય છે. તેની વરાળ થતી હાય છે. તેને ધક્કો લાગતાં દંડ ઉંચા નીચા થતા જાય છે. અને પૈડુ ચાલતુ હાય છે. વગેરે વગેરે. અહીં પણુ તેમજ સમજવું જે સમયે કાણુ વણા આત્મપ્રદેશા સાથે મિશ્રિત થાય છે—મળી જાય છે. તેજ સમયે યોગસ્થાનકના બળ મુજબ તેના ભાગલા પડી જાય છે. અને તે દરેક ભાગલાના સ્વભાવના કાર્યોના
—
નિયમ થઈ જવા, તેનું જ નામ પ્રકૃતિબંધ. જો કર્મના ભાગલા ન થતા હાય અને તેને જુદા જુદા સ્વભાવ નક્કી ન થતા હાય તેા કર્મ એક પ્રકારનું જ રહે. અને તેનુ પરિણામ પણ એક પ્રકારનું જ આવે, પણ આપણે જાણીએ છીએ કે કર્મનુ પરિણામ વિચિત્ર હેાય છે. એટલે કમ ના રવભાવ એક સરખા નહિ પણ વિવિધતાવાળા છે. અને તે પ્રદેશ બંધ પડતી વખતે જ નિર્માણ થાય છે. અહીં એટલું યાદ રાખવું કે કાણુ વણાના ભાગલા પડે છે. ત્યારે તે પોતે પોતાના જથ્થામાં ચોંટી જાય છે. એક માટી વખારમાં અનેક જાતના માલ આવે છે પણ તે બધા પોતપાતાની જાતમાં ગોઠવાઈ જાય છે એના જેવી જ આ ક્રિયા છે.
બીજી વાત પણ સમજવાની કે, લીધેલા ખેારાકમાં જેવી જઠરાગ્નિના પ્રતાપે વભાવથીજ વિભાગ થઈ જાય છે. તેવી રીતે
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૪.
કર્મ પ્રદેશને પણ જ્ઞાના વરણાદિ વિભાગ પણ વેગથી (મન વચન કાયાથી) થઈ જાય છે અને તેથી મનેજ અંગે જેમ પ્રદેશ બંધવાળુ થાય છે, તેમ આ પ્રકૃતિબંધ પણ તે વેગથીજ થઈ જાય છે. આ પ્રદેશના સાત આઠ ભાગ પડી જાય છે, જે આત્માના જ્ઞાનાવરણીય કર્મ બીલકુલ હોય નહિ તે બહારના પુલો જ્ઞાનાવરણીયમાં પરિણમી શકે નહી. આંગળી હોય તો આવતા આહારના પુદગલનો ભાગ આંગળીને મળે. પણ કપાઈ ગયા પછી તે આંગળીને આહારનો ભાગ મળે નહિ. ખરાકમાંથી પહેલા હોય તેને પોષણ મળે, પહેલાને નાશ થાય (ક્ષય પામે) તે નવું પિષણ થતું નથી. સત્તા અને ઉદયમાં જ્ઞાન વરણીય હોય ત્યાં સુધી જ નવા જ્ઞાનાવરણીયને ભાગ તેમાં મળે, જે વેદાય તેજ બંધાય, શરીરના જે ભાગમાં લેહી ફરે તેજ ભાગને પુષ્ટિ મળે. જેમાં લેહીનું ફરવું બંધ થયું તે ભાગને ન મળે, જે કમ સત્તામાં ન હોય, વેદવામાં ન હોય, ત્યાં નવું કર્મ થતું નથી, એટલે નો ભાગ મળે નહીં. પ્રદેશની અપેક્ષાએ જેટલું કર્મ પહેલા ગુણ સ્થાનકવાળો બાંધે, તેટલું જ તેમાં ગુણ થાનક વાળ બાંધે, પણ વિભાગમાં તેરમાં ગુણ રસ્થાનકવાળાના જ્ઞાનાવરણીયાદિ ચાર કર્મો નાશ પામ્યા છે અને બીજા
અઘાતિ બંધાતા નથી, એટલે બધુ કર્મશાલાવેદનીયમાં પરિ ' ણમે છે. મન, વચન, કાયાના યોગેથી દારિક વિગેરે કાર
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૦૫
ણોથી જીવને કર્મને બંધ છે. તેમાં પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ યોગથી થાય છે. રિતિબંધ તે કષાયથી થાય છે. લેહી વધ્યું એટલે હાડકા વધ્યા, વિકાર વચ્ચે, એ વાતથતા. કાર્યથી સમજીએ છીએ, પણ લેહી કેમ થયું તે સમજાતું નથી. તેવી રીતે તેવા જ્ઞાન દર્શન અને યથાખ્યાત ચારિત્ર ન થયા હોય ત્યાં સુધી વેગથી વિભાગ (ભાગલા) કેવીરીતે પડયો. એ પણ સમજી શકીએ નહિ. (૩) રિતિબંધ (૪) રસબંધ આ બંને બંધ અધ્યવસાયના બળથી થાય છે. - જે સમયે જે યોગબળથી કામણ વર્ગણ આવે તે જ સમયે તેજ યોગબળથી તેના ભાગલા પડી જાય છે. સ્વભાવને નિયમ થાય છે અને દરેક ભાગલા આત્મપ્રદેશ સાથે મિશ્રિત થઈ જાય છે. તેવી જ રીતે દરેક ભાગના કર્મ પ્રદેશ(કાણ વર્ગણા) આત્મપ્રદેશ સાથે કેટલા વખત સુધી મિશ્રિત રહેશે ? એ રીતે વખતને પણ નિયમ થે જોઈએ. જે વખતનો નિર્ણય ન થાય તો આત્મપ્રદેશો સાથે કામણ વર્ગણા મિશ્રિતપણે એક સમય પણ ન રહી શકે અથવા અનંત કાળ સુધી રહે, માટે તેને નિયમ થ જોઈએ.
એક કેદની સજા ફરમાવતાં પહેલાં તેને કેટલે વખત કેદમાં રહેવું તે બાબત પહેલેથી જ નક્કી કરવામાં આવે છે. જે નક્કી કરવામાં ન આવે તે. તેણે કેદમાં ક્યાં સુધી રહેવું ? એકદિવસ બે દિવસ, કલાક, અર્ધા કલાક, અથવા વર્ષ, પાંચ વર્ષ
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૬
-કે છેવટે આખી જીંદગી સુધી રહેવું એ કોઈ પણ પ્રકારને નિયમ કરેજ જોઈએને ? - તેવીજ રીતે પડી ગયેલા ભાગલાઓએ આત્મ પ્રદેશે સાથે એક સમય, બે સમય, ઘડી, બે ઘડી, દિવસ, બે દિવસ, પાંચ દિવસ, વર્ષ, પાંચ વર્ષ, સે વર્ષ, હજાર વર્ષ એમ કેટલાક વખત સુધી રહેવું, એવો નિયમ પણ તેજ વખતે (કર્મબંધસમયે) થઈ જાય છે. આવી રીતે વખતનો નિયમ થવાને રિથતિ બંધ કહે છે.
આ સ્થિતિબંધ અધ્યવસાયના બળથી થાય છે પ્રદેશબંધ તથા પ્રકૃતિબંધ યોગના બળથી થાય છે અને રિતિબંધ અર્થ વસાયથી થાય છે. એ ખ્યાલમાં રાખવું, સ્થિતિબંધ એટલે કમને ફળ આપવાનો કાળ, કર્મ બાંધતાં કર્મના પુદગલમાં તે કાળ નિયત થાય છે.
કમને ફળ આપવાને ઓછામાં ઓછો કાળ અંતર્મુહર્ત હોય છે. અને વધારેમાં વધારે ૭૦ ક્રોડ ક્રોડી સાગરોપમને હોય છે તે રિથતિ કષાયની ઓછાવત્તા પરિણામ મુજબ પડે છે અને રિથતિમુજબ તેટલા કાળસુધી તે કર્મફળ આપે છે.
પ્રદેશબંધ, પ્રકૃતિબંધ, રિતિબંધ કહેવાઈ ગયું હવે ચોથુ રસબંધ-દરેક ભાગલાના રેવાભાવને નિયમ થાય. પરંતુ પિતાને નરવભાવ કેવા જુનસાથી ફળ-પરિણામ બતાવશે ? તે પણ જાણવું
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૦૭
જોઇએ. જેમકે મરચાં, સૂંઠ, મરી વિગેરે ચીજો તીખી હાય છે. પણ કઈ ચીજ કેટલી તીખી છે ? તેવીજ રીતે ગેાળ, ખાંડ, શેરડી વિગેરે ચીજો ગળી છે. પરંતુ દરેકના ગળપણમાં તફાવત છે. તેવીજ રીતે ધારા કે એક ભાગલાના સ્વભાવ તાવ લાવવાને નક્કી થયો. એટલે તાવ લાવવાના પ્રકૃતિ બંધ થયો. તાવ એક મહિના પછી બે દિવસ સુધી આવશે. એવા સ્થિતિનિયમ થયો. પરંતુ બે દિવસ સુધી તાવ આવશે તે કેવા જોસમાં આવશે. ૯૯ ડીગ્રી આવશે ? કે ૧૦૦ ડીગ્રી આવશે ? કે ૧૦૫ ડીગ્રી આવશે ! એવા કઈ પણ નિયમ થવાજ જોઈએ ને ! આવી રીતે દરેક ભાગલાઓના પ્રદેશના, વભાવના અને વખતના નિયમ થાય છે. તેવી જ રીતે સ્વભાવ બતાવવાના જીરસાના પણ માપ પૂ ક ચોક્કસ ધેારણસર નિયમ, તેજ સમયે અધ્યવસાયના બલથી થાય છે. આ નિયમને અનુભાગબંધ, અથવા અનુભાવબંધ, કે રસઅધ કહેવામાં આવે છે.
પ્રદેશ અને પ્રકૃતિબંધ યોગબલથી થાય છે અને સ્થિતિઅધ અને રસબધ અધ્યવસાયથી થાય છે તે ખ્યાલમાં રાખવું. કર્મ બાંધતી વખતે તીવ્ર યા મંદ જેવા પરિણામ હોય તેવા રસ પડે છે, અને જેવા રસ પડ્યો હોય તે રીતીએ ભાગવવું પડે છે. મદતર, તીત્ર અને તીવ્રતર એમ રસના ઘણા પ્રકારો હાય છે. તે પણ કાયાથી પડે છે. બીજી સમજવાનું કે જેમ સ્થિતિ બાંધ્યા પછી પાછળથી તેવા અધ્યવસાયો . અને તેવી
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૦૮ ક્રિયાઓને લઈને સ્થિતિ એછી વત્તી થાય છે તેમ રસ પણ પાછળથી તેવા અધ્યવસાયો અને તેવી ક્રિયાઓથી રસબંધ ઓછો વધતો થાય છે. અને તેજ પ્રમાણે ફળ આપે છે. આવી રીતે પ્રદેશબંધ, પ્રકૃતિબંધ, સ્થિતિબંધ અને રસબંધ, એ ચારનું થવું તે બંધ કહેવાય છે અને તે એક જ સમયમાં બની જાય છે. | કઈ વખત રસબંધ નથી થતો. (કારણકે તેવા પ્રકારનું અધ્યવસાય સ્થાનક ન હોય. તો રસબંધ ન થાય, માત્ર ત્રણ પ્રકારના જ બંધ થાય. ત્યારે તેનું નામ પ્રદેશબંધ કહેવાય છે.
જ્યાં સુધી ક્રિયા ત્યાં સુધી પ્રદેશબંધ, જેવી ક્રિયા તે પ્રકૃતિબંધ. જે કષાય તે સ્થિતિબંધ, અને જેવી લેશ્યા તે રસ બંધ, રાગદ્વેષની તીવ્રતા હોય તો શુભ કર્મને મંદ રસ અને અશુભ કર્મને તીવ્ર રસ બંધાય, અને રાગદ્વેષની મંદતા હોય તો શુભ કર્મને તીવ્ર રસ (૪ઠાણીઓ વગેરે) બંધાય, અને અશુભકર્મને મંદ રસ (૨ ઠાણીઓ વગેરે) બંધાય. કર્મના ઉદય વખતે આ રસ તીવ્રપણે કે મંદપણે ભગવાય છે.
દરેક કર્મને રવભાવ તેની રિથતિ તેને રસ અને તેના પ્રદેશ. એમ ચાર પ્રકારે કર્મબંધ થાય છે.
એક લાડુંનું દૃષ્ટાંત આ સંબંધમાં ઉપયોગી થઈ પડે છે. જેમકે લાડુમાં લેટ અને ધી, ગોળ આદિ રસની જરૂર પડે છે. તેમ તેમાં સુંઠ વિગેરે પદાર્થ નાંખવાથી વાયુહરણ કે પિત્તહરણ આદિ ગુણ કે સ્વભાવ પણ હોય છે કે આ લાડુ સહીને કે પંદર
Page #228
--------------------------------------------------------------------------
________________
દિવસ પહોંચી શકે. ત્યારપછી બગડી જાય કે નાશ પામે તેમ કર્મબંધમાં કોઈ કમને સ્વભાવ જ્ઞાનગુણને દબાવવાનો હોય છે.
જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનને રેકે છે, દર્શનાવરણીય કર્મ દર્શનને રેકે છે. મોહનીય કર્મ આત્માને મૂંઝાવે છે. એટલે આત્માના વીતરાગ રૂપ સાચા સ્વભાવને દબાવે છે. વેદનીય કામ વેદના આપે. તેમજ આત્માના સાચા સુખને દબાવે છે. આયુષ્ય. કર્મથી દરેક ભવમાં અમુક વર્ષ સુધી જીવનની મર્યાદા બંધાય છે. આયુષ્ય કર્મ બંધ તે જીવનમાં એકજવાર હોય છે. નામ કર્મથી શરીર તથા તેની આકૃતિ તથા તેના રંગ વગેરે બને છે. ગોત્રકર્મ ઉંચ નીચ ગોત્ર આપે છે. અને અંતરાય કર્મ, આત્માના અનંત વીર્ય ગુણને દબાવે છે. અંતરાય કર્મના. ઉદયથી જીવને ઇચ્છિત વસ્તુ મળતી નથી.
પિતાની પાસે વસ્તુ હોવા છતાં તે બીજાને દયાની લાગણીથી આપી શક્તો નથી. પોતે તે વસ્તુ પિતાતા ભેગમાં એકવાર કે અનેક્વાર લઈ તેને ઉપભોગ કરી શક્યું નથી અને પિતાનું સામર્થ્ય છતાં તે યંગ્ય સ્થળે ફેરવી શકતા નથી. આ અંતરાય. કર્મને સ્વભાવ છે. "
આયુષ્યકર્મને બંધ તે જીવનમાં એક જ વાર હોય છે. બાકીના સાત કર્મની પ્રકૃતિને બંધ સમય સમય હોય છે. દરેક સમયમાં સાતે કર્મ બંધાય છે. દરેક સમયમાં સાત કર્મ શી રીતે બંધાય ? એના સમાધાનમાં હરેક જીવને હરેક સમયમાં
Page #229
--------------------------------------------------------------------------
________________
tto
આઠે કર્મોના ઉદ્દય હાય છે. એટલે આત્માના ઉપર બધાય *ની અસર દ્વાય છે. તેથી બધા કર્મીની અસરવાળા પરિણામથી બધાય કમ બંધાય, માત્ર આયુષ્યના માટે તે વાત નહિ. જેમ એક દવાની ગેાળીમાં તીખી, ખાટી, ખારી, તુરી વગેરે વસ્તુ નાંખી હાય અને ઘુંટી 'ટીને ખૂબ એકમેક કરી દ્વીધી હાય પછી એની ગમે નાની ગાળી બનાવા અને ચાખાતા બધાય રસાના સ્વાદ એક સાથે જ આવવાના. તેમ કર્મોના ઉદયની અસર આત્માના પરિણામે ઉપર હેાવાથી તેવા પરિણામેથી તેવા તેવા પ્રકારના કર્મો એક સાથે ને એક સમયે જ બધાય છે તેજ સમયે સમયે આઠે કર્મો ભાગવાય છે. અને આઠે કર્મોની નિર્જરા આ બધુય . આત્માને દરેક સમયે થાય છે. આ બધી થીયરી–વાતા—સમજ બરોબર મેળવા. કર્મ બંધના કારણમાં મિથ્યાત્વ, અવિરતિ–કષાય અને યોગ છે. કર્મબંધના ચાર પ્રકારમાં પ્રદેશબંધ, પ્રકૃતિબંધ, સ્થિતિબંધ અને રસબંધ છે તે બરાબર સમજી રાખવાનુ છે.
મહાનુભાવે ? જગત વિચિત્રતાથી ભરેલુ છે આ સ વિચિત્રતા કર્મ ની વિચિત્રતા ઉપર આધાર રાખે છે ઠેકાણે ઠેકાણે નજર કરો તા આ કર્મ વિચિત્રતાને નહિ અનુભવતા હોય એવા. એક પણ દેહધારી જીવ આપણા જોવામાં આવશે નહિ. આ કર્મ વિચિત્રતા પણ ઇષ્ટાનિષ્ઠ વસ્તુ ઉપર જે રાગદ્વેષ રૂપ વિષય પરિણામ ઉત્પન્ન થાય છે. તેના ઉપર આધાર રાખે છે.
Page #230
--------------------------------------------------------------------------
________________
આપણે હવે ચાલુ વાર્તાના નાયક છત્રકુંવર અને ભાણકુંવર તેઓ પણ કેવી કેવી વિચિત્રતા અનુભવી રહ્યા છે. તેને વિચાર ચાલે છે. ખરે રાજકુંવર તે હાલ ભાણીયાના વેષે ભીખારી દશા અનુભવી રહ્યો છે. છતાં હૃદયમાં તેનું ધ્યેય રાજયને વારસ હક ચાલ્યા ગયે છે તે પાછો કયારે મળવું ? મારા પિતાજી મળે તો બધો ખુલાસે થઈ શકે. પણ રાજાને મળવાની તક મળતી જ નથી. છતાં પણ તે તક મેળવવાનું શ્રેય તે રાતદિન, હૃદયમાં ચાલુ જ છે. આ બાજુ રાજમહેલમાં રંક ભાણીયે તે હાલ છત્રકુંવરના વેશમાં છે. સહુ કોઈ રાજકુંવર તરીકે જાણે છે. પણ પિતાને તો ઘણે જ ભય છે. હું ભીખારી ભાણું છું. મારે વેષ મને અપાવે એટલે હું જાઉં. આ રીતે બેલવાથી દરેકને એમ જ થઈ ગયું છે કે જરૂર રાજકુંવરને અચાનક કંઈક થઈ ગયું છે. કોઈને ઓળખતા પણ નથી. અને લવારો કર્યા કરે છે. જેથી જલદી તબીયતમાં સુધારો થાય તેવા ઉપાયો રાજાએ આદરી દીધા છે. પહેલા વૈદ્યો આવી ગયા. અને નાડી જોઈને એવું નિદાન કર્યું કે મગજમાં ગરમી–વાયુ ભરાયેલ છે. માટે ગભરાવાની કંઈ જરૂર નથી રાગને નાબુદ કરવા માટે ઉંચા પ્રકારની દવાના પડીકા આયા, ત્રણ ચાર દિવસમાં જ જરૂર ફેર પડી જશે. એમ કહ્યા બાદ ભેજન જમીને ગયા બાદ જોશીઓ આવેલા. તેઓએ પંચાગ ટીપણા તપાસી ગણત્રી કરીને કહ્યું કે શનિ અને મંગળ નડે છે. જેથી તેના જાપ જપાવે. ત્રણ ચાર દિવસમાં જ ફાયદો જણાશે. અમો ગ્રહણ પણ સાચું કહી બતા
Page #231
--------------------------------------------------------------------------
________________
વીએ છીએ. ગ્રહનક્ષત્રની ચાલ પણ અમે જાણીએ છીએ. ખોટું કહીએ તો અમારૂ ચાલે જ કેમ ? એવી કેટલીક વાતો કરીને ભજન જમીને ગયા બાદ મંત્ર તંત્ર યંત્રવાદીઓ પણ આવ્યા. તેઓએ પણ પોતે ચમત્કારીક યંત્રે વિધિસર લખીને બનાવેલા છે. તેના પ્રભાવથી ત્રણ ચાર દિવસમાં જ ફેર પડી જશે. અમોએ મંત્ર તંત્રની સાધના જોખમ વહેરીને ઉત્તરસાધક મજબૂત રાખીને પણ સિદ્ધ કરેલ છે. અમોએ ઘણી વનસ્પતિઓના ક વાંચ્યા છે આમ્નાય (વિધિ) અમોએ મેળવેલી છે. યંત્રમાં લખેલ મંત્રના જાપ અમેજ જપી આપીશું વિગેરે કહી ભોજન જમીને ગયા. - ત્યાર બાદ રાજાએ આસનવાદીઓને પણ બોલાવ્યા. આસને કરવાથી થતા લાભ જણાવ્યા. રાજકુંવરને ત્રણ ચાર દિવસમાં આસન શીખડાવીને રોગને નાશ કરીશું. જેથી અમે ઈનામ મેળવીશું. એમ કહી રાજ રસોડે જમીને ગયા.
ત્યાર બાદ રાજાએ પંડિતોને બોલાવ્યા. સાથે જ બ્રાહ્મણે (ભદ)ને પણ બોલાવ્યા. કે તરત જ ઝટ આવીને હાજર થયા. રાજાએ પણ ઉભા થઈ મસ્તક નમાવી સન્માન કર્યું. પંડિતો તેમજ બ્રાહ્મણોએ મધુર વાણીમાં આશિર્વાદ આપ્યા. આસન ઉપર બેઠા અને કલેક બોલીને સભા ગજાવી મૂકી. સભાજનો પંડિતોના તેમ બ્રાહ્મણના મુખથી બોલાતા લેકે સાંભળીને બહુ ખુશ થઈ માન ધરાવતા થયાં. આગેવાન પંડિતજી કહે છે
Page #232
--------------------------------------------------------------------------
________________
ર૧૩
કે હે રાજન અમેએ ગૂઢ રહસ્યથી ભરેલા એવા વેદો વાંચ્યા છે તેમજ ન્યાય, વ્યાકરણ, સાહિત્ય વિગેરે વિગેરેને અભ્યાસ બહુ મહેનત પૂર્વક કર્યો છે. વાદવિવાદ તર્કમાં પણ અમે નિપુણ છીએ. દરેક વિષયમાં અમારૂ મગજ બરોબર કામ આપે છે. ભણવું અને ભણાવવું એતો અમારૂ ખાસ વ્યસન છે. હે રાજનું વેદમંત્રોના કલેક બોલાશે. તેમ તેમ કુંવર સાજા થતા જશે. આ વેદમંત્રના પ્રભાવથી રોગ, શેગ, ભૂત, ડાકણ, શાકણ વિગેરે દૂર થાય છે. અને ફરી પાસે આવતા નથી. આ ઉપાય રચવા માટે એક મોટે મંડપ બંધાવી યજ્ઞ કરાવો. સાથે સાથે આગેવાન વિખ્યાત બ્રાહ્મણે પણ પ્રોત્સાહન વધારવા જણાવી દીધું કે હે રાજન પંડિતજીનું કહેવું બરાબર છે અને બ્રાહ્મણ, સન્યાસી, સંતોની સાત નાત જમાડવાનું રાખશો. યજ્ઞની સાથે સાત નાત જામશે એટલે જલદી તુરત કુંવરને પણ આરામ થશે. રાજકુંવરને જલદી સારું થાય એજ ઉપાય બતાવે છે. રાજા રાજપંડિતોની અને બ્રાહ્મણની વાત સાંભળી બહુ ખુશ થયા. કારણ કે રાજાઓને મોટા કામે ગમે છે. વળી રાજયમાં કંઈ તૂટે નથી. જેથી પ્રધાનોને સૂચના કરી દીધી કે માટે મંડપ બંધાવે. અહિંસક યજ્ઞ કરાવે. સાત નાત બ્રાહ્મણ, સંન્યાસી, સંતોની જમાડે, જેથી સાતમે દહાડે સુખનો દહાડે જોશું. રાજાનો હુકમ થતાં જ પ્રધાનોએ પણ સરસ સુંદર મંડપ બંધાવ્યો. યજ્ઞમાં ભાગ લેનારાઓ પંડિતો, બ્રાહ્મણ વિગેરે હાજર થયા. અને યજ્ઞનો મહિમા કીર્તન કરવા લાગ્યા. નાત જમાડવાનું પણ શરૂ
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૪
કરાવી દીધું. વળી રાજાએ ભૂવાઓને પણ બોલાવ્યા. એટલે તેઓ પણ સાધન સામગ્રી સાથે લઈને હાજર થયા. ભૂવાએ રાજાને નમસ્કાર કર્યો, રાજાએ પણ બે હાથ જોડી સત્કાર કર્યો ભૂવાએ તરત જ એક દેવ સ્થાનક બનાવ્યું. અંદર એક શ્રીફળ પધરાવ્યું. ચારે બાજુએ ઝાઝગાટ દીવા પ્રગટાવ્યાં અને ધમધમાટ સુધી ધૂપથી વાતાવરણ સુગંધમય બનાવી દીધું. તેમજ તાજા ફળ ફૂલ નિવેદ્ય રાજમહેલમાંથી મંગાવીને ધર્યો. આ બધું જોઈને રાજા પણ રાજી રાજી થઈ ગયા. હવે ભૂ જાજમ ઉપર બેઠે.વચમાં રાજકુંવરને બેસાડ્યા છે. સગા-સ્નેહીઓ જેમ જેમ આવતા જાય છે. તેમ તેમ જગ્યા જોઈ જોઈને બેસતા જાય છે. ડાલી ખાટલી પર બેસી ડાકલા પર ડાંડી મારી મારીને ડુંહ ડુંહ ડુંહ એવા અવાજો કાઢી રહ્યો છે. દેવ દેવીએના નામથી દુહા બેલાતા જાય છે. ઝાંઝ પણ જોર શોરથી વાગે છે. હવે ભૂવાના દેવ જાગ્યા. કેડીયુ કાઢી નાંખી ખૂણામાં મૂક્યુ. વાળ છૂટા મૂક્યા. થાળી ઝણઝણી ઉઠી અને ભૂવાને થર થર થર ધ્રુજારી છૂટી. તેના શરીરમાં જુદા જુદા મેલા ભૂત આવતા જાય છે. અને દેવ પ્રમાણેના જુદા જુદા હાવ ભાવ થાય છે. આ દેવ છે કે દેવી આવી છે. તે તેના હાવભાવ ચાળા ઉપરથી બોલવા ઉપરથી સમજનારા સમજી લે છે. આ વખતે પૂછવામાં આવ્યું કે તું કોણ છે અને શા માટે રાજકુંવરના શરીરમાં પેઠું છે. તારે શું જોઈએ છે તે કહેઆમ બોલાવવાના
Page #234
--------------------------------------------------------------------------
________________
214
પ્રયત્ન કરે છે. પણ જવાબ મળતો નથી. ત્યારે વળી જુવારના દાણા લઈ જોવા માંડયાં.
જુવારના દાણા લઈ એક ભૂવા બીજા ભૂવાને માંગ્યા પ્રમાણે દાણા આપે. એકી દાણા માંગે તેમાં ત્રણ, પાંચ, સાત, દાણા નીકળે તેને વધાવા કહેવામાં આવે છે. અને જો બેકી દાણા માંગે તેમાં બે, ચાર, છ, આઠ, દાણા નીકળે તેને વાસા કહેવામાં આવે છે. તે મુજબ ઉપરા ઉપરી ત્રણ વખત સાચુ પડે તે વળગાડ છે એમ નક્કી થાય. આ રીતે અકસ્માત ત્રણ વખત (વાસા) બેકી દાણા આવ્યા. એટલે ભૂવાએ ઠસાવી દ્વીધું કે વળવાડ છે, જન સાથે ભૂતડુ પેઠુ છે. એ નક્કી જ છે. પણ રાડ પાડતા જશે, એમ કહી ખમ્મા ખમ્મા મારા કુંવરને એમ ભ્રૂણતા ભ્રૂણતા બાલીને ભૂવાએ ત્રણ ચાર દિવસની મુદત આપીને કહ્યું કે કેાઈ જાતની ફીકર તમેા કરશેા નહિ. આ તે શું છે. પણ આથી જબરાને પણ અમેાએ કાઢ્યા છે, કુવર સાહેબને વાંકા વાળ પણ નહી થાય. અમારા ઉપર વિશ્વાસ રાખો અમેજ ઈનામ મેળવશું, એમ કહી ભેજન ગૃહમાં જમવા ગયા.
જ
હવે ટુચકાની જાણકાર ડેાશીઓને પણ રાજાએ બેાલાવી. કારણ કે નાના મેટા ગમે તે ઉપાયથી કુંવર જલદી સાજો થાય તેમ કરવું છે. રાજ્યના બેાલાવવાથી ડેાશીઓ ભેગી થઈ હુશીયાર થઈને આવી રાજાને આશિર્વાદ આપ્યા. રાજાએ પણ ડેાશીમાતાઓને જોઈ નમરકાર કરી આનંદ વ્યક્ત કર્યાં. રાજાએ
Page #235
--------------------------------------------------------------------------
________________
ક
કુવરને બાલાવ્યા રાજકુવરને બરોબર ધારી ધારી ધારીને જોયા. રાજકુવર કેવા લવારા કરે છે તે તેા ડેાશીઓએ પહેલાથી જ જાણી લીધુ હતુ. એટલે હવે રાજાજીને કહે છે કે હે રાજાજી આટલી અધી ધમામધ કેમ કરી રહ્યા છે. કાઈને સાચી પારખ છે કયાં ? પારખ વિનાની બધી ધમાધમ બધા ખરચા નકામે છે. ખરી વાત તે એમ જ છે કે વરસાહેબને કરડી ભારી નજર લાગેલી છે. અમે ધારી ધારીને જોઈ લીધુ છે. ખરી વાત એમ છે કે રાજકુંવર બાગમાં ફરવા ગયેલા ત્યારે ઠાઠમાઠથી બાગમાં મેાજરોાખ કરતા, ફરતા, રમતા, કુવરને કાઈએ જોઈ લીધા. હૈ રાજન્ સંસારના જીવામાં વિચિત્રતાઓ રહેલી છે. રાજકુ વરના ઉમદા કીંમતિ રંગબેરંગી રાજવશી પેાશાક જોઈ એક નજરથી તાકી તાકીને જોવાથી પાકી નજર બેસી ગઈ છે. અમે બધી વાત જાણીએ. અને આવા કાર્યના ઉપાયમાં અમે નિષ્ણાત અને પ્રખ્યાત છીએ. ભલે અમે ડેાશી એટલે ફાસી કહેવાઈ એ પણ અમારી શક્તિને કાઈ પહેાંચી શકે નહિ.અમે આકાશ પાતાળની વાતા કહી બતાવીએ. વળી અમેએ ભલભલાને પણ બચાવી જગમાં કીર્તિ ફેલાવી છે. સે। જોશી અને એક ડાશી એ કહેવત મુજબ અમારા અનુભવ પાસે જોશીનુ પણ કાંઈ ચાલે નહિ. હે રાજન્ કુવરને કરડી નજર લાગી છે. તેનુ વારણ અમે હમણા કરીશું. એમ કહી કાંસાની થાળી અને કાંસાને વાટકા મગાવ્યા અને રાઇ, મીઠુ‘ મરચુ, કાલશા, લોઢાને ખીલે, ચાર રસ્તાની
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૧૭ ધૂળ વગેરેનાંખી ગરમ કરી કુંવરના માથા ઉપરથી ઉતારી થાળીમાં વાટકે ઉધે વાળી છાણ વિગેરેથી લીંપી, એક બાજુ મૂકાવીને કહ્યું કે ત્રણ દિવસ સુધી ઉઘાડશે નહિ. આ ભારે કરડી નજર છે. અમારી વાત તદ્દન સાચી જ સમજશો હે રાજન બીલકુલ ચિંતા કરશો નહિ. ત્રણ ચાર દિવસમાં જ કુંવર સાહેબ સાવવિધાન થઈ જશે. હુંશીયારી આવશે. હવે આપ રાજકુંવરને સંભાળો, હવે અમે રજા લઈશું. સહુ કરતા સારૂ ઈનામ અમે જ લેશું, એમ કહી પ્યારા એવા ભજન ગૃહમાં જઈને ઘીથી લચપચત સુંવાળો શિરે બેખા મેઢે ખાતા ખાતા વચમાં તીખા તમતમતા પોચા રૂ જેવા ખમણ ચટણી ભજીયા પુરીશાક ગરમા ગરમ દાળ કઢી ભાત વિગેરે જમીને પિતાપિતાના સ્થાને મેં મલકાવતા ગઈ.
મહાનુભાવો ? એમ બધાએ પોતપોતાની રીતે હર્ષ પૂર્વક ઉપાય કહ્યા, કર્યા, દુનિયામાં કહેવત છે કે જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ પિતપોતાની દષ્ટિ મુજબ પિતાના વિચારે જણાવ્યા. તેમાં પણ ડોશીઓએ પિતાની શક્તિની વાત જણાવીને કહ્યું કે ભલભલાને અમે બચાવી જગતમાં કીતિ ફેલાવી છે.
સે જેશીને એક ડોશી એ કહેવત મુજબ અમારા અનુભવ આગળ જોશીનું પણ ચાલી શકે નહિ. એ વાત કહી સંભવળાવી તે કેટલેક અંશે વાત બરાબર બેસતી આવે છે. તેના સંબંધમા એક દષ્ટાંત જાણવા જેવું હોવાથી અને દાખલ કરેલ
Page #237
--------------------------------------------------------------------------
________________
જ૮
છે. (જનકલ્યાણ લેખક રતીલાલ મફાભાઈ) Kસે જેશી ને એક ડોશી” વ્યક્તિ કે વ્યકિતઓના હાથે. જેમ ડહાપણ અને ઉડે અનુભવ સમાયેલું છે. એવી ઘટનાઓ બની આવે છે. ત્યારે એમાંથી કહેવતો નિર્માણ થઈ આવે છે. એ જ પ્રસંગ બનતાં લેકે એ કહેવતને ઉપયોગ કરે છે.
આપણા ગુજરાતને ઇતિહાસ ચૌલુક્યવંશી મહારાજ સિદ્ધરાજ સિંહનાં પરાક્રમો અને યશગાથાઓથી તેજસ્વી બન્યા છે. ગુજરાતની અસિમતા માટે એને ભારેમાન અને ગૌરવ હતું એના રાજ્ય અમલ દરમિયાન ગુજરાતની યશકીર્તિ દૂર દૂર દિગદિગંત સુધી વ્યાપેલી હતી. રાજ્ય સમૃદ્ધિની ટોચે પહોંચ્યું હતું. વાણિજ્ય અને વ્યાપાર ઉપરાંત વિદ્યા, કળા, શિલ્પ આદિને પણ ભારે વિકાસ થયો હતો, પણ એને ભવ્ય વારસો ટકાવી રાખે એ એને કઈ પુત્ર જ નહોતો.
એ વારસો જાળવી રાખે એવો એકજ વીર પુરુષ હતા, અને તે હતો ભાવી મહારાજા કુમારપાળ. કુમારપાળ આમ જેકે કૌટુંબિક સંબંધે સિદ્ધરાજના પિત્રાઈ ભાઈના પુત્રને પુત્ર હતો. પિતાની પાછળ કુમારપાળ ગાદીએ આવે એ સિદ્ધરાજને ખૂબ ખૂચા કરતું હતું. આથી સિદ્ધરાજે વારસદાર તરીકે ઉદયન મંત્રીના પુત્ર ચાહડ પર પસંદગી ઢોળી હતી.
કુમારપાળ પ્રત્યે સિદ્ધરાજને નાપસંદગી હેઈ કેટલાક સરદારોમાં કચવાટ જાગે. આથી સિદ્ધરાજે કુમારપાળનેજ કાંટે
Page #238
--------------------------------------------------------------------------
________________
ર૧૯
કાઢી નાખી ભાવિને માર્ગ નિષ્કટક કરવાનો નિર્ણય કર્યો. કુમારપાળને આથી ગામેગામ, વનેવન, નાસતા ભાગતા રહેવું પડયું. રાજભયથી કેટલાક એને સહાય આપવા લાચારી બતાવતા તે કઈ કઈ એના પુણ્ય પ્રભાવથી આર્કાઈ એને ખાતર પિતાને જાન પણ હેડમાં મુક્તા. પાછળ પડેલા સૈનિકોના પંજામાંથી એને બચાવવા ભીમસિંહનામના એક ખેડૂતે કાંટાના ઢગલા નીચે એક ખાડામાં એને સંતાડી દીધું હતું. સૈનિકોને વહેમ આવવાથી કાંટામાં એમણે ભાલા થેંચ્યા પણ પુણ્યપ્રભાવે એ એમાંથી બચી ગયે.
એકવાર એવાજ કારણસર પૂ. શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજાએ પોતાના ઉપાશ્રયમાં એને પુસ્તકના ઢગલા નીચે છૂપાવી રાખ્યું હતું. મંત્રી ઉદયને પણ એકવાર પોતાના વિશાળ મકાનમાં કુમારપાળને સંતાડયા હતા. ગુર્જરેશ્વર થવાની આશા ધરાવતો ચાહડ પિતાનો પુત્ર હોવા છતાં મંત્રીશ્વરે કુમારપાળને ખૂબજ મદદ કરી હતી. પણ સિદ્ધરાજની ભીંસ વધી રહી હતી. આથી કોઈ એને આશ્રય આપતું નહિ. ક્યારેક કુમારપાળને લાંઘણો ખેંચવી પડતી. ક્યારેક ઝાડ નીચે ખુલ્લા મેદાનમાં જમીનની પથારી કરી સૂઈ રહેવું પડતું.
આ નાસભાગમાં એ એક દિવસ પાટણ આવ્યું અને ઓળખાઈ ગયે. રાજસેવકેએ એને પકડી લેવા દેવાદેડ કરી તે વખતે કુમારપાળ દેડીને એક મહલ્લામાં ઘૂસી ગયા. મહે
Page #239
--------------------------------------------------------------------------
________________
२२०
લે ખૂબ મેટો હવે, મહેલ્લામાં ઘર પણ ઘણા હતા, પણ ભયને કારણે ઝડપથી સંતાઈ જવા માટે નજીકમાં આવેલા એક ડોશીના ઘરમાં કુમારપાળ પેઠા, એને ઘર કહેવાય જ નહિ. એ એક માળીયું હતું. ન મળે બીજે ઓરડો કે ઓસરી, એકજ ઓરડાવાળા ઘરમાં ઘરવખરી પણ ઓછી હતી, એટલે કુમારપાળે પિતાની ઓળખ આપી, માજીને મદદ કરવા વિનંતિ કરી અને કહ્યું કે જો હું રાજા થઈશ તે તમને નહિ ભૂલું, ઉપકારને બદલે પુર વાળી દઈશ. ડોશીએ એને સંતાડવા જલદી ઘર બંધ ક્યું, અને કુમારપાલને કહ્યું કે બેટા, બીજે તો છૂપાવાની જગ્યા કયા છે? છતાં તું ગભરાઈશ નહિ, જા પેલા ખૂણામાં લપાઈને પડયો રહે, ઉપર હું મારા લુગડાનાંખી તને ઢાંકી દઈશ. કુમારપાળ સેંકડે વખત ફસાયે હતે છતાં આબાદ છટકી જતો લેકેની એને મદદ મળી રહેતી, તેમજ ભાગવાનો સમય પણ મળી રહેતો. તેમજ અણીને વખતે કંઈને કંઈ યુક્તિઓ પણ એને સુઝી આવતી અને તેથી નાસવાનો લાગ પણ મળી જતો પણ આજની ભીંસ ભારે હતી. | મહોલ્લામાં પેસવા નિકળવાને મા એકજ હતો, અને એ માર્ગ પર સેંકડો રાજસૈનિકે ખૂબજ સાવધાનીથી દીવાલ બની ઉભા હતા. જ્યાંયથી પણ હવે છટકી શકાય એવું નોતું રહ્યું, પણ આતો સમૃદ્ધ અને વૈભવશાળી નગર પાટણ હતું. અને તેમાં પણ ધનિક ઝવેરીઓનો મહોલ્લે, મકાનો ખૂબ ઉંચા
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૨૨
અને વિશાળ ધરેનો પણ પાર નહિ આથી ક્યા ઘરમાં એ સંતાયે હશે એ શોધવું ભારે મુશ્કેલ હતું. વળી એકેએક ઘરની ઝડતી લેવામાં આવે તે એકજ ઘરની ઝડતી કરવામાં ખાસ્સો. કલાક થઈ જાય, અને એક સામટા ઘણા ઘરની ઝડતી લેવામાં આવેતે સેંકડો રાજસેવકે લાવવા પડે, વળી કદાચ એથી જામતા ટેળામાં એને રાજ સેવક જેવો પોશાક પહેરાવી ભેળવી દેવામાં આવે તે બાજી હાથથીજ જાય. રાજપુરુષો મુંજાયા, મહારાજાને ખબર આપવામાં આવી, પરિણામે ખુદ મહારાજા સિદ્ધરાજ જ્યસિંહ પિતે ત્યાં આવી પહોંચ્યા.
આવેલે શિકાર હાથથી છટકી ન જાય એ માટે કઈ કઈ ઉપાયો વિચારવામાં આવ્યા. અને એ માટે વિદ્વાન જોશીની પણ મદદ મેળવવામાં આવી. એ કાળમાં ભારતીય જ્યોતિષ ખૂબ વિકાશ પામ્યું હતું.
પ્રશ્ન કુંડલીઓ, રમલ જેવા પાસાઓ, તથા શબ્દ શાસ્ત્ર ઉપરથી ભાખવામાં આવતુ, ભવિષ્ય સાચું પડતું, મહારાજા સિદ્ધરાજને જ્યોતિષ પર પણ ખૂબ શ્રદ્ધા હતી એટલે તુરત જ જોશીઓને બોલાવ્યા. અને મહોલ્લાના ઘરોની સંખ્યા તથા ક્રમાંકે આપી ક્યા ઘરમાં કુમારપાળ સંતાયો છે તે શોધી કાઢવા જાણાવ્યું. જેશીઓએ પ્રશ્ન કુંડલીઓ મૂકી, બહાર બનતી હિલચાલ પર બારીક નજર રાખતી ડેસીએ વિચાર્યું કે કુમારપાળની હવે રક્ષા થવી મુશ્કેલ છે. પણ એ અનુભવી અને
Page #241
--------------------------------------------------------------------------
________________
વ્યવહાર ચતુર ડોસીના મગજમાં એક ને તુક્કો સૂઝી આવે.. એ દેડતી ઘરે આવી. ઉઠ, દિકરા, આ ઘંટી પર બેસી જા.
ઘંટી પર બેસી કેવી રીતે પોતાની જાતને છૂપાવી શકાશે એ મુંઝવણમાં એ ધ્રુજી ઉઠ્યો. પણ અનુભવી ડોસીએ કહ્યું. “તું તે ખરો ? ગભરાવાની કશી જ જરૂર નથી. હમણાં જ બધું તેફાન ઉતરી જશે.
કુમારપાળ ઘંટી પર બેસી ગયા. અને ડોસીએ ઘંટીના થાળાનું કાણું માટીથી છાંદી લઈ થાળું પાણીથી ભરી દીધું. આ બાજુ વિદ્વાન્ જેશીઓએ પ્રશ્ન કુંડલીઓ બનાવી સૂક્ષ્મ ગણિત કરી જણાવ્યું કે “મહારાજા શિકાર છટકી રે લાગે છે. અમારૂ જતિષ કહે છે કે કુમારપાળ હાલ એક બેટ ઉપર બેઠે છે. અમારૂ જતિષ કદી પણ ખડું પડ્યું નથી. એટલે હવે અહીં ધમાલ કરવાની કશી જ જરૂર નથી. જલદીથી ચારે બાજી સૈનિકોને દોડાવે તે નજીકનાં કઈ બેટ પરજ એનો પત્તો લાગી જશે.
મહારાજા વિચારમાં પડયા, બીજી બાજુ મહલ્લાના લેકે પણ વિશ્વાસપૂર્વક કહી રહ્યા હતા કે, “મહારાજા અમે કોઈને પણ સંતાડ નથી, ખુશીથી ઘરની ઝડતી લેવરાવે, જે અમે દોષિત ઠરશું તે અમે ફાંસીને માંચડે પણ ચડવા તૈયાર છીએ. મહારાજાને વિશ્વાસ બેઠો, આથી મહેલાના ઘર તપાસવાનું પડતું મૂકી, મહારાજા તથા રાજસેવકે વીલે મેઢે પાછા ફર્યા.
Page #242
--------------------------------------------------------------------------
________________
શીઓનો એશ સારો હતો. પણ જ્ઞાનને વ્યવહારરૂપ આપવાની કુશળતાને અભાવે એ ઠગાયા અને અનુભવી ડોશી,જોશીએને તથા રાજને બનાવી ગઈ.. ' ડોસી જાણતી હતી કે જેશીઓનો જોશ સારો હોય છે, પણ એને વ્યવહારરૂપ આપવાની સૂઝ કે આવડત એમનામાં હોતી નથી. આથી જેશીઓને ઠગવા ડોસીએ ઘરમાંજ ઘંટીનું થાળું પાણીથી ભરી દઈ આબાદ બેટ બનાવી દીધો હતો. ત્યારથી કહેવત ચાલી કે “સે જેવી અને એક ડેસી” કારણ કે એક ડોસીએ મહાસમર્થ એવા ધુરંધર તિષીઓને બનાવી, ચડેલી આંધી ક્ષણમાં જ ઉતારી નાંખી હતી. ડોશીની શુભદષ્ટીનું આ પરિણામ હતું. હે ભવિજનો ! તમે પણ હૃદયમાં હંમેશાં ક્ષાંતિ ધારણ કરી શુભદષ્ટિ રાખો અને કર્મબંધના કારણે જણાવ્યા તેને સમ્યક્ પ્રકારે તજે, અને કર્મસબંધના બીજ પાંચ નિયમને પણ લલિત પરે એટલે ભલીપરે સમજે.
ઢાળ ૧૧મી
(પ્રભુ પાસનું મુખડું જેવા) જગવિચિત્રતામેજાણો,ક્યાકારણે થાય પ્રમાણે, .
યાનિમિત્તે સુખદુખપાવે, કર્મઉદયે હાજર થાય. જગ.૧ દ્રવ્ય ક્ષેત્રવળીકાળભાવ,તેમભવનિમિત્તપણથાય, કર્મઉદયેનિમિત્તપાંચ, તેને હાયજ જાણે ખાસ. જગ.૨
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૩૪
તેનીસમજનિત્યવધારા,મળીજીદગીનેજસુધારા, સાચુ ધ્યેયછેછત્ર વરનુ સૂણાચરિત્રભાણ વરનું જગ૩ નૃપ કરેછે અહુ ઉપાય,મે!ટાકામ દેખી ખુશ થાય, નિજકુવરનેરાયલાવે,કહેનામમારૂ ખુરાભાવે,જગ.૪ તારીમાતાકઈ નામતેનુ,કહે કઇબેન નામ એનુ, કાકામામામિત્રકે ણુતારાનામકહીમતાવનેપ્યારા.જગ. વિધવિધ પ્રકારે મીઠાઈ, તેના નામ કહે તું ભાઈ, વળીરમતરમતા સાથે, એળખીબતાવતુ હાથે, જગ, ૬ ૨ક ભાણકુંવર ન જાણે,કનુ કઇ બાલી તાણે, ત્યારેરાજાપગભરાયા,ગયે ભૂલીજકુંવરરાયા. જમ.૭ નામઠામસગાઈ ન જાણે,કરાઉપાય વિધિપ્રમાણે, ભલેખરચા જે કઈ આવે,પણકુવર ડાહ્યાચાવે. જગ.૮ જીએકમ તણીબલીહારી,અહી ધૂપદીપમને હારી જેસ્થાનેછે વરસાચેા, તીહધુમાડામરચાના. જગ. ૯ એકનેમળેમીઠાઇએવા,મળેબીજાનેએડાજેવા, થાયેખમ્માકહુંએકજણને, લાગેધક્કા બીજા રકજનને, એકછત્રપલ ગેસૂત્ર,જોગાદડીસારીનજીએ, એકનેવસ્ત્રો પણસારા,બીને તેાફાટેલા કાળા જગ ૧૧ એકટાઢતાપનદેખે,બીજોસહનકરેનવિલેખે, એકએશઆરામનેકરતાખીજએવરસાદે પણફરતા. જગ
Page #244
--------------------------------------------------------------------------
________________
એક્વાર બીજો કોઈ થાય હસતા ખસતુ હાઈ, હવે ભાણકુંવર વિચારે,મારીવાતનેઈનધારે જગ.૧૩ ન બેલવું તે સુખ થાયે, બેદિવસ એમજ જાયે, ભાણોમૌનરહ્યોપણનેને, રહેબીઘણીકહે કેનેજગ ૧૪ જે આવશે કુંવર જયારે, બાર વાગશે મારા ત્યારે, વેશકુવરનોરઆત, જાણીશનેબધાલા.જ.૧૫ કેમ જાવું ઉપાયજ નથી, ચોકી પહેરે છે ચારેથી મનમાંહે છેજ મુંઝાર,પણકરતોનથી લવારે જગ.૧૬, નવ બેલે નવગુણ થાયે, એવી કહેવત પણ કહેવાયે, પહેલાનવકાર મળીચો, નથી ભૂલ્યોદિલમાંરહીયે.જગ. નિત્યનિત્યગણેવળીએતે, પાપ જાયે સમજે તેતે, ભાણમૌનરહ્યોહત્યારે કહેવૈધ હવા બહુ ભારે જગ.૧૮ રાજારાણી પણ હરખાયે, વૈદ્યો બહુ ખુશી થાયે, હવે કુંવર સાજો થાશે, જશઇનામ ખરૂં લેવાશે.જગ. કહે જેશી જાપથી જાયે, ગ્રહ આઘાને સુખ થાયે, હવે જાપજ પુરા થાશે,રાજકુંવરનાદુઃખજાશે.જગ ૨૦ આવ્યામંત્રમંત્રના જાણ, કરે યંત્ર તણું વખાણ, બેદિવસમાંફેરડી,ખરેઉપાય અમેજલહીયે.જા.૨૧ વળી પંડિતો પણ જાવે, ભટ્ટ બ્રાહ્મણ સાથે આવે, કહરાજાજીને જુઓશાતાથાયવરશરીરે રાતા.જમ,૨૨,
૧૫
Page #245
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મભેજન બેજ થયા છે, હજી પાંચ દિવસ રહ્યા છે, પાંચદિવસ જમણેથાશે, સવિદુખતમારાજાશે.જગ.૨૩ આસનવાદીઓપણહરખાય, રાજાજીની પાસે જાય, શીખ્યાકુંવરઆસનસારા હવેગનહી રહેનારા જગ. ૨૪ . હવે રહે નહિ કહે ભૂવે, જાય ભૂત કુંવર સુખ જુવે, બે દિવસમાં સુખ થાયે ચિંતા કરશો નહીં જરાયે. જગ. મલકાતી ડોશીઓ આવે, થઈહળવીનજર સુખ થાવે, સે જેશીને એક ડોશી, જાણે સઘળાજપડોશી.જગ.૨૬ એમૌસમનહરખાતા, જાણે અમેજ સુખના દાતા, અહીંભાણલહેરકરે છે ત્યાં કુંવર ભીખ ધરે છે. જગ.૨૭ નથી માંગ્યુ કેઈજ તકે, દે માબાપ બેલી ન શકે, કહેભીખારાતેથયોકે,ભીખકળાભૂલીગાએ જગ, બોલ માબાપ ટુકડો આપે, થાય પેટમાંહે બળાપો, કહું ભલુજથાતુમારૂં, આપોઅન્નઆંતરડીઠારૂં. જગ. એમ નિત્યનિત્યબોલાવે,એમકરતા ચતુરાઈ આવે, પણ રાજમારૂનભૂલે મુજ વારસહક અમૂલે. જગ.૩૦ મેળાપ પીતાને થા, જાઉમેહેલમાં દુઃખ જાવે; પણ જાવાશેનહીઈ, મુજવેષભીખાશનેહાઈજગ.૩૧ એકદિન રાજદ્વાર જાવે, ત્યાં સીપાઈને સંભળાવે, હું રાજકુંવરછુંઆ,મુજપીતાનેવાત જણ જગ.૩૨
Page #246
--------------------------------------------------------------------------
________________
જાણી ઘેલો છે કાઢીજ મૂકે, એક બે ઠોસા ન ચુકે, પણ વારસનુંધ્યયસાચુ, તે વિના સઘળું કાચું જગ.૩૩ ખરે રાજકુંવર મનધારે, વેશ બદલે મે કર્યો ત્યારે, દુઃખ આવ્યું તેને કહેવું, હવે જે થાય તે સહેવું જગ.૩૪ ભીખમાં થયો હશીયાર, થયાવર્ષએમત્રણચાર, હવે રાજમહેલમાં થાયે, તે બીના હવે જણાયે.જગ.૩૫ સુજ્ઞોબસ્કૃષ્ટનિધત્ત,વળીચેથેનિકાચિત બંધ, કર્મબંધનાએ પણચાર, શુભબુદ્ધિથી જાણે પ્રકાર જગ.૩૬ ભવિશુભકર્મ નિત્ય કરીએ, તેમ પાપ ક્રિયાથી ડરીએ, ગણેનવકાર શાંતિથીભાવે,ગુણલલિતતેનાજ ગાજર,
૧૧ મી ઢાળનું વિવેચન મહાનુભાવો ? જગતની વિચિત્રતા શા કારણે છે. તેની શોધ કરતા તપાસ કરતાં રાગદ્વેષના પરિણામ–અધ્યવસાય જણાશે આઠે કર્મબંધના કારણમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ છે. જ્યાં સુધી મિથ્યાત્વ હેય ત્યાં સુધી અવિરતિ જાય નહી. જયાં સુધી અવિરતિ હોય ત્યાં સુધી કષાયે જતા. નથી અને જ્યાં સુધી ક્યા જતા નથી ત્યાં સુધી વેગ નિરોધ થતો નથી. એટલે પ્રથમ મિથ્યાત્વ પછી અવિરતિ, પછી કષાય. અને છેવટે ભેગને મૂક્વામાં આવેલ છે.
Page #247
--------------------------------------------------------------------------
________________
૧૮
કર્મબંધના ચાર પ્રકારમાં પ્રદેશબંધ, પ્રકૃતિબંધ, રિસ્થતિબંધ અને રસબંધ છે એને ટુંક ટુંક સાર જંણાવ્યા બાદ હવે કર્મના ઉદયમાં ક્યા નિમિત્તે સુખ દુઃખની પ્રાપ્તિ થાય છે. તેના નિમિત્ત પાંચ છે તે ખાસ સમજવા જોઈએ.
કર્મ ઉદયમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ આ પાંચ નિમિત્તો છે. જેવી રીતે કર્મબંધ થતી વખતે પ્રદેશ, પ્રકૃતિ, સ્થિતિ અને રસબંધ એ ચાર નિયમો થાય છે. તેવી જ રીતે કર્મબંધ થતી વખતે બીજા પાંચ નિયમો પણ થાય છે. - (૧) કર્મ જે વખતે ફળ બતાવશે તે વખતે ફળ બતાવવામાં કઈ વસ્તુ નિમિત્ત થશે ? તેને નિયમ કે તેનું નામ દ્રવ્યને નિયમ, જેમકે અમુક માણસને કર્મને અમુક ભાગલે આઠ દિવસ પછી બે દિવસ સુધી ખૂબ જોરથી તાવ આવશે ! પરંતુ મચ્છર કરડવાથી કે લાડુ ખાવાથી કે વધારે કેળા ખાવાથી ?
ક્યા નિમિત્તે તાવ આવશે ? તેને નિયમ કે તે દ્રવ્ય નિમિત્ત કહેવાય. દ્રવ્ય એટલે ધન પૈસે લક્ષ્મી, રૂપીયા સેનામહોર નહીં. પણ દ્રવ્ય એટલે લાંડુ, કેળા વગેરે વગેરે વસ્તુઓ અહીં સમજવી. કેળા ખાવાથી તાવ આવવાનો નિયમ થયો હોય તે તે માણસ કર્મબંધ થયા પછી આઠમે દિવસે કેળા ખાયને બે દિવસ સુધી ખૂબ જોરથી તાવ આવે. તેવી જ રીતે ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવને પણ નિયમ થાય છે.
(૨) તાવ આવશે, પરંતુ મુંબઈથી અમદાવાદ જતા સુરત
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૨૯
લગભગમાં તાવ શરૂ થશે આવા નિયમ થવા તે ક્ષેત્ર નિમિત્ત” (૩) મુંબઈથી સુરત પહેાંચતાં લગભગ બપારના બે વાગે ભાદરવા મહિનામાં તાવ આવશે. એવે વખતને નિયમ વે તે “ કાળ નિમિત્ત
(૪) ભાવ નિમિત્ત—આજુ બાજુના કેવા સંજોગે માં તાવ આવશે? જેમકે સમુદ્રની ઠંડી હવા, રાત્રીને ઉજાગરા, માનસિક અકળામણ, એ વિગેરે સંજોગામાં તાવ આવશે. એવે નિયમ થવા તે “ભાવ નિમિત્ત છ
(૫) કઈ જીંદગીમાં તાવ આવશે એવા નિયમ થા તે “ભવ નિમિત્ત ” જેમકે આ જીંદગીમાં તાવ આવશે અથવા બીજા જન્મમાં તાવ આવશે એવા નિયમ થવા તે ભવ નિમિત્ત કહેવાય છે.
કર્મીના ઉદ્દય અમુક અમુક ચોક્કસ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવની અપેક્ષા રાખે છે.
દાખલા તરીકે કાઈ વ્યક્તિને શાતાવેદનીયને ઉદય થવાને છે પણ અમુક દ્રવ્યથી અમુક ક્ષેત્રમાં, અમુક કાળમાં, અનુભવ પણ આપણા કહે છે કે અમુક બિમારને અમુક આબુ, માથેરાન, પંચગીની વગેરે સ્થળોએ લઈ જવાથી આરોગ્ય સુધરી જઈ શાતાના ઉદય થાય છે. તે પણ અમુક ડોકટરની ટ્રીટમેન્ટ મળી તાજ તે પણ અમુક ઉનાળા વિગેરેમાં શાતાના ઉદય થાય છે.
કાઈ વ્યક્તિને અમુક પ્રકારના વેપાર કરવાથી ધન પ્રાપ્તિ
Page #249
--------------------------------------------------------------------------
________________
૧૩૦
થાય છે. અને બીજે વેપાર કરવા જાય છે તે ગુમાવે છે. અમુક વ્યક્તિ અમદાવાદમાં ધન ગુમાવે છે અને મુંબઈ જાય છે તે કમાય છે. એટલે તેનો પુદય મુંબઈ ક્ષેત્રને આશ્રીનેજ થ. આકાશમાં ઉડવા વગેરેની શક્તિઓ અમુક પક્ષીના ભવને આશ્રીને જ પ્રાપ્ત થાય છે.
આમ બનવાનું કારણ એજ કે તે તે કર્મ બાંધતી વખતે તેવા તેવા વિચિત્ર અધ્યવસાયે દ્વારા તેવા તેવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવ વગેરે નિયત થયેલા. તેથી તે તે કર્મને ઉદય તેવા તેવા પ્રકારના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવને આશ્રીનેજ ઉદયમાં આવે છે.
જો કે કેટલાક કર્મ નિમિત્ત વગર પણ ઉદયમાં આવે છે. દાખલા તરીકે કેઈ ઓચિંતો પેટનો દુઃખાવો થે માથું દુઃખવું વગેરે.
એવી રીતે કર્મ ઉદયમાં પાંચ નિમિત્તોની અપેક્ષા રહે છે. સુ ? હમેશા કર્મ સંબંધી સમજ વધારવાની ખાસ જરૂર છે. જેથી મહામૂલ્યવાન મળેલ મનુષ્ય જીંદગીને સુધારો થાય. એટલે કે મુક્તિનું ધ્યેય સફળ થાય.
અને ચરિત્રના નાયક ભીખારી બનેલ છત્રકુંવરનું ધ્યેય તે હમણ ભીખ માંગવાનું ચાલુ હોવા છતાં રાજ્ય હક્ક મેળવવામાં જ લીન છે.
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૩૬
આ બાજુ રાજકુંવર બનેલ રંકભાણકુંવર માટે રાજમહેલમાં રાજાએ ઘણું ઉપાય શરૂ કર્યા છે. રાજાને મેટા કામ વિશેષ ગમે. જેથી યજ્ઞ તેમજ નાત જમાડવાનું પણ ચાલુ કરી દીધેલ છે તેમજ બીજા બીજા પણ ઉપાય ચાલુ જ રાખેલ છે.
હવે રાજ ફતેસિંહ પોતાના પુત્રને પાસે બોલાવી પૂછે છે કે કેમ છત્રકુંવર મજામાં છે ને ? બેલ મારું નામ શું છે? તારી બા કઈ છે તારી બાનું શું નામ છે, કઈ તારી બેન છે. તેનું શું નામ છે, આમ કહેવા છતાં ભાણકંવર તે કોઈને પણ ઓળખતે નથી. જેથી સામે ટગર ટગર જોયા કરે છે. પણ બોલતો નથી. વળી રાજા કહે છે કે ભાઈ, તારા કાકા ક્યા છે. તેમનું નામ શું છે. તારા મામા ક્યા છે અને તેમનું નામ શું છે, અને તારી સાથે ભણનારા મિત્રે ક્યા કયા છે. તે તું ખુશ થઈને ઓળખી બતાવ અને નામ કહી બતાવ, આમ કહ્યા છતાં રંક ભાણકુંવર કેઈને પણ જાણતો નહીં હોવાથી કાકાને મામા તરીકે અને માસાને કાકા તરીકે કહીં બતાવે છે. અને દાસીને બેન તરીકે અને બેનને દાસી તરીકે ઓળખાવે છે. જેથી બધાને આશ્ચર્ય સાથે હસવું પણ આવી જાય છે. વળી વિવિધ પ્રકારની મીઠાઈઓના મેવાના થાળ ભરીને હાજર કરે છે. અને રાજા કહે છે કહે છત્ર કુંવર ! આ મીઠાઈ એમાં તને કઈ કઈ પસંદ છે તેના નામ કહી બતાવ. ત્યારે છત્રકુંવરનો વેશ ધારણ કરેલ રંક ભાણકુંવરે આવી મીઠાઈએ જીંદગીમાં જોઈ નથી. તે પછી ખાવાની
Page #251
--------------------------------------------------------------------------
________________
તે ક્યાંથી ? અને નામ પણ ચોક્કસપણે શી રીતે કહી શકે? જેથી કંઈનું કંઈ બોલી નાંખી પિતાના બેલને તાણ રાખે છે. આ બધું સાંભળી રાજા વિગેરે ગભરાયા અને વિચાર કર્યો કે અહેહે કુંવર કોઈને ઓળખતે નથી સગાઈ પણ જાણ નથી. મિત્રોને તેમજ મીઠાઈઓને પણ ઓળખી શક્તા નથી. નામ પણ જાણ નથી. બધુ જ ભૂલી ગયા છે. અને રાજકુંવરનું મગજ શુન્ય બની ગયું છે.
વળી રાજા કહે છે કે પ્રભુની સ્તુતિ બોલી બતાવ. ત્યારે તેને નવકારમંત્ર આવડતો હતો, તે બેલી ગે. તે સાંભળી પ્રધાન જૈનધર્મી હેવાથી ખુશ થશે અને વિચારે છે કે કુંવરને નવકારમંત્ર બોલતા કઈ દિવસ સાંભળ્યા પણ નથી. ગમે ત્યારે પણ કોઈ પાસેથી સાંભળેલ હશે, અને મોઢે થઈ ગયા હશે. આ ઉપરથી અનુમાન થાય છે કે કુંવરને જૈનધર્મ ઉપર પ્રીતિ થવી જોઈએ. રાજાને પ્રધાનજી કહે છે કે સર્વ ઉપદ્રવને દૂર કરનાર એ આ મહામંત્ર કુંવરસાહેબ બોલ્યા છે તે લાભદાયી છે હવે રાજા કહે છે કે જલદી કુંવર સાજા થાય તેમ કરવાનું છે. ગમે તેટલું ખર્ચ થાય પણ વિધિપૂર્વક જે ઉપાય કરવા પડે, લેવા પડે તે લઈને કુંવર જલદી સાજા થાય તેમ કરે.
મહાનુભાવો ! કર્મની બલીહારી વિચિત્રતા તે જુઓ! અહીં મનોહર ધૂપ દીપ સહિત સરસ ઉપાય ચાલી રહ્યા છે, અને જે સ્થળે સાચે રાજકુંવર છે, ત્યાં મરચાનો ધૂમાડે
Page #252
--------------------------------------------------------------------------
________________
૩૩૩
દેવામાં આવ્યા હતો. મહાનુભાવા ! જગતમાં પુન્ય પાપના ફળ વ્યક્તિએ ભગવે છે. એકને ખાવા માટે મેવા મીઠાઈ સાથે સુંદર ભાજન, મુખવાસ, વિગેરે મળે છે, ત્યારે બીજાને પાપનો ઉદય થતાં એઠાનુડા ભાજન પણ મુશ્કેલીથી ખાવા મળે છે. એકને ખમ્ભાખમ્મા થાય છે, ત્યારે બીઅને ધક્કા ખાવા પડે છે. એકને આરામ માટે સૂવા માટે છત્રપલંગ, ગાદલાં, આશીકા, ગાદડા, રજાઇએ વિગેરે મળે છે. ત્યારે બીજાને ફાટેલ તૂટેલ ગેઢડી પણ મળતી નથી. એકને પહેરવાને સારાં સુંદર કી ંમતી પૈાશાક મળે છે, ત્યારે બીજાને કાળા મેંશ જેવા ફાટેલા સાંધેલા તૂટેલા પણ મુશ્કેલે મળે છે, એકને ટાઢ તાપ પણ સહન કરવાને સમય આવતો નથી, ત્યારે બીજાને તો ટાઢ તાપમાં દિવસે પસાર કરવા પડે છે. એક પાતાના મકાનમાં ખૂબ આનદથી મેાજ શેાખ એશ આરામ કરે છે, ત્યારે બીજાને વરસતા વરસાદમાં પણ ફરી ફરીને પેાતાનું ગુજરાન કરવુ પડે છે.
મહાનુભાવા ! એક રાજ્યનો હક્ક ધરાવનાર અને એક રક દશા અનુભવનાર છતાં હસ્તામાંથી ખસતુ થઈ જવાથી જુદાજુદા પ્રકારના અનુભવ કરી રહ્યા છે.
હવે ભાણકુવર વિચારે છે કે હું રાજપુત્ર છત્રક વર નથી, પણ હુ તો રંક ભાણીયા છું. એમ વારંવાર કહેવા છતાં મારા આલવા ઉપર કોઈ ધ્યાન આપતા નથી, હવે ન બેાલવામાં નવગુણ છે. ન બેલવાથી સુખ રહેશે, એમ સમજીને મૌન રહ્યો;
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૦૧૪
એમ બે દિવસ ચાલ્યા ગયા છે, પણ મનમાં બીકો તેને ઘણી છે કારણ કે જ્યારે રાજકુંવર પધારશે, ત્યારે મારા બાર વાગીજશે. સહુને એમજ થશે કે આતો રાજકુંવરના વેશનો ચેર છે, એમ જાણીને મને માર મારશે, લાત મારશે, પણ શું કરું ? ચારે બાજુ ચોકી પહેરે ગોઠવાયેલે છે, જેથી નાશી ભાગી જવાય તેમ નથી. મનમાં તો મુંજાય છે પણ હવે લવારો કરતો નથી, કારણ કે ન બોલવામાં નવગુણ છે એવી કહેવત કહેવાય છે.
સુ ! રંક દશામાં ભાણીયાએ જીનેશ્વરની મોટી પ્રતિમાના દર્શન કર્યા હતા. તેની અનુમોદના તેણે ચાલુ રાખી છે અને એક વખત પંડિતજી વિધાર્થીઓને નવકારમંત્ર શીખવાડતા હતા. બોલાવતા હતા, તે મુજબ કરાઓ બેલતા હતા, ત્યારે ભાણાએ પાઠશાળાના ઓટલે બેસીને તે નવકારમંત્ર માટે કરેલ હતો. તેમ નભરકાર કરવાથી સર્વ પાપનો નાશ થાય છે, તે પણ ધારી રાખેલ હતો. તે નવકારમંત્રને હંમેશાંયાદ કરે છે. હૃદયથી ભૂલ્યનથી. હાલમાં ભાણીયાએ મૌન રહેવું તેજ ઉચિત ધાર્યું છે. એમ બે દિવસ પસાર થઈ ગયા છે.
એ વાતની જાણ વૈધોને, જોશીને, મંત્રવાદીને, આસનવાદીઓને પંડિતેને ભટ્ટ બ્રાહ્મણને, ભૂવાને, ડેશીઓને વિગેરેને જાણ થયેલ હોવાથી રાજકુંવરની તબીયત તપાસવાના બહાને વૈદ્યરાજ આવ્યા અને નાડ તપાસી કહ્યું કે તબિયતમાં ઘણેજ સુધારે છે. દવા બહુભારી અકસીર છે. હજી બે દિવસ દવા
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૩૫
વાપરશે એટલે તદ્દન નિરોગી થઈ જશે. રાજારાણી હરખાય છે. વૈદ્યરાજ પણ ખુશી થઈ વિચારે છે કે રાજકુંવર સાજા થઈ જશે. અને ખરેખર ઈનામ આપણે મેળવશું. એમ સમજીને ગયાબાદ. જોશી મહારાજ આવીને કહેવા લાગ્યા કે જાપના પ્રભાવથી રહે આઘા જતા જાય છે. હજી બે દિવસના જાપ બાકી છે તે પુરા થશે કે કુંવરના દુઃખ પણ જશે. એમ કહીને તેઓ ગયાબાદ મંત્રવાદીઓ આવી રાજાની પાસે યંત્રના પ્રભાવના વખાણ કર્યા અને કહ્યું કે બે દિવસમાં જ ફેર પડવા લાગે છે. હજી બે દિવસમાં સંપૂર્ણ ફાયદો જણાશે. કારણ કે અમોએ ખરેખર ઉપાય લીધે છે, એમ કહી તેઓ ગયાબાદ આસનવાદીઓ આવ્યા, આસનકરવાથીગની શાંતિથઈ અને થશે. ત્યારબાદ તેઓ ગયાબાદ પંડિતે તેમ ભટ્ટબ્રાહ્મણો સાથે મળી આવીને આશિર્વાદ આપીને કહેવા લાગ્યા કે હે રાજન જુઓ યજ્ઞને પ્રભાવ અદ્દભૂત છે. કુંવરને સુખશાતા આવતી જાય છે અને રાતા રાતા થતા જાય એટલે કે લાલ બુંદી જેવા દેખાય છે. હજી તો બેજ બ્રહ્યભજન થયા છે, પણ પાંચ દિવસના જમણે પુરા થશે કે બધા દુઃખો નાશ પામશે, એમ કહી તેઓ બધા ગયાબાદ પરિણામ જાણવા. માટે ભૂ પણ આવીને કહેવા લાગ્યું કે અમે એ જનને ભૂતને નીકળી જવાની અવધ એટલે મુદત આપેલી તે મુજબ હવે બે દિવસમાં જરૂર ચાલ્યા જશે, માટે જરાએ ચિંતા કરશો નહિ.એમ કહીને ગયાબાદ મલકાતીમલકાતી ડોશીઓ પણ આવી.અને કહ્યું,
Page #255
--------------------------------------------------------------------------
________________
કે હે રાજન નજર હળવી થતી જાય છે, અને બે દિવસમાં તો કરડી નજર દુર થશે અને સુખ શાંતિ થઈ જશે. બધા આડોશી પાડેશી જાણે છે કે “સ જોશીને એક ડોશી” એમ રાજાને સમજાવી પિત પિતાના ઘરે ગઈ.
સુજ્ઞ ! આમ બધાજ પોતપોતાના મનમાં હરખાય છે. જાણે અમેજ સુખના દાતા થયા છીએ એમ હોંશ ધરે છે.અહીં છત્રકુંવરના વેશમાં ભાણે લહેર કરે છે, ત્યારેત્યાં ભાણીયાના વેશમાં ખરે રાજકુંવર ભૂખે મરે છે. જીંદગીમાં કોઈ સમયે માંગ્યું જ નથી. જેથી આપ માબાપ એમ બોલી શક્તો નથી. આ પ્રમાણે જોઈ ભીખારાઓ કહેવા લાગ્યા કે ત્રણ દિવસમાં તુ કે થઈ ગ, પહેલાં તો કેવું સરસ બોલતો હતો અને ભીખ પણ સારી મેળવતો હતો, ત્રણ દિવસમાં જ ભીખ માંગવાનું જ ભૂલી ગયે.
હવે ભીખારી ટેળુ ભીખ માંગવાનું નવેસરથી શીખવાડે છે. પિતાનો જ ભાણજી છે એમ સમજીને કહે છે કે, બેલ, મા. બાપ ટુકડો આપે, ભગવાન તમારૂ ભલું કરશે, અરેરે ભૂખ્યા પેટે બળતરા થાય છે. હે શેઠાણીબેન કંઈ વધુઘટ હોય તો આ રંકને આપ માબાપ, ભૂખ્યાની આંતરડી ઠરશે. અરે દાનેશ્વરી આ ગરીબના ઉપર દયા કરે, થોડુ પણ આપે, તમારા બાલબચ્ચાં જીવતા રહો. આમ દરરોજ નવું નવુ બોલતા શીખવાડે છે, અને એમ કરતા ભીખ માંગવામાં હશિયાર થઈ ગયે, પણ પિતાનો રાજયહક્ક મેળવવાનું ધ્યેયતો ભૂલતો જ નથી. ભીખ
Page #256
--------------------------------------------------------------------------
________________
માંગે છે ભૂખના લીયે ટાઢા ટુકડા પણ ખાય છે. તાપ ટાઢ. સહન કરે છે, ટેણું ટુંકારા સહન કરે છે.
ભૂખ ન જુએ ભાવતું, પ્રીત ન જાણે જાત, નિંદ્રા ન જાણે સાથરો, જ્યાં સૂતા ત્યાં રાત, ગણે ન કોઈ ગરીબને, ધનપતીને સહુ ધાય, છીંકખાયધનપતિ,ખમ્મા ખમ્મા કહેવાય.
આ રીતે દિવસે પસાર કરતો હોવા છતાં તેના હૃદયમાંતો મને મારા રાજ્ય ક્યારે મળે, કેવી રીતે મળે. કયારે મારા. પિતા મને મળે ? મારા પિતાજી મળતો બધી વાત જણાવું, અને સુખી થાઉં. એમ વિચાર કરી રાજમહેલમાં જવાની ઈચ્છા કરે છે. પણ આવા રંક ભીખારીના વેશમાં પોલીસે કેમ જવા દે ! એવા વિચારથી જઈ શકતા નથી. એક વખત ફરતાં ફરતાં રાજ મહેલના દરવાજા પાસે જઈ ચડયો અને પિલીશને પિતાની. પાસે બેલાવે છે, અહીંયા આવે.
જાઓ મારા પિતાશ્રીને ખબર આપે છે કે તમને રાજકુંવર મળવા ઇચ્છે છે. આ સાંભળી સીપાઈઓ સમજી ગયા કે આ ભિખારી ગાંડ જણાય છે. જેથી તેને ચાલ્યા જવાનું જણાવે
છે. છતા આતે રાજકુંવરના રેફમાં બોલે છે. જાઓ જાઓ મારા પિતાને બેલા. હું કોણ રાજકુંવર ? આથી સીપાઈઓએ ખરેખર ગાંડો જ છે એમ સમજી બે ચાર ઠોંસા મારીને કાઢી. મૂક્યો, આ રીતે માર ખાવા છતાં પણ રાજયના વારસનું
Page #257
--------------------------------------------------------------------------
________________
૩૮
ધ્યેય ઢીલુ પડતુ નથી પણ વિશેષ દૃઢ થતુ રહે છે. તે સમજે છે કે રાજ્યસુખ આગળ બાકીના બીજા સુખે તા કાચા છે. તુચ્છ છે. આવા ધ્યેય પૂર્વક ભીખ માંગવામાં હુંશીયાર તે થયેલો જ છે. આમ ત્રણ ચાર વર્ષ પસાર થઈ ગયા, હવે ભીખ માંગવામાં લજ્જા છેાડી ઢીધી છે, બલ બુદ્ધિ પણ ધટી છે. કહ્યું છે કે ભીખ ભૂંડી છે.
લાહી માંસ અલ બુદ્ધિ ગઈ, કાયા તેજને જ્ઞાન, એક ક્ષુધાને કારણે, ગઈ લજ્જા ગયું માન.
એક ભૂખના કારણે ઉપર કહેલ બાબતે જતી રહે છે. ખરા રાજકુવર સમજે છેકે આમાં દોષ મારા જ છે. મેજ પરાણે વેશ બદલા કર્યા, અને કરાવ્યા. તેમાં રકના શું વાંક ? મારાજ વાંક છે, હાથે કરીને દુઃખ વહેારી લીધુ છે. પણ હવે જે જે દુઃખ આવે તેને સમતાથી સહન કરી લેવું. એવા નિશ્ચય કર્યા.
દુઃખ આવે રડવું નહી, કમ બનાવટ કામ, ઉદ્યમ કરતા માનવી, પામે સિદ્ધિ તમામ,
આ વાત મનમાં ધારી લીધી. હવે સુજ્ઞા ? રાજમહેલમાં શું બની રહ્યું છે. તે તે બીના હવે પછી જાણીશુ.
મહાનુભાવો ? કઈંબંધના કારણે। મિથ્યાત્વ, અવિરતિ, કાય, અને યાગ, એ ચાર કારણેા, તેમજ પ્રદેશબંધુ, પ્રકૃતિધ, સ્થિતિબંધ અને રસબંધ, આ ચાર પ્રકારના બંધ, દ્રવ્ય
Page #258
--------------------------------------------------------------------------
________________
૩૩૯
ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ એ ક` ઉદયમાં પાંચ નિમિત્તો વિગેરે . સમજ્યા પછી વળી ક બંધ થવામાં બંધ, સામાન્યઅંધ, દૃઢબંધ, વધારે ઢબુધ, એ ચાર પ્રકાર પણ સૂક્ષ્મ બુદ્ધિથી જાણેા.
સુજ્ઞા ! આ સ્થળે એકવાત ખૂબ ધ્યાનમાં રાખવાની છે કે શાલેવા ગયેલા માણસ ઠગાય તો પૈસા બે પૈસા જેટલુ ઠગાય નુકશાન થાય. વસ્ત્રાદિ લેવા ગયેલાને બે ચાર આનાનું નુકશાન થાય છે. ચાંદિની ચીજ લેવા ગયેલાને પાંચ પચીશ રૂપિયાનુ નુકશાન થાય છે અને સાનુ અથવા સાનાની ચીજ લેવા ગયેલાને સેંકડા રૂપીયાનું નુકશાન થાય છે. અને હીરા, માતી, નિલમ, માણેક, પન્ના, રત્ન વગેરે ધણી કીંમતી ચી લેવા ગયેલ મનુષ્યને પેાતાની બુદ્ધિના ઉપયાગ ન કરે અને ખંબરદારી ન રાખે તે। હજારા લાખા રૂપિયાનું નુકશાન થાયે. એવી રીતે જગતના પદાર્થોની પરીક્ષામાં થાપખાનારા મનુષ્ય તેપદાર્થો આદ્ય પૌદ્ગલિક અને કેવળ ઐહિક હાવાના લીધે તેમાં ઠગાયાથી ધણું નુકશાન લાખો રૂપિયાનુ હોય તે પણ તે પૌદગલિક અને ફક્ત ઐહિકજ છે. પણ મેાક્ષનુ સાધન અને ધર્મ પરભવને અંગે આત્મકલ્યાણ ને અંગે એને સર્વ જીવના શ્રેયને માટે કરાતા હાઈ તેની પરીક્ષામાં જો સુક્ષ્મબુદ્ધિ ન હાય તા તે સાધન અને ધને ચહુણ કરનારા મનુષ્ય મેાક્ષરૂપી સાધ્યને નહી સાધતા દેવળ ભવચક્રમાં ભ્રમણ કરનારો થાય છે. આત્મ કલ્યાણને ન મેળવતાં પેાતાના આત્માને સદ્ગતિની અભિલાષા
Page #259
--------------------------------------------------------------------------
________________
છતાં પણ દુર્ગતિના વમળમાં ઘેરાવી દે છે. એટલું જ નહિ પણ પિતાના સગા સબંધીઓને તથા પોતાની સંતતિને પણ મોક્ષમાર્ગ અને સદ્ગતિથી પાડી કરી સંસારમાં ભ્રમણ કરાવનારે તથા દુર્ગતિમાં રખડાવનારે થાય છે. - વાસ્તવિક રીતે જોઈએ તે આ બધી ઠગામણ છે. અને તેનું કારણ વંશની વડીલે કે સગા સંબંધીઓએ મોક્ષના સાધનની કે ધર્મની પરીક્ષા કરવામાં ખરેખર ભૂલ કરેલી છે આ સિવાય બીજું કહી શકાય જ નહિ. આથી સુજ્ઞજનોએ કર્મનું સ્વરૂપ સૂક્ષ્મ બુદ્ધિથી જાણું લેવું જોઈએ. જેથી સૂક્ષ્મ ધર્મ સહેલાઈથી સમજી શકાય અને આત્માનું કલ્યાણ થાય.
હે ભવિજને ? હમેશા શુભ કર્મ કરતા રહે સામાયિક, પ્રતિક્રમણ, વ્રત, પચ્ચખાણ, પ્રભુપૂજા, સ્વામિભાઈઓની ભક્તિ, જન વાણીનું હમેશા શ્રવણ, સુપાત્રદાન, ગુરૂવંદન, સંધભક્તિ, પ્રભાવના, તીર્થયાત્રા, અનુકંપા, અભયદાન, પરોપકાર, ઉપધાન, ઉજમણા વિગેરે જીન ઓચ્છવ મહેત્સવ શુભ કાર્ય કરતા રહે. અને પાપ ક્રિયાથી ડરતા રહેવું. એક તરફ શુભ કાર્ય ચાલુ હોય અને પાપક્રિયા પણ ચાલુ હોય તો તે શુભ ક્રિયા શેભાપાત્ર બનતી નથી. માટે પાપ ક્રિયાથી ડરતા રહેવું. જેઓ હમેશા શુભ ભાવથી ક્ષાંતિપૂર્વક હૃદયમાં શ્રી નવકાર મંત્રનું
સ્મરણ કરે છે અર્થાત ભાવથી શ્રી નવકાર મંત્રને ગણે છે. તેઓના ગુણ લલિત મુનિ ગાય છે.
Page #260
--------------------------------------------------------------------------
________________
- ૐ નમે નાણક્સ પૂ. આ. શ્રી શાન્તિસૂરીશ્વર પાદ પ ની મુક્તિ દયેય, ન કારમંત્ર, જ્ઞાનપંચમી,
જ વાદી ઉપર
|
શ્રી છત્ર-ભાણકુંવરનો રાસ
ખંડ બીજો
આદિનાથ નગીનાપોળ, રતનપોળની પાસ, કહું ઝવેરીવાડમાં, વાઘણપોળ સમાસ. ૧ ઉપકારી મહાવીર પ્રભુ, વળી ચિંતામણિ પાસ, આદિનાથ ત્રણ ભેંયરે, વિશાળ કાયા જાસ. ૪ અજીતનાથજી શેભતા ભમતી દેરીઓ સાથ, આંબલીપળ નજીકમાં, ભેયરે સંભવનાથ. ૩ સંભવ પ્રતિમા કુટ, સાડા છ હશે જ, દર્શન કરતા આત્મા, દિલમાંહે હરખે જ. ૪ ચૌમુખ ખડકીમાંવળી, શાંતિ જિન ચૌમુખ, અજીતનાથ પ્રભુજીતણા, દર્શનથી બહુ સુખ. ૫ કસુંબાવાડે આદિનાથ વિધાશાળે પ્રભુપાસ, અષ્ટાપદ નંદીશ્વરે વંદુ હું જિન ખાસ. ૬
૧૬
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૨
છત્રભાણુ વ તળી, ઢાળ બારમી જાણ, મુક્તિધ્યેય લલિતથી, મળે સુખની ખાણુ, ૭ મહાનુભાવે ? જૈનપુરી (રાજનગર) અમદાવાદમાં રતનપાળની નગીનાપાળમાં શ્રી આદીનાથપ્રભુને વંદન કરી ઝવેરીવાડે વાધણપાળમાં આસન્ન ઉપગારી પ્રભુ મહાવીર સ્વામીને તથા શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી તથા ભોયરામાં વિશાળ કાયાવાળા ત્રણ આદીશ્વર પ્રભુજીને તથા શ્રી અજીતનાથ પ્રભુ ફરતી દેરીઆમાં નમસ્કાર કરી આંબલીપાળ પાસે ભેાંયરામાં પ્રાયઃ સાડા છ ફુટ ઉંચાઈવાળા પ્રભુ સંભવનાથજીના દન કરતા આત્મા હર્ષ પામી ચૌમુખજીની ખડકીમાં શ્રી શાંતિનાથ વિગેરે ચૌમુખજી તથા શ્રી કલીકુડપા નાથજીને તેમજ શ્રી અજીતનાથ પ્રભુના દર્શન કરી સુખને ધરતા દોશીવાડાની કસુંબાવાડે શ્રી આદિનાથ પ્રભુજીને તથા વિધાશાળામાં શ્રી પાર્શ્વનાથપ્રભુજીને તથા શ્રી અષ્ટાપદ તથા શ્રી નંદીશ્વરદ્વીપમાં બીરાજતા જીનેશ્વરાને ખાસ ભાવપૂર્વક વંદન કરૂ છુંં મુક્તિધ્યેય ઉપર શ્રી છત્ર—ભાણુકુંવરના રાસની બારમી ઢાળ સૂણતા લલિતમુનિ કહે છે કે સુખની ખાણ મળે.
.
ઢાળ ૧૨મી
( રાગ-મીઠાખાલે છે માર કાળજાની કાર માર કરતા ) વિસણા સંદેશ, કર્માંના અધ સવિ જાણવા, ધરે સાચુજ જ્ઞાન, કમ કઠીણુ પણ માળવા, ભવિ.
Page #262
--------------------------------------------------------------------------
________________
સાખી . મિથ્યાત્વઆદિ કારણે. કર્મ બંધ મહ થાય, તે બંધ કઈ કઈ રીતના, થાપે તે કહેવાય; સુણી કર્મનિવાર, બાજી બધી હવે સુધરે. ભવિ.૧ સ્કૃષ્ટ બદ્ધ નિધત્તને, નિકાચિત બંધ ચાર, જેવા ભાવ જી કરે, તે મુજબ બંધ ધાર, પુણ્ય પાપના જાણ. બાજી બધી હવે સુધરે. ભવિ.૨ સોયતણા દૃષ્ટાંતથી, તે સવિ સમજાય, પ્રથમ બે પ્રકારના, પ્રતિક્રમણે પાપ જાય, આત્મનિંદા કરાય, બાજી બધી હવે સુધરે, ભવિ.૩ પ્રસન્નચંદ્ર રૂષિ મહા, કરે કાઉસગ્ગ ધ્યાન, દુર્મુખ વાણી સાંભળી, ભૂલ્યા સર્વે ભાન, દિલપલટ થતા જ, બાજી બધી હવે સુધરે. ભવિ.૪ બીજું બદ્ધ પાપ તણું, વિકથા પ્રમાદે થાય, દોષ પ્રાણાતિપાતથી, પાપ જરૂર બંધાય, આયણથી જ જાય, બાજી બધી હવે સુધરે. ભવિ.૫ બાલમુનિ અઈમતાજી, મૃગાવતી વળી જાણું, પ્રમાદ પણ છોડી દઈ, પ્રતિક્રમણે એક ધ્યાન, પામ્યા કેવળ જ્ઞાન, બાજી બધી હવે સુધરે. ભવિ૬ ત્રીજુ નિધત્ત એહવું, સોય કાટ ચડી જાય, પરસ્પર મળી જતાં, છુટી કષ્ટથી થાય, તેલ–તાપ દેવાય, બાજી બધી હવે સુધરે. ભવિ.૭
Page #263
--------------------------------------------------------------------------
________________
આત્મપ્રદેશ સાથે જ જે, કર્મ બંધાયુ હોય, તે કર્મને તેડવા, તીવ્ર ગહ જોય, પ્રાયશ્ચિત સાથે જ. બાજી બધી હવે સુધરે. ભવિ.૮ શ્રી સિદ્ધસેન સૂરીશ્વરે, કરી આશાતના મહાન ગુરૂમહારાજે જાણતાં. આખું પ્રાયશ્ચિત દાન, તે નિધત્ત કહેવાય. બાજી બધી હવે સુધરે. ભવિ.૯ ચોથે નિકાચિત બંધ છે. સોય સમૂહ પીંડથાય; અગ્નિમાં ગાળી પછી. નવીન સોયો બનાય; બીજે નહિ ઉપાય. બાજી બધી હવે સુધરે. ભવિ.૧૦ પાપતણી અનુમોદના. વારંવાર કરે; ગાઢ કર્મ બંધાય છે. ભોગવવું જ પડે જ, નરકે ગયા શ્રેણીક. બાજી બધી હવે સુધરે. ભવિ.૧૧ ચાર પ્રકારના બંધને. સમજી વજે એહ; શુભ કરણી કરે સર્વદા, સમતા ભાવે તેવ; પુણ્ય બંધ થતાં જ. બાજી બધી હવે સુધરે. ભવિ ૧૨ એવું જાણીને પ્રાણીયા. સમ્યક સુણો ચરિત્ર ફતેસિંહનિજ પુત્રને પૂછે પણ વિચિત્ર મળે ઉત્તરઅકળાય. બાજી બધી હવે સુધરે. ભવિ.૧૩ પણ કુંવર નહિ બેલતે. ન બોલે જેમ તેમ જાણે સુધારો થયે, ધરે હોંશ મન એમ; પણ ભૂ બધુંય. બાજી બધી હવે સુધરે. ભવિ.૧૪
Page #264
--------------------------------------------------------------------------
________________
ર૪૫
ઉપાય અક્સીર થાતાં,બે દિનમાં ઘણે ફેર નવેસરથી ભણાવવા. જલદી થાયજ લહેર; એમ કરી વિચાર. બાજી બધી હવે સુધરે. ભવિ.૧૫ પ્રધાનને રાજા કહે. ભૂલ્યો બધુ જ કુમાર; ભણાવવા પડશે ફરી. નહિ કરવી હવે વાર; કરે તૈયારી આજ. બાજી બધી હવે સુધરે. ભવિ.૧૬ પ્રધાનજી સમજે ખરા. કુંવર જાણે નવકાર; રૂચિ જિન વચન તણી, થાશે બહુ શ્રીકાર; થાય આત્મ ઉદ્ધાર, બાજી બધી હવે સુધરે. ભવિ.૧૭ પંડિતને બોલાવીયા, ભણાવે રાજકુમાર; એકડે એકથી શીખવે, જેમ થાયે હુંશીયાર; કરે એ ઉપાય. બાજી બધી હવે સુધરે. ભવિ.૧૮ ખર્શનના જાણ છે, પંડિત ભણાવે ખાસ, આંકડા આંક કોવળી, બારાખડી કરી પાસ; છે ભાણ બુદ્ધિમાન બાજી બધી હવે સુધરે. ભવિ.૧૯ પશુપંખી પણ શીખતાં, નાચ કળા આબાદ, રાજકુંવર બને જ છે, ભણી રાખે બહુયાદ; ભણેધરી ઉત્સાહબાજી બધી હવે સુધરે. ભવિ.૨૦ ક્ષપશમ ખુલ્યો ઘણો, અટપટીઅઘરી વાત; સમજી જાયે સહજમાં, ન્યાય તર્ક વિખ્યાત; કર્યો ધર્મ અભ્યાસ. બાજી બધી હવે સુધરે.ભવિ.૨૧.
Page #265
--------------------------------------------------------------------------
________________
પ્રતિકમણ વિધિ સવિ, કર્મ સંબંધી ગ્રંથ; સમકિતના સ્વરૂપનો, જાણે સર્વ સંબંધ ખુશ પંડિત થાય. બાજી બધી હવે સુધરે.ભવિ.રર નીતિરીતિ ગણીતની, શસ્ત્ર કળા સંગાથ, રાજકાજ ચલાવવા, કાયદાઓ પણ સાથ; ભણું થયો હુંશીયાર. બાજી બધી હવે સુધરે.ભવિ.૨૩ નવતત્વ સાતે નર્યો, સપ્તભંગી પ્રમાણે, સ્યાદ્વાદ ષદર્શને, થયે બુદ્ધિ નિધાન, જાણે નિશ્ચય વ્યવહાર બાજી બધી હવે સુધરે.ભવિ.૨૪ રાજકુંવર બન્યજ છે, નથી જરા અભિમાન, પ્રભુ પૂજા કરે ભાવથી, સાથ હોય પ્રધાન કુલ આંગી રચેજ. બાજી બધી હવે સુધરે ભવિ.૨૫ પ્રધાન જ્ઞાનપંચમી કરે,નિયમ ઘરે વળી ચૌદ; કુંવર પણ સહવાસથી કરે પંચમી ધરી બેધ, રોજ નિયમ ધરાય. બાજી બધી હવે સુધરે.ભવિ.૨૬ વિદ્યા ગુરૂ પંડિતન, કરે વિનય દરરોજ વિનયથી વિદ્યા મળે, ભણતા શીખ્યો હતેાજ; ગુરૂ કૃપા અપાર. બાજી બધી હવે સુધરે.ભવિ ૨૭ કઈ પૂર્વના પુન્યથી, મળે સંજોગ ખાસ; સંસ્કાર પણ પૂર્વના, તે પામે વિકાસ; વાંચે માટે તૈયાર બાજી બધી હવે સુધરે ભવિ.૨૮
Page #266
--------------------------------------------------------------------------
________________
સાચે રાજપુત્ર ઘણે, બધી વાતે હુંશીયાર, રાજ્ય હકના ધ્યેયમાં, નગણે દુઃખને ભાર; છે નીતિનો જાણ. બાજી બધી હવે સુધરે ભવિ.૨૯ ખા રાજકુંવર તણું, પુન્ય ઓછું ખરૂં ધારે; ધર્મ શિક્ષણ નપામી,ભાભણતર સંસાર; છતાં છે જ ઉદાર. બાજી બધી હવે સુધરે ભવિ.૩૦ રાજા વિચારે ચિત્તમાં, અવસ્થા વધતી જાય; પરભવને સુધારવા, હવે કરો ઉપાય; થયો કુંવર હુંશીયાર બાજી બધી હવે સુધરે.ભવિ.૩૧ મુજ હયાતીમાં દઉં, કુંવરને હવે રાજ; ચિંતા કાંઈ રહે નહી કરૂં ધરમના કાજ; મો ભવ સુધરેજ, બાજી બધી હવે સુધરે. ભવિ.૩૨ એમ વિચારી મંત્રીને, બેલાવે તત્કાળ; નિજમનમાં ધાર્યું હતું, દર્શાવ્યા વિચાર; મંત્રી રાજી અપાર. બાજી બધી હવે સુધરે ભવિ.૩૩ જોશીને બોલાવીયા, શુભદિનને શુભવાર; રાજા આદર આપતા, આસન ફળ ફુલહાર; ધરે મેવા મીઠાઈ બાજી બધી હવે સુધરે ભવિ.૩૪ રાજ્યારોહણ તણુ, જુઓ મુહૂર્ત શુભ થાય; પિોથીટીપણું જોઈને, કહે રાજન સુખદાય; રૂડ માગસર માસ. આ બધી હવે સુધરે.ભવિષે
Page #267
--------------------------------------------------------------------------
________________
૪૮
સુદ પાંચમ સામવારના, સવારના અગ્યાર; વાગતા તિલક ભલું, મુહૂર્ત એ સુખધાર; એશી કરે નમ્રીજ, બાજી બધી હવે સુધરે.ભવિ.૩૬ રાજા વળી સન્માનતા, દીએ ભેટ શ્રીકાર; જોશી પણ ખુશી થતા, પહેાંચે નિજ ઘરબાર; સભા વિ હરખાય. બાજી બધી હવે સુધરે.વિ.૩૭ જાહેરાત રાજા કરે, હું નિશ્ચિંત થ ખાસ; સાંપુ રાજ્ય કુંવરને, સંભાળે ગુણરાસ, નક્કી જાહેર થાય. માજી બધી હવે સુધરે.વિ.૩૮ ઢઢેરા વગડાવતાં, માગસર પાંચમ સુદ, તિલક રાજકુંવરને, થશે અગ્યારે ખુદ, હિંસા ન કરે કાય, બાજી બધી હવે સુધરે.ભવિ.૩૯ રાજસભા શણગારતા, મંડપ માટેા રચાય; દિવસ ખુશાલી તણા, એક ચાગ્ય કરાય, ચેાગ્ય વેષ ધરાય. આજી બધી હવે સુધરે.ભવિ ૪૦ ભીખારા રંક સાંભળે, ઢંઢેરા સુખદાય, મેવા મીડાઇ વસ્ત્રાદિ, મળશે ને ભૂખ જાય, થાય ખુશી અપાર,બાજી બધી હવે સુધરે.વિ.૪૧ સાચા કુંવર સાંભળે, હયુ જ ચીરાય, રાજમાલીક હું રહી ગયા, શું કરવા ઉપાય, ધ્યેય એક જ ત્યાંય. આજી બધી હવે સુધરે.વિ,૪૨
Page #268
--------------------------------------------------------------------------
________________
ર૪૯
પીતા પણ મળતા નથી, બંગલે ને પૈસાય; કેણે સુણાવું વાતડી, કથની કહી ન જાય; થાય કાલે મેળાપ. બાજી બધી હવે સુધરે.ભવિ.૪૩ પણ ભીખારી વેશમાં, રોકી રાખે સીપાઈ છતાં જાઉં એકવાર હું, હીંમત રાખી કાંઈક વહેલો ઉઠીને જાઉં. બાજી બધી હવે સુધરે. ભવિ.૪૪ ભીખારા કહે ભાણીયા, ગાદીએ રાજકુમાર, બીરાજશે મળશે ઘણી, મીઠાઈ માવાદાર; સુખે પેટ ભરાય. બાજી બધી હવે સુધરે ભવિ.૪૫ છત્રકુંવર તે ભાણીયો, કહે સૂણે સહુભાઈ; વહેલજઈ દરબારમાં, લઈ આવીશ મીઠાઈ વળી કપડા તૈયાર. બાજી બધી હવે સુધરે.ભવિ.૪૬ ભીખારા હવે જાણતા. ભાણીયો ચતુર ચાલાક છે નાને પણ બોલકો, વળી લાગે નહી થાક; કુળ દીવો થનાર. બાજી બધી હવે સુધરે,ભવિ ૪૭ ઉંઘ નહિ વિચારમાં, ઉઠો સાચે કુમાર; ગયો રાજહવેલીએ, ઉભા રોકીદાર; જાજા ભીખારી બહાર બાજી બધી હવે સુધરે.ભવિ.૪૮ મોઢું જોયું તાહરૂં, ઉત્તમ દિન શુભ કામ; ક્યાંથી આવ્ય અભાગીયા,જે ન હ મળે ઈનામ મારૂં ગોતી તપાસ. બાજી બધી હવે સુધરે.ભવિ.૪૯
Page #269
--------------------------------------------------------------------------
________________
સ્પ
કરે વિચાર કુંવર હવે, કરૂં બીજો ઉપાય; રાજસભામાં આજ, કામ જવાય તે થાય; છેલ્લે દિવસ આજ. બાજી બધી હવે સુધરે.ભવિ.૫૦ અધિકારી લઈ ભેટણ, જાશે રાજા પાસ; જાઉં સાથે પણ ઘુરકશે, કાઢી મૂકે ખાસ, કાંઈ નહિ બોલાય. બાજી બધી હવે સુધરે ભવિ.૫૧ લઇ લઈ જાશે શેઠીયા, ભેટ વેપારી આજ; દાતાવળી દયાળુ તે, નહિ બોલે થશે કાજ; વચવચમાં જવાય. બાજી બધી હવે સુધરે ભવિ.પર અગ્યાર વાગ્યા પહેલા મળે, મુજપિતા તે થાય; સાચો પુત્ર હુંજ છું, વાત બધી કહેવાય; એમ કરે વિચાર. બાજી બધી હવે સુધરે.ભવિ.૫૩ સુજ્ઞો છત્રકુંવરતણું, તીવ્ર રાજ્ય હક ચેય, તેમાંજ તલ્લીનતા, તેમ મુક્તિ ધ્યેય ય, એજ છેજ ઉપાદેય. બાજી બધી હવે સુઘરે ભવિ.૫૪ સુપ્રવર વ્યાખ્યાનકાર, શ્રોતાઓ સમક્ષ; વિધવિધ વિવેચન કરી, મુક્તિ કરાવે ધ્યેય; એજ સાચું વ્યાખ્યાન, બાજી બધી હવે સુધરેભવિ. પ્રધાનની ચતુરાઈથી, મલ્યા પંડિત વિદ્વાન શિક્ષણ આપ્યું કુંવરને, તેમ પાડે સંસ્કાર; થાય સ્વયર ઉદ્ધાર. બાજી બધી હવે સુધરે ભવિ.પ૬
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૫
ક્ષાત્યાદિ ગુણ કેળ, કીર્તિ મળે સુખકાર, લલિત પ્રયત્ન આદરે, ધ્યેય ઘણું મનોહાર, ઢાળ બાર પુરી થાય. બાજી બધી હવે સુધરે.ભવિ.૫૭
બારમી ઢાળનું વિવેચન હે ભવિજનો? અનાદિકાળથી આત્મા કર્મના પાસમાં જકડાયેલું છે. હવે કર્મના બંધથી છૂટવા માટે તેનાથી મુક્તિ મેળવવા માટે કર્મના બધી પ્રકારના બંધ જાણવા જોઈએ અને કઠીણ જે ઘાતી કર્મો તેને બાળવા માટે તે સબંધી સાચું ઉંડુ જ્ઞાન આગમના જાણ એવા મહાત્માઓ પાસેથી મેળવવાની ખાસ જરૂર છે. અઢાર દેષથી રહિત, બાર ગુણે કરી યુક્ત, ચેત્રીશ અતિશયે તથા વાણીના પાંત્રીશ ગુણોથી શોભતાં એવા જીનેશ્વર દેવનો સંદેશ મહાપુરૂષોના મુખેથી સાંભળે.
મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને મન વચન કાયાના ગે કર્મ બંધ કઈ કઈ રીતના થાય છે. તે સાંભળી ર્મ બંધ થતા. અટકાવે તે બધી બાજી હવે સુધરી જાય. જીંદગી પણ સુધરી જાય. મહાનુભા? શુભ અથવા અશુભ કર્મને બંધ ચાર પ્રકારને થઈ શકે છે.
પૃષ્ટ બંધ, બદ્ધ બંધ, નિધત્ત બંધ અને ચોથા નિકાચિત બંધ થાય છે. છ જેવા જેવા ભાવ કરે તે મુજબ તેઓને પાપ. પુન્યના ઓછાં વધતા ઢીલા કે કડક કર્મ બંધ થાય છે.
Page #271
--------------------------------------------------------------------------
________________
૫૧
તે સાયના દૃષ્ટાંતથી સમજી શકાય છે. તે સરલ રીતે સમજી શકાય છે. જેમકે, સા સા સાથેાની ઢગલીને હાથ લગાડતા વિખરાઈ જાય, તેમ ધૃષ્ટ કર્યું પણ તેવા પ્રકારના હોય છે. એ કર્મ બંધ ઢીલા હાય, ખાટુ' ક થઈ ગયુ. હાય તા પસ્તાવા વિગેરે થાય એટલે કર્મ ટળી જાય, ભાગવ્યા વિના પણ એ કર્મ છૂટે. અહીં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે જે ક્રિયાથી કર્મ બંધ થયા હોય તેથી વિપરિત ક્રિયાથી ક છૂટે, પાપ ક્રિયાથી થયેલા અશુભ કર્મ બધ ધર્મ ક્રિયાથી છૂટે, તેવી જ રીતે ધર્મ ક્રિયાથી પડેલો શુભ અધ ભાગાદિથી છૂટી જાય.
સુજ્ઞા ! સામાયિક, પૂજા, જીવરક્ષણાદિ કાર્ય, વ્યાખ્યાન શ્રવણુ આ તમામ ધાર્મિક કરે પણ ઉપલકભાવે, દિલવિના, પ્રેમ વગર કરે, ઠીક છે આવ્યા તે કરી લ્યેા. આ રીતે કરાય તા ધર્મ ક્રિયાથી પુણ્ય બંધ થાય પણ તે પૃષ્ટ બધ જાણવા. તેમ પાપ ક્રિયાથી પાપના બંધ થાય, પાપ કરવું પડયું, દિલ વગર કર્યું, ન છૂટકે કર્યું, ખેદ પૂર્વક કર્યું. જેથી પાપ બધ પણ પૃષ્ટ રૂપ બંધાય. દાખલા તરીકે શ્રી પ્રસન્નચંદ્ર ઋષિ મહાત્માનું દૃષ્ટાંત સરખાવી શકાય.
બંધ ક્રિયાથી થાય, ક્રિયા શરીરથી જ થાય એમ નહિ પણ વાણીથી પણ થાય અને મનથી પણ થાય, માટે માનસિક વિચારાથી પણ કર્મ બંધાય છે. તેમ વાણીથી અને શરીરથી પણ ક` બધાય છે.
Page #272
--------------------------------------------------------------------------
________________
૫૩
ચાર ગતિઓમાં જેવી સુખ સામગ્રી દેવગતિમાં છે. તેવી . જ દુઃખ સામગ્રી નરક ગતિમાં છે. તિર્યંચ ગતિમાં ક્વચિત સુખ, બાકી વધારે દુઃખ અને મનુષ્યગતિમાં વિવેકને પામવાને તથા વિવેકને સફલ કરવાનો ઘણે અવકાશ હોય છે. આથી આપણને દુર્ગતિએ પસંદ પડે નહીં, પણ દુર્ગતિમાં ન જવું હોય તે એના કારણેને જાણવા પડે અને એ કારણથી બચવાન. પ્રયત્ન પણ કરવો પડે. દુઃખના કારણેને સેવાય અને દુઃખ ન. આવે એ કેમ બને ? હાથમાં ચપુ મારીએ તો લેહી નીકળે અને તરત ઉપચાર ન કરીએ તો કદાચ પાકે પણ ખરૂં, પાક્યા પછી બેદરકારી રાખીએ અને કુપચ્ચેનું સેવન કરીએ તે વેદના વધી જાય, દર્દ અસાધ્ય બની જાય અને ચીસ પાડયા કરીએ પણ દર્દને ટાળવાને ઉપાય જડે નહિ. એવું પણ બને ને ?' એવી જ રીતે નરકના આયુષ્યને બંધાવનારા કારણેને સેવીએ અને તેમાં જ રસ અનુભવીએ તે નરક ગતિ ન મળે એવું બને શી રીતીએ? આ સમજી શકાય તેવી વાત છે. તંદલીયા, મસ્યનું આયુષ્ય કેટલું ? અંતમુહૂર્તનું, એનું શરીર કેવડું ?
ખા જેવડું, આયુષ્ય ટૂંકું અને શરીર નાનું છતાં એ તંદુલ મચ્છને જીવ સાતમી નારકીએ જાય છે, શાથી? માત્ર હિંસા કરવાની વિચારણાથીજ હિંસાના પરિણામમાં રહેવાથી, જગતમાં જેટલા પાપ મનથી થાય છે તેટલા પાપ વચનથી કે કાયાથી થતા નથી. વચનથી અને કાયાથી પાપ બાંધનારાઓના કરતાં
Page #273
--------------------------------------------------------------------------
________________
મનથી પાપ બાંધનારા ઘણું, એટલે માત્ર મન પણ સુધરી જાય તે પણ ઘણાં પાપથી બચી જવાય, | મન સુધારવામાં સારા વિચાર કરવાની ટેવ પાડવી જોઈએ. કઈ આપણા મરણને ઈચછે તે આપણને કેવું થાય ? દુઃખજ થાય. તેવી રીતે બીજાના મરણને ઇચ્છીએ તે તેને પણ દુઃખ થાય જ. વળી વિચાર કરો કે એનું મરણ મેં ઈચ્છયું એટલે એ કાંઈ મરી ગયો નહિ. અને મને તે એના મરણનું પાપ લાગ્યું જ આટલે વિચાર આવે તે ડાહ્યાનું મન ફર્યા વિના રહે નહિ. બાઈ ચુલે સળગાવે અને તેમાં લાકડા મૂકે. તે પાપ છે જ. પણ લાકડાને છીણાને જોયા વિના મૂકે તે ? આરંભ - સાથે અજયણનો દોષ પણ લાગે.
જીવ મરે તેજ હિંસાનું પાપ લાગે એ નિયમ નથી. રાખવા જેગી કાળજી ન રાખીએ અને ઉપેક્ષા સેવીએ તોય હિંસાને દેષ લાગે, તમે કેઈને મારવાને માટે પથરો માર્યો અને એ પથરે કદાચ ન પણ લાગે તો પણ તમને તે પથરે મારવાનું પાપ તો લાગે જ.
ચારિત્ર પાલન, વ્રતધારી જીવન, પૂજાદિ અનુષ્ઠાન, એમાં મન વચન કાયાના ગની પ્રવૃત્તિ થાય. એટલે તેનાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય, ધર્મ ક્રિયા કરતાં બંધ છે અને નિર્જરા વધારે જેમાં એકલીજ નિર્જરા હોય અને બંધ ન હોય એવી ક્યિા ન હોય.
Page #274
--------------------------------------------------------------------------
________________
એપ
મકાનમાંથી કચરો કાઢવાને છે. પણ હવાથી છેડો તે આવવાને જ. પણ સિદ્ધાંત મુજબની ક્રિયાથી નિર્જરા વધારે. અને બંધ એ છો, અને જે બંધ થાય તે પણ પુણ્યાનુબંધી પુણ્યને, તેના ઉદયમાં આત્માને ધર્મમાં વિન ન થાય. અને આત્મા સુખી અને શાંત રહે, એ પુન્ય ધર્મ વિઘાતક ન નિવડે. ઉત્તરોત્તર ચડતી કરી વર્ગાદિ સુખ આપે અને મુક્તિના કારણેમાં પણ મદદગાર બને. તાત્પર્ય એ છે કે મુક્તિ ન થાય ત્યાં સુધી પુણ્યાનુબંધી પુણ્ય જીવને સતિ અપાવે. અને મુક્તિના કારણે એવી રીતે ભેગા કરી આપે કે જેનાથી જલદી મુક્તિ જવાય. કોઈ પણ જીવ ધર્મ ક્રિયા વિના મુક્તિએ જ નથી. શુદ્ધ ભાવ પૂર્વકની ધર્મ ક્રિયાથી પણ શાસ્ત્રકારોએ ધર્મ બતાવ્યું છે. અને તે ધર્મક્રિયાઓ ભલે પુણ્ય બંધાવતી હોય પણ ઘણું જ નિર્જરાના કારણ રૂપે છે. ચૌદમાં ગુણરથાનક પહેલા કોઈ પણ આત્મા ક્રિયાવિના રહી શકે જ નહિ. શુભ કે અશુભ ગક્રિયા તે ચૌદમું ગુણરથાનક ન આવે ત્યાં સુધી રહેવાની જ અને ચૌદમું ગુણરથાનક તેવા પ્રકારની ધર્મક્રિયા કર્યા વગર આવી શકે જ નહિ. માટે ધર્મક્રિયા પરંપરાએ કેવળજ્ઞાનનું કારણ છે. ચૌદમાં ગુણરથાનકનું કારણ છે. મુક્તિનું 'પણ કારણ છે. માટે આત્માને શુદ્ધ કરવાની અભિલાષાવાળાએ
અને મુક્તિની ઈચ્છાવાળાએ ધર્મક્રિયા કરવી જ જોઈએ. કે હવે ધર્મક્રિયા કરે પણ દિલવગર, કાયાથી જેમ તેમ કરે.
Page #275
--------------------------------------------------------------------------
________________
- ર૫૬
નીરસભા કરે તે પુણ્ય બંધ પણ તે પૃષ્ટ રૂપે બંધાય, એવી જ રીતે પાપ ક્રિયા, હિંસા, જાહ, ચેરી દુરાચારીને પરિગ્રહ સંગ્રહ આદિમાં પણ સમજી લેવું, શું કરીએ ફ્લાઈ ગયા. ક્રિયા. કરવી પડી. કરી પણ રાચીમાચીને નહિ, પશ્ચાતાપ સાથે, બબડતા બબડતા કરીએ એ પાપને બંધ બહુ ન થાય. ગુરુ પાસે આવીને કહેવાથી નિંદા-ગહ વગેરે કરવાથી ભાવના, ભાવવાથી એ પાપ ધોવાઈ જાય. આ પૃષ્ટ બંધ તે ઢીલામાં ઢીલે બંધ કહેવાય તેને પસ્તાવો વિગેરે થાય એટલે કર્મ ટળી જાય. ભગવ્યા વિના પણ એ કર્મ છુટે. | પૃષ્ઠ બંધ પછીનું હવે બદ્દનું સ્વરૂપ વર્ણવવામાં આવે છે. એ સેને દેરાથી બાંધે તે એકદમ ન છૂટે. બદ્ધરૂપ કર્મબંધ કરાવનારી ક્રિયામાં રૂચિ રાગ આદિ ભળેલા હોય છે. એ બંધ માત્ર ખંખેરે ન જાય. પાપ કરવામાં રાચવાપણું હેય એટલે કર્મબંધ મજબુત થાય, એ ટાળવા ખાસ પ્રાયશ્ચિતાદિ કરવું પડે. બાંધેલી સની દેરીને ઢીલી કરવા પ્રયત્ન કરે. પડે તેમ, એ કર્મને તેડવા માટે પણ પ્રયત્ન કરવો પડે. આવા પ્રયત્નથી નાશ પામનાર કર્મબંધતે બદ્ધ એ કર્મબંધ કહેવાય.
હવે ત્રીજે નિધત્ત બંધ-તેનું સ્વરૂપ કહેવામાં આવે છે. નિધત્ત બંધ વખતે રાગદ્વેષની માત્રા વધારે હોય છે. જેમ સોને દરાથી બાંધી પછી કાટ ચડી જવાથી તે બધી સો એંટી જાય છે, એ ક્યારે છૂટે કે ખૂબ તેલ વગેરે લગાડીને તેને ઘસવામાં
Page #276
--------------------------------------------------------------------------
________________
- ર૫૭ આવે ત્યારે તે સોયે છૂટી થાય અને સાફ થાય, નિધત્ત બંધ પણ એ હોય છે. નિધત્ત બંધે બાંધેલા કર્મોને છોડવા માટે આકરી તપશ્ચર્યા કરવી પડે, પશ્ચાતાપ કરા પડે અને નિંદાગë કરવી પડે, ઉચ્ચ પ્રકારની ભાવનાઓ ભાવવી પડે, અને શુદ્ધ અધ્યવસાયો હેય ત્યારે એ કર્મ છૂટી શકે છે. અન્યથા તેવા કર્મના ઉદયે સેંકડોને હજારો વર્ષો સુધી દુઃખ ભેગવવું પડે. એ કર્મો જીવને રડાવે, દુઃખ દે, પડે, ત્રાહી ત્રાહી પિકરાવે. કંઈ ધાર્યું થવા ન દીએ. ઘડી પહેલાં ખુશી હોય ત્યાં ખેદના ખબર આવે. બધા પાસા અવળા પડે, નિધત્તરૂપે બાધેલા પાપ કર્મના ઉદયે બધુ અવળું જ થાય. જો ધર્મક્રિયા રસપૂર્વક કરી હોય તો પુણ્યબંધ પણ નિધત્ત રૂપે થાય, એના ઉદય કાળે મનુષ્ય જન્મ, આર્યદેશ, ઉત્તમકુળ, પાચે ઈન્દ્રિય સપૂર્ણ નિરેન શરીર, ઈષ્ટ વસ્તુનો સંગ, ચારે તરફથી આબાદી અને ધર્મના સાધનો મળે એવા પુણ્યના ઉદયે આનંદ આનંદ થાય.
અહીં એક વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે કે, પ્રથમ પૃષ્ટ બંધ થયે હેય પણ પાછળથી તે કર્મબંધ બદ્ધ, નિધત્ત કે નિકાચિત રૂપે પણ થઈ જાય છે. કારણ કે તે ક્રિયા પછી ખુબ પ્રશંસા કરી હોય, ખુબ રાજી થયા હોય તે એવું બને છે. જેમકે પહેલાં પાપ નિરસભાને કર્યું જેથી તે કર્મબંધ પૃષ્ટરૂપે થયે હોય અને પાછળથી તે દિયાથી આત્મા રાજી થયું. તે પાપની પ્રશંસા કસ્વા લાગે. એમ હોય તે પૂર્વે બાંધેલ સ્પષ્ટ કર્મ બદ્ધ રૂપે બને છે. એવી જ રીતે પૂર્વે બદ્ધ રૂપે
૧૭.
Page #277
--------------------------------------------------------------------------
________________
૫૮
કર્મબંધ થયે હોય પણ પછી ખુબ રાજી થાય. બહાદુરીની વાત કરે. પિતાની મેળે જ પિતાને શાબાશી આપે. તો તે બદ્દરૂપે બાંધેલું પાપ કર્મ નિત્તરૂપે થાય, તેમ નિધત્તરૂપે બાંધેલું પાપ કર્મ પણ પાછળથી ઘણીજ પ્રશંસા કરે, ઘણેજ રાજી થાય, ખુબ બડાઈ મારે, ઠેકઠેકાણે કહેતો ફરે, આનંદને અનુદનાને પાર ન હોય તો તે જેમ પૂર્વેશિથિલ બંધને બાંધેલું પાપ કર્મ મજબુત બને છે, તેમ પૂર્વે મજબૂત બંધને બાંધેલ પાપ કર્મ પણ ધર્માચરણથી અને સંવર ભાવથી ઢીલુ બને છે. " હવે ચોથે નિકાચિત બંધ–તેજ સેયના જથ્થાને તપાવી તપાવીને કુટી કુટીને ગટ્ટો કર્યો હોય તે તે કઈ રીતે તે સોયે છૂટી પડતી નથી. તેમ નિકાચિત કર્મબંધ પણ એવો હોય છે. એ કર્મ જીવને ભેગવવું જ પડે, ભગવેજ છૂટે, ભગવ્યા વિના ન છૂટે, એ મજબૂત બંધ શી રીતે થાય ? - જેમકેઈને મારવાની બુદ્ધિ થઈ મારતા પહેલા તીવ્ર ઈચ્છા, આને મારૂં તોજ ખરે, મારતી વખતે હર્ષ, તીવ્ર ભાવથી કુદીકુદીને મારે અને માર્યા પછી માર્યાના પાપનેબહાદુરીનું કામ માને, અનેએવી બહાદુરીની ખૂબ પ્રશંસાકરે, આવી ક્રિયાકરતાંઆત્મામાં કક્ષાની માત્રા ઘણી જ જોરદાર હય, ખુબ રાગ દ્વેષ હોય, રૌદ્ર પરિણામ તીવ્રણેયતેતે હિંસાજન્ય કર્મને નિકાચિતબંધ પડેતે ભગવાજ પડે, પાછળથી ઘણી ધર્મક્રિયા કરે, દેવગુરૂની સેવા કરે તપશ્ચર્યા વગેરે કરે તો પણ એવા કર્મના ઉદય કાળે
Page #278
--------------------------------------------------------------------------
________________
ર૫૯
એનું ફળ તો મળવાનું જ. જેમ કેટલાએક રેગો એવા હોય છે કે જેને મટાડવા ઘણા ઉપાયે અને દવા કરવા છતાંય તે મટતા નથી. ધન મેળવવા માટે ઘણી મહેનત કરે છતાં ન મળે. દુઃખ ટાળવા માટે ઘણા ઉપાય કરે છતાં ન ટળે. ત્યાં એવા નિકાચિત કર્મને ઉદય સમજો.
એવી જ રીતે ઘણા સારા અધ્યવસાયથી ખુબ રસ પૂર્વકની ધર્મક્રિયાથી બાંધેલ પુણ્ય પણ નિકાચિતરૂપે થાય, તેપણ ભેગવવું જ પડે. પાપની જેમ વ્યકિતગત પુણ્યાનુબંધ પુણ્યની સ્થિતિ પણ સાદિ શાંત છે.
પુણ્યાનુબંધી પુણ્ય કરનારે પુણ્યના ફળમાં આસક્તિ ન રાખવી. દુનિયાના ભેગવિલાસની વાંછા પણ ન કરવી. શ્રી શાલિભદ્રજીની અખુટ ઋદ્ધિ પુણ્યાનુબંધી પુણ્યની સમજવી. છતાંય એવા પવિત્ર આત્માને એડદ્ધિ છોડતા જરાયવાર નલાગી.
એની અપેક્ષાએ તમારી ઋદ્ધિ ઘણીજ ઓછી છતાં મોહ કેટલે બધે છે એજ કર્મનું જેર સૂચવે છે. નિકાચિત કર્મો આત્માને ભેગવવાં જ પડે છે. હજારો લાખે વર્ષ સુધી હાયવોય કરે, ખુબ રડે તે પણ બાંધેલા તે પાપ કર્મો છોડે નહી. એવું નિકાચિત કર્મ પણ બહુ ઘોર તપથી, ધર્મક્રિયામાં ભાવની તથાવિધ લયલીનતાથી, ઘણા જ પવિત્રવિચારોથી કદાચ ના પામી શકે પણ એવું ક્વચિત બને.
શ્રેણીક રાજાએ શિકાર કરવા જતાં એક સગર્ભા હરણીને
Page #279
--------------------------------------------------------------------------
________________
२१०
એક બાણ વડે હણી અને પછી પિતાની બાણમારવાની કુશલતાને વખાણીને વારંવાર તે પાપકર્મની અનુમોદના કરી. તેથી નિકાચિત કર્મ બાંધ્યું. ત્યારપછી અનાથી મુનિના સંગમથી સમક્તિને પામ્યા અને શ્રી વીર ભગવંતની અપ્રતિહત ભક્તિ વડે તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું. પરંતુ પૂર્વોક્ત પાપના પ્રતિબંધની વખતે નરક ગતિનું નિકાચિત આયુષ્ય બાંધ્યું હતું તે કર્મ ક્ષય ન પામ્યું અને નર્ક જવું પડ્યું આવું તીવ્ર પાપ કર્મ તે નિકાચિત પાપ કર્મ જાણવું.
ઉપર મુજબ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને મન વચન કાયાના યોગ સાધનથી કર્મબંધ થવાના ચાર પ્રકારમાં ધૃષ્ટબંધ, બદ્ધબંધ, નિવૃત્તબંધ અને નિકાચિત બંધનું વરૂપ ટૂંકમાં સમજવા માટે દર્શાવ્યું. તે સમજીને છત્રકુંવરના ચરિત્રમાંથી સાર ગ્રહણકરીને અશુભ કર્મબંધ ન થાય તેની ચીવટ રાખવી અને શુભકર્મ બંધમાં પણ પુણ્યાનુબંધી પુણ્ય વધે તેમ થાય તે જ પરંપરાએ મુક્તિના ધ્યેયની સફળતા થાય. હવે છત્રકુંવર તથા ભાણકુંવરનું ચરિત્ર આગળ જોઈએ.
ખરે રાજકુંવર તે હાલ ભીખારી વેશે રહેવા છતાં ભીખ માંગવા છતાં પિતાના રાજ્યનું દયેય ભૂલતો નથી. એક વખત રાજમહેલના દરવાજે પિતાના પિતાને મળવાની ઈચ્છાથી જઈ ચડયું હતું. પણ સિપાઈઓએ ગાંડા જે જાણી ધક્કામારીને કાઢી મૂક્યો. છતાં પણ રાજ્ય હકના વારસનું ધ્યેય
Page #280
--------------------------------------------------------------------------
________________
ઢીલું પડ્યું નથી, પણ વિશેષ દૃઢ થતું રહ્યું છે.
સુ! સંસારી જીને મુક્તિ પ્રત્યેનું ધ્યેય પણ આવું જ દઢ હેવું જોઈએ. રાજકુંવર સમજે છે કે રાજ્યસુખ આગળ બીજા સુખો તે તુચ્છ છે. એમજ મુક્તિના સુખ આગળ સંસારના સુખો પણ તુજ છે. એ વાતનો નિશ્ચય કરવો જોઈએ.
હવે ખરે રાજકુંવર રાજ્યના દય પૂર્વક ભીખ માંગવામાં હુંશીયાર તે થયેલે જ છે, પતે રંક બનવામાં પોતાની ભૂલ સમજે છે. પણ રંક એવા ભાણીયાને દેષ તેના મનમાં આવતું નથી. જે સુખ દુઃખ આવે તે સમતા ભાવે સહન કરી લેવાનો નિશ્ચય કર્યો છે.
આ બાજુ રાજમહેલમાં ભાણુ રંક રાજકુંવર બનેલો છે પણ દરેક જણ તેને રાજપુત્ર છત્રકુંવર જ સમજે છે. કારણ કે રૂપ, રંગ, વય, બોલી, હાલચાલ, ચહેરે વિગેરે બંનેના સરખા જ છે ફક્ત વેષમાં ફેરફાર છે. એટલે કોણ રંક અને કણ રાજકુંવર તે સમજી શકતા નથી. રંક એવા ભાણીયાના શરીરે રાજકુંવરનો વેષ હેવાથી તેને જ સાચે રાજકુંવર સહુ કોઈ સમજે છે. પણ પિતે રંક હોવાથી કોઈને ઓળખતે નથી. જેમ તેમ આડુ અવળું બોલવાથી આપણા રાજકુંવરને કંઈક થઈ ગયું છે. ભૂત પ્રેત વળગ્યું હશે અથવા કંઈક ગાંડપણ થઈ ગયું છે. અથવા ભારે રેગથી મગજ ગુમાવી બેઠા છે. એમ સમજીને રાજાએ વૈધના, જોષીના મંત્રયંત્રવાદીના પંડિતેના આસન
Page #281
--------------------------------------------------------------------------
________________
વાદીઓના ભૂવાના, ટુચકા જાણનાર ડેશીઓ પાસે વિવિધ પ્રકારના ઉપચાર કરાવ્યા. રાજયના વૈભવભા પ્રમાણે ઉત્તમમાં ઉત્તમ ઉંચામાં ઉંચા પ્રકારના મોટા ખર્ચ સાથે ઉપાડે લીધા હતા. પણ રોગ તે હવે જ નહીં.
રાજકુંવર બનેલા ભાણીયાએ વિચાર કર્યો કે મારી સાચી વાતને કોઈ માનતું નથી. માટે હવે તે જે થવાનું હોય તેમ થાઓ. ન બોલવામાં નવ ગુણ છે. એમ સમજીને મૌન રહ્યો છે. એટલે કે નકામુ આડુ અવળુ ખાસ બેલ નથી. વૈધો વિગેરે સમજી ગયા છે કે અમારા ઉપાયે રામબાણ જેવા બન્યા છે. રાજા ફતેસિંહ પણ ખુશ છે. જેથી સગાવહાલાઓને મિત્ર વિગેરેને ઓળખાવવા પ્રશ્ન પૂછે છે પણ ઉત્તરમાં કઈને બદલે કંઈ વિચિત્ર જવાબ મળવાથી રાજા હજી અકળાય છે ખરે. પણ હવે કુંવર જેમ તેમ બહુ બોલતે નથી, એમ સમજી તબીયતમાં બીજી રીતે સુધારે તો થયો જ છે. એમ સમજીને હરખાય પણ છે.
રાજાએ વૈઘ, જોશી, પંડિત, ભદ, બ્રાહ્મણ, મંત્રતંત્રવાદી, આસનવાદી, ભૂવા તથા ટુચકા જાણનારી ડોશીઓ વિગેરેને સન્માન પૂર્વક લાયક ઈનામ આપ્યા.
અકસીર ઉપાય થાતા બે દિવસમાં જ ઘણો ફેર પડી ગયો છે. પણ કુંવર ભણેલું બધુ ભૂલી ગયેલ છે. માટે નવેસરથી એકડે એકથી ભણાવો. જેથી જલ્દી બુદ્ધિમાં વધારો થાય. એમ વિચાર કરીને પ્રધાનને લાવ્યા અને કહ્યું કે રાજકુંવરની
Page #282
--------------------------------------------------------------------------
________________
તબિયતમાં હવે સુધારે છેજ. પણ ભણેલું ભૂલી ગયા હોવાથી ફરીથી ભણાવવા માટે સારા શિક્ષકનો બંદોબસ્ત કરે.હવેઢીલનહીં કરતાં આજને આજ વિદ્વાન પંડિતની ગોઠવણકરે. જેથી જલદી હશિયારી આવે અને બીજી બધી સુધરે. વિદ્યા વિનાને નર પશુ સમાન કહેવાય છે. આહારનિદ્રાભયમૈથુનાનિસામાન્યમેતત્પથભિનેરાણાં જ્ઞાનંવિશેષ ખલમાનુષાણાંજ્ઞાનેનહીના ૫શમનુષ્યા
આહાર, નિદ્રા, ભય અને મૈથુન પશુઓમાં તેમજ મનુષ્યમાં પણ છે છતાં મનુષ્યમાં જ્ઞાન હોવાથી તેઓ પશુ કરતા ઉત્તમ છે, ચઢીયાતા છે, માટે જ્ઞાનની–વિધાની પ્રાપ્તિ કરાવવી જોઈએ. ચેષાંનશીલનતપનચયિા વિવેકવૈરાગ્યમુખાગુણને તેષાંપશુનાભિવજન્મનિષ્કલંભવેદિહામુત્ર,ધોરદુર્ગતિ
પ્રધાનજી જૈનધમી હોવાથી આવશ્યક ક્રિયાનું પાલન કરવામાં નિત્ય ઉદ્યમવંત હતા. વળી રાજકુંવર એક વખત નવકારમંત્ર પણ શુદ્ધ બેલ્યા હતા. જેથી અનુમાન બાંધ્યું હતું કે રાજકુંવર જરૂર જૈન ધર્મની રુચિવાળા થશે, રાજાના હુકમ પ્રમાણે જ દર્શનના જાણ, ક્રિયારૂચિવાળા, ધાર્મીક બુદ્ધિવાળા પંડિતજીને લાવ્યા, અને રાજકુંવરને ધાર્મિક, વ્યવહારિક શિક્ષણ આપવાની ભલામણ કરી. એકડે એથી શીખડાવતાં કક્કાબારાખડી,આંકસરવાળા બાદબાકી, ગુણાકારભાગાકાર તોચાર પાંચ દિવસમાં જ શીખી લીધા. રાજકુંવર બનેલા ભાણકવરને
Page #283
--------------------------------------------------------------------------
________________
સોપશમ પણ ખુલવા લાગે. સાથે વિનય પણ ધણેજ રાખતે કારણ કે વિદ્યા મેળવવા ઉત્સાહી છે વિધા સર્વોત્તમ વસ્તુ છે. પૃથ્વીમાં વિદ્યાની બરાબરી કાઈથી થઈ શકે તેમ નથી. મનુષ્ય જેટલું વિધાકળાથી માન મેળવે છે. તેટલું બીજા કશાથી મેળવી શક્ત નથી. તેમજ સુવિધાના પ્રભાવથી જ નામ પણ અમર થાય છે. વિદ્યા વિનયને બક્ષે છે. વિનય પાત્ર પણાને બક્ષે છે. પાત્રપણું ધન પ્રાપ્ત કરાવે છે. ન્યાય સંપન્ન ધન ધર્મને પ્રાપ્ત કરાવે છે, અને ધર્મ સુખ બક્ષે છે. પણ એ બધાનું મૂળ વિઘાજ છે.
સીય સૌંદર્ય વા વિદ્યા, લક્ષ્મીર્વચસ્વિતા વા. શેભાં ન વહતિ ગુણે, વિનયાલંકાર પરિહિત
શૌર્ય, સૌદર્ય, વિદ્યા, લક્ષ્મી, પાંડિત્ય કે અન્ય કોઈ ગુણ જે વિનયરૂપ અલંકાર રહિત હોય તો તે શેભા પામતે નથી.
એ માટે વિદ્યા અને વિજય પ્રાપ્ત કરવા. વિદ્યાવાન ધનવાનેથી સુખી રહે છે. અને વિદ્યાવાનનું મન વિધા ધનથી એવું સરલ થઈ જાય છે કે ધન-સંપત્તિની કદી દરકાર પણ કરતું નથી. તેમ તેઓ પિતાના પુત્રાદિને પણ જુઠી ટાપટીપથી ન ભાવતા વિદ્યા અને શીલના ભૂષણેથી ભૂષિત કરવા ઠીક સમજે છે. છત્રકુંવરનો વેષધારી ભાકુંવર ભણવામાં વિશેષ ચિત્ત રાખવા લાગે. મહાનુભાવે? ચિત્ત ચટાડયા વગર એક્લી જીભ હલાવવાથી જેમ આંખ મીંચીને લખી તે જવાય પણ ઢંગ ધડા
Page #284
--------------------------------------------------------------------------
________________
વગરનું લખાય. તેમ ચિત્ત રાખ્યા વિના ભણશે પણ યાદ નહી રહે.
આગળને પાઠ વાંચ, વગર વચેલે પાઠ વાંચો કે બીજુ પુસ્તક વાંચવું તે પાઠને આશય—હેતુ સમાજ અને કઠણ શબ્દોના અર્થ કરવા. સમજવા. એ બધી દિલની જ મહત્ત્વનું કામ છે. રાજકુંવર બનેલ ભાણજી પણ વિદ્યા મેળવવા સારા ઉધમ કરે છે. કહ્યું છે કે
અભ્યાસ કારિણી વિદ્યા, બુદ્ધિ કર્માનુસારિણી દાનાનુસારિણી કીર્તિ, લક્ષ્મી પુણ્યાનુસારિણું.
ભાવાર્થ—અભ્યાસને અનુસરીને વિદ્યા વધે છે, કર્મને અનુસરીને બુદ્ધિ થાય છે, દાનને અનુસરીને કીર્તિ ફેલાય છે. અને પુણ્યને અનુસાર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે,
વિધા મનુષ્યના અભ્યાસને અનુસરે છે, લક્ષપૂર્વક જે અભ્યાસ કરવામાં ન આવે તે વિદ્યાની પ્રાપ્તિ થવી દુષ્કર છે.
શરૂઆતમાં તદ્દન ઠેઠની ગણત્રીમાં ગણાતા વિદ્યાર્થીઓ પણ અભ્યાસ બલ વડે સારી રીતે વિદ્યા સંપાદન કરી શકે છે. અને તેમ કરીને વિદ્વદ્ ગણુની પંક્તિમાં તેઓ આવે છે.
અભ્યાસન ક્રિયા સર્વા. અભ્યાસાતુ સફલા કલાક અભ્યાસા ધ્યાન મૌનાદિ,કિમભ્યાસભ્ય દુષ્કર. ભાવાર્થઅભ્યાસવડે કરીને સર્વ ક્રિયાઓ, સર્વ કળાઓ,
Page #285
--------------------------------------------------------------------------
________________
અને ધ્યાન મૌનાદિ પણ સિદ્ધ થઈ શકે છે. અભ્યાસને શું દુષ્કર છે?
જો એક વખત વિદ્યા મેળવી હોય તે પણ જે તેને અભ્યાસ છોડી દેવામાં આવે તે અવશ્ય તેનું વિસ્મરણ થઈ જાય છે, તેથી જ વિધા ત્રણ પક્ષી કહી છે. અર્થાત્ ત્રણ પખવાડીયા સુધી જે તેને યાદ કરવામાં ન આવે તે તે વિસરાવા માંડે છે, તેથી વિદ્યા પ્રાપ્તિ માટે અભ્યાસ ર્યા કરે તે ઈષ્ટ છે.
ઘણા મનુષ્યની એવી માન્યતા બંધાઈ હોય છે કે બાલ્યકાળમાં અભ્યાસ થઈ શકે છે. પરંતુ આ માન્યતા બરાબર નથી. ગમે તે વયમાં પણ વિદ્યા પ્રાપ્ત થઈ શકે છે. તેથી મનુષ્ય વિધા પ્રાપ્ત કરવી જ જોઈએ. અનુભવની શાળામાં પ્રાપ્ત થયેલું શિક્ષણ સર્વ કરતા ચઢી જાય તેવું સચોટ હોય છે. બાલ્યકાળમાં તો વિધાના પ્રાથમિક બીજ રોપાય છે. પરંતુ તે નવ પલ્લવિતને યુવાવરથામાં જ થાય છે. અને વૃદ્ધાવસ્થામાં તેના પરિપકવ ફલ નિપજે છે. સાઠે બુદ્ધિ નાઠે. એ કહેવત ઉધે માર્ગે દોરી જાય છે. એ વય સુધી પણ મનુષ્ય વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ. તે માટે
વલિ પલિત કાલેડપિ, કર્તવ્યાઃ શ્રુતસંગ્રહા ન તવ ઘનિને યાન્તિ. યત્ર યાન્તિ બહુશ્રુતાઃ
અર્થાત–મોઢા ઉપર કરચલીઓ પડી ગઈ હૈય, અને મસ્તકે પળીયા સફેદ વાળ આવી ગયા હોય, તે કાળે પણ એટલે
Page #286
--------------------------------------------------------------------------
________________
કે વૃદ્ધાવસ્થામાં પણ મૃતસંગ્રહ-શાસ્ત્રાભ્યાસ, વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ. કારણ કે જ્યાં ધનવાનોની ગતિ થઈ શકતી નથી ત્યાં. બહુશ્રુતે, શાસ્ત્ર, વિદ્વાનો જઈ શકે છે.
સુજ્ઞો ! છત્રકુંવરના વેષવાળા ભાણ કુંવરે અઢાર વર્ષની ઉંમરે ભણવાનું શરૂ કરેલ છે. પુદયે ક્ષપશમ ખુલ્યા હેવાથી એક પછી એક ચપડીયે જલદી જલદી શીખવા માંડી. વિનય અને વિવેકી હેવાથી પંડિતજી પણ તેના પ્રત્યે માન ધરાવતા હતા. જેથી ધાર્મિક અભ્યાસ કરાવવા વિશેષ ધ્યાન, આપે છે કારણ કે ધાર્મિક અભ્યાસ એ મૂળ મજબૂત પાયો છે. પાયા ઉપર ઘરનો આધાર રહેલું છે. પાયો એટલે જમીનની અંદરનું ચણતર. પાયામાં નાંખેલે પૈસે ફેગટ નહિ જાય. પાયાની મજબૂતી ઉપરજ મકાનની મજબૂતીને આધાર છે. સામાન્ય મકાન હોય તે જેવા તેવા પાયા નભી જાય, પણ મહેલ બનાવવા ઈચ્છનારે તે પાયે પહોળો ઉડાને મજબૂત ચણજ રહ્યો. જે તમે ઢીલા નબળા પાયા પર ભવ્ય મહેલ ચણે તે જરૂર સમય જાતા બેસી જવાનો. મકાન બેસી ન જાય. દીવાલેમાં ફાટ ન પડે. એવું ઈચ્છનારે તે પ્રથમથી જ પાયા પર ધ્યાન રાખવું જોઈએ. પાયે જેટલે મજબૂત હશે તેટલી રાહત. સરવાળે રહેશે.
મહાનુભાવ! જેવું મકાનનું તેવું જ સંતાનનું, વિદ્યાર્થીનું જીવન પણ સમજે. વિદ્યાર્થી અવસ્થાએ ગૃહસ્થજીવનને પાયે.
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૨૮ છે અને ગૃહસ્થજીવનએ બઘચર્યજીવન પર અવલંબે છે. બાલ્યાવસ્થામાં જેવી શરીર સંપત્તિ મેળવી હશે, તેના ઉપરજ યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાની સંપત્તિ મટે ભાગે આધાર રાખે છે. જુવાની એ જીવનની વસંત છે. વસંતપરજ ફળ, પાનખરને આધાર રહે છે. તેમ જુવાની પરજ ઘડપણને આધાર રહે છે. સુખી થવું કે દુઃખી થવું છે તેને પ્રથમ વિચાર કરી અને પછી જીવનનું મંડાણ માંડે. વિધાથી અવરથાને વેડફી દેનાર ભાવિજીવનમાં સુખ નહીં દેખે, તે સ્વાભાવિક છે. જે વિધા–જ્ઞાન નહી હોય તે જીવનમાં સુખ ક્યાંથી મળશે કે વિધા વગરને જન પશુ લેખાય છે. તે જરાય ખોટું નથી. એટલે માનવીએ સુખી થવું હોય તે એણે એના જીવનને પાયે મજબૂત બનાવે જોઈએ.
પંડિતજી આ બધી બાબતોને સમજે છે. પોતે પણ જીવનને મહેલ વિદ્યાર્થી અવસ્થામાં પાકે બનાવેલ છે. જેથી રાજકુંવરને પણ ધાર્મિક અભ્યાસ રસપૂર્વક કરાવે છે. પાયાવિના ઈમારત ચણાયજ નહીં તેમ ધર્મ વિના જીવન જીવાયજ નાહ. જીવન ટકે જ નહીં. ધર્મએ જીવનને પામે છે. અનુક્રમે ભાણકુંવરે ગણત, વ્યાકરણ, ઈતિહાસ-ભૂગોળ, કાવ્ય, ન્યાયશાસ્ત્ર,
સ્વરશાસ્ત્ર, જતિષશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, ભૂસ્તરવિદ્યા, ખગોળવિધા, સંસ્કૃત, માગધી, પ્રાકૃત, કષ વિગેરે વિગેરે અનેક વિષચિની સાથે સાથે એકાંતે મેક્ષનાજ હેતુભૂત એવા જીવાજીવાદિ ખતરનું શુદ્ધજ્ઞાન મેળવ્યું.
Page #288
--------------------------------------------------------------------------
________________
ચાલુ વિષયે જણાવવાનું કે વર્તમાન રફૂલ, કોલેજ, વિધાપીઠ, યુનિવસટી, કે સહશિક્ષણમાં અપાતુ શિક્ષણ તે લૌકીક કેળવણી છે. જે લૌકીક કેળવણી દ્વારા વિષય-કષાય આરંભ પરિગ્રહાદિને પોષણ મળે છે, અને સમ્યગ જ્ઞાનદર્શન ચારિત્રનું શોષણ થાય છે. એવી સંસ્થાઓમાં દાનવીરે લક્ષ્મીને વરસાદ વસાવે છે. તેનાથી પાપાનુબંધી પુણ્યનો સંચય કરે છે. કેમકે સર્પના મુખમાં ટપક્ત જળ વિષરૂપે પરિણમે છે તેથી હે મહાનુભા! લકત્તર શિક્ષણ સંસ્થાઓમાં એટલે કે જેમાં સમ્યગુ દર્શન જ્ઞાન,ચારિત્રનું શિક્ષણ અપાતું હોય તેવી સંસ્થાઓમાં જ તમારા તન, મન,ધનને ધોધ વહેવડાવી એ ઉમદા સંસ્થાઓને ઉંચ કક્ષાએ લઈ જાઓ.
ભાગ્યવાન ! જીવાજીવાદિ તત્ત્વનું શુદ્ધજ્ઞાન, તેનું નામ જ્ઞાન છે. તે સિવાયનું બધુએ અજ્ઞાન છે. માટે જ્ઞાનદ્રવ્ય દુનિયા દારીના શિક્ષણ માટે વાપરી શકાય નહી, એ પણ સમજી લેવું રાજકુંવર બનેલ ભાણકુંવરમાં કુદરતી વિનય વસેલે છે. વિનયથી મેળવેલ જ્ઞાન તે દીપી નીકળે છે. કહ્યું છે કે પાંદડાં વિનાનું ઝાડ, સુગંધ વિનાનું પુષ્પ, ગુણ વિનાનું ઔષધ, વ્રત વિનાનું જીવન, એકડા વિનાનામીંડા, ક્ષમા વિનાની ઉદારતા, તે બધા નકામાં છે. તેમ વિનય વિનાનું જ્ઞાન પણ નકામ છે. ભાણકુંવર બુદ્ધિશાળી હેવાશી એક બે કે ત્રણવાર સાંભળવા માત્રથી યાદ. કરી લે.
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૭૦
મહાનુભાવા ! પશુ પંખીઓને પણ તેના શિક્ષકા નાચ વિગેરે કળા શીખવાડતા આબાદ રીતે શીખી જાય છે, હાથી, રીંછ, વાદરા, કુતરા, ધોડા, બળદ, પોપટ, સેના, શ્રુતર, ખાજ, સિહ, વાધ, બકરા એવાએવા પશુપક્ષીઓને તેમના કામ અનુ સાર કળા શીખવાડતા તે શીખી જાય છે, તે આતા મનુષ્ય છે. બુદ્ધિશાળી છેજ, વળી હવે તેા રાજકુંવર પણ બન્યા છે. જે જે અભ્યાસ કરે છે તે યાદ રાખેજ છે. અને બહુ ઉત્સાહથી વિનયપૂર્વક શીખે છે. ક્ષયેાપશમ પણ બહુ સારા ખીલ્યા છે. કહ્યું છે કે—
પદેનૈન મેઘાવી, પદાનાં વિદ્યતે. શતમ્ ભૂખ :પદ સહસ્રણ, પદ મેકં ન વિદ્યુતે ॥
પડિત પુરૂષ માત્ર એક પદથી સેકડા પાનેા બાધ મેળવી લેછે, અને મૂર્ખ પુરૂષ હજારો પદાથી એક પદ્મનું પણ જ્ઞાન મેળવી શકતા નથી. પંડિતજીના ભણાવવા પ્રત્યે ભાવ વિશેષ ઢાવાથી, અટપટા અધરા વિષયા, જેવાકે સપ્તભંગી-વ્યાકરણ, કાન્ય અલંકાર, છંદ, નય, નિક્ષેપ, પ્રમાણ અવધાન વિગેરેમાં સૂક્ષ્મબુદ્ધિથી સહજમાં સમજી જાય છે. તર્કશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, દ્રવ્યાનુયોગ, વિગેરેમાં સારી ખ્યાતી મેળવી છે. વિદ્યાનુ મહત્ત્વ
સમજે છે.
વિધાનું મહત્ત્વ છે પણ લક્ષ્મીનું મહત્ત્વ નથી લક્ષ્મીનુ મહત્ત્વ પણ વિધાથી જ છે કહ્યું છે કે—
Page #290
--------------------------------------------------------------------------
________________
ર૭૧
વિદ્યા રાજભવને પૂજાય, વિદ્યા હિન અજ પશુ ગણાય લક્ષ્મી પણ જુગતે શોભતી, જે ઉપર બેઠી સરસ્વતી,
વિધાવાળે માણસ રાજકચેરીમાં પૂજાય છે. વિદ્યા વિનાને માણસ બકરા ઘેટા ગાય અને ઢેર સમાન છે. લક્ષ્મીવાળા હોય પણ તે સાથે વિદ્યાવાળો હોય તે તે લક્ષ્મી વધારે શોભી ઉઠે છે.
નાણું ઉપર અક્ષર નહી, તે નાણું નવિ ચાલે કહીં, અક્ષર તિહા મહત્ત્વને બહુ ઉત્તમ અંગને પૂજે સહ.
જે નાણા ઉપર કઈ પણ અક્ષર ન હોય, છાપ ઘસાઈ ગઈ હોય તે તે નાણું ક્યાંય ચાલતું નથી, નાણાનું મહત્ત્વ છે અક્ષર ઉપર અંકાય છે. જે ઉત્તમ છે, એને સહુ કોઈ પૂજે છે. રાજકુંવર બનેલ ભાણકુંવર પાસે લક્ષ્મી અને સરસ્વતી બંને હેવાથી પ્રશંસાને પાત્ર બનેલ છે.
સુશો? સાધન વિના જોઈએ તે અભ્યાસ થઈ શકતું નથી માટે સાધને ઉત્તમ જોઈએ સાથે ગ્યતા પણ જોઈએ.
આરોગ્ય બુદ્ધિ વિનઘમ શાસ્ત્ર રાગાર , પંચાન્તરા પઠન સિદ્ધિકરા નરાણામ.
આચાર્ય પુસ્તક નિવાસ સહાય ભેજ્ય; બાહ્યાનિ પંચ પઠન પરિવર્ધયંતિ.
આરોગ્ય, રોગ રહિતપણું, બુદ્ધિ, વિનય, ઉદ્યમ અને શાસ્ત્રરોગ, આ પાંચ અત્યંતર સાધનો પઠન જે વિદ્યાભ્યાસ
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૭ર
તેની સિદ્ધિના કરનારા છે. અને આચાર્ય–અભ્યાસ કરાવનાર ગુરુ, પુસ્તક, જેને અભ્યાસ કરવો હોય તે પ્રત–બુક. નિવાસરહેવાનું સ્થાન સહાય–સાથે અભ્યાસ કરનાર અથવા અન્ય સહાય આપનાર અને ભોજ્ય એટલે શરીર તેમજઅભ્યાસને અનું કુળ હોય તેવું ભેજન આપાંચ બાહ્ય સાધને અભ્યાસ કરનારાને વિઘાની વૃદ્ધિ કરનાર છે. અભ્યાસ કરનાર વિદ્યાથીએ બ્રહ્મચર્ય પાળવું જ જોઈએ. વીર્યના સંરક્ષણ વડે જ ખરી રીતે આરોગ્ય જળવાય છે. શરીર સુદ્દઢ રહે છે. મગજ ચોખ્ખું રહે છે. બીજુ આગ્ય હેય પણ બુદ્ધિ ન હોય તે તે અભ્યાસ કરી શક્ત નથી. જેમકે દુબન કે દૂર દર્શક યંત્ર વડે જેમ દૂરના પદાર્થો દેખાય છે. પરંતુ આંખ ન હોય તે જેમ દુર્બન નકામું છે. તેમજ જીવન ના હેય તે આંખથી કાંઈ કાર્ય થતું નથી. તેમ બુદ્ધિ વિનાનું એકલું આરોગ્ય પણ નકામું ગણાય.
વળી ટેલીફોન કે દૂર શ્રવણયંત્ર વડે જેમ દૂરનું સંભળાય છે,પણ કાનન હેય ટેલીફોન નકામુ છે અને જીવ ન હોયતો કાન પણ નકામા છે. તે પછી ટેલીફોન બિચારો શું કરે? તેમ બુદ્ધિ વિનાનું આરોગ્ય પણ નકામુજ કહી શકાય. બુદ્ધિ કંઈ લેવા ગયે મળતી નથી. એ જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી જ પ્રાપ્ત થાય છે. તે પણ બુદ્ધિ પ્રાપ્ત કરવાના વિનયાદિક બીજા સાધને શાસ્ત્રકારે કહ્યા છે. તેથી બુદ્ધિમાં વૃદ્ધિ થઈ શકે છે. તેથીજ ત્રીજુ અત્યંતર સાધન વિનયરૂપ કહેલ છે.
Page #292
--------------------------------------------------------------------------
________________
- ૨૭૩ હવે આરોગ્ય હેય, બુદ્ધિ પણ હોય પરંતુ અભ્યાસ કરાવનાર ગુરૂને યથાયોગ્ય વિનય કરવામાં ન આવે તે વિદ્યા ફળીભૂત થતી નથી. જે સારી રીતે અભ્યાસ કરે હય, જ્ઞાન મેળવવું હોય તે પૂ. મુનિરાજ, અધ્યાપક, પંડિત કે ગૃહસ્થાદિ હેય તેમને વિનય સારી રીતે કરે. | વિનયથી બુદ્ધિ નિર્મળ થાય છે. જે અભ્યાસ વધારે વખતે થઈ શક્તો હોય તે ગુરૂકૃપાથી થડા વખતમાં થઈ શકે છે. જેથ સાધન ઉદ્યમને કહેલ છે. આરોગ્ય હોય, બુદ્ધિ હોય, વિનય હેય પણ જેનો અભ્યાસ કરે છે તેમાં ઉઘમ ન કરે, ચીવટ ન રાખે, તેનું વારંવાર સ્મરણ ન કરે તે અભ્યાસમાં વૃદ્ધિ થઈ શક્તી નથી. સતેજ બુદ્ધિવાળે વિઘાથી પણ સતત ઉઘમ વિના જોઈએ તે આગળ વધી શક્તો નથી. પાંચમું સાધન શાસ્ત્ર રાગ છે. જે શાસ્ત્ર ભણવું હોય તેના ઉપર રાગ હે જોઈએ. રાગ વિના ઉધમ પણ થઈ શકતું નથી, હવે બાહ્ય પાંચ સાધનામાં અભ્યાસ કરાવનાર ગુરૂ, તે યોગ્યતાવાળા સદાચારી જોઈએ. વળી નિષ્ણાત હેવા જોઈએ. રૂચીવાળા પ્રસન્ન ચિત્તવાળા હોવા જોઈએ અને કેઈપણ વિદ્યાથી સારો અભ્યાસ કરી શકે તે હેય તે તેના માટે પ્રયત્ન કરનાર હોવા જોઈએ.
બીજું, અધ્યાપક હેય પણ પુસ્તક ન હોય તે શી રીતે અભ્યાસ થઈ શકે, સારૂ પુસ્તક અભ્યાસનું ખાસ સાધન છે. કે ત્રીજુ નિવાસ સારૂં જોઈએ, અભ્યાસમાં વિન ન આવે
૧૮
Page #293
--------------------------------------------------------------------------
________________
તેવું શાંતિવાળુ, હવા પ્રકાશવાળું જીવજંતુઓ વિનાનું જોઈએ.
ચળું સાધન સહાયરૂપ કહેલું છે. જે સાથે સહાભ્યાસી, સમાન બુદ્ધિવાળો ને વિચક્ષણ હોય તે અભ્યાસમાં બહુ મજા પડે છે. વિમરણ થઈ ગયું હોય તે એક બીજા સંભાળી આપે છે, વિદ્યાભ્યાસ કરે અને આજીવિકા વિગેરેની ચિંતા કરવી
એ બેવાત એકસાથે બની શક્તી નથી તેથી એવો સહાયર્તા ( અભ્યાસકાર્યમાં હોય તે બહુ ઉપયોગી થઈ પડે છે. - પાંચમું ભેજનરૂપ સાધન છે, વિદ્યાર્થીને કંઈક બળ . શરીરમાં આપે, મગજને શાંતિ આપે, વ્યાધિરૂપ ઉપાધી ન કરે,
એવા ભેજનની આવશ્યક્તા હોય છે જે શુદ્ધ નિર્વિકારી અને મગજને તૃપ્તિ આપે એવું ભેજન મળે છે તે વિધાથી આગળ વધી શકે છે. આ બાહ્ય સાધનમાં પણ ભણાવનાર આચાર્ય હેય પણ પુસ્તક ન હોય. એ બંને હોય પણ અભ્યાસ ગ્ય રથાન ન હય, ત્રણે હેય પણ યોગ્ય સહાયક ન હોય અને એ ચારેવાના હેય પણ ગ્ય ભજન મળતું ન હોય તો અભ્યાસ સારી રીતે થઈ શક્તા નથી. માટે દશે પ્રકાર જરૂરના છે. છત્રકુંવરના વેશવાળા ભાણકુવરને અભ્યાસ વધારનારા બધા સાધન છે, જેથી વળી ધાર્મિક અભ્યાસમાં સામાયિક, પ્રતિક્રમણ તેમજ નવતત્ત્વાદિ દ્રવ્યાનુયેગ, કર્મ સબંધી ગ્રંથ, દ્રવ્યભાવથી સમકિતનું સ્વરૂપ, દ્રવ્ય, ભાવ, નિશ્ચય, વ્યવહાર ઉત્સર્ગ– અપવાદ, વિગેરે અનેક પ્રકારને બેધ મેળવ્યાથી પંડિતજી
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૭૫
પણ બહુ ખુશ રહે છે.
સ્યાદ્વાદમાં બહુ જાણપણાથી ષટ્ટનનું સ્વરૂપ સરલપણે સમજી શકે છે, રાજ્યના કામકાજ ચલાવવા રાજ્યના કાયદા, રાજનીતિ, વિગેરે પણ સમજી લીધેલ છે. યુદ્ધ કળા વિગેરે રાજ્ય રક્ષણ માટે મેળવી લીધી, આવા જબ્બર અભ્યાસી રાજકુંવર બન્યા છતાં વિધાનુ અભિમાન પણ નથી. વિવેકરૂપ આંખ ખુલી ગઈ છે.
અધિકા રૂપ તે વિદ્યા કહી, ગુપ્ત ધન તે વિદ્યા સહી; ચશ સુખની દેનારી એહ, વાટે બાંધવ સરખી જેહ,
વધારેમાં વધારે રૂપવાન વિદ્યા છે, વિદ્યા એજ ગુપ્ત ધન છે. યશ અને સુખની આપનારી છે, તેમ જ રસ્તામાં બીજા ભાઈ સરખી છે.
વિવેક વોનર જેવે, તે પડિત દાતાર, જે વિવેક હીણા નર જાણવા, કિરપીને ગમાર. વિવેકવાળા માણસ પડિત અને દાતાર બની શકે છે. વિવેક વિનાના માણસાને કૃપણ અને મૂર્ખ જાણવા.
સુજ્ઞા ! ભાણકવરે રકપણામાં જે મોટી જીન પ્રતિમાના દર્શન કર્યા હતા, તેજ દેરાસરમાં ભાવથી દરરોજ પ્રભુ પૂજા કરે છે. પ્રધાનજી પણ તેજ મદિરમાં પૂજા કરતા હાવાથી બને મળીને પ્રભુજીની અષ્ટ પ્રકારી પૂજા હેતુ પૂર્વક કરે છે.પુષ્પાની
Page #295
--------------------------------------------------------------------------
________________
ર૭૬
આંગી રચે છે. વાજીંત્ર સાથે ચૈત્યવંદન સ્તવનાદિ મધૂર રાગથી ગાય છે. કંઠ પણ મધુર છે. સંગીતકળા પણ સારી જાણે છે. સંગીતસાહિત્યકલાવિહીન,સાક્ષાત્પશુપુછવિષાણહીન. તૃણુનખાદત્તપિજીવમાનરૂદ, ભાગધેયં પરમં પશુનામ
જેઓ સંગીત, સાહિત્ય અને કળાથી રહિત છે. તેઓ ખરેખર પુછ અને શીંગડાથી યુક્ત પશુ સમાન છે, ફક્ત ઘાસ ખાતા નથી એટલા પશુઓના ભાગ્ય સમજવા.
કુદરતે ભાણકુંવરને કંઠ રાગ પણ મળેલ છે. જેથી બહુ સુંદર ભાવનાથી વાજીત્ર સાથે સ્તવન ગાતા પ્રભુને અરજકરે છે.
(રાગ-રામબાણ વાગ્યા હોય તે જાણે) જનરાજ નામ જપું જ એક તારૂં, મને ગમે નહી જ બીજું પ્યારું છે જીનરાજ નામરાગકેસ નહીં,ખેદકેષ નહીં,કષાયો દૂર કરનારૂ. વદન કમળનઆપનું એવું, વારવાર એહીનિહાળું છે. પદ્મ ખીલે જેમ સૂર્યને દેખી, તેમજ મનડું મારૂં. દર્શન આપનું દૂરથી થાતાં, હરખે મેહ મન મારૂં.જી. માથે મુગટ વળીહાર ગળામાં,બન્યું છેકુલઘર સારું આંગીઝળકતી હીરામાણેકની,કરેદીપક અજવાળું છે. શરણું તમારૂં મેંહલીધું, લાગે મુને એજ પ્યારૂ પણુ જ જાળમાં હું સપડાયે, છેડા માનેને મારૂં છે.
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૭૭ આપ તર્યા હવે મુજને તારે, કૃપા કરોને દયાળું.. એહી જઉપગાર આપતણે એ કદીએનડું વિસારૂ.. ભક્તિ તમારી પાંચ પ્રકારે, આણ હૃદયમાં હું ધારું. તીર્થયાત્રા દેવદ્રવ્યનું રક્ષણ, કરૂં પૂજા દિલ ઠારૂં છે. વળી મહોત્સવ અવસર પામી,ક્ષાંતિસેવાતું સ્વીકારું. પદ્મપ્રભજિન આપ પસાથે,જેશ લલિત ધામ તારૂં જી.
હે પદ્મપ્રભ જીણંદજી હું તે આપના નામનું જ મરણ કરું છું. મને બીજા કોઈ ગુણહીન દેવેનું નામ ઈષ્ટ નથી. કારણ કે બીજા દે રાગદ્વેષથી ભરેલા છે, આપને રાગ કે રીશ નથી તેમ જ દૃષ કે ખેદ પણ નથી, એટલે કે ક્રોધાદિષાને દૂર કરનાર કમલની જેમ પ્રફુલિત એવા આપના વદન કમળને વારંવાર હું જોયા કરું છું, હે પ્રભુજી ? પદ્મ (કમળ) જેમ સૂર્યને દૂરથી દેખીને ખીલે છે, આનંદ પામે છે, એવી જ રીત મારા મનની પણ છે. આપના મુખ કમળના દૂરથી જ દર્શન થતાં મારું મન મહાઈ જાય છે. હરખાય છે અર્થાત્ આનંદ આનંદ થાય છે, હે પ્રભુજી ? આપ તે નિરાગી છે, પણ રાગી એવા અમોએ આપના માથે મુગટ, ગળામાં હાર વિગેરે પહેરાવીને ફુલ ઘરમાં આપને બીરાજમાન કર્યા છે. આપની પાસે કેવળજ્ઞાન રૂપદીપક ત્રણ જગતના પદાર્થોને પ્રકાશમાન કરનાર છે, આપના દીપકની હોડ હું કરી શકું તેમ તે નથી જ.સૂર્યને પ્રકાશ પણ હાથમાં લઈ બતાવી શકાય તેમ નથી,પણ ફાનસમાં
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૭૮ દીપક મૂકી આપની પાસે રાખેલ છે.એના પ્રકાશથી હીરામોતી માણેકથી રચેલી આંગી ઝગઝગાટ કરી રહી છે.
હે પ્રભુજી ? આપ રાજયાવરથામાં હતા ત્યારે હીરામોતી પન્ના નીલમ માણેકના આભૂષણો ધારણ કરતા હતા, છતાં કઈ પ્રકારનો આપને મમત્વભાવ નહોતે, જેથી જ રાજપાટ સધળું, મૂકી દઈ આપ સંયમી બની વીતરાગ થયા, આપનો રાજવૈભવ જેઈને પણ કઈક જો નિરાગી બની ગયા એમ જ રાગી એવા અમે આપને આભૂષણ પહેરાવી આપના ત્યાગ માર્ગનું અનુકરણ કરવાને અભ્યાસ કરીએ છીએ. હે પ્રભુ મને આપનું શરણું જ મારૂ લાગ્યું છે. જેથી જ આપણું શરણ મેં લીધું છે. પણ હે જીન આ જગતની જંજાળમાં એવા ફસાઈ ગયા છીએ કે ન પૂછો વાત. - હવે તો આ જંજાળમાં મુંઝાઈ ગયા છીએ. ગમેતેમ કરીને આ ગુંચમાંથી મુંઝવણમાંથી કેદખાનાથી બહાર કાઢે. હે પ્રભુજી આટલું હવે માને માને માને. હે જીણંદજી ! આપ તો આ ભવ સંસારસાગર તરી ગયા. હવે તો હે કરૂણાના સાગર મને પણ તારે. હે પ્રભુજી ! આ આપને ઉપકાર હું કદી પણ ભૂલીશ નહિ. વિસારી નહિ.
હે જીનેશ ! પાંચ પ્રકારે આપની ભક્તિ કરવાની છે. તેમાં આપની આજ્ઞા તે હૃદયમાં ધારણ કરી, તીર્થયાત્રા કરી, દેવ દ્રવ્યનું જે રીતે રક્ષણ કરવાનું કહ્યું છે. તે મુજબ
Page #298
--------------------------------------------------------------------------
________________
ર૭e
રક્ષણ કરી, દ્રવ્યભાવથી પૂજા કરી મારા હૃદયને ઠારી અર્થાત નિર્મળ બનાવી અવસર પામીને શાસનની પ્રભાવના થાય તે મુજબ જિન મહોત્સવ કરીને ક્ષાંતિથી હે પદ્મપ્રભસ્ત્રામિ આપની સેવા રવીકારીને ઉપરંત પાંચ પ્રકારી ભાવપૂર્વક ભક્તિ કરી આપનું લલિત કહેતા મનોહર જે ઘર અર્થાત્ જે મુક્તિ મહેલ છે, તેને હું જઈશ. હજી એક અમારી સાંભળી લે. "
(રાગ-રામબાણ વાગ્યા હોય તે જાણે) છણંદજી અર્જ સૂણો એવાર, વાત અંતરની એજ ચિત્તધાર છે આણંદજી. વૈભવ એનહી, આવ્યહુદેખવા,કેવળરત્નબતાવ. વાણુંઅમીરસકાને જસૂણવા,ઈચ્છા ખરી છે સૂણવ.જી. આપતણગુણ આ લેવા લેવાની યુક્તિબતાવ, ચિત્તપ્રસન્નરહે પૂજાભણાવતાં,એજ માર્ગજણાવ... રાય કે રંક ઘર જન્મ થાયેપણ શ્રાવકકુળમાં જથાય, જન્માંતરે પણ દર્શન પામું, માંગું હું એજ સદાય.જી. સુપાર્શ્વનાથજીનભક્તની માંગણી સ્વીકારશે એકવાર, કોડઝોડવારઆપચરણેનમીકહું માંગુનીબીજીવાર છે. જીઆણાધરેક્ષાંતિસૂરીશ્વર,તપગચ્છગુણમનોહાર, મુનિ લલિતકહે હું પણ ગાઉં,ગુણા ગુણ અહેવાર છે. કે હે સુપાશ્વનાથપ્રભુજી મારી એક અરજ તમે સાંભળી
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૮૦ મારીવાત આપ દિલમાં ધારે. આપે તો ઘણાની વાતો સાંભળી છે. હવે મારી વાત પણ સાંભળે. - જેઓ આપના વચનને અનુસર્યા તેઓ ન્યાલ થઈ ગયા. અર્થાત્ મુક્તિ માર્ગે વળ્યા. તેમ હું પણ આપના વચનને અનુસરી મુક્તિ માર્ગે વળીશ. પણ એક વખત તો મારી વાત તમે ધ્યાનમાં લે. હે પ્રભુજી મારે આપને વૈભવ જયતો નથી પણ હું તો ફક્ત આપનું કેવળ રત્ન જેવાજ આવ્યો છું. માટે તે કેવળ રત્ન બતાવે, અર્થાત્ કેવળજ્ઞાન આપે. આપ દાનેશ્વરી છે, આપનો ખજાને ખૂકે તેમ નથી, આ કાંઈ મોટી માંગણી નથી. વળી હે જનજી આપની અમૃત સરખી વાણી મારા કાનને સાંભળવાની ઘણી જ ભાવના છે. માટે એક વખત તે મધુરવાણી આ સેવકને સંભળાવે. | હે જીણુંદજી! હું આપની પાસે વિના કારણે ખાલી આવ્યું નથી, પણ આપશ્રીના ગુણે લેવા આવ્યું છું. માટે તે કઈ રીતે મળે, કઈ રીતે લઈ શકાય, તેની યુક્તિને માર્ગ અને બતાવે. વળી આપશ્રીનું પૂજન કરતા, આપની પૂજા ભણાવતા ચિત્તની પ્રસન્નતા રહે એજ મારે શિખવું છે. ચિત્તની એકાગ્રતા પ્રસન્નતા થઈ જાય એટલે બસ. પછી બીજાની જરૂર નથી.
વળી સાથે સાથે હે પ્રભુજી ! મારી ભાવના એવી છે કે હવે પછી મારે જન્મ રાજાને ત્યાં થાય કે રંકના ઘેર થાય પણ મારે તો આપના ધર્મને અનુસરતા કુળમાં થાય, એટલું નહી
Page #300
--------------------------------------------------------------------------
________________
રાસ લખવાની પ્રેરણા કરનાર તેમજ ઉત્સાહ વધારનાર સુપ્રવરવક્તા પૂ. મુનિશ્રી ભક્તિમુનિજી મહારાજ સાહેબ
જન્મ-વાદનવાડી (મારવાડ) સ’. ૧૯૫૯ ના ચૈત્ર વદ ૮ દીક્ષા-સુરત સ. ૧૯૮૪ ના માઢ સુદ ૧૧ ને ગુરૂ વડીદીક્ષા-સુરત સં. ૧૯૮૪ ના વૈશાખ વદ ૬
Page #301
--------------------------------------------------------------------------
________________
શ્રી પુષ્પાવતી રાસના તથા શ્રી છત્ર-ભાણુ
કુંવરના રાસની રચના કરનાર પૂ. મુનિ શ્રી લલિતમુનિજીમહારાજ
જન્મ-લીયા તાબે સાયલા સૌરાષ્ટ્ર સં. ૧૯૫૦ નાનીદીક્ષા-ગોધાવી (જી. અમદાવાદ ) સ. ૧૯૮૭ ના
બીજા અસાઢ સુદિ ૧૩ વડી દીક્ષા–મહીજ (અમદાવાદ–બારેજા પાસે)
સં. ૧૯૮૮ ના માગસર સુદિ .
Page #302
--------------------------------------------------------------------------
________________
૩૮૧
પણ સુશ્રાવક કુળમાં એટલે કે સમ્યક્ત્વ ધરનારને ઘેર જ થાય. જેથી આપના ધર્મને પામી શકે. આપના ઉપદેશેલા ધ માગે ચાલનાર ભલે રાય હા કે રંક હા પણ તેજ ઉત્તમમાં ઉત્તમ હું સમજું છું. જેથી ભવાંતરમાં એટલે ગમે તે બીજા ભવમાં પણ આપના દર્શનના મને લાભ મળ્યા કરે એજ મેટામાં મેટી સદાયના માટે ઇચ્છા છે.
હે સુપાર્શ્વનાથજીનજી આ એક ભક્તની માંગણી, અર્જ એકવાર અવધારશેા. હું આપશ્રીને ક્રોડક્રોડવાર નમસ્કાર કરીને હુ છું કે ઉપરોકત માગણી સ્વીકારા, પછી હું બીજી કાઈ પણ માગણી કરીશ નહિ. બસ કેવળજ્ઞાન બતાવેı (આપે।) આપના ગુણા મારામાં આવે અને ધરણી કરતા ચિત્તની પ્રસન્નતા રહે અને આપના ઉપદેશેલા ધર્મ ને શ્રદ્દાપૂર્વક આચરનારના ધરે જન્મ મળે. જેથી આપના ધર્મને પામુ, જાણું, આજ મારી ભાવના છે, તે પુરી કરરોા. જીતેશ્વરની આજ્ઞાને ધરનાર તપગચ્છ ગુણથી મનેાહર પૂ. આ. શ્રી ક્ષાંતિસૂરીશ્વરજી મહારાજના લધુશિષ્ય લલિતમુનિ કહેછે કે હુ પણ ગુણીપુરૂષાના ગુણા વારંવાર ગાઉં છું'.
છત્રક વરના વેષવાળા શ્રીમાન્ ભાણક વરે રાજમાન્ય પ્રધાનજી તથા શેઠ શાહુકારો વિગેરે જન સમુહ સાથે પ્રભુજી સમક્ષ પોતાના હૃદયના ભાવ પ્રગટ કર્યાં તે કેટલા સુ ંદર ચાલ મજીઠના રંગ જેવા ભાવશાહી અંતરના ઉદગારા જણાવ્યા. તે ઉપરથી જણાઈ
Page #303
--------------------------------------------------------------------------
________________
આવે છે કે ખરેખર હલુમ આત્માને જૈન ધર્મને રંગ ખરેખર અજોડ છે. ' નયાતિદાસ્યનદરિદ્રભાવનગ્રેષ્યતનવચહીનનિમ્ નચાપિવૈકલ્યમિહેન્દ્રિયાણકારયત્યત્રજિનેન્દ્રપૂજામ્ - જેઓ આ લેકને વિષે જિનેન્દ્ર ભગવાનની પૂજા કરાવે છે (ભણાવે છે, તેઓ દાસપણાને અને દારિદ્રયપણાને પામતાં નથી, કોઈની તાબેદારી ઉઠાવતા નથી. હલકી જાતિમાં જન્મતા નથી અને ઇન્દ્રિયેની વિકળતા (હીનતા) પામતા નથી, તે પછી પોતે પૂજા કરે તેનું તે કહેવું જ શું ?
ભાણકુંવર મૂળ તે ક્ષત્રીય જાતિમાં જ જન્મેલે છે, ત્રણ ચાર પેઢીએ તે ક્ષત્રીય તેના બાપદાદા હતા, પણ દુકાળ કે ગમે તે કારણથી નિધન અવસ્થા થઈ જવાથી બેકાર થઈ ગયા. અને પિતાને દેશ ગામ છોડીને ભીખ માંગતા થઈ ગયા. ફરતાં ફરતાં આ છત્રપુર શહેરમાં આવ્યા, અને કઈ ધ નહી મળવાથી આળસુ બની જઈ ભીખને ધંધે લીધો હતે. આજ શહેરમાં રાજકુંવરનો રાજમહેલમાં અને રંકભાજીનો ગામબહારઝુંપડામાં એક દિવસે જ જન્મ થયો હતો. એટલે ભાણજી ભલે નિધનને ત્યાં જ પણ ક્ષત્રીયપણાના તેનામાં ગુણ કેટલેક અંશે હતા જ. ભાગ્ય ખીલવાથી અચાનક રાજકુંવર બન્યો છે. ભણીગણીને હુંશીયાર થયા છે. સદાચારી અને જૈનધર્મી બની જીનેશ્વરને મહાન શ્રદ્ધાળુ ભક્ત પણ બનેલ છે. પુન્યાનુબંધી પુન્ય બંધાય
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૮૩
એવા સાધને મલ્યા છે. રાજકુંવર બની શકે એવું ભાગ્ય ખીલ્યું છે. જૈનધર્મી આવશ્યકાદિ ક્રિયાને આચરનાર એવા માનનીય પ્રધાનજી સાથે સબંધ થયેલ છે, અને ઉંચામાં ઉંચે તત્ત્વનું ધાર્મિક જ્ઞાન આપનાર સમર્થ જૈન ધર્મના જાણ એવા શ્રદ્ધાળુ ભણાવનાર પંડિતજી મલ્યા છે. દેવગુરુની ભક્તિ મળી છે, આ બધા સંજોગો સામાન્ય પુન્યથી મળે જ નહીં, પણ જબ્બર આરાધના પૂર્વે કરી હોય તેને જ મળે છે, જુઓ તો ખરા !. કેટલી નમ્રતા, કેટલે વિનય, વિવેક, કેવી જીનેશ્વરની ઉંચ ભક્તિ હૃદયમાં વસી છે, તે ખરેખર દરેકને અનુકરણીય અને અનુમોદનીય છે. - પ્રધાનજી તથા રાજકુંવરે વિગેરે શાંતિકલશ, આરતી વિગેરે ઉતારી હર્ષપૂર્વક કહે છે કે હે પ્રભુ આપને ધર્મ સત્ય છે, સાચે છે, સત્ય છે, એમ બોલી ત્રણવાર ઘંટ વગાડ. ત્યારબાદ બધા ઉપાશ્રયે પધાર્યા.
મહાનુભાવો ! રાજનગરની જેમ જૈનપુરી સમાન છત્રપુર નગર પણ એવું હતું કે જિન મંદિરોની તથા ઉપાશ્રયની સંખ્યા મેટી હતી. ગુરૂદેવને વિરહભાગ્યેજ હેય.ગુરૂમહારાજની પધરામણી આવ જાવ ચાલુ જ રહેતી. જેથી મહાન ધુરંધર પૂ. આચાર્યો, પૂ. ઉપાધ્યાયે, પૂ. પંન્યાસ, પૂ. પ્રર્વત, પૂરિસ્થવિરે, પૂ. પ્રભાકર, ૫. ઉદ્ધારકે, પૂ. પ્રભાવકે, પૂ. કવિઓ, પૂ. તપસ્વીઓ, પૂવક્તાઓ, પૂ.પંડિતે, એવા એવા પૂજય પદવી
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૮૪
ધરે પૂ. મુનિરાજે, કોઈને કોઈની હાજરી રહેતી જ. તેમજ આત્માથ, અભ્યાસી, તારવી, નિર્મળ ગુણને ધરનારા એવા વિદુષી સાધ્વીઓનું આવા ગમનની સંખ્યા પણ સારા પ્રમાણમાં રહેતી.
જેથી સંઘને સુપાત્રે દાન શિયલતપ અને ભાવનાની વૃદ્ધિ થતી, તેમજ વ્યાખ્યાન શ્રવણને લાભ નિરંતર મલતે. શ્રાવકે પણ કેટલાક ચાલાક ચતુર હશિયાર શ્રદ્ધાળુ શાસ્ત્ર શ્રવણ કરી, જાણકાર બનેલા, પૂજા આવશ્યકાદિ ક્રિયાઓને કરનારા તેઓ કઈ સાધુ પ્રમાદ કરતા હોય, ભૂલ કરતા હોય, કંકાસ કરતા હોય, તેઓની પાસે બેસી, વિનય વિવેક સાચવીને સાધુ મર્યાદાની સાધુના સદ્દવર્તનની વાત એવીયુક્તિથી સંભળાવતા કે જેથી સાધુ પણ પોતાની ભૂલ સમજે પ્રમાદને તજે અને આરાધનામાં સાવધાન બને.
અમોએ શાસ્ત્ર શ્રવણ કરતા કરતા અમુક અમુક દષ્ટતિ પૂ. ગુરુવર્ય પાસે સાંભળેલા તેજ આપની પાસે કહેલ છે. બાકી આપ તે અષ્ટ પ્રવચન માતાનું પાલન કરનારા છે, અમો તે આપની પાસે કંઈ હિસાબમાં નથી, અમારી પણ ચારિત્ર લેવાની ભાવના તે છેજ. પણ જંજાળ છૂટે ત્યારે ખરી, આપને ધન્ય છે, આમ દરરોજ સદ્ભાવથી ઉપાશ્રયમાં આવે ત્યારે સાધુઓને પણ આનંદ થતે, કુથલી કે ગામ ગપાટા કે ભાવ તાલની વાતે ઉપાશ્રયમાં કરાય જ નહી. ધર્મની, સ્વાધ્યાયની આરાધનાની
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૮૫
આત્માની જ વાતો ઉપાશ્રયમાં થઈ શકે તેની સમજણ શ્રાવકશ્રાવિકાને હોવી જોઈએ.
પ્રભુ પૂજા કરી પૂ. આ. શ્રી નિર્ભયસૂરીશ્વરજી મહારાજદિને વંદન કરી પચ્ચખાણ લઈ બધા પિતાના ઘરે ગયા.
સુ છત્રકુંવર બનેલે ભાણકવર જૈનધર્મના જ આચાર વિચારવાળો થવાથી રાજા પણ ધીરે ધીરે જૈનધર્મનું પાલન કરવા લાગે છે જેથી વ્યાખ્યાન અવસરે રાજા રાજકુંવર તથા પ્રધાનજી તેમ જ શેઠ શાહુકાની સાથે ઉપાશ્રયમાં આવ્યું. પૂ. આ. શ્રી નિર્ભયસૂરીશ્વરજી મહારાજાદિને વંદન કરી વ્યાખ્યાન શ્રવણ કરવા ઉચિત સ્થાને બેઠા. પૂ. આચાર્ય મહારાજશ્રીએ શ્રી નમઃ રકાર મહામંત્ર,મંગલાચરણ કર્યા બાદ કહ્યું કે, હે મહાનુભાવો ? ન જ્ઞાન તુલ્ય કિલકલ્પવૃક્ષ,ન જ્ઞાનતુલ્ય કિલકામધેનુ નજ્ઞાનતુલ્ય કિલકામકુંભ, જ્ઞાનેનચિંતામણિરખ્યતુલ્ય:
મહાનુભા? અસાર એવા આ સંસારમાં જગતના છે: ભવભ્રમણ કરી રહ્યા છે, તેનું મુખ્ય કારણ અજ્ઞાનતા છે. ખરેખર અજ્ઞાન ભયંકર છે. અજ્ઞાનથી ઉપગી શક્તિઓ બરબાદ થાય છે. એટલું જ નહિ પણ તેઓ અનર્થ જનક થઈ પડે છે. અજ્ઞાનથી જ ઈર્ષ્યા, વૈર, વિરોધ, કલહ, કંકાસ વિગેરે ઉત્પન્ન થાય છે. અજ્ઞાનથી જ ધર્મનું રહસ્ય સમજવામાં નહી આવતાં વિપરિત બુદ્ધિ થાય છે. અજ્ઞાનથી જ ધર્મના બહાને દુરાચારને વધારે કરવામાં આવે છે. અજ્ઞાનથી જ ખરાખેટાની પરીક્ષા
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૮૬
વિના દેખીતી રીતે ખાટી ઠરતી વાતાને સત્ય ઠરાવી ખરા સત્યથી વેગળે રહેવામાં આવે છે,અને અજ્ઞાનથી જ ગુણ્ણાના તરફ બેદરકાર રહીને દેષાને ગુણા તરીકે માનવામાં આવે છે. અજ્ઞાનના જોરે જ ગુણિપુરૂષાના ગુણો નહિ દેખાતાં દોષો દેખાવા માંડે છે. વધારે શુ' કહેવુ ! આ જગતમાં અજ્ઞાન સમાન આપણા કાઇ શત્રુ નથી. માટે આત્માને અહિતકર એવા અજ્ઞાનને દૂર કરવા સમ્યગ્ જ્ઞાનની પ્રાપ્તિના માટે ઉદ્યમ પ્રયત્ન કરવા એજ શ્રેષ્ઠ છે.
સુજ્ઞા ? જ્ઞાનની બરાબરી કલ્પવૃક્ષ પણ કરી શકતું નથી. જ્ઞાનની બરાબરી કામધેનુ ગાય પણ કરી શક્તી નથી. જ્ઞાનની બરોબરી મનેકામના પૂર્ણ કરનાર કામકુંભ પણ કરી શકતા નથી. સજ્જને ચિંતામણી રત્ન પણ જ્ઞાનની બરાબરી કરી શકતુ નથી. ઉપરની દર્શાવેલ વસ્તુ પણ પુન્ય હોય તેા આ ભવ પૂરતુ જ સુખ આપી શકે છે. ત્યારે જ્ઞાન રત્ન તા ભવાભવમાં સુખ આપીને અંતે મુક્તિનું અનંત સુખ પણ આપી શકે છે. એટલા માટે જ જ્ઞાનાભ્યાસ ખાસ કરવા જોઈએ. જ્ઞાનપંચમીની આરાધના ખાસ કરવી. સજ્જના પૂ. આ. મહારાજે જ્ઞાનની આરાધના કરવા માટે થોડામાં ઘણું જ સમજાવી દીધું છે કવિ પણ કહે છે કેજ્ઞાનબઢેગુણવાનકી સ’ગત,ધ્યાનમઢે તપસી સંગકીના, માહ મટે પરિવારકી સંગત,લાભ મઢે ધનમે ચિત્તદીને. ક્રોધ અઢે નરમૂકી સંગત, કામ અઢે ત્રિયા સંગકીના; બુદ્ધિવિવેકવિચારમદેકવિ,દીનકહેસુસજ્જનસ’ગકીના
Page #308
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન ધટેનર મૂકી સંગત, ધ્યાન ઘોચિત્તકે રમાયે; શેગ ઘટે ન્યુ સાધુકી સંગત, રેગ ધરે કછુ ઔષધ ખાયે રૂપ ઘટે પરવારીકી સંગત, બુદ્ધિ ધટે બહુ ભોજન ખાયે, વૈતાલ કહેતુમ વિક્રમ સુનકર્મ ઘટે ક્યું પ્રભુગુણગાયે.
સુજ્ઞ ? જે કંઈ ધાર્મિક આરાધના કરાય તે જનઆંજ્ઞા સહિત હેવી જોઈએ, કહ્યું છે કેથવંપિ અણુઠ્ઠાણું, આણપહાણું હઈ પાવભરે; લહુએ રવિકર પરે, દહ દિસિ તિમિર પાસે
ડું પણ અનુષ્ઠાન જે આજ્ઞા સહિત હેય તે ઘણા પાપને હણે છે. દાખલા તરીકે સુરજના કિરણેને નાનો જથ્થો પણ દશે દિશામાં અંધારાને નસાડે છે. આપણા સહિત અનુષ્ઠાન કરવાનું જણાવ્યું છે તો કોઈ પૂછે કે આજ્ઞા તે શી છે? એના ઉત્તરમાં ખુલાસો એ છે કેકિં બહુણ હજહ જહ રાગદેસા લહુ વિલિતિ , તહ તહ પક્રિયટું એસા આણા જિર્ણદાણું. -
વધુ કહેવાનું શું છે, અહીં જેમજેમ રાગદ્વેષ જલદી ઓછા થાય તેમ તેમ પ્રવર્તવું એ જિનેન્દ્રની આજ્ઞા છે..
મહાનુભાવે? જ્ઞાનની આરાધના માટે જ્ઞાન પંચમીના માહાસ્ય ઉપર મૃત જ્ઞાનની આરાધના ઉપર પૃથ્વીપાળ રાજાનું દિષ્ટાંત અને મૂક્યું છે.
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૮૮
' “જ્ઞાનના” આરાધના માટે એટલે આત્માને જ્ઞાનગુણ જે અનાદિકાળથી જ્ઞાનાવરણીય કર્મના સંગે અવરાયેલે છે, તેને પ્રગટ કરવા માટે અને જ્ઞાનાવરણીય કર્મને ક્ષય (ક્ષપશમ) કરવા માટે “જ્ઞાનપંચમીને તપ અતિ ઉત્કૃષ્ટ સાધન ભૂત છે. જ્ઞાનના આરાધના માટે શાસ્ત્રકારે બીજ, પાંચમ ને અગ્યારસ એ ત્રણ તિથિઓ બતાવી છે, પરંતુ તેમાં મુખ્યતા પાંચમની છે. પ્રાયઃ પ્રવૃત્તિ પણ પંચમી તપ કરવાની વિશેષ છે. આ તપ કઈ પણ વર્ષના કાર્તિક માસની શુકલ પંચમીથી શરૂ કરવામાં આવે છે. આ પંચમી શેભાગ્ય પંચમીના નામથી ઓળખાય છે, જ્ઞાન મેળવવાના ઉત્સુક શ્રાવક શ્રાવિકાઓ અને સાધુ સાધ્વીઓ આ તપ વિશેષ કરે છે. આ તપ પાંચ વર્ષ ને પાંચ માંસ સુધી કરવાનું છે, તે ઉપવાસથી, આયંબિલથી એકાસણથી. કરવામાં આવે છે. શારિરીક શક્તિવાળા તે પ્રાયે ઉપવાસથી જ કરે છે. શક્તિ પવવી નહી અને તપ કરવાની શક્તિ વધારવી.
જેઓ મહિને મહિને ઉપવાસ ન કરી શકે તે પણ કાર્તિક સુદિ પંચમી દિવસે તે અવશ્ય ઉપવાસ કરે છે, કર જોઈએ અને તે દિવસે બનતા સુધી ચાર કે આઠ પહેરને પૌષધ પણ કરે છે. એ તપની આરાધના માટે સંપૂર્ણ વિધિ દરેક માસની શુક્લ પંચમીએ કરવી.
(૧) ઉપવાસ-આયંબિલ કે એકાસણુ યથા શક્તિ કરવું. (૨) બંને ટંક પ્રતિક્રમણ. (૩) ત્રણ કાળ આઠ સ્તુતિ ને પાંચ
Page #310
--------------------------------------------------------------------------
________________
નર્મભુવડ દેવ વાંદવા (૪) બે ટકે પર્ડિલેણુ કરવી (પ ત્રણકાળ જિનપૂજા કરવી તેમાં સવારમાં વાસક્ષેપાદિ વડે બપોરે આ પ્રકારી અને સાંજે ઘુપકિપાદિ વડે કરવી (૬) બે હજાર જાપ કર'નમો નાણસ્સએ પદની વીસ નવકારવાળીએકાગ્રચિત્તે ગણવી (૭માં બને તે પોધિ કરવા અથવા દિવસને ઘણે ભામ શામળાખાશિમાં વ્યતિત કરે (૮) શાક અને રાનીનીયથાશદ્ધિના લકતરી (૯) નામને અભ્યાસ કરવા અને તેની આશાતના ટાળવી જનમે પોલાપુરૂષા જ્ઞાની કહેવાય, પાર્ટી પિથી પુસ્તક લેવન ખડી વિગેરે જ્ઞાનના સાધન કહેવાય. લખેલ કે છાપેલ કાગળ ઉપર પગ મૂકાય નહીં એટલું જ નહી પણ કોરા કાગળ ઉપર પણ પગ મૂકાય નહી, છોકરાઓને કાગળ ઉપર જાજર બેસાય નહી એવધુ કરવાથી જ્ઞાનની મહાન્ આશાતના થાય છે. તેના પરિણામે ભવિષ્યમાં જ્ઞાનાવરણીય કર્મબંધના લીધે મેળાપણું, બેન્ડાપણું, બહેરાપણું, અપંગપણું થાય છે. માટે આવું આવું અજ્ઞાનપણું ન થવા પામે તેની સમજણ મેળવીને કર્મબંધાય તેમ વર્તો, જ્ઞાનની આરાધના થાય તે તે સારંજ છેપણ વિરાથના ન થાય તેમ કરવું જોઈએ. (૧૦) પ્રભુ પાસે અથવા શાનયાસે પાંચ દિવેટને દિલે કરે. પાંચ સ્વસ્તિક કરવા, યથાશકિત ફળ નૈવેદાદિ પદાર્થો પાંચ પાંચ મૂક્વા (૧૧) પાંચ અથવા એકાવન લેગસને કાઉસગ્ગ કરે,
જ્ઞાનપંચમીને દિવસે તો આ બધા વાના સવિશેષ કw
Page #311
--------------------------------------------------------------------------
________________
અર્થાત્ જિનેશ્વરની આંગી પૂજાર્દિક વિશેષ ભક્તિ કરવી. ફળ નવેદ્યાદિ વિશેષે ચડાવવાં. જ્ઞાનપંચમીના દેવ વાંઢવાં. એકાવન માસમણ દેવા. જ્ઞાનના હુમાન માટે યોગ્ય સ્થળે સુશેભિત ચંદરવા પુંઠીયા વિગેરે બધાવી જ્ઞાન પધરાવવું અને અનેક અન્ય જીવે દન નિમિત્તે આવે તેવા આકર્ષક દેખાવ કરી જ્ઞાનની ભક્તિ જયણાં પૂર્વક કરવી. જ્ઞાનની પૂછ્યું ભણાવવી ગાનતાન કરવુ. ઈત્યાદિ કરીને અનેક ઉત્તમછવા જ્ઞાનના આરાધનમા તત્પર થાય તેમ કરવુ. આત્માના સર્વ લક્ષણામાં જ્ઞાન પ્રથમ પદ ધરાવે છે. તેના વડેજ આ જીવ ચેતન” ગણાયેલા છે. તે ગુણને પ્રગટ કરવા માટે જેમ બને તેમ વધારે પ્રયાસ કર્વાની આવશ્યક્તા છે.
આ જગતમાં ભવ્ય પ્રાણીઓના ચિત્તને ઉત્તમ રૂચિ ઉત્પન્ન કરનાર શ્રીમાન્ જૈનમતને વિષે સારભૂત સમ્યક્ આચાર પાંચ પ્રકારના કહ્યો છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વાય. એક મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ પ્રમાણે જ્ઞાનના પાંચ ભેદ છે. તે પણ અહી ‘કાલે રવિણુયે બહુમાને ་વહાણે તહય નિન્હવણે વજણ અય્ય તદુભએ અવિàા નાણમાયારા, એટલે અહીં કાળ વિનય વગેરે આઠ પ્રકારના જ્ઞાનાચાર કહેવામાં આવશે અને તે શ્રુતજ્ઞાનમાંજ સભવ છે. તેથી અહીં શ્રુતજ્ઞાન વિશેજ અધિકાર છે એમ જાણવુ.
Page #312
--------------------------------------------------------------------------
________________
I fe
આ કુતજ્ઞાનથીજ બાકીના જ્ઞાન પ્રકાશે છે. પિડનિર્યુકિતમાં કહ્યું છે કે સામાન્યરીતે ડિવિશુદ્ધિયાદિક શ્રુતજ્ઞાનને વિષે ઉપ
ગુવંત એટલેકે શ્રતને અનુસારે “આ ક૯ય છે, આ અકર્ય છે. એવી રીતે જાણતાં શ્રુતજ્ઞાની જે કોઈપણ કારણથી અશુદ્ધ આહાર લાવે, તો પણ કેવળજ્ઞાની તેને આહાર કરે છે. જો કેવળી તે આહાર ગ્રહણ ન કરે તે શ્રુતજ્ઞાન અપ્રમાણિક થાય. કારણે કે છૌથસાધુ શ્રુતજ્ઞાનના બળે કરીને જ શુદ્ધ આહારની ગવેષણ કરી શકે છે. તે સિવાય બીજી રીતે કરી શકતા નથી. વિશેષાંક વશ્યકમાં પણ કહ્યું છે કે શ્રુતજ્ઞાન સૌથી મોટું છે. અને ત્યાર પછી કેવલજ્ઞાન છે. કારણ કે શ્રુતજ્ઞાન પિતાને અને બીજાજ્ઞાનેને વિભાગ કરનાર છે. અર્થાત શ્રુતજ્ઞાનથી જ શ્રુતજ્ઞાન અને બીજા જ્ઞાનેની સમજણ પડે છે. શ્રુતજ્ઞાન એટલે દ્વાદશાંગી સબંઘીજ્ઞાન. અજ્ઞાનથી આવરેલે જીવ હિત અહિત પદાર્થોને જાણતો નથી. અને જ્ઞાન એ પ્રયત્ન વિનાને પ્રદીપ દી) છે. નિરંતર ઉદય પામેલે સુર્ય છે. ત્રીજી આંખ છે. અને ચેરી ન શકાય કે હરણું કરી ન શકાય તેવું ધન છે.
વળી કહ્યું છે કે પાપથી નિવૃત્તિ, કુશલપણામાં પ્રવૃત્તિ અને વિનયની પ્રાપ્તિ એ ત્રણે જ્ઞાનથી જ થાય છે. તત્વને વિષે છઠ્ઠા રાખવા રૂપ જે દર્શનાદિક તે પણ જ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે. કારણ કે આપ્ત વિગેરેના ઉપદેશ વડે જ્યાં સુધી તત્ત્વનું જ્ઞાન ન થાય ત્યાં સુધી તેના પર શ્રદ્ધા શી રીતે થઈ શકે ? તે વિષે શાસ્ત્રમાં
Page #313
--------------------------------------------------------------------------
________________
કહ્યું છે કે નવડે પદાથી જણાવે છે. નવડે તે પર શ્રદ્ધા થાય છે. ચારિત્રવડે તેનું ગ્રહણ થાય છે. અને તે વડે શુદ્ધ થવાય છે. તેથી કરીને જ પાંચ આચામાં જ્ઞાનારિ સૌથી
કહેવાય છે. અને ત્યાર પછી દર્શનાચાર છે. ઇમાચાર હવાથી પ્રાચે ચારિત્ર ગ્રહણ કરાય છે. ચારિત્ર ગ્રહણ કર્યા પછી એની નિરા માટે તપસ્યા કરવી જોઈએ. સમાચાર. દિ ચાર વિર્ષ સર્વ શક્તિએ કરીને યત્ન કરો. પરંતુ એને વિષ-વીને ગોપવવું નહીં. શકિત છૂપાવવી નહીં. એ હેતુથી વીર છેલ્લે કહેલો છે. આથી જ્ઞાનનું પરમ ઉપગારીપણું
જ્ઞામમાં પણ શ્રુતજ્ઞાનનું મુખ્યપણું હેવાથી તેના આરાધના માસિક શકિત પૂર્વકયત્ન કરે. કહ્યું છે કે “જે કદાચ આખા દિવસમાં એજ પદ ભણી શકાય. અથવા પંદર બિસમાં અધ
શા ભણી શકાય, તે પણ જો જ્ઞાન શીખવાની ઈચ્છા હોય તે તેટલે ઉદ્યમ પણ છોડવો નહી. સમગ્ર શાની વાત તે દૂર રહે. પરંતુ એક લેક વિગેરેનું જ્ઞાન પણ ગુરૂને માટે થાય છે કે છે કે જેમ દેરલની રાશ કુમાર્ગે ચાલતા બળદને
ઘડાને સન્માર્ગે લઈ જાય છે. તેજ પ્રમાણે જ્ઞાન પાયા“લમ નામના રાજાને મુંજનામના રાજા તથા યવવાહના મિ વિગેરેને સન્માર્ગે લઈ જનાર થયું છે. શ્રુતજ્ઞાનનું વાત કરવાથી પૃથ્વીપાલ રાજની જેમ તેજ ભવમાં કેવળજ્ઞાન પણ સુલભ થાય છે.
Page #314
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીપુર નામના નગરમાં પદાર્થોની પરીક્ષા કરવામાં વિચક્ષણ અને તાત્કાલિક બુદ્ધિવાળ પૃથ્વીપાળ નામે રાજા હતો. ધર્મથી ઇદની પ્રાપ્તિ અને અધર્મથી અનિષ્ટની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણેના શાસ્ત્રના વાક્યોને જુદા જુદા દર્શનમાં સંવાદ હેવાથી તે રાજાને શા ઉપર બહુમાન નહોતું. કારણ કે તે રાજા કેટલાએક પુન્યવંત મનુષ્યોને નિરંતર દારિદ્ર અને આધિ વ્યાધીથી દુઃખી થતા જોતો હતે. તથા કેટલાએક પુણ્યરહિત મનુષ્યને સામ્રાજ્ય સુખને ભેગવતા જોતો હતે. તે ચતુર રાજા એકદા રાત્રે નગર ચર્ચા જેવાને ગુપ્તવેષ ધારણ કરી ફ ફરતે કોઈ વિદ્યામઠ પાસે આવ્યું ત્યાં તેણે પાકે બેલાને એક ઉવલ ચશની જે લેક સાંભળે.
સર્વત્ર સુપ્રિયાઃ સન્તા, સર્વત્રકુધિધમાર સર્વત્ર દુખીનાં દુઃખં, સર્વત્ર સુખિનાં સુખમાં
સત્પરૂ સર્વત્ર અતિ પ્રિય હોય છે. અધમ પુરૂષે સર્વર દુષ્ટબુદ્ધિવાળા હોય છે. દુઃખી. માણસને સર્વત્ર દુઃખ હેાય છે અને સુખી માણસેને સર્વત્ર સુખ હોય છે.
આ શ્લેકમાં કહેલી બાબત સત્ય છે કે નહિ તેની પરીક્ષા કરવાની ઇચ્છાથી તે સાએ બીજે દિવસે કૃત્રિમ પ કરીને એક ઘણા ગુવડે પ્રસિદ્ધ એવા મહાપુરૂષને પિતાના સેવકે દ્વારા લાગે અને કુત્રિમ, ક્રોધ કરીને ફહ્યું કે તારા પુત્ર રાજ્યને માટે ગુન્હો કર્યો છે આ દેશને આરેપ કરી રાજાએ તેને
Page #315
--------------------------------------------------------------------------
________________
" ના
"
'
': ': ',
' J' |
# ' '
' ' છે.
'
*
* *'"}
*
* e
f ..
તેના પુત્ર સહિત ચારની જેમ કારાગૃહમાં નાંખ્યાં. અને પિતાના અતિ વિશ્વાસું ચરપુરૂષને ગુપ્ત રીતે તેમની વાતો સાંભળવા તેમને આજ્ઞા કરી, પછી રાજાએ ક્યુટથી પોતાના શરીરમાં અત્યંત વ્યાધિ થયાનું પ્રગટ કર્યું તેથી ગુપ્તચર પુરૂષ પણ પરરપર આ પ્રમાણે બોલવા લાગ્યા કે આજે રાજાનું શરીર આયુષ્ય અંતસમય જેવું જણાય છે. આવા અકસ્માત મહાવ્યાધિથી જીવીતની આશા ક્યાંથી જ હોય ? ' ''
આ પ્રમાણે નજીકમાં ચરપુરૂષથી થતી વાત સાંભળીને સ્વભાવથી જ પરહિતકાંક્ષી એવા તે પિતા અને પુત્ર મહા શેક પામ્યા. એટલું જ નહી પણ તેમની આંખમાં આંસુ ઝરવા લાગ્યા પછી તે બંને પરરપુર હૃદયમાં રહેલી વાતો કરવા લાગ્યા કે હા હા રાજાના શરીરમાં આ અકસ્માત. શું થયું. ગમે તે થયું હોય પણ પરિણામે આ રાજાનું કાંઈ પણ અહિત ન થાઓ. જોકે રાજાએ આપણને સહસાસ્કરે ફેટ દુઃખમાં નાંખ્યા છે અને આ રાજાનું મરણ થયેથી આપણે જલદી છૂટીએ ખરા. કારણ કે રાજા રાજ્ય મળવાથી સમગ્ર કેદીઓને છોડી મૂકે છે. અને કેદીઓને છોડ્યા પછી જે નવા રાજાને અભિષેક ઉત્સવ કવાને રીવાજે છે. એ સિવાય બીજી રીતે આપણે છૂટીએ તેવું કોઈ પ્રકારે જણાતું નથી. વળી આજ્ઞાભંગને આક્ષેપ કરનાર અને અત્યંત ક્રોધાયમાન થયેલે આ રાજ આપણને કોણ જાણે કેવી કદર્થના પમાડશે તેની ખબર પડતી નથી કહ્યું છે કે
:
- :
,
1
' '
"
-
3 ''
-
:
!
!
Page #316
--------------------------------------------------------------------------
________________
છે
:
**
*
*
|
''
'
* * * *
*
|
2
થ
રાજાઓની આજ્ઞાને ભંગ મહાપુરૂષના માનનું ખંડન અને બ્રાહ્મણની વૃત્તિ (જીવીકા)નો નાશ એ શસ્ત્ર વિનાને વધ કહેવાય છે. આ પ્રમાણે હોવા છતાં પણ જગતના જીવનરૂપ આ રાજા ચિરકાલ સુધી જીવતા રહો. બીજા જીવનું પણ અનિષ્ટ ચિંતવવું યોગ્ય નહી તે રાજાનું અનિષ્ટ શી રીતે ચિતવવા લાયક હેાય ? વળી આપણને જે આ દુઃખ પ્રાપ્ત થયું છે. તેને આપણા જ દુષ્કર્મ થયેલું છે. તેમાં આરાજાને કોઈ પણ દેષનથી. જે એમ ન હોય તે આ હુંશીયાર રાજા પરીક્ષા કર્યા વિના આમ કેમ કરે કહ્યું છે કે સર્વ જી પિતાના પૂર્વે કરેલા કર્મોના ફલ વિપાકને પામે છે. તેમાં અપરાધ (હાની) અથવા ગુણ (લાભ) કરવાને વિષે બીજો તે નિમિત્ત માત્રજ છે. જ્યારે કર્મ બળવાન હોય છે ત્યારે અચિંત્યે જ મર્મ સ્થાનમાં ઘી વાગે છે. અને તે વખતે પ્રાણનું રક્ષણ કરનાર કઈ પણ થતું નથી તેમજ કાંઈ પણ આધાર કે વિચાર પણ કામ આવતા નથી તથા આપણા કર્મના વશથી આપણું જે થવાનું હોય તે થાએ પરંતુ રાજાનું તે સર્વથા શુભ જ થાઓ. એટલાથી જ આપણને સર્વ રીતે સંતોષ છે. છે; આ પ્રમાણે તે પિતા અને પુત્રની પરસ્પરની વાતોને ગુપ્ત રીતે સાંભળનારા પુરૂષોએ તત્કાલ આવીને રાજા પાસે સ્પષ્ટરીતે જાહેર કરી એટલે રાજા મનમાં આનંદિત થયા. પછી પુષ્ટ બુદ્ધિમાન અને તુષ્ટ થયેલા રાઓએ ક્ષણવાર પછી પિતાના
'
: ' '
Page #317
--------------------------------------------------------------------------
________________
શીરની માહી,મગટ હરીન્સાને સેલ બને તેણણા ધ્યાનપૂર્વક પિતાની પાસે લાવ્યા પછી નિલ બુદ્ધિવાળા રા કાર્યની
જગતાથી સંભાળ લેતાં વિલંબ થયાનું જણાવી તેમને સત્કાર કરી તેમને રજા આપી એટલે તે બંને હર્ષ પામતાં પિતાના ઘરે સયા. આ સર્વ શુભ સ્વભાવનું જ ફળ છે.
(સર્વત્ર સુપ્રિયાઃ સન્તઃ કલેકના પહેલા ભારની આ પ્રમાણે પરીક્ષા કર્યા બાદ રાજાએ (સર્વત્ર કુકિધમાટ) બીજા પાદની પરીક્ષા કરવાનો આરંભ કર્યો. નગરના કાઈક અતિ નીચ પ્રકૃતિવાળા પિતાપુત્રને કૃત્રિમ બહુમાન આપીને મંત્રી વિગેથી પણ અધિક માનવાળા કર્યા પછી એકદા પ્રથમની જેમ રાજાએ ચાતાની કૃત્રિમ તીવ્ર વ્યાધિને પ્રગટ કરી. પિતાના આયુષ્યના અત્યની સ્થિતિ ગુપ્તચર પુરૂષો દ્વારા તેમને જણાવી. તે સાંભમળીને અધમ સ્વરવાળા તે અને પિતાની પ્રકૃતિને ગ્ય એવી વાતે કરવા લાગ્યા. કેમકે એકાંત સમયે હૃદયને ભાવ પ્રગટ થાય છે. તે સમયે શુરીતે ખેલા-ચપુરૂષે તેમની વાર્તા પણ સાંભળતાં હતાં તે પિતા સવા પુત્ર આ પ્રમાણે પરસ્પર બોલવા લાગ્યા કે આ રાજા જે હમણાં જ મરે તે આપણે આનંદથી
પુરીયા રાજાના ભ્રમ સામ્રાજયને ઉપગે કરીએ.રાજયમાં - આપણને કોણ માનતું નથી ? સર્વ માને છે. આવા કદાચ કાઈક નહીં જાને તો તેને તત્કાલ હણીને પણ આપણે રાય શું. નવા રાજા વી એલીશા કરી હોય છે. વળી દુદ્ધિવાળા
Page #318
--------------------------------------------------------------------------
________________
તેણે વિચાર્યું કે કદાચ રાજ્ય લેવાને આપણે સમય નહી યુઓ, તા પણ રવેચ્છાએ રાજ્રનું સસ્વ લુંટી લઈને અતઃ પુરની રાણીઓ સાથે અને નગરની સ્ત્રી સાથે સુખશૈાગ તા ભુખેથી ભાગવશું.માટે આ રાજાનુ પેાતાની મેળે જ ચરણ થાય છે.તે સારૂં' છે.નહી તેા આપણે તેને મારવાની જરૂર પડત કેમકે રાજગૃહની અંદર ફરનારા આપણને શું દુઃસાધ્ય છે? આ પ્રમાણે તે દૃષ્ટબુદ્ધિવાળા દુષ્ટાની પાપીષ્ટ વાતચિત સાંભળીને પેલા ગુપ્તચર પુરૂષાએ તે વાત રાજાની પાસે ક્ડી શકાય તેવી ન હેાવા અનાં પણ ગુપ્ત રીતે જણાવી, તે સાંભળીને અત્યંત કાપથી કંપતા જાગૃત ન્યાયવાળા તે રાજાએ તત્કાળ તે બંનેનો નિગ્રહ કર્યો.રાજાને દુનનો તિરસ્કાર અને સજ્જનની પૂજા કરવી ઉચિત જ છે. આ પ્રમાણે સર્વત્ર સુપ્રિયા સન્તઃ, સર્વોત્ર પુષિચૈાધમાઃ એ બે પદની પરીક્ષા કર્યો પછી સર્વત્ર દુખિનાં દુઃખ, એ ત્રીજા પાદની પરીક્ષા કરવા રાએ પેાતાના ચરપુષા દ્વારા
જ
જન્મથી જ દારિદ્રવડે દગ્ધ થયેલા એક રાંક ભિક્ષુકને બાલાવ્યા. તેના હાથમાં ભિક્ષા માંગવા લાયક એક ડી...કરૂં હતુ .તેણે કથાની જેમ ફાટેલા જુના વજ્રનો એક કકડા પહેરેલા હતા. ચાલવામાં ટેકા માટે એક લાકડીનો કકડા હતા તેનુ શરીર અત્ય’ત કૃશ (દુબળુ) હતું.આવા તે ભીખારીને જોઇને રાજાએ ક્ષેને કહ્યું કે
કે ભિક્ષુક ! તારા શરીરને અભ્યંગ, મન, સ્નાન, ભેાજન, વજ્ર, પથારી અને આસન વિગેરે ઇચ્છત વસ્તુ આપવાવડે હુ
Page #319
--------------------------------------------------------------------------
________________
'
.
'
જ.
:
* *
મને સુખી કરીશ. તું મારી પાસે રહે. અને સુખેથી મનુષ્યને મળતા સુખ ભેગવ, આ ભિખારી વેષને છોડી દે, અને બીજો ઉત્તમ વેષને ધારણ કર, તારા નશીબને પણ ફેરવી નાંખીને હું તને પૃથ્વીપતિ સમાન બનાવી દઈશ કેમકે કલ્પવૃક્ષની જેમ હું પ્રસન્ન થયેથી તારે દુપ્રાય શું છે? કે . . ક . આ પ્રમાણે ઘણી રીતે કહ્યા છતાં પણ પ્રારબ્ધહીન ભિક્ષુક જરાપણ વિશ્વાસ ન પામે.અને જેમ મિથ્યાત્વી પ્રાણી મિથ્યાત્વનો ત્યાગ ન કરે તેમ તેણે પિતાના વેષનો ત્યાગ કર્યો નહી. જ્યારે રાજપુરૂષ તેને બળાત્કારે વેષ મૂકાવવા લાગ્યા. ત્યારે તેને જાણે કોઈએ માર્યો હોય તેમ તે રોવા લાગે. તે જોઈને રાજાએ તેને કહ્યું કે તારો વેષ કાયમ રાખીને પણ ભેજનાદિક વડે સુખ ભગવ. તે સાંભળીને પ્રસન્ન થયેલે તે ભિખારી જેમ પહેલા કષાય (અનંતાનુબંધી)ના ઉદયવાળો જીવ (પ્રથમ પામેલા) સર્વ સમ્યકત્વને વમી નાંખે, તેમ પ્રથમ પ્રેતની જેમ ઘણું જમ્પ,અને પછી તત્કાલ તે સર્વનું વમન કર્યું. કહ્યું છે કે' દૈવનું (કર્મનું ઉલ્લંઘન કરીને જે કાર્ય કરવામાં આવે છે, તે ફળીભૂત થતું નથી, ચાતક પક્ષીઓ ગ્રહણ કરેલું સરેવરનું પાણી ગળાના છીદ્ર દ્વારા એ બહાર નીકળી જ જાય છે.” પછી રાજાએ સાંજે તેને ફરીથી ભોજન કરાવીને તાંબુલાદિક મુખવાસ આયા, તે વખતે પણ તેનારકીની જેમ પેટની વ્યથાદિક દુઃખને સ્પષ્ટ રીતે ભેગવવા લાગ્યો, તે વ્યાધિનો રાજાએ
Page #320
--------------------------------------------------------------------------
________________
રહ્યું
'
s
,
, ,
કે
*
*
*
મા "મ
છે
'.
}
:
ઉપચાર કરાવ્યો ત્યારે ઝાડાનાં વ્યાધિથી તે અત્યંત પીડાયે-- અને તે ઝાડા બંધ કરવાનો ઉપચાર કરાવ્યું, ત્યારે વળી વિશેષ અતિસાર વિસુચિકા નામના વ્યાધિ વડે પીડાવા લાગ્યો. આ પ્રમાણે ઉત્તમ રાજાએ ઉપાય કર્યા છતાં પણ તે રક્ત અતિસાર, તીવ્રજવર, પિત્ત, કફ અને વાત વિગેરેના વ્યાધિથી પીડાયો." - આ પણ દૈવથી (કર્મથી) હણાયેલે તે જરાપણ સુખ પામે નહી. છેવટે જડ બુદ્ધિવાળાને ગુરૂ મહારાજની જેમ રાજાએ તેને કોઈ પણ પ્રકારે વિવિધ પ્રકારના દુષ્કર ઉપાય વડે સાજો કર્યો. ઉદ્યમ વડે શું ન થાય? પૃથ્વી પાલરાજા તેને સાજો થયેલે જોઈ અત્યંત ખુશી થયે. ત્યારે અહંકાર અને હુંકાર કરતા તે ભિક્ષુક એક દિવસે પોતાના કૃત્યથી કરાયેલા દવદેથી પ્રેરા હોય તેમવિષ વૈદ્યને ઘેર ગયે. ત્યાં દવાઓની મેળવણીથી વિષમ થએલું એક જાતનું વિષ તેની દષ્ટિએ પડ્યું. એટલે તરત જ નષ્ટબુદ્ધિવાળા તે કમકે ભિક્ષુકે) તેને સંધ્યું. સુંધવા માત્રથી પણ તે વિષ પરાધીનતાને કરનારું હતું. તેથી તે વૈધે તેને એકદમ અટકાવ્ય અને કહ્યું કે આ તેં શું કર્યું ? વિચાર્યા વિના જે કામ કરવું તે મરણપર્યત દુઃખને દેવાવાળું થાય છે. એટલે તે ભિક્ષુક બેલ્ય. કે હે વૈદ્ય ! જેમ અનર્થથી અટકાવે તેમ આ સુગંધી પદાર્થ સુંઘતા મને કેમ અટકાવે છે ?
વૈધે કહ્યું કે “હે મુખ! તીવ્રવિપાણી ગૌરવતાને પામેલ, આ મહાવિષ તેં સંધ્યું, તેથી આ જન્મમાં તો તારે સુખને.
Page #321
--------------------------------------------------------------------------
________________
: * '
'
વિના જ છે. આપણી પાસે ધરિદ્રતા વિષયને લગતા મહામાંથી એક પણ ઈષ્ટ વર્થ તારે સુખને માટે સેવ નહિં, અને જે સેવીશ તે તત્કાળ તારૂં મરણ જ થશે. હવેથી - તારેલુ રસ વિનનું અજોજન કરવું જેવુંતેવું પાણી પીવું
જીર્ણ અને ફાટેલા વસ્ત્રો પહેરવા તથા ત્યાગ કરવો,પરિસહ સહન કરવા અને અનિયમિત વસવું. એ વિગેરે મુનિની જેવી મર્યાદાવડે રહીશ તે તું જીવતરહીશ અન્યથા જરૂર મરણ પામીશ. સુ-જીના પરિણામની જેમ ઓષધના પરિણામે પણ -ધાણા વિચિત્ર હોય છે.” આ પ્રમાણે સાંભળીને તે દીનચિત્તવાળા તે દ્રષકે ભિક્ષુકે) ધણી માંદગીવાળા આતુર માણસની જેમ તે સર્વ અંગીકાર કર્યું, કેમકે મનુષ્ય મરણના ભયથી દુષ્કર એવું પણ શું નથી કરતે સર્વ કરે છે.
પછી યતિના સાધુના આચાર પ્રમાણે વર્તતા તે ભિક્ષુકને રાજાદિકે ચારિત્ર મહાસ્વા ભાટે ઘણું ઘણું કહ્યા છતાં પણ તે તુછ મનવાળાએ પતિપણું અંગીકાર કર્યું નહીં. કેમકે પતિપણું તે મહસાત્વિક પુરૂષથીજ સાધી શકાય તેવું છે. પૂર્વે કહેલા શ્લોકના ત્રીજાપાકના અર્થને જણે સિદ્ધ કરવા માટે જ હોય, તેમ તેણે દીક્ષા ગ્રહણ કરી નહીં. કારણ કે પ્રવજયા લેવાથી તે આગામી કાળે સુખની પ્રાપ્તિ થાય છે. તે આ દ્રાકને ક્યાંથી હોય ? કહ્યું છે કે તુણુના સંથારા પર બેઠેલા, રાગદ્વેષ અને હરહિત એવા શ્રેષ્ઠ મુનિ જે મુક્તિની જેવું સુખ પામે છે. તે
Page #322
--------------------------------------------------------------------------
________________
સુખમેં ચક્રવતી પણ ક્યાંથી પામે?' તે દ્રમક ભિક્ષકે ધર્મ બુદ્ધિથી આવું કષ્ટ સહન કર્યું હતું તે કોણ જાણે કેવું ઉમે. ફળ પામેલ પરંતુ આવા પશુની છબીઓ સહનષ્કરવા પણ સ્થા કષ્ટને આ સંસારમાં પડેલા છો સંસારમાં રહ્યા છો
થઇને સહમ કરે છે પરંતુ મુમિપણું રવીકારતા નથી તે. મહંતુ આશ્ચર્ય છે.
સર્વત્ર સુપ્રિયા સંત સર્વત્ર કુદ્ધિધમાટ સમાધિમાં દુખે
એ ત્રણેયાદિમા અર્થની પરીક્ષા કરીને હવે સર્વત્ર સુપ્રિમ ખી જાપાદરી પરીક્ષા કરવા માટે તીવ્ર બુદ્ધિવાળા રાજાએ ઉપાથને વિચાર કરતાં આ પ્રમાણે ચિંતળ્યું કે માત્ર પરીક્ષાતેમાટે બીજા સુખી માણસને શા માટે ફગટ દુ:ખ દેવું માટે હું પોતે જ પરદેશમાં જઈ એ પાદની પરીક્ષા કરૂં. ' * આ પ્રમાણે વિચારીને બીજે જ દિવસે રાજા રાજ્યને ભાર મંત્રીને સેંપીને રાત્રિના સમયમાં એ નગર બહાર નીકળી ગથી. માર્ગે ચાલતાં તેણે વિચાર કર્યો કે મારા દેશમાં તે સમજી વૈમને જાણે છે. તથા સેવની જેમ વિશેષ પ્રકારે મારી ભક્તિ કરશેતેથી અદેશ મૂકી પરદેશ જવું જોઈએ. પરંતુ જલદીથી દૂર દેશ શી રીતિ જવાશે? ( આ પ્રમાણેની ચિંતાથી ઉદ્વેગ પામેલે રાજા માર્ગે ચાલતાં. ચાકી થાક ઉછાનાં નીરમઠા તે વખતેવા હો.
1.
*
*
Page #323
--------------------------------------------------------------------------
________________
:
, ,
*
* ,
રહેનાર યક્ષને તેની સ્ત્રી ક્ષીણીએ કહ્યું કે, હે પ્રિય! આપણા આશ્રમની નીચે બેઠેલે આ અભ્યાગત કોઈ મહાન પુરુષ જણાય છે. તેથી તમારે માનવા-પૂજવા ગ્ય છે, શાસ્ત્રમાં કહ્યું છે કે પિતાના ઘેર ચાલીને આવેલા સપુરુષનું યોગ્ય સન્માન કરવું જોઇએ. તે દુઃખમાં આવી પડેલ હોય તે તેમાંથી તેમને સારી રીતે ઉદ્ધાર કર જોઈએ અને દુઃખી પ્રાણીઓ પર દયા કરવી -જોઈએ, આ પ્રમાણેને ધર્મ સર્વ મતવાળાઓને સમેત છે.
તે સાંભળીને તે યક્ષે પ્રત્યક્ષ થઈને રાજાને કહ્યું કે, હે રાજનું કહે તારે શું ઈષ્ટ છે? જ તુ માગે તે આપવાને હું કલ્પવૃક્ષની -જેમ સમર્થ છું. તે સાંભળી વિરમય પામેલે રાજા બોલ્યો કે, “તમે કોણ છો ? અને કયે પ્રકારે ઈષ્ટ વસ્તુને આપવા સમર્થ છે ?” કારણ કે મનુષ્યને અનેક પ્રકારના વાંછિત હોય છે. તે વાત પ્રસિદ્ધ છે. ત્યારે યક્ષ બે કે હું મેટે દેવ છું જેથી મને વાંછિતને પૂર્ણ કરવા સમર્થ છું. કેમકે અમારે સર્વ સિદ્ધિઓ અને સમૃદ્ધિ મનથી જ સિદ્ધ થાય છે. તે સાંભ-ળીને રાજાએ કહ્યું કે હે દેવી! તમે શા માટે જુઠું બોલે છે. દેવેનું પણ મને વાંછિત સિદ્ધ થતું નથી, દેવે પણ ઘણા દુખી હોય છે. કેમકે ઈર્ષ્યા, વિષાદ, મદ, ક્રોધ, માન અને લેભે ઈત્યાદિ વડે દેવો પણ દુઃખી હોય છે. તેઓ બીજ પિતાથી અધિક મહદ્ધિવાળાથી પરાભવ પામે છે. માટે તેમને પણ સુખ ક્યાંથી કે તેથી જે દેથી પેતાનું વાંછિત પણ સિ ઇન નથી તો તે
*
*
*
'O
:
'
' ' '
-
'
'
, , ,
-
* *
*
:
,
.
Page #324
--------------------------------------------------------------------------
________________
બીજાનું શી રીતે સિદ્ધ કરશે? માટે દેવાથી પણ અન્યનું મનેવાંછિત સિદ્ધ કરાય જ નહીં. શું રંક માણસ બીજાને રાજ્ય આપી શકે ? માટે હે દેવ ? તમે વિદ્વાન થઈને ગર્વથી શથિલ (ગાંડાની જેમ તમે આમ કેમ બોલે છે ? સત્યવક્તા મનુષ્ય પણ આવું અસત્ય બેલ નથી. તે તમે દેવ થઇને કેમ બેલે છે ? આ પ્રમાણે રાજાએ તત્ત્વ અને યુકિતથી કહ્યું છે. આ : તે સાંભળીને ચિત્તમાં ચમત્કાર પામેલે યક્ષ બોલ્યો કે, હે મહાપુરૂષ ! તેં આ જે કહ્યું તે સર્વ વાત સત્ય છે. દેવને પણ બીજાની જેમ પૂર્વે કરેલા પોતપોતાના પુણ્યને અનુસારેજ કાર્ય સિદ્ધિ થાય છે. તે પણ દેવની શકિત અચિંત્ય છે તેથી તે ચિંતવેલું કાર્ય કરી શકે છે. જેવું સુખ મનુષ્યથી સાધી શકાતુ નથી, તેવું સુખ દેવતા શીઘ્રતાથી સાધી શકે છે. માંટે તુ મારી પાસે કાંઈ પણ માંગતું જે માગીશ તે મારાથી અવશ્ય સિદ્ધ થશે. હું તે સર્વ તને આપી શકીશ, કેમકે દેવનું દર્શન નિષ્ફળ હેાય જ નહી.
આ પ્રકારે સાભળીને તે દેવનું વચન અત્યંત દૃઢ કરવા માટે રાજાએ કહ્યું કે હે દેવ ! જો તમારી ઈચ્છા એમ જ હોય તે હું જ્યારે તમારું મરણ કરૂં ત્યારે તમે મારું કાર્ય સિદ્ધ કરજે. તે દેવે તે રાજાનું વચન અંગીકાર કર્યું. કેમકે જે પુન્ય વંત હોય છે, તેનું કાર્ય અવશ્ય સિદ્ધ થાય છે, અને ચિત કરતાં પણ અધિક સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે,
5
'
Page #325
--------------------------------------------------------------------------
________________
- ત્યો પછી હર્ષ પામેલે રાજે વિચારવા લાગ્યા આણી પણ હું અધિક સુખી તે થે. તે છતાં પણ પરીક્ષાને માટે હું ધરા ગમન કરૂં એમ વિચારી રાજાએ યક્ષને કહ્યું કે હે દેવE અને હમણાં જ પરદેશમાં દૂર દેશમાં પહોંચાડો. એટલે સિક
તિરીતે રાજા વાયુની પેઠે ક્ષણવારમાં પરદેશ પહોંચ્યા. ત્યાં પરમ નીતિના અવધિરૂપ કુશલ નામનું નગર હતું. તે ના આ સમીપના ઉધાનમાં મુસાફરની જેમ તે રાજા ગંધાતા ક્ષેઢીયા થરા જેવું રૂક્ષ ધારણ કરીને બેઠે. . તે કક્ષસ્થલ નગરમાં ચંદ્રની જેમ લેને આનંદ કરતે રામામે રાજા રાજય કરતું હતું. તે રાજા નામ વડે ચંદ્ર છતાં
ની જેમ શત્રુના તેજને નાશ કરતે હતો. એ આશ્ચર્ય છેઃ તે રાજા ચંદ્ર જેવા મુખવાળી પ્રિયવચના અને પ્રિયવદના નામની બે રાણુઓ હતી. પહેલી રાણી ગુણ વડે અધિક હતી અને બીજી ચંદ્રના જેવા સુંદર મુખવાળી હતી. પુત્રથી રહિત એવી તે બંને સ્ત્રીઓને અત્યંત પ્રિતિના પાત્ર એક એક પુત્રી હતી, તેમાં પહેલીનું નામ સુચના અને બીજીનું નામ સુવાના હતુ તે બંને પુત્રીઓ સરખી ઉંમરવાળી, સુંદર અને સમાનરૂપવાળી, ગુણવડે અત્યંત શ્રેષ્ઠ અને પૃથ્વી પર આવેલી દેવ કન્યાએ જ હોય તેવી શેભતી હતી. એગ્ય વયે તે બંનેને રાજા-શણી કળાઓ શીખવી. જ્યારે તે બંને યુવાવરથા પામી ત્યારે એક દિવસ તેમની માતાઓએ તેમને વિશેષ આભૂષણદિ વડે શણગારીને રાજા પાસે મોકલી.
*
*
*
Page #326
--------------------------------------------------------------------------
________________
- સભા મંડપમાં બેઠેલા રાજાએ કમળ ઉપર હંસીઓની જેમ તેમને પિતાના ઉલ્લંગમાં બેસાડી. પછી પ્રશ્નોત્તર આદિ અનેક પ્રકારની પૃચ્છાઓના તે બંને કન્યાઓએ સાક્ષાત્ સરસ્વતીની જેમ તત્કાળ ઉત્તર આપ્યાં, પછી રાજાની આજ્ઞાથી મોટા મોટા પંડિતોએ પણ તેમની કળાકુશળતાની પરીક્ષા માટે અનેક પ્રકારના પ્રશ્નો પુછયા. તે દરેકના જવાબ પણ તે બંને કન્યાઓએ ઘણા જ સંતોષકારક આયા. - ત્યાર પછી રાજાએ પિતે બંને કન્યાઓને કહ્યું કે મારા પ્રશ્નનો જવાબ તમે બેઉ બરાબર આપ કે કર્મ (પ્રારબ્ધ) અને ઉપક્રમ(ઉધમ)એ બેમાં મુખ્ય કાણ? પહેલું કે બીજું ? અથવા તે બંને સમાન છે? તે કહે.
ત્યારે પહેલી કન્યા સુચના બેલી કે પરાક્રમની જેમ સર્વ સ્થળે ઉપક્રમજ (ઉધમજ) ફળ સાધનનું કારણ છે. ઉદ્યમ વિનાનું કર્મ પ્રારબ્ધ નિષ્ફળ છે. ભજન, વસ્ત્ર, ધન ઉપાર્જન શત્રુને નાશ, વિદ્યાની પ્રાપ્તિ અને રાજયને લાભ ઈત્યાદિ સર્વ કાર્ય ઉદ્યમથી જ સિદ્ધ થાય છે. કહ્યું છે કે ઉદ્યમ વડે જ સર્વ કાર્ય સિદ્ધ થાય છે, પણ મનેર વડે સિદ્ધ થતાં નથી. કેમકે સૂતેલા સિંહના મુખમાં પિતાની મેળે મુગલા પ્રવેશ કરતા નથી. તેથી બીલાડીની જેમ નિરંતર ઉધમ જ કરે. કેમકે બિલાડો જન્મથી જ તેની પાસે ગાય નથી, છતાં પણ હમેશાં ઉદ્યમ કરવાથી દૂધ પીએ છે.
Page #327
--------------------------------------------------------------------------
________________
તે સાંભળીને બીજી પુત્રીસુવદના બેલી કે કર્મ (પ્રારબ્ધ) વિના ઉઘમનું શું ફેલ ? કાંઈ જ નહીં. જેમ ખીજ વિના ખેતી કરવાનાં સર્વ ઉદ્યમ નિલ છે, તેમ ક રૂપ બીજ વિનાના ઉદ્યમ નિરક છે. કહ્યું છે કે ધણા ઉપાયા કર્યા છતાં પણ ભાગ્ય વિના તેનું ફળ થતુ નથી. વળી ઉદ્યમી માણસના ઉદ્યમ પણ કવિના(ભાગ્યવિના) લીભૂત થતો નથી. કેમકે બુદ્ધિ કર્મોનુસારિણી કર્મોને અનુસરીને જ બુદ્ધિ પ્રવર્તે છે. એમ જ્ઞાનીપુરૂષોએ કહ્યું છે. માટે ઉદ્યમનું પણ કારણ હાવાથી કર્મ જ પ્રધાન (મુખ્ય) છે. હૈ બહેન ! આ સ્થળે તને હું એક દૃષ્ટાંત કહુ છુ, તે તું સાંભળ. કોઈ બે પુરૂષા વાદવિવાદ કરતા રાજાની પાસે ગયા. તેમાં એક કમનુ અને બીજો ઉઘમનુ સ્થાપન કરનાર હતો. રાજાએ તો તે બંનેને જૂટા પાડવા માટે ચારની જેમ કારાગૃહ જેવા ધરમાં તરત જ હુકમ કરીને તેમને નાખ્યા. તે ધરમાં ગુપ્ત રીતે સર્વ ભક્ષ્ય વસ્તુ રખાવીને તે ધરનાદ્વાર બધ કર્યો,અને તે તેને રાજાએ કહ્યું કે, હવે તમે બને ઘમનુ અથવા કતુ ફલ જુએ. તમારી ઈચ્છાથી ભાજન કરો, અથવા ઈચ્છાથી બહાર નીકળે.
ત્યાર પછી ઘુમવાઢીએ વિચાર કર્યો કે કોઈ વખત ક ફળીભૂત થાય છે, અને કોઈ વખત ઉદ્યમ પણ ફળનું કારણુ થાય છે. એ રીતે સર્વ વસ્તુની પણ પાતપોતાના સમયને વિષે સિદ્ધિ રહેલી છે.
Page #328
--------------------------------------------------------------------------
________________
૩૦૭
આ પ્રમાણે વિચાર કરીને કાંઈક વિલંબ કરી કર્મવાદી પ્રત્યે બેલ્થ કે હે ભાઈ! હવે આપણે આ સ્થળે શું કરવાગ્યે છે, તે કહો. કર્મવાદીએ કહ્યું કે પોતાની મેળે જ સહુ સારાવાનાં થશે. સુખેથી બેસી રહે, અથવા સુખેથી હરે ફરે. પરંતુ હું તો કર્મને જ પ્રમાણ કરીશ.
પછી ઉઘમવાદી તેના વચનની અવગણના કરીને ઉભો થઈ વિચાર કરવા લાગે કે આ ઘરમાં કાંઈ પણ ખાવા યેગ્ય વતું હોય તો શોધી લઉં. એમ વિચાર કરીને તે ખવાયેલી વસ્તુની જેમ ઘરમાં ચોતરફ જેવા લાગે. તેવામાં તે એારડામાં ઉપરાઉપરી ગોઠવેલા માટલાની ઉત્રેડમાં જોતાં વચલા માટલામાંથી વસ્ત્રના છેડાને ખેંચતાં વસ્ત્રમાં વીંટેલા ઘણા ઘીવાળા હર્ષકારક ચાર લાડવા જોવામાં આવ્યા. પછી હું મારા ઉદ્યમનું ફળ આ પુરૂષને દેખાડું. એમ ધારીને તેણે ગણપતિની આગળ જેમ લાડુ ધરે તેમ, પેલા કર્મવાદીની પાસે તે લાડુ મુક્યા અને બે કે જુઓ ? હાથે પગે પાંગળા પુરૂષના જ જેવું કર્મ છે કે નહીં ? કેમકે તે કર્મ વડે પિતાનું કોઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી. આ પ્રત્યક્ષ ઉદ્યમનું જ મોટું ફળ દેખાય છે. - તે સાંભળીને કર્મવાદી હસીને બેલ્યો કે, તમે જે મેટા કષ્ટથી ફળને પ્રાપ્ત કર્યું, તે મારી પાસે લાવીને મૂક્યું, તે મારા કર્મનું જ ફળ છે. પ્રસન્ન થયેલાં મારા કર્મો જ તમને પણ આ ઉદ્યમ કરવાતી બુદ્ધિ આપી છે. જે એમ ન હોય તો તે
Page #329
--------------------------------------------------------------------------
________________
GS
|
"
ન
'*
પણ મારી જેમ બેસી રહ્યો હોત, પણ તને સ્વસ્થપણે બેસવા ન દીધે, એજ મારા કર્મનું પરાક્રમ જાણે. માટે મારે તો કર્મજ પ્રધાન છે. જિનેશ્વરને પણ કર્મ જ અનંત સુખ આપે છે, તથા દુ:ખ પણ આપે છે. ( આ પ્રમાણે તેના બોલવાથી ઉઘમવાદીએ પણ તેની વાતને અંગીકાર કરી, કેમકે જેનું દષ્ટાંત પ્રગટપણે જોયું હોય એવા દાંતને કોણે ન માને ! પછી ભાઈની જેમ વહેંચીને તે બંને જણ લાડુ જમવા લાગ્યા. તેમાં કર્મવાદીના ભાગમાં આવેલા લાડવામાંથી એક રત્ન નીકળ્યું. અર્થાત કર્મવાદી રત્ન પામે. એક ચિત્તવાળો થઈને જે જેનું બહુમાન કરે છે, તે તેને અવશ્ય ફળની પ્રાપ્તી કરી આપે છે. અને તેના પર દેવ, ગુરુ, ધર્મ, મંત્ર, રાજા અને શેઠ વિગેરેની જેમ તે પ્રસન્ન થાય છે. આ પ્રસન્ન થયેલી ર્ક્સવાદીને રત્ન આપ્યું ત્યારે સમકિતદર્શન પ્રાપ્ત થવાથી ભવ્ય પુરૂષની જેમ ઉઘમવાદી પણ કર્મ પક્ષનેવિષે દઢ બુદ્ધિવાળો થયો.
હવે તે નિર્જને રથાનમાં (ઘરમાં) તે રત્નવાળા મોદકને ચિગ શી રીતે થે તે સાંભળે. કેમકે જે વાત સારી રીતે જાણમાં ન આવે તે વાત શલ્યની જેમ હૃદયમાં ખુંચે છે. તે ઘરમાં સમદિવાળે એક રાજાને સેવક રહેતો હતો. તેની સ્ત્રીએ પોતાના ધણીથી છાનું પિતાના જમાઈને આપવા માટે એક શ્રેષ્ઠ રત્ન એક લાડમાં નાંખીને ચાર લાડુ કર્યા હતા, તે એક એક
?
Page #330
--------------------------------------------------------------------------
________________
વસ્ત્રના કકડામાં બાંધીને જીવિતની પેઠે ગુપ્ત રીતે ઉગેડના વચલા માટલામાં મૂક્યા હતા. એક વખત કોઈ નિમિત્તથી રાજા તે સેવક પર કોપ પામ્યું. તેથી તેને કુટુંબ સહિત એ ધરમાંથી કાઢી મૂક્યો. કેમકે રાજાનું માન તો સ્વમ જેવું જ હોય છે. તે વખતે રાજાથી ભય પામેલે તે સેવક પિતાનું સર્વરવ તજીને કુટુંબ સહિત ઘરમાંથી નીકળી ગયે હતો. આ પ્રકારે કર્મ સંયોગે તે ઘરમાં મદમાં નાંખેલા રત્નને ભેગા કર્મવાદી પુરૂષને થયે. આ સર્વ હકીક્ત રાજાના જાણવામાં આવી ત્યારે તે ચમત્કાર પામે, અને તે બંનેને છોડી મૂક્યા. આ પ્રમાણે કર્મવાદી અને ઉદ્યમવાદી બંને વિવાદ રહિત થઈને અત્યંત સુખી થયા.
માટે હે બહેન ! સમગ્ર કાર્યને સાધનારૂં કર્મ જ છે. એમ તું પણ અંગીકાર કર. ત્રણ જગતના સમગ્ર જી જેને આધીન છે એવું કર્મ જ પ્રધાન છે. તે સાંભળીને મોટી સુચના પ્રત્યે ઉત્તર દેવામાં અસમર્થ થઈ. પરંતુ છળ કપટથી બેલવાનો સ્વભાવવાળી સુચના બોલી કે જે સર્વ કર્મના જ પ્રસાદ છે તે તું જ બોલ તું કોની કૃપાથી સુખી છે અથવા માન પામે છે? ત્યારે નાની સુવદનાબહેન બેલી કે અંતકરણમાં કુડ/ રાખીને કેવળ મુખથી મીઠું મીઠું લેવાથી શું ફળ છે ? આ સર્વને પિતાના કર્મના પ્રભાવથી જ સુખ દુઃખ પ્રાપ્ત થાય છે. જેને પુણ્યને ઉદય પ્રાપ્ત થાય ત્યારે રાજી તેના પર
Page #331
--------------------------------------------------------------------------
________________
૧૦ પ્રસન્ન થાય છે, અને સર્વ ઈષ્ટ વસ્તુને આપે છે. તથા પાપને ઉદય થાય ત્યારે યમરાજાની પેઠે તે રોષ પામે છે, અને સર્વવસ્તુનું હરણ પણ કરે છે. કહ્યું છે કે સર્વ જી પૂર્વે કરેલા કર્મનું જ વિશેષ કરીને ફળ પામે છે. અપરાધમાં અથવા ગુણમાં (લાભમાં કે હાનિમાં બીજા તો નિમિત માત્ર જ છે.
આ પ્રમાણે નાની સુવદનાકુમારીનું વચન સાંભળીને મનમાં ક્રોધ પામેલે રાજા બોલ્યો કે હે દુષ્ટ ! હે દુ પંડિતે તું તારા કર્મનું ફળ નથી તારા વચનનું ફળ તત્કાલ જે. એમ કહીને રાજાએ પિતાના સેવકોને આજ્ઞા આપી કે નગરમાં ચિતરફ ધ કરી કોઈ મહાદરિદ્રી, કોઢીયે, ભીખારી અને રાંક પુરૂષ હોય તેને બેલાવી લાવે, પછી રાજાના હુમથી ચારે તરફ શોધ કરવાને ભમતા રાજસેવકોએ નગરની બહાર ઉપવનમાં રહેલ પેલે કોઢીયે પુરૂષ (પૃથ્વીપાલરાજા) છે. અર્થાત્ પૂર્વે વર્ણન કરેલા અને દેવતાની સહાયથી દરિદ્રી થઇને બેઠેલા પૃથ્વીપાલ રાજાને છે. પછી સેવકોએ તેને કોઈ પણ પ્રકારે સમજાવી મહા પ્રયત્નથી બંદીવાનની જેમ રાજા પાસે લાવી ઉભરાખે. , તે વખતે રાજાએ પિતાની નાની પુત્રી સુવદનાને કહ્યું કે, જે તું કર્મને જ માને છે. તો તારા કર્મો આપેલા આ કોઢીયા દરિદ્રી વરને વર. જેથી તું કેવી કૃતાર્થ થાય છે, તે અમે જોઈશું. આ સર્વ જાણીને લેકોમાં હાહાકાર થઈ રહ્યો, અને તેમના હદય કંપવા લાગ્યા. તે વખતે પેલે કોઢીયે પણ સજનપણાને
Page #332
--------------------------------------------------------------------------
________________
ર
લીધેતે કન્યાનેપરણવા માટે નિષેધ કરવા લાગ્યા. તો પણ ક તેજ પ્રધાન માનનારી અત્યંત સત્ત્વયુકતએવી તે કન્યાએપાણિગ્રહણની રીત પ્રમાણે તે કોઢીયાના હાથ ગ્રહણ કર્યો.
તે વખતે તે સભામાં બેઠેલા એક જોશી આ વરન્યાના લગ્ન સમય વિચારી ગુપ્ત રીતે (મનમાં) બેક્લ્યા કે આ સમયે જેવું શુભ લગ્ન વર્તે છે, તેવું લગ્ન ખાર વર્ષે પણ મળવું દુ ભ છે. માટે આ સ્ત્રી પુરૂષને સર્વથા કોઈ મોટા દેવ જેવુ અનુપમ સુખ પ્રાપ્ત થવું જોઇએ, એમ અત્યારના આ લગ્નખળથી જણાય છે. તે વખતે રાજાના સખત હુકમથી કોઇથી કાંઈ પણ બાલી શકાતુ નહાતુ, એટલે સૌ મૌન રહ્યા.
વિવાહ થયા પછી તુરત રાજાએ તે કોઢીયા વરને આજ્ઞા કરી કે, આ કન્યાને લઇને તું અહીંથી જા, અને આની પાસે દાસીની જેમ કામ કરાવજે. પછી જાણે માટી ચોરી કરી હોય તેમ તેણીને રાજાએ અતિ કોપથી કહ્યું કે આ વરની સાથે જીવિત પંત નિર્વાહ કરજે, અને ઉત્તમ સુખ પામજે. તે સાંભળીને સાહસિક એવી તે કન્યા પણ “ બહુસારૂં ” એમ નમ્રતાથી કહીને દેવની જેમ તે વરના હાથ ઝાલીને પિતાના ધરમાંથી તેની લક્ષ્મીની જેમ નીકળી ગઈ. રાજાએ નિષેધ કરવાથી કોઈ દાસી પણ તેણીની સાથે ઈ શકી નહીં. અને રાજાના કોપના ભયથી અનિષ્ટની જેમ તેણીને કોઈ બાલાવી પણ શક્યું નહીં.
Page #333
--------------------------------------------------------------------------
________________
૧૨
* તે વખતે કેટલાક લેકો રાજાને દેષ દેવા લાગ્યા. કેટલાક કુંવરીને દેશ દેવા લાગ્યા. કેટલાએક રાજાના કોપનો દોષ કહેવા લાગ્યા. કેટલાએક પ્રધાન વિગેરેનો દોષ પ્રગટ કરવા લાગ્યા. કેટલાએક તે કન્યાના ગુરૂને દેષ કાઢવા લાગ્યા. કેટલાએક તેણીના મુગ્ધપણાને દોષ કાઢવા લાગ્યા. કેટલાએક તેણીના ખરાબ ગ્રહનો દોષ કહેવા લાગ્યા. અને કેટેલાએક ધમષ્ટ લેકો તેણીના કર્મને જ દેધ કહેવા લાગ્યા. " આ પ્રમાણે નગરજનોના નવા નવા વચન સાંભળતી તે કન્યા તે પતિની સાથે નગરની બહાર તેજ “ઉઘાનમાં જઈને ખેદ પામ્યા વિના જ તેના પતિની સાથે જ રહી, અને તેવા કોઢીયા વરની પણ જાણે કોઈ શ્રેષ્ઠ દેવતા હોય તેમ પરમ પ્રીતિરસે કરીને સેવા કરવા લાગી. સતીઓનું સત્વ મહા આશ્ચર્યકારક હોય છે. પછી તે અગ્ય અને અસમાન બનાવ જેવાને જાણે અશક્ત હોય એમ સૂર્ય બીજા દ્વીપમાં જતો સ્થો, અસ્ત થ) અને તેની સ્ત્રી સંધ્યા પણ સતીની જેમ સૂર્યની પાછળ ગઈ અર્થાત્ અંધકાર થયે. ' " ' ત્યારે તે કન્યાએ પતિને માટે સુંદર સંથારો પાથરી આપે તેમાં સુખે સુતેલા પતિએ તેણીની પરીક્ષા કરવા માટે કહ્યું કે હે ભદ્ર! તું આ મોટા દુઃખ સમુદ્રમાં કેમ પડી? પ્રથમ તો તે ભોળીએ આ અંયુકત કાર્ય કર્યું. ત્યાર પછી બીજું અયુક્ત કાર્ય મેં કર્યું અને રાજાએ તો બહુ જ અયુકત
Page #334
--------------------------------------------------------------------------
________________
કર્યું. કેમકે પિતા થઇને આવું અયુક્ત કાર્ય કેમ કરી શકાય કહ્યું છે કે કદાચિત થોડી બુદ્ધિના લીધે છેરું તો કરૂં થાય, પણ અત્યંત પ્રેમવાળા માવતર કમાવતર કેમ થાય ? પણ છે સુંદરી ! હજું કાંઈ જતું રહ્યું નથી, અને કાંઈ બગડી ગયું નથી, હજુ પણ તું રવેચ્છાથી જ્યાં જવું હોય ત્યાં જા, અને બીજા કોઈ શ્રેષ્ઠ વરને વર, તેથી તું કૃતાર્થ થઈશ. અત્યારે કોઈ
તું પણ નથી, અને કોઈ કાંઈ પૂછતું પણ નથી. માટે તું ઈચ્છા પ્રમાણે જા. વળી અત્યંત નિંદવાલાયક એ હું મારા પિતાને જીવન નિર્વાહ કરવાને સમર્થ નથી, તો તારે નિર્વાહ મારાથી શી રીતે થશે ? જેથી તારે અપવિત્ર વસ્તુની જેમ મારે દૂરથી જ ત્યાગ કરે છેગે છે. - આ પ્રમાણેના પતિના વચનો સાંભળીને માથું હલાવતી અને બે હાથે પિતાના કાનને ઢાંકતી તે કન્યા બેલી કે, હા! નાથ! દાહના હેતુ રૂપ આવા એગ્ય વચન આપ કેમ બેલે છે? જયારે અનંતાપાપની રાશિ ઉદયમાં આવે છે, ત્યારે જીવને કીપણું પ્રાપ્ત થાય છે, એમ હે ગૌતમ તમે સારી રીતે જાણે,
આ પ્રમાણેના શ્રી મહાવીરસ્વામીના વચનથી જણાય છે કે સ્ત્રીનો જન્મ અતિ અધમ છે. તેમાં પણ જે કદાચ શીલ ભ્રષ્ટ થયું હેય તો તે અત્યંત ઉચ્છિષ્ટ અને અનિષ્ટ જાણવું. તેથી આ જન્મમાં તો મારે તમારા ચરણજ શરણરૂપ છે, કેમકે સ્ત્રીઓને પિતાને કમેં આપેલે પતિ દેવતુલ્ય છે.
Page #335
--------------------------------------------------------------------------
________________
૧૪ આ પ્રમાણે તે કન્યાના દઢ નિશ્ચયથી રાજા ચિત્તમાં ચમત્કાર અને હર્ષ પામીને બેલ્યો કે, હે ભદ્રે ! આ પ્રમાણે તારા જન્મને નિર્વાહ શી રીતે થશે ? માટે હવે હું પણ જે કોઈપણ પ્રકારે દિવ્ય શરીરવાળે અને નવાયૌવનવાળે થાઉં તોજગ્ય કહેવાય. કેમકે અસમાન વેગને વિષે રસ ક્યાંથી આવે ? એ પ્રમાણે કહીને દેવશક્તિથી તરત જ પિતાનું દિવ્યરૂપ કરીને દેવની જેમ શોભતાં તે રાજાએ પિતાની પ્રિયાને આશ્ચર્ય તથા હર્ષયુક્ત કરી.
તે જોઈને હે સ્વામી આશું ? એમ તે પ્રશ્ન કરે છે, તેટલા માંતો તેજ ઠેકાણે તેણે જ બનાવેલું દેવવિમાનના જેવું મણિમય ભવન જોયું, અને તે ભવનમાં એક દિવ્ય પલંગ પર બેઠેલા પિતાના પતિને જોયા. તે વખતે રાજા છત્ર ચામર તથા નાટક કરવામાં તત્પર એવા દેવ તથા દેવીઓના સમૂહથી પરિવરેલા ઇન્દ્રના જે શોભતો હતો. તે સર્વ જોઇને શું આ તે સ્વમ છે? કે ઈન્દ્રજાળ છે? કે માયાજાળ છે? કે મેહજાળ છે? આતે શું છે?
એ પ્રમાણે વિરમય પામેલી તે સુંદર મુખવાળી સુવદના ન્યાને રાજાએ કહ્યું કે હે રતિના જેવી સુંદર પ્રિયા? તું તારા મનમાં નાના પ્રકારના સંક૯પ કરીશ નહીં. મારા પર દેવતા પ્રસન્ન થયેલ છે. હું રાજા છું, અને તારા શુભ કર્મવડે અહીં આવ્યો છું. ત્યારપછી રાજા પિતાનું સર્વ ચરિત્ર તેણીને કહીને બે કે હે સુભગે (સારા ભાગ્યવાળી) તે જે કર્મને પ્રમાણરૂપ
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૫
કર્યું, તેજ કર્મ તારા પર તુષ્ટમાન થયું છે.
તારે પિતા ચંદ્ર રાજા મહા અજ્ઞાની છે અને મિથ્યાઅભિમાની છે. તેનું ફલ પણ તું પ્રાત:કાળે જોઈશ. તે તારી સમૃદ્ધિ જેવાને અહીં આવશે. તે સાંભળીને હર્ષથી ઉલ્લાસ પામેલી તે સુવદના કન્યાએ સ્વામીના મહિમાને માટે આખી રાત્રી દિવ્ય નૃત્ય કર્યું કે જે નૃત્યથી ઈન્દ્રનું હૃદય પણ ચમત્કાર પામે. છેઅહીં ચંદ્રરાજાએ “કાઠીયાને પોતાની કન્યા આપીને મેં મારા ક્રોધનું ફળ દેખાયું હવે સંતોષનું ફળ પણ શીધ્ર દેખાડું” એ પ્રમાણે વિચારીને ગર્વ પામેલા રાજાએ દેવ સમાન રૂપવાળા એક યુવાન રાજકુમારને ઉત્સવ સહિત, પહેલી મેટી કન્યા સુચના આપી. તેજ દિવસના રાત્રીના બીજા પ્રહરમાં ઉત્કૃષ્ટ લગ્ન લઈને સર્વ સમૃદ્ધિથી આખા શહેરમાં વિવાહ મહોત્સવ આરંભે.નગરના લેકને હર્ષ આપનાર એવા તે ઉત્સવવડે લગ્ન (મુહૂર્ત) સમયે ઘણી પ્રશંસા અને ઉત્સાહને પાત્ર એ તે બંનેનો વિવાહ થયો. ત્યાર પછી અશુભ કર્મના વશથી ત્યાં ઉગ્ર સંપ નીકળે તે જાણે યમરાજ હોય તેવો દેખાતો હતો. તેને જોઈને સર્વ જનો ભયભીત થઈને ક્ષોભ પામ્યા. તે વખતે ભયથી સંભ્રાત થયેલે વર પણ જલદીથી ઉઠીને ફાળ ભરતો નાસવા લાગ્યો. તેવામાં તેનો પગ સપના શરીર પરજ આવે. તેથી રોષ પામેલ સર્પ તેને ડર, અને તરત જ તે વર મરણ.
Page #337
--------------------------------------------------------------------------
________________
પામે. કહ્યું છે કે જુદી રીતે કાર્ય કરવા ધાર્યું છે, પણ તેનું પરિણામ તો તેથી જુદુ જ આવે છે. કેમકે કર્મને વશ પડેલા જીને એક ક્ષણમાં જ ઘણા વિઘ્નો આવે છે. આવા સમયમાં આવું અયોગ્ય (અઘટિત) થયા છતાં પણ કેટલાક મનુષ્યને જરા પણ વૈરાગ્ય થતો નથી. તેવા મનુષ્યને ધિક્કાર છે. ત્યાર પછી દિવ્યનાટકના વિનિને સાંભળતા રાજા વિગેરે સર્વ મનુષ્ય અત્યંત શક સમૂહથી મુનિની જેમ મૌન (સ્તંભિત) થઈ ગયા. તથા ચિત્તમાં ચમત્કાર પામીને વિચાર કરવા લાગે કે આ અકસ્માત શું થયું ? સર્વ લેકે ચિત્તમાં શોક સાથે ચમત્કાર પામ્યા. પ્રાત:કાળે રાજાએ પોતાના સેવકોને મેકલીને નાની જે સુવદના કન્યાના સમાચાર મંગાવ્યા તે સેવકએ આવીને સર્વ વૃતાંત યથાર્થ કહી બતાવ્યું. તે સાંભળીને રાજા અત્યંત વિસ્મય, લજજા અને આતુરતાથી પરાધીન થઈ ગયું. પછી અનિષ્ટ વસ્તુના ભારની જેમ અભિમાનના સમુહનો ત્યાગ કરીને તે રાજા પિતાની કન્યાનું સન્માન કરવા તૈયાર છે અને કર્મનું પ્રધાનપણું માનવા લાગ્યું. પછી ચંદ્રરાજાએ પિતાને જમાઈને પૃથ્વીપાલ રાજાને સત્કાર સાથે શહેરમાં લાવી વિવાહની રીત પ્રમાણે બહુમાન પૂર્વક ગ્રહદ્રવ્ય વિગેરે ઘણી વસ્તુઓની પહેરામણી કરી. : બીજે દિવસે તે નગરના ઉદ્યાનમાં વિશિષ્ટ જ્ઞાની ગુરૂ મહારાજ પધાર્યા. તેમને વાંદવાં માટે ચંદ્રરાજી સર્વ પરિવાર સહિત મયે ગુરૂ મહારાજને વાદી યથા સ્થાને બેસી દેશને સાંભળી.
Page #338
--------------------------------------------------------------------------
________________
૩૧૭ દેશનાને અંતે અવસર જોઈને રાજાએ પોતાની બંને કન્યાને - પૂર્વભવ પૂછો.
ત્યારે જ્ઞાની ગુરૂ મહારાજ બેલ્યા કે હે રાજા! તારી આ બે કન્યા પૂર્વે ધન અને ધનક નામના બે શ્રેષિની ધનશ્રી અને ધનપ્રભા નામની રવજનોમાં અત્યંત માનવાલાયક પ્રિયાઓ હતી. તે બંને જૈનધર્મમાં આસક્ત હતી. અને પ્રાયે કરીને પાપના થાનકોથી નિવૃત્તિ પામેલી હતી. તેમજ જ્ઞાનનું આરા. ધનું કરવામાં નિપુણ અને ઉપધાનાદિકનું બહુમાનકરનારી હતી. પરંતુ તેમાં પહેલી જે ધનશ્રી હતી તે કૃપણ હતી. તેથી ધન વિગેરેનો વ્યયકરવામાં તેનું હૃદય દુભાતું હતું. તે એટલી બધી કૃપણ હતી કે મુનિઓને પણ ભાવથી દાન દેતી નહીં.
પરંતુ પોતે કૃપણ હેવાથી પિતાને ઘેર જે કઈ મુનિરાજ આવતા તેમને ઘરના બીજા માણસે બહુ આપી દે છે, માટે હું મારે હાથે જ આપું. એમ વિચારી ઉઠીને ઘણી ભક્તિ તથા આદર દેખાડતી, ઘરમાં સારી વસ્તુ ઘણી છતાં પણ થિડી દેખા ડતી, અને જેમ મુનિઓને જરા પણ, દોષ ન લાગે તેમ થોડું પણ શુદ્ધ એવું સુપાત્રદાન આપવાથી અનંતફળનું કારણ થાય છે. એમ બેલતી છતી પાસેરહેલા બીજા માણસેનેવારીને પિતાના હાથે જ મનના ભાવ વિના મુનિને જેવી તેવી તુછવસ્તુ બહુજ થિડી પહેરાવતી. કેઈ વખતે મુનિ કાંઈ વસ્તુ લેવા આવે તો ઘરમ્રાંતે વસ્તુ હેયાછતાં તે નથી એમ કહેતી. કદાચ તે-વરd,
Page #339
--------------------------------------------------------------------------
________________
-મુનિની દૃષ્ટિએ પડે તો કહેતી કે આ વસ્તુતો પારકી છે.અથવા કઈ વાર તે વસ્તુ શુદ્ધ છતાં “અશુદ્ધ છે” એમ પણ કહેતી. આવી અદાન બુદ્ધિ (દાન ન દેવાની બુદ્ધિ)ને ધિક્કાર છે.
આ પ્રમાણે તે શ્રાવિકાએ બીજા ધર્મકાર્ય (પ્રતિક્રમણ, પૌષધ, વિગેરે વિના ખર્ચના કાર્ય)માં તત્પર છતાં પણ કૃપણપણાના દેષથી મહા ઉગ્ર ભેગાંતરાય કર્મ બાંધ્યું.અહે ? નિર્મળ એવા જૈન ધર્મને પામીને પણ કેટલાએક મૂઢ છ અગ્ય આચરણ વડે આત્માને મલીન કરે છે.તે અત્યંત ખેદકારક છે, હવે બીજી શ્રાવિકા ધનપ્રભા નામની હતી તે ઉદાર ચિત્તવાળી હતી. તેથી તેણુએ શુદ્ધ ભાવથી સુપાત્રદાન આપવા વડે શુભ ભેગના ફળવાળું કર્મ બાંધ્યું. કારણ કે જીવના પરિણામ વિચિત્ર પ્રકારના હોય છે.
અનુક્રમે આયુષ્ય પૂર્ણ થયે તે બંને શ્રાવિકાઓ મરણ પામીને સ્વર્ગમાં દેવપણે ઉત્પન્ન થઈ, પરંતુ તેમાંની પહેલી ધનશ્રી કિલ્વિષીયા દેવના વિમાનમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી આયુ- ધ્યપૂર્ણ થયે ચવીને તે બંને દે હે રાજા ? તારા પ્રેમના પાત્ર રૂપ આ બે કન્યાઓ રૂપે ઉત્પન્ન થયેલ છે. તે બંનેને પિતાના કર્મના વશથી ભેગની પ્રાપ્તિ અને ભેગને નાશ થયેલ છે.
આ પ્રમાણે બંને કન્યાઓનો પૂર્વભવ સાંભળીને રાજાએ ગુરૂમહારાજને પૂછયું કે હે સ્વામી? મારી એક શંકાનું સમાધાન કરે કે-કર્મ અને ઉદ્યમ એ બેમારું પ્રધાન છે ત્યારે જ્ઞાની
Page #340
--------------------------------------------------------------------------
________________
816
ગુરૂજી બેલ્યા કે હે રાજા ? તે બંનેનું પ્રાધાન્ય છે, કેમકે આ જગતમાં કઈ ઠેકાણે જીવ બલવાન થાય છે, અને કોઈ ઠેકાણે કર્મ પણ બલવાન થાય છે. કહ્યું છે કે જીવને તથા કર્મને અનાદિ કાળથી વૈર બંધાયેલું છે. તેમાં જે ખરેખર કર્મને જ વશ છે. પરંતુ કોઈક વખત કર્મો પણ જીવને વશ થાય છે. કેમકે કોઈક ઠેકાણે ધારણ કરનાર (આધાર બલવાન હૈય છે.) અને કઈ ઠેકાણે ધારણ કરવાલાયક (આધેય) વસ્તુ બલવાન હોય છે. જોકે કમ સંસારમાં ભમતા જીવોને અત્યંત દુઃખ આપે છે તો પણ ધર્મને ઉધોગતે સર્વ કર્મને પણ હણી નાંખે છે.
અન્યથા અનંતાનંત ભ વડે સંચય કરેલા અનંતા કર્મોને હણીને અનંતા છો શાશ્વતા મોક્ષને કેમ પામે?કુકર્મને કરનાર “ઢપ્રહારી” અને ચલણી ઉદ્યમથી જ મેક્ષે ગયા છે. તથા ચિલાતીપુત્ર અને રેહણયક વિગેરે પણ ઉદ્યમથી જ સ્વર્ગે ગયા છે. તેથી કરીને ધર્માથી પુરૂષો અનિષ્ટ એવા ઉગ્ર કર્મના ક્ષય માટે નિરંતર ઉધમ ક્યેજ કરે છે.
આ રીતે કોઈ વખત ઉધમ પણ બલવાન થઈ શકે છે. કહ્યું છે કે પ્રાણીઓને સર્વ કાર્યમાં હમેશા ઉદ્યમને જ પરમબંધુ કહે છે. કારણ કે ઉધમ વિના મનુષ્ય મનવાંછિતને મેળવી શકતા નથી. જે કદાચ વિવિધ પ્રકારના ઉદ્યમ કર્યા છતાં પણ કાર્યસિદ્ધ ન થાય. તો ત્યાં અવશ્ય તીવ્ર કર્મજ ભેગવવા લાયક અને સમર્થ છે એમ જાણવું. વણી મહાવીર
Page #341
--------------------------------------------------------------------------
________________
સ્વામીને નીચકુળમાં આવવું મલ્લીનાથ સ્વામીનું સ્ત્રીપણે ઉપન્ન થવું. પરીક્ષસરાજાનું મરણ તથા નંદિષણ અને આદ્ર કુમારની ભ્રષ્ટતા એ સર્વ કર્મને વશથી જ થયા છે. કહ્યું છે કે બ્રહ્મદત્તની દષ્ટિને નાશ થયો. ભરતચક્રને પરાજ્ય થયે. શ્રી કૃષ્ણાના સમગ્ર કુટુંબને નાશ થયે. નારદનું પણ નિર્વાણ થયું. અને ચિલાતીપુત્રને પ્રશમના પરિણામ થયા. આ તમામ બાબતમાં કર્મ અને ઉદ્યમ એ બંને સ્પર્ધાએ કરીને તુલ્ય બળવાળા છતાં આ જગતમાં પ્રગટ રીતે જયવંતા વર્તે છે.
આ પ્રમાણે ગુરૂમહારાજના મુખથી કર્મ અને ઉદ્યમની. સમાનતા સાંભળીને ધર્મમાં ઉધમ કરવાની બુદ્ધિ જેને ઉત્પન્ન થઈ છે એ ચંદ્રરાજા દુષ્ટ કર્મોને હણવા માટે તૈયાર થયે. પછી તે રાજાએ વિધિ પૂર્વક પિતાના જમાઈ પૃથ્વીપાલને પિતાનું રાજય સંપીને મોટી પુત્રી તથા બંને રાણીઓ સહિત દીક્ષા ગ્રહણ કરી. અને તેનું આરાધન કરીને પ્રાંતે મેક્ષ ગ.
ત્યાર પછી પૃથ્વી પાલરાજા ચંદ્રરાજાના રાજ્યને સ્વસ્થ કરીને ઇન્દ્રની જેમ મોટી રૂદ્ધિ સહિત પિતાની સ્ત્રી સુવદનાને લઇને પિતાના નગરમાં ગયે. આ પ્રમાણે પેલા લેકના (સર્વત્ર સુખિનાં સુખમ) ચોથો પદની પરીક્ષા કરવાથી પૃથ્વીપાલ રાજા શાસ્ત્રોને વિષે અત્યંત બહુમાનવાળે થયા. અજ્ઞાનને નાશ કરવામાં અગ્નસમાન શાનું આદર સહિત શ્રવણ કરતાં તે રાજાની બુદ્ધિ ધર્મનું આરાધન કરવામાં તત્પર થઈ. કેમકે શાનથી
Page #342
--------------------------------------------------------------------------
________________
શું ન સંભવે ? સર્વસંભવે.સર્વ દર્શનીઓના ધર્મોને જોઈ જોઈને સારી રીતે પરીક્ષા કરવાથી જેના સમાન બીજે કઈધર્મનથી એવા આહંતુ ધર્મને તેણેઅંગીકાર કર્યો.અનુક્રમે જેમ જેમ તેની ધર્મમાં પરિણતી વધવા લાગી. તેમ તેમ શ્રુતજ્ઞાન ઉપર તેનું બહુમાન વૃદ્ધિ પામવા લાગ્યું. શાસ્ત્રનું શ્રવણ કરવામાં અને તેનું પઠન પાઠન કરવામાં તે રાજાએ એવું તલ્લીન પણું કર્યું કે જેથી પ્રગટ એવા સુંદર સંગીતના રસમાં પણ તે રસ (આનંદ) રહિત થે. બહુશ્રુત એવા સાધુઓને બહુમાન આપીને તથા તેમને આશ્રય લઇને તેમજ શાસ્ત્રો લખાવવાં તથા જ્ઞાનના ઉજમણકરવાં ઇત્યાદિ કાર્યો કરીને તેને શ્રુતજ્ઞાનનું આરાધન કર્યું. ( આ પ્રમાણે પૃથ્વીપાલ રાજાએ મૃતનું આરાધન કરવાથી
સાધ્ય એવા પણ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયને સાથે. એકદા તે રાજા એકાગ્ર ચિત્તે શ્રતના અર્થની અત્યંત ભાવના કરતાં મેક્ષરૂપ મહેલની નીસરણ સમાન ક્ષેપક શ્રેણી પર આરૂઢ થયે તેજ વખતે તે રાજા કાલેકને પ્રકાશ કરનારૂં કેવળજ્ઞાન પામ્યો અને દેવોએ તેને મુનિનો વેષ આ પછી તે કેવળી રાજર્ષિએ પિતાના જ અનુભવેલા દષ્ટાંતને સ્પષ્ટ રીતે દેશનામાં કહીને ઘણા જીને શ્રુતજ્ઞાનના આરાધનમાં સાવધાન ર્યા. પછી પ્રતિબોધ પમાડવા લાયક ભવ્ય જીવોને પિતાના ઇતિહાસ વડે પ્રતિબોધ પમાડીને ચિરકાળ સુધી પૃથ્વી પર વિહાર કરી તે રાજર્ષિ એક્ષપદને પામ્યા.
૨૧
Page #343
--------------------------------------------------------------------------
________________
- શ્રુતજ્ઞાનનું આરાધન સમ્યફ રૂડે પ્રકારે જ્ઞાનાચારના આચરણની નિપુણતા હોય તો જ સંભવે છે, અને તે જ્ઞાનાચાર આઠ પ્રકારનો છે.
કાળ, વિનય, બહુમાન, ઉપધાન, અનિન્દવ, (નહીં ગોપવવું તે) વ્યંજન એટલે અક્ષર, અર્થ તે બંને (અક્ષર અને અર્થ) એ આઠને વિષે જ્ઞાનાચાર આઠ પ્રકારનો છે.
(૧) કાળે એટલે સૂત્રની પિરસીને વિષે સૂત્ર ભણવું અથવા ગણવું, અને અર્થની રિસીમાં અર્થ ભણે અથવા ગણે. શ્રી આચાર પ્રદીપ ગ્રંથની અંદર મુનિરાજને સૂત્રે ભણવા માટે આગમમાં કહેલ કાળ બતાવીને પછી અકાળ અહંકારાદિક વડે ભણવા ગણવાથી આજ્ઞાભંગ, જ્ઞાનાચારની વિરાધના વિગેરે દે લાગવાથી પ્રાયશ્ચિત્ત લેવાનું કહ્યું છે. તેમજ અકાલે સ્વાધ્યાય કરવાથી પ્રમત્તપણાને લીધે દુષ્ટ દેવતા પણ તેને છળે છે. વિગેરે કહ્યું છે. તે બાબત નિશિથ ભાષ્યમાં આ પ્રમાણે કહ્યું છે કે–પહેલી અને છેલ્લી સંધ્યા સમયે, મધ્યાન્હ સમયે અને અર્ધરાત્રિ સમયે એ ચાર સંસ્થાઓ વખતે જે મનુષ્ય સ્વાધ્યાય કરે છે, તેણે આશાદિકની વિરાધના કરી છે એમ જાણવું, જોકે શ્રુતનો ઉપયોગ (ભણવું ગણવું) તથા તપઉપધાન અત્યંત શ્રેષ્ઠ કહેલાં છે. તે પણ નિષેધ કરેલા કાળે કરવાથી તે કર્મબંધને માટે થાય છે.
સંધ્યાકાળે આહાર, મૈથુન, નિદ્રા, અને સ્વાધ્યાય એ ચાર
Page #344
--------------------------------------------------------------------------
________________
કર૩
કર્મને વિશેષ કરીને વર્જવા કેમકે સંધ્યાકાલે આહારકરવાથી વ્યાધિ થાય છે.મૈથુન કરવાથી દુષ્ટ ગર્ભ ઉત્પન્ન થાય છે. નિદ્રા કરવાથી ધનનો નાશ થાય છે. અને સ્વાધ્યાય કરવાથી મરણ થાય છે. તેથી કરીને શ્રપાઠાદિક કહેલ વખતે જ કરવા યુક્ત છે. કદાચ કઈ વિશેષ કારણને લીધે કાળનો અતિક્રમ થાય, તે તેમાં દોષ નથી. તે પ્રમાણે નિશિથ સૂત્રાદિક્યાં અનુજ્ઞા આપેલી છે.
વળી ખેતી, વેપાર, અને સેવા વિગેરે પણ અવસરેજ કર્યા હોય તે તે બહુ ફળદાયક થાય છે. જેમ સમયે કરેલું ખેતી કર્મ બહુ ફળવાળુ થાય છે. તે જ પ્રમાણે સર્વ ક્રિયાઓ પોતપોતાના કોલેજ કરવી યોગ્ય છે.
(૨વિનય એટલે ગુરૂ,જ્ઞાનવાન, જ્ઞાનના અભ્યાસી, જ્ઞાન, જ્ઞાનના ઉપકરણ પુસ્તક વિગેરેની સર્વ પ્રકારની આશાતનાનો ત્યાગ કર, તથા તેમની ભક્તિ વિગેરે યથાયોગ્ય કરવી, અને ગુરૂનો તથા જ્ઞાનવાનનો વિનય પ્રગટપણે ઉભુ થવું, આસન આપવું, શય્યા કરી આપવી, હાથમાંથી દડો લઈ લે, પગ દેવા, પગચંપી કરવી, વંદના કરવી, આજ્ઞા પ્રમાણે વર્તવું, તથા સેવા કરવી વિગેરે જાણ. વિનયના માટે ઘણું ઘણું કહેવા જોગ હોય છે પણ ટુંકમાં સમજી લેવું.
(૩) બહુમાન–શ્રુતજ્ઞાનના અર્થીએગુરૂને વિષે બહુમાનધરાવવું. બહુમાન એટલે અંતઃકરણની પ્રીતિ. બહુમાન હોય તો જ ગુરૂ વિગેરેની ઈચ્છાનુસાર વર્તણુક, તેમના ગુણનું ગ્રહણ, દેષનું
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૪
આચ્છાદન અને તેમના અભ્યુદયનું ચિંતવન વિગેરે થઈ શકે છે. બહુમાન વિના ધણા વિનયથી પણ શું ? વિનય કરતાં બહુ માનનું અધિક પ્રાધાન્ય કહેલું છે. વિનય સહિત અને ગુણવડે કરીને યુક્ત એવા જે માણસ ગુરૂની પાસે બહુમાનપૂર્વક વિધા ગ્રહણ કરે છે, તેની તે વિદ્યા સત્વર સફળ થાય છે.
(૪)શ્રુતજ્ઞાનના અથી એ વિધિ પ્રમાણે યોગ તેમજઉપધાન વહન કરવા જોઇએ. જેમ સાધુઓને યાગનુ વહન કર્યાં વિના સિદ્ધાંતનુ વાંચવુ... ભણવુ શુદ્ધ થતુ નથી, તેમ ઉપધાનતપ કર્યાં વિના શ્રાવકોને પણ નવકાર આદિ સૂત્રનું ભણવુ ગણવું શુદ્ધ થતુ નથી.
ઉપધાન કર્યાં પહેલાં જેણે પ્રથમ નમકારાદિ સૂત્રેાનો અભ્યાસ કર્યો ઢાય તેણે પણ યોગ્યતા પ્રમાણે યથાશક્તિ તપે કરીને એટલે પૌષધમહણાદિક વિધિએ કરીને અવશ્ય ઉપધાન ઉપધાન વહન કરવા. સાધુઓએ તથા શ્રાવકશ્રાવિકાએ બીજી સર્વ તપસ્યાએ કરતાં પ્રથમ અવશ્ય વ્યપણે કરીને યોગ તથા ઉપધાનતપ આરાધવા લાયકછે, તેથી જ્ઞાનના આરાધનની ઈચ્છાવાળાએ ઉપધાનવિધિમાં યથાશક્તિ યત્ન કરવા.
પાંચમા અતિન્હવાચાર–શ્રુતનો અભ્યાસ કરીને પણ ગુરૂ તથા શ્રુતાદિકનો નિન્દ્વવ એટલે અપલાપ કરવા નહિ. જેની પાસે અભ્યાસ કર્યો હોય તે (ગુરૂ) જો અપ્રસિદ્ધ હાય, તથા જાતિ અને શ્રુતાદિકથી રહિત હેાય તે પણ તેને ગુરૂ તરીકેજ કહેવા.
Page #346
--------------------------------------------------------------------------
________________
: ૩૨૫
પરંતુ ગીરવતાને માટે બીજા કોઈ પ્રસિદ્ધને ગુરૂ તરીકે કહેવા નહી, તેમજ જેટલું શ્રુત ભણ્યા હેઈએ તેટલું જ કહેવું પણ ઓછું વધતું કહેવું નહીં કેમકે તેથી અષા ભાષણ,ચિત્તનું મલીનપણું, જ્ઞાનાતિચાર વિગેરે દોષ પ્રાપ્ત થાય છે. ગુરૂ વિગેરેને નિન્દવ (અપલાપ) કરવામાં મોટું પાપ છે. તે માટે લેકમાં પણ કહ્યું છે કે
એકાક્ષર પ્રદાતારં કે ગુરું નવ મન્યતે, શ્વાનાનિ શતગત્વા, ચાંડાલેષ્ય પિજાયતે.
– જે માણસ એક અક્ષર પણ આપનાર ગુરૂને માનતો નથી, તે સો વાર કુતરાની નિમાં ઉત્પન્ન થઈને ચંડાળને વિષે જન્મે છે.
(૬-૭ ૮)વળી શ્રતજ્ઞાનનાઅથએ વ્યંજન (અક્ષર) અને અર્થ તથાબંને વડે શુક્રવાસૂત્રને અભ્યાસકર તેમાં વ્યંજન એટલે અક્ષર, તે અક્ષરને અન્યથા કરવામાં તથા ઓછો વધતો કરવામાં અશુદ્ધ થવાને લીધે અનેક મહાદોષ, મહા આશાતનાઓ અને સર્વશની આજ્ઞને ભંગ વિગેરે દેષ પ્રાપ્ત થાય છે. કેમકે વ્યંજનને ભેદ (ફેરફાર) અને ભેદ થાય છે. અર્થને ભેદ થવાથી ક્રિયાને ભેદ થાય છે. ક્રિયાને ભેદ થવાથી મોક્ષનો અભાવ થાય છે, અને મોક્ષને અભાવ થવાથી સાધુ તથા શ્રાવકને ધર્મનું આરાધન, તપસ્યા, ઉપસર્ગનું સહન કરવું. એ વિગેરે કષ્ટ સાધ્ય ક્રિયાઓ પણ નિરર્થક થાય છે.
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૨૬
આ માટે શ્રી સિદ્ધસેન દિવાકરનું દષ્ટાંત પ્રસિદ્ધ છે. પ્રતિક્રમણાદિ સૂત્રો બહુ શુદ્ધ ચોખ્ખા બોલવા જોઈએ. એક મીંડુ વધારવામાં કુતિના બદલે કુંતિ થઈ જાય. રંગના બદલે રગ થઈ જાય,એમાં અર્થને ફેરફાર થવાથી નુકશાન થાય છે. વ્યંજન અને અર્થ એ બંનેને અન્યથા કરવામાં આવે તો વિપરિતતા ઉભી થાય છે. માટે જ્ઞાનની આશાતના ન થાય અને આરાધના થાય તેમ વર્તવું યોગ્ય છે.
મહાનુભાવે ! પૂઆ. શ્રી નિર્ભયસૂરીશ્વરે રાજા વિગેરે ભવિજનોને જ્ઞાનની મહત્તા સમજાવી, જેથી ઘણા ભવિજનો જ્ઞાનની આરાધના કરવા ઉત્સુક થયા અને રાજકુંવર બનેલા ભાણકુંવરે તેમજ પ્રધાનજી અને બીજાઓએ પણ વિધિપૂર્વક ગુરૂ મહારાજ પાસે જ્ઞાનપંચમીની આરાધનાનું વ્રત લીધું. તે પ્રસંગને અનુસરીને જ્ઞાનપંચમીની બુમાંથી પૃથ્વી પાલરાજાનું દાંત જણાવેલ છે. કાલે, વિનય, બહુમાણે, વિગેરે ઉપર દરેકના દૃષ્ટાંત લેવાથી લખાણ વધી જાય, જેથી લીધેલ નથી.
હે ભાગ્યવાનો! આ રીતે શ્રુતજ્ઞાનનું માત્ર બહુમાન કરવાથી પણ તે ભવે કેવલજ્ઞાન તથા મેક્ષરૂપ ફલ મળે છે. એમ જાણુને શ્રુતજ્ઞાનનું આરાધનકરવામાં અત્યંત પ્રયત્નવાળા થાઓ.
સુજ્ઞો ! હવે આપણે છત્ર-ભાણકુંવરનું ચરિત્ર વિચારીએ જાણુએ. છત્રકુંવરના વેષધારી ભાણકુંવર હંમેશાં પ્રભુપૂજા ગુરૂ વંદન વ્યાખ્યાન શ્રવણ વિગેરે કરે છેજ. યથા યોગ્ય પચ્ચખાણ પણ કરે છેજ. ચૌદ નિયમ પણ ધારે છે. પોતાના વિદ્યાગુરૂનો
Page #348
--------------------------------------------------------------------------
________________
.
૩ર૭
ઘણો વિનય કરે છે. વિનયથી વિધા મળે છે. વિદ્યાગુરૂજીની કૃપા પણ ઘણી છે. કોઈ પૂર્વના પુણ્યથી સંજોગ બધા સારા મળી જાય છે. સાથેસાથે પૂર્વના સંસ્કાર હોય તે પણ વિકાસને પામે છે, જે જે વેચે તે મોઢે થઈ જાય છે.
મહાનુભા! બીજી તરફ વિચાર કરતાં ખરે જે રાજપુત્ર તે પણ બધી વાતે હોંશીયાર છે. રાજય હક્કના ધ્યેયમાં દુખના ભારને ગણતો પણ નથી. તેમ નીતિનો પણ જાણ છે જ પણ તેના પુણ્યમાં કચાસ છે. જેથી ધર્મનું શિક્ષણ મેળવવા ભાગ્યશાળી થઈ શક્યો નથી, પણ વ્યવહારીક શિક્ષણ એકલું જ મેળવેલ છે જે સંસારની વૃદ્ધિના કારણરૂપ કહી શકાય. આમ છતાં સાચા રાજકુંવરમાં ઉદારતા છે, નીતિવાન છે. એટલું તો ચક્કસ જાણી શકાય છે. જેથીજ સમતા ભાવે ભીખારી પણામાં દિવસે વ્યતીત કરે છે. હવે આગળ શું થાય છે તે સાંભળો.
મહાનુભાવો ! હવે રાજા પિતાનો રાજપુત્ર હુશીયાર બધી રીતે થયેલ છે, તેમ જાણી વિચાર કરે છે કે, મારી હવે અવરથા થઈ છે, માટે નિવૃત્તિ લેવી જોઈએ, અને પરભવને સુધારવા પ્રયત્ન કરે ઈ એ. કુંવર રાજગાદીને ગ્ય છે, માટે મારી હયાતીમાંજ કુંવરને રાજગાદીએ બેસાડું જેથી ધર્મ કાર્ય કરવામાં કઈ ચિંતા રહે નહિ, અને દુર્લભ એવો મારે મનુષ્યભવ પણ સુધરે. આવા પ્રકારનો વિચાર કરી પ્રધાનને બોલાવી પિતાના મનના જે વિચારે હતા તે પ્રધાનને જણાવ્યા. પ્રધાન પણ
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૮
| રાજાના વિચારથી ખુશ થયે,
ત્યારબાદ શુભદિવસે અને શુભવારે પ્રધાને જોષીને લાવ્યા. રાજાએ આદર સત્કાર કરી આસન ઉપર બેસાડી ફુલહાર મેવા
મીઠાઈ વિગેરે જેવીમહારાજની આગળ ધર્યા, અને રાજકુંવરને રાજ્યારોહણ કરવા માટે શુભ મુહૂર્ત જોવાનું કહ્યું.
જોષી મહારાજે પણ પંચાંગ ટીપણું જોઈ ગણતરી કરીને કહ્યું કે હે રાજન માગશર સુદ પાંચમને રવિવારના અગ્યાર વાગતા તિલક કરવાનું શુભ મુહુર્ત છે. જોષીના મુખથી શુભ મુહૂર્ત સાંભળી રાજા ખુશી થયા, અને સન્માન કરી ઉત્તમ ભેટ ધરી. જોષીમહારાજ પણ ખુશ થઈ પિતાના ઘેર ગયા. સભાજનો પણ ખુશ થયા.
રાજાએ જાહેર કર્યું કે રાજકુંવર ગુણીયલ છે, તેમ રાજ્ય ચલાવવાને બધી રીતે યોગ્ય થયેલ છે. જેથી હવે મારી વૃદ્ધાવરથા કારણે ધર્મમાર્ગે ચાલી પરલેક સુધરવા નિવૃત્તિ લેવાની મારી ભાવના છે. આ રીતે જણાવ્યા પછી શહેરમાં ઢંઢેરો વગડાવી જાહેર કર્યું કે રાજકુંવરને માગબર સુદી ૫ને રવિવારના
અગ્યારવાગતાં રાજતિલક થશે તો કોઈએ પણ હિંસા કરવી નહી. - ત્યારબાદ રાજાની આજ્ઞાથી પ્રધાને રાસભા શણગારી
મેટે વિશાલ મંડપ બળે. અધિકાર મુજબ બેઠકની ગોઠવણી કરી. ખુશાલીના દિવસ અંગે રાજસભામાં જવા ગ્ય ષિાક, આભૂષણ પહેરીને જવાનો નિશ્ચય . રાજકેદીઓને છોડયાં.
Page #350
--------------------------------------------------------------------------
________________
૩૨૯
આ બાજુ ભીખારીઓએ રાજકુંવરને રાજતિલક થવાનો દ્વરે સાંભળે. સાંભળીને બહુ ખુશ ખુશ થઈ ગયા. મેવામીઠાઈ, વસ્ત્રો વિગેરે ખૂબ મળશે. એમ જાણી રાજી થયા, પણ સાચા રાજકુંવરને આ ઢંઢેરે સાંભળ્યા બાદ હઈયુ ચીરાઈ જાય એવું દુઃખ થયું. અરરર ખરે રાજયનો માલિક હું રહી ગયે. હવે શું કરવું તેનો જ વિચાર કરે છે. મારા પિતાજી પણ મલતા નથી. રાજમહેલમાં પણ જઈ શકાતું નથી. આ મારી કથની કોને કહી બતાવું?
આવતી કાલે જો મારા પિતાનો મેળાપ થાય તો જ કામ સિદ્ધ થાય. રાજમહેલમાં જાઉં પણ મારે ભીખારીનો વેષ જોઈ પિલીસ જવા દેજ નહી. છતાં એકવાર હિંમત કરી પ્રયત્ન કરું. એમ વિચાર કરી પરેઢીએ વહેલે રાજમહેલે જવાનો વિચાર કરી રાખે. ભીખારાઓ કહેવા લાગ્યા કે અલ્યા ભાણીયા તે સાંભળ્યું ને? રાજકુંવર આવતીકાલે રાજગાદીએ બેસવાના છે. ત્યારે આપણને ઘણી માવાદારમીઠાઈ મળશે અને સુખે પેટભરશું.
સાચે રાજકુંવર તે ભીખારી બનેલ ભાણીઓ કહે છે કે, ભાઈઓ હું વહેલે રાજદરબારમાં જઈ મીઠાઈ કપડા મેવા વિગેરે લઈ આવીશ. આ સાંભળી ભીખારાઓ જાણે છે કે આપણે ભાણી બહુ ચતુર અને ચાલાક થયો છે. જે તે સૌથી નાને પણ બોલવામાં હુશીયાર છે. થાકતો પણ નથી. ખરેખર આપણા કુલમાં કુલદીપક થશે. એમ વાત કરતા સહુ કેઈ સૂઈ ગયા છે
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૩૦
પણ સાચા રાજકુંવરને ઊંધ આવતી નથી
સવારમાં વહેલા ઉઠી દરબારગઢની ડેલીએ પહેાંચી ગયો, પણ ત્યાં તે ચોકીદાર ઉભા હતા. તેઓએ કહ્યું કે જા જા ભીખારા અત્યારમાં અહીં આવી માટ્ટુ બતાવ્યું આજે શુભ કામના દિવસ છે, ઉત્તમ દિવસે તું અભાગીયા કયાંથી આવ્યો. અને તારૂ મોઢુ બતાવ્યું. આજે જો અમને સારૂ ઈનામ નહીં મળે તા તારી તપાસ કરીને માર્યા વિના નહી રહીએ. એમ કહીને કાઢી મૂકયા.
ખરા રાજકુવર વિચાર કરે છે કે હવે રાજમહેલમાં જવા માટે બીજો ઉપાય કરૂં. જો આજે જવાય તે જ કામ થાય. છેલ્લો દિવસ પણ છે. આજે મોટા મોટા અધિકારીઆ ભેટણા લઈલઈ રાજસભામાં જશે. તેના ભેગે ભેગા હું પણ રાજસભામાં જઉં. પણ વળી વિચારે છે કે અધિકારીએ તેા મીજાજના ખાં હાય છે. એટલે મને જવા જ દીએ નહી. કાઢી જ મૂકે. આ કરતા મહાજન વેપારી શેઠીયાએ રાજસભામાં જતા હાય ત્યારે તેમની સાથે વચમાં વચમાં જઈ શકીશ. કારણ કે તેઓ દાતાને દયાળુ હાય છે. જેથી કાઈ બાલશે નહિ. અને તેની સાથે રાજસભામાં જવાશે. અગ્યાર વાગ્યા પહેલા મને મારા પીતા મળે તા જ હું તમારો સાચા પુત્ર છુ' વિગેરે વાત જણાવાય અને જેથી કામ સિદ્ધ થાય એવા વિચાર કરી રહ્યો છે.
મહાનુભાવે ! છત્રકુવરને પોતાના રાજ્ય હક્કને મેળવવાનુ
Page #352
--------------------------------------------------------------------------
________________
૩૩૧
જ
ધ્યેય કેટલું તીવ્ર છે. તેમાં જ તલ્લીન બની જાય છે, તેવી જ રીતે આપણું પણ મુક્તિપદ મેળવવાનુ ધ્યેય હેાવુ જોઇએ.
આ છત્રકુવરના રાજ્ય હક્ક માટેના ધ્યેય ઉપરથી વ્યાખ્યાતાએ ઘણી ધણી જાતનું વિવેચન શ્રોતાઓની સમક્ષ કરી શકે છે. ભાણકુવરની બુદ્ધિ,ક્ષમા, સુદેવગુરૂ ધર્મ પ્રત્યેની ભક્તિ પણ અજબ છે એ ઉપરથી પણ ધણું જ મેળવી શકાય છે. પ્રધાનજીએ પણ અવસર પામીને રાજકુવરને જૈન ધર્મીમાં દઢ કરવા જૈન ધર્મના પ્રખર અભ્યાસી શ્રટ્ઠાવાન એવા વિદ્વાન પંડિતની સાથે જોગવાઈ કરી આપી. આ ઉપરથી સ્વપરના બાળકાને સુદૃઢ ધર્મના સંસ્કાર પાડવાની ણી જ જરૂર છે. તે સમજી શકાય તેવી બીના છે. હાલતા આપણે ક્ષાંત્યાદિ ગુણા કીર્તિ મેળવી લલિત સુખ મેળવવા પ્રયત્ન કરતા બારમી ઢાળ પુરી કરીએ.
ઢાળ ૧૩ મી
દોહરા
રતનપાળ ગોલવાડમાં, મુનિસુવ્રત સ્વામી સાદાગરની પાળમાં, શાંતિ સુખધામી. ૧ સુખડ પ્રતિમાજીનજી, વાસુપૂજ્ય રંગલાલ ચંદ્રપ્રભુ પણ ખાજુમાં,દર્શન પામ્યાન્યાલ ૨
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૩ર
ઝવેરીપળે ચોવીશમાં, મૂળનાયક મહાવીર લહેરીપળમાં એ જ છે, ધીર વીર ગંભીર ૩ દોશીવાડે ગોસાઈપિળ, ભાભા પાર્શ્વનાથ બીજા મુનિસુવ્રત પ્રભુ, નમુ કરજેડી હાથ ૪ મહાવિદેહમાં વિચરતાં, શ્રીસિમંધર ખાસ કાઉસગ્ગીયાછેબાજુમાં સુખસાગરજી પાસ ૫ રીલીફરોડ નીશાળે, શાંતિનાથ બેઉ છેજ વાસુપૂજ્યજીન બારમાં જોતાં મન હરખેજ ૬ જગવલ્લભ પાસ ભેંયરે, બેઠા ફુટ છે સાત સાડાછકુટ આદિ જિનદર્શન સુખ એકાંત ૭ ( કામ પડયું છે એક તારું મારા બાપલા કામ પડયું છે એક્તા)
જુઓ કર્મગતિ જ જુઓ કેવી, ભવિપ્રાણીયા. વિચિત્ર છે બહુ ભારી. જેની શક્તિ જણાય નહી એવી,
ભવિપ્રાણીયા. જાણે જ કેવળ ધારી. જુઓ. કમ વસ્તુજ એવી, આત્મ મુંઝાય તેવી, કર્મબંધ થાય. લીધુ એ વિચારી. ભવિપ્રાણીયા ૧ સ્વભાવ, સ્થિતિ, રસ,દળીયા ભેગવાયે બસ, સવિ કહેવાઈ ગયું બહુવારી. ભવિખાણીયા ૨ કરણેની વાત સૂણે, તેના જ નામ ગુણે નામ જેવા જ કામ તેના ભારી. ભવિપ્રાણીયા ૩
Page #354
--------------------------------------------------------------------------
________________
૩૩
આત્મ પરિણામ કહે, આત્મ દશા જ કહો થાય આઠ વિભાગ બલીહારી. ભવિમાણીયા ૪ અધ્યવસાયે કરી, મનવચ કાયાએ વળી થાય આત્મિક બલ સૂણે ધારી. ભવિપ્રાણીયા ૫ કરણે એનું જ નામ, નામ જેવા છે કામ આઠ કરણના નામ રાખે ધારી. ભવિપ્રાણીયા ૬ કરણના નામ સૂણો, કેવા કેવા છે ગુણો ટકો કર્મ પ્રપંચ એને ભારી. ભવિપ્રાણીયા ૭ કર્મ ઉદય પહેલાં, થાયે ફેરફાર એમાં આઠ કરણેથી થાય ફેરફારી, ભવિપ્રાણીયા ૮
| દોહરા કર્મનિકાચિત તેહમાં, થાય નહી ફેરફાર, સમજી રાખો એટલું કરીએ કરણ વિચાર. ૧ બંધન કરણ થકી કહું થાય કમને બંધ, વળી નિધત્ત કરણથી, નિધત્ત કર્મનો બંધ. ૨ નિકાચના કરણથકી, કર્મ નિકાચિત થાય, તે ત્રણે કરણે થકી, તેવા કર્મબંધાય. ૩ બીજા પાંચ કરણે વડે, થાય કર્મ ફેરફાર, તે પણ જાણવા જેહવા, સૂણો નામ વિચાર. ૪ નામ સંક્રમણ કરણ છે, રાખો યાદ સદાય, કમતણી પ્રકૃતિમાં કહું પરિવર્તન થાય. પણ
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૦૪
સંક્રમણથાયસજાતીયમાં,વિજાતિયમાંનથાય, ઉત્તર પ્રકૃતિ જે કર્મની, તે સજાતિય કહેવાય. ૬ અશાતા વેદનીય કર્મતે શાતા વેદનીય થાય, પણુમેહનીય જે કર્મ છે, તે વિજાતિય કહેવાય. ૭ ઉદ્દવર્તના કરણ કહું કર્મ સ્થિતિ અને રસ, તેનાથી વધતા રહે, જાણ લીઓ તુમે બસ. ૮ વળી અપવર્તનાકરણથી,ઘટેસ્થિતિરસાણ, અશુભ કર્મોની સ્થિતિ, રસ તણું કરે હાણ. ૯ સારા વર્તન કારણે, જેલ દિવસો કપાય, તેમઅધ્યવસાયઉંચકારણે ન્યુનસ્થિતિરસથાય.૧૦ આત્મગુણે પ્રગટાવતા, કર્મ સ્થિતિ તુટે જ મોહનીય કર્મની સ્થિતિ, ઘટે સમજે હેજ. ૧૧ ગ્રંથભેદ કરી વળી, સમતિ પામે જ દેશવિરતી પણું વળી, સર્વ વિરતિ ધારે જ ૧૨ જેમજેમકર્મસ્થિતિઘટે તેમતેમ આગળવધાય કરણે વિચિત્ર જાણવા, બુદ્ધિ ધરો સદાય. ૧૩ કર્મસ્થિતિ વળી રસધટે, રહેપ્રદેશ જેમ તેહ પણ તે ટુંકા કાળમાં, ભેગવાઈ જાયે એહ. ૧૪ હવે ઉદીરણા કરણથી, કર્મ ઉદીરણ થાય તે ઉદીરણા કરણને, દૃષ્ટાંતે સમજાય, ૧૫
Page #356
--------------------------------------------------------------------------
________________
૩૩પ.
કર્મ ઉદયનો કાળ તે, નક્કી થયેલ હોય તે પહેલા કર્મોદય. થાય ઉદીરણું સોય ૧૬ કાચી કેરી ઘાસમાં, મૂકયે પાકી જાય. એવી જ રીતે કર્મની, ઉદીરણ પણ થાય. ૧૭ ઉદય અને ઉદીરણ, બંને છે જુદા જ સ્વાભાવીક વખત થતાં ફળ ઉદયે મળતાજ. ૧૮ વખત થયા પહેલાં જ જે, કર્મો ઉદયે આવે તે ઉદીરણ જાણવી, ફરક સમજાયે. ૧૯ ઉપશમન કરણ સમજીએ,રહે કર્મો ઉપશાંત અંગારા પર રાખથી, ઠંડા પડે એજ વાત. ૨૦ ઉદય ઉદીરણાથાય નહિ,ઉદવર્તન તે થાય અપવર્તન થઈ શકે, સંક્રમણ પણ થાય. ૨૧ કર્મોદય પહેલા જ તે, કરણ કરે છે કામ પણ કર્મોદય પ્રગટતાં, લાગે ન કરણ જાણ. ૨૨ જે જે કર્મો ઉદયમાં, આવ્યા હોય પ્રમાણુ કરણ લાગે નહી તેહને, લાગે બીજાને જાણ. ૨૩ અધ્યવસાયને રોગનું, બલ તે કરણ કહેવાય વિચિત્ર શક્તિ તેહમાં વિવેચનથી સમજાય. ૨૪ સુજ્ઞ કરણે આઠનું, સ્વરૂપ ઝીણું છે જ કઠણ છતા બુદ્ધિ બળે, સમજાયે તે હેજ ૨૫,
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૩
ક્ષાંતિથી સમજે સદા, વધે બુદ્ધિ ભંડાર લલિત અભ્યાસે કરી, પમાય ભવને પાર. ૨૬
૧૩ મી ઢાળનું વિવેચન મહાનુભાવે? રતનપોળ ગોલવાડમાં શ્રીમુનિસુવ્રત સ્વામીના તથા સેદાગરની પિળમાં શ્રી શાંતિનાથ પ્રભુને તથા લાલ લેપવાળા સુખડના પ્રતિમાજી શ્રી વાસુપૂજ્ય સ્વામીના અને શ્રી ચંદ્રપ્રભુજીના દર્શન કરી હું ન્યાલ . ઝવેરીપળમાં શ્રી મહાવીર પ્રભુજી તથા લહેરીયા પિળમાં મનહર શ્રી મહાવીર પ્રભુજીના દર્શન કરી દેશીવાડાની ગોસાંઈજીની પળમાં શ્રી ભાભા પાર્શ્વનાથજી તથા શ્રી મુનિસુવ્રત સ્વામીને બે હાથ જોડી નમસ્કાર કરી. શ્રી સીમંધર સ્વામી જેઓ હાલ શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહ્યા છે. તેઓને તથા કાઉસગ ધ્યાનમાં ઉભેલા પ્રભુજીને તથા શ્રી સુખ સાગર પાર્શ્વનાથ પ્રભુજીને ભાવથી નમન કરી રીલીફ રેડના શ્રી શાંતિનાથ પ્રભુજી તથા નીશાપિળમાં પણ શ્રી શાંતિનાથ પ્રભુને તથા શ્રી વાસુપૂજ્ય સ્વામીને નમન કરતા મનડુ હરખાયું, શ્રી જગવલ્લભ પાર્શ્વનાથજી જેઓની બેઠી પ્રતિમા આશરે સાત ફૂટની ભેંયરામાં ભવ્ય મુખારવિંદ વાળી છે તેમજ જેડેના બીજા ગભારામાં સાડા છ ફુટની ભવ્ય પ્રતિમા શ્રી આદિનાથ પ્રભુજીની છે. તેઓના તેમજ ઉપર શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજી વિગેરેના દર્શન કરતા એકાંતસુખ મેળવ્યું.
Page #358
--------------------------------------------------------------------------
________________
૩૭
મહાનુભાવો ? આપણે છત્રકુંવરના રાસમાં સાથે સાથે કર્મ. સંબંધીની જાણ માટે પાંચમી ઢાળથી કર્મ સ્વરૂપ થોડું થોડું જાણતા જઈએ છીએ, જગતમાં જે કંઈ વિચિત્રતા દેખાય છે.. તેમાં મુખ્ય ભાગ કર્મ જ ભજવે છે. ' હે ભવિછો? કર્મની વિચિત્રતા? જુઓ. તેની શક્તિ પણ અજબ છે.કેવળજ્ઞાની સિવાય છા છે તેની વિચિત્રતા તેની શક્તિ જાણી શકતા નથી.
કમ વસ્તુજ એવી છે કે તે આત્માને મુંઝાવી નાખે છે.
આપણે અત્યાર સુધીમાં કર્મબંધ સબંધી કેટલુંક જાણી લીધું કે આત્માનું અસ્તિત્વ છે. કર્મ શું ચીજ છે? તે સંબંધી પરમાણુઓનું વર્ણન, તેનાથી થતી વર્ગણાઓ, તેની સૂક્ષમતા ઔદારિક, વૈદિય વિગેરે પાંચ શરીરનું વર્ણન, આત્મા પોતે જ કર્મ વર્ગણાને ખેંચે છે. લેહચું અને સ્વભાવ લેઢાને જ ખેંચવાને છે. તેમ કર્મને સ્વભાવ આત્માને જ વળગવાને છે. પણ કર્મ રહિત એવા સિદ્ધના ને લાગતા નથી, અશુદ્ધ એવા આત્માને લાગે છે. જડ કર્મો પણ આત્મા ઉપર અસર કરી શકે છે. પંડિત, વકીલ, ડોકટર, બેરીસ્ટર કે જર્જા મેજીસ્ટ્રેટ હોય પણ દારૂ કે ભાંગ પીએ તે ગાંડા જેવાજ બની જાય છે તેમ બ્રાહ્મી વિગેરેના સેવનથી બુદ્ધિવાન થાય છે.
આત્માને સમયે સમયે સાત અથવા આઠ કર્મને બંધ અને આને ઉદય. આઠે કર્મોની નિર્જરા આ બધુ આત્માને
Page #359
--------------------------------------------------------------------------
________________
દરેક સમયે થાય છે. આત્મા અખંડ પદાર્થ છે. અસંખ્ય પ્રદેશનો સમૂહ છે.આત્મપ્રદેશ સંકોચાય છે તેમ વિસ્તાર પણ પામે છે. આત્મપ્રદેશે આંદોલિત હોય છે. તેની અસર લેહી ઉપર થાય છે.લેહીની ક્રિયા નાડીઓ દ્વારા જાણી શકીએ છીએ.આત્મામાં
દેલને–ગ થાય છે અને લાગણીઓના પ્રકારો-અધ્યવસાયે થાય છે. એમના બલથી આત્મા કામણ વણાને ખેંચે છે, અને અધ્યવસાયની તેના પર અસર થવાથી તેના જુદા જુદા અનેક ભેદ થાય છે.
પ્રદેશબંધ, પ્રકૃતિબંધ, રિતિબંધ અને સંબંધ આ ચાર પ્રકારના બંધ થાય છે તે બંધ થવામાં મિથ્યાત્વ અવિરતિ કષાય અને વેગ તેના કારણો છે. તેનાથી કર્મો બંધાય છે. વળી કર્મ બંધમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ એ પાંચ નિમિત્તો હોય છે. વળી ઢીલા કે તીવ્ર બંધ થવામાં રyષ્ટ બદ્ધ, બદ્ધ બંધ, નિધત્ત બંધ અને નિકાચિત્ત બંધનું સ્વરૂપ પણ જાણ્યા બાદ કર્મની વિચિત્રતામાં કર્મ બંધ થયા બાદ તેમાં કર્મોની ફેરફારી કરનારા આઠ કરણેનું વર્ણન આવે છે તે ઝીણું હેવાથી બરબર ધ્યાન રાખવાની જરૂર છે. " વેગ અને અધ્યવસાયના તે તે સમયના એક સામટા બળને કરણ કહે છે. જેની મદદથી કર્મબંધ થાય છે, અને કર્મબંધ થયા પછી પણ કર્મમાં અનેક જાતના ફેરફાર થાય છે. કર્મબંધ થતી વખતે જ એ વસ્તુ નિશ્ચિત થાય છેકે આકર્મ કેવા સ્વભાવે,
Page #360
--------------------------------------------------------------------------
________________
૨૩૯
કેટલા સમય પુરતુ, કેવા રસપૂર્વક અને કેટલા દલિક પ્રમાણમાં ઉદયમાં આવશે. જે કર્મ નિકાચિત બંધાયુ હોય તો તેની આ બાબતમાં કંઈપણ પરાવર્તન કે કંઈપણ ફેરફાર થઈ શક્તોનથી. એટલે ઉદયકાલે બરાબર એકરીતે ઉદયમાં આવીને તે પિતાનું ફળ બતાવે છે, પરંતુ જે કર્મો નિકાચિત નથી પણ અનિકાચિત છે તે ઉદયમાં આવે તે પહેલા તેમાં કેટલાક ફેરફારો થાય છે, થઈ શકે છે, અને તે બાબત સમજવામાં બરોબર આવે તે માટે જ કરણનો વિષય જાણે જોઈએ કરણે આઠ છે. નામ પ્રમાણે તેના કામ છે, આખો કર્મને પ્રપંચ એ આઠ કરણ ઉપર જ ટક્યો છે, કર્મ ઉદય પહેલાં તેમાં આઠ કરણથી ફેરફારી થાય છે. તે કરણના નામ અને તેના કામ નીચે મુજબ છે.
૧ બંધનકરણ. તેનાથી કર્મને બંધથાય. રનિધાકરણ, તેનાથી નિધત્ત કર્મ બંધાય. 3 નિકાચના કરણ,તેનાથી નિકાચિત્ત કર્મ બંધાય. એ ત્રણે કરણે કર્મબંધ થતી વખતે જ હોય છે, ૪ સંક્રમણ કરણ, તેનાથી કર્મને સંક્રમણ થાય છે. ૫ ઉદ્વર્તન કરણ, તેનાથી કર્મોની સ્થિતિ અને રસ વધે છે. ૬ અપવર્તનો કરણ, તેનાથી કર્મોની સ્થિતિ અને રસ ધટે છે. ૭ ઉદરણા કરણ, તેનાથી કર્મની ઉદિરણું થાય છે. ૮ ઉપશમના કરણથી કર્મો ઉપશાંત રહે છે. આ આઠકરણો ઉપર જ કર્મને પ્રપંચ ટકી રહ્યો છે.
કર્યા કર્મ ભોગવવા વિના છૂટકે નથી, તે નિકાચિત બંધ
Page #361
--------------------------------------------------------------------------
________________
૪૦
વાળા કર્મને અંગે સમજવાનુ છે. બદ્ધ અને સ્પષ્ટ બંધવાળા કર્મીમાં અધ્યવસાયના બળથી અવશ્ય ફેરફારો કરી શકાય છે, અને નિધત બંધવાળા ક માં પણ અધ્યવસાયના બળથી સ્થિતિ અને રસની ન્યૂનાધિકતા ઉપજાવી શકાય છે.
જેના વડે કા`ણ વણાનું આત્મ પ્રદેશો સાથે જોડાણ થાય તે બંધન કરણ કહેવાય.
પ્રથમ ગાંઠ ઢીલી બાંધી હેાય પણ પછી તેને ખેંચવામાં આવે તો મજબૂત બને છે.તેજ રીતે પ્રથમ નિરસ ભાવે બાંધતાં કમ ઢીલા બંધાયા હોય પણ પછી તેની પ્રશ ંસા કરવામાં આવે, બડાઈ હાંક્વામાં આવે તો એ કમ મજબૂત થાય અને નિધત્ત અવસ્થાને પામે.
જે
આ રીતે બદ્ધ કેરપૃષ્ટ કને મજબૂત કરનારૂ જે કરણ તે નિધત્ત કરણ કહેવાય છે.
જે કમ નિધત્ત અવસ્થાને પામ્યું, તેની સ્થિતિ અને રસ અધ્યવસાયા દ્વારા ધટાડી શકાય પણ તેની ઉદીરણા કે સ ંક્રમણ થઈ શકે નહી.
આ પરથી સમજવાનું કે કાઈ પણ અશુભ કમ બાંધ્યા પછી તેની પ્રશંસા કરવી નહિ કેતે અંગે કાઈ પ્રકારની બડાશ મારવી નહિ, જોયું મેં પેલાને કેવા આબાદ છેતર્યો. એને મે પુરેપુરા બનાવ્યા છે. એ મને બરાબર યાદ કરશે. આપણી આગળ કાર્યની હેાશીયારી ચાલે નહિ. બધાને ઠીક કરી દઇએ !
Page #362
--------------------------------------------------------------------------
________________
૩૪૧
એતો એજ લાગને છે! એમને માર્યોજ છૂટકે! વગેરે વચમાં પાપની પ્રશંસા અને પિતાની બડાઈ છે. માટે એવા વચને ક્રી ઉચ્ચારવા નહિ.જે પાપ થઈ ગયું તો તેને માટે પશ્ચાતાપ કર. દિલગીર થવું પણ તેની પુષ્ટિ તો ન જ કરવી.
એક કર્મ બાંધ્યા પછી અત્યંત ઉલ્લાસ આવે. રાજીરાજી થાય.તેની વારંવાર પુષ્ટિ કરે તો એ કર્મ નિકાચિત બની જાય.
નિધત્તબંધ કરતાં પણ વધારે દૃઢતાથી કર્મબંધ થાય.જેમાં ભવિષ્યમાં કશો ફેરફારજ ન થાય. જેનું જેવું ને તેવું ફળ ભેગવવું જ પડે તેનું નામ નિકાચિત્ત બંધ. જે વેગ અને અધ્યવસાયના બલથી નિકાચિત કર્મ બંધાય તે વેગ અને અધ્યવસાયને નિકાચના કરણ કહેવાય છે. નિકાચિત બંધાયેલા કર્મોના બંધપર ભવિષ્યમાં કોઈપણ કારણની અસર થતી નથી.
બંધ સમયે રસબંધ વિગેરેના જે નિયમો નક્કી થયા હોય તેજ નિયમ પ્રમાણે બરાબર અવશ્ય ફળ ભેગવવું જ પડે છે. એ રીતે બદ્ધ રપૃષ્ટ કે નિધત્ત કર્મને નિકાચિત કરનારૂં જે કરણ તે નિકાચના કરણ કહેવાય.
બંધન કરણ, નિધત્ત કરણ અને નિકાચના કરણ એ ત્રણે કરણે કર્મબંધ થતી વખતે જ હોય છે.
આત્મા પુરૂષાર્થ કરે અને શુભ અધ્યવસાયનું બળ વધારે તો પૂર્વબદ્ધ કર્મના કિલ્લામાં મેટા ગાબડા પાડી શકે છે. તેથી મનુષ્યવ્રત, નિયમ, જપ, તપ ધ્યાનના માર્ગે આગળ વધવાનું છે.
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૪ર
હવે ચોથા સંક્રમણ કરણનું વિવેચન લખાય છે.
મહાનુભા! બંધન કરણ નિધત્તકરણ અને નિકાચના કરણના વિવેચન પછી ચોથું સંક્રમણ કરણ વિચારીએ જેના વડે કર્મની પ્રકૃતિમાં પરિવર્તન થઈ જાય તેને સંક્રમણ કરણ કહેવાય. સંક્રમણ સજાતીય પ્રકૃતિમાં થાય છે પણ વિજાતીય પ્રકૃત્તિઓમાં થતું નથી. સજાતીય પ્રકૃતિ એટલે કર્મની મૂળ આઠ પ્રકૃતિઓ છે. અને ઉત્તર પ્રવૃતિઓ ૧૫૮ છે. તેમાં એકજ કર્મની ઉત્તર પ્રવૃતિઓ સજાતીય પ્રકૃત્તિ કહેવાય.બીજા કર્મની પ્રકૃતિએ તે વિજાતીય કહેવાય છે. એટલે કે અશાતા વેદનીય કર્મ શાતા વેદનીયમાં ભળી જાય પણ મોહનીય કે અંતરાય વગેરે ન બને.
એક ભાઈ શાતાદનીય કર્મ ભોગવી રહ્યો હોય ત્યારે અયાનક કોઈ નુકશાનીના ખબર સાંભળે અથવા કોઈ અંગત નેહી સ્વજનનું મરણ સાંભળે તે વખતે એકદમ બેચેની બની જાય. દુઃખમાં ડુબી જાય ત્યારે શાતા વેદનીય કર્મ પણ અશાતાવેદનીય બની જાય. તેમ જ એક ભાઈ બહુ દુઃખીયો હોય રોગથી પીડાતો હોય દરદ સહન ન થતું હોય તેવા વખતે અચાનક બે પાંચ લાખ રૂપિયાની લેટરી લાગ્યાના સમાચાર સાંભળતા જ બધુ દુઃખ ભૂલી જાય. આનંદમાં આવી જાય. દુઃખતે થતું જ હોય છતાં હૃદયમાં આનંદ હેવાથી તે દુઃખને ભણે નહિ દુઃખ જણાય નહિ, તે વખતે અશાતાદનીય કર્મો
Page #364
--------------------------------------------------------------------------
________________
L૩૩
શાતામાં ફેરવાઈ જાય છે. એના જેવું જ સંક્રમણ કહેવાય. દ્રવ્યક્ષેત્રકાળ. ભાવ અને ભવનું નિમિત્ત પામીને સુખ દુઃખમાં પલટ થાય છે. આ તે એક દાખલા પુરતી જ વાત છે. બાકી અધ્યવસાયના જોરે સજાતિય પ્રકૃતિમાં સંક્રમણ થાય.
સંક્રમણ કરણમાં અમુક અપવાદ પણ છે. આયુકમની ચારે ઉત્તર પ્રકૃતિ સજાતીય છે. છતાં પરસ્પર સંક્રમણ ન થાય તેમ મિથ્યાત્વ મોહનીય અને ચારિત્ર મેહનું પણ સંક્રમણ ન થાય.કેઈ માણસે નિર્દય પરિણામથી બીજાને ખૂબદુઃખ આયાથી અશાતા વેદનીય કર્મ બાંધેલું હોય અને પાછળથી એને પશ્ચાતાપ થાય અને પરિણામની ધારા પલટાઈ જાય તે અશાતાનું સંક્રમણ શાતામાં થઈ શકે છે.
બંધ થયા પછી કોઈ એવી જાતના અધ્યવસાય સ્થાનક અને વેગનું બલ લાગે. તેથી એકભાગના પ્રદેશો બીજા ભાગમાં ભળી જાય, અને પ્રકૃતિ, સ્થિતિ, રસ વિગેરે પણ બીજાભાગના જ ગણાય. જેમકે હસવું લાવનાર કર્મનો ભાગ તે આનંદ (ર. તિ) આપનાર કર્મના ભાગ સાથે મળી જાય, ત્યાર પછી તેનું નામ હસવું લાવનાર કર્મ ન કહેવાય. હસવું લાવનાર કર્મને ભાગ મટી જ ગયે. તે આનંદ આપનાર સાથે મળી જવાથી તે અને તેમાં તે વખતે ન ઉમેરે પામેલા બીજા કર્મ એ બંનેનું આનંદ આપનાર કર્મ કહેવાય. અને તેનું ફળ પણ ભવિષ્યમાં આનંદ જ હૈય, પણ હસવું ન આવે. આવી રીતે
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૪૪
એક કમ બીજામાં મળી જાય તેનું નામ “ સંક્રમ '' કહેવાય છે. અને જે ચેાણ અને અધ્યવસાયના બલથી પરરપર સંક્રમ થાય નુ નામ સંક્રમણ કરણ કહેવાય.
હવે પાંચમુ ઉર્દૂ ના કરણ—જેના લીધે કમની સ્થિતિ અને રસ વધી જાય તે ના કરણ કહેવાય.
છઠ્ઠું અપવ ના કરણ———જેના લીધે કર્મની સ્થિતિ અને રસ ધટી જાય તે અપવ ના કરણ કહેવાય.
આત્મવિકાસના માર્ગ સુલભ સરલ બનાવવા માટે અશુભ કની સ્થિતિ અને રસની અપવના જ જરૂરી છે.
જૈન મહાત્માઓ કહે છે કે અશુભ કમ ફળ ભાગવવાના કાળનું પ્રમાણ તથા અનુભવની (રસની)તીવ્રતાનિણી ત થયેલી હૈ।વા છતાં પણ આત્માના ઉચ્ચકાટિના અધ્યવસાયા રૂપ કરણ દ્વારા તેમાં ન્યૂનતા કરી શકાય છે. દાખલા તરીકે જે એક માણસને ગુના બદલ બાર વર્ષની કેદ મળી ઢાય પણ તે જેલમાં સારૂ વર્તન બતાવે તેા તેના અમુક દિવસે કપાય છે. એટલે તે ખાર વર્ષને બદલે નવ કે દશ વર્ષે છૂટી જાય છે. અહીં પણ સદ્દવિચાર અને સનનેા જ સવાલ છે.જેને કમ રાજા સાથે થયેલા સ્થિતિના કરાર તાડતાં ન આવડે. તે આધ્યાત્મિક વિકાસમાં આગળ વધી શકે જ નહિ.
આત્મવિકાસના માર્ગોંમાં કાળને કેમ તેડવા ! એ મુખ્ય બાબત છે. આત્મા જ્યારે મેાહનીય કમની સ્થિતિ ૬૯ કાડાકાડી સાગરોપમથી કંઈક વધારે ધટાડે. ત્યારે ગ્રંથીભેદ કરીને
Page #366
--------------------------------------------------------------------------
________________
૨૫
સમ્યકત્વ પામે. તેથી વધુ સ્થિતિ તેડે ત્યારે દેશવિરતિ પણું પામે. અને તેથી વધુ સ્થિતિ છે. ત્યારે સર્વ વિરતિપણું પામે. આ રીતે આત્માના ગુણો પ્રગટ કરવા માટે કર્મની સ્થિતિ તેડી નાંખવી પડે છે. કર્મની રિથતિ તૂટવા છતાં કર્મના પ્રદેશનો સમૂહ તે એમને એમ જ રહે છે, પરંતુ તે દીર્ધકાળને બદલે ટુંકા કાળમાં ભગવાઈ જાય છે.
૧૭મું ઉદિરણાં કરણ–કર્મના ઉદયને માટે જે કાળ નિયત થયેલ હોય તે પહેલાં જે કર્મ ઉદયમાં આવે તે તેને કર્મની ઉદીરણા થઈ કહેવાય.
ઉદય એટલે સ્વભાવિક રીતે વખત આવી પહોંચતા કર્મ પિતાનું ફળ બતાવે, અને ઉદીરણા એટલેવખત આવી પહોંચ્યા પહેલાં કર્મોઉદયમાં આવે પિતાનું ફળ બતાવવા તયાર થાય. ઉદયમાં અને ઉદિરણામાં આ તફાવત છે.
આ ક્ષણે તમે હાસ્ય ઉત્પાદક કર્મને બધું. અને તે એવી રીતે બાંધ્યું છે કે જેથી એક મહિના પછી તમારે હસવું પડશે. એક મહિને બરાબર પુર થતાં જ હસવું આવવાનું જ તે કર્મ ઉદયમાં આવ્યું કહેવાય. પરંતુ જે તે હસવું મહિનો પુરા થયા પહેલાં આવી જાય તે કર્મની ઉદીરણા થઈ ગણાય.
અહીં પ્રશ્ન થશે કે કર્મ વહેલું ઉદયમાં શી રીતે આવે ? તેને ઉત્તર એ છે કે ફળે અમુક દિવસે પાક્વાના હોય છે. પણ પ્રયત્ન કરવામાં આવે તો એ વહેલા પણ પક્વી શકાય છે.
Page #367
--------------------------------------------------------------------------
________________
‘૩૪૬
કેરીને ઘાસમાં રાખવાથી તે જલ્દીપકે છે, તેરીતે પ્રયત્ન કરવામાં આવે તો કર્મને પણ ઉદય માટે નિયત થયેલા સમય પહેલા ઉદયમાં લાવી શકાય છે.સામાન્ય નિયમ એવો છે કે જે પ્રકૃતિને ઉદય ચાલતો હોય તે પ્રકૃતિની ઉદીરણા થઈ શકે.
ઉદયમાં આવેલું કર્મ પૂર્ણ કાળે ઉદયમાં આવ્યું છે કે, ઉદીરણા થઈને ઉદયમાં આવ્યું છે. તે તો જ્ઞાનીઓ જ જાણી શકે. પરંતુ કર્મ ઉદીરણા થઈને ઉદયમાં આવ્યું હોય તો સમ્યગદષ્ટિ આત્મા ભવિતવ્યતાને પાડ માને. એ તે એમ જ સમજે કે દેવું ગમે તે સ્થિતિમાં ભરપાઈ કરવું પડશે. તે સારી હાલતમાં ભરપાઈ કરી દેવું ખોટું ? હાલ વીતરાગ દેવ મળ્યા છે. નિગ્રંથ ગુરૂ મળ્યા છે. અને સર્વજ્ઞ પ્રણીત ધર્મ મલ્ય છે. આવા વખતે કર્મને ભેળવીને પરિણામ નહિટકાવીએ તો જયારે શ્રી જિનેશ્વર દેવના ધર્મનું શ્રવણ વગેરે નહિ હોય, ત્યારે પરિણામ શી રીતે ટકાવી શું? અનુક્રમે ઉદયમાં આવેલાં કર્મો તો ચારે ગતિના છે ભેગવે છે. પણ મનુષ્યભવ મલ્ય. ધર્મ પામ્યા. ધર્મનું આચરણ કરવાની શક્તિમાં આવ્યા. ત્યારે જે કર્મો ઉદયમાં ન આવ્યા હોય. તેમને ઉદયમાં લાવીને તોડી નાંખવાનો પ્રયાસ કરવામાં આવે તો જ મળેલા મનુષ્યભવની સાર્થકતા કહેવાય. મહાપુરૂ કર્મનીઉદીરણા કરીને તેને ભેળવી લે છે. અને મોક્ષ માર્ગ નિષ્ક ટક બનાવે છે.
આઠમું ઉપશમના કરણ–વેગ અને અધ્યવસાયના બળને લીધે કર્મો શાંત પડયા રહે. જેમાં ઉદય ઉદીરણા વિગેરે
Page #368
--------------------------------------------------------------------------
________________
ન હોય તેનું નામ ઉપશમના કારણે. ઉપશમના કરણને લીધે કર્મો ઉપશાંત રહે.
અંગારા જલી રહ્યા છે. તેના ઉપર રાખ નાખી દઈએ. તે તે ઠંડા પડી જાય છે. તેના જેવી આ સ્થિતિ છે. આ હાલતમાં કર્મની ઉદ્દવર્તના અપવર્તન તેમજ કર્મનું સંક્રમણ થઈ શકે છે. કર્મો ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થઈ ચૂક્યા હોય તેને કરણ ન લાગે. બીજા બધાને લાગે. જેમ એક યંત્રના બધા ભાગો. સાથે કામ કરે છે. તેમ બધા કરણ સાથે કામ કરે છે. ટૂંકમાં. આઠે કરણની વિગત આ રીતે છે.
આત્મા સમયે સમયે કર્મ ગ્રહણ કરે છે. એટલે બંધન કરણ ચાલુ જ હોય છે. તે વખતે ઢીલા કર્મો મજબૂત બનતા હોય છે. મજબૂત વધારે મજબૂત બનતા હોય છે. એટલે નિધત્ત. કરણ અને નિકાચના કરણ પણ ચાલુ જ છે.
આજ વખતે કેટલાક કર્મોની સ્થિતિ અને રસમાં વધારે ઘટાડો પણ થતો હોય છે. એટલે ઉદ્દવર્તન અને અપવર્તના કરણ પણ ચાલુ હોય છે. તેજ વખતે કર્મની સજાતીય પ્રકૃતિઓ. પલટાતી હોય છે. એટલે સંક્રમણ કરણ પણ પોતાનું કામ કરતું હોય છે. એ વખતે કર્મને ઉદય કે ઉદીરણ ચાલુ હોય. છે, અને કેટલાક કર્મો શાંત થતા હોય છે. એટલે ઉદીરણા કરણ અને ઉપશમના કરણ પણ કાર્યશીલ હોય છે.
જયાંસુધી આભાવીતરાગ ન બને ત્યાં સુધી તેમાં શુભાશુભ.
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૪૮ પ્રવૃત્તિ ચાલુ હોય છે. શુભ પ્રવૃત્તિ વધારવી અને અશુભ પ્રવૃત્તિ - ઘટાડવી એ આગળ વધવાનો માર્ગ છે.
સુજ્ઞ ! આ આઠ કરણનું સ્વરૂપ ઝીણું અટપટુ તે છે જ છતાં ગુરૂગમથી સમજવામાં આવે તો કઠણ હોવા છતાં બુદ્ધિ - બળથી સહેજે સમજી શકાય તેવું છે. માટે શાંતિપૂર્વક સમજવાને ઉદ્યમ કરતા રહેવાથી પશમ વધે છે. સાથે બુદ્ધિમાં પણ વધારે થાય છે. લલિત કહેતા સુંદર દયેયના અભ્યાસથી : દશેયની સિદ્ધિ થાય છે ભવપાર થઈશકાય છે. મુક્તિનું ધ્યેયસિદ્ધ કરવા માટે જ આપણે છકુંવરનું ચરિત્ર ચાલુ રાખેલ છે.
દોહરા સુશા ! રાજકુંવર તે, બન્યો છે રંકકુમાર, રાજ્ય હક્કનું ધ્યેય તે, ભૂલ્યો નથી કેઈવાર, ૧ મહાનુભાવે? રંક પણ બન્યો રાજકુમાર, રાજનીતિ કળા શીખીયો, થયો એગ્ય હશયાર. ૨ શિક્ષક સંસ્કારી મલ્યા, પંડિત બહુ વિદ્વાન, - ધર્મ શ્રદ્ધા બહુ કેળવી, બન્યો જ બુદ્ધિમાન. ૩
રાજાએ પણ ચિંતવ્યું, આપું રાજને ભાર, - મુહુર્ત જોશીએ આપીઉં, શુભદિવસ સુભાવાર. ૪ રાજા ઢઢરે ફેરવે, સહુએ જાણે વાત, પણ સાચા કુંવર દિલે, થયો બહુ આઘાત. ૫ રાજ્ય હક્કના ધ્યેયથી, મળવા પીતાને ખાસ, " ઉપાય તે કર્યો ખરા, પણ થાયે ઉદાસ. ૬
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૪૮
પણ ઉદ્યમની હામમાં, રાજસભામાં ખાસ, જુઓ જાય કેવી રીતે, સાંભળો ચિત્ત હુલાશ. ૭
ઢાળ ચૌદમી
–દોહરા– કાળુપુરનો રોડ ત્યાં, મનસુખભાઈની પોળ, શ્રી નેમિજીન નિરખતાં, કાપ્યા કર્મના દેર. ૧: રાજામહેતાની પિળામાં, તોડા પળ કહેવાય, આદિનાથને વંદતા, દુખડા શર્વે જાય. ૨. જહાંપનાહની પિાળમાં ઋષભ જિન પ્રાસાદ, દર્શન કર્યા બહુ ભાવથી, રહેશે તે તે યાદ. ૩. કાળુશીની પોળમાં, સંભવનાથજી ખાસ, ભોંયરે પાસ ચિંતામણી, દર્શનથી સુખવાસ. ૪ બીજા પગથીએથી ચડી,ભેટયા વિજય પાસ, અજીતનાથ જિનમંદિર,ચિત્રકલ્યાણક પાંચ. ૫ રીલીફ રોડ હાંલ્લાં પાળે, કુંથુન સુખધામ, . પાશ્વનકુંવળી શાંતિનાથ ભયરેગૌતમસ્વામ. ૬. અનેક જૈન મંદિરથી, જૈનપુરી કહેવાય,
લલિત દર્શનથી કહે, દિલ અતિ હરખાય. ૭ (રાગ–કામ પડ્યું છે એક તારું, મારા બાપલા કામ પડ્યું છે એક તારું) જુઓ જુઓ કરમગતિ કેવી,
સૂણે શેઠીયા, જુઓ કરમગતિ કેવી
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૫૦
ગાદી રાજકુંવરને દેવી,
૧
૨
સૂણા શેઠીયા, જીએ કરમગતિ કેવી. શહેર શણગારે રાજા, વિધવિધ વાગે વાજા, થાય રાજસભા આજ જોવા જેવી, સૂા.જીએ. ભાણા કુવર અન્યા, વિધા વળી જ ભણ્યા, રાજ મુદ્રા દેશે રાય તેવી, સૂા. જીએ. શેઠ શાહુકાર આવે, સાચા કુંવર ફાવે, ઘૂસે ખબર પડે નહિ તેવી, સૂણા. જીએ. ૩ કાઈ જોઈ જ ગયા, આતા ભીખારી રહ્યો, કાઢાકાઠા એને એટલે એવી વાણી, સૂ॰. જી. ૪ કહે કુંવર ખરા, હું છું ગરીમ ધરા, લાવા લાવા કૃપા જ કરેા એવી, સૂણેા. જીએ. જોવા તમાને મળે, કયાંથી મને જ મળે, રાજ સભા હશે જ જોવા જેવી, સૂા. જીએ. શેઠીયા જોડુ છું હાથ, જોવા જવા ઘો સાથ, નથી ખુરશી મારે કાંઈ લેવા, સૂણા. જી. ૭ ખૂણે બેસી જ રહું, દયાળુ આપ સહુ, સૂણા ગરબડ કરીશ નહી તેવી, સૂણેા. જી. હરકત નથી જ કાંઈ, અમને તુ આવ ભાઈ, કહે સજ્જન સૂણી વાત એવી, સૂણા. જીઆ એમ સભામાં ગયા, ખૂણામાં એસી રહ્યો, મુજ ગાદી જશે ચિંતા મન એવી, સૂણા. જુએ. ૧૦
૫
૬
૮
Page #372
--------------------------------------------------------------------------
________________
ઉપર
રાજ સભાના જે, સુંદર પિશાક એવો, પહેરી જાયે સભામાં સહ એવી, સૂણે. જુઓ. ૧૧ રોગ્ય સ્થાને જ બેસે, વચમાં ન ઈ પેસે, કાઈ ગરબડ કરે નહી એવી, સૂણે. જુઓ. ૧૨ પધાર્યા જ્યારે રાય, સભા ખુશી જ થાય, કરે સન્માન ઉભા થઈ એવી, સૂણો. જુઓ. ૧૩ માત પિતાને જુએ, આંસુએ મો ધૂએ, પણ મળવાની યુક્તિ નહી એવી, સૂણે. જુઓ. ૧૪ દેખી ખુશી જ થાય, કરે કે ઉપાય, વાત સાચી સૂણવું બધી એવી, સૂણે. જુઓ. ૧૫ એલાય નહી જરી, બેલું તે કાઢે વળી, ફરી પેસાય નહી ઘડી એવી, સૂણો. જુઓ, ૧૬ વીચારી ચૂપ બને, વાગ્યા જ દશ અને, રહી કલાક એક હવે એવી, સૂણે. જુઓ. ૧૭ થાયે છે નાચ ગાન, કુંવરને નથી ભાન, ખરા હકદાર હું જ લીન એવી, સૂણ. જુઓ. ૧૮ મુક્તિનું ધ્યેય સાચ, બીજું બધું જ કાચ, શખો ક્ષાંતિ શ્રદ્ધા દિલ એવી, સૂણો. જુઓ. ૧૯ હેજે કીતિ જ મળે, ભક્તિ નિપુણ ફળે, * થાય મુકિત લલિત નેયા જેવી, સૂણો. જુઓ, ૨૦
Page #373
--------------------------------------------------------------------------
________________
કપર
૧૪મી ઢાળનું વિવેચન
મહાનુભાવા ! રાજનગર-જૈનપુરી, અમદાવાદ શહેરની પાળાના જૈન દહેરાસરામાં નિમૂર્તિઓના દર્શન કરતા કાળુપુર રોડ ઉપર આવેલ શેઠ મનસુખભાઈની પાળમાં શ્રી નેમિનાથ પ્રભુજીને નિરખતાં નમન કરતાં કમના દારને કાપ્યા, પાસે જ જ્ઞાન—દાનમંદિર ભવ્ય ઉપાશ્રય પણ છે, વળી રાજમહેતાની પાળની તોડા પાળમાં શ્રી આદિનાથ પ્રભુના દર્શન કરી જહાંપનાહની પાળમા ઊંચી બાંધણીવાળુ શ્રી રૂષભદેવ પ્રભુજીના પ્રાસાદમાં દર્શન કર્યાં તે સદાય યાદ રહે તેમજ છે. કાળુશીની પાળમાં ભવ્ય જીનાલયમાં શ્રી સંભવનાથજી પ્રભુજી ભોંયરામાં શ્રી ચિ'તામણીપાર્શ્વનાથ પ્રભુજીના દર્શન કરતા સુખાનંદ થયે.. ભોંયરાના ખીજા માના પગથીયા ચડતા બાજુના દેરાસરમાં શ્રી વિજયચિંતામણીપાર્શ્વનાથજીને ભેટા થયા બંને દહેરાસરાનુ એક જ ભોંયરૂ કહી શકાય. કેવી બુદ્ધિપૂર્વક કામ ર્ક્યું છે. જોઇને આશ્ચર્ય થાય તેવું જ છે. ધણા દહેરાસરામાં ઉપર પણુ દર્શન કરવા જેવા તો છે. તેમજ ભેાંયરામાં પણ દર્શન કરવા જેવા છે છતાં મુખ્ય મુખ્ય જ લખ્યા છે, વળી બાજુના ખાંચામાં શ્રી અજીતનાથ પ્રભુજીના સુદર દહેરાસરમાં દર્શન કર્યાં. ધુમટમાં ફરતા પ્રભુજીના પાંચ કલ્યાણના ચિત્રા બહુ જ સુંદર ચિતરેલા છે.
વળી રીલીફ઼ાડની નજીકમાં જ હાંલ્લા પાળનાં ભવ્ય
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૫૩
જિનાલયમાં શ્રી કુંથુનાથ પ્રભુજીને તથા શ્રી પાર્શ્વનાથ પ્રભુજીને નમન કરી ભેંયરામાં શ્રી શાંતિનાથ પ્રભુજીને તથા શ્રી ગૌતમ ગણધરને વંદન કર્યું. આવા અનેક જૈન મંદિરે હોવાના કારણે જૈનપુરી કહેવાય છે. લલિતમુનિ કહે છે કે, પ્રભુજીના દર્શન કરતાં દિલડું અતિ હરખાય છે.
હે શેઠીયા શ્રોતાજને! કર્મની ગતિ કેવી વિચિત્ર છે. ખરે. રાજકુંવર તે હાલ રંક બની બેઠે છે. છતાં પણ પિતાનો રાજય હક મેળવવો તેજ ધ્યેય હમેશા ચાલુ છે. આ બાજુ રંક પુત્ર ભાણુઓ તે હાલ રાજપુત્ર થયેલ છે. રાજ્યનિતી કળાએ વિગેરે મેળવેલ છે. સુરકારી શ્રદ્ધાવાન શિક્ષક મળવાથી સારા ઉત્તમ સુસંરકાર તેનામાં પડેલા છે. ધર્મ પ્રત્યે તેની શ્રદ્ધા અજોડ થઈ છે. બુદ્ધિમાન થવાથી રાજાએ પોતાની હયાતિમાં જ કુંવરને રાજગાદી આપવાનો નિશ્ચય કર્યો છે. પ્રધાનને વાત કરી. જોશીએ માગસર સુદિ ૫ ને રવિવારના ૧૧ વાગતાનું આપેલ શુભ મુહૂર્ત રાજતીલક થશે. તે મુજબ શહેરમાં જાહેરાત પણ કરી દીધી છે. મોટે મંડપ શણગારી રાજસભા જેવા જેવી બનાવેલ છે. રાજકુંવરને રાજતીલક થવાના સમાચાર વાયુ વેગે શહેરમાં પહોંચી ગયા. ત્યારે ભીખારી ટેળુ બહુ રાજી રાજી થયેલ છે. પણ ખરા રાજકુંવરના હૃદયમાં જબરે આઘાત થયે. પિતાનું રાજ્ય હક્ક મેળવવા તેણે પિતાના પિતાને મળવા માટે ઉદ્યમ તો કર્યો પણ તેમાં સળફતા નહી થવાથી ઉદાસ થયે
૨૩
Page #375
--------------------------------------------------------------------------
________________
હતું, છતાં પણ પ્રયત્ન તે ચાલુ જ છે. ઉદ્યમથી કાર્ય સિદ્ધ થાય છે, તે કહેવત મુજબ હિંમત નહી હારતા કેવી રીતે રાજસભામાં જાય છે. તે જોઈએ.
રાજાએ આખુ શહેર શણગાર્યું છે. રાજસભા પણ જાણે દેવસભા હેય ને શું ? એવી જ શણગારી છે. જાત જાતના વાંછો વાગી રહ્યાં છે. રંક ભાણે તે છત્રકુંવરના નામથી જાહેર થયેલ છે. ભણીગણીને બહુ હુશીયાર બનેલ છે. રાજા પણ આજે રાજ મુદ્રા પહેરાવશે. આજને પ્રસંગ ખરેખર આનંદ ઉપજાવે તે છે.
રાજસભામાં જવા માટે સહુ કોઈ પોતપોતાના મોભા પ્રમાણે એભા પ્રમાણે રાજસભાને શોભતે પિશાક પહેરી શક્તિ પ્રમાણે ભક્તિ તે મુજબ ભેટણ લઈ રાજસભામાં જાય છે. સાચે રાજકુંવર ભીખારી વેશમાં છે. તે પણ રાજસભામાં જવા માટેના વિચારમાં ઉભે છે. મોટા મોટા અમલદારે અધિકારીઓ રાજસભામાં જાય છે. તેઓની સાથે રાજસભામાં જવાનો વિચાર તે કરે છે. પણ હીંમત ચાલતી નથી. કારણ કે અમલદારે મગજનાં કડક હોય છે.એટલે પાસે પણ આવવાદીએ નહીં. ત્યારબાદ શેઠીચાઓ પણ રાજસભામાં જાય છે. તેમની સાથે વચમાં વચમાં જ્ય છે, પહેલે દરવાજો બીજો દરવાજો પસાર કર્યો. ત્રીજા દરવાજામાં સિતા એક જણે તેને જોઈ લીધું. એટલે બોલી ઉઠયો કે અરે આ તે ભીખારે. એનું અહીં શું કામ છે, કાઢે, કાઢે. ખરે.
Page #376
--------------------------------------------------------------------------
________________
રાજકુંવર કહેવા લાગ્યો કે ભાઈસાહેબ ! હું ગરીબ માણસ છું, મને આવવા દે.શેઠ સાહેબ તમને જોવા બધું મલશે.આજે રાજસભા ખરેખરી જોવા જેવી હશે. શેઠસાહેબ મને આવું જોવાનું ક્યાંથી મળે ? શેઠળ હું હાથ જોડું છું. મને આવવા દીઓ. મારે ગાદી તકીય કે ખુરશી જોઈતી નથી. હું તો એક ખૂણામાં બેસી રહીશ. આપ દયાળુ કહેવાઓ, સભામાં હું કોઈ જાતની ગરબડ કરીશ નહી, વેપારી મહાજનમાં એક સજજન ગૃહસ્થે કહ્યું કે આવ ભાઈ આવ, ખુશીથી આવ. તારા આવવાથી અમને કિઈ હરકત આવે તેમ નથી, માટે ખુશીથી આવ. '
આ પ્રમાણે કહેવાથી સાચે રાજકુંવર બહુ ખુશી થ. ભીખારી વેશે પણ રાજસભામાં જઈને એક ખૂણામાં ગુપચૂપ કઈ દેખે નહીં તેમ બેસી ગયા અને વિચારે છે, કે રાજગાદીને હક્ક મારે જશે. એવી ચિંતામાં લીન બની ગ છે.
પણ બેલી શકાય તેમ નથી, બેલે તે કાઢી મૂકે. અને સભામાંથી બહાર કાઢયા પછી ફરી રાજસભામાં પેસી શકાય એ કોઈ ઉપાય નથી. એમ વિચાર કરી ચૂપ થઈ બેસી રહ્યો છે, વાત્રે વાગી રહ્યા છે. એમ કરતા દશ તે વાગ્યા. હવે એક કલાક રહી છે, રાજસભામાં આવનારા પિતાના એ રોગ્ય સ્થાને બેસતા જાય છે. રાજા, પ્રધાન, રાજકુંવર વિગેરે પધાર્યા. ત્યારે સભાજનોએ ઉભા થઈ હાથ જોડી સન્માન કર્યું. સાચે રાજકુંવર ખૂણામાં બેઠા બેઠા પિતાના પિતા વિષેરે સ્ત્રી
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૫૬
જનને જુએ છે અને ના આવેશમાં આંખમાંથી આંસુઓની ધારા વહે છે, આંસુઓથી પોતાનુ મુખ ધાઈ રહ્યો છે. પણ પેાતાના પીતાને મળવાની યુક્તિ કાઇ હાથ લાગતી નથી. બધાયને જોઈ જોઈ ને રાજી થાય છે. કાઈ ઉપાય હાથ આવે તે મારી સાચી વાત બધી જણાવુ પણ બેલી શકાય તેમ નથી.
રાજસભામાં નાચગાન થઈ રહ્યા છે. સૌ કાઇ તે જોવામાં તલ્લીન બની બેઠા છે. પણ ખરા રાજકુંવરને નાચગાનતાનનું કંઈ જ ભાન છે જ નહી. એ તે એક જ વિચારમાં લીન થયેલા છે કે મારા રાજ્યના હક્ક ચાલ્યા જાય છે તે મને કેમ મળે? ખરા હક્કદાર હું જ છું. એજ ધ્યેયમાં લીન થયેલ છે. એટલે રાજસભામાં શું નાચ ગાન થઈ રહ્યું તે, તેની તેને ખબર નથી.
સુજ્ઞજને ! તમે પણ સંસારમાં જ રહેલા છે. જેથી સંસાર વ્યવહારના કામ કરવા છતાં મુક્તિના ધ્યેયને ભૂલવું જોઈએ નહિ. મુક્તિના ધ્યેયને જો નહિ ભૂલો તે જ આ લોક પરલોકમાં સુખી થશેા. પરલોકના સુખમય જીવનમાં પણ ધર્મ મેળવી શકરો અને પરંપરાએ મુક્તિ સુખને પામશે. મહાનુભાવે ! સંસારના પાંચ પચીશ કે પચાસ વરસના નજીવા એવા અલ્પ સુખ માટે કમાવાની પૈસા મેળવવાની જે તાલાવેલી રાખીએ છીએ. તે બધી સાચા સુખની દિશા નથી પણ રખડપટી જ છે.
મુક્તિનું ધ્યેય તે ચિંતામણી રત્ન સમાન છે. તેસિવાયનુ સ'સારી સુખનુ ધ્યેય તા કાચના ટુકડા સમાન છે. તેની કીંમત
Page #378
--------------------------------------------------------------------------
________________
૩૭,
જ્ઞાનીની દષ્ટિએ તદ્દન મામુલી છે અર્થાત્ કંઈ જ નથી શાનીના વચને પર શ્રદ્ધા તેમ જ શાંતિ દિલમાં ધરીએ તે હેજે કીર્તિ મળે. નિપુણતા આવે. મુક્તિ પ્રત્યે ભક્તિ જાગે જેથી જોયા જેવી લલિત મુક્તિ પમાય.
ઢાળ ૧૫ મી
–દોહરાકાળુપુર ટંકશાળમાં શ્રેયાંસ જિન સોહે, હાજા પટેલની પિળમાં, ચંદ્રપ્રભ મન હે. ૧ શાંતિનાથની પળમાં, શાંતિનાથ સુખઠામ, ઘુમટ લાડકામ ઘણું, જોવા જેવું ધામ. ૨ સહસ્ત્રફણાપ્રભુપાશ્વજી,અદ્દભુતપ્રતિમાસાથ, નમન કર્યા બહુ ભાવથી, ભેંચરે આદિનાથ. ૩ રામજી મંદિર પળમાં ચોવીશમાં મહાવીર, સુપાર્શ્વનાથના સંગથી, માર્યું કર્મને તીર. ૪ પોળ પાછીયાની ખરી, પહેલા આદિનાથ, અજીતનાથવળીવાસુપૂજ્ય લીધાધર્મનસાથ. ૫ પીંપરડીની પળમાં, સુમતિનાથ આધાર, ભેયરે પણ જિનબિંબ છે,દર્શનથી સુખકાર. ૬ ખારા કુવાની પોળમાં, દર્શન સંભવનાથ. રીલીફ રોડની પાછળે, થશે હવે સુણે સાથ. ૭
Page #379
--------------------------------------------------------------------------
________________
૭૫૮
- લાખેશ્વરની પળમાં, દેરાસર ખડકી, : શામળાપાસજી નિરખતાં, કર્મ ગયા ભડકી. ૮
બીજા ગભારે પાશ્વજીન, સહસ્ત્રફણું સહે, .
પ્રસન્ન ચિંત્ત વંદતા, લલિત મન મોહે. ૯ (રાગ-આંખ વિના અંધાર રે, સદાય મારે આંખ વિના અંધારે) પુણ્યસદા સુખકારીરે,સદાય સહુને,પુણ્યસદા સુખકારી; પુણ્યવિના જગમાંઅથડાતા,દુઃખભરદુનિયામાં ભટકાતા,
કહે જ્ઞાની ઉપગારીરે,સદાય સહુને પુણ્ય સદા. ૧ પુણ્યાનુબંધી જે પુણ્ય,તે વિના જાણે સહુ શૂન્ય,
એ વાત લીઓ સ્વીકારી રે, સદાય સહુને. ૨ યથાપ્રવૃત્તિકરણકરતા માનવભવમાંઆફરતાં,
કરે ઉધમ સુખકારી રે, સદાય સહુને. ૩ બાલકને ઘાવણ ધવરાવે,ખાતા શીખેથી મૂકાવે,
ખાય પછી ચાવી ચાવી રે, સદાય સહુને. ૪ ચોર લુંટારાથી ન ડરવું કાયર થઈને પાછા ફરવું,
અપૂર્વકરણ બલ ધારી રે, સદાય સહુને. ૫ અનિવૃત્તિસ્થાને જાતા સમ્યભાવે સમકિતથાતાં,
થાય આનંદ આનંદ કારી રે, સદાય સહુને. ૬ એકવારસમકિતફરસતાં, અધપુદગલકાળવતા, - થાયે અંતે ભવ પારી રે, સદાય સહુને. ૭
Page #380
--------------------------------------------------------------------------
________________
૩પ૯ સંસારનાપણસુખજજે,ઉધમવિણપુણ્યનહિ,
જાણે સહુ એ નરનારી રે, સદાય સહુને. ૮ પુણ્યઉદ્યમકર્યોગતભવમાં,વિષ્ણુઉદ્યમે સુખીઆ જગમાં.
દેખાય જુઓ નરનારી રે, સદાય સહુ ૯ રામને સીતા નળદમયંતિ,હરિશ્ચંદ્રતારા ગુણવંતી,
શીલવતી બુદ્ધિશાળી રે, સદાય સહુને. ૧૦ ભરતરાય દશારણ તરીયા,કૂર્મા પુત્ર કેવળ વરીયા,
બાહુબલી બળધારી રે, સદાય સહુને ૧૧ શાલિભદ્ર સુકમલ કાયા,આદ્રકવરે છોડી માયા..
અભય કુમાર બુદ્ધિશાળી રે, સદાય સહુને ૧૨ મેષકુમારમહાસુખપામ્યા,જંબૂકુમાર કેશીસુખપાયા.
ધન્ય ધન્ને અણગારી રે, સદાય સહુને. ૧૩ ગજસુકુમારની કામળકાયા,અવંતિસુકુમારસુકોશળપાયા - ઢંઢણજી ભવપારીરે, સદાય સહુને. ૧૪ વિષ્ણુકુમારલબ્ધિપાયા,શાસનભક્તિકાજે આવ્યા, . શોભા સંઘ વધારી રે, સદાય સહુને ૧૫ શ્રદ્ધાસુલાની બહુસારી,વીરપ્રભુએ પણ સંભારી,
અંબડ સમકિત ધારી રે, સદાય સહુને. ૧૬ મનેરમા સુભદ્રાનંદા,અંજનાસતીઓ સુખકંદા,
મુનિ ઝાંઝરીયા ધારી રે, સદાય સહુને. ૧૭
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૬૦
ત્રણ વરસના વજકુમારે, કઠે કર્યા અંગ અગ્યારે,
ક્ષયપસમ બહુ ભારી રે, સદાય સહુને. ૧૮ દ્રોપદી પાંડવ તે તરીયા,પ્રસન્નચંદ્ર મુક્તિને વરીયા,
ધ્યાન અશુભ નિવારી રે, સદાય સહુને. ૧૯ ઇત્યાદિકનિજનિજભવમાંહે,પુરૂષાર્થ કર્યોશુદ્ધભાવે,
કઈ મુક્તિ સુરવાસી રે, સદાય સહુને. ૨૦ કેઈસુખી પલમાંહેદુઃખી,કેઈદુઃખી પલમાંહેસુખી,
પુણ્યપાપ જળ કયારી રે, સદાય સહુને. ૨૧ ચાલુ ચરિત્રના જે નાયક,છત્રકુંવર પણ છે લાયક,
સુખી હતે બહુ ભારી રે, સદાય સહુને. ૨૨ પાપઉદયથી રંક જથાયો,રાજ્યહસદા મનલાયે,
જાય રાજસભા શણગારી રે, સદાય સહુને. ૨૩ નાચગાનનાટકપણથાતાં,નહીમનડું તેમાંલલચાતાં,
જુએ પિતાને ધારી રે, સદાય સહુને. ૨૪ અપૂર્વ કરણ કરવા જેવી,રાજ મળે ઉત્કંઠા એવી,
બળ ફેરવશે ભારી રે, સદાય સહુને. ૨૫ ક્ષાંતિસાથધીરજતાધારે સૂવાતલલિતવિચારે,
પરિણામ સુખકારી રે, સદાય સહુને. ૨૬
Page #382
--------------------------------------------------------------------------
________________
૩૬૧ મહાનુભાવો 1 કાલુપુરટંકશાળે શ્રીશ્રેયાંસનાથપ્રભુજી બીરાજે છે. તેમજ હાજા પટેલની પોળમાં શ્રી ચંદ્રપ્રભુજી બીરાજમાન છે. ભોંયરામાં પણ દર્શન કર્યા.
શાંતિનાથની પળમાં શાંતિનાથ પ્રભુજીનું જ દેરાસર છે. તેમાં ઘુમટ બારસાખ–બારી બારણામાં લાકડાનું કારણીકામ ખરેખર જોવા જેવું છે વળી બાજુમાં નવા દેરાસરમાં શ્રી સહસ્ત્ર ફણા પાર્શ્વનાથજીની અદ્ભુત પ્રતિમા ચમત્કારી છે તેમજ યરામાં પણ આરામથી ધ્યાન ધરવા માટે ભવ્ય આદિનાથ પ્રભુની પ્રતિમા છે તેમને ભાવપૂર્વક નમરકાર ર્યા. રામજી મંદિરની પિાળમાં આસન્ન ઉપકારી વીશમાં મહાવીર પ્રભુજી અને શ્રી સુપાર્શ્વ નાથજીના દર્શન રૂપ તીરથી કર્મરાયને ઘાયલ કર્યો, પાછીયાની પિળમાં શ્રી આદિનાથ પ્રભુજીને વંદન કરી શ્રી અજીતનાથ શ્રીવાસુ પૂજ્ય શ્રી ધર્મનાથપ્રભુને નમન કરી એમને જ સાથે કરવા તેમને હાથ મનથીજ ઝાલી રાખે. પીપરડીની પોળના નાકે શ્રીસુમતિનાથ પ્રભુને આધારધારી ભૈયરે પણ સુખકર એવા દર્શન કર્યા ખારાકુવાની પિળમાં શ્રી સંભવનાથ પ્રભુજીના દર્શન કર્યા. પછી રીલીફરોડ વટીને લાભેશ્વરની પિળમાં દેરાસરની ખડકીમાં શ્રી શામળા પાર્શ્વનાથજીના દર્શન કરતા બીચારા કર્મો તે ભડકીને ભાગવા લાગ્યા બીજા ગભારામાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજી આજુબાજુમાં પણ પાર્થપ્રભુજી જોડેના ગભારામાં શ્રીચિંતામણી પાર્શ્વનાથજીના પ્રસન્નચિત્તવંદન દર્શન કરવાથી મનડું મોહાયું અને ચિંતા ચાલી ગઈ
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૨
( પંદરમી ઢાળનું વિવેચન
મહાનુભાવે! પુણ્ય અને પાપ, એ બંને બંધને છે છતાં પુણ્યથી જીવને સુખ મળે છે, અને પાપથી દુઃખ મળે છે. એટલા માટે પુણ્ય એ સદા સુખકારી છે. જગતમાં પણ જોઈએ છીએ કે પુણ્ય વિના જે દુઃખભર એવા આ જગતમાં ભટક્યા જ કરે છે. તેમ ઉપગારી એવા જ્ઞાની મહાત્મા પણ કહે છે. સુજ્ઞો સાધારણ રીતે પુણ્ય એ સુખ આપનાર છે. પણ પુણ્યાનુબંધી પુણ્ય હોય તેને સુખ સામગ્રી ધર્મ સામગ્રીના સાધને વિગેરે સારા મળે છે. વળી તેઓમાં સદબુદ્ધિ આવે છે. અને ધર્મ કરતા કરતા મેક્ષ પામે છે. અને પાપાનુબંધી પુણ્યથી પણ સુખ તે મળે છે મળી શકે છે પણ સદબુદ્ધિના અભાવે એ પુણ્ય ભેગવતા બીજા પાપ બાંધે છે. જેથી દુઃખના દરિયામાં ડુબે છે. દુર્ગતિને પામે છે.
બુદ્ધિશાળી સમજી શકે છેકે પુણ્ય અને પાપ બંને ભેગાવાના હોય છે. પુણ્યથી પાપ ઠેલાય એ માન્યતા જૈનેતરની છે. બને ભોગવવાં પડે છે. પુણ્યથી લાખોપતિ કે ક્રોડાધિપતીના ઘરે જન્મ ખરે પણ સાથે સાથે પાપના કારણે આંધળે થાય, લંગડે થાય,અપંગ થાય, લકવો થાય. માટે એવું પુણ્ય પણ દુઃખરૂપ થાય છે. એટલા જ માટે પુણ્યાનુબંધી પુણ્યવિનાનું બધુ સૂન્ય સમજવું એ વાત સ્વીકારવી જ પડે છે.
હે ભવ્યાત્માઓ! મનુષ્ય ભવ મળે મહા દુર્લભ જ્ઞાની એએ કહ્યો છે. આ સંસારમાં રખડતા ભટક્તા:કૂટાતા છુંદાતા પછડાતા અનેક પ્રકારના દુઃખો સહન કરતાં કરતાં યથાપ્રવૃત્તિ
Page #384
--------------------------------------------------------------------------
________________
કરણના વેગે મનુષ્ય સ્વની પ્રાપ્તિ થઈ હવે તે આગળ મોક્ષની કરણી કરવા માટે ઉદ્યમ કરવો તેજ સુખકારી છે. શાસ્ત્રકાર પણ કાંઈક અધિક ૬ ક્રોડાકોડી સાગરોપમની રિથતિ ક્ષયરવાવાળા પરિણામને યથા પ્રવૃત્તિ કરણ કહે છે.યથા પ્રવૃત્તિકરણની વખતે કેઈપણ જીવને જીવ અછાદિક તનું કે આશ્રવ કે સંવર વિગેરે પદાર્થોનું જ્ઞાન કે ખ્યાલ હોતે જ નથી. માત્ર તે યથાપ્રવૃત્તિ કરણવાળા રિથતિને ભેગવટે વધારે કરે અને બંધ અ૯પ કરે તેથી જ આગળ વધી શકે છે.
હે સજજનો ! બાળક જેવી અવસ્થા હોય ત્યાં સુધી માતા તેનું દુધ વિગેરેથી પિષણ કરે, પણ ખાતા શીખ્યા પછી ધાવણ મૂકાવી દીએ છે. મેટે થાય છતાં પણ ધાવવાનું ચાલુ રાખે તે તેની માતા મારીને પણ દૂર કરે છે. અને ખોરાક ચાવીચાવીને ખાવાનું જણાવે છે. હવે તે તેને ઉદ્યમ કરવો જ રહ્યો. ગર્ભથી
લઈ દુધ પીવાવાળા બાળકના જેવું યથાપ્રવૃત્તિ કરણ ગણી શકાય. હવે તે તેણે ઉધમ કો જ રહ્યો. હવે ધીરે ધીરે સમજદાર થતે થતો બહાદુરીને ધરાવનારે થયો. એટલે હવે ધર્મમાં વધતાં વધતાં રાગદ્વેષની ગાંડને તોડવાને ઉધમ ક જોઈએ. ક્રોધાદિક ચાર લુંટારાને પરાસ્ત કરીને અર્થાત્ કાયરતા છેડીને દૂર કરવા એવું અપૂર્વ ખેલ મેળવવું જ રહ્યું. રાગદ્વેષની ગૂંથીને તેડવા અપૂર્વ કરણની જરૂર છે. અપૂર્વ કરણ કરતા રાગદ્વેષની. ગાંઠને ભેરવી પડે છે, ત્યારબાદ અનિવૃત્તિ કરણ વડે સમક્તિને
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૬૪
પ્રાપ્ત કરે છે. અને આનંદ આનંદ મેળવે છે. તેમ સંસાર વ્યવહારમાં પણ સાચો પુરૂષાર્થ કરે તે જ અપૂર્વ લાભ મેળવી છેવટે જીવન સુખમય બનાવી શકે છે.
મહાનુભાવ! જગતમાં રહેલા છે એક્વાર સમ્યકત્વ પ્રાપ્ત કરી લીએ છે. તેનું સંસાર બ્રિમણ અર્ધપગળ પરાવતકાળથી વધારે રહેતું નથી. અને તે કાળની મર્યાદાની અંદર પણ મેક્ષ મેળવી શકે છે. સંસારમાં રહેલા જીને સુખની જ ઈચ્છા રહે છે. તે તે આવ્યાબાધ સુખ મેળવવા પુણ્યાનુબંધ પુણ્યની જરૂર હોય છે. એ વસ્તુ સંસારમાં રહેલા છે જાણે તે છે જ છતાં પણ અજ્ઞાનપણાથી મોહપણાથી સારો વ્યવસાય કરી શક્તો નથી. અને વેપાર ધંધા ખેટમાં ચાલ્યા કરે છે.
તે દીવાળુ કાઢવાને વખત જ્યારે આવે છે ત્યારે વળી ભાન આવે છે કે મેં ભયંકર ભૂલ કરી છે. પ્રમાદને વશ થઈ જીવન વેડફી નાંખ્યું.પરલેક સુધારવા જેવું કંઈ પણ કરીશ નહિ.
સ્થિતિ સારી હતી. હામદામને કામની સાથે સુખના બધા સાધને ઉત્તમ હતા. મનુષ્ય ભવ મલ્યો. આ દેશ ઉત્તમ જાતિકુળમાં ઉત્પન્ન થયે. નિરોગી શરીર હતું. ઇન્દ્રિય બધી સતેજ હતી. પુત્રપરિવાર સ્ત્રી દાસદાસી વિગેરે પણ અનુકુળ હતા. છતાં પણ જુવાનીના શેરમાં મદમાં આત્મહિત કરી લેવાનું વિચાર્યું નહિ. છેહાલમાં ઉપરોક્ત સુંદર સાધને નષ્ટ થવા પામ્યા છે.
Page #386
--------------------------------------------------------------------------
________________
૩૬૫
નિર્ધનતા આવી રહી છે. છતાં હવે આત્માની પરિણતી સુધારવા. જેવી છે. ધનથી જ ધર્મ થઈ શકે છે એવું કંઈ નથી. ધર્મ આત્માની વસ્તુ છે. ઘણા છે છેવટની જીંદગી સુધારી શક્યા છે. આત્માને શુભ પરિણામમાં રાખી શકયા છે. ઘણું ઉત્તમ પુરૂષોએ પહેલાના ભવમાં પુણ્યાનુબંધી પુણ્ય વડે કર્મની નિર્જરા સાથે સંસારને અપ કરવાથી આ ભવમાં વિણ ઉમે. પણ સુંદરમાં સુંદર વૈભવ મેળવી દેવની જેમ સુખ ભોગવતા. છતાં કોઈ સુંદર નિમિત મળતા વૈરાગ્ય ભાવ પામી આત્માનું કલ્યાણ કરી શક્યા છે.એવા ઘણા સજજન અને સન્નારીઓના. દાખલા દષ્ટાંતો સાંભળવા મળે છે.
ભરત ચવતી તથા બાહુબલજી સગર ચક્રવતી તથા સનકુમાર ચક્રવતી, રામચંદ્રજી, સતી સીતાજી તથા શ્રી શ્રીપાલકુમાર, સત્યવાદી હરિશ્ચંદ્ર તારામતી પાંચ પાંડ. સતી. દ્રૌપતીજી, શ્રી બલભદ્રજી, શ્રી ગજસુકુમાર, શ્રી થાવાપુત્ર, શ્રી ઢઢણકુમાર, શ્રી વિષ્ણુકુમાર, શ્રી દુર્ગાપુત્ર કેવળી, શ્રી કેશી ગણધર, પરદેશી રાજા, શ્રી અતિમુક્તમુનિજી, બાલમુનિ શ્રી અમિતાજી, બુદ્ધિશાળી અભયકુમાર, બાલમુનિ શ્રીઅમરકુમાર વૈરાગી આકુમાર, શ્રી અવંતિસુકમાર, ઝાંઝરીયામુનિવર, શ્રી સુકોશળમુનિ, શ્રી નમિરાયરાણી, શ્રી પ્રસન્નચંદ્રરાજર્ષી, શ્રી સુબાહુકુમાર, શ્રીઆષાઢાભૂતિ શ્રીઉદયનરાજષ સતી પ્રભાવતી, રાજા દશાર્ણભદ્રરાજષી, શ્રી કુરગડુ કેવળી, શ્રી સુદર્શન શેઠ.
Page #387
--------------------------------------------------------------------------
________________
- તથા સતી મનેારમાં, દેવ જેવા સુખે ભગવનાર શ્રીશલિભદ્રજી તથા શેઠ ધન્નાજી, દેશના લબ્ધિવાળા મુનિશ્રી નદિષણજી, વૈયાવચ્ચી બીજા નદિષણજી, શ્રી અનાથીમુનિજી, શ્રી અરણીકમુનિજી, શ્રી મેતારજમુનિજી શ્રી જંબૂવામીજી શ્રી મેધકુમાર શ્રી ખડગકુમાર, શ્રી કધકમુનિજી, તથા મહાત્મા દૃઢ પ્રહારી, મ. કેશરીચાર, મ. વંકચુલ, મ. રાહણીચાચાર, મ. ચિલાતીપુત્ર મ. અર્જુનમાળી, મ. ઈલાતીપુત્ર, બાલમુનિશ્રી મનકમુનિજી, આલમુનિશ્રી વ્રજવામી, ૮૪ ચાવીશી સુધી નામ ગવાશે એવા ચૌદપૂર્વી શ્રી સ્થૂલભદ્રજી તથા મહાસતીમાં અંજના, ગેલણારાણી, નંદા સુલસા, કલાવતી, સુભદ્રા, શીલવતી, નદા, રાજુલ, ચંદનબાળા, સગાવતી, મયણલ્હા, મયણાસુંદરી વિગેરે ઉંચ પદના અધિકારી છે.
તેમજ વિજ્યા શેઠ વિજ્યા શેઠાણી જીનદાસ શેઠ. આનંદ તથા કામદેવ શ્રાવક સુત્રત શેઠ વિગેરે વિગેરેના દાખલા છાંતા સાંભળવા મળે છે. આ તા બધા પ્રસિદ્ધ નામેા છે. પણતે સિવાય અનેક મહાત્માએ છેલ્લી છેલ્લી જીંદગીમાં પણ આત્મકલ્યાણ કરી ગયા છે. માટે બાલપણમાં કે જીવાનીમાં કદાચ ધ કરણી ન કરી શક્યા હૈાય તે પણ છેલ્લી જીંદગીમાંતા યથા ચાગ્ય ધ કરણી કરીને પેાતાનુ જીવન સુધારવા તત્પર થાય તે પણ ચૈાગ્ય છે ધણા ભવ્યાત્માએ સુખી સમજણા બુદ્ધિશાળી હાવા છતાં મનની નબળાઈના કારણે તેને આત્માનું કલ્યાણ કેવી
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૬૭
રીતે કરવુ તેની ગમ પડતી નથી. સમજણ પડતી નથી. સ ંસાર અસાર છે. મરવાનું ચાક્કસ છે. લક્ષ્મી વિગેરે કાંપણ સાથે આવનાર નથી. એ બધુ સમજે છે. જાણે છે. પણ પેાતાનુ કલ્યાણુ કેવી રીતે થાય. તેની યુક્તિ સમજણ મેળવતાજ નથી. કદાચ દેરાસરે જાય. નજીકમાં જ ઉપાશ્રય હાય ! પણ જાય નહિ. વ્યાખ્યાનવાણી સાંભળવા રોકાય નહિ. પૂજ્ય ગુરૂમહારાજની પાસે જાય નહિ. ધરમા જ પડયા રહે. અથવા તો આટલે બેસી છાપામાંથી જગતની પંચાત કર્યાં કરે. પોતાની પંચાત ફરવી સૂઝે નહિ. ગપ્પાસપ્પા કુથલી કરવામાં આનંદ મેળવે. પણ આથી અનર્થ દંડ થાય છે. કર્મ બંધાય છે, તેની ફીકર ચિંતા કરતા જ નથી. અમરપટા લખી લાવ્યા હાય તેમ બેફીકર રીતે જીવન વીતાવે છે. મનને નિર્બળ મુડદાલ બનાવીને રાણા જ રડયા કરે. કે આપણાથી કઈ થાય નહિ. સામાયિકમાં મન ઠેકાણે રહે નહિ.વ્યાખ્યાનમાં શું સાંભળવું હતું.પ્રતિક્રમણ કરતા ચિત્તે ઠેકાણે રહે નહિ વળી તેટલા વખત બેસાય નહિ. પ્રભુની પૂજા ધણા વર્ષો કરી હવે તો થાકયા છીએ. આમ ધાર્મિક કાર્યની વાતમાં અસક્તિ જણાવે. સંસારની વાતમાં સંસારના કાર્યમાં શક્તિ આવી જાય. અશક્તિ જણાય નહિ.
અહેઠે આ આત્મા અનાદિનળથી રખડીરખડીને દુઃખ ભગવી રહ્યો છે. તેનુ કારણ એ જ કે મનને ધાર્મિક કા વખતે જ નબળુ બનાવ્યું હોય છે, સનને સબળ બનાવે તે
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૮
કાચી ઘડીમાં કેવળજ્ઞાન પામી શકે તેમ જ્ઞાર્ની મહાત્માએ કહે છે. દરેકને સુખ જોઈએ છે. સુખ ધર્મથીજ મળે છે. ધર્મના સાધને પણ છે છતાં તેને કેમ વાપરવા તેને કેવી રીતે ઉપયોગ કરે તે બાબતનું લક્ષ્ય જ નહિ દરકાર નહિ અને પરભવમાં સુખ મળે તેમ ઈચ્છી રહ્યા હોય છે. છતે પૈસે ભૂખ્યા મરે છે. છતી આંખે જોર અંધારા કુવામાં પડે છે. રોગ થયો હોય તે વૈધને કે ડોકટરને બોલાવે છે. અગર તેઓની પાસે જાય છે. શરીર બતાવે છે. કાચમાં જોવરાવે છે. ફટાઓ છાતીના લેવરાવે છે. ઈન્જકશન પણ લીએ છે અને ન ભાવે એવી કડવી તુરી દવા પણ પીવે છે. જે જે પ્રકારના સાધનથી રેગ જાય એ બધુજ કરી છૂટે છે.
રેગની અવધિ પુરી થઈ હોય તે રેગી નિરેગી થાય અને આનંદ માને પણ રોગ મટવાની પરિપકવ સ્થિતિ ન થઈ હોય તે બધું એળે જાય છે. વધારામાં કોઈ ને રોગ પણ પ્રવેશી જાય છે, અને આખરે ન જોઈ શકાય એવી ખરાબ હાલતમાં જંદગી કાઢવી પડે છે. આવા સમયમાં સામાયિક, પ્રતિક્રમણ, પ્રભુ પૂજા, ગુરૂવંદન અને કદાચ ત્રત પચ્ચખાણ ન પણ કરી શકે પણ નવકાર મંત્ર તે જરૂર ગણી શકે. આત્માને કંઈક શાંતિ આપે એવું સુંદર વાંચન વાંચે, અથવા વંચાવે, સાંભળે સારા ધાર્મિક શિક્ષક પંડિત પાસે જીવ વિચારનું સ્વરૂપ સમજે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર નિર્જર, બંધ અને
Page #390
--------------------------------------------------------------------------
________________
મિક્ષ સંબંધી એકાદ કલાક જ્ઞાન મેળવે તે પણ અનર્થ દંડ. કોને કહેવાય. પુર્ણ પાપ, આવ, સંવર વિગેરેની સમજણ પડે. કર્મ બાંધવાના ક્યા ક્યા કારણે છે. ક્યા નિમિત્તો છે. હવે નવીન કર્મ ન બંધાય. જુના કર્મ કેમ ખપે. માંદા છતા હવે કર્મથી કેવી રીતે છુટી શકે. માંદગીમાં પણ હવે પુણ્ય કઈ રીતે બાંધી શકું આત્માનું કલ્યાણ કેવી રીતે થાય. વિગેરે વિગેરે ઘરમાં બેઠા બેઠા સૂતા સૂતા પણ ધાર્મીક શિક્ષક પાસેથી મેળવી શકે. છોકરા છોકરીઓને વ્યવહારીક ભણાવવા માટે કલાક બે કલાક શિક્ષક રાખો છો જ. રાખવો પડે છે તે તમે તમારા હિતના માટે ધામી ક પંડિત રાખી શકે છે. કોઈ એવાએક સીડેન્ટના કારણે અથવા લકવાના કારણે કે ક્ષયના કારણે સદાયના માટે પથારીવશ રહેવાનું થાય અથવા આંખ ખાઈ બેસવાથી ક્યાંય જઈ શકાતું ન હોય. વૃદ્ધાવસ્થાના કારણે નબળાઈના કારણે પથારીમાં રહેવાનું થતું હેય. ત્યારે પણ અસક્તિના સમયમાં પણ આત્મહિત સાધી શકાય છે. ધનવાન આત્માઓ પથારીવશ થયેલાઓ આવી રીતે પિતાનું હીત કરી. શકે છે. ઉપરોકત પંડિતજીનો ખર્ચ ન કરી શકે તેવા અ ભાઓ પણ પિતાની મેળે બેઠાબેઠા સારૂ વાંચન કરી આત્મશાંતિ મેળવી શકે છે. અધ્યાત્મ કલ્પદ્રમ. શ્રાદ્ધવિધિ ત્રિષષ્ઠિ શલાકા -પુરૂષ ચરિત્ર. શાંત સુધારસ ભાવના. ઉપદેશમાં માલા આત્મપ્રબોધ. ઉપમીતીભવ પ્રપંચા. ભવભાવના જૈન દર્શન ગૌતમ પૃચ્છા યુગાદી દેશના વિગેરે ગુજરાતી ભાષાંતર થયેલા છે તેમજ
Page #391
--------------------------------------------------------------------------
________________
Ge
સમરાદીત્ય ચરિત્ર પૃથ્વીચંદ્ર ગુણસાગર. ભરતેશ્વર બાહુબલી વિગેરેના ચરિત્ર પ્રભાવક ચરિત્ર શ્રીપાળ ચરિત્ર. પુપાવતી ચાને મંગલસિંહને રાસ. કુમારપાળ રાજાના રાસનું રહસ્ય. વિગેરે નાનામોટા ઘણું ચરિત્રે ભાષાંતર થયેલા છે. તેમજ કર્મ સંબંધી જ્ઞાન મેળવવા માટે પણ ગુજરાતી ભાષામાં પુસ્તકો પ્રકરણે છપાયેલા છે એવા એવા ઘણા ગ્રંથે આત્માને લાભ થાય તેવા ચરિત્ર કલાક બે કલાક વાંચવાનું રાખવાથી પણ આત્મા હળુ કમી બને છે. કદાચ મોટાગ્રંથ પુસ્તકે ન ઝાલી શકાય તે સાપડામાં મૂકીને વાચે.વંચાવે.સાંભળે.અને કદાચ તે વાંચનાર સંભળાવનાર ન મળે તે છેવટે જૈનધર્મ પ્રકાશ. આત્માનંદ પ્રકાશ. કલ્યાણ. સુઘોષા મહાવીરશાસન ગુલાબ જૈન પ્રવચન દિવ્યદર્શન સિદ્ધચક્રમાં છપાયેલાલેખેવાળા પુસ્તકે નિતિપ્રકાશન તેમજ નાની મોટી શ્રેણીઓ વાંચીવાંચીને સાર ગ્રહણ કરી આત્માને કષાયથી રાગદ્વેષથી અઢાર પાપ થાનકોથી દૂર કરી શકે તેવા ઉત્તમ લેખે. અનિત્યાદિબાર ભાવના,મૈત્રી આદિ ચાર ભાવના પુણ્યપ્રકાશનું સ્તવન તેમજ બીજા પણ સ્તવને સઝા વિગેરે પણ વાંચવાથી ગાવાથી આત્મા લાભ મેળવી શકે છે.
કહેવાનો આશય એક જ છે કે છેલ્લી છેલ્લી જીંદગીમાં આત્મા સમાધિમાં રહે. એવા સાધનો છે. સમાધિમાં રખાવનાર સાધનને ઉપયોગ કરો. આવું રહેલું રહેલું પણ ન કરવાનું સુઝે તે પછી આ ભવ અને પરભવ કેવી રીતે સુધરશે ?
Page #392
--------------------------------------------------------------------------
________________
૩૭ ધનાઢય હેય અથવા મધ્યમ સ્થિતિવાળો હોય અથવા ગરીબાઈના કારણે હોય તેઓએ પિતાની સ્થિતિ અનુસાર આત્માનું કલ્યાણ કરવાનું ચૂકવું જોઈએ નહિ. મનુષ્ય ભવ ફરી ફરીને મળે મુશ્કેલ છે. આટલું આટલું કહેવા છતાં વિચારવું નહિ વાંચવું નહિ વંચાવવું નહિ. સાંભળવું નહિ. અને એમને એમ સદ્ગતિ મેળવવી છે તે કદી કાળે મળવાની નથી.પ્રભુના નામની જપમાળા નવકાર મંત્રનો જપ કરવાનું સૂઝશે તો પણ અંત ઘડીએ કામ લાગશે. માટે નવકારમંત્રના જાપને સતત અભ્યાસ રાખે જેથી મરણ વખતે સમાધિ રહે અને સદ્દગતિ થાય.
કઈ કઈ આત્માઓ મુનિરાજોને પૂછે પણ છે કે આત્માનુ કલ્યાણ થાય તે રસ્તે બતાવે. ત્યારે આત્માથી મુનિરાજ પણ કહે કે, ભાઈ રાત્રિમાં ઉંધ ન આવે અથવા વહેલા ઉઠી જવાય ત્યારે આત્માને સમજાવ. તું ક્યાંથી આવ્યો ? આવ્યા પછી કેટલે ટાઈમ શુભ પ્રવૃત્તિ કરી અને કેટલે ટાઈમ પાપ પ્રવૃત્તિમાં કાઢ. તેનો વિચાર કર. પુણ્યાનુબંધી પુણ્યના કાર્યોની અનુમોદના કરવી. તીર્થયાત્રાઓનું સ્મરણ અનુમોદન કરવું. વળી અહીંથી બીજે સ્થળે ગમે તે સમયે જવાનું તે નક્કી જ છે. તે કયાં જઈશ ? દુર્ગતિ ગમતી નથી. પણ સુગતિ ગમે છે તે તેના માટે સુંદર કાર્યવાહી કરી છે કે કેમ ? ન કરી હોય તે હવે પણ કરી લેવી. એ નિશ્ચય કર એટલું જ નહિ પણ યથાશક્તિ અમલમાં વર્તનમાં મૂકવું. વ્રત પચ્ચખાણમાં રહેવું જેથી અશુભ કર્મને બંધ પડે નહિ. દાન શિલ
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૭૨
તપ અને ભાવ એ ચારે પ્રકારે ધર્મની આરાધના કરવી.
ભાવ વિનાની ક્રિયાનકામી કહેવાય છે અથવા તે સંસારીક અ૯પ ફળ આપનારી છે. ભાવ ધર્મ તે મેક્ષની રૂચિ પૂર્વકની ક્રિયા કરવી તેને ભાવ ધર્મ સમજે. | આટલું સમજીને યથાશક્તિ વર્તનમાં મૂકશો તે તમારા માટે ઘણું છે. આરીતે પૂ. મુનિરાજનું કહેવું સાંભળીને તે રીતે યથાશક્તિ વર્તનમાં મૂકવાનો નિશ્ચય કર્યો. આવી રીતે સીધી અને સરળ વાત કહેવા છતાં જેના ગળે ન ઉતરે તેને પાગલ કહી શકાય. ઉજાગરા વખતે ભારે કમી આત્મા કશું વિચારી શક્તો નથી પણ ઉલટા જ કંઈ કામના નડિ. હિતકારી નહિ. એવા પાપમય પ્રવૃત્તિ જેવા વિચારમાં ગરકાવ થઈ શુભ ધ્યાનને કરી શકો નથી. અને દીનતા ભરેલી કંગાળ દશા જેવી જીંદગી પુરી કરી અન્ય ગતિમાં ચાલ્યો જાય છે.
જગતના અમૂક પુણ્યશાળી જીવને બાદકરતા ઘણા જીવો એવા પણ હોય છે કે અમુક સમય સુખી જીવનવાળા હોય તે પણ દુઃખી દુઃખી થઈ જાય છે. તેમ કઈ કઈ દુઃખી અવસ્થાવાળા પણ સુખી સુખી થઈ જાય છે. એ બધી પુણ્યપાપની લીલા છે. પુણ્યપાપરૂપ જળની કયારી જીની વહેતી જ રહે છે. પાણીના રેંટની માફક ઘડીઓ ભરાય છે અને ઠલવાય છે.
આપણા ચાલુ ચરિત્રના નાયક છત્રકુંવર પણ સુખ અવસ્થા ભેગવ્યા બાદ હાલ ગરીબાઈ ભોગવી રહ્યો છે. પણ રાજય
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૭૩
મેળવવાનું શ્રેય ચૂક્યું નથી. તેના એવા કઈ પૂર્વ પુણ્યના
ગે રાજસભામાં પેશવાની જોગવાઈ મળી છે. રાજસભામાં આજે આનંદ મંગળનો દિવસ હેવાથી નૃત્યની રમઝટ જામી હતી, નર્તકીના પળે પળે બદલતા હાવભાવ. શરીરને મરોડ તેમજ મનહર મુખ મુદ્રા ઉપર સભા જનેની નજર એક થઈ રહી હતી. નર્તકીના નુપુરનો મધુરો રણકાર સાંભળવામાં એક કાન એકતાન બન્યા હતા. તેમનું ચિત્ત કુશળ નટીના નૃત્ય ચાતુર્ય ઉપર એટયું હતું.
એના ઝાંઝરના ઝણકારે સિંહાસન ઉપર બેઠેલ રાજા મંત્રી રાજસેવકો અને આમંત્રીત સજજને સહુ કે મુગ્ધબની મસ્તક ડેલાવતા હતા.
નાચગાનતાન સભામાં ચાલુ હોવા છતાં સાચે રાજકુંવર તે તરફ દષ્ટિ પણ નહિ કરતાં પિતાના પિતાને જ જોઈ રહ્યો છે. તેમને મળવાની ઉત્કંઠા થઈ રહી છે. પિતાને હક મેળવવા તે અપૂર્વ કરણની જેમ અપૂર્વ ઉત્સાહ બળ કેવી રીતે જાહેર કરે છે તે વિગેરે શાંતિપૂર્વક ધીરજતા રાખી લલિત અધ્યવસાય સાથે સાંભળે.
ઢાળ ૧૬ મી જેનપુરી જૈન મંદિર, જોતાં દિલ હરખેજ, ધનાસુતારની પિાળમાં, ત્રણ દેરાસર છે જ. ૧
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૭૪
દેરાવાળી પિળમાં, શાંતિનાથ સુખકાર, સદા સમજી છીએ, બંધાવ્યું મહાર. ૨ ચોખાવટીયા પિળમાં, મહાવીર મનમેહે, લાવરીની પળે કહું, વાસુપૂજ્ય સેહે. ૩. ભડેરીની પળમાં, વાણીયાશેરી કહેવાય, સુમતિનાથ બીરાજતાં, દર્શનથી દુઃખ જાય. ૪ કંસારાનું ડેલું તે, સ્ટેશન પાસ નજીક, અભિનંદન જન નિરખતાં,લાગી કર્મને બીક. ૫ સરસપુર વાસણોરી, સુમતિનાથ મંદિર, ભાવે ભાવના ભાવતાં, તોડી કર્મ જંજીર. ૬ હઠીભાઈની વાડીમાં, બાવન જીનાલય, ધર્મનાથજી નિરખતાં, કર્યો કર્મને ક્ષય, ૭ ત્રણ વીશીના પ્રભુ, પ્રાય જોવા મળે ધારે, ઉપર નીચે ભમતિ બધેર્યા દર્શન સુખકાર. ૮ કેમ્પ સદરબજારમાં, સુમતિનાથ હજુર, ગીરધરનગરે આદિનાથ, વાસુપૂજ્ય હરીપુર. ૯ ભેયરે શાંતિનાથના, કર્યા દર્શન સુખદાય, લલિત મુનિ કહે દશને સમકિત નિર્મળ થાય. ૧૦
(રાગ-ઓ નેમ તમે થોડા થોડા થા વૈરાગી) આ સૂણે ભવિ, એક એજ ધૂન ચિત્તમાંહી, જુઓ રાજ્ય મળે, એજ દિલમાંહી, એ સૂણે ભવિ.
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૭૫
૧
૨
૩.
૪
પ
કુંવર પિતાને અહીં, દેખે જવાય નહિ, રાખે રાજગાર, કડું પલાળી, એ સુણા વિ. પાંચ મીનીટ રહે, કુંવર હિંમત લહે, નહી ખેાલુ તા, ગાદી જારશે મારી, એ સુર્ણા ભવ. બેલે વેચાય એર, એમ ધરીને જોર, થાય ઉભા વળી,એસે ખીક ભારી,એ સુણા ભવ. ત્રણ મિનિટ એમ, ગાદી મળે જ કેમ, ધ્યેય રાજગાદી, કેમ મળે મારી, એ સુણા ભવિ મિનિટ એક રહી, રાજગાર ઉભા તહીં, કરી કકુ ચોખાની તૈયારી, એ સુણા વિ. જ્યારે તીલક કરે, કુંવર પડકાર કરે, લાવે હિંમત, મનમાંહે ભારી, એ સુર્ણા વિ. સબુર ખખડદાર, હું છું વારસદાર, હક્ક સાચો મારા,વાત સૂણા મારી,એ સુણેા ભવિ. ૭ ચમકી સભાજ ખરે, અવાજ કાણુ કરે, ચારે દિશામાં, જીએ નિહાળી, એ સુણા ભવિ. ૮ રંગમાં ભંગ થયા, કાણે અંતરાય કર્યાં, જોયા ખૂણે ઉભા,રાંકડા ભીખારી,આ સુણા વિ. ગાંડા ગાંડા જ ખરે, આવ્યા કયાંથીજ અરે, કાઢેા કાઢેલ હાર,ધક્કા મુઠ્ઠી મારી,આ સુણા ભવ, ૧૦
૬
૯
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૭૬
કહેજ ચોકીદાર, નીકળ પડશે જ માર, શુભ ટાણે માંડી, કરવા લવારી, ઓ સુણે ભવિ. ૧૧
ભાણે જ જોઈ લીધો, જેણે જ વેશ દીધો, બસ એજ ખરે,ગાદી નહી મારી, સુણે ભવિ. ૧૨
ન કુંવર કહે, કેણ ફરીયાદ કરે, વાત સાંભળવી,નિતિ એજ સારી, સુણો ભવિ. ૧૩
નહિ સૂણે જ એમ, થાયે તિલક કેમ, બુદ્ધિશાળી થઈ, ભૂલ કરે ભારી, સુણે ભવિ. ૧૪ ' ડાહ્યો કે ગાંડે હાય, સર્વને ન્યાય જોય, જાઓ જાઓ બેલા પાસ મારી, સુણે ભવિ. ૧૫
સાચો કુંવરરાજ, કરે વિચાર આજ, બસ બાજી બધી,ઉંધી વળી મારી,સુણે ભવિ. ૧૬
કરમ કરમરાજ, કરાવે કેવા કાજ, રંક રાય બને,રાય તે ભીખારી, સુણો ભવિ. ૧૭
કરે વિચાર એમ, લમણે દઈ હાથ તેમ, આવ્યા સિપાઈ,ચાલ ભીખારી, સુણ ભવિ. ૧૮
સભા ચકિત થઈ કેમ બેલા અહીં, કર્યો રંગમાં ભંગ એને ભારી, ઓ સુણે ભવિ. ૧૯
લાવ્યા રાજાની પાસ, મંત્રી પૂછે છે ખાસ, બેલ શું કહેવું તારે ભીખારી, એ સુણે ભવિ. ૨૦
Page #398
--------------------------------------------------------------------------
________________
૩૭૭
કહે કુંવર છું જ, સાચો વારસ હું જ, મારો હક પહેલ રાજગાદી મારી, સુણે ભવિ. ૨૧
રાજા પ્રધાન સહુ, જાણે ગાંડ જ બહુ, બેસ દેશું મીઠાઈ બહુ સારી, ઓ સુણો ભવિ. ૨૨
તેની તરફ અહીં. કોઈ વકીલ નહિ, સાચે કેસ તેને માર્યો જાશે ભારી, સુણો ભવિ. ૨૩ - ભાણે રાજાની પાસ, કહે કરો તપાસ, ખરે કુંવર છે એજ વાત મારી, સુણ ભવિ. ૨૪
કુંવર તમારે એક, બદલાવ્યો વેશ હે જ, એમ કરતાં બન્યો તે ભીખારી, એ સુણો ભવિ. ૨૫
હેત ભીખાની રંક, ઉતરાવ્યા વેશ અંગ, રાજવેશ દીધે, પિતે રંકધારી, એ સુણે ભવિ. ૨૬
આજે જોયાજ મેંજ, સાચો કુંવર તેજ, કરો તીલક એજ સાચો ધારી, ઓ સુણે ભવિ. ૨૭
ભાણકુવર તુલ્ય, નહી જ કઈ અન્ય, ન્યાયી ક્ષાંતિ સદા હિતકારી, એ સુણે ભવિ. ૨૮
શ્રદ્ધા નવકાર તણી, જેઈ અજબ ઘણી, થાયે લલિત ખુશ બહુ ભારી, એ સુણે ભવિ. ૨૯
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૭૮
સેળમી ઢાળનું વિવેચન મહાનુભાવો ! તમે એક્તાનથી સાંભળો છત્રકુમારના દિલમાં એક જ ધૂન લાગી રહી છે કે મને મારું રાજ્ય મારો. હક કેમ મળે ? એ જ એના દિલમાં રાત દિવસ લગની લાગી રહી છે. જેથી મહામહેનતે રાજસભામાં પણ જઈ શકે છે. અને એક ખૂણામાં ગુપચૂપ બેઠે બેઠે પિતાના પિતાને નિહાળી રહ્યો છે. પણ પિતાના પિતાની પાસે જઈ શકે તેમ નથી. બોલી શકે તેમ પણ નથી. કારણ કે બેલવા જતાં સભા બહાર કાઢી મૂક્વાની ભારે બીક છે. સભામાં તે આજે આનંદને દિવસ હેવાથી નાચગાનતાન થઈ રહ્યા છે. છતા છત્રવરનું ધ્યાન તો તે તરફ બીલકુલ જતું નથી. - જેમ એક રાજાએ મનની એકાગ્રતા થાય જ નહી એવા વિચારવાળા એક શેઠીયાના છોકરાને સમજાવવાને પિતાનું આ ભૂષણ ગુપ્ત રીતે એની પેટીમાં મૂકાવીને ચેરીને આરોપ કરીને ગુમાર ઠરાવી ફાંસીની સજા ફરમાવી.તેના પિતાએ ઘણીધણી. માફી માંગી દંડ ભરવાનું પણ જણાવ્યું. છતાં રાજાએ માન્યું નહિ બહુ બહુ કાલાવાલા કરતા રાજાએ કહ્યું કે હું કહું તે સરત કબુલ કરી તે પ્રમાણે વર્તતે જ ગુન્હો માફ કરૂં.રાજાએ. એવી રીતે કહ્યું કે કાંઠા વિનાનો વાટકો તેલથી ભરેલું. તેમાંથી એક પણ ટીપું પડે નહિ. તેમ આખા શહેરમાં ફરીને મારી પાસે આવે તે જ ગુન્હો માફ થાય. વળી ઉઘાડી તલવારે બે
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૭૯
પિલીશા તેની સાથે જ રહેશે. જે તેલનું ટીપુ પડશે તે તેજ” વખતે તેનું માથું ઉડાડી દેવામાં આવશે.
આવી અશક્ય પણ સરત મરણભયના કારણે કબુલ કરી. રાજાએ શહેરમાં દરેક ચૌટે ચેકે નાટક નાચ ગાન તાન શરૂ : કરાવ્યા છે. આવા સમયમાં સહેજે જોવાનું મન થઈ જાય અને તેલના ટીપા પડ્યા વિના રહે પણ નહિ. શેઠ પુત્ર તે કઈ
સ્થાને નજર ર્ધાવિન નાચગાનતાન જોવાના મેહમાં ન પડતાં ધીમે ધીમે પગલે શહેરમાં ફરી રહ્યો છે. શહેરમાં શું થઈ રહ્યું છે, તેની બીલકુલ ખબર નથી. મનને મજબૂત રીતે કાબુમાં રાખીને એક પણ ટીપુ પાયા વિના રાજા પાસે જઈ નમસ્કાર કરે છે. રાજાએ છૂટે કરી શેઠપુત્રને પુછયું કે તે શહેરમાં શું. શું જોયું, શું શું સાંભળ્યું.
ત્યારે શેઠપુત્ર છે કે રાજાસાહેબ મને કશી ખબર નથી. કશું જોયું સાંભળ્યું નથી, આપના હુકમ મુજબ વર્તન કરેલ છે. મનને ક્યાંય જવા દીધું નથી. રાજાએ કહ્યું કે તું કહેતા હતો કે મન વશ થાય જ નહિ. ત્યારે શેઠપુત્રે કહ્યું કે જો મરણનો : ભય માથે રાખે તો મન જરૂર વશ થઈ શકે છે. એવી હવે મને ખાત્રી થઈ ચૂકી છે. રાજાએ કહ્યું તારે ગુનો બીલકુલ હતે જ નહિ છતાં તને સમજાવવાને માટે જ આ ઉપાય લીધો હતે. - બાકી તું નિર્દોષ છે.
આ દૃષ્ટાંત ઉપરથી સમજવાનું એજ છે કે જ્યારે ધ્યેય
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૮૦
સિદ્ધ કરવાના નિશ્ચય થાય છે ત્યારે આગળ પાછળ શું થઈ રહ્યું છે તેની ખબર રહેતી નથી. એ અનુભવસિદ્ધ્ વસ્તુ છે. સંસારમાં રહેલા કેટલાક મુકિતના ધ્યેયવાળા ઢાવા છતાં જીવે જૈન મંદિરમાં જાય, પ્રભુની સ્તુતિ કરે, પૂજા કરે, ચૈત્યવંદન સ્તવનાદિ કરતા હાય પણ મનની ઢીલાશથી એકાગ્રતા કરી શકતા નથી. કોઈ ર’ગીન નવીન કપડા આભૂષણા પહેરીને ભાઇબહેને આવે કે તરત જ તે તરફ લક્ષ જાય અને સુખની શરીરની વસ્ત્રા આભૂષણેાની શાભા જોવા લલચાય, એટલુ જ નહિ પણ જોઈ જોઇને રાજી થાય એ ખરેખર જિનભક્તિમાં ખામી જ ગણાય. એ ખામી દૂર કરવા પ્રયત્ન કરવા, પણ જિનમંદિર ઉપાશ્રયમાં જવાનું બંધ કરવું નહી. પ્રયત્ન કરતા કરતા ભાવમાં એકાગ્રતા થશે, પણ ઘરે બેસી રહેવાથી દેરાસર ઉપાશ્રયે નહિ જવાથી મનની ભાવના વધશે નહિ, એમ કરવાથી મનની નબળાઈ વધુ થાય છે, એ ભૂલવા જેવું નથી. જો કે છત્રકુવરની ધૂન છે, તે તે સંસાર સુખ તરફની છે. એટલે તેના ધૂનની અનુમાદના તા નજ કરાય, પણ દૃષ્ટાંત તરીકે તેની ધૂનથી આત્માને સમજાવી શકાય.
હવે આ બાજુ રાજગાર રાજકુંવરને તિલક કરવા માટે કંકાવટીમાં કંકુ કાઢે છે, હવે પાંચ મીનીટની જ વાર છે, છત્રકુંવર હિંમત કરી રહ્યો છે વિચાર કરી રહ્યો છે કે હવે જો નહી આલુ તા રાજહુ મને મળશે નહિ, કહેવત છે કે આલે તેના બાર
Page #402
--------------------------------------------------------------------------
Page #403
--------------------------------------------------------------------------
________________
ADDE
/ to / a 1 D 1 2 1 fil
રાગાર રાતીલક કરવા ય છે. તેજ વખતે આત્મબળ હારવીને શાના રાજકુંવર હાય ઉગ્રે રીતે દ્વાર છે છે કે શબ્દર ખાર રાખ્તીક્ષક મને થવું તેએ.
Page #404
--------------------------------------------------------------------------
________________
૩૮૧
વેચાય. એમ સંકલ્પ કરી જોરથી બોલવાઉંભે થઈ જાય છે, પણ વળી જેમ ગ્રંથી પ્રદેશે આવેલ જીવ કર્મ ગ્રંથીને છેદવા અસમર્થ બને અને હિંમત હારી જાય,તેમ છત્રકુંવર હિંમત હારીને બેસી જાય છે, કારણ કે સભામાંથી કાઢી મૂક્વાની બીક મોટી છે, બહાર કાયા પછી રાજ સભામાં જઈ શકાય તેવો કોઈ ઉપાય નથી..
એમ કરતાં કરતાં હવે તો ત્રણ મિનિટ બાકી રહી છે. મને મારે રાજહક, રાજગાદી કેવી રીતે મળે તેના સતત વિચારમને વિચારમાં હવે તો એક જ મિનિટ રાજતિલક કરવાની રહી. છે. એટલે રાજગોર ઉભા થઈ મંત્ર ભણતા ભણતા કંકુ ગંગાજળ એકમેક કરી અક્ષત તૈયાર કરી રાજકુંવરને તિલક કરવા જાય છે, તે જ વખતે છત્રકુંવરે હિંમત કરીને પિતાનો પુરૂષાર્થ ફેરવીને પડકાર કર્યો. સબુર ખબડદાર, ખરે રાજકુંવર હું જ છું. હું જ રાજયહકનો વારસદાર છું, માટે મારી વાત સાંભળે, રાજતિલક મને જ થવું જોઈએ. આવી રીતે અપૂર્વબળ ફેરવીને રાજસભાને સ્તબ્ધ બનાવી દીધી.
મહાનુભા! રાગ-દ્વેષરૂપી કર્મગાંઠ ભેદવાને માટે પણ આવું અપૂર્વકરણ કરાય તેજ સમક્તિ મેળવવાને લાયક બને છે, એટલે કે અનિવૃત્તિ કરવડે સમ્યકત્વ મેળવ્યા વિના રહેતેજ નથી. સમ્યકત્વ પામ્યા પછી મુક્તિના દયેયપૂર્વક સમ્યફકરણ કરી કર્મો ખપાવીને મોક્ષ મેળવાય છે.
જ્યારે જયારે ધાર્મિક કાર્યો કરવાનો પ્રસંગ આવે, ધાર્મિક
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૮૨
ક્રિયાઓ કરવાને પ્રસંગ આવે, દાન, શીલ, તપ અને ભાવના પ્રસંગેએ આત્મા દઢતા પૂર્વક કર્મરાજા સામે સામને કરે, નબળાઈ રોદણ દૂર કરે, કૃપણતાને કાઢી, બ્રહ્મચર્યમાં બરાબર સ્થિર રહે, તપ વખતે મનને મજબૂત બનાવે, ભાવની વૃદ્ધિ મેક્ષ માગે છેડે, કષાયો ઉપર ક્ષમા વિગેરે હથીયારોથી ય મેળવે. આ રીતે રાગ-દ્વેષની ગાંઠને ભેદવા અપૂર્વ અધ્યવસાય શુભ બનાવી, અપૂર્વ આત્મશકિત ફેરવી. સંયમની આરાધના માટે જ્ઞાનાવરણીયાદિ કર્મોને હટાવવા માટે સ્વાધ્યાય, સંવરમાં વિશેષ પ્રયત્ન કરે, સુજ્ઞાન દર્શન, ચારિત્રની સહાયથી સાધનથી, તપશ્ચર્યામાં શક્તિ ફોરવી કર્મોને બાળી નાંખવા, જેથી કર્મગાંઠ નાશ પામે અને મુક્તિમાર્ગ ખુલ્લે થાય. - આત્મશક્તિ ફેરવવાના જે જે માર્ગો જ્ઞાનીઓએ દર્શાવ્યા છે, આદર્યા છે, આચર્યા છે, તે મુજબ તેમની આજ્ઞાએ ચાલવું જોઈએ, એટલે કે આત્મશક્તિ અશુભ માર્ગેથી પાછી વાળી શુભ માગે વાળવી એજ કહેવાનો હેતુ છે.
છત્રકુંવરે પડકાર કરવાથી રાજસભા ચમકી ગઈ. આ અવાજ કોણે કર્યો? ચારે બાજુ નજર ફેરવવા લાગ્યા. રંગમાં ભંગ કરી આ અંતરાય કોણે કર્યો? ચારે બાજુ જોતાં એક ખૂણામાં ઉભે રહેલે રડે ભીખારી જોવામાં આવ્યું.
અરે ! આતે પાગલ છે, ધેલ છે, ગાંડે છે, અહીં રાજસભામાં શી રીતે આવે, એને ધક્કા મુકી મારીને કાઢો કાઢો
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૮૭
બહાર કાઢો. એવા શબ્દો સાંભળતાજ રાજના પેાલીસ આવી જલ્દી બહાર નીકળવાનુ કહે છે. બહાર નીકળ નહીં માર પડશે. આવા શુભ ડામ અવસરે, મંગળ વખતે, લવરી કરવા માંડી, માટે તેના ફળ તુજ ભેગવ. એમ કહીને રાજસભામાંથી જ્યારે બહાર કાઢે છે, ત્યારે ન્યાયી સત્યવાદી ભાણકુવરે તેને જોઈ લીધા, અને જાણી લીધું કે એણેજ મને રાજવેશ પહેરાવ્યા હતા, એજ ખરા રાજકુંવર છે. રાજગાદીના સાચા વારસદાર “હક્કદાર એજ છે, હું નહિ.
એમ મનમાં વિચાર કરી રાજા તથા મંત્રીને કહ્યું કે આ ફરિયાદ કરનાર કાણ છે, તેની વાત ફરીયાદ સાંભળવી જોઇએ, એજ ખરી રાજનીતિ છે. આજે મંગલના દિવસ છે. આવા શુભ દિવસે કાઇને અન્યાય થાય તે વ્યાજબી નથી. જ્યાંસુધી તેની વાત ફરીયાદ સાંભળવામાં ન આવે ત્યાં સુધી રાજતિલક પણ કેમ થાય ! તમે બુદ્ધિશાળી હોવા છતાં કેમ ભૂલ કરી રહ્યા છે. ભલે ડાહ્યો હાય કે ગાંડા હોય કે પાગલ હાય અથવા મૂર્ખ હોય, તેમજ સજ્જન કે ભલે દુ ન હેાય, રાય હાય કે રંક હાય, ગમે તે હોય, ન્યાય માંગવાના સહુને હક્ક છે, પણ આ અવસરે જ્યારે સભામાં હાજર થઈ ન્યાય મેળવવા આવેલ છે. તેા જરૂર તેને એક વખતતા સાંભળવા જ જોઈ એ. જાએ જાએ અને અહીં ખેલાવી લાવે.
આ બાજુ સાચારાજકુંવર રાજસભા બહાર થવાથી વિચાર
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૮૪
કરી રહ્યો છે કે બસ બાજી બધી ઉંધી વળી ગઈ, બધી મહેનત નકામી ગઈ, મહામુશીબતે રાજસભામાં પ્રવેશ કરી શક્યા હતા પીતાના પણ દર્શન થયા, આન ંદ વ્યાપી રહ્યો હતેા,પણ મારા માટે કુદરતને તે વસ્તુ ગમી નહીં, ઉદ્યમ કરવા છતાં ફળની પ્રાપ્તિ ન થઈ તેમાં ભાગ્યના જ દાષ છે.
ન
જ
પુણ્યાર્દ હાય તાજ બધા પાસા સવળા પડે છે. પુન્યપાપ એક સરખા નહી હોવાથી આટલા આટલા અનેકદુઃખ સહન કરી કરીને જીવ ઉંચા આવે પણ અજ્ઞાનપણાથી વળી મિથ્યાત્વ અવિરતિ કષાય અને અશુભયોગે કર્મ બંધન કરી પાળે એકે ન્દ્રિયાદિ ગતિમાં જાય છે. એટલે કરી કમાણી બધી ધુળ થઇ જાય છે. વળી મહેનત ફ્રી કરવી પડે છે. વળી કષ્ટો સહી સહીને ઉંચા આવ્યા છતાં પાપ બંધ કરવાનું સૂઝતું નથી. જેથી વળી એકેન્દ્રિયાદિ તિર્યંચ ગતિમાં જવાના દ્વારખુલ્લા રહેવાથી નિગેાદ વિગેરેમાં જાય છે આ દુઃખાનુ વર્ણન કરવામાં આવે તો મેટા ગ્રંથ થવા પામે. આમ ભ્રમણ થવામાં પેાતાને પુરૂષા સાચા માર્ગ કર્યો નહી તે જ છે. મનુષ્ય ભવ મળે તે પણ દુઃખ આપનાર થાય એ જેવી તેવી બીનાનથી પણ ભયંકર ભૂલ છે. જ્ઞાનીઓએ મનુષ્ય જીવન મળવું મહાદુલ ભ કહેલ છે. ઘણી પુન્યરાશીઓ મળે ત્યારે માનવ ભવ મળે. આવેા માનવભવ પામ્યા પછી તેની સફળતા સાથે કતા નહીં કરતાં અધમ કોટીના સ્થાનેામાં જવાનુ થાય એવી કાર્યવાહીમાં ઉત્તમ જન્મને વેડફી
Page #408
--------------------------------------------------------------------------
________________
૩૮૫
નાંખીને પછી ગમે તેટલે પ્રીત્તાપ યે શું કામ આવે? દેવગતિ દેખીતી રીતે સુંદર છે પણ વિરતિ પણું નહી હોવાથી મોટા ભાગના દેવે પાપના પોટલાં એકઠાં કરે છે. પુણ્ય ખવાઈ જાય છે. અર્થાત પુણ્ય વેચીને પાપ વહેરે છે. એમ કહી શકાય.
દેવે મરીને દે થઈ શક્તા નથી મોટા ભાગે તિયામાં જાય છે. નારકીના જીની તે વાત કરવા જેવી નથી. આમ જીનું ભવ ભ્રમણ કર્મ નિમિતે ચાલુ રહે છે. આત્મા ઉપર કર્મોને બળાત્કાર છે. એમ સમજવાનું નથી.
મોહનીય કર્મના ઉદય કાળે તે કર્મ કષાયનું નિમિત્ત પુરૂ પાડે છે, પણ તેમાં બળાત્કારે કોઈ પણ કષાયમાં જવાની સત્તા નથી ફક્ત બળહિન આત્મા એજ નિમિત્તના ઉદય કાળે વિભાવમાં પરિણમે છે. જેમકે નાટક સીનેમા હટલે મેવા મીઠાઈની દુકાને વગેરે જેમ રસ્તે ચાલ્યા જનારને નાટક સીનેમાં જવાનું મન થાય. ચા કોફી વિગેરે પીવાનું મન થાય. અને સુંદર મેવા મીઠાઈ કુંટ વિગેરે આહાર ગ્રહણ કરવાનું માત્ર નિમિત જ પુરૂ પાડે છે. પરંતુ બળાત્કારથી તે નિમિત્તો તે તે કાર્યો કરવામાં તેમને જતા નથી. તેમ ઉદય આવેલા કર્મો પણ તે પ્રમાણે નિમિત્ત પુરૂ પાડે છે. પણ બળાત્કારે એ કે કાર્ય કે ભાવ વિશેષમાં જતું નથી. જે વિર્યવાન આત્માઓ થાય છે તેઓ નિમિત્તની સત્તાને વશ થતા નથી. અને અલ્પકાળમાં પરમ પુરૂષાર્થની સિદ્ધિ કરી શકે છે.
૨૫
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૮૬
જ્યાં સુધી મિથ્યા દર્શનમાં હતો ત્યાં સુધી તે બાળક હતું. જ્યારે જૈનદર્શન અને મનુષ્ય દેહ મલે છે ત્યારે એ પ્રૌઢાવસ્થા હોઈ આત્માની ફરજ છે કે તેણે નાદાનીને ત્યાગ કરી સાચે ઉદ્યમ કરે જ જોઈએ.
હવે સાચે રાજપુત્ર છત્રકુંવર રાજસભામાંથી બહાર ગયા પછી બહુ ખેદ કરે છે. પિતાના ભાગ્યને દોષ ગણે છે. કર્મ રાજને કહે છે કે હે કર્મરાય તારી કળા ખરેખર અકળ છે.તારી આગળ કેઈનું ચાલતું નથી. તું રંકને રાજા મહારાજા બનાવી દે છે અને રાયને રંક ભીખારી દાસ બનાવી શકે છે. એમ વિચાર કરી લમણે હાથે દઈ ઉદાસપણે બેઠે છે.
તેવામાં રાજન પિલીશ આવીને કહેવા લાગ્યો કે, અલ્યા ભીખારી રાજસભામાં તે વિન ઊભું કર્યું તેની શિક્ષા તને મળવી જોઈએ. માટે ચાલ રાજા પાસે. મને પકડી લાવવાને હુકમ મળેલ છે. આ સાંભળી શિક્ષાને ડર તે મનમાં આવતા જ નથી. ઉલટુ ફરીવાર રાજસભામાં જવાનું કે મલ્ય એટલું જ નહિ પણ ખાસ રાજાની પાસેજ જવાનું થવાથી મારું ભાગ્ય કંઈક જાગ્યું છે એમ સમજી અત્યંત હર્ષ સાથે સીપાઈની સાથે ચાલ્યો. સીપાઈએ રાજા પાસે ખડે કર્યો.
આ બધું જોઇને સભાજને પણ ચક્તિ થઈ ગયા. આને જ રંગમાં ભંગ કર્યો છે. આવા પાગલ માણસને રાજાએ કેમ લાવ્યો. એમ સર્વ કઈ જોઈ રહ્યા છે. તે વખતે મંત્રી પૂછે છે
Page #410
--------------------------------------------------------------------------
________________
૩૮૭
કે અલ્યા ભીખારી ? તારે શું કહેવાનું છે. ત્યારે ભીખારી વેશ વાળા સાચા કુંવરે કહ્યું કે રાજગાદીને સાચે વારસદાર હું જ છું રાજગાદીને પહેલે હક મારે છે. મને જ રાજતીલક થવું જોઈએ. આ સાંભળીને રાજા મંત્રી વિગેરે હસી પડયા. અને જાણ્યું કે આ બિચારાને ચિત્તભ્રમ થયેલ હોવાથી ગડે બનીને આવી વગર વિચારી લવારી કરે છે. એમ સમજીને મંત્રીએ કહ્યું કે બે બેસ. તેને સારી સારી મીઠાઈ કપડાં વિગેરે આપશું હવે ફરીથી આવું બોલતો નહિ.
બેસીજા બેસી જા. અહીંયા જ બેસી જા. એમ કહીને તેની વાત ઉપર કંઈ લક્ષ આપ્યા વિના બેસાડી દીધું. જેથી વળી નિરાશ થઈ ગયો. તે વખતે ભાણવષે વિચાર કર્યો કે આનો કેસ સાચે છે આની ફરીયાદ સાચી છે કહેવું સારું છે. છતાં રાજા મંત્રી વિગેરે સાચી પરિસ્થિતિથી અજાણ હેવાથી આનું કહેવું અત્યારે માને તેમ નથી તેના તરફી કોઈ વકીલ પણ નથી. સાચી વાત મારી જાય છે માટે મારે જ સાચી હકીકત જણાવવી જોઈએ. એમ વિચાર કરીને રાજા કહે છે કે આની વાત કાઢી નાંખવા જેવી નથી.
તે બાબતની તપાસ કરે, ખરે રાજકુંવર તમારે તેજ છે. હું નહી. મારું પણ એજ કહેવું છે કે, એજ તમારે સાચે કુંવર છે. પિતાને રાજવંશી પોશાક મને પહેરાવ્યું. અને મારે રંક વિશ તેમણે ધારણ કર્યો તેમાં જ તેઓ ભીખારી બની ગયા
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૮૮
તેઓ અને હું એક વેશ સિવાય બધી રીતે સરખા હોવાથી તમે સર્વેએ મનેજ રાજકુંવર માની લીધે. આજે જ મારા જેવામાં તેઓ આવ્યા. હું ભીખારી રંક હતું. સાચે રાજકુંવર તેજ છે. માટે રાજતીલક તેમને જ કરે. તેજ લાયક છે.
મહાનુભાવો ! ભાણકુંવર ખરેખર ભાણ (સૂર્ય) છે. સૂર્યના પ્રકાશ આગળ બીજા પ્રકાશઝાંખા પડે છે. તેમ ભાણુકવરમાં જે બુદ્ધિબળ, તેજ, ન્યાય, ધાર્મિકતા ભરેલી છે. તેને તુલ્ય બીજા કોઈમાં જોવામાં આવતી નથી. તેને ધાર્મિક અભ્યાસ ધર્મસંગીત ચમત્કાર પમાડે તેવા છે. પ્રાયઃ કરીને ધર્મની જ વાતોમાં વાંચનમાં તેના દિવસો પસાર થાય છે. બીજાને દુઃખી જોઇને તેના દિલમાં દુઃખ થતું. પિતાથી કાઈનું લગાર માત્ર પણ અન્યાય ન થઈ જાય તેની પુરેપુરી ચીવટ હતી. ન્યાય એજ એને મુદ્રાલેખ હતો. તેના હૃદયમાં સદા ક્ષાંતિ વસેલી હોવાથી દરેકનું હિત થાય તેજ ઈચ્છતો હતો. નવકાર મંત્ર તે ભીખારી પણામાંથી શીખેલ હતો. તેની શ્રદ્ધા ગજબ હતી. કોઈ ડગાવી શકે નહિ. આ તેનું લલિત જીવન દરેકને બહુ ખુશ કરનારું હતું.
ઢાળ ૧૭ મી મરીયા પાસ ખડકીએ, નાયક આદિનાથ, આજુ બાજુએ મોઈયા, પાશ્વ મહાવીર સાથ. ૧
Page #412
--------------------------------------------------------------------------
________________
૩૮૯. મહિમાવંત શ્રી પાર્શ્વના, કરે દર્શન નરનાર, તે ખડકીમાં ધર્મનાથ, નમનથી સુખ ધાર. ૨ પાંજરાપોળે શાશ્વતા, જિન નામ છે ચાર, ત્રષભચંદ્રાનન વારિણ, વર્ધમાન શ્રીકાર, ૩ શાંતિનાથ તેમ ભેંયરે, વાંધા આદિનાથ, શીતલનાથને ભેટીયા, વાસુપૂજ્ય જિન સાથ. ૪ શેખપાડે અજીતનાથ, તેમજ શાંતિનાથ, વાસુપૂજ્યજી બારમાં, દશમાશીતલનાથ. ૫ દેવસાનાપાડે વળી, શાંતિનાથજી સોહે, ભેયરે પાશ્વચિંતામણી, દર્શનથી મન મોહે. ૬. વળી શામળીયા પાશ્વજી, ભૈયરે આદિનાથ, તેમ ચિંતામણી પાશ્વને, ભેટયા ધર્મનાથ ૭ દાદાસાહેબની પળમાં, સોળમાં શાંતિનાથ, કર્યા વંદન તેમ સાથમાં, વળી આદિનાથ. ૮ જુના મહાજન વંડામાં, સુમતિનાથ સુખકાર, કીકાભઠ્ઠની પોળમાં, વિમલ દહલા પાઉં. ૯ પંચભાઈની પિળમાં, શાંતિનાથ ભાવે, વળી આદીશ્વર ભેટતા, દુઃખ દેહગ જાવે, ૧૦ લુણાવાડે મોટી પળ, ત્રીજા સંભવનાથ, લલિત દર્શન નમનથી, થયો હું જ સનાથ. ૧૧
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૯૦
( રાગ–સણા ચંદાજી સીમંધર પરમાતમ પાસે જાજો )
સૂણા સજ્જન એક સમયમાં,એકજ ઉપયોગ હોય છે, છતા એમ સમયમાં આઠે કર્મા,કેવી રીતે મ ધાય છે સૂણા સૂર્ણા ઉત્તર તેનેા કહેવાયે,કર્મીની અસર વિધવિધભાવે, વિધ વિધ કર્મી પણ અધાયે, સુણેા સજ્જન”. ૧ સમયેસમયેસાતે કર્યાં,જીવા ખાંધે છે તેતે સમજે, હાય સત્તામાં આઠે કર્મા, સુણા સજ્જનજી. આટૅકમે! ઉદયે આયે,નિજનિજ ફળ મળતુ જોવાયે, કૈવી રીતે પણ સમજાયે, સુણા સજ્જનજી. નથી કેવળજ્ઞાન તેા અત્યારે,જ્ઞાનાવરણી ઉદય ભારે, ક્ષાપશમ તરતમ ભાવે, સુણા સજ્જન૭, ૪ જ્ઞાનાવરણીય જો ન હાયે,તા તા કેવળ નિચે હાયે, નથી કેવળજ્ઞાન સહુ કોઈ જાણે,સુણા સજ્જનઇ. ૫ દર્શનાવરણીય કર્મ બંધાયે,સમયે સમયે ઉદયે આવે, નથી કેવળ દુન સમજાયે, સુણા સજ્જન૭. વેદનીય કમ સમજાયે છે,શાતા અશાતા જણાયે છે, નિત નિત અનુભવ થાયે છે, સુણા સજ્જનજી. માહનીય કમ પણ ચાલુજછે,વીતરાગપણુ ન આવ્યું છે, કષાયેા વધ ઘટ થાય જ છે, સુણા સજ્જન૭, ૮
૬
७
3
Page #414
--------------------------------------------------------------------------
________________
૩ી
આયુષ્ય કર્મને ઉદય છે,ચારે ગતિઓ તૈયાર જ છે, કેઈને પણ ઈગતિનિશ્ચિત છે,સુણે સજજનજી, ૯ નામકર્મનો પણ ઉદય કહીયે,દેહ જાતિ વર્ણાદિલહીયે, છે ભેદો ઘણા તે ચિત્ત ધરીએ, સુણો સજજનજી. ૧૦ ઉંચા કે નીચત્ર વસે એમાં, બેમાંથી એક ખરૂ તેમાં, તેને પણ ઉદય જીવનમાં, સુણો સજજનજી૧૧ અંતરાય કમ બહ આવે છે,સમયમાં ઉદય પાવે છે, અનંત ગુણે અવરાવે છે, સુણે સજન. ૧૨ એકજ ઉપયોગે એ થાય, આઠે કર્મો તે બંધાયે, વિધ વિધ અસરે લાગુ થાયે, સુણે સજજન. ૧૩ આત્મપરકમ અસરથાય, તેમ આત્માની કર્મ ઉપરથાયે, પણ નિજ સ્વરૂપન પલટાયે, સુણે સજજન. ૧૪ ઘોડે ગધેડે સાથે લાવે, પણ ઘોડે ગધેડે ન થાયે, તેમ ગધેડે ન ઘોડા થાવે, સુણે જનજી. ૧૫ ધળા કાળા બળદો આયે,સાથે રહે રંગ ન બદલાયે, પણ સ્વભાવની અસર થાયે, સુણો સજજનજી, ૧૬ તેમ એક બીજાન પલટાયે.પણ અસર કરે છે સમજાયે, વધે જોર જેનું તે તે ફાવે, સુણો સજજન છે. ૧૭ કામણ વગણ આતમગ્રહે, કર્મ રૂપે તે પરિણમે, ત્યારેભાગલા પણ તરતજ થાયે, સુણ સજજનજી. ૧૮
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૯૨
તેમ સ્વભાવનુ ચાક્કસ થાયે,તે આત્મ અસર લીધે થાયે, સ્થિતિ રસમાં પલટા થાયે, સુણા સજ્જન૭. ૧૯ એમ આત્મ શક્તિ અનંતી છે,કમ શક્તિ તેવી નહી છે, આતમ શક્તિ ચઢીયાતી છે, સુણેા સજ્જન, ૨૦ જગમાંહી ધમાલા દેખાયે, પણ તે કમ ઉદયે થાયે, તે વિષ્ણુ નહિ જગમાં દેખાયે, સુણા સજ્જન૭. ૨૧ કમ ચાલુ તા સદાયે છે, અનાદિ પણ અટકાયે છે, ઉપાય ખરા કરાયે છે, સુણેા સજ્જન૭. ૨૨ પેઢી અનાદિ કહેવાયે, છેલ્લા પુત્ર જો નજ થાયે, અંત થાયે પેઢીના ત્યાંયે, સુણા સજ્જનજી, ૨૩ ન લગ્ન કરે બ્રહ્મચારી રહે, વૈરાગે સંયમ શુદ્ધ ગ્રહે, જ્ઞાન સમ્યક ક્રિયાથી જ તરે, સુણા સજ્જનજી, ૨૪ જે ભવ મનુષ્યના આવીમળે,દેશઆય વળી ઉત્તમકુળે, સદ્ગુરુતણા સોગ ભળે, સુણા સજ્જન૦, ૨૫ સુદેવતણા વચને કાને,સુણી જીવન સુ ંદર જીવી જાણે, નવા પાપ ન બધાય દિલ આણે,સુણા સજ્જનજી, ર૬ કાઠેજીનાપાપ અંતરથી,કરેસકામ નિ રા સમજણથી, શુદ્ધ સ્વરૂપ પામે ઝટપટથી, સુણા સજ્જનજી, ૨૭ એ રીતે જન્મ મરણ ફેરા,જાય ન રહે દુઃખની વેળા, લહે શાંતિ લલિત મુક્તિ મેળા,સુણા સજ્જન૭. ૨૮
Page #416
--------------------------------------------------------------------------
________________
૩૯૩ ૧૭મી ઢાળનું વિવેચન મહાનુભાવે ? આપણે છત્રકુંવરનું ચરિત્ર ચાલે છે. તેમાં કૌતુક જેવાનાં કારણથી રાજપુત્રમાંથી રંક પુત્ર બની ગયે. છતાં રાજ્યને વારસ હું કેવી રીતે થાઉં. તેના વિચારમાં દિવસે ચાલ્યા જતા હતા. ભીખારી અવરથામાં પણ તેનું ધ્યેય તે પિતાનો હક્ક પ્રાપ્ત કરવામાં મશગુલ હેવાથી વિડંબના માન અપમાન સહન કરીને પણ રાજસભામાં મહામુશીબતે જઈ શક્યા હતા. ત્યારે પણ એક વખત તે અપમાન પામીને રાજસભા બહાર જવું પડ્યું હતું પણ હવે પુણ્યને ઉદય થવાની તૈયારી હેવાથી વળી ન્યાયી સદાચારી સત્યવાદી સુદેવ ગુરૂધર્મને સેવક ગાંભીચૈદિક અનેકાનેક ગુણોથી શોભતા વિનયી વિવેકી દયાળુ ઉદાર દિલવાળા પરોપકારી એવા ભાણકુંવરના કહેવાથી જ વળી રાજસભામાં લાવવાનો પ્રસંગ બને.આ રીતે તડકા છાંયડા સુખ દુઃખના કર્મસંયોગે જોવામાં આવે છે.
ભાગ્યશાળીએ ? કર્મસંબંધી ટુંકમાં પણ મુદ્દાની વાત સમજાઈ જાય તે પણ આત્મા કમેક્રમે હળ કમી બની કર્મથી છૂટી શકે છે. આત્માને ઉપગ એક સમયે એક પ્રકારનો હૈય છે. તે હવે પ્રશ્ન ઉદ્દભવે છે કે એ ઉપગથી એક પ્રકારનું કર્મ બંધાય.પણ જુદાજુદા કર્મો એક સાથે કેવી રીતે બંધાય.ઉત્તરમાં સમજવાનું કે આત્માને જે ઉપયોગ છે.અધ્યવસાય છે તે વિવિધ કર્મોની અસરવાળે છે. માટે જ તેનાથી જુદા
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૯૪
જુદા કર્મો બંધાય. જયારે એ ઉપગ તદ્દન શુદ્ધ થઈ જાય ત્યારે માત્ર એક જ શાતા વેદનીય કર્મ બંધ થાય.
આત્માનેઆઠે કર્મોનેઉદયહોય છે.આત્મા સમયે સમયે સાત કર્મ બાંધે છે. આઠ કર્મો સત્તામાં હોય છે. અને આઠ કર્મને ઉદય હોય છે. એકી સાથે કર્મો ઉદયમાં આવી પોતાનું ફળ કેવી. રીતે આપી શકે તેના સમાધાનમાં જણાવવાનું કે દરેક સમયે જ્ઞાનાવરણીય કર્મને ઉદય ચાલું છે. જો જ્ઞાનાવરણીય કર્મને ઉદય ચાલુ ન હોય તે આપણને કેવળજ્ઞાન હેય. પણ આપણને કેવળજ્ઞાન નથી. એટલે જ્ઞાનાવરણીયકર્મને ઉદય છે. એ નક્કી છે. જ્ઞાનાવરણીય ક્ષપશમ ચાલુ છે. તેથી જ મતિજ્ઞાન, મુતજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાન સંભવે છે. અવધિજ્ઞાન તથા મનપર્યવ પણ જ્ઞાનાવરણીયર્મના પશમને લીધે જ થાય છે. - વળી દરેક સમયે દર્શનાવરણીય કર્મને ઉદય પણ ચાલુ છે. કારણ કે આપણને કેવળ દર્શન નથી. દર્શનાવરણીય કર્મમાં પણ ક્ષપશમભાવ ચાલુ હોય છે. તેથી ચક્ષુદર્શન અને અચક્ષુ દર્શન આદિ હોય છે.
વળી દરેક સમયે વેદનીયર્મને ઉદય પણ ચાલુ છે.કારણ કે આત્માશાતા અથવા અશાતાને નિરંતર અનુભવ કરે છે.
તેમજ દરેક સમયે મોહનીય કર્મને ઉદય પણ ચાલુ છે. કારણ કે આપણે આત્મા વીતરાગ દશાને પામેલે નથી. મેહનીય કર્મમાં પણ ક્ષયે પશમભાવ હોય છે. કારણ કે કષાયે
Page #418
--------------------------------------------------------------------------
________________
૩૯૫
ક્યારેક વધે છે અને કયારેક ધટે પણ છે.મેહનીય કર્મના ઉદયને લીધે આત્મારાણી, દ્વેષી, ક્રોધી,માની, કપટી, લેભી વિગેરે બને છે. અને હાસ્ય તિ, અરતિ, એ બધુ ચાલુ હોય છે.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય આ ચાર કર્મને યોપશમ થાય છે.ઉપશમ માત્ર મેહનીય કર્મને જ થાય. અને ક્ષય બધા કર્મને થાય છે. આયુષ્ય કર્મને ઉદય પણ દરેક સમયે ચાલુ જ છે. કારણ કે દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચ કે નરગતિમાંથી એક આયુષ્ય અવશ્ય ઉદય હોય છે.
નામ કર્મને ઉદય પણ દરેક સમયે ચાલુ છે. કારણ કે શરીરજાતિ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સ્વર, ઉપધાત, પરાધાતા એ બધુ આપણને હોય છે.
ગોત્ર કર્મને ઉદય પણ ચાલુ છે. કારણ કે આપણે ઉંચ ગોત્ર કે નીચ ગોત્રમાંથી એક ગોત્રમાં તે અવશ્ય હેઈએ છીએ. અને અંતરાય કર્મને ઉદય પણ સમયે સમયે ચાલુ હોય છે. કારણ કે આત્માના ગુણે અનંત દાન, અનંતલાભ, અનંતવીર્ય આપણને હેતા નથી. આપણને દાન, લાભ, ભેગ, ઉપભોગ, વીર્યને જે અનુભવ થાય છે તે અંતરાય કર્મના ક્ષપશમ. ભાવને લઈને છે. આ રીતે આઠે કર્મને ઉદય સમયે સમયે ચાલુ હોય છે. આથી નિશ્ચય થાય છે કે આત્માને જે ઉપગ છે. અધ્યવસાય છે. તે વિવિધ કર્મોની અસરવાળે છે.
આત્મા પર કર્મની અસર થાય છે. આત્મા કેઈપણ સ્થિતિ
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૯૬ સંગમાં પુગલનું રૂપ ધારણ કરતો નથી. અને પુદગલે કોઈ પણ સ્થિતિ-સંગમાં આત્માનું રૂપ ધારણ કરતાં નથી.
આ લેક વિધ જગત કે દુનિયા છ દ્રવ્યને સમુડ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદગલાસ્તિકાય અને કાળ એ છ દ્રવ્યને સમૂહ છે. તેમાં એક દ્રવ્ય પલટાઈને બીજું દ્રવ્ય થાય નહિ, જે એક દ્રવ્ય પલટાઈને બીજું દ્રવ્ય થતું હોત તે છનાં પાંચ થાય. પાંચના ચાર થાય. ચારના ત્રણ થાય.ત્રણનાં બે રહે,અને બેમાંથી એક બની જાય. એ રીતે તે જીવ અને અજીવની કે ચેતન અને જડની જુદાઈ પણ ન રહે.પરંતુ એદ્રવ્યો પલટાતા નથી તેથી છના છજ રહે છે. પુદગલ રૂપ કામણ વર્ગણાની કમની અસર આત્માના સ્વભાવ પર થાય છે. તેથી જ આ લેમાં આત્માની ભિન્નભિન્ન સ્થિતિ અવરથી ભૂમિકાઓ સંભવે છે.
ઘોડો અને ગધેડે સાથે રહેતા હોય તે બેડ પલટાઈને ગધેડો થતું નથી, કે ગધેડો પલટાઈને ઘોડે થતું નથી. પણ એક બીજાના સ્વભાવની અસર એક બીજા પર પડે છે. ધોળીયા બળદની સાથે કાળા બળદને બાંધીએ તે વાન ન આવે, પણ સાન જરૂર આવે. કહેવાની મતલબ એ છે કે ધોળા સારા ગુણવાળા બળદની સાથે કાળા–નઠારા સ્વભાવવાળા બળદને રાખ્યો હોય તો એ બળદને રંગ પલટાઈને કાળે ન થઈ જાય.પણ કાળા • બળદની ખાટીટે તે જરૂર આવે. જેમ કર્મોની અસર આત્મા પર થાય છે. તેમ આત્માની અસર કર્મ પર પણ થાય છે.
Page #420
--------------------------------------------------------------------------
________________
૩૯૭
જ્યારે આત્મા કામણ વણાઓ ગ્રહણ કરે તેને કર્મરૂપે, પરિણમાવે છે. ત્યારે તેના ભાગલા પડે છે અને તેમાં સ્વભાવનું નિર્માણ થાય છે. તે આત્માની અસરને લીધે જ થાય છે.
આત્મા ધારે તે કર્મની રિથતિ અને રસમાં પણ મટે ફેરફાર કરી શકે છે. આને કમ ઉપર થતી આત્માની અસર નહિ તે બીજું શું કહેશે ?
આત્મા સ્વભાવે અનંત જ્ઞાની છે. પણ જ્ઞાનાવરણીય કર્મ તેના જ્ઞાનને દબાવે છે. તે એટલું બધુ દબાવી દે છે કે તેને અનંતમો ભાગજ ખુલ્લું રહે છે. જે કર્મનું ચાલે તે આત્માને સાવ જડ બનાવી દે.પણ એટલી હદ સુધી તેનું ચાલતું નથી.
પહેલા કહેવાઈ ગયું છે કે એક દ્રવ્ય પલટાઈને બીજું થતું નથી. એટલે એમ બનવું શક્ય નથી.
કર્મના ઉદયથી આ બધી ધમાલ દુનિયામાં પ્રવર્તે છે. માનવી પોતાના આત્મબળથી આ કર્મોને ફેરવી નાંખી શકે છે. અને કર્મની નિર્જરા કરીને મોક્ષે જઈ શકે છે. જો કે પરપરાએ કર્મ અનાદિના છે. અનાદિની પરંપરા અટકી પણ શકે છે. જો પેઢીની પરંપરામાં છેલ્લી વ્યક્તિને પુત્ર ન થાય અથવા તે છેલ્લી વ્યક્તિ બ્રહ્મચર્ય પાળે અને લગ્ન ન કરે તે પરંપરા અટકી શકે છે. આવી રીતે આત્મા મનુષ્ય ભવ. આર્ય દેશ. ઉત્તમકુલ અને સશુરૂને સંગ સંસર્ગ પામી પરમાત્માને
Page #421
--------------------------------------------------------------------------
________________
૩૯૮ ઉપદેશ સાંભળી એવું જીવન જીવે કે પાપ ઓછું બંધાય અને જુના પાપ વધારે ખપે. તીજોરીમાં લાખ રૂપીયા પડ્યા હોય તેમાં હજાર રૂપિયા મૂકવામાં આવે અને પાંચ હજાર કાઢવામાં આવે તે થોડા દિવસમાં જ એનું તળીયુ દેખાય કે નહિ ?
આ આત્મા પરમાત્માના ઉપદેશેને શ્રવણ કરી જીવનમાં ઉતારે અને શુદ્ધ સ્વરૂપવાળા સાધ્યની સાધના આરાધના કરે તે ઉત્તરોત્તર ગુણમાં વિકાસ પામી છેવટે પાંચ હૃસ્વ સ્વર અ. ઈ. ઉ. અને વૃ. ના ઉચ્ચારણ જેટલા કાળમાં શશીકરણે
ગ નિરોધ કરીને અનંતકર્મની વણજડમૂળથી નાશ કરીને તે કર્મોથી ચાલતી જન્મમરણની પેઢીને અંત લાવી શકે. સાથે વિના સિદ્ધિ નથી.
આ રીતે સાધ્યની સિદ્ધિ થતા જન્મમરણના ફેરાટળી જાય. . જેથી દુઃખની વેળા રહે નહિ. અને શાંતિ પૂર્વક લલિત એવી મુક્તિ મેળાપ થાય.
, ઢાળ ૧૮મી માંડવી પોળ મોટી ભલી, નાગજી ભુદર પિળ;
એક દેરાસર છે છતાં, જેતા દિલ રંગરોળ. ૧ - શાંતિ-સંભવ વચ્ચે જ છે, ભેરે આદિનાથ, : ધર્મ-પાર્શ્વજી ઉપર છે, કર્યા દર્શન જગનાથ. ૨
Page #422
--------------------------------------------------------------------------
________________
૩૯
લાલાભાઈની પિળમાં, નાયક વિમલનાથ, સુરદાસ શેઠની પોળમાં, ભેટયા કુંથુનાથ. ૩ સમેત શિખરની પોળમાં, પાશ્વ પ્રભુ છે ખાસ, સમેત શિખર પહાડ છે, લડ કોરણ તાસ. ૪ તીર્થોના પટ છે ઘણું, જેવા જેવા ત્યાંય, સંવછરી દિન સંઘ ત્યાં, વાજતે ગાજતે જાય. ૫ હરકીશન શેઠ પોળમાં, શાંતિનાથ સુખકાર, * ડાબે જમણે બિંબ છે, પંચ ધાતુ શ્રીકાર. ૬ કાકા બળીયા પિળમાં, સુમતિનાથ જીનરાજ, દર્શન કરી પાછા ફર્યા, લલિત દર્શન કાજ. ૭
(રાગ-ધર્મજીનેશ્વર ગાઉં રંગશું, ભંગમ પડશે હે પ્રીત જીનેશ્વર) જીન વાણી તુમ ભવિયા ચિત્ત ધરે,
કમ તણા જુઓ કામ હે ચેતન તરતજ ન મળે ફળ પણ કર્મના, મળે મુદત પુરી થાય, હે ચેતન, જીનવાણી તમે ભવિયા ચિત્ત ધરે. ૧ અસર કરણની થાયને જોઈઉ,વળી સમાજ વિશેષ,હા. કરણતે યોગને અધ્યવસાયથી, પ્રગટે આત્મ બલ હા. ૨ જે સમયે કરણ થયું તે ક્ષણે, તેજ ત્રણે કર્મ બાંધે છે. આઠે કર્મ ક્રિયાઓ ચાલતી,તે સમજે સમજાય છે. ૩
Page #423
--------------------------------------------------------------------------
________________
૪૦૦ શક્તિ વિચિત્ર છેએકજ કરણમાં,એકજકરે બધું કામ હો. યોગ્યતાકર્મની જુદી જાણીયે અસરજુદીજુદી થાય.હા. ૪ કર્મના બંધ નિધ, નિકાચિત,સંક્રમણ પણ થાય છે. ઉદવર્તના અપવર્તનાથકી,સ્થિતિરસ વધઘટથાય.૫ વળી ઉદિરણા ઉપશાંત થાય છે. ગુણ પ્રમાણે છેનામહો. કરણઅસરથી થાયેવિચિત્રતા,સમજાયેલીયાજ્ઞાન હો. ૬. વૃક્ષનું બીજભૂમિમાં વાવતાં,દાખે ઝીણોજ દેખાય,હા. ખાતર પાણી તેને મીલતાં, પણફળતુરત ન થાય. હો. ૭ તે ખાતરથી થાયે અંકુરા, એમ વધતું તે જાય, હો. કુંપળે નીકળે થાયે પાંદડા,પાન ડાળીરૂપ થાય. હો. ૮ પાતળીડાળીઓથાયે જાડી,અણખીલ્યું ખીલેફુલ હો, થાયતૈયારીફળ થાવા તણી એ કળામાં નહી ભૂલહે. ૯ ફળ નાનુ હોય મેટું થાય તે,કાચુ તે પાકુ થાય, હા. તે ફલ પાકે રસ રંગે વધે,થાયે મીઠાશ તેમાંય. હો. ૧૦ એકજ સમયમાંઆબધુંય બને વિચિત્રતા જેવાય,હો. તે બધી અસરે ખાતર કારણે, પરિણામફળથાય હે.૧૧ બગીચાઓવૃક્ષોથીભતાં,વિધવિધનામકહેવાય, હો. મન લલચાવે તેવા દાડમ, જુઓ લટકે દેખાય.હો.૧૨ દાડમબીજા પણ કાચા છે ઘણા કેટલાક ઉઘડતા પુષ્પહો. વળી જુઓકળીઓની સ્થિતિમાં તુરતફળેનથાયહોચે.૧
Page #424
--------------------------------------------------------------------------
________________
૪૦૧ કમે ખીલે વળી કાચા પાકશે,સ્થિતિ દરેકની જાણ હો. ખાતર પાણીથી અસરે ઉપની, પણ જુદા પરિણામ. હો૧૪ તેમજ એકજકરણ હોવા છતાં બંધાતા કમને બાંધે,હ. સંક્રમણ્યનાતે કમથાયે,એમપરિણામનિપજાયે હા.૧૫ જેઈહશે જમીલ એક ચાલતી,અગ્રિમુખ્ય સહાય,હો. જુઓ પાણીવરાળનારથી, અસર યંત્ર પર થાય.હા.૧૬ તે યંત્ર વળી બીજા યંત્રને અસર કરે છે જરૂર, હે. એમકરતા અને કાપડ હેલથી,અગ્નિઅસરમંજુર હો.૧૭ જે બુઝાય તે બધું અટકી પડે,વળી સળગે સતેજ હે. મંદ અગ્નિથી યંત્રો મંદ પડે, તીવ્રથી તીવ્ર હેજ.હા.૧૮ હાયનહિ સંચા સરખાબધા કેઈચકની જેમ ગેળ, કેઈસંચા લાંબા ડંડા જેવા,આમથી તેમજ જાય.હે.૧૯ કોઈ અર્થાફરે કોઈ આખા ફરે, જેવા નજરે જ, હો. કેઈસંચા લાંબા ખટખટ કરે,કઈ કઈગળ ફરેજ.૨૦ કઈચકે અવળા સવળા ફરે,પંખા વેગે ફરેજ, હે,
વ્યવસ્થા જેવી કરી હોય તેહવી,ગોઠવ્યું કામ કરે જ..૨૧ પણ તે અસર બધી અગ્રિંથકી, સમજાયે તે સહેજ, હો, તેમ ક્ષાંતિ બલ વાધે આત્મનું કામ લલિત કરે જહે.૨૨
Page #425
--------------------------------------------------------------------------
________________
૧૮મી ઢાળનું વિવેચન હે ભવ્યાત્માઓ! જીનેશ્વરની વાણી હમેશા તમે ચિત્તમાં ધરે. હે ચેતન! જીનેશ્વરોએ કર્મના ફળ હ્યા છે. તે કર્મની વિચિત્રતા કર્મોના કામે વિચારે.
કર્મ બંધાયા પછી તરત જ તેના ફળ મળતાં નથી પણ તે તે કર્મની મુદત પુરી થાય ત્યારે જ ઉદયમાં આવી ફળ બતાવે છે.
મહાનુભાવે ! છત્રકુંવરનાં કર્મોની પણ વિચિત્રતા તે છે જ જેથી જ છત્રકુંવરના ચરિત્ર સાથેસાથે જગતના છ કર્મીનુસાર સુખ દુઃખની પ્રાપ્તિ કરે છે.
તેવા પ્રસંગોમાં કરણની વિચિત્રતાથી કર્મોની સ્થિતિ રસમાં ઘણા ઘણું ફેરફાર થઈ શકે છે. થાય છે. તેનું વર્ણન
પણ સાથે સાથે અપાય છે. તે જાણવા જીજ્ઞાસા રાખવી તે એક કર્તવ્ય છે. સમ્યકત્વ એટલે જિનેશ્વરે કહેલ તત્વ ઉપર શ્રદ્ધા રાખવી તે બરાબર છે. પણ જિનેશ્વરના કહેલા તત્ત્વ સાંભળવાની વાંચવાની જાણવાની રૂચિ કરાય તેમજ શ્રદ્ધા કરાય ત્યારે જ શ્રદ્ધાની પુષ્ટિ થાય.
આવું ઝીણું ઝીણું સમજાય નહિ. સાંભળીને વાંચીને જાણીને શું કામ છે. એવું એવું પણ મનમાં આવી જાય તે પણ ઊંડી ઊંડી પણ શ્રદ્ધામાં ખામી આવવા પામે તેમ થવા ન પામે માટે તે વાતમાં રસ રહ્યા કરે તેમ કરવું.
Page #426
--------------------------------------------------------------------------
________________
૪૦૩
તે પહેલા કહેવાઈ ગયું છે પણ તે વસ્તુ ખ્યાલમાં રહ્યા કરે
એટલા જ સારૂં જણાવવાનું જે અધ્યવસાય અને વેગ બળથી ઉત્પન્ન થયેલ આત્મિક બળ તેને કરણ કહેવાય છે. કરણની અસર થાય છે તે આપણે જોઈ ગયા છીએ. છતાં વિશેષ સમજવા દાંત પણ ઉપયોગી થાય છે.
એક સમયે આપણને અધ્યવસાય અને યોગના સ્થાનકનું જે બળ ઉત્પન્ન થયું એટલે કે કરણઉત્પન્ન થયું તેજકરણ તેજ વખતે કેટલાકકર્મને બાંધે. પૂર્વે બાંધેલાને સંક્રમણ કરે ત્યારે તેનું જ નામ સંક્રમણ કરણ કહેવાય કેટલાક કર્મનું ઉદ્દવર્તન અને અપવર્તન થાય. જેથી તેનું જ નામ ઉદ્દવર્તન કરણ અપવર્તન કરણ કહેવાય. વળી તેજ કરણને લીધે કેટલાકની ઊંદિરણા અને કેટલાકને ઉપશમ થાય કેટલાક નિકાચિત બંધાય અને કેટલાક નિદ્રુત રીતે બંધાય. ત્યારે તેજ કરણનું નામ ઉપશમના ઉદિરણા નિદ્રુત્ત નિકાચિત કરણએનામ કહેવાય. અર્થાત્ એક સમયનું કરણ તે સમયે જેટલા કર્મ બંધાય તેનું બંધન કરણ ગણાય. જેટલાને સંક્રમાવે તેટલાનું સંક્રમણ કરણ ગણાય. આ ઉપરથી એટલું સમજવું જોઈએ કે દરેક ક્ષણે અધ્યવસાયને વેગનું બળ એટલે કરણ હોય જ છે. અને તેના લીધે આઠ ક્રિયાઓ ચાલુ જ હોય છે. - કાઈ કર્મ બંધાતા હોય. કેઈ નિકાચિત થતા હોય. કોઈ સંક્રમતા હોય. વિગેરે સમજવું. એકજ કરણ બધા કામ કરે
Page #427
--------------------------------------------------------------------------
________________
૪૪
અને તે થાય પણ ખરા. કારણ કે એ એકજ કરણમાં એવી વિચિત્ર શક્તિ હોય છે કે જેના જેનાઉપર તેની અસરથાય. તેની તેની પિતાની સ્થિતિ અને યોગ્યતા જુદી જુદી જાતની હેવાથી તેની ઉપર જુદી જુદી જાતની અસર થાય.તે સમજવા નીચેના દાખલાઓ પરથી બરાબર સમજાશે.ઝાડનું બીજઆપણે વાવીયે. ત્યારે તે એક દાણારૂપે તે હોય છે. પણ તેમાં એવી વિચિત્ર શક્તિઓ હોય છે કે તેમાંથી જ પાંદડાં. પાંદડા ડાળીરૂપે બની જાય. પરિણામે ફૂલ ફળ વિગેરે અનેક વિચિત્રવિચિત્ર વસ્તુઓ ઉત્પન્ન થાય છે.
એ ઝાડ મોટું થયા પછી તેને પાણી અને ખાતર આપે તે તેજ ખાતરને લીધે જે પાંદડા ફૂટવાની તૈયારીમાં હોય તેની કુંપળે બહાર આવે. જે ફળનાનું હોય તે મોટું થતું જાય. કાચું હેય તે પાકુ થાય.પાક હોય તેમાં મીઠાશ અને રસ વધે.પાતળી ડાળી જાડી જાય. અણુ ખીલ્યું ફૂલ ખીલે. અને ફળની તૈયારી થાય. આવી વિચિત્રતા આપણે જોઈ શકીએ છીએ.એજ વખતે આ બધું બને છે. બનતું જાય છે.
જુઓ બગીચામાં અનેક વૃક્ષે લીલાછમ જેવા શોભી રહ્યા હેય છે. તેમાંથી એક દાડમના ઝાડ તરફ જતાં પાકા મજેના મન લલચાવે એવા દાડમ લટકતાં હોય છે. તે જ વખતે બીજા નાના દાડમે કાચા હોય છે. કેટલાક ફૂલ ઉઘડ્યા. હોય છે. કેટલાક કળીની સ્થિતિમાં હેય છે.
Page #428
--------------------------------------------------------------------------
________________
૪૦૫
હવે તમેતે ઝાડને ખાતર પાણી પુરે આપ શું પરિણામ આવશે? શું ફૂલની કળીઓમાંથી એકદમ પાકા દાડમ બની જશે? નહી જ બને પણ ક્રમે ક્રમે ખીલશે. કાચા હશે તે પાકશે. દરેમાં પતિપતાની પછીની સ્થિતિ ઉત્પન્ન થશે. એટલે હવે બરાબર સમજાયું હશે કે ખાતર અને પાણીએ એક વખતે પિતાની અસર ઉત્પન્ન કરવાની શરૂઆત કરી. પરંતુ તેનું પરિણામ સીને પિતપોતાની સ્થિતિ અનુસાર જુદુ જુદુ થયું. તેમજ કરણ એકજ છતાં બંધાતા કર્મને બાંધ્યા ને સંક્રમણ ગિને સંક્રમ કર્યો. આ રીતે તે કરણમાં વિચિત્ર શક્તિ હોય છે. અથવા તે અધ્યવસાય સ્થાન અને ગનું સામર્થ્ય વિચિત્રતા ગર્ભિત હોય છે. જેને લીધે જુદું જુદું પરિણામ નિપજાવી શકે છે. બીજું દષ્ટાંત કાપડની મીલનું પણ ગ્યજ છે. | મીલ ચલાવવા માટે એકમેટી કેડી કેલસ સળગાવવાની હોય છે. તેમાં ખૂબ તીવ્ર અગ્નિ સળગાવવામાં આવે છે. અને તેને લીધે વરાળ બને છે. અને તે વરાળ બીજા એક યંત્ર ઉપર અસર ઉપજાવે છે. તે વળી બીજા યંત્ર ઉપર અસર ઉપજાવે છે. એમ ઠેઠ કાપડ વણાય છે. ત્યાં સુધી અનુક્રમે દરેક ઉપર તે સળગતા અગ્નિની આડકતરી રીતે અસર ચાલી આવે છે. જે તે બુઝાઈ જાય તે બધું બંધ. વળી તેને સતેજ કરવામાં આવે તો બધા સાંચા સતેજ ચાલે. ને તેને મંદ કરવામાં આવે તે બધા સાંચા મંદમંદ ચાલે. અર્થાત્ બધી અસરનું મૂળ તે સળગતે અગ્નિ છે.
Page #429
--------------------------------------------------------------------------
________________
૪૦૬
હવે વિચાર કરો કે જે બધા સંચાઓ ચાલે છે. તે કઈ એક સરખી રીતે ચાલે છે? ના એકસરખી રીતે ચાલતા નથી. કેટલાક ચક્રો ગેળ ફરે છે. કેટલાક ચક્રો અર્ધા ફરે છે. કેટલાક સાંચાને અવયે લાંબી લાકડી જેવા હોય છે. તે માત્ર આમથી તેમ જાય છે. પંખાઓ ઘણા જ વેગથી ફરે છે. જે સંચા જે પરિસ્થિતિમાં ગોઠવ્યા હોય તે પ્રમાણે જુદી જુદી ક્રિયા કરે છે. કઈ ચક્રો સવળા ફરે છે. ત્યારે કોઈ અવળા ફરે છે. એમ સી પિતાપિતાની ગોઠવણ પ્રમાણે કામ કર્યું જાય છે. બસ એવી જ રીતે અહીં પણ સમજી લેવું.
પણ તે બધી અસર અગ્નિની છે તે રહેજે સમજાય છે. તેમજક્ષાંતિપૂર્વક આત્મબળ વધે જીનેશ્વરોએ કહેલ ગુઢલલિત ત સમજતા વાર લાગે નહિ. અર્થાત્ કામની સિદ્ધિ પામેજ.
ઢાળ ૧૯મી જમાલપુર જાઈએ ટોકરશાની પોળ, પાર્શ્વનાથજી ભેટીયા, મન થયું રંગરેળ. ૧ ઉપર તે નમિનાથજી, ભૈયરે આદિનાથ, કર્યા દર્શન હરખાઇને તીર્થપો પણ સાથ. ૨ દરવાજાની બહાર જ્યાં, વડે પગલા છે જ, સિદ્ધગિરિ પટ્ટો બંધાય છે, કાર્તકી પુનમેજ. ૩ દર્શન કરી જઈ આગળે,આણંદકલ્યાણ બ્લેક, આવે રૂષભને નિરખવા, જૈન જૈનેતર લેક. ૪
Page #430
--------------------------------------------------------------------------
________________
૪૭
કાતક પુનમે ઘણુ, તીર્થ પટ્ટો બંધાય, વાજતે ગાજતે ચતુર્વિધ, સંધ મેળો ભરાય. ૫ હર્ષતરંગ ઉમંગથી, સિદ્ધાચલ સન્મુખ, ચૈત્યવંદન સ્તવને કહ્યા, પણ ન લાગી ભૂખ. ૬ ખમાસમણ ૨૧ કઈ કઈ એકસોને આઠ, દેતાં નરનારી બહ, જોવા જેવો ઠાઠ. ૭ જાત્રા સિદ્ધાચલ તણ, જાણ કરતાં આજ,
તેવાજ ભાવે દર્શને, લલિત સિધ્યા કાજ, ૮ (રાગ-ધર્મને છોડીને ધર્મ રહે કયાં, જેને નીતિ રીતી ઉરમા ધરી છે.
અથવા-તું મેરા મનમેં, તું મેરા દિલમેં ધ્યાન ધરૂં પલપલમેં હે જીન સાચાને છોડીને સત્યરહેક્યાં, જેની પાસે સત્ય વસ્તુ ખરી છે, ખોટાને ખોટું કહેજએવા,થઈવીરલાજ શકીર્તિ વીછે.સા, રાજા કહે બંનેએકજ સરખા,દેખાઓ પણ વેશફરક છે, ખોટાખરાની પરીક્ષાભૂલું,દષપાત્રબનું નક્કીમરણ છે.સા.૨ ભાણો કહે હે રાજન સૂણો હું આવ્યું ત્યારે ભેટ હતોને, કેપિતાણમાતનેફેઈકાકામામાને નહી જાણતેને સા. કોણમિત્ર વળી કુટુંબકબીલે,નામઠામ નહી જાણકઈ એકડેએકથીઅભ્યાસમને કરાવ્યપંડિતરાખીજઅહીં, સ, નવકારમંત્રવળીજિનદર્શન, શ્રદ્ધામનેહતી-હઝઘણી છે, આભવપરભવસાથે રહે એવી ઇચ્છાધકહુંમુજતણું છે.
Page #431
--------------------------------------------------------------------------
________________
૪%
ન્યાયનીતિ વળી ધર્મનું આપે,જ્ઞાનદીધું ઘણું પંડિત પાસે, હપશુ જેવોથહું માનવ,આજીભેનહિજુઠુંબોલાશે.સા હવે પૂછો આ રાજકુંવરને,માત તાત કોણ કાકા સહી છે, મામામાશીફેઈહાજરઅહીં, મંત્રી બધાપણજુનાઅહીં છે. અભ્યાસકેટલો કનીજ પાસે,કર્યોવસ્તુતારી કયામૂકે છે, મિત્રોતારાઓનાનામજશું છે, પૂગ્યાથીખાતરી થઇચૂકે છે.સા રાજારાણી વળી મંત્રી સહુને,વાત કહી તે ગળે ઉતરી છે, છત્રકુંવરને જે તે પૂછ્યું, કહી દીધું ઝટ વાત ખરી છે.સા.૯ સંજોગર્વ અનુકુળથાતાં,આનંદમંગળ વ્યાપીરહ્યાછે, કાળઅબાધા પુરા થતાહવે,અંતરાયકર્મથયા છે.સા.૧૦ સત્યવાદી ભાણકુંવર વળી.છત્રકુંવર પણ ગુણધીરા છે, ક્ષાંતિગુણોથી ગંભીરદરીયા,બંનેલલિતએ સાચાહીરાછે. સા.
૧૯મી ઢાળનું વિવેચન મહાનુભાવો ! આપણે સોળમી ઢાળમાં જોયું કે ખરે રાજ કુંવર રાજસભામાં મહામુશીબતે પેસી શક્યો હતો. ત્યારબાદ એક વખત વળી તેને બહાર નીકળવું પડયું હતું. બહાર નીકળતી વખતે ભાણવરે તેને જોઈ લીધું હતું, અને ઓળખી પણ શકયો હતો. કે આને જ મને પિતાને પોશાક પહેરાવ્યો હતો. અને મારે રંકવેશતેણે પહેરેલ હતું,ભાવિભાવે આટલા વરસો ભીખારી પણામાં કાયા. પણ આજે જ રાસભામાં છે. તેની ફરીયાદ
Page #432
--------------------------------------------------------------------------
________________
૪૦૯
માંગણી સાચી હતી અને સાચી જ છે જ. પણ વેશ પલટાના કારણે તેને સહુ કાઈ ભીખારી જ જુએ છે. જેથી તેની વાત કાઈ એ ધ્યાનમાં નહી લેતાં રાજસભામાંથી બહાર કાઢી મૂકયા. ન્યાયી એવા ભાણનાકહેવાથીવળી તેનીફરીયાદ સાંભળવા રાજસભામાં કરી ખેલાવ્યા છતાંતેની વાતને મમ કાઈ નહીસમજવાથી બેસાડી દીધો. જેથી ભાણકુંવરે વિચાર્યું કે આના તરફથી કાઈ વકીલાત કરી શકે તેમ નથી.સાચી વાત તેની મારી જાય તેપણ વ્યાજબી નથી. એમ ધારી ભાણકુવરે રાજાને કહ્યું હતુ કે હે રાજન્ આજ તમારો ખરા રાજકુંવર છે પણ હું નહિ.
આ વાત સત્ય છે. માટે જ રાજગાદીને! હક્ક તેમના છે. માટે તેમને તિલક કરો. આમ કહેવાથી રાજા મ ંત્રી વિગેરે બધા વિચારમાં ગરકાવથઈ ગયા.અર્થાત્ મુંઝવણમાં પડી ગયા સજ્જના વગર મહેનતે મતમાં રાજ્ય મળવા છતાં રાજ્યના સ્વીકાર ન કરનાર સત્યવાદી જગતમાં કાઈ વીરલા જ હોય છે.
ખરેખર સાચા પુરૂષને છેાડીને સાચ(સત્ય) બીજે કેવી રીતે રહી શકે ! જેના હૃદયમાં સત્ય વસ્તુ ભરી છે. તેનાથી સત્ય કી વેગળુ` રહી શકે જ નહિ.
ખોટી વાતને પણ ખાટી કહેનારા એવા પણ વીરલાજ હાય છે એટલે કે પોતાથી કંઈ ખાટું થઈ ગયું હોય તેા પણ ખાટુ બની ગયું છે એવું સ્વીકાર કરનાર પણ કાઇક જ નીકળે છે. ખોટાને ખોટુ' સ્વીકારનાર જશ લઈ કીર્તિ વરી શકે છે.
Page #433
--------------------------------------------------------------------------
________________
૪૧૦
ભાણકુંવરની વાત સાંભળી રાજા પણ વિચારમાં પડી ગયા છે. રાજા કહે છે કે હે બુદ્ધિશાળી કુંવર ? તમે બંને એક સરખા જ દેખાઓ છે. પણ ફક્ત વેશમાંજ ફરક છે. સાચું કોણ અને નકલી કેણ છે.તેની પરીક્ષા કરવામાં જો હું ભૂલ ખાઈ જાઉં તે હું પણ દેષને પાત્ર બનું.મારૂં મરણ પણ હવે નજીકજ ગણાય બે ચાર વર્ષ નીકળે કે ન પણ નીકળે તે કહેવાય નહિ. આવા અલ્પકાળમાં ખરાખોટાની વહેંચણી કરવામાં જે અન્યાય થઈ જાય તે ખરેખર હું પાપને ભાગીદાર બનું. એ રાજકુંવર છે અને તું રાજકુંવર નહીં એની પરીક્ષા કરવાની કઈ યુક્તિ. છેતે કહે.
રાજાના વચન સાંભળી સત્યવાદી ધર્માત્મા એવા ભાણવરે કહ્યું કે હે રાજન તથા મંત્રીઓ વિગેરે સાંભળે. હું જ્યારે અહીયાં આવ્યું, ત્યારે તે હું ભેટ જ હતો ને ? અર્થાત્ હું તે અભણ અને અજ્ઞાની હતા, રંક જે જ હતું. હું રંક છું ભાણી છું. મને મારા કપડા આપે. હું જાઉં, આવાજ વચને વારંવાર બેલો હતો ને ? પિતા કોણ, માતા કેણ, કણ કાકાને કોણ ફઈ એ બધાને ઓળખતે પણ નહોતો. કોણ મંત્રી કે કેણ મામા છે. વળી કુટુંબ કબીલાના કેઈના નામ પણ જાણતો ન હતો તેમ પીછાણ પણ નહોતે. વળી એકડે એથી મને અભ્યાસ કરાવવા અને ભણાવવા પણ પંડિતજીને રાખ્યા. અજ્ઞાનપણામાં ફક્ત જિન દર્શન થયેલા અને શ્રીનવકારમંત્ર સાંભળેલ તેમાં
Page #434
--------------------------------------------------------------------------
________________
૪૧૧
શ્રદ્ધા મને થયેલી. વળી તે શ્રદ્ધા હાલમાં પૂ. મંત્રીજીના સહવાસથી તેમજ પૂ.વિદ્યાગુરૂપંડિતજીની કૃપાથી વિશેષદઢ થયેલી છે.
હે રાજનું આપે મને ન્યાયનીતિ રાજ્યના કાયદા કાનૂનનાં: અભ્યાસ સાથે પંડિતજી પાસેથી ધાર્મિક અભ્યાસ કરાવી નિપુણ. બનાવ્યો અર્થાત્ જ્ઞાન અપાવ્યું. ખરેખર હું એક પશુ જેવો. હતે. પશુ જીવન જીવી રહ્યો હતે. પણ આપે વિદ્વાન પંડિતજી' પાસે અભ્યાસ કરાવી અને માનવ બનાવ્યું. આપ સર્વેને ઉપકાર કદી ભૂલાય તેમ નથી ભૂલીશ પણ નહિ. આવું કેત્તર : ધાર્મિક શિક્ષણ મેળવ્યા પછી આ જીભથી કદી જૂઠું બોલાશે. નહિ હે પૂજ્ય ! હવે હું આપ સર્વેને જણાવું છું કે પરીક્ષા , સહેલાઈથી થઈ શકે તેમ છે.
હવે પરીક્ષાના માટે આપના આ રાજકુંવરને પૂછે કે હે રાજકુંવર ! તુંજ રાજતિલકને એગ્ય છે તે તારા માતાપિતા કાણ છે. તારા કાકા વિગેરે કેણ છે. તારા મામા માશી, ફેઈ વિગેરેને બતાવ. અત્રે બધાજ હાજર છે. વળી નવા મંત્રીઓ
અધિકારીઓ નહિ પણ જુના મંત્રીઓ વગેરે અત્રે હાજર છે.. તેમની ઓળખાણ આપ. તેં અભ્યાસ કેટલે કર્યો હતે. ક્યા. તારા શિક્ષક હતા. તારી વસ્તુઓ તું ક્યાં મૂક્યું હતું. તારી સાથે રમનારા ભણનારા બાલમિત્રોના નામ કહી બતાવ. બેલાવ, આ બધુ પૂછવાથી ખાત્રી તરત જ થઈ જશે.
રાજા રાણી મંત્રી વિગેરે ને ભાણવરે કહેલી વાત ગળે:
Page #435
--------------------------------------------------------------------------
________________
૪૨
ઉતરી ગઈ. ગમી ગઈ. જેથી છત્રકુંવરને જે જે પૂછયું તે તે તુરતજ ઝટઝટ કહી દીધું. નામ ઠામ એાળખાણ દરેક બાબત ખાત્રી પૂર્વક જણાવી. તે સાંભળી જાણીને રાજા રાણી મંત્રી વિગેરે ખુશખુશ થઈ ગયા.
ભાગ્યશાળીએ ? અંતરાય કર્મને અબાધાકાળ હવે પુર થયે હેવાથી બધા સંજોગો અનુકુળ થયા અને આનંદ આનંદ વર્તાઈ રહ્યો.
મહાનુભાવો ! સત્યવાદી ભાણકુંવર તેમ વળી રાજપુત્ર છત્રકુંવર બંને ગુણવાન છે તેમજ ધીરજ ધરનારા છે. ક્ષાંતિગુણના બને ગંભીર દરીયા છે. તેમજ બંને લલિત કહેતા મનહરનારા સાચા હીરા છે. હવે અબાધાકાળને પ્રસંગ આવવાથી તેની સમજણ એજ રાગ પ્રમાણે એ સંબંધ હવે પછીની વીશમી ઢાળમાં ચાલુ રાખી છે.
ઢાળ ૨૦ મી લક્ષ્મીનારાયણ પોળમાં કુંથુનાથ જીન વાસ, શીખરબંધ પાડાપોળે ભવ્ય જીનાલય ખાસ. ૧ નમિનાથ એકવીશમાં કર્યા દર્શન એકતાન, ઉપર ખરા તેમ ભેયરે બેસી લગાવ્યું ધ્યાન. ૨ ખાડીયા ગાંધીરોડપર ચાર રસ્તા કહેવાય, સંભવનાથ બીરાજતાં, સંઘનમી ગુણ ગાય. ૩
Page #436
--------------------------------------------------------------------------
________________
૪૧૩
ગેાલવાડમાં જાણીયે ભાણસદાવત પાળ, નમતા મહાવીરસ્વામીને,ઉછળી હર્ષનીછેાળ, ૪ સારંગપર તળીયાપાળમાં,દેરાસર ખાંચા જ, સુમતિનાથને દેખતાં, ભાગી કર્મીની ફોજ. ૫ સહસ્રફણા પ્રભુ પાર્શ્વજી,જોતા દિલ હરખાય, પારવાડનીપેાળમાં, પદ્મપ્રભ નમુ પાય. ૬ રાજપુરે રવિવારજન, મેળાની જેમ જાય, ભોંયરે પાર્શ્વ ચિંતામણી, દર્શને સુખ થાય. ૭ ઉપર સંભવનાથજી, પૂજા ત્યાં ભણાય, ક્ષાન્તિચિત પ્રસન્નતા, કહે લલિત ત્યાં થાય. ૮
(રાગ-ધર્માંતે છેાડીને ધમ` રહે કયા, જેતે નીતિ રીતિ ઉરમાં ધરી છે. અથવા તું મેરા મનમે તું મેરા દિલમેં, ધ્યાન ધરૂં પલપલમે` હૈ। જીનજી ) સાચાનેછેડીનેસાચરહેકયાં,જેનીપાસેસત્યવસ્તુખરીછે,
ખાટાને ખાટુ કહેજ એવા,વીરલાથઇજશકીતિભરીછે.સા અબાધાકાળનું સ્વરૂપ થાડુ,તે પણ પ્રસ ંગ પામી કરીને, તેની ચેાડીયેાડી વિગતજીએ,સાંભળેાભવિયા ધૈય ધરીને. જ્યાંસુધીકમ નઆવેઉદયમાં,ફળઆપેનહિતેતેાજરાએ, ત્યાંસુધીઅબાધાકાળસમયને,કહેજએનેજ્ઞાનધરાએ.સા.૩ દેવનુંઆયુષ્યમાંધ્યુભલેપણુ,અત્યારેસુખનઆપેજરાયે, હાલમાંતેતેાસત્તામાંરહેતું,ઉદયેઆવેપામેમુખત્યારે.સા.૪
Page #437
--------------------------------------------------------------------------
________________
૪૧૪
સાતમીનારકીનુંપણઆયુષ્ય,બાંધ્યહાયપણહાલમાં કાંઈ કરી શકે નહિહરકત તેતે,ઉદયવિના નકશુંકરભાઈસા.૫ અબાધાકાળ પૂર્ણ થાયત્યારે,કર્મેશુભાશુભ ઉદયે આવે. ત્યારે સારાકે ફળાબુરામ,કમેભેગવાઈજુદાજ થાવે.સા કર્મની પીડા તેન ઉપજાવે,તેથીજ અબાધા નામ કહાયે, મુદતીયાહુંડીતેનેસમજે,પાક્યાપછીફળતેનાબતાવે.સા.૭ જેમ કોઈ વ્યસનીજન હોયે,ગાંજો ભાગ દારૂ ચડસપીયે, અફીણકે તેને કસુંબપીએ,અથવાકેફીવસ્તુખાધલીયે.સા ૮ પણ તેને નશાન ચઢે તુરત,અમુક સમય ગયે પછીથાયે,
એજ રીતેઆઠેકર્મોની અસર, અબાધાકાળપુરો થતાં થાય. - જ્યાં સુધી કર્મો સત્તામાં હોય, તેનીમાંહી ફેરફાર થાય છે,
પરિપકવ થાતાં ઉદયે આવે, ફલદેઈ કર્મ ખરી જાય છે. સા. ૧૦ પણ નિકાચિત કર્મ બંધાય તો તેમાં કશે ફેરફારનથાયે, બીજા પ્રકારોમાંફેરજપડતે સમજીરાખે તુમેસદાયેસા.૧૧ એકકટાકેટીસાગરોપમની સ્થિતિવાળાકર્મોહાયએને, સેવર્ષનોઅબાધાકાળહોયે કહ્યજ્ઞાનીજનેતેન.સા.૧૨ સીતેર ક્રોડાકોડી સાગરોપમ સ્થિતિ મોહ ઉત્કૃષ્ટ ગણ્યે, સાતહજાર વર્ષથાયતેને અબાધાકાળતેતે સમજાયે.સા.૧૩ ત્રીસકોડાકોડી સાગરોપમની સ્થિતિ જ્ઞાનાવરણીયની જે છે ત્રણહજાર વર્ષ સુધી તે,ઉદયમાં તેન આવી શકે છે. સા.૧૪
Page #438
--------------------------------------------------------------------------
________________
૪૧૫
જઘન્ય અબાધાકાળની સ્થિતિ,અંતમુહૂર્તનીપણકહીછે, તુર્તઉદયમાં તેપણઆવે એવીબીનાઘણીશાસહી છે.સા. અગ્યાર બારતેરગુણઠાણે શાતા વેદનીયને બંધ રહ્યો છે, તેને ગુણાણેનથીષાયો તેથીકર્મબંધ નથીકહ્યો છે. સા.૧૬ પહેલા સમયમાં બંધ થાય તે બીજા સમયે ભેગવાયેતેહ, ત્રીજા સમયમાંક્ષયજથાયે,સ્થિતિઉંચીશાનીતણુએહ. સા. એમઉત્કૃષ્ટમધ્યમજઘન્ય અબાધાકાળ કર્મત જાણે, માટે અતિઉગ્ર પુન્યપાપફલ,અહીંયાપણુમળે પ્રમાણે.સા અબાધાકાળે કર્મો સત્તામાં, રહ્યા હોય પણ કાંઈને કાંઈ, ક્રિયાકરણનીચાલુજ હોયે, જેમદુધગરમથતુંભાઈ.સા.૧૯ વરાળ નીકળે ઉભરા આવે,એમ કરતાજ ગરમ થાયે, પણમૂક્યા પછી તરત,નાયગરમ એ સમજાયે.સા.૨૦ ગરમ થાતા જે ટાઇમલાગ્યો,તેમઅબાધાકાળપણ જાણે, અબાધાકળપૂર્ણ થાયત્યારે કદિયે આ પ્રમાણે.સા.૨૧ જેમહાસ્યકર્મબંધાયુજ્યારે ત્યાંથી જબંધનકરણઝપાટે, ભયથી મૂછિત થઈએવી અવસ્થામાં પડયુકબાટે.સા.૨૨ એકવર્ષ સ્થિતિ સુધીનું હાસ્ય કર્મ બાંધ્યું તેમાયેએકમાસે, અબાધાકાળપુરથતાજેથી,હસવાનું તેને જરૂરથાસે.સા.૨૩ પરંતુબંધાયાપછીજ એક માસ સુધીઅસરકરણની થાયે. ત્યારબાદફળદેવાને લાયક ને પરિપકવ થયુંગણાય.સા.૨૪
Page #439
--------------------------------------------------------------------------
________________
૪૧૬
બીજો મહિને બેસેજ ત્યારે,હાસ્યકર્માદયે હસવું આવે, એમઅગ્યારમહિનાસુધીચાલે,હાસ્યકર્મપછીજાયે.સા.રપ એકઉદયાવલિકા પુરીથાતાં,પછીજબીજીબી શરૂથાયે, તે પછીઆત્મપ્રદેશથીકર્મી,ફળખતાવી છૂટાજજાયે.સા ૨૬ આત્મસંબધમાંજેકમ આવે,ત્યારેતેનુ નામક ગણાય, તે આત્મપ્રદેશથીજીદાથાયે,ત્યારેકાર્પણવર્ગણેજાયે.સા ૨૭ આવલિકા તેમ ઉદયાવલિકા,એ પણ સૂણુતાંતેસમજાયે, વળીનિષેકકાળકાનેકહેવાયે.તેપણબીનાઅધીકહેવાયે.સા. છત્રકુ વરને જ તિલક થારો. ધૈય ધરે કામ સુંદર થાયે, ભાણકુંવરનેહર્ષનમાવે,ક્ષાંતિગુણાગાયેલલિતસદાયે.સા ૨૯
વીશમીઢાળનું વિવેચન
મહાનુભાવા ! અંતરાય કના અબાધાકાળ હવે લગભગ પુરા થયા હૈાવાથી બધા સજોગો અનુકુળ થયા છે. જેથી રાજ દરબારમાં આનંદ આનંદ વર્તાઈ રહ્યો છે. સાચા રાજકુંવરના બધા જ સાચા સચોટ જવાબ સાંભળી બધા ખુશખુશ થઇ ગયા. અને સાચા રાજકુંવર આપણા આજ છે. તેની ખાત્રી થઇ અને સત્યવાદી ભાણકવરના ઉપર ધણુંજ બહુમાન ઉપજ્યું. કારણકે વગર મહેનતે અને વગર તકલીફે મતમાં રાજ્ય મળતું હાવા છતાં પણ રાજ્યના માહ ન રાખતાં ખરા રાજકુંવરને અપાવ્યું.
ન
Page #440
--------------------------------------------------------------------------
________________
૪૧૭
આવા સત્યવાદી જગતમાં વિરલા જ હોય છે. ખરેખર સાચાને છેડીને સાચ (સત્ય) કદી અલગ રહી શકતું નથી.
ભાગ્યશાળીઓ ? હવે સાચા રાજપુત્રને રાજગાદી મળવામાં અબાધાકાળ પુરે થવાની તૈયારીમાં છે જ. તે અબાધાકાળનું સ્વરૂપ જાણવા જેવું જ હોવાથી પ્રસંગે પ્રાપ્ત થયાથી થોડી થોડી વિગતે હે ભવિજનો વૈર્ય ધરીને સાંભળે. -
મહાનુભાવે ! જયાં સુધી કર્મ ઉદયમાં આવતું નથી. ત્યાં સુધી તે કર્મનું ફળ મળતું નથી. ત્યાં સુધીના સમયને અબાધાકાળ કહેવાય છે.
અબાધાકાળ એટલે કર્મની બાધા–પીડા ન ઉપજાવનારે કાળ ગણાય. એમ જ્ઞાનીજને કહે છે.
દષ્ટાંત તરીકે તમે દેવકનું આયુષ્ય ભલે બાંધ્યું હેય. પણ હાલમાં તે દેવલેનું સુખ તમને જરાએ મળે નહિ તેમા જ સાતમી નારકનું આયુષ્ય બાંધ્યું હોય પણ હાલમાં તમને કશી હરક્ત કરી શકે નહિ. જયારે ઉદયમાં આવે ત્યારે જ કરી શકે. જયારે અબાધાકાળ પૂર્ણ થાય ત્યારે જ શુભ કે અશુભ કર્મો ઉદયમાં આવે અને ત્યારે જ સારા કે બુરા ફળો મળે. તે તે કર્મો ભગવાઈને જુદા થઈ જાય.
અબાધાકાળ એટલે મુદતિયા હુંડીજ સમજો. હુંડીની મુદત પાકે એટલે જ રકમ મળે. તેમ શુભ કે અશુભ કર્મ કાળ પાકે ત્યારે ઉદયમાં આવી ફળ તેના બતાવે છે.
૨૭
Page #441
--------------------------------------------------------------------------
________________
૪૧૮ વળી વિચારો કે કોઈ વ્યસની મનુષ્ય હોય અને તે ગાંજો દારૂ ભાંગ કે ચડસ પીએ તે ભાંગનો કે દારૂ કે ગાંજા ચડસને નશે તરત નહી ચડે. તેમજ કઈ અફીણ ખાય અથવા અફીણને કસુંબે ધોળીને પીયે અથવા તો બીજી એવી કઈ કેફી વસ્તુ ખાય કે પીયે તે તરત જ તેને નશો ચડશે નહીં પણ અમુક મુદત પછી જ ચડે છે. એ જ રીતે આઠે કર્મોની અસર તરતજ ન થતાં અબાધાકાળ પુરો થયા પછી જ થાય. સુ ! જયાં સુધી કર્મો સત્તામાં પડયાં હોય ત્યાં સુધી તેની અંદર ફેરફારી થાય છે. અને તે પરિપક્વ થયા પછી જ ઉદયમાં આવે છે. કર્મ એક વખત ફળ આપે એટલે ખરી જાય. ખરી ગયેલા કર્મ આત્માને હેરાન કરે નહિ.
આમ અબાધાકાળ દરમિયાન તેમાં ફેરફાર થયા જ કરે. પણ જે નિકાચિત્ત કર્મ બાંધ્યું હોય. તેમાં કશો ફેરફાર ન થાય. તે સિવાય બીજા પ્રકારોમાં ફેરફાર થાય. જે કર્મ પૃષ્ટ હેય તે પૃષ્ટ બદ્ધ થાય. બદ્ધ હોય તે નિધત્ત થાય. અને નિધત્ત હોય. તે નિકાચિત બને. અથવા બદ્ધ કે રકૃષ્ટ બને વિગેરે વિગેરે. આ પરથી એ સમજવાનું કે કર્મ જે સ્થિતિમાં બાંધ્યું હોય. તેની તે સ્થિતિ ઉદય વખતે રહેતી નથી. આ વાત તમે સમજી રાખો સુજ્ઞો ! એક ક્રોડાકોડ સાગરોપમને અબાધાકાળ એકસો (૧૦૦) વર્ષને છે. જેથી સો વર્ષ સુધી તે કર્મઉદયમાં આવતું નથી વળી દશ ક્રોડાકોડ સાગરોપમની સ્થિતિનું કર્મ બાંધેલું હોય તે એક હજાર વર્ષ પછી તે ઉદયમાં આવી શકે છે.
Page #442
--------------------------------------------------------------------------
________________
૪૧૯
મેહનીય કર્મનો ઉત્કૃષ્ટ કાળ ૭૦ ક્રોડાકોડ સાગરોપમ છે. તે તેનો અબાધકાળ સાત હજાર વર્ષને છે, તે સાતહજાર વર્ષ પછી ઉદયમાં આવે. તેમજ જ્ઞાનાવરણીય કર્મને ઉત્કૃષ્ટ અબાધાકાળ ત્રીશ ક્રોડાકોડ સાગરોપમને છે તેને અબાધાકાળ ત્રણહજાર વર્ષને થાય. જેથી ત્રણહજારવર્ષ પછી ઉદયમાં આવે.
ઉત્કૃષ્ટ અબાધાકાળ હોય છે તેમ મધ્યમ અબાધાકાળ પણ હાય. અને જઘન્ય અબાધાકાળ પણ હોય છે. જધન્ય અબાધાકાળની સ્થિતિ અંતર્મુહૂર્તની કહી છે.
જુદા જુદા કર્મની સ્થિતિ જન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદે જુદી જુદી જાતની હોય છે. તેમ તે રિથતિ મુજબ તેને અબાધાકાળ પણ જુદે જુદે હોય છે. પિતાને અબાધાકાળ પૂર્ણ થયે તે તે મે ઉદયમાં આવે. ફળ આપે ને આત્માને નચાવે છે. જે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવને જેગ ન મળે તે પ્રદેશથી પણ ઉદયમાં આવી જાય. ને ખરી જાય. એને વિપાકનો એટલે ફળને અનુભવન થાય. એમ પણ બને છે, જઘન્ય અબાધાકાળ અંતર્મુહૂર્તન હોય.અગ્યારમાં બારમાં અને તેમાં ગુણઠાણે એ પણ નહિ, કેમકે ત્યાં એક શાતા વેદનીય કર્મને બંધ છે. અને કષા નથી. માટે કર્મની રિથતિ પણ નથી ત્યાં પહેલા સમયે બંધ. બીજા સમયે ઉદય (ભેગ) અને ત્રીજા સમયે ક્ષય થાય છે. ત્યાં યથાખ્યાત ચરિત્ર છે અને વીતરાગ દશા છે, માટે ત્યાં અબાધાકાળ નહીં
Page #443
--------------------------------------------------------------------------
________________
४२०
એવી રીતે કને અબાધાકાળ અંત હૂં ના પણ હોયય છે માટે તા કહ્યું છે કે અત્યુત્ર પુણ્ય પાપાનાં ફેલ મંત્રાપિ દય તે અતિ ઉગ્ર પુણ્ય પાપનું ફળ અહીંયા પણ દેખાય છે.
સજ્જનો ! કર્મ બંધાયા પછી જ્યાંસુધી આત્મા પરથી ખરી ન જાય ત્યાંસુધી આત્મામાં જે પડયું રહે તેને કની સત્તા કહેવાય છે. અખાધાકાળ સમયમાં પણ કાંઈ ને કાંઈ ક્રિયા ચાલુ રહે છે. ધારો કે એક માણસે હાસ્ય ઉત્પન્ન કરે તેવું કર્મ બાંધ્યું. ધારો કે સ્થિતિ લગભગ એક વર્ષની નક્કી થઈ તેના અર્થ એજ કે એક વર્ષ પછી તે માણસને હસવું આવે. પરંતુ હાસ્ય કર્મ બંધાયા પછી માણસને એક વર્ષે હસવું આવ્યું ત્યાંસુધી એ હાસ્ય કની શી દશા થઈ હશે ?
એના ઉત્તરમાં સમજવાનું કે બહુજ ધ્યાનથી સમજો. નહિંતર વિષયખ્યાલમાં નહીં રહે. સાંભળેા કર્મના અમુક એક ભાગલા તેની શી દશા થાય છે તે આપણે વિચારીએ.
ધારો કે હાસ્ય કર્મ : તેજે સમયે બધાયુ ત્યાંથી અસખ્ય સમય સુધી ( એક આવલિકા સુધી) બંધન કરણના ઝપાટાથી મૂર્છિત માફક કેમ જાણે પકડાયાથી ગભરાયુ હોય.તેમજ બધ થવાની જ વ્યવસ્થામાં પડ્યુ હોય છે.
આવલિકા એટલે અસંખ્ય સમયની એક આવલી થાય છે. અને એક મુહુર્તની (બેડીની ૪૮ મીનીટ થાય) આવલી
Page #444
--------------------------------------------------------------------------
________________
૪૨૧
એક કોડ સણસઠ લાખ સોતેર હજાર બસને સળ થાય છે. (૧,૬૭,૭૭, ૨૧૬) થાય છે.
એક આવલિકાપુરી થતાં ઝપાટાબંધ બંધન કરણના ઝપાટામાંથી છુટુ પડી બીજા સંક્રમણ ઉદ્દવર્તના અપવર્તના ઉદિરણા વિગેરે કરણેના ઝપાટામાં આવે છે.અને દરેક કરણના બળ પ્રમાણે બંધ વખતના સ્વરૂપ કરતાં પ્રકૃતિ સ્થિતિ રસ ને પ્રદેશ વિગેરેમાં ફેરફારો થવા હોય તે થવા લાગે છે.
આવી રીતે અનેક કારણોના ઝપાટા લાગી લાગી તેમાં ફળ આપવા લાયક શક્તિ ઉત્પન્ન થાય ત્યાંસુધી એ કર્મ એમને એમ નિષ્ક્રિય પડયું રહેતું નથી. પરંતુ તેના ઉપર કોઈને કોઈ કરણની અસર ચાલુ જ હોય છે.
જેમ કે એક તપેલીમાં દુધ ગરમ કરવા મુક્યું હોય નીચે બરાબર જોઈએ તે પ્રમાણે તાપ સળગાવ્યો હોય. અને ઢાંકણું ઢાંક્યું હોય. હવે બરાબર તાપ થયા પછી દુધની શી રિથતિ થાય છે તે બરાબર તપાસે. પ્રથમ જ્યારે તાપની આંચ લાગે ત્યારે દુધમાંથી ડી ડી વરાળ નીકળવા લાગે છે. પછી થોડી વધારે વાર થયા પછી ઢાંકણું ઉધાડી જોતા વધારે વરાળ નીકળતી દેખાય છે. અને કેમ જાણે દુધમાં વધારે થયે હોય તેમ લાગે છે. ફરી ઢાંકણું ઢાંકતાં ડીવાર થતાં તે એકાએક ઉભરે આવે છે. અને દુધ બહાર ઉભરાઈ જવા લાગે છે. તે વખતે જે
Page #445
--------------------------------------------------------------------------
________________
૪૨૨
સંભાળ રાખી ઉતારી લેવામાં ન આવે તે દુધ તપેલીમાં રહેતા કે નહી. ૧. આ ઉપરથી ઉભરો આવ્યા પહેલાં દુધમાં કઈ જાતની - ક્રિયા નહતી થતી, તેમ તે નહીં જ. ૨. પણ ગરમ થવાની ક્રિયા જરૂર થતી હતી. 3. એ ક્રિયા પુરી થઈ કે તુરત ઉભરી આવ્યું. ૪. જો ગરમ થવાની ક્રિયા નથઈ હૈત, તે ઉભરે નજ આવત૫. એટલે ઉભરો આવતાં પહેલાં પાક (ગરમ) થવા માટે થોડા
વખતની જરૂર હતી. ૬. જે તેમ ન હોય તો ચૂલા ઉપર મૂક્વાની સાથે જ તુરત
ઉભરે આવી જ જોઇતો હતે.
તેવી જ રીતે બંધન કરણથી છુટું પડેલું કર્મ તરત જ ફળ આપી શકતું નથી. પરંતુ ફળ આપવા લાયક થતા પહેલાં કેટલેક વખત બીજી અનેક ક્રિયાઓ કરણની અસરમાંથી તેને પસાર થવું પડે છે. અને તેને માટે વખત પણ જરૂર લાગે જ. તેને અબાધકાળ કહેવાય.
હવે વિચારે કે એક વર્ષની રિથતિનું હાસ્ય કર્મ બધું તેને એ અર્થ થે કે બાંધવાના વખતથી માંડીને એક વર્ષમાં તે ભગવાઈને આત્મ પ્રદેશથી છુટું પડી જાય. પરંતુ બંધાયા પછી એકાદ મહિને તેના ઉપર બીજા કરણેની અસર થાય.
Page #446
--------------------------------------------------------------------------
________________
૪૨૩
ત્યારે તે ફળ બતાવવા લાયક બને. અને જ્યારે ફળ બતાવવા લાગે. ત્યારે એકાદ મહિના પછી ને બાર મહિના પુરા થતા સુધી હસવું આવે. પરંતુ શરૂઆતના પાકને માટે જે મહિને ગયે તેને અબાધકાળ કહે છે.
કહેવાની મતલબ એટલી જ છે કે અબાધાકાળ પસાર થયા પહેલા કર્મ ઉદયમાં આવે નહિ.
અબાધાકાળ વખતે કર્મ નિષ્ક્રિય પડયું હોય છે તેમ નથી. પણ તેના ઉપર અનેક કરણેની અસરે ચાલુ હોય છે.
અબાધાકાળ પુરો થતાની સાથે જ પિતાનું બળ ફળ બતાવવા આકળું થઈ રહેલું કર્મ એકદમ કરણેની બલામાંથી છુટીને ફળ બતાવવાના માર્ગ તરફ દોડે છે. એ માર્ગને ઉદયાવલિકા કહે છે.
એટલે દાખલા તરીકે હાસ્ય કર્મના અબાધાકાળને મહિને પુરે થવાની સાથે જ કરણની બલામાંથી છુટેલું તે કર્મ બીજે મહિને બેસતાની સાથે જ હસાવવાનું ફળ બતાવવા લાગે છે. એટલે કે તે માણસને હસવું આવવા લાગે છે.
અબાધાકાળ પુરે થતાંની સાથે જ એક આવલિકા સુધી જેટલા કર્મ પ્રદેશ આવે તેટલાને ફળ બતાવવા દે. તેટલા વખતને ઉદયાવલિકા કહે છે. પરંતુ ફળો અગ્યાર મહિના ભોગવવાનું છે, એટલે એક આવલિકા પુરી થતાં બીજી શરૂ
Page #447
--------------------------------------------------------------------------
________________
૪૨૪
થાય. એમ અગ્યાર મહિના સુધી ચાલ્યા કરે. ઉદયાવલિકા તે કર્મોને બહાર પાડવાને માર્ગ છે.
જેમ જેમ ઉદયાવલિકામાં આવતા જાય અને ફળ બતાવતા જાય. તેમ તેમ તે આત્મ પ્રદેશોથી જુદા પડતાં જાય. ત્યાર પછી તેનું નામ કર્મ ન કહેવાય, પરંતુ ત્યાર પછી તેનું નામ કામણ વણ કહેવાય.
ઉદયાવલિકા એટલે એક આવલિકા સુધી કર્મની ઉદયની ક્રિયા ચાલુ રહેલી. કેટલા સમયની આવલિકા કહેવાય તે આગળ કહેવાઈ ગયું છે. બીજે મહીનેથી શરૂ થયેલી ને બાર માસ પુરા થતાં સુધી ઘણી ઉદયાવલિકાઓ થઈ જાય અને તે બધી ઉદયાવલિકાઓમાં કર્મને ઉદય ચાલુ જ હોય છે. આ આખા ઉદય કાળને નિષેક કહે છે.
બાર મહિનાની સ્થિતિના બાંધેલા કર્મને એક મહિને અબાધાકાળનો જાય.ને બાકીના અગ્યાર મહિના રહ્યા તે નિષેકકાળ કર્મને ઉદયકાળ કહેવાય.
આ નિષેકકાળ સંબંધી સમજવાનું આગળ ઉપર વિચારીશું. હાસ્ય કર્મના દષ્ટાંતમાં એક વર્ષ અને એક મહિને માત્ર સમજાવવાને માટે આપ્યા છે.
- મહાનુભા! આવલિકા તેમ ઉદયાવલિકાનું સ્વરૂપ એ પણ સાંભળતાં સમજી શકાય તેવું જ છે.
Page #448
--------------------------------------------------------------------------
________________
૪૨૫
વળી વિશેષમાં નિષેકકાળ કોને કહેવાય. તેની બીના પણ આપણે હવે કરીશું. સુજ્ઞ ! જગતની અનેક પ્રકારની નાની મોટી બીનાઓ છાપા વિગેરેમાં વાંચતા છતાંય ન સમજાય તે પણ પૂછી પૂછીને પણ નાના મોટા ભાઈબહેને સમજવા માટે પ્રયત્ન કરે છે. તે પછી આ તો આપણા ઘરની વાત છે. આત્માની-કર્મની વાત છે. તે કર્મને ક્ષય કેમ થઈ શકે. આત્મા નિર્મળ કેમ બને તે સંબંધીખા સવારંવાર વાંચવાની વિચારવાની જાણવાની,સાંભળવાની ચીવટ હેવી જ જોઈએ ઉત્સાહ વધે જોઈએ. ભાગ્યશાળીઓ! ભાણવરનું ન્યાયીપણું. સત્યવાદીપણું, નિસ્પૃહતા, નિખાલસ પણું, વિનય, વિવેક, નમ્રતા, રાજકુંવર જેવી સ્થિતિએ પહોંચવા છતાં ધાર્મિક જ્ઞાન મેળવવાની કેટલીધગશ, કેટલી ઉત્કંઠા, કેટલું સુશીલપણું, કહેણી જેવી રહેણી જેવું અતિ આનંદ આપનાર તેનું જીવન. સુદેવ સુગુરૂ સુધર્મ પ્રત્યેની અડગ શ્રદ્ધા. આવા આવા અનેકાનેક ગુણેમાંથી ઘણુંઘણું શીખવાનું છે, શીખવા જેવું છે, મેળવવા જેવું છે, અમલમાં મૂકવા જેવું છે. તેને વારંવાર વિચાર કરીને આપણે આપણું જીવન સુધારવા જેવું છે. ભાગ્યશાળીઓ ! ચરિત્ર પૂરૂ થવાનું જ છે. ચરિત્ર પણ ગુણેથી જ શેભે છે. સાંભળવાને લાયક બને છે. માટે સમજવા આદરવા પ્રયત્ન કરશે.
સુજ્ઞ ! છત્રકુંવરને પણ હવે ખાત્રી થઈ ચૂકી છે કે મને મારે રાજયહક્ક મળશે. મને જ તીલક થશે.
Page #449
--------------------------------------------------------------------------
________________
૪ર૬
ખરેખર જે માણસ વૈર્યતા રાખે છે. દયેય તરફનું લક્ષ્ય સૂક્તા નથી. તેઓના કામે પણ સુંદર થાય છે. પાર પડે છે. મુક્તિનું શ્રેય જેના હૃદયમાં છે એ ભાણકુંવર પણ હવે છત્રકુંવરને તિલક થશે તે જાણીને તેના હૃદયમાં પણ હર્ષ માટેનથી.
જે તેને રાજય મેળવવાની લેવાની ઈચ્છા હતી તે તેને મળવાનું જ હતું. ખરા રાજકુંવરને સભા બહાર પણ કાઢી મૂક્યા. હતું. જેથી પણ સુખેથી તેનેજ તિલક થવાનું હતું. પણ સત્યને છેડીને રાજ્ય લેવું જ નહોતું. એજ તેનામાં ધર્મના સંરકાર પરિણમ્યા છે.'
આવા સત્યવાદીના ગુણ તપગચ્છમાંદીપક સમાન પૂ. આ૦ શ્રી શાન્તિસૂરીજી મહારાજના વિદ્વાન શિષ્ય પૂ. પં. શ્રી કીર્તિ મુનિજી ગણિવરના લઘુબંધવ લલિતમુનિ સદાય ગુણ ગાય છે.
ઢાળ ૨૧ મી શીતલનાથ મૂહરત પળે, માણેકની પાસ, ખેતરપાળની પિળમાં, ભેટયા સંભવ ખાસ. ૧ વળી ઘાંચીની પોળમાં, સંભવનાથ છે જ્યાં, આગળ એક વિશાળ છે, ભણય પૂજા ત્યાં. ૨ ડાહીની ખડકીજમાં, વિમલનાથ નિર્મળ, શાંતિનાથજી શેભતાં, ગજરાવાળે ઘર. ૩
Page #450
--------------------------------------------------------------------------
________________
૪ર૭
રૂપા સરચંદ પિળમાં, વાસ પૂછે ખાસ, લુવાર પળે અજીતનાથ, ઉપાશ્રયની પાસ. ૪ ગુસાપારેખ પિળમાં, ધર્મનાથ સુખદાય, ધનપીંપળી પિળમાં, વાસુપૂજ્ય નમુ પાય. ૫. ઢાળપોળ ખીજડાશેરી, મુનિસુવ્રત સ્વામી, શીખરબંધ દેરાસર, નમું હું શીરનામી. શામળાની પળમાં, ચેવશમાં મહાવીર, ઉપર ચંદ્ર પ્રભુજ છે, મેં નમાવ્યું શીર. ૭ વચ્ચે ખાંચે શ્રેયાંસજી, રંગ બેરંગી કાચ, જાણે અરીસા ભવનમાં, બેઠા હોઈએ સાચ. ૮ શામળા પાર્શ્વના નામથી,પોળનું નામ કહેવાય, અમીઝરા પ્રભુ પાશ્વજી, ઉપર બીરાજે ત્યાંય. ૯ વાધેશ્વરની પિળમાં, પહેલા આદિનાથ, કામેશ્વરની પિળમાં, સંભવ દર્શન સાથ. ૧૦ કાંકરીયા બાગ તળાવથી, મણીનગર જવાય. વાસુપુજ્યજીન વંદતા, લલિત પાવન થાય. ૧૪
(રાગ : છોડ ગયે બાલમ મુઝે હાય અકેલા) (બીજા રાગમાં પુખલવઈ વિજો રે. નયરી પુંડરગિણિસાર એ રાગની કડી પુરી થયે ખરેખર પુણ્ય ફળ્યું ખરૂં આજ એ રીતે ગાવું, પુણ્ય ફળ્યું ખરું આજ મન હોંશ ઘણેરી, સીધ્યા સઘળાકાજ, મલ્યો પુત્રખરેરી પુણ્ય ફળ્યું
Page #451
--------------------------------------------------------------------------
________________
૪૨૮
-છટકુંવરને રાય કહે છે, થયે દુખી તું ભારી, ટાઢા ટુકડા એઠા જુઠા,ખાધાથઈભીખારી. પુણ્ય ફળ્યું.૧ ભાણકુંવર તે સાચું જ કહેતે છું હું તો ભીખારી, પણ ભ્રમમાં પડ્યા તુજ વેશે, થઈ તેમાં ખુવારી. પુર ધ્યેય પણ તુજ હતુંજ સાચું, સઘળું કામ સુધરીઉ, શાબાશી આભાણકુંવરને ન્યાય સાચુ દિલવસીઉં. પુર૩ રાજમળે કે તે નવિલીએ, લેનારા બહુ ઝાઝા, સુખે મળતા રાજ્યને છોડે, નીકળેવીરલા ઓછા. ૫૦૪ મારે મન તું મટકુંવર, ભાણવર મુજ નાનો, રાજ્યમળતું નહિજ લીધું, સત્યવાદી તે જાણે. પુ૫ રાણી રાજાને હવે કહેતી, હજામને બોલાવો, રાજતિલક કરવા તૈયારી, રંક વેશ બદલા. ૫૦૬ રાજહજામતે હજ હાજર,વાળ વાંકડીયા કાપે, કરી હજામતને નવરાવી, રાજપોશાકજ આપે. પુ૭ ભાણકુંવરે પણ પહેર્યો છે, રાજશ અત્યારે, કાણુછત્રને ભાણકુંવર કેણ, મેઈનઓળખે ત્યારે. પુo૮ ઘડી ઘડી રાજાસહુભૂલે, ધારીધારીને જુએ. લીલાને ગુલાબી સાફા, રાખે યાદ સમજીએ. પુ૦૯ સુદ પાંચમ સોમવાર નહીં પણ, રવિવારે અગ્યાર, વાગતા અમૃત ચોઘીયે, જેશી થયા તૈયાર, પુ.૧૦
Page #452
--------------------------------------------------------------------------
________________
४२८
શુભ વેળાએ છત્રકુંવરને, તીલક કરીને આપે, રાજમુદ્રા હર્ષધરીને, રાજગાદીએ સ્થાપે. પુ૦૧૧: ભાણકંવરને યુવરાજપદ, રાય દેવામાં ખુશી, યુવરાજપદ તે પણ મોટું લેવાને નાખુશી. પુ૦૧૨. રાજારાણી છત્રકુંવર પણ, મંત્રી સભાજન કહેતાં, કબુલ કરે તેવિણ નહી જઇએ.બહુ આગ્રહેલેતાં.પુ ૧૩.
ઢાળ ૨૧ મીનું વિવેચન મહાનુભાવે ! પુણ્યને ઉદય થાય છે ત્યારે એને મનમાં ઘણી જ હોંશ રહે છે. રાજાને પણ પિતાને કુંવર મળવાથી સઘળા કાર્ય જણે સિદ્ધ થયા હોય તેમ આનંદ થાય છે. રાજા પિતાના છત્રકુંવરને કહે છે કે હે પુત્ર ! તેં બહુ દુઃખ વેઠયા. તને બહુ દુ:ખ પડયું. લેકેના એઠાજુઠા ટાઢા ટુકડા તારે ભીખારી બનીને ખાવા પડયા. ભાણકંવર તે તે વખતે પણ સાચું જ કહેતે હતે. કે હું ભીખારી છું. પણ તારા વેશપલટાના કાર્યથી આ બધી ખુવારી થઈ.પણ હેકુંવર તા ધ્યેય સાચું જ હતું. જેથી બધું કામ સુધરી ગયું. તેના માટે ખરેખરી શાબાશી તે ભાણકુંવરને જ છે. તેના હૃદયમાં સત્ય વસ્યું તેજ તું અસલ સ્થિતિએ આવી : શક્યો. એના માટે ભાણકુંવરને કેટલે ધન્યવાદ આપું! એક્વાર બેવાર, પાંચવાર કે સે બવાર, કે પાંચશે કે હજારવાર લાખ વાર નહિ પણ ક્રોડેવાર ધન્યવાદ આપું તે પણ એક જ છે.
Page #453
--------------------------------------------------------------------------
________________
૪૩૦
જગતમાં એમને એમ રાજ મલતુ હોય તેા કાણુ ન લીએ. લેનારા ધણાજ નીકળે. પણ રાજ્ય મળવા છતાં નહિ લેનારા તા જગમાં બહુજ વીરલા પુરૂષા હોય છે.મારે તાતુ મોટા કુંવર અને ભાણકવર મારા નાના કુંવર છે. ખરેખર સત્યવાદી હોવાથી જ તેણે રાજ્યની ઇચ્છા કરી નહિ. રાજ્ય લેવામાં તેને અન્યાય લાગ્યા. આવા સત્યવાદીને છેડીને સત્ય કદી દૂર રહી શકે જ નહીં. આ રીતે રાજા રાણી ભાણકુવરના વખાણ કરતાં થાકતા જ નહાતા. હવે રાણીજી રાજાને કહે છે કે આપણા રાજકુંવરે પહેરેલ રકના વેશ તે ઉતરાવે. હજામને બાલાવા. રાજહજામતા હાજરજ હતા. વાંકડીયાવાળ કાપી હામત કરી અને સુગંધી પદાર્થો નાંખેલા પવિત્ર જળથી નવરાવ્યેાઅને રાજવંશી પે!શાક પહેરાવીને રાજસભામાં લાગ્યા.
ભાણકવરે તે રાજવંશી વેશ પહેરેલા જ છે. અને છત્રકુંવર પણ રાજવંશી પાશાક પહેરીને આવ્યા છે. અને એક સરખાજ દેખાય છે. ઘડી ઘડીમાં સહુ કાઈ ભૂલ ખાય છે કે, કાણ છત્રક વર અને કાણુ ભાણકુવર. તેમાંજ ભૂલ થાપ થઈ જાય છે. પણ છત્રકુંવરે લીલા રંગના સાફે બાંધેલ છે અને ભાણકુવરને ગુલાબી રંગને સાફા માથે હોવાથી તે નિશાનીથી આ છત્રક વર અને આ ભાણકુંવર એમ જાણી શકે છે. હવે છત્રકુવરને શુભ ચોધડીયે રાજ્ય તીલક કરી રાજગાદીએ બેસાર્યો. અને રાજમુગટ પહેરાવ્યા. આ વખતે રાજા ભાણકુવરને યુવરાજ
Page #454
--------------------------------------------------------------------------
________________
૪૩૧ પદ આપવાનું જાહેર કરે છે. ત્યારે ભાણકુંવર તે યુવરાજપદ લેવાનેના કહે છે. યુવરાજપદ મને શોભે નહી હું તે પદ લેવાને લાયક ન ગણાઉં. આમ જયારે કહ્યું ત્યારે રાજારાણી છત્રકુંવર. તેમજ મંત્રી વિગેરે અધિકારીઓ તેમજ રાજસભાજનોએ ખૂબ ખૂબ આગ્રહ કર્યો. અને જયાં સુધી આપ અમારી વાતને સ્વીકાર નહિ કરશે. ત્યાં સુધી અમે અત્રેથી જવાના પણ નથી. એમ ઘણે જ આગ્રહ થવાથી યુવરાજ પદવી ભાણકવરે લીધી. અને મંગલીક વાગે વાગ્યા.
(રાગ-છોડ ગયે વાલમ મુઝે હાય અકેલા) રાજ્ય ખંડીયા શાહ શેઠીયા, અધિકારી પણ વારું, નિજ શક્તિ અનુસાર સહુણ, કરે ભેટશું સારું, પુણ્યફળ્યું ખરું આજ, મન હાશ ઘણેરી. ૧૪ રાજા અને વળી બંને કુંવરો, તે પણ બહુ સન્માને, પહેરામણ ભેજન મુખવાસા,આપી આનંદ માને.પુર પાપારંભ સમારંભ સર્વે, નહિ કરવા જણાવે, દરેક ઘર્મ સ્થાનમાં પણ નિજ પ્રભુના ગુણગાવે.પુ. પ્રભુપૂજા વળી ભાવના ભજન, કથા કીર્તન થાયે, દિલ્હાણુઓ તે રાજ તરફથી, પ્રસાદમાં વહેંચાયે. પુત્ર વગડાવ્યો અમારી પડહા, અભયદાન દેવરાવે, પંડિતે ઉપકારી તે પણ, પહેરામણી પદ પાવે. ૫૦૧૮ મંગલવાજીત્રાની સાથે, રાજ મહોત્સવ થાયે, - રાજા પ્રજા સહુ હરખાય, કેદી છુટા થાયે. પુણ્ય. ૧૯
Page #455
--------------------------------------------------------------------------
________________
૪૩ર
ભાણુકુંવરની તિક્ષ્ણ બુદ્ધિ, સૂક્ષ્મ બુદ્ધિ કેવી, પ્રધાનજી કહે રાજસભામાં, જાણે જોયા જેવી. પુ૨૦ પંડિતઆદિ જે જે ગૃહસ્થ, પ્રશ્નો પુછયા જે જે, ગણિત વિધાથી કહી આપ્યા,ખરાજ ઉત્તરેતે તે પુ૨૧ રાજ્યારોહણ વિધિ સર્વે, પુર્ણ થયે હરખાયા, છત્ર-ભાણકુંવર જય પામે, પંડિતે ગુણ ગાયા,પુ૨૨. અન્ય ભીખારી છત્રકુંવરપણ, ધ્યેયને વળગી રહી, ધ્યેય પસાથે છત્રકુંવરતે, રાજકુંવર પદ લહીયે.પુ૨૩ ભાણકુંવર ભીખ માંગતે તેપણ પુણ્યોદય વધવાથી, યુવરાજપદ મે મળઉ, નિસ્પૃહી બનવાથી. પુ૨૪ સભા બહાર સુણે સહુ ટોળું, ભીખારીનું મોટું, રાજકુંવર ભાણે બન્યા તે, સાચુ છે નહી ખોટું પુ૨૫ આપણને ઓળખશે પણ નહીં શાને તે બેલાવે, મેવા મીઠાઈ આપે કપડા, ઠંડીમાં કામ આવે. પુ૨૬ કરે વિચાર એવામાં આવે, કપડા મીઠાઈ મેવા, ધાર્યા કરતાં અધીક મલીયા, થયાજ ગાંડા જેવા પુ૨૭ આપ વડીલે નાનામોટા, જરૂર કાલે મળજે, સાથે બેસી કરશું વાતે, સુણી દિલમાં ધરજે.પુ૩૮ મેહ નહી વળી હર્ષ હૃદયમાં, ભક્તિ ક્ષાંતિ ધારે, કીર્તિભળે ભાવે ગુણમાતા થાય લલિતસુખ ભારે ૫૦૨૯
Page #456
--------------------------------------------------------------------------
________________
૪૩૩
સુજ્ઞ ! હવે ખંડીયા રાજાઓ, શેઠ શાહુકાર વેપારીઓએ તેમ જ અધિકારીઓએ પિતાપિતાની શક્તિ અનુસાર રાજાને તથા નવારાજાને તથા યુવરાજને ભેટણ ધર્યા. ત્યારબાદ રાજાએ તથા છત્રકુંવરે તથા ભાણકુંવરે તેઓ સર્વેનું પણ ઉચિત સન્માન ર્યુ. ફળ ફુટ મેવા સાકરના પાણી, પુષ્પના હાર, મુખવાસ પહેરામણી વિગેરે કરીને આનંદ વ્યક્ત કર્યો. કરાવ્યું. કેદીઓને તે પહેલા જ છૂટા કર્યા હતા. આથી તેને ઈનામ આપ્યા. પાપારંભ સમારંભ નહી કરવાનું રાજ્ય તરફથી જણાવ્યું.
દરેક ધર્મસ્થાનમાં પોતપોતાના ધર્મ-વિધિ મુજબ પ્રભુના ગુણ ગાવા, પ્રભુની પૂજા–ભાવનાઓ, ભજનમાં કીર્તનમાં, કથાઓમાંરા તરફથી હાણુઓ તથા પ્રસાદવહેંચાશે.વિશેષમાં રાજ્ય તરફથી અમારી પડદે વગડાવી ને અભયદાન આપ્યા. અપાવ્યા, આ શુભ અવસરે પંડિતને, વિદ્યાગુરૂને, ઉપગારીઓને ધાર્મિક વ્યક્તિઓને પણ પંડિતરત્ન, રાજગુરૂ, રાજદીપક, રાજ રત્ન. રાવબહાદુર, કવિરત્ન, જયોતિષમાર્તડ, પ્રખરસુવક્તા, સાહિત્યાચાર્ય, ન્યાયાચાર્ય, સત્યવાદી. વિગેરે એવી એવી યોગ્ય યોગ્ય પદવીઓ અર્પણ કરી. મંગળ વાઈના ગાનતાન સાથે રાજમહત્સવ થયે. રાજા તથા પ્રજા સર્વે હરખાય છે. આનંદ મંગલવર્તી રહ્યો.
આવા ભવ્ય રાજ્યારોહણના પ્રસંગમાં સત્યવાદી ન્યાયી એવા યુવરાજ શ્રીભાણકુંવરની સૂમબુદ્ધિને ચમત્કાર રાજસભામાં
Page #457
--------------------------------------------------------------------------
________________
૪૩૪
બીરાજેલા સર્વે અધિકારીઓ તેમજ શેઠીઆઓ, શાહુકારે સેદાગરે, ન્યાયાધીશો, વિદ્યાથીઓ વિગેરેને બતાવવાનો પ્રધાન જીને વિચાર આવ્યું. તે સંબંધી રાજા તથા છત્રકુંવરને જણાવતા તેઓ પણ બહુ હર્ષ પામી આજ્ઞા આપી. અને સમર્થ વિદ્વાન પંડિત શ્રીપ્રસન્નચંદ્રજીએ યુવરાજ શ્રી ભાણવરને પ્રશ્ન કર્યો કે મારી જન્મતિથિ કઈ છે? ભાણવરે કહ્યું કે તમારી જન્મતિથિ હોય તેમાં ૨૧ ઉમરે અને જે સરવાળે આવે તેને ૧૫ વડે ભાગો જેશેષવધી હૈયતે જણાવે.પંડિતજીએ કહ્યું કે શેષ ૧૧ વધી છે ત્યારે ભાવરે કહ્યું કે પાંચમને જન્મ છે.પંડિતજીએ કહ્યું કે બરાબર છે. તેની સમજણ આપે. ત્યારે ભાણકુંવરે કહ્યું કે તે જાણવાનું કોષ્ટકનીચે મુજબ છે.જો ૧ શેષ વધે તો જન્મતિથિ દશમ સમજવી બે વધે તે ૧૧, ત્રણ વધે તે બારશ, ૪ વધે તો તેરસ, પ વધે તે ચૌદશ, છ વધેતે પુનમ અથવા અમાસ, સાત વધે તે પડે એવી ગણત્રી મુજબ,વધે તો નોમ સમજવી. આ રીતે દરેકે ગણત્રી કરી લેવી.
સભામાં બેઠેલા બીજા ભાઈએ પૂછયું કે મારે જન્મ ક્યા વારે થયો તે કહે. ત્યારે કુંવરે કહ્યું કે જન્મ જયોતિષના જાણકારે સોમવારથી પહેલે વાર ગણે છે. તે મુજબ તમારા જન્મને વાર સોમવારથી જેટલા નંબરે આવે તે અંકમાં ૪૬ ઉમેરો. તે ઉમેરતાં જે સરવાળો આવે. તેને ૭ વડે ભાગે. અને જે શેષ વધે તે જણાવે. ત્યારે ૩ શેષ વધી છે એમ કહેવાથી
Page #458
--------------------------------------------------------------------------
________________
૪૩૫
કહ્યું કે તમારે જન્મ શનિવારે થયે છે. તેની સમજણ આપતા ભાણકુંવરે કહ્યું કે જે ૧ વધે તે ગુરૂવાર, ૨ વધે તે શુક્રવાર, ૩ વધે તે શનિવાર, ૪ વધે તે રવિ. પ વધે તો સેમ, દ વધે તે મંગળ અને ૦ વધે તે બુધવાર આ મુજબની ગણત્રી સમજવી.
એક સેદાગરે પૂછયું કે મારે જન્મ કઈ રાશીમાં થયે હશે તે કહો. ત્યારે કુંવરે કહ્યું કે રાશીને ક્રમ ૧ મેષ, વૃષભ, ૩ મિથુન, ૪ કર્ક, ૫ સિંહ, ૬, કન્યા, ૭ તુલા, ૮ વૃશ્ચિક, ૯ ધન, ૧૦ મકર, ૧૧ કુંભ, ૧૨ મી મીનું આ રીતે ક્રમ છે. હવે તમારી જન્મરાશીને અનુક્રમ નંબરમાં ૧૭ ઉમેરે અને જે સરવાળો આવે તેને ૧૨ વડે ભાગે. હવે કેટલી શેષ વધી તે મને કહે. સોદાગરે કહ્યું કે શેષ ૧૦ વધી છે ત્યારે કુંવરે કહ્યું કે તમારી જન્મ રાશી સિંહ છે. તેનું કોષ્ટક એવું છે કે શેષલ વધે જન્મ રાશી વૃશ્ચિક સમજવી, ર વધે તે ધન સમજવી. એ રીતના ક્રમ મુજબ ૧૦ વધે તે સિંહરાશી સમજવી. અને ૦ વધે તે તુલા સમજવી. ક્યા નક્ષત્રમાં જન્મ થયે છે તેની પણ ગણતરી જુદી છે. નક્ષત્રે–રાશી વિગેરે માટે રાખવી જોઈએ. તેજ સરલતા રહે.
એક જૈનગૃહરશે પૂછયું કે હું કયા તીર્થંકરની પૂજા-ભક્તિ કરું છું. તે કહે. ત્યારે કુંવરે કહ્યું કે ચોવીશ તીર્થંકરમાંથી તમે જે પ્રભુની ભક્તિ કરે છે તે પ્રભુના અનુક્રમ નંબરમાં ૩૩ ઉમેરે તે ઉમેરતા જે સરવાળે આવે તેને ૨૪ વડે ભાગે. ભાંગતા
Page #459
--------------------------------------------------------------------------
________________
જે શેષ વધે તે જણાવે.ગૃહસ્થ જણાવ્યું કે ૧૧ શેષ વધી.ત્યારે કવરેકહ્યું કે તમે બીજા શ્રી અજીતનાથ પ્રભુની ભક્તિ કરો છો.ગૃહથે કબુલ કર્યું કે બબર છે તેની સમજણ આપી.ત્યારે ભાણકુંવરે કહ્યું કે ૧ વધે તે શાંતિનાથ, ૨ વધે કુંથુનાથ, ત્રણ વધે અરનાથ એમ કરતા કરતા ર૩ વધે તે અનંતનાથ અને વધે તે ધર્મનાથે સમજવા.
એક શાસ્ત્રીએ કહ્યું કે મારી ધારેલી રકમમાં કયે આંકડે મેં છુપાવી રાખે છે તે કહી આપે ત્યારે ભાણકુંવરે કહ્યું કે, તમે જે રકમ ધારી હોય તે આંકડાને સરવાળે કરે જેમ કે ૧૯૫૬ ધાર્યા હોય તે ૧+૯+૫+૬ તેનો સરવાળે ૨૧ થાય એવી રીતે તમેએ ધારેલ તે રકમનો સરવાળો કરે.જે સરવાળે, આવે તે તમારી ધારેલી રકમમાંથી બાદ કરો.પછી જે રકમ રહી હોય તેમાંથી ગમે તે એકકડો છૂપાવી રાખી બાકી રકમ મને જણાવે. શાસ્ત્રીએ કહ્યું કે ૩૪૩૬ તે સાંભળી ભાણકુંવરે કહ્યું કે તમે બે ને આંક છુપાવ્યું છે તે સાંભળીને શાસ્ત્રીએ કહ્યું કે બરોબર છે. આ શી રીતે કહી શક્યા. ત્યારે ભાણકુંવરે કહ્યું કે તમે કઈ સંખ્યા ધારી હતી. ત્યારે કહ્યું કે ૩ર૪પ૧ ધાર્યા હતા. હવે તેને સરવાળે ૧૫ થાય તે ઉપલી રકમમાંથી બાદ કરીએ તે ૩ર૪૩૬ રહ્યા તેમાંથી એક આંકડો ગુપ્ત રાખવા જણાવીને બાકીની રકમ કહેવાનું કહ્યું હતું તે તમેએ ૩૪૩૬ કહ્યા એટલે મેં તેને સરવાળે કર્યો એટલે૧૬થેવાળીબે આંકડાનોસરવાળે
Page #460
--------------------------------------------------------------------------
________________
૪૩૭
કર્યો એટલે ૭ થયા તેને ૯ માંથી ૭ બાદ કરતા બે વધ્યા એટલે તમેએ બેને આંક ગુપ્ત રાખ્યું હતું. આ રીતે ગમે તેવી મોટી રકમમાં પણ સમજી લેવું.
એક સંગ્રહાયે કહ્યું કે મારા ગજવામાં જે રૂપીયા છે તે કહી આપતે આપ કહે તે મુજબ વાપરીશ.ભાણુકવરે કહ્યું કે તમારા ખીસામાં જેટલી રકમ છે તેના દેઢા કરો. દેઢ ગણા કરતા જે રકમ થાય તે રકમને બમણી કરે અને બમણા કરતા જે રકમ થઈતે રકમને ત્રણ ગણી કરે.અને કહો કેટલી સંખ્યા થઈ! ત્યારે સહરકહ્યું કે ૪૭૧૬ સંખ્યાથઈ.ત્યારે ભાણકવરે કહ્યું કે તમારા ગજવામાં પર રૂપીયા છે. તે સાચું પડવાથી પૂછયું કે તમે કેવી રીતે જાણ્યું ? ત્યારે ભાણકવરે કહ્યું કે તમારી પાસે જે રકમ હતી તેને દેગણી કરવા કહ્યું હતું.પછી બમણી કરવા કહ્યું હતું વળી તે રકમને ત્રણગણી કરવા કહ્યું હતું કેટલી રકમ થઈ તે પૂછતા ૪૭૧૬ ની સંખ્યા કીધી તે રકમને ૮ વડે ભાંગતા ભાગમાં પ૨ આવ્યા તેટલા રૂપિયા તમારા ગજવામાં હતા. હવે તે રમ અનુકંપા દાનમાં બે દિવસમાં જ વાપરી નાંખો. તેજ ગ્ય છે. સદ્ગહરથે પણ કબુલ ક્યું.
એક વૃદ્ધ સજજને કહ્યું કે મારી ઉમર કેવડી છે તે કહે. ભાણકુંવરે કહ્યું કે તમારી જે ઉમ્મર હાલમાં છે તેમાં ૧ એ છે કરો પછી તે રમને બેથી ગુણે ગુણતા જે રકમ થઈ તેમાંથી ૧ ઓછો કરો. પછી તેમાં તમારી ઉમર ઉમેરે પછી કહે કેટલી
Page #461
--------------------------------------------------------------------------
________________
૪૩૮
રકમ થઈ ત્યારે વૃદ્ધે કહ્યું કે ૩૧૨ ભાણકુવરે કહ્યું કે તમારી ઉમર ૧૦૫ વરસની છે. વૃદ્ધે કહ્યું કે બરાબર છે. પણ અમને સમજાવે કે કેવી રીત છે. ભાણકુવરે કહ્યું કે તમેાએ ૩૧૨ જણાવ્યા તેમાં મેં ત્રણ નાંખ્યા એટલે ૩૧૫ થયા તેને ત્રણ વડે ભાંગ્યા એટલે ૧૦૫ થયા તે તમારી ઉમર કહી.
ભાણ વરે કહ્યું કે ચાર જણા જુદીજુદી રકમે ધારા, તેમાં પહેલા અને બીજાએ ૭ થી ગુણવા અને ત્રીજા ચેાથાએ ૮ થી ગુણવા, જે ગુણાકાર આવે તેમાં પહેલાએ ૮૧ ઉમેરવા બીજાએ ૧૧ ઉમેરવા ત્રીજાએ ૧૨ ઉમેરવા અને ચાથાએ ૨૦ ઉમેરવા જે સરવાળે આવે તેને દરો ગુણવાના છે. ગુણુતા જે ગુણાકાર આવ્યા તેને પહેલા બીજા ન ંબરવાળાએ ૧૪ થી ભાંગવા. ત્રીજા-ચેાથાએ ૧૬થી ભાંગવા. જે શેષ વધી તેને પેશ-બીજાએ ૨૦ વડે ગુણવી. ત્રીજા ચેાથાએ ૩૦ વડે ગુણવી. એ રીતે કર્યો પછી ભાણકુવરે કહ્યું કે તમેાએ બધુગણીત મારાથી છૂપું કર્યું છે. છતાં હું કહી દઉં છું કે ચારેના જવાબ ૨૪૦ આવે છે.
આ જાણીને સભા સહુ હર્ષ પામી એક ઝવેરીએ પૂછ્યુ કે મારે કેટલાભાઈ બેના છે.તેતમારી ગણત્રીથી કહીઆપે। ! ત્યારે હ્યુ` કે જેટલા ભાઈ હોય તે સ ંખ્યાને બમણા કરી બમણા કર્યાં પછી તેને પાંચ વડે ગુણા ગુણતા જે રકમ આવે તેમાં તમારી બેનાની સંખ્યા ઉમેરો. અને કહે શુ આવ્યું ! ઝવેરીએ ક્યુ કે ૭૫ ની સંખ્યા થઈ ત્યારે ભાણકુવરે કહ્યું કે તમારે ૭ ભાઈ
Page #462
--------------------------------------------------------------------------
________________
૪૩૯
અને ૫ બેને છે. આ રીતે દશકની જગ્યાએ ભાઈ સમજવા અને એકમની જગ્યાએ બેન સમજવી આમાં બેનેની સંખ્યા ૯ સુધીની લેવી.
એક વિદ્યાર્થીએ કહ્યું કે મારી પાસે રહેલા પુરતમાં કયા પાનામાં શરૂઆતની નવ લીટીઓમાં કેટલા નંબરને શબ્દ મેં ધાર્યો છે તે કહે. ત્યારે ભાણકવરે કહ્યું કે તમોએ જે પાનું પસંદ કર્યું છે. તે પાનાના નંબરને ૧૦ વડે ગુણે જે ગુણાકાર આવે તેમાં ૨૦ ઉમેરે. જે સરવાળો થયે હેય તેમાં એ પાનાની શરૂઆતની નવ લીટીઓમાંથી તમે જે નંબરની લીટી પસંદ કરી હોય તે ઉમેરો. લીટી નંબર ઉમેરતા જે સરવાળે થયો તેમાં ૫ ઉમેરે પછી તેને ૧૦ વડે ગુણે જે ગુણાકાર થયો તેમાં શબ્દનો નંબર ઉમેરો. હવે કહો કેટલી સંખ્યા થઈ? વિદ્યાર્થીએ કહ્યું કે૧૨૮૨૭ભાણકુંવરેકહ્યું કે તમે એ ૧૨૫મું પાનું ૭મીલીટી અને ૭મે શબ્દ ધાર્યો હતે વિદ્યાર્થીએ કહ્યું બરાબર છે. તે સમજો. ત્યારે કહ્યું કે તમે જે સંખ્યા કહી હતી તેમાંથી મેં ૨૫૦ બાદ કર્યા. એટલે ૧રપ૭૭ રહ્યા હવે એકમનો અંક ૭ છે તે શબ્દને છે દશકને અંક પણ છ છે તે લીટીને છે. અને શતક અને સહસ્ત્રને ૧૨૫ને રહ્યો તે પાનાને અંક છે.
એક ન્યાયાધીશે પૂછયું કે મારે જન્મ કઈ સાલમાં ક્યા મહિનામાં કઈ તીથીએ અને કયા વારે થયે છે તે કહી બતાવે ? ભાણકુંવરે કહ્યું કે તમારો જન્મ સંવતમાં થયે છે તેને ડબલ
Page #463
--------------------------------------------------------------------------
________________
४४० કરીને તેમાં ૬ ઉમેરે ઉમેરતાં જેરામ થઈ તેને પ૦થી ગુણો જે ગુણાકાર આવ્યા તેમાં તમારા મહીનાને અંક નાંખો અને તે કેટલી સંખ્યા થઈ તે કહે. ન્યાયાધીશે કહ્યું કે પર૭૦૪ સંખ્યા થઈ. ભાણકુંવરે કહ્યું કે સં. પ૨૪ની સાલમાં માહ મહિનામાં તમારો જન્મ થયે છે. તેની ગણત્રી એવી છે કે તમોએ ગણત્રી કરીને પર૭૦૪ની સંખ્યા કહી હતી. તેમાંથી મેં ૩૦૦ બાદ
ર્યા. એટલે પ૨૪૦૪ સંખ્યા રહી જેથી પ્રથમના ત્રણ આંકડા પર૪ તે સૈકાના અને ૦૪ તે એથે માહ મહીને છે. વળી તિથિ તથા વારનું પણ પૂછતા હેતે જે તિથિમાં તમારો જન્મ થયું છે. તેને ડબલ બનાવીને પાંચ ઉમેરે અને જે રકમ થાય તેને પચે ગુણે. પછી તેમાં તમારા વારને અંક ઉમેરે (વારની ગણત્રી સેમવારથી ગણવી) જે સરવાળે આગે હૈયતેને વળી બેથી ગુણે. અને કેટલી રકમ થઈ તે કહો. ન્યાયાધીશે કહ્યું કે ૧૫૮ રકમ થઈ, ત્યારે ભાણકુંવરે કહ્યું કે તમારે જન્મ સં. પ૨૪ના મહા સુદિ પને ગુરૂવારે થયે છે.
ત્યારે ન્યાયાધીશે કહ્યું કે બાબર એ મુજબ જ છે. તે ગણત્રીની સમજણ આપતા કહ્યું કે જે તિથિ હોય તેને બમણી કરી તેમાં પાંચ ઉમેરવા પછી વળી પાંચે ગુણે. પછી તેમાં જે વાર હોય તેને અંક ઉમેરો જે રકમ થાય તેને વળી ડબલ કરે અને તેમાં ૫૦બાદ કરે અને પછી તે રકમને બેથી ભાંગે. એટલે ૫૪ રહ્યા થયા. એટલે પાંચમ તિથિ અને થે ગુરૂવાર સમજવો. (વારની ગણત્રી સેમવારથી ગણવી).
Page #464
--------------------------------------------------------------------------
________________
એક મિત્રે કહ્યું કે મેં ધારેલી રક્ત મારા મેઢેથી બેલા. ત્યારે ભાણકુંવરે કહ્યું કે ભલે રકમ ધારો તેમાં 1 ઉમેરો પછી તે રકમને ડબલ કરો. પછી તેમાંથી ત્રણ બાદ કરો તેને ૨ વડે ભાગે અને ભાગમાં જે આવ્યું હોય તેમાં બે ઉમેરીને કહે શું આવ્યું? મિત્રે કહ્યું કે પ૧ આવ્યા ત્યારે કુંવરે કહ્યું કે તમે એજ રકમ ધારી હતી તે નક્કી થયું, આજ રીતે ગણિત કરાવવાથી ધારેલી રમ આવવાની.
એક કાપડીયાએ કહ્યું કે મેં ધારેલી રકમને પકડી આપે ત્યારે ભાણકુંવરે કહ્યું કે તમે જે રકમ ધારી હોય તેને બેથી ગુણે અને તેમાં ૪ ઉમેરો તે સરવાળાને પથી ગુણે જે ગુણાકાર આવે તેમાં ૧૨ ઉમેરો ઉમેરતા જે સરવાળે થાય તેને ૧૦ વડે ગુણીને કહો કેટલી રકમ થઈ. કાપડીયાએ કહ્યું કે ૫૫૪૨૦ ત્યારે ભાણકુંવરે કહ્યું કે તમોએ ૫૫૧ ધાર્યા હતા. તેની સમજણ આપતા કહ્યું કે જે છેલ્લી રકમ આવી હોય તેમાંથી ૩૨૦ બાદકરવા પછી બે મીંડાં ઉડાડી દેવાથી ધારેલી રકમ રહે છે.
ભાણકુંવરે કહ્યું કે તમે જે રકમ ધારો તે રમને હું ગમે તે રકમથી ગુણાવીશ જે ગુણાકાર આવે તેમાં તમે એક અંક ગમે તે ઉમેરશે તે હું ગણિત વિઘાની શક્તિથી જેઅંક ઉમેર્યો છે તે પકડી પાડીશ.
ત્યારે એકમાસ્તરે કહ્યું કે મેં રમે ધારી છે ત્યારે ભાણકુંવરે કહ્યું કે તમે તે રકમને ૬૩ વડે ગુણે અથવા ૩૬ વડે ગુણતા
Page #465
--------------------------------------------------------------------------
________________
૪૪૨
જે ગુણાકાર થાય તેમાં ગમેતે અંક ઉમેરીને કહેા કેટલી સંખ્યા થઈ ત્યારે તે સંખ્યામાં ગમે ત્યાં વચમાં એક અંક ઉમેરીને કહ્યુ` કે ૭૭૫૭૪૨ સંખ્યા આવી ત્યારે ભાણક વરે કહ્યું કે તમેાએ પાંચના અંક ઉમેર્યો છે માસ્તરેસ્ક્યુ કે બરાબર છે.પણ સમજાવા. ત્યારે ભાણકુવરે કહ્યું કે તમે ૭૯૫૭૪૨ ની સંખ્યા કહી તેના મે સરવાળો કર્યો તા ૩૬થયા તે એઅ કાના સરવાળે કરતા પ થયા તે વધારાના અંક હતા.
એક શિક્ષક ભાઈ એ કહ્યું કે આપને એક રકમ બતાવું. બાકી ચાર રકમ પછી લખાવીશ પણ તે રકમેા લખાવ્યા પહેલા જ સરવાળા કહી શકશે ? ભાણકવરે કહ્યુ કે જે ચાર રકમ લખવાની છે. તેમાં બે તમારે લખવી અને એમારું લખવી. પણ એ પાંચે રકમના સરવાળા કેટલા આવશે તે પહેલાથી જ કહી આપીશ. ત્યારે શિક્ષકે ૪૩૫ રકમ લખી બતાવી એટલે કુવરે તરત જ જવાબ આપ્યા કે સરવાળે ૨૪૩૩ આવશે. પછી શિક્ષકે પ્રથમની ૪૩૫ની રકમ પછી ૮૭૨ લખ્યા એટલે ભાણક વરે કહ્યું કે નીચે લખો ૧૨૭ પછી બીજી રકમ શિક્ષકે ૨૨૫ લખી એટલે કુવરે ૭૭૪ લખ્યા. પાંચે રકમના સરવાળે કરતા બરોભર૨૪૩૩થયા આશ્ચય સાથે પૂછ્યું કે રકમલખાવ્યા પહેલા શી રીતે અગાઉથી રકમના શરવાળા કહી શકયા. ત્યારે ભાણક વરે ખુલાશો કર્યો કે તમાએ ૪૩૫લખ્યા હતા ને ત્યારપછી તમારે બીજી બે રકમ લખવાની હતી. એટલે ૪૩૫ પહેલા ૨
Page #466
--------------------------------------------------------------------------
________________
મૂક્યા જેથી ૨૪૩પ થયા. અને તમારી લખેલી ૪૩૫ રકમમાંથી બે બાદર્યાએટલે ૨૪૩૩ સરવાળે થાય હવે તમે એરમ. ૮૭ર લખી તેને નવડાઓથી બાદ કરી એટલે મેં ૧૨૭ લખાવ્યા ૯૯૯–૮૭૨ જાય એટલે ૧૨૭ રહે બીજી રમ તમેએ ૨૨૫ લખી એટલે ૯૯૮–૨૨૫ બાદ કરીને ૭૭૪ મેં લખ્યા એટલે સરવાળે ર૪૩૩ કહ્યો આ રીત પ્રમાણે ગમે તેટલી રકમને સરવાળે અગાઉથી કહી શકાય છે.
ભાણકુંવરે કહ્યું કે મહાશ ! આમાં મોટાભાગના નિયમ ગણીત વિધાના છે. જૈનધર્મમાં ગણિતાનુગની ઘણી જ મહતા. છે. ગણિત વિધા એકાગ્રતા કરવામાં સહાયરૂપ છે. પ્રગો તે ઘણા છે પણ હાલમાં ટુંકામાં જ પતાવું છું. વળી લખાણ પણ વધી જવાને કારણે આટલું પણ બસ છે. રાજા તેમ છત્રકુંવર તથા પ્રધાનજી તેમજ રાજસભાજને ભાણકુવરની સૂક્ષ્મ બુદ્ધિ જોઇને ધર્મપ્રેમી શિક્ષક પંડિતજીની ખૂબ ખૂબ પ્રશંસા કરી. અને ઉચિત ઉત્તમ પહેરામણી કરી, રાજપડિત બનાવ્યા. રાજયોહણ મહત્સવ પૂર્ણ થયા બાદ સભાજને ઉત્સાહના આનંદ સાથે પિતાપિતાના સ્થાને ગયા.
ભાગ્યશાળીઓ! ખરે રાજપુત્ર છત્રકુંવર ભીખારી દશાને પામ્યા છતાં રાજ્ય હક્ક મેળવવાનું દઢ રોય હતું. તે ચારપાંચ વરસે પણ રાજગાદીને માલીક બની શ.ભાણકુંવર જન્મથી જ ભીખ માંગતું હતું. પણ પૂર્વના પુણ્યથી કુદરતી તેનામાં
Page #467
--------------------------------------------------------------------------
________________
४४४
ન્યાયપણું. સત્યવાદીપણું વસ્યું હતું જેથી રંકદશામાંપ્રભુજીના દર્શન થવાના વારંવાર અનુમોદનથી તેમજ શ્રીનવકાર મંત્રના વારંવારસ્મરણથી સાથેસાથે પુણ્યદયવધવાથી રાજયમળવા સુધી પહોંચ્યાં છતાં પોતે નિસ્પૃહી હોવાથી રાજ્યના ખરા હક્કદાર છત્રકુંવરને જ રાજગાદી અપાવી ને પિતાને યુવરાજપદ લેવાની ઈચ્છા નહિ હોવા છતાં રાજા વિગેરેના આગ્રહથી યુવરાજ પદ મેળવ્યું.
હે બુદ્ધિશાળીઓ ! તમોને બુદ્ધિ મલી હોય તે બુદ્ધિને સદ્દઉપયોગ કરે.હિંસા,ચેરી, જુઠ વિગેર પાપથાનકથી જીવને કર્મો બંધાય છે. અને તે કર્મોનું ફળ બહુ દુઃખદાયી હોય છે. તેવું જાણવા છતાં સમજવા છતાં અજ્ઞાની જનો વિપરીત બોલી નાંખે છે કે નીતિન્યાયમુજબચાલવાને સાચું બોલવાને આજમાને નથી. આવું આવું બોલીને લેકે અધર્મના માર્ગ ખરેખર ચાલી રહ્યા છે. તે બધા દુગર્તિના રસ્તાઓ છે. દુઃખી થવાના માર્ગે છે. હે ભલાજનો ! ન છૂટકે તમારે જૂઠ ચોરી કરવા પડતા હોય તે પણ સાચું બોલવાનો આ જમાનો નથી એવું બોલીને પાપમાં પડે નહી. બીજાને પડે નહી. જુઠ ચોરી આદિ કરવા જેવી નથી જ. એમ દરેક ધર્મવાળા કહે છે. અધર્મથી કોઈ સુખી થયા નથી. અને થાશે પણ નહીં એ સત્ય વાત છે. - હવે આ બાજુ રાજસભાની બહાર ભીખારીનું ટોળું બેઠેલું છે. તેઓના સાંભળવામાં આવ્યું કે અલ્યા આપણે ભાણીયે તે રાજકુંવર બને છે. આ વાત તદ્દન સાચેસાચી છે. હવે તે
Page #468
--------------------------------------------------------------------------
________________
૪૪૫
આપણને તે ઓળખશે પણ નહીં. તે પછી બેલવાની તે વાત જ ક્યાં રહી જ! આપણે તો ધારતા હતા કે આજે મેવા મીઠાઈ કપડા વિગેરે મળશે. પણ હજી સુધી કઈ આપવા આવેલ પણ નથી. કપડા મળે તો ટાઢના દિવસોમાં કામ આવે. એમ અનેક પ્રકારના તર્કવિર્તક વિચાર કરી રહ્યા છે. એટલામાં તો એવા મીઠાઈના થાળા ભરીને અને પડાના ગાંસડા બાંધીને કરો પાસે ઉપડાવીને ભાણકુંવર આવે. ભાણકુંવરને રાજપોષાક જોઈને જ ખુશખુશ થઈ તેને મેઢા સામું જોઈ જ રહ્યા. એક દિવસમાં જ આટલે હુશીયાર કેવી રીતે થઈ ગયે. એમઆશ્ચર્યમાં પડી ગયા. આવેલા દરેક જણેને તેમ જલુલા, લંગડા, બેરા,આંધળા,પાંગળા વિગેરેને ખૂબ ખૂબ ખૂબ દાન કર્યું, પોતે ધાર્યા કરતાં પણ વિશેષ મલવાથી ગાંડાલા જેવા થઈ ગયા. પછી ભાણકંવર પિતાના નાના મોટા વડીલેનેવિનય સાથે કહે છે કે આપ સર્વે કાલે મળજે. આપણે સાથે બેસીને વાતચીત કરશું. તે હૃદયમાં ધર.
મહાનુભા! તપગચ્છપ્રભાવકમેહનહી એવા પૂ મોહન મુનીશ્વરે છશિષ્યો સાથે મોહમયી એવી અલબેલી મુંબઈનગરીમાં સં. ૧૯૪૭ના ચૈત્ર સુદિ ૭ ના પ્રવેશ કરીને અનેકવિધ શાસન પ્રભાવના કરી. તેઓશ્રીના ચોથા પટ્ટધર શિષ્ય ગુરૂભક્ત પૂ.પં. શ્રી હર્ષ મુનીજી મહારાજ હતા. તેમની નિશ્રામાં મહાતપસ્વી પૂ. ભક્તિમુનિજી મહારાજ રહ્યા હતા. તેઓ આગ્રા શહેર પાસે સમાધિ પૂર્વક સ્વર્ગવાસી થયા.તેઓશ્રીના શિષ્યનામ એવા ગુણને ધારણ
Page #469
--------------------------------------------------------------------------
________________
કરનાર પૂ.આ.શ્રીક્ષાંતિસૂરીશ્વરજી થયા.તેઓ સં.૧૯૯૫નાફાગણ સુદિ ૧ ના ભઠ્ઠીની બારી વીરના ઉપાશ્રયમાં વર્ગવાસ પામ્યા. તેઓશ્રીના શિષ્ય રત્ન બાલબ્રહ્મચારી વિદ્વાન પૂ. પં. શ્રીકીર્તિ મુનિજી ગણિવર્ય હાલ અમદાવાદ વીરના ઉપાશ્રયે બીરાજે છે. તેઓના લધુ બંધવ લલિત મુનિ મુક્તિ સુખના કારણે ગુણીજનેના ગુણ ગાય છે.
દેહરા - ઘી કાંટા રેડ જઈએ નગરશેઠના વડે, પાશ્વનાથ પ્રભુ ભેટીને, માર્યા કર્મને દડે. ૧ જેશીંગભાઈની વાડીમાં, આદિનાથ સુખઠામ, આગળ સીનેમા પાસમાં, પાશ્વશંખેશ્વર ધામ. ૨ માકભાઈનો બંગલે, કહેવાય ખાનપુર, સંભવજનને ભેટીને, જઇએ જ્યાં શાહપુર. ૩ મંગળ પારેખ ખાંચામાં, દેરાસર છે ખાસ, શાંતિનાથને પાર્વજી, વળી બીજા ગેડી પાસ. ૪ ચુનારાના ખાંચામાં, વિમલનાથ જીનરાજ, વળી ચિતામણી પાર્શ્વને, નમીએ મુક્તિકાજ. ૫ - દરવાજા ખચેવળી, ત્યાં પાર્શ્વનાથ હજુર, - વળી કુંથુજિન ભેટતા, કાઢયા કર્મને દૂર, ૬
Page #470
--------------------------------------------------------------------------
________________
४४७
કુવાવાળી પિળમાં, સંભવનાથ જીનને જ લલિત ભાવે વદીયા, સસાઈટ હજુ છે જ. ૭
ઢાળ ૨૨ મી (રાગ : છોડ ગયે બાલમ, મુઝે હાય અકેલા) સત્ય તણે જયકાર, દયા દીલ ઘણેરી, ધર્મ રૂચિકર થાય, એવી હોંશ ભલેરી, સત્ય. ભાણકુંવરયુવરાજ બન્યા પણ નામ નથી અભિમાન. સુખી કરવા નિજ કુટુંબને બોલાવે બહુમાન. સત્ય ૧ ભાણકુંવર કહે નિજ કુટુંબને, વાત સૂણે કહું મારી, ભ્રમ ભાંગવા કરૂં ખુલાશે, થાશે અચંબો ભારી. સત્ય ૨ એમ કહીને ખરી જ બીના, બની હતી સંભળાવી. હવે કહેવાનું જે છે તે તે, સૂણે કહું સમજાવીસત્ય ૩
(રાગ : પુખલવઈ વિજયે રે. નયરી પુંડરીગિણિસાર ) સૂણે વડીલ સહુ આપ હાજર છે,વાત સુણો કહું મારી, ભીખ માંગવી ભૂંડી તેમાં કેવી છેહાડમારી જુઓ ભાઈ, કેવી છે ભીખજ ભૂંડી, તમે વિચારો વાત જ ઉંડી, જુઓ ભાઈ કેવી છે ભીખ જ ભૂંડી. ૪ ઘકાલાત મારે તે પણ, દીયે ઉપરથી ગાળે, આપે કંઈ નહીતોપણ બોલે,કહી સંભળાવે સાળા.. ૫
Page #471
--------------------------------------------------------------------------
________________
४४८
ટાઢતાપ વરસાદે ફરવું, કહેવા માબાપ માજી, બેનબેન માતાજી કહેતા. તેપણ થાય ન રાઇ, . ૬ આપે બાપુ હુંજ ભૂખ્યાછું, કહી કરવી લાચારી, આવી ભીખમાં શું મજા છે, કહો તુમે વિચારી. જી. ૭ ઉદ્યમ ન કરોને ખાવું, એ પણ વસ્તુ ખાટી, ભલે મજુરી કરવી સારી, લાગે મીઠી રોટી. જુ. ૮ પાણી દળણું કરવા સારા, કરવા કામ ખેતરના, રાજકાજમાં મળે નોકરી અથવા શેઠના ઘરમાં જુ. ૮ ભીખ માંગવી તે ઉદ્યમ છે, એ અર્થ ન કરશે, હરામચસકેતે કહેવાયે,ખરીવાતચિત્ત ધરશે. જુ. ૧૦ ન છટકે ભીખ ધંધો કરવો, એ વાત છે તે ન્યારી. હાથપગ આખાહાયસારી, ભીખનગણવી સારી, જુ. ૧૧ હાથપગ નાક જીભ જરૂરી, કિંમત તેની હજાર, લાખોબે ખાનામળશે, દેહકિંમતી છે તમારે. જુ.૧૨ ભીખ માંગીને ખાવા કરતા, ઉદ્યમ કરા સારૂ, પુજ્યસંતનામુખથી સૂર્યું. તેમને સંભળાવું, જુ. ૧૩ દૃષ્ટાંત લાંબુ હોવાથી, સાર સાર જણાવું, પરાધિનતા છે દુઃખદાઈસ્વાધિનતા સમજાવું. જુ.૧૪ નાનાનાના ઉદ્યમ કરતા, પરાધિનતા જાયે, ઉધમ સ્વાધિનતાથી થાયે, સુખે નિર્વાહ થાય. જુ.૧૫
Page #472
--------------------------------------------------------------------------
________________
૪૪૯, આજીવિકા કરતે કરતે, પરોપકાર પણ થાયે, સ્વાધિનતાહોવાના કારણ, સસંગે સુખ થાયે, જુ. ૧૬ પુજ્યમુનિવળી સંતસમાગમ, કલ્યાણકારી સૌને, ભૂખ્યસાર દષ્ટાંત તણેએ, ટુંકામાં સમજોને. જુ. ૧૭ મનુષ્યભવ પુણ્યથી મલી, ન ફોગટ ગુમાવો, ધર્મકરણ સુખે કરવા, ઉધમને અપનાવો. જુ. ૧૮ ખાવા પીવા કાજે આ ભવ, નથી દિલમાં ભા. ધ્યેય એક મુક્તિને વરવા,ચિત્તમાં નિત્યે ધ્યા. જુ. ૧૯ સંસાર ઉપાધિ છુટી જાયે, કરણી પાર ઉતરણી, ખરજ સુખને છેડી સર્વે, કરે સાચી કરણી. જુ. ૨૦ રાજ્ય તરફથી ઉદ્યમ કરવા, મળશે સહકાર સારે, ધર્મજ્ઞાન કેળવણી પામી,નિજ આતમને તારે જુ. ૨૧. સર્વવિરતિ દેશવિરતિ, હમણું નહિ સમજાશે, સમ્યગજ્ઞાન મેળવશે ત્યારે, લેવાભાવજ થાશે.જુ.૨૨. ભાણકંવરની બુદ્ધિ જોઈ આશ્ચર્ય સહુ પાયા, મીઠીમધુરીવાણુસૂણી, હર્ષના આંસુ આવ્યા.જુ. ૨૩ ગળગળા જેવાથઈ સઘળા બેલ્યા એકી અવાજે, આ આજ્ઞા માથેધરીયે,ભોઇ તીલાંજલી આજે. ૨૪ ભીખડાણનો ત્યાગજ કરીયે, ધર્મ આપનો ધરીએ, ધર્મ સ્વીકાર્યો આપે, તેજ ધર્મ કરીએ.જુ ૨૫.
૨૯
Page #473
--------------------------------------------------------------------------
________________
૪૫૦
',
જી. ૨૯
દ્રવ્ય થકી અમ ઉદ્દાર કરીયા,ભાવથી ઉદ્ધાર કરશેા, આપ આજ્ઞાને અનુસરશું,કુલદીપકથયા ધરશે।.જી.ર૬ જ્ઞન પ્રકાશ પામ્યા જેથી, અજ્ઞાનપણુ હવે જારો, અધકપ થકી ઉદ્ધરીયા, આટલું બસ કહેવાશે જી.૨૭ રાજપોશાક ધરી ત્યાં આવે, છત્રકુવરજી રાજા, કૈમભાઇઆમીઠાઈકપડા, મલ્યાને તમનેઝાઝા જી. ૨૮ નાચેા ધુડા પૂજો રામા, ખાડા ગાંડા ધેલા, જુટા ટી પાનેા ગીગા, બેન અનેવી વેલા. કાળા કાકા કાળી કાકી, મામા મીઠી મામી, મૂળા માસા માસી કુવા, રૂડા રૂડી ભાભી. જીએ ૩૦ ગઈ કાલે હું હતા ભાણીયા, આજે છત્રકુમાર, નહી ભૂલ હું કદીજ તુમને, ખરા તુમ ઉપકાર.જી.૩૧ સત્યવાદી આ ભાણુ વરની, શીખામણુ સહુ ધરજો, જૈનધમ સ્વીકાર્યંમ પણ, સર્વે તે આચરજો.જી. ૩૨ ગીગાભાઈ કહે કુંવરને, અણસમજણથી ગણજો, ભીખમ ગાવી આપજેવાને,અપરાધ એ ખમજો.જી.૩૩ છત્રકુવર કહે ભાઇએ સૂર્ણા, વાંક નથીજ તમારા, અંતરાયક મુજ સમજો, હોજ એવા મારા.જી. ૩૪ ભાઈએ વ્યવહારના કાજે, અભ્યાસ કરવા જોયે, સુખી થાવુંહાયજ તાતા,ભણ્યાવિના નહીહેાર્ય,જી ૩૫
Page #474
--------------------------------------------------------------------------
________________
ક૫૧.
સગવડ રાજ તરફથી મળશે, ધર્મ કેળવણી લેવા, . શક્તિ પ્રમાણે ઉદ્યમ કરતાં, પામો શાંતિ મેવા.જી. ૩૬ રાજનેકરી મળશે તમને, અથવા ઉદ્યમ ધારે, રાજસહાય મળશે સારીજ,કરો જીવન સુધારેલ.જુ.૩૭ પ્રભુપૂજાનિત્ય ગુરૂવંદન, જીનવાણું બહુ વારે, ભાણકુંવરપક્ષાંતિવ્હદયમાં લલિતચિત્તથીધાર જુ.૩૮
ઢાળ રર મીનું વિવેચન મહાનુભા? આપણે જોઈ ગયા કે ભાણકંવરને યુવરાજની પદવી મલી છે. છતાં બીલકુલ અભિમાન જેવી વાત નથી. પિતાના રંક કુટુંબને ખૂબ ખૂબ દાન દીધા પછી કહ્યું હતું કે આપ સર્વે કાલે બપોરના મળજો. પિતાના કુટુંબને ભીખતાવવી છે. એટલા જ સારૂ અને બધાને ભ્રમ દૂર કરવાને માટે બધાને લાવ્યા છે.
સુજ્ઞ ! સત્યનો હમેશા જ્યજ્યકાર થાય છે. ભાણકુંવરના દિલમાં દયા તેમજ ધર્મરૂચિ ભરેલી છે. જેથી કુટુંબીજને પણ ધર્મને સમજે. દયાને સમજે વિવેકી બને અને આત્મકલ્યાણ કરતા થાય. એવી હોંશ હૃદયમાં ઘણી છે. પિતાના કુટુંબને બહુમાનપૂર્વક બીજે દિવસે બેલાવે છે. અને જણાવે છે કે આપ સર્વ વડીલે તેમજ નાના મોટા બધા હાજર છે. આપ સર્વેને એજ જણાવવાનું છે કે ત્રણચાર વર્ષ પહેલા હું એક
Page #475
--------------------------------------------------------------------------
________________
૪૫૧
જ
વખત રાજબગીચે જઈ ચડયો. તે વખતે રાજકુંવર બાગમાં પેાતાના હવા ખાવાના બંગલામાં હતા. તેઓએ મને જોયા. દર્પણમાં જોતા તેમના જેવા જ હું જણાયો. કારણ હું અમે બને રૂપર ગે ઉંચાઇમાં બાલચાલમાં સરખા જ હતાં. જેથી રાજકુવરને કૌતુક થયું. કૌતુક જોવા માટે મને ડર બતાવી અંદર બેલાવી મારા વેષ ઉતરાવતા ગયા. અને મારા વેશ તે પહેરતા ગયા. પછી મને મૂકીને તેએ ર કવેશે બગીચા બહાર ગયા. પાછળથી ફુલહાર ગજરા લેવા ગયેલા માળી ગાડીવાળા તથા સીપાઈ આવ્યા. અને મને જ રાજકુંવર સમજી સલામ ભરી ઊભા રહ્યા. હું સઁક છું એમ કહેવાતાં બંને સરખા હેાવાથી તફાવતસમજી શક્યા નહી. અને મારા બેલ ઉપરથી રાજકુંવરને કંઈક ઝેડઝપટ લાગી છે. એમ જાણીને ગાડીમાં બેસાડીને રાજમહેલમાં રાજા પાસે લઈ ગયા, રાજા વિગેરેએ પણ મને સાચા જ રાજકુંવર માની લીધા. અને ભૂતપ્રેત વળગેલ હશે અથવા કાઈ રાગ થયેલ છે. એમ સમજી ધણા ઉપાયા કર્યાં. અને એકડે એકથી મને ભણાવ્યા. અને હુશીયાર થયા. રાજગાઢી લેવાની બીલકુલ ઇચ્છા નહેાતી. હવે આ બાજુ ખરારાજકુંવર મને ગાડીમાં નાંખીને લઈ ગયા પછી બગીચામાં ગયા હશે. પણ સીપાઇએ ભીખારી સમજીને કાઢી મૂક્યા હશે. અને ફરતા ફરતા તમારા ભેગા થયા હશે. એટલે તમેાએ પોતાના જ આ ભાણીએ ધારીને પકડયા હશે. અને ભાગ્ય હિન બનવાથી ભીખ માંગતા શીખી ગયા.
Page #476
--------------------------------------------------------------------------
________________
૪૫૩
પરંતુ તેમનું ધ્યેય તે રાજ્ય હક્ક મેળવવાને જ સદાય રહ્યો હવેા. રાજાએ મને રાજગાદી આપવાના નિશ્ચય કર્યો. અને આ રાજ્યારાના મહેાત્સવ શરૂ થયા.ખરા રાજકુંવરની ભાગ્ય દશા ચડતી થવાના કારણે અતરાય તૂટવાના કારણે મહામુશીતે રાજસભામાં આવી શકયા. પણ હજી ધ્યેયની સિદ્ધિ થવી મુશ્કેલ હતી. પણ રાજતિલક કરવાના સમયેજ તેએએ અપૂર્વ શક્તિ ફારવી પડકાર કર્યાં. કે ખબરદાર સમ્પૂર ! રાજ્યના હક્કદાર હુ છું. મને તિલક થવુ જોઇએ. આથી ખડભડાટ સભામાં થતાં કાણે પડકાર કરી રંગમાં ભંગ કર્યો. તે તપાસતા ખરા રાજકુવરને મેં આળખી લીધા. એકવારતા રાજસભામાંથી સીપાઇએ બહાર કાઢી મૂકયા પણ ખરા.
મેં તરત જ રાજતિલક કરવાની મનાઈ કરી. અને ફરીચાઢીની ફરીયાદ સાંભળવી જોઇએ. એમ કહેવાથી પાછા રાજસભામાં બેલાવ્યા. પ્રધાનજીએ પૂછતા કહ્યું કે હું જ ખરી રાજકુંવર છું. મને જ ગાદી મળવી જોઈએ.
આમ કહ્યા છતાં વાત સાચી હતી પણ માઁ નહીં જાણુવાથી બેસારી દ્વીધા. પછી મેજ બધા ખુલાસે રાજાની આગળ કહી અને સાચા રાજપુત્ર આજ છે. એવી ખાત્રી કરાવી આપી. જેથી બધા ખુશખુશ થઈ ગયા. અને રાજતિલક રાજપુત્ર છત્રકુંવરને જ કરાવ્યું. મારી ઇચ્છા નહી હૈાવા છતાં મને યુવરાજ પદવી આપી અત્રે તમારી આગળ હાજર થયા છુ. ત્રણ ચાર
Page #477
--------------------------------------------------------------------------
________________
૫૪
વર્ષ પહેલાનો તમારે ભાણ તે જ હું આજે ભાણકુંવર તરીકે છું. અને હાલમાં તમે જેને ભાણ સમજતાં તે હાલ સાચા રાજગાદીના માલીક છત્રકુંવરજી છે. તમારા મનને ભ્રમ ભાંગવાને માટે તમે તેને લાવ્યા છે.
હવે આપ સર્વેને એજ જણાવવાનું છે કે આ ભીખને ધંધે ભૂંડામાં ભૂડે છે. અને ખરાબમાં ખરાબ છે. માટે એ ધંધે છડીદ. ભીખ માંગવાથી આળસુ બની જવાય છે કહ્યું છે કે,
આળસ ભૂંડી ભૂતડી, વ્યંતરનો વળગાડ, પેસે જેના અંગમાં, બહુત કરે બગાડ.
ભાઈઓ લેકે ધક્કા મારે, લાત મારે, આપવાનું તે દૂર રહે પણ ઉપરથી સાળ કહીને ગાળ સંભળાવે. એક ટુકડા રોટલાના માટે આ બધું સહન કરવું તેમાં શી શોભા છે? - ટાઢમાં થરથરતા નીકળવું પડે. સખત તાપ હેય તો પણ ઉઘાડા પગે ભીખ માંગવી. લાચારી કરવી. મા બાપ આપે. માજી આપે. બેન બેન માતાજી કહેવા છતાં રાજી થાય નહી. અને ઉપરથી ન સાંભળવાનું પણ સંભળાવે. આવી ભીખમાં કઈ મજા છે. કૂતરાઓ પણ જોઈ જોઈને ભસે કરડી પણ જાય.
વરસતા વરસાદમાં પણ માબાપ આપો. હું ભૂખે છું ભગવાન તમારે ભંડાર ભરપુર રાખે, તમને સુખી રાખે તમારા બાળબચ્ચાં જીવતાં રહે. અરે મને કંઈક તો આપે. આવી
Page #478
--------------------------------------------------------------------------
________________
૪૫૫
ભીખમાં શું મજા છે. આપ ઉડો વિચાર કરે.ઉદ્યમ કર્યા વિના ખાવું તે પણ વસ્તુ ખોટી છે. મજુરી કરતાં જે પૈસા મળે તેનાથી ગુજારો કરે એજ મીઠું ભેજન કહેવાય છે. કોઈનું પાણી ભરવું દળણું દળવું વાસણમાં આપવા. ખેતરના કામ કરવા સારા પણ ભીખ માંગીને ખાવું તે સારૂ નહી. કોઈ શેઠને ત્યાં નોકરી કરવી સારી અથવા રાજયમાં પટાવાળાનું કામ કરવું સારૂ અથવા બીજા કામકાજમાં જોડાવું તેજ ઉત્તમ છે પણ ભીખ માંગવી તે ચગ્ય નથી. - તમે એમ માનતા હશો કે ભીખ પણ મહેનત વિના મળતી નથી માટે તે પણ ઉદ્યમ જ છે. આ તમારી માન્યતા ભૂલ ભરેલી છે. વ્યર્થ છે. ભીખ માંગવી તે ઉદ્યમ નથી પણ હરામ ચકે છે. આ મારી વાત નિશ્ચયપૂર્વક સાચી માનશે.
જે તદન અપંગ સ્થિતિ થઈ ગઈ હોય અંધ થયા હોય ચાલી શકાતું ન હોય. હાથે પગે ઈજા થવાથી અથવા લવા થઈ જવાથી કંઈ કામ કરી શકાતું ન હોય. તે તે જુદી વાત છે. અથવા ધંધે નેકરી મજુરી ન મળતી હોય અને નછૂટકેજ ભીખ માંગવી પડતી હોય તો તે પણ ભીખ માંગ્યા સિવાય બીજે રસ્તો નથી. એમ ગણી શકાય. પણ હાથ પગ સારા હેય આંખ સારી હોય, કામ કરી શક્વાની શક્તિ હોય તે ભીખ માંગવાની વૃત્તિ રાખવી તે સારી નથી. જો તમારે સુખી થવું હોય તે ભીખ છોડવી જ પડશે.
ભીખ માંગવી તે કલંક છે. ભીખ માંગવાથી શરીરમાં
Page #479
--------------------------------------------------------------------------
________________
રેગ વધે છે. ખાવાને કંઈ નિયમ રહેતું નથી. કટકે કટકે ખાવાથી સંતોષ થતું નથી. હાથ પગ દેરડી ને પેટ ગાગરડી એના જેવું બેડોળ શરીર બને છે. રોગના ઘર જેવી ભીખ છે. એઠા જુઠા ખાવાથી ચેપી રોગ ચેટે છે, અને તેથી એકંદરે છુપી વ્યાધિઓ થાય છે. તે તમારા જાણવામાં આવતી નથી કદાચ જુવાનીના જોરમાં ન જણાય પણ વૃદ્ધાવસ્થામાં તે રીબાઈને મરવું પડે છે. આવા કેટલાએ મરણે આપણે જોયા છે. ભાઈએ ભીખ માંગવાના કારણે આખો દિવસ તમારે આર્તધ્યાનમાં સંકલ્પ વિકલ્પ કરવામાં જાય છે. તેથી કર્મ બંધાય છે. આત્મા કર્મને કર્તા છે તેમ આત્મા કર્મને ભોક્તા છે. જે કરે તેજ ભગવે. જે જે ક્રિયા છે. તે સર્વે ફળ સહિત છે.
તમો ઝીણું નહી સમજી શકે પણ જેમ વિષ ખાવાથી વિષનું ફળ અને સાકરખાવાથી સાકરનું ફળ,તેમ પાપ કરવાથી પાપનું ફળ મળે છે.અને પુણ્ય કરવાથી પુણ્યનું ફળ સદ્ગતિરૂપ મલ્યા વિના રહેતું નથી. તે ફળ આત્મા ભગવે છે. રાજા રંક, રિગી, શગી, નિરોગી શેઠ નોકર વિગેરે કરેલા કર્મથી થાય છે, જે જીવે સંકલ્પ વિકલ્પાત્મક બહીર દૃષ્ટિથી ગ્રહણ કરેલા તે કર્મનું એ ફળ છે.તે ફલ કરનાર આત્મા જ ભેગવે છે એટલે કરેલા કર્મના ફળને ભેગવનાર જ છે. કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી.
પ્રાયે કળીયુગે જીવડા, સહેજે ન કરે ધર્મ,
Page #480
--------------------------------------------------------------------------
________________
૪૫૭
પરવશપીડાદુઃખખમે,આવે ઉદયે જબ કર્મ. પરવશપણે વેદન ખમે, તેહનો સોમો ભાગ, આતમ સાખજે ખમે,તેલમુકિતનો માર્ગ.
પરવશપણાથી પારકાની તાબેદારીના અંગે અને પારકાના હુકમ અનુસાર જે કાયાકષ્ટ ઉઠાવવું પડે છે, તેને અ૫ભાગ પણ આત્મ શાક્ષીએ શુદ્ધ ભાવે વ્રત, તપ, જપ, કરણીમાં અનુભવીએ તે જરૂર મુક્તિમાર્ગ મેળવીએ મુરબ્બીઓ! ભીખમાંગવી તે શરમની વાત છે. ઉધમ કરવાથી ભાગ્ય વધે છે.મેં એક પૂ. મહાત્મા પાસેથી સાંભળેલ દષ્ટાંત પણ સાંભળવા જેવું છે, પણ લંબાણવાળુ હેવાથી કહેતો નથી, પણ તેને સાર એ છે કે નાના નાના પ્રકારના ઉદ્યમ કરતાં કરતાં પરાધિનતા દૂર થાય છે. અને રવાધીનતા પૂર્વક પિતાની આજીવિકા ચલાવવા ઉપરાંત પર પકારના કાર્યો પણ કરી શકાય છે.અને રવાધિનતા હેવાથી પૂ. મુનિ મહાત્માઓના સત્સંગથી પિતાના આત્માનું કલ્યાણ કરી શકાય છે. એજ દષ્ટાંતને મૂખ્ય સાર હતો.
ભાઈઓ તમારા હાથે પગ આંખ નાક કાનજીભ વિગેરે ની કિંમત હજાર લાખ કરોડો રૂપીયાની છે. હમણા એક નવી દુકાન નીકળી છે તેમાં હાથ પગ આંખ જીભ વિગેરે વેચાતા રાખે છે. વેચવા વિચાર હોય તો કહે. બેહાથના પચાસ હજાર રૂપીયા મળે છે, બે પગના પચાસ હજાર મળે છે. નાક્ના નવ હજાર મળે છે. આંખના લાખો મળે છે. ગળાના પણ લાખો
Page #481
--------------------------------------------------------------------------
________________
૪૫૮
રૂપીયા મળે છે. બેલે શું વિચાર છે. ત્યારે એક જણાએ કહ્યું કે ના ના સાહેબજી શરીરના કકડા કરાય! કકડા કરીને પછી મૂડી ખલાશ થઈ જાય ત્યારે શી દશા થાય! આપે સમજાવ્યું તે બરાબર છે. કે હાથ, પગ, જીભ, નાક, કાન, વિગેરે એજ મોટામાં મોટી અમારી પાસે મૂડી છે, દેહની કિંમત થઈ શકે જ નહી, આટલા વરસે અમારા ખરેખર પાણીમાં ગયા. આપ જે જે સલાહ આપશે તે અમારે માન્ય છે.
ભાણકુંવરજીએ કહ્યું કે મારી આપ સર્વેને વિનંતિ છે, સલાહ છે, ભલામણ છે કે તમે આજથી જ ભીખમાંગીને જીવવાનું છોડી દે, આપ મુંઝાશો નહી. સાથે સાથે બીજે પણ ખુલાસો કરૂં છું કે દરેકને યોગ્ય ગ્ય જેજે કાર્યમાં જોડાવાની રૂચિ હશે. તે મુજબ સહાય કરવામાં પણ રાજય તરફથી બંદબસ્ત થશે. અને આત્મ કલ્યાણ કઈ રીતે થાય તે પણ સમજાવાશે. ભાણવરની આવી હિતકારી મીઠી વાણી સાંભળી બધા ખુશખુશ થયા અને હર્ષના આંસુ સાથે ગળગળા થઈગયા, અને કહ્યું કે આપના કહેવા મુજબ આજથી જ હાડકાને હરામ કરાવનારી એવી ભીખ ડાકણને ત્યાગ કરીએ છીએ, અને આપને ધર્મ તેજ અમારો ધર્મ છે, અમારો દ્રવ્યથી ઉદ્ધાર કર્યો, તેમજ ભાવથી પણ ઉદ્ધાર કરશો, આપ આજ્ઞા કરશે તે મુજબ વર્તશું, અમારા કુળમા દીપક સમાન ધાર્યો હતો. તે ખરેખર દીપક બની પ્રકાશ પાથરી જડ મૂર્ખ જેવાં અમને હિતમાર્ગે વાળ્યાં અંધકારને દૂર કર્યો.
Page #482
--------------------------------------------------------------------------
________________
૪૫૯
તે વખતે શ્રી છત્રકુંવર રાજપોશાક ધરી ત્યાં આવે છે, અને શિધાયને કહે છે કે કેમ ભાઈઓ તમને એવામીઠાઈ કપડાઓ વિગેરે ખૂબ મલ્યાને? • આ ના, ધૂડે, પૂજે, રમે, ખેડો, ગાંડ, થેલે, જુઠા,
છે, પાને ગીગો તથા બેન બનેવીવેલ તથા કાળાકાકા,કાળીકાકી મીઠી મામી, મૂળા માસા, માસી, ફુવા, રૂડો તથા રૂડીભાભી બધામજામાં છેને?
ગઈકાલ સુધી હું તમારે ભાણ હતું, આજે હું છત્રકુંવર છું તે પણ હું તમને તથા તમારા ઉપકાને ભૂલવાને નથી, સત્યવાદી ઉપકારી એવા શ્રી ભાણક વરની શીખામણ હૃદયમાં ધારજે, મેં પણ જૈન ધર્મને સ્વીકાર કર્યો છે. તમે પણ સર્વે તેજ ધર્મને આચર. - સમજુ એવા ગીગાભાઈએ રાજકુંવરને કહ્યું કે અણસમજણથી આપ જેવાની પાસે ભીખ મંગાવી તે તે અપરાધ માફ કરજો. છત્રકુંવરે કહ્યું કે ભાઈઓ આમાં તમારો વાંકજ ક્યાં હતે. ખરે વાંકત મારા અંતરાય કર્મને સમજવાને છે. ભાઈઓ હવે હું પણ બે શબ્દ હિતના કહું છું કે વ્યવહારમાં રહેવાનું છે તો અભ્યાસ કર્યાવિના ચાલશે નહી. ભણ્યા વિના સુખી થવાશે નહી. ભણ્યાવિન પુન્ય પાપ સમજી શકશે નહી.
શ્લોકાર્ધન પ્રવક્ષ્યામિ, યદુક્ત ગ્રંથ ટિભિઃ પરેપકારક પુણ્યાય, પાપાય પરપીડનમ
Page #483
--------------------------------------------------------------------------
________________
૪૬૦
જે તત્ત્વ કાટી ગ્રંથામાં કહેવામાં આવ્યું છે. તે હું તમને - માત્ર અશ્ર્લોકમાં કહી સંભળાવું છું કે પરોપકાર કરવાથી પુન્ય ઉપાર્જન થાય છે, અતે પરને દુઃખ દેવાથી પાપ બંધાય છે.
ભાઈએ તમારે ભાષામાં સુધારા કરવાજેવા છે.વાતવાતમાં એલફેલ ખેલી કર્મ બધણી કરા છે.બેલવામાં મધુરતા વાપરવી -મીઠીભાષા મેાલીને પરોપકાર કરવા.
હસ્તાદપિ ન દાતવ્ય, ગૃહાદપિ ન દીયતે પરાયકરણાર્થાય, વચને કિં દરિદ્રતા
હાથમાંથી કે ધરમાંથી કાંઈ આપવું પડતું નથી અને પરોપકાર થઈ શકે તે! વચનમાત્રમાં શામાટે દરિદ્રતા વાપરવી. · જેને જીભ વશ નથી તેને ત્રણે જગત સાથે વૈર બંધાય છે,અને જેની જીભ ઉપર અમૃત છે, તેને ત્રણેલાક વશવી જ રહે છે.
વિધા જીભના અગ્ર ભાગ પર રહે છે. મિત્ર અને બાંધવા જીભના અગ્ર ભાગ પર રહે છે. બધ મેાક્ષ અને પરમ પદ તે પણ જીભના અગ્ર ભાગ પર છે. એમ સમજશે.
ધ કેળવણી લેવા માટે રાજ તરફથી બધી સગવડ મળશે. તેમજ શક્તિ પ્રમાણે ઉદ્યમ કરતાં કરતાં શાંતિરૂપ મેવા મળશે.
રાજ્યમાં નાકરી અથવા ઉદ્યમ કરવામાં રાજ્ય તરફથી સહાય મળશે અને જીવનમાં સુધારા કરી, હૈ ભાઈએ તમા હ ંમેશાં પ્રભુની પૂજા કરી દન કરી ગુરૂવ ંદન કરી જીનવાણીનુ
Page #484
--------------------------------------------------------------------------
________________
૪૬૧
નિત્ય શ્રવણ કરો. જેથી તમે પણ ભાણકુવરની જેમ લલિત ચિત્તથી હૃદયમાં ક્ષાંતિ ધરનારા થાઓ.
દોહરા એલીસબ્રીજથી આગળે હાસ્પીટલ નજીક, સુતરીયા બંગલા પછી લલ્લુભાઇ પરીખ, ૧ નાજીક દેરૂ આંધીને પધરાવ્યા આદિનાથ, જેશીંગભાઇના મંગલે પાંચમા સુમતિનાથ, ૨ જૈન સેાસાયટીઝે ખરી મદિર શીખર અધ, જોતાં મન હરખાઇને ભેટયા પાર્શ્વણું ૩ અસ પાલડી સ્ટેશન જ્યાં નજીકમાં છે ખાસ, મહાવીરજૈન વિદ્યાલયે અજીતનાથના વાસ. ૪ દશાારવાડ સાસાયટી ત્યાંપશીખર બંધ, દેરાસર રળીયામણુ શીતળનાથ ગુંદ, પ અરૂણસેાસાયટીમાં વળી વાસુપૂજ્યનચંદ, દર્શન સર્વે ભાવથી, કર્યાં મન આનંદ. ૬ જૈનમરચટ સાસાયટી મ`દિર શીખર બંધ, છગનલખમીચંદબંગલે બેઉમાંશાંતિઋણુ ૬, ૭ પાંચમ ચક્રવતી થયા, સાળમાં શાંતિનાથ, લલિતભાવે વાંદીએ સહુના છેજ સનાથ. ૮
Page #485
--------------------------------------------------------------------------
________________
૪૬૨
ઢાળ ૨૩ મી (રાગ-સૂણો ચંદાજી સીમંધર પરમાતમ પાસે જાજો) સૂણે પ્રેમ ધરી ભવનાટક કરબંધ હવે સમજી કરી, જુઓદુઃખી થયાબહુકાળ, જીનવાણીસૃણાહુદયેધરી; નવકારસદા દિલમાંધર શુભભાવેકરીસ્મરણ કરજે, પંચ પરમેષ્ટિ પદ મેળવજે, સૂણે પ્રેમ ધરી ૧ જે થયા વીશે તીર્થકર, વળીચકવતીઓ રાજેશ્વર બન્યા શાહુકારે સંયમધર, સૂણે પ્રેમ ધરી ૨ નીતિન્યાયવસેદિલમાં ભાવે,ન્યાયસંપન્ન વૈભવને પાવે, સાતે ક્ષેત્રે તે ધન વાવે, સૂણે પ્રેમ ધરી. ૩ એકનુંઅનેકગણું મળતું, અનુમોદન સિંચનથી ફળતું, તે પુન્ય કદા નહી મુંઝવતું, સૂણે પ્રેમ ધરી. ૪ જુઓ ભાણકુંવરનાસંગમથી,રાજા ફતેસિંહ ઉમંગથી, જૈન ધર્મ સ્વીકારે તન મનથી, સૂણે પ્રેમ ઘરી. ૫ વળી છટકુંવરપણસમજણથી સ્વીકારે ધર્મશુભમનથી, થાય મીઠાશ દુધમાં સાકરથી, સૂણે પ્રેમ ધરી. ૬ લીએ રાજા હવે બહુનિવૃત્તિ, કરે ધર્મકાર્યમાં પ્રવૃત્તિ, થાય આત્મહિતમાં શુભવૃત્તિ, સૂણે પ્રેમ ધરી. ૭ હવે રાજા ફતેસિંહને રાણી, કુલ કુંવરબા તે છે શાણી, છત્રભાકુંવર બેઉ ગુણખાણી, સૂણે પ્રેમ ધરી. ૮
Page #486
--------------------------------------------------------------------------
________________
૪૬૩
વળી પ્રધાન સાથે જખરા, શેઠીયા પંડિત સેદાગરા, બીજા પણ છે. અધિકાર ધરા, સૂણે પ્રેમ ધરી. ૯ સહુ સાથે જિનમંદિર જાવે, પ્રદક્ષિણા દેઈ બ્રમણુટાળે, કરે દર્શન મહોત્સવ બહુભાવે, સૂણે પ્રેમ ધરી. ૧૧
સ્તુતિક્રતાવિધવિધભાવે,દીયે ખમાસમણત્રણખુશથાવે, કરે ધુપ ફાનસ દીપ પ્રગટાવે, સૂણે પ્રેમ ધરી. ૧૧ વળી રચના સ્વસ્તિકનીભાવે. તાજા નૈવેદ્યોજ ધરાવે, ઉત્તમ ફળ પુષ્પ પધરાવે, સૂણે પ્રેમ ધરી. ૧૨ કરે ચૈત્યવંદન સઘળાભાવે, સ્તવનાદિ બેલેરંગ આવે, ભાકુંવર વાજી ગાવે, સૂણે પ્રેમ ધરી. ૧૩ ઝાંઝ દોક્ત વાગે તબલાદિ, સતાર વિણાને શરણાઈ, પ્રભુ મુખ જુએ સહુ સુખદાઈ સૂણે પ્રેમ ધરી. ૧૪ બેઉ ચામર સાથે નૃત્ય કરે,ભવનાટકના ખેલ પરિહરે, એક આણ જનની શીરધરે, સૂણે પ્રેમ ધરી, ૧૫ અભિગ્રહવ્રતપચ્ચખાણલહે, ઘંટનાદકરીત્રણવારક ખરે ધર્મ પ્રભુ મુજ દિલ વહે, સૂણે પ્રેમ ધરી. ૧૬
નદર્શનમહોત્સવનિત્યકરે, ચિંતા ઘણીહરાયધરે, મુજ કહ્યું સેવક ન જ કરે, સૂણે પ્રેમ ધરી. ૧૭ શર્વે વળી ઉપાશ્રયે જાયે, કરે વંદન ગુરૂજીના પાયે, કરી વિધવિધ ગહુંલીઓહરખાયે, સૂણાપ્રેમ ધરી. ૧૮
Page #487
--------------------------------------------------------------------------
________________
૪૬૪
પધરાવે શ્રીફળ રત્ન મઢયું, મૂકેવળીમાણેકહીરાબ, સનરૂપ કુલાથી વધારે સહુ સુણો પ્રેમ ધરી ૧૯ ગુરૂપૂજન કરતા ખુશ બહુ, વાસક્ષેપગુરૂનો લેતા સહુ, ધન્ય ધન્ય ગુરૂજી આપ કહું, સુણો પ્રેમ ધરી.૨૦ કરવંદનબેસેજિસ્થાને નિજ આતમને ધન્યજમાને, ગુરૂ વાણી સુણવા એક કાને, સુણા પ્રેમ ધરી.૨૧ પૂજ્ય આચાર્યાદિમુનિરાયા,વળી સાધ્વીજીઓસમુદાયા. સંયમ ઉપકરણે વહોરાવ્યા, સુણો પ્રેમ ધરી.રર પૂજ્યનિર્ભયસુરિજરાયા ભાણકુંવરેશ્વસુખદાયા, ગુરૂ સ્તુતિ કરી ગુરૂ ગુણ ગાયા, સુણે પ્રેમ ધરી.૨૩ સંસ્કૃત પધોને સમજાવે,સુણસમાજનાબહખુશથાવે, કવિજન પંડિતને હરખાવે, સુણે પ્રેમ ધરી.૨૪ ઉપકારી કદી નહી વિસરવા, પ્રત્યક્ષગુણ ગાવાધરવા, ગુરૂ નાવ ખરી સુખે તરવા, સુણે પ્રેમ ધરી.૨૫ હવે વ્યાખ્યાનગુરૂજીસંભળાવે, મંગળાચરણકરે શુભભાવે, નવકાર મહિમા ગુણ ગાવે, સુણો પ્રેમ ધરી.૨૬ મંત્રી પ્રમોદકરૂણા લાવો,માધ્યસ્થ ભાવનાપણભાવે, પરમેષ્ઠિપદ જેથી પાવા, સુણ પ્રેમ ધરી.૨૭ પ્રભાવીકવચનેહધરી,લીએતપચ્ચખાહર્ષધરી, કહાણી પણ વિધ વિધ વહેંચાયે ખરી, સુણો પ્રેમધરી ૨૮ જનવાણીભવિયાનિત્યધરે, અનુપમક્ષિાંતિમચિત્તકા, શ્રદ્ધા લલિત ગુણ મુખ્ય વર, સુણ પ્રેમ ધરી.૨૯
Page #488
--------------------------------------------------------------------------
________________
૪૫
૨૩ મી ઢાળનું વિવેચન
હે મહાનુભાવા ! હવે પ્રેમ ધરીને એક વાત સાંભળે, હંમેશા જિનેશ્વરની વાણીનુ શ્રવણુ કરો. અને સમજણુ મેળવીને ભવ નાટક હવે બધ કરી. સંસાર નાટકમાં ધણા ધણા નારકી તિ``ચ વિગેરે ભવામાં દુઃખા સહન કર્યા, હવે તે વીરમવાની જરૂર છે. શ્રી નવકાર મંત્ર હમેશા દિલમાં ધરે, શુભ ભાવપૂર્વક હંમેશા રમરણ કરો અને અ ંતે પરમેષ્ટિપદ મેળવી ભવદુઃખના અત કરો. પરમેષ્ઠિપદમાં અરિહંત, સિદ્ધ—આચાર્ય –ઉપાધ્યાય અને સાધુના સમાવેશ છે દર્શન—જ્ઞાન–ચારિત્ર અને તપ એ ગુણા છે. ચાવીશ તી કરા ચક્રવતી એ શેઠ શાહુકારા મેટી મેટી પદવીએ ધારણ કરનારાએ પણ સંયમધારી બની અકર્મીના નાશ કરી મુક્તિપદને પામ્યા છે.
હે સુજ્ઞા ? જેના હૃદયમાં નિતિ-ન્યાય વસેલ છે તેવા આત્મા ન્યાય સંપન્ન વૈભવ મેળવી સાતે ક્ષેત્રામાં તે ધનના સદ્વ્યય કરે છે અર્થાત્ વાવે છે. જેથી એકનુ અનેકગણું તે મેળવે છે. કારણ કે ધનને સદ્વ્યય કર્યાં બાદ તેનું સતત અનુમેદન સિંચન ચાલુ રહેવાથી પુન્યાબંધી પુન્ય ઉપાર્જન કરી લે છે. પૌગલીક સુખા મેળવવાની સુખા મેળવવાની ઈચ્છા વિના જ જે ધ કાય કરે છે અને પુન્ય મેળવે છે. તે પુન્યથી મળેલ લક્ષ્મી મુક્તિ માર્ગ જનારને પણ સહાય કરનારી થાય છે પણ સંસારમાં રખડાવતી નથી. એ ચોક્કસ સમજી રાખવાનુ છે.
૩૦
Page #489
--------------------------------------------------------------------------
________________
૪૬૬
હવે ભાણકવરના ન્યાયીપણાથી સંગમથી રાજા સિદ્ધ ઉમંગથી જૈનધમ ને તનમનથી સ્વીકાર કર્યો છે. તેમ છત્રકુવરે પણ સમજણ મેળવી શુભ ભાવથી જૈનધર્મના સ્વીકાર કર્યો હાવાથી દુધમાં જેમ સાકર ભળે અને મીઠાશ આવે તેમ જૈનધના આરાધનમાં જનાને આનદ થવા લાગ્યા. રાજાએ હવે રાજ્યકાજમાંથી નિવૃત્તિ મેળવી હોવાથી ધકા માં પ્રવૃતિ કરવાથી આત્મહિત કરવામાં જ શુભવૃત્તિને વધારી છે.
મહાનુભાવા ! રાજ્યારોહણુની સક્રિયા સમાપ્ત થયા બાદ રાજ્ય અધિકારી આઢિ રાજસેવાને ઉચીત બક્ષીસે આપી સન્માન્યા હતા. દુઃખી જીવાના ઉદ્ગાર કર્યા હતા. સહુએ યુવરાજ શ્રી ભાણકુવરની બુદ્ધિની પ્રશંસા કરી હતી.
હવે યુવરાજ શ્રીભાણકુવરે શ્રીજિનદન મહેાત્સવ ઠાઠથી સહુ સાથે ઉજવવાનું નક્કી ચાલુ કરેલ છે. જેથી રાજા રાણી બંને કુંવરો. રાજપડિતજી તથા પ્રધાનજી, શેઠ શાહુકારા, સાદાગરા, નાના મોટા વિગેરે સાથે મળીને વાજતે ગાજતે શ્રી આદિનાથ પ્રભુજીના દહેરાસર ગયા.ભવભ્રમણ ટાળવા માટે ત્રણ પ્રદક્ષિણા આપી. દન મહેાત્સવ બહુ ભાવપૂર્વક કરતા પ્રભુજી સમક્ષ જુદા જુદા રાગથી સ્તુતિ બાલ્યા. ત્રણ ખમાસમણા દીધા. ધૂપ કર્યાં. ફાનસમાં દ્વીપક કર્યાં. અખંડ અક્ષતથી સ્વસ્તિકની રચના કરી તાજા નિવેધ ધરાવ્યા. ઉત્તમ ઉત્તમ ફળા પધરાવ્યા. દરેક કાર્યનું રહસ્ય ભાણકુંવરે સમજાવ્યું. ત્યારબાદ ત્રણ
Page #490
--------------------------------------------------------------------------
________________
- ૪૭
ખમાસમણ પૂર્વ કચયવંન કરતા સ્તવન બલવાના પ્રસંગે ભાણ કુંવર પિતે જ વાજીંત્ર વગાડી સુંદર ભાવવાહી શબ્દમાં મધુર કંઠથી પિતે ગાય છે અને બીજાઓને પણ ગવરાવે છે. રંગ જમાવવામાં દોકડ તબલા, ઝાંઝ, વિણ, શરણાઈ વિગેરે સાધને પણ સાથે જ છે. સુખદાયી એવું પ્રભુજીનું મુખ સહુ જુએ છે. ભવનાટમાં ફરી ફરી નટની જેમ નાચવું ન પડે એમ સમજીને બેઉ હાથમાં બે ચામર રાખી પ્રભુજીને સન્મુખ નાચ કરીને ચામર વીજે છે. અને પ્રભુજીની આજ્ઞા શીર પર ધારણ કરે છે. પછી આરતી દી કળશ વિગેરે કરી ત્રત પચ્ચખાણ અભિગ્રહ શક્તિ અનુસાર લઈ ત્રણ વખત ઘંટનાદ કરીને કહે છે કે હે પ્રભુ તમારે ધર્મ સાચે છે સાચે છે તેને હું હૃદયમાં ધારણ કરું છું. આ બધું જોઈને મોહરાજાને તે મોટી ચિંતા થઈ. કે આ મારે સેવક થઈને મારૂ માનતે પણ નથી. મહરાજાનું કંઈ ખાસ ચાલતું નથી. હવે બધા ગુરૂ દર્શન કરવા. જિનવાણીનું શ્રવણ કરવા ઉપાશ્રયે ગયા. નવી નવી ગહુંલીઓ કરે છે રત્નો જડેલ શ્રીફળ મૂકી ઉપર હીરામાણેક વિગેરે ધરાવે છે.સનારૂપાના ફૂલેથી અક્ષતથી ગુરૂમહારાજને વધાવે છે. ગુરૂજીને વંદન કરી ગુરૂપૂજન કરી વાસક્ષેપ નંખાવે છે ખુશ થાય છે. પિતાના આત્માને ધન્ય માને છે. અને ગુરૂમુખથી જિનવાણી સાંભળવા શાંતિથી બેસી ગયા તે વખતે પૂ. આચાર્ય મહારાજા આદિ મુનિરાજોને તથા પૂ. સાધવજી મહારાજ સમુદાયને પડા કામળી વિગેરે સંયમના ઉપકરણે વહેરાવ્યા બાદ યુવરાજ શ્રી ભાણ
Page #491
--------------------------------------------------------------------------
________________
જ૮,
કુંવરજીએ પોતેજ રતુતિ કા સંસ્કૃતમાં રચીને ગુરૂ મહારાજના ગુણ ગાયા. વળી સભાજને શ્રોતાઓ પણ સમજી શકે તેવી રીતે અર્થ કરી બતાવ્યા. સહુને ખુશ ર્યા તેમજ કવિઓ પંડિતે. પણ હરખાયા. ગુરૂના ગુણે ગુરૂ સમક્ષ ગાવા જોઈએ ઉપકારી એના ઉપકાર કદી વિસરવા જોઈએ નહી. તેમના ગુણે પ્રત્યક્ષ ગાવા એમ કહેલ છે. ગુરૂ રૂપનાવની સહાયથી જીવે તરે છે. નમસ્કાર ચિંતામણિ બુકના લે મુનિશ્રી કુંદકુંદ વિજ્યજી છે. તેમાંથી નીચેનું અમૂક લીધેલ છે. - હવે શાસ્ત્રવિશારદ મહાજ્ઞાની પૂઆ. શ્રી વિ. નિર્ભયસૂરીશ્વરજી મહારાજા વ્યાખ્યાન શરૂ કરતા મંગળાચરણ કર્યા બાદ શ્રી નમરકાર મહામંત્રને મહિમા જણાવતા બોલ્યા: મંત્ર સંસાર સારં, ત્રિજગદનુપમ સર્વ પાપારિ મંત્રમ સંસારોચ્છેદ મંત્ર, વિષમ વિષહરં કર્મનિમૂલ મંત્રમ મંત્ર સિદ્ધિ પ્રદાન, શિવસુખ જનને કેવળજ્ઞાન મંત્રમ મંત્ર શ્રીજૈનમંત્ર, જપજપજપિત, જન્મનિર્વાણ મંત્રમ
મહાનુભાવો ! મહામંત્ર શ્રી નવકાર એ સંસારમાં સારભૂત મંત્ર છે. ત્રણ જગતમાં અનુપમ છે. સર્વ પાપોનો નાશ કરનાર છે. સંસારને ઉચ્છેદ કરનાર છે વિષમ પ્રકારના વિષને હરનાર છે, કર્મને નિમૅલ કરાવનાર છે. સિદ્ધિને પ્રાપ્ત કરાવનાર છે, શિવ સુખનું કારણ છે, કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરાવનાર છે. આવા પ્રકારના અદ્ભુત સામર્થ્યવાળા પરમેષ્ઠિ મંત્રને હે ભળે તમે
1
Page #492
--------------------------------------------------------------------------
________________
વારંવાર જે. જાપ કરાયેલા આ નમરકાર મહામંત્ર જન્મમરણની જંજાળમાંથી છને છોડાવનાર છે. ઇસ્કોવિનમુક્કારે, પરમેહીણું પગિફભાવાઓ. સયલ કિલે જાલં, જલં વ પવણે પણ લેઈ જે કે ગયા મુકખં, ગધૃતિ ય કવિ કમ્પમલમુક્ત. તે સન્વેચ્ચિય જાણસ, જિણ નવકારભાણું.
પ્રકૃષ્ટ ભાવથી પરમેષ્ઠિઓને કરેલે એક પણ નમરકાર પવન જેમ જલને શોષવી નાંખે તેમ સકલ કલેશ જાળને છેદી નાખે છે.
જે કઈ મોક્ષ ગયા છે. અને જે કઈ કર્મમલથી રહિત બનને મોક્ષે જાય છે. તે સર્વ પણ શ્રી જિન–નવકારના જ પ્રભાવે છે, એમ જાણે. પણવ-હરિયા-રિહાઈહમંતહબીઆણિસપહાવાણિ. સેસિં તેસિં મૂલે, ઈક્કો નવકાર વર મંતિ. ભોઅણ સમએ સય.
વિહણે પરેસ ભએ વણે. પંચ નમુક્કારે ખલુ, સમરિજજા સકલમ્મિ. - પ્રણવ એટલે કાર, માયા એટલે વ્હીકાર અને અહ વિગેરે પ્રભાવશાળી મંત્ર બીજો છે. તે સર્વનું મૂળ એક પ્રવર નવકાર મંત્ર છે. અર્થાત ી અહ વિગેરે મંત્ર બીજેના મૂળમાં શ્રી નવકારમંત્ર રહે છે.
Page #493
--------------------------------------------------------------------------
________________
૪૭૦
ભજન સમયે શયન સમયે જાગવાના સમયે પ્રવેશ સમયે ભય વખતે કષ્ટ વખતે એમ સર્વ સમયે ખરેખર!પંચનમરકારને મરે જોઈએ
સુશો! ચૌદ પૂર્વના સારભૂત શ્રી નમસ્કાર મહામંત્રમાં દેવ-ગુરૂ અને ધર્મનું જ સ્વરૂપ છે, તેજ વિશ્વનું સ્વરૂપ છે. કારણ કે વિશ્વનું સ્વરૂપ નવ તથી અતિરિક્ત નથી અને નવ પદ સ્વરૂપ આ નમરકાર પણ નવ તત્વ સ્વરૂપ હેવાથી વિશ્વ સ્વરૂપથી ભિન્ન નથી. જીવ—અજીવ–પુણ્ય-પાપ-આવા સંવર–બંધ–નિર્જરા અને મોક્ષ. આ નવે તવેનું જ્ઞાન પંચ પરમેષ્ઠિના જ્ઞાનથી નીચે મુજબ થાય છે. માટે પંચ પરમેષ્ઠિથી વિશ્વસ્વરૂપ નવ તત્તવે જુદા નથી.
પાપ પ્રકૃતિથી સર્વથા રહિત અને પુણ્ય પ્રકૃતિના પ્રકર્ષને પામેલા અરિહંતના જ્ઞાનથી–ધ્યાનથી પાપ અને પુણ્ય એ બે તનું જ્ઞાન થઈ જાય છે. અજીવના સંગથી સર્વથા રહિત અને જીવતત્વથી પૂર્ણ શ્રી સિદ્ધ ભગવંતના જ્ઞાનથી અજીવ અને જીવતત્ત્વનું જ્ઞાન થાય છે. શુદ્ધ આચારનું પાલન કરનાર અને કરાવનાર આચાર્ય ભગવંતે આશ્રવના દ્વારોને રોકનાર અને સંવરભાવને પામેલાં હોય છે. એથી તેમના ધ્યાનથી સંવર અને આશ્રવ તત્વનું જ્ઞાન થાય છે. ઉપાધ્યાય ભગવંત જ્ઞાન ધ્યાનમાં લીન હોવાથી તેઓને અલ્પબંધ હોય છે અને જ્ઞાન ધાનના બળે નિર્જરા અધિક હોય છે માટે એમના ધ્યાનથી
Page #494
--------------------------------------------------------------------------
________________
૭૧
બંધ અને નિર્જરા તત્ત્વનું જ્ઞાન થાય છે. સાધુ ભગવંતે મોક્ષ માર્ગના સાધક હેવાથી તેમના ધ્યાનથી મેક્ષતત્ત્વનું જ્ઞાન થાય છે. - શ્રી અરિહંત અને સિદ્ધ એ અણહારી પદના ભક્તા હેવાથી તપ પદની પરાકાષ્ઠા એમણે પ્રાપ્ત કરી છે. - શ્રી આચાર્ય ભગવંતે આચારનું પાલન કરતા હોવાથી ચારિત્ર ગુણના માલિક છે.–શ્રી ઉપાધ્યાય ભગવંતે જ્ઞાનના પઠન પાઠનમાં લીન રહેતા હોવાથી તેઓ જ્ઞાન પ્રધાન હોય છે. શ્રી સાધુ ભગવંતેને દેવ ગુરૂની આજ્ઞામાં અચળ વિશ્વાસ હેવાથી તેઓ શ્રદ્ધા-દર્શન–પ્રધાન હોય છે.
મહાનુભા! મૈત્રી, પ્રમેદ કરૂણા અને માધ્યરથ ભાવના. એજ પરમેષ્ઠિ પદની પ્રાપ્તિનું કારણ છે. ભાવનાના બળે જ પરમેષ્ઠિ પદને પ્રાપ્ત કરી શકાય છે. પરમેષ્ઠિ પદનો મુખ્ય ગુણ એજ છે. એ ભાવના વિના કેઈને પણ પંચ પરમેષ્ઠિ પદની પ્રાપ્તિ થતી નથી. માટે પરમેષ્ઠિ પદના આરાધકે એ હમેશાં યાદ રાખવું જોઈએ કે મૈત્રી આદિ ચાર ભાવનાથી જ પરમેષ્ઠિ ભગવંતની આરાધના સાધના સેવા કે ઉપાસના થઈ શકે છે. આ ભાવનાથી ઓતપ્રેત થઈને પરમેષ્ઠિ બની શકાય છે. આ ભાવનાપૂર્વકની સેવા એ સાચી સેવા બને છે. જાપ ધ્યાન પણ એનાથી જ ફલીભૂત થાય છે. સમગ્ર વિશ્વને હું મિત્ર છું, મારે કઈ સાથે શત્રતા નથી, સર્વ દુઃખથી મુક્ત થાઓ. સર્વપ્રાણી સુખી થાઓ. સર્વ પાપમુક્ત બને. દેષરહિત બને આવી
Page #495
--------------------------------------------------------------------------
________________
૪૦૨
?
ભાવના પ્રત્યેક નમસ્કાર મંત્રના ધારકે ભાવવી જોઇએ, એજ મહામત્રના પ્રધાનાથ છે, પ્રાણ છે, રહસ્ય છે, તત્ત્વ છે, સત્ય છે, પરમાર્થી છે. તાત્પર્યા છે, ઐદ પર્યાયા છે અને હાર્દ છે. હે ભળ્યે ? તમે પણ આ છનવાણીનું શ્રવણ કરી શ્રી નવકાર મંત્રના પ્રભાવની શ્રદ્દા કરી આત્મ કલ્યાણ સાધેા, આટલું કહી સર્વ મંગલ સંભળાવી વિરામ પામ્યા.પૂ.આ.મહારાજશ્રીના પ્રભાવીક પ્રવચનથી સહુ કાઈ હર્ષ પામ્યા.અને શ્રી નમસ્કાર મહામગનું નિત્ય મરણપૂર્ણાંક આરાધના કરવા માટે નિશ્ચય કરી અભિ ગ્રહધારી નિયમ લીધા. પ્રાંતે શ્રીફળ, લાડુ, પેંડા, પતાસા, બદામ, સાકર વિગેરેવિગેરે લ્હાણી પ્રભાવનાઓ લઇ નિજનિજ સ્થાને ગયા.
હે મહાનુભાવા ? તમે જીતેશ્વરની વાણી સદા હૃદયમાં ધરી. અને અનુપમ એવી ક્ષાંતિ તમે ચિત્તમાં રાખો. વળી લલિત કહેતા મનેાહર શ્રદ્ધા ગુણ મુખ્ય કહેવાય છે તેને વા એટલે કે તે શ્રદ્ધા ગુણને કેળવેા.
દાહરા
ચેાવીશમી આ ઢાળ છે, તીર્થંકર ચાવીશ. ક ખપાવા કારણે, હું નમું નિશ દિશ. ૧ આંબાવાડીયા પાસમાં, શેઠજી ચીમન નગીન, છાત્રાલય જિનમંદિરે, મહાવીર સુખીયાલીન. ૨
Page #496
--------------------------------------------------------------------------
________________
ઓપેરા સોસાયટી, ત્યાં પણ મહાવીર જાણ, નિરખતાં જીનરાજને, થઈ કમની હાણ ૩ નગરી હોસ્પીટલ પાસમાં, સોસાઈટી કલ્યાણ, ત્યાં પ્રભુજી પાશ્વજી, દર્શન સુખની ખાણ. ૪ અશ્વને પ્રતિબોધવા, આવ્યા ભરૂચમાં જાણ, તે મુનિસુવ્રત વીશામાં, નવરંગપરામાં ભાણુ. ૫ શાંતિનગરમાં પાંચમા, સુમતિનાથ જીન દેખ, આગમ મંદિરે પણ જુઓ, ત્રાંબા પગે લેખ. ૬ ઉસમાનપુરામાં ભવ્ય છે, લાલ પથ્થરનું કામ, . દેરાસર સેહામણું, ઇનજી સંભવ નામ. ૭ લલુરાયજી શેઠની, બોડીગ બાગ વિશાળ, આદીશ્વરને ભેટીયા, કર્મ થયા કંગાળ. ૮ મહાનુભાવે ! અનુક્રમે, નથી લખાયા જાણ, છતાં કમસર છે ખસ, કરો દર્શન સુજાણ. ૯ જિનદર્શન કરી ભાવથી, જીનવાણી સૂકાન, શાંતિધરે જીનની સદા, ગાય લલિત ગુણગાન. ૧૦.
૨૪ મી ઢાળ
(રાગ-સંભવ છાવર વિનતિ) ભવિજનો તમે સાભળે, કર્મ વિચિત્ર પ્રકારોરે, વિધવિધાબીનાસાંભળી, હવે નિષેક વિચારોરે.ભ. ૧
Page #497
--------------------------------------------------------------------------
________________
૪૭૪
કાળ અબાધા પુરો થતાં, કર્મો ઉદયમાં આવે, કર્મદલિક રચના થતી, તેને નિષેક કહાયેરે.ભ. ૨ સાગરોપમત્રીશકોડાકોડ, કાળઅબાધતેને થાવેરે, ત્રણસહસ વરસ કહ્યો, પછી કર્મોદય આરે.ભ. ૩ સમય સમયની સ્થિતિમાં, કર્મ દલિક ક્રિયા થાયેરે, રચનાનિષેકતેને જાણીયે, બંધમયેનક્કી થાયેરે.ભ. ૪ અબાધાકાળ પછીરહ્યો, જેટલેકાળ તે જાણેરે, નિષેકકાલ કહ્યો તેહનો, કર્મોદય પુરો માનો.ભ. ૫ અબાધાકાળથી છુટેલાં, કર્મો નીકળે જેશબંધરે, ઉદયાવલિકે પ્રવેશતાં, કર્મ જથ્થો વેગવંતરે.ભ. ૬ પહેલી ઉદયાવલિકામાં, ઘણા કર્મ પ્રદેશ, પ્રવેશ કરે છે તે પછી, થાયે વેગજ રે.ભ. ૭ એમજ છેલ્લામાં છેલ્લી, આવલિકામાં પ્રવેશ, ઓછા પ્રદેશ પ્રવેશતાં, એમ થાયેપુરા શેષરે.ભ. ૮ છીદ્ર અનાજનીકેઠીનું ખેલતા અન્ન ધસી આવે, પ્રથમઅનાજ બહુનીકળે પછી ઓછુઓછુથાવેરે.ભ. ૯ બંદુકની ગોળી છુટતાં, પ્રથમ વેગ ઘણે હાયરે, પછી ધીમે વેગ થાય છે, એમ નિષેક કહેવાયરે ભ. ૧૦ વાદળા જ્યારે વરસતા, પાણી ફેરા જેરે આવે, પછી ધીમા પડી જાય છે, એમ ખલાશ તે થારે ભ. ૧૧
Page #498
--------------------------------------------------------------------------
________________
४७५
કર્મ ઢગલાબંધ ઉદયમાં, એકી સાથે ન આવે, પણ ધીમેધીમેઉદયમાં આવે તે નિષેકકહેવાયેરે ભ. ૧૨ નિષેકનો અર્થ છાંટવું, સીંચવું અથવા વરસવું રે, વાદળાના તે દૃષ્ટાંથી,સમજવું તે ઘણું સહેલુંરે.ભ. ૧૩ વાદળુ પહેલા જે વરસતું, તે જેરમાં પછી ધીમુરે, વળી જેરેવર્ષે તે જાણવું બીજુવાદળુંભળીયું રે.ભ. ૧૪ દષ્ટાંતથી આ જાણીને, કર્મનું જ્ઞાન વધારે, બને અભ્યાસી કર્મના, સંસ્કાર સુધારોરે ભ. ૧૫ કર્મોદય આવ્યા પછી, કરણ અસર નવિ થાયેરે, ઉદયપહેલાં અસરથતી,યાદરા ન ભૂલાયેરે.ભ. ૧૬ કર્મ ભયંકર બાંધીઉં, ઉદયે આવતા વારરે, તે પહેલાં અસર જે શુભની,લગાડીએ ફેરફારરે.ભ. ૧ મુદત ઘટે વળી રસ ઘટે, અથવા નારાજ થાઇરે, એકજકર્મના પ્રદેશ બીજાકર્મમાંજાથેસંક્રમાઈભ. ૧૮ ભગવાયે બીજારૂપથી, અધ્યવસાયે ફેરફારીરે, બાજી રહેશે હાથમાં, જે વર્તન શુભકારરે.ભ. ૧૯ વર્તન સારૂ ન હોય, કર્મ ભલે ગાઢ એઈરે, તે પણ ભયંકરપણે, ભેગવવું પડે ચેમ્બુરે ભ. ૨૦ મહાનુભાવે તમે ધર્મના, સંસ્કાર ચાલુ રાખે રે, દુષ્ટ કર્મ દૂર કાઢીને, સુકર્મના ફળ ચાખેરે.ભ. ૨૪
Page #499
--------------------------------------------------------------------------
________________
૪૭૬
ક્ષાંતિ સદા દિલમાં ધરો, સત્યવાદી અનેા પુરા, • તાજ લલિત સુખ પામશે!, કરો કમના ચૂરારે.ભ. ૨૨
૨૪ મી ઢાળનું વિવેચન
હું ભવિશ્વને ? તમે કર્મીની વિચિત્રતાના પ્રકારો સાંભળે. તમેાએ ક સ ંબંધી જુદી જુદી બીનાએ સાંભળી. હજી હવે નિષેકના વિચાર કરવાના છે. તે પણ સમજવાની જરૂર છે અબાધાકાળ સબંધી પહેલા વિગતથી લખાઈ ગયેલ છે અબાધાકાળ પુરો થાય ત્યારબાદ ક* ઉદયમાં આવે છે. આખા ઉદય કાળને નિષેક કહેવામાં આવે છે.
ત્રીશ ક્રોડાક્રોડી સાગરોપમને અબાધાકાળ ત્રણ હજાર વના કહ્યો છે. તે ત્રણ હજાર વર્ષ બાદ કર્મ ઉદયમાં આવે છે. તેમાં ધણી ઘણી ઉદયાવલિકા થઇ જાય. અને તે બધી ઉદયાવલિકાઓમાં કર્મો ના ઉદય ચાલુ જ હોય છે. આખા ઉદયકાળને નિષેક કહે છે. અબાધાકાળ જેટલા હાય તેટલા ગયા પછીના કાળ રહ્યો તે નિષેક કાળ. કર્મના ઉદયકાળ કહેવાય.
અહીં એક વાત સમજવા જેવી છે કે અબાધાકાળમાંથી છૂટેલુક એકદમ એસબધ ઉદ્દયાવલિકામાં પ્રવેશ કરે છે તે વખતે કમ પ્રદેશાનું સૌથી વધારે જોસ-વેગ હેાય છે. એટલે પહેલી ઉદ્દયાલિકામાં ઘણા પ્રદેશ આવી પડે છે. પછી તેને
Page #500
--------------------------------------------------------------------------
________________
વેગ એ ઓછો થતું જાય છે. છેવટે છેલ્લા મહિનાની છેલ્લી આવલિકામાં જેસ તદ્દન ઘટી ગયું હોય છે. એટલે કે - કામણ વણાને તદ્દન ઓછો ભાગ (ઓછા પ્રદેશે) તેમાં પ્રવેશ કરે છે. પહેલી ઉદયાવલિકાથી માંડીને છેલ્લી ઉદયાવલિકા સુધીના આખા નિષેકને આકાર તપાસશે તે ગાયના પૂછડા. જે. શરૂઆતમાં પહોળો ગોળ અને છેડે સાંકડો ગોળ જણાશે. નિષેકની પહેલી ઉદયાવલિકામાં સૌથી વધારે કર્મ પ્રદેશે આવે છે. પછી ઓછા ઓછા થતાં છેવટે ઘણા જ ઓછા થઈ જાય છે. તેથી પ્રદેશના એન્ઝા વત્તાપણાને લીધે ગોપૃષ્ણ જે. આકાર થાય છે.
બીજું જેમ અનાજની કઠીનું છિદ્ર ખોલતાની સાથે જ એકાએક અનાજ બહાર ધસી આવે છે. તેમાં પ્રથમ અનાજ ઘણું બહાર આવે છે ને પછી ઓછુ ઓછુ આવે છે.
નિશાળમાંથી નિશાળીયા છૂટે છે ત્યારે શરૂઆતમાં એકાએક મોટું ટોળું હોય છે. પછી ધીમે ધીમે ઓછી થાય છે. છેવટે થોડા રહે છે ને છેવટે નિશાળને એરડો ને એક ખાલી. થાય છે. બંદુકની નળી (અબાધાકાળ) માંથી છૂટી થયેલી ગોળીને વેગ પ્રથગ ઘણો હોય છે, પછી ધીમે ધીમે વેગ ઘટતો જાય છે. જેમાં પુરે ગર્ભ પાક થયું હોય તેવા વાદળામાંથી પાણીના ફેરાં જેટલા જેસથી અને વધારે પ્રમાણમાં પાણી પડે છે. તેના કરતાં પછી જેસ ઓછો હોય છે. અને પાણી પડવાનું પ્રમાણ પણ ઓછું થાય છે.
Page #501
--------------------------------------------------------------------------
________________
૪૭૮
નિષેકને શબ્દાર્થ પણ એ જ થાય છે. નિષેક એટલે છાંટવું, સિંચવું, વરસવું એ શબ્દાર્થ બબર છે. એકસાથે બધા કર્મો ઉદયમાં આવી જઈ એક જ ઉદયાવલિકા જેટલે નિષેક કેમ ન થાય ? તેને ખુલાસે પણ વાદળાના દાખલાથી થઈ જાય છે. વાળું બબર પાકી ગયું હોય છે. ભરપુર પાણીથી ભરેલું કાળુ જણાય છે. જ્યારે તે વરસવા-નિષેક કરવા માંડે છે. ત્યારે એકી સાથે ઢગલે થઈ પડતું નથી. પણ શરૂઆતમાં એકદમ ઘણા ફેરાઓ જોસબંધ પડે છે. અને પછી પણ તે પ્રવાહ ચાલુ રહે છે. એમ ક્રમે ક્રમે વરસીને ખલાસ થાય છે. તેમાં પ્રથમ વેગ વધારે હોય છે. ને ફેરા પણ ઘણા પડી જઈ પાણી પણ વધારે પડે છે. પછી ધીમે ધીમે વેગ ઘટતે જઈ ઓછા ઓછા ફેરાં ને પાણી પડે છે. જો કે ઘણી વખત એવું જેવામાં આવે છે કે એકાએક વાદળું ચડી આવી ફેરા પડવા માંડે છે અને તે પછી પાછળથી થોડો વખત થયા પછી તેથીય પણ વધારે વેગમાં અને વધારે ફેર પડવા લાગે છે. પણ આમ થવાનું કારણ કે પાછળથી વધારે ફેર પડવા માંડે છે.ત્યારે તેમાં બીજુ વાદળું ભળેલું હોય છે. તે સાથે જ વરસે છે એટલે આપણને વધારે લાગે છે. પણ જ્યારે પ્રથમનું કે સાથે ભળેલું વાદળું એકલું વરસે તે તે શરૂઆતમાં ઘણા ફેરાઓનો નિષેક કરે. અને પછી તેમાં ધીમે ધીમે ઘટાડે થતું જાય.વરસાદનું દષ્ટાંત અહીં આખા વિષયમાં બહુજ આબેહુબ બંધ બેસતું હોય એમ જણાય છે.
Page #502
--------------------------------------------------------------------------
________________
૪૯
૧. સૂર્યના તાપથી પાણીના સ્થૂલમાંથી આકાશમાં ઉડી શકે-અદુર ચડી શકે—તેવાને તેટલા પરમાણુઓના સૂક્ષ્મ પરિણામ (વરાળ) તૈયાર થાય, ને તે અહ્વર આકાશમાં વાયુના એરથી ચડે છે.
૨. આકાશમાં ચડયા પછી તેના ઉપર હવા, પ્રકાશ, પવન, ગરમી વિગેરેથી .બનેલા વિચિત્ર વાતાવરણની અસર સતત ચાલ્યા કરે છે. આમથી તેમ વાદળારૂપે થયેલી વરાળ ફર્યાં કરે છે. તે વરાળનું પાણી લાયક રૂપાંતર થવા લાગે છે. તેને ગર્ભકાળ કહે છે.
૩. પછી બરાબર પાણી થતાં એકાએક તે વાદળુ ધસી પડે છે, છતાં તે ઢગલા થઈ વરસતું નથી. પણ કલાકે બે કલાકે અથવા અમુક દિવસેામાં વરસીને ખલાસ થાય છે. તેને વર્ષોંઢ સાળ કહે છે.
૪. તે વરસેલું પાણી જમીનમાં નદી, નાળા કે સમુદ્રમાં ભરાઈ જાય છે. વળી તેમાંથી વરાળ બનીને ઉપર પ્રમાણે ક્રમ ચાલુ રહે છે.
તેવી જ રીતે હવે કના વિચાર કરીએ.
૧. પરમાણુઓ, અને પરમાણુઓના ધામાંથી કને ચેાગ્ય—કાણ પરમાણુઓની વણાઓ. યણ અને અધ્યવસાયના બળથી પોતાની તરફ ખેંચીને જીવ પેાતાની સાથે મેળવી દે છે. તે બંધ.
Page #503
--------------------------------------------------------------------------
________________
૪૦
૨. પછી તેમાં જુદા જુદા કરણેની અસર અમૂક વખત સુધી થાય છે. ને ઉદયમાં આવવા લાયક થાય છે. ત્યાં સુધી તેમાં અનેક અસરે ને ફેરફાર થાય છે. આત્માના ચાલુ વિચિત્ર વાતાવરણની પરિસ્થિતિની અસર થાય છે. બરાબર થાય છે, તે વખતને અબાધા કાળ કહીએ છીએ.
૩. પછી એકદમ જોરથી કર્મ ઉદયમાં આવે છે. ને ઘણું કર્મ પ્રદેશે શરૂઆતમાં ઉદયમાં આવી જાય છે. પછી ધીમે ધીમે ઓછા થતાં થતાં ઉદયમાં આવી ગયા પછી જીવથી જુદા પડી જાય છે. ઉદયમાં ધીમે ધીમે આવે છે. એકદમ એક જ ઢગલે ઉદયમાં આવી જતા નથી. આને નિષેક કાળ કહે છે.
૪. ઉદયમાં આવી ફળ બતાવી છૂટી પડી ગયેલી કાર્મણ વણા વાતાવરણમાં ભળી જાય છે. ફરી વળી તેવા અધ્યવસાય
અને વેગના બળથી જીવ તેને ગ્રહણ કરે છે. એમને એમ ક્રમ ચાલુ રહ્યા કરે છે.
ઉપરનું દષ્ટાંત બરાબર મનનથી વિચારશો એટલે કર્મના સંબંધમાં જ્ઞાન વધારે સરકારી અને અભ્યાસ વધારે પાકો થશે.
યાદ રાખવાનું છે કે ઉદયાવલિકામાં આવેલા કામ પર કોઈ પણ કરણની અસર પડતી નથી, જ્યાં સુધી ઉદયાવલિકામાં પ્રવેશ ન પામ્યું હોય ત્યાં સુધી તેના ઉપર કરણની અસર પહોંચાડી શકાય છે. જો કોઈ કર્મ ભયંકર અસર ભોગવવી પડે
Page #504
--------------------------------------------------------------------------
________________
૪૮૧
તેવું બાંધ્યું હૈય, છતાં ઉદયાવલિકામાં પ્રવેશ થયા પહેલાં તેના પર સારૂ વર્તન રાખી કરણની અસર પહોંચાડીએ, તો તેમાંથી વખતે મુદત અને રસ બને ઘટે છે. અથવા તદ્દન નાશ થઈ. તે. કર્મ પ્રદેશ બીજા જ કર્મ પ્રદેશમાં ભળી જઈ–સંક્રમણ થઈ બીજાની સાથે જ બીજા રૂપે જ ભગવાઈ જાય છે. અર્થાત ઉદયાવલિકામાં પ્રવેશ થયા પહેલાં હજુ કંઈક આપણા હાથમાં બાજી રહે છે. જે આપણું વર્તન સારૂ હોય તો ભયંકર કર્મ પણ આપણા ઉપર પિતાની ભયંકર અસર ઉપજાવી શકતા નથી. બીજું ભયંકર કમ ભલે ઓછું ભયંકર હેય. પણ આપણું વર્તન દુષ્ટ હોય તે ઓછું ભયંકર કર્મ પણ વધારે ભયંકર બનીને ઉદયાવલિકામાં પ્રવેશ કરે એટલે ભયંકર રીતે તે ભોગવવું પડે છે.
મહાનુભાવો ! છત્ર-ભાણકુંવરનું ચરિત્ર સાંભળી જાણીને તમે પણ ધર્મના સુસંસ્કારે ચાલુ રાખીને દુષ્ટ કર્મથી દૂર રહે. અર્થાત સુકર્મને આદર કરીને તેના પરિણામ ફળ ચાખે. હૃદયમાં સદા શાંતિ ધરીને પુરેપુરા સત્યવાદી બને અને કર્મના ચૂરા કરે. જેથી રહેજે લલિત સુખને પામશે.
૨૫ મી ઢાળ ' (રાગ-રાખના રમઝાને રામે, મારા રામે રમતા રાખ્યા રે) શેઠીયાસાચાબને ભાઈસાચા ભાઈસાચી શીખનેધરજેરે, કર્મબંધ ન કરજે કહીયે,કઠા સાફજ કરજેરે. શે.
૩૧
Page #505
--------------------------------------------------------------------------
________________
જર
૬
નવા મળ જીનાની સાથે, ચાંટી જાયે જેથી, આંતરડા નબળા પડવાથી,થાય વિકૃતિ તેથી રે. શે. ૨ અન્ન મળ ન નીકળે. જેથી, પડતર રહી જ જાયે, એમ કરતાં મળ વધતા જાયે,અધ કાશ તે થાયે રેશે. રૂ નવા મળ જીનાની સાથે, જેમ જેમ ચોંટી જાયે, થાય ભરાવા મળના તેને,કબજીયાત કહેવાયે રે, શે. ૪ કબજીયાત વિશેષ થવાથી, અસર શરીરમાં થાયે, અવયવા મમ સ્થાનેામાં, અસરા તે ઉપજાવે રે. શે. ૫ સ્વચ્છ ન રહે આંતરડા, ઉપર ભાર નખાતા, જોર નબળુ પડતું ત્યારે,લાહીવિકારજ થાતા રે. શે. આહારમાં જે જે પ્રમાણે, રસ થવા જે જોયે, તે મુજબના શુદ્ધ જ તેવા, ન ઉત્પન્ન હાયે રેશે. ૭ અસર લીવર ઉપર જેથી, વળી ફેફસે થાયે, છેવટમાં લાહી વિકૃત્તિ,આખા શરીરે વ્યાપે રે. શે. ૮ શરીર ગરમ રહે વળી લાહી, ફીકુ તે થઈ જાયે, જેથી સ્થાયી રોગા બીજા,લાગુ પડતા જાયે રેશે. ૯ તેમજ આત્મામાં વિકૃત્તિ, થાતી તે પ્રમાણે, વિકૃત્તિ ધારણ કરે છે, સારી ખેાટી તે ટાણે રે. શે. ૧૦ અવગાહના આત્માની તેમાં, કમ વા આવે, દાખલ થાયે તેની અસરેશ, તે સમયે ઉપજાવે રે.રશે. ૧૧
Page #506
--------------------------------------------------------------------------
________________
જુના કર્મો સાથ સંગે, ચોટે નેહ બળેથી, અસર આત્મ ઉપર તે તે,ઉપજાવે ચારેથી રેશે. ૧૨ શુષ્ક મળ જેમ દવા અસરકે સ્વભાવિક તે જલ્દી, વેગેથી તે નીકળી જાયે,પછી નહી જરા તસ્વીર.શે. ૧૩ ત્યારપછી અસર નહી થાતી,નિરસ રૂપે મળ થાયે, અથવા શુષ્કપણે પણ તેની અસરનવિ દેખાશે. ૧૪ જ્યાં સુધી રસનuતે સુકાય ત્યાં સુધી અસર થાયે, અસર પાયાવિના નહિરહે,તેમકર્મ સમજાયેરે..૧૫ કર્મઉદયમાં આવી નકામું ન થાય ત્યાં સુધી, તેપણ અસર ઉપજાવે જાણે વાત ખરી સુબુદ્ધિશે. ૧૬ અથવા શુષ્ક કે નિરસ માત્ર, પ્રદેશ રૂપે થાતા, આવી ઉદયમાં તે પ્રદેશે,ભગવાઈ તે જાતા રેશે. ૧૭ સજજને ઉપરોક્ત બીના, મનમાં જે જીવ ધારે, જુઠ ચોરી કરવાથી ડરતે બીજાને પણ વારે રેશે. ૧૮ નિધન નિકાચિત જેવા, કર્મબંધ નહી કરતે, શ્રેષબુદ્ધિનહીપણુદિલમાં શુભ રસમાંહી રમતરે.શે. ૧૯ સુશો આ ભવ સુખના કાજે, ધર્મ કામ આરાધે, મળે સુખ સંતોષ ન આવે,કર્મ બંધ તે બધે રેશે, ૨૦ મેક્ષ હેત એ ધમાં કરંતા, સુખ સામગ્રી મળશે, શ્રદ્ધાદિલમાંનિધારે જિન વચને તે ફળશેશે. ૨૧.
Page #507
--------------------------------------------------------------------------
________________
મેહ મમત્વ વિના હર્ષ, ભક્તિ શાંતિ પામે મળે કીતિ સુખ સદાયે, લલિત શ્રદ્ધા જામે રેશે. ૨૨
૨૫ મી ઢાળનું વિવેચન મહાનુભાવે ? તમે યુવરાજશ્રી ભાણકંવરની જેમ સત્યવાદી બને. ફરી ફરી કહીએ છીએ કે તમે સત્ય માર્ગે ચાલે. અને જે હિત શિખામણ કહીએ છીએ તેને હૃદયમાં ધર. કહેવાનું છે એ જ છે કે તમે કર્મબંધણી કરશે નહિ. અને કેડે સાફ રાખજો. હૃદય રેખું રાખજે. આ વરંતુ બંધકોશના દષ્ટાંતથી સમજાવી શકાય. સુજ્ઞો ! જઠરાગ્નિમાં વિકૃતિ થવાથી– આંતરડામાં કંઈક વિકૃતિ થવાથી અન્નમળ બરાબર ન ધકેલાતા કેટલોક ભાગ પડતર રહે છે. એ રીતે તેમાં વધારે થત જાય. તેને આપણે બંધ કેશ કહીએ છીએ. હવે જેમજેમ ભરો. વધતો જાય તેમતેમ બંધ કેશ થતે જાય અર્થાત જુના મળ સાથે ન મળે એટલે જાય. અને તેની અસર શરીરમાં એટલે શરીરના તમામ અવયવો અને મર્મ સ્થાનમાં પહોંચે છે. કેમકે આંતરડાના સંકોચ વિકાસ નળના પ્રમાણમાં શરીરમાં રૂધિરાભિષરણ થાય છે. અને આંતરડા અસવચ્છ હોય છે. અને તેના ઉપર ભાર પડ્યો હોય છે. ત્યારે તેનું જોર નબળુ પડે છે. એટલે આહારમાંથી જેટલા પ્રમાણમાં સ ઉત્પન્ન થ જોઈએ. તેટલે અને તે શુદ્ધ ઉત્પન્ન ન થઈ શકે. એટલે તેની અસર
Page #508
--------------------------------------------------------------------------
________________
૪૫
લીવર ઉપર અને ફેફસા ઉપર જાય છે. છેવટે લાહીમાં વિકૃતિ આવે છે. અને તે વિકૃતિ આખા શરીરમાં વ્યાપે છે. શરીર ગરમ રહે છે. લોહી ફીકુ પડે છે. ને બીજા સ્થાયી રગેા લાગુ પડે છે. વિગેરે. તેમજ આત્મામાંવિકૃતિ થવાથી તે વિકૃતિના પ્રમાણમાં કાણુ વણાએ આત્માની અવગાહનામાં દાખલ થઈ તેના ઉપર અસર ઉપજાવે તેવી વિકૃતિ ધારણ કરે છે.જીના કર્મો સાથે સચાણથી સ્નેહને (ચિકાસને) બળે ચોંટે છે. અને આત્મા ઉપર ચારે તરફથી અસર ઉપજાવે છે. જેમ અસર ઉપજાવીને શુષ્કમળ ધ્રુવા વિગેરેના પ્રયોગોથી કે સ્વભાવીક ચાગથી જલદી વેગે બહાર નીકળી જાય છે. ત્યાર પછી તેની અસર હેાતી નથી. પર ંતુ જ્યાં સુધી તેમાંથી રસ સૂકાયેા નહેતા. ત્યાં સુધી તે પોતાની અસર પાડચા વિના રહેલ નહાતા તે રીતે કમાઁ યમાં આવી નકામું થઈ ન જાય ત્યાં સુધી તે પણ અસર ઉપજાવે છે અથવા શુષ્ક નિરસ—માત્ર પ્રદેશરૂપે ઉદયમાં આવી ભગવાઈ જાય છે.
સજ્જના ! ક રવરૂપ સમજીને અશુભ કર્મ બંધ નિધત્ત કે નિકાચિત બંધ ન થઈ જાય, એટલા સારૂ તેની કાળજી રાખવી જોઇએ જૂઠ, ચેરી આદિ કાર્યથી હમેશા ડરતા રહેવુ જોઈ એ. તેમજ તમારા સંગમાં આવનાર બીજા મિત્રા સ્નેહીઓને પણ સમજાવશેા, ક બંધ કરતા અટકાવશે. કાર્યના ઉપર દ્વેષબુદ્ધિ નહિ ધરતા સમતા રસમાં રમશે. અર્થાત્ સતાષમાં રહેશે.
સુજ્ઞા ! ધણાજનો આ ભવમાં પૌલિક સુખા મળે અથવા
Page #509
--------------------------------------------------------------------------
________________
૪૯૬ : મળશે. એવા ભાવથી ધર્મક્રિયાઓ ધર્મના કામ કરે છે. ધર્મ આરાધે છે. પણ મહાનુભાવો ? ધર્મથી શું નથી મળતું ! બધું જ મળે છે, મળી શકે છે, પણ નિયાણા જેવું કે માંગેલું કમાંગીને લીધેલ સુખ મળે તે ખરું. પણ તે સુખ મથી કર્મબંધણી કરાવે છે. સારા માર્ગે તે ધન વાપરવાના ભાવ થતા નથી. જેથી જ નવું કર્મ બંધાતું જાય અને પાપ ઉભુને ઉભુ રહે. તે કરતા પદ્ગલિક સુખની ઈચ્છા વિના જ એક મોક્ષના હેતુથી જે કંઈ ધર્મકરણી કરશે તેનાથી પણ સુખ નહી માંગો તો પણ મળવાનું જ છે. અને સમાગે ધનનો વ્યય કરવાથી પુન્યાનુબંધી પુન્ય બંધાશે અને પરંપરાએ આત્માનું કલ્યાણ થશે.અને મોહમમત્વ વિના હર્ષ પૂર્વક ભક્તિભાવથી શાંતિ ધારણ કરી કીતિ મેળવી અંતે લલિત એવા સુંદર સુખ પામી શકશે.
ચૈત્ય પરિપાટી દેહરા અમદાવાદ જૈનપુરીમાં, ભવ્ય દહેરાસરો છે જ, ચૈત્ય પરિપાટી બહુજને, કરી કરાવી હશેજ. t બેહજાર અગ્યારમાં, શહેરયાત્રા કીધ, વિજય હિમાચલ સૂરિએ, પ્રતિમા ગણત્રી લધ. ૨ પાંજરાપોળ ઉપાશ્રયે, ઉદયસુરિ ઋતખાણ, પગથીયા ઉપાશ્રયે, મનોહરસૂરિજી જાણ ૩
Page #510
--------------------------------------------------------------------------
________________
૪૮૭
ડલાના ઉપાશ્રયે, હિમાચલ સૂરિ, શાહપુર ઉપાશ્રયે, હતા ધર્મસૂરિ. ૪ લવારની પળે કહે, મંગળવિજય પંન્યાસ, વીરવિજય ઉપાશ્રય, સંપત્તવિજય પંન્યાસ. ૫ લુણાવાડે પંન્યાસજી, રમણીકવિજયજી સાથે, પંન્યાસ ચંદનવિજયજી, તેમને પણ સંગાથ. ૬ પાંજરાપોળ ઉપાશ્રયે, ત્રણ પંન્યાસો પાસ, સુમિત્ર-કમળ સોમવિજયજી,નામતેઓના ખાસ. ૭ જૈન સોસાયટી ઉપાશ્રયે, પુણ્યવિજય પ્રમાણે, આગમ પ્રભાકર હાલમાં, કહેવાય તે જાણ. ૮ ખુશાલભુવનમાં વળી, રામવિજય પંન્યાસ, સૂર્યસાગર પંન્યાસ તે આંબળી પોળે ખાસ. ૯ દાદા શાંતિવિજયજી, વિગેરેને બહુ સાથ, ચૈત્ય પરિપાટી કરી. હતા સહુ સંગાથ. ૧૦ આરસપ્રતિમાઆશરે, (૨૮૦૦)અાવશોથશેજ, ધાતુબિંબ પણ આશરે,(ર૦)બાસહશેજ. ૧૧ તે પણ નેધપુરી નથી, છતાં ગણત્રી ઠીક, થતા થયા દેરાસરો, તે પ્રતિમાઓ અધિક. ૧૨
Page #511
--------------------------------------------------------------------------
________________
४८८
૨૬ મી ઢાળ (રાગ-સુમતિનાથ ગુણશું મળીજી, વાધે મુજ મન પ્રીતી) જગત જીવની બાજી અવળી, સવળી કંઈક પણ હોય, મેહરાયના પંજામાંથી, છૂટી શકે નહી કોય, વિચારી જતાં અજબ કરમ કળા છે જ; રાય ફતેસિંહ બેઉ કુંવરજી, પ્રધાન પંડિત સંગાથ, રાજસભા જન આવી બેસે,જ્ઞાનગોષ્ટી કરે સાથ વિ. ૧ પંડિતજી પૂછે સભાને, જ્ઞાન કિયા બેઉ કેવા, કેઈનબેલે ભાણકુંવર કહે છેકીંમતી બેઉએવા.વિ. ૨ સભ્ય જ્ઞાન જે પ્રાપ્ત કરેત, ક્રિયા દ્વારા ફળ પાવે, મિથ્યાજ્ઞાન પ્રવૃત્તિકરતાં, ફળ ઉલટુ તે આવે.વિ. ૩ ક્રિયા વિનાનું કદી ન હુએ, જ્ઞાન ફળ તમે જાણે, જ્ઞાનવિના લુખી ક્રિયાથી,નમળે ફળ પ્રમાણે.વિ. ૪ જ્ઞાનક્રિયાનિજનિજ રહસ્થાને કરેકજીયોનહીં કાંઈ તેતે શાંતિ જગમાં વ્યાપે,આતમને સુખદાઈવિ, ૫. બે પિડાથી ચાલે રથ તે, એકથી ચાલે જ નહીં, બંનેના સંગથી સિદ્ધિ થાયે સિદ્ધાંત અહીં વિ. ૬ રાજદુત તિહાં આવીયેરે, કરે રાજાને પ્રણામ, રાજસિંહમુજનામ છેરે, આવ્યો છું જરૂરીકામવિ. ૭
Page #512
--------------------------------------------------------------------------
________________
૪૮૯
રંગીલપુર મુજ રાજવીરે, ધેયસિંહ નામ ખાસ, સંદેશે કહેવા મુનેરે, મોકલ્યો આપની પાસ.વિ. ૮ વિમલા કમળા રાણી બેઉ, રતિ પ્રીતિ અવતાર, અખંડપ્રેમ બેનેરે, શિયલ એજ શણગાર.વિ. ૯ પદ્મા-ભદ્રા કન્યા બેઉ, લક્ષ્મી સરસ્વતી ધાર, રૂપરંગ વયે સરખી દીસે,ધર્મ કલાનો અવતાર.વિ. ૧૦ છત્ર-ભાણકુંવર તારે, ગુણે બુદ્ધિ પણ સાથ, સૂયા પધારો વિવાહ કાજે,બેઉ કુમાર સંગાથ.વિ. ૧૧ રાજા પ્રધાને યોગ્યતા જાણી, નક્કી કરી કરે જાણ, પંદરદિવસમાં પહોંચશુંરે તૈયારી નિપ્રમાણ વિ. ૧૨ બક્ષીશ મેળવી રાજદૂતેરે, જાયે ખૂબ હરખાઈ, વૈયસિંહરાયને નમીરે, તૂત દીયે વધાઈવિ. ૧૩ રાજવ્યવસ્થા કીધી ભલીરે, શુભ મુહુર્ત પ્રયાણ, સૈનિક રથ ગજ પાલખીરે, ઘોડેશ્વર બહુજાણ.વિ. ૧૪ રાજા ફતેહસિંહ પહોંચતારે, વૈયસિંહ દીયે માન, રંગીલપુરરળીયામણુંરે,શણગાર્યા બહુ સ્થાન વિ. ૧૫ રાજ ઉતારા ખાલીયારે, બધી જ વસ્તુ તૈયાર, જાનડીયો ગીત ગાવતીરે, જાનૈયા ભભકાદાર.વિ. ૧૬ છત્ર-ભાણકુંવર ઘરેરે, વરપોશાક શણગાર, અશ્વ ઉપર દેખાયે બેઠાં, જાણે જ દેવકુમાર.વિ. ૧૭
Page #513
--------------------------------------------------------------------------
________________
૪૯૦
વરઘોડે ફર્યો શહેરમાંરે, જોઈ જઈ પ્રજા હરખાય, પદ્મા-ભદ્રા રાજકન્યાને, વર મલ્યા સરખાય વિ. ૧૮ કુલેક ફરી આવીઉરે, લગ્ન મંડપ મોટો જ્યાંય, વિમલકમલારાણસાસુજીજેઈજમાઈગાંડી થાયવિ. ૧૯ ખોબા ભરી ભરી મોતીના, લઈ વધાવે બહુ પ્રેમ. ગીત ગાનારી ન થાકતીરે, મળે સોપારી ખારેકવિ. ૨૦ રાજગાર પણ ભૂલી જ જાયે, કેણું છત્ર કેણ ભાણ, કઈ પડ્યા અને કઈ ભદ્રારે, નિરખી ધારીરાખેજાણુ. ૨૧ શુભ મુહ લગ્ન થયા, દીયે પહેરામણી ખાસ, કહેવા જેવું કાંઈ ન રહ્યુંરે, એ જ કાર્ય ઉલાસ વિ. ૨૨ રાજગોર બીજા બધાને, દાન વળી બહુ રાહ, ધાર્યાથી અધીકજ મળતાં, બેલેજય વાહવાહ.વિ. ૨૩ કિન્નર કિન્નરી કિનર કિનરી, જાણે ઉતર્યા હોય, વર્ણન કરવું તે મુશ્કેલી, ભાગ્ય મળે જ કય દેય વિ. ૨૪ બેઉ જમાઈ બે કન્યાઓને, વૈર્યસિંહ દીએ માન, હાથી રથ આભૂષણોનું વર્ણન થાયે નતમામવિ. ૨૫ રાજારાણી નિજ પુત્રીઓને, દિયે શીખામણ ખાસ, પ્રાણથકીપણઅધીકઅમોએ, ઉછળીરાખીપાસ વિ. ૨૬ અમર જન્મથ ખરોરે, સ્વપ્નાસમ સહુસાર, સાસુસસરાએજ તમારા માબાપ સાચાધાર વિ. ૨૭
Page #514
--------------------------------------------------------------------------
________________
૪૯૧
૨૯
સુખમાં છલકાઈ ન જશારે,દુઃખમાંનથશાનિરાશ, પતિભક્તિસદાધારજોરે, એજ ખરૂ સુખ આશ વિ. ૨૮ રાત્રિભાજનને ત્યાગહેરે, વ્રતપ'ચમી ધરો છેજ, નવકાર સદાદિલસ્મરો, સુખસ્હેજેમળેતેાજ.વિ. એકલપેટાનકદી થજોરે, અનાથ અપંગ અધ કાય, કરૂણાજયણારાખજોરે, સહાય ઉચિતજેમહાય.વિ. ૩૦ સાધમી ભક્તિ સદા રહેરે, જો જનવાણી સૂણોજ, ચિત્તપ્રસન્નજિનપૂજવારે,થાડામાંઘણુ સમજોજ,વિ. ૩૧ કહેવા જેવું તેા ઘણુ જ છેતે, જાણી લીધુ છે તમેજ, વિટાપડતાં દુ:ખધણુ રે, હઇઉ ભરાયે સ્હેજ.વિ. ૩૨ પદ્મા-ભદ્રા કહે માતાજી, પિતાજી આપ ઉપકાર, ક્રાડો ઉપાયે નજ વળે તે, કેવળી જાણે વિચાર.વિ. ૩૩ એકએકઅક્ષરમ ત્રસમારે, જણાવ્યાહૃદયનાભાવ, તે તે નિશ્ચે ધારશુરે, સમુદ્રમાં મળે નાવ.વિ. ૩૪ માતપિતાઆપ આપજગુરૂ, આપઅમારા પ્રાણ, આપ વચને શ્રદ્ધા ભરીરે, મš રંગ પ્રમાણ.વિ. ૩૫ અમ આલક શુ બોલીયેરે, આપ આગળ નાદાન, ચિતાનકરોાઅમતણીરે, માંગીયેઆશીષદાન,વિ. ૩૬ સખીએસહુ આવીમળેરે,મમ` ભાષામાં આનંદ, વહેલાસર પધારારે, થાયે દર્શને સુખકંદ,વિ. ૩”
Page #515
--------------------------------------------------------------------------
________________
કર
સરખી સખીઓ અમતરે,ધરશે ક્ષાંતિ સદાય, થશેજ મેળો લલિતધારો, સ્નેહ નહી ભૂલાય.વિ. ૩૮ ભવિજને તમે જાણીયુંરે, માબાપ ધમજ હોય, સુજ્ઞાન દીયે સંતતીને, કરવી ન પડે હાયવોય.વિ. ૩૯
ઢાળ ર૬મીનું વિવેચન - સુ ? જગતમાં રહેલા જીની અવળી સવળી બાજી ચાલ્યા જ કરે છે. મહરાજના પંજામાં જે સપડાયેલા તે એકદમ છૂટી શકતા નથી, આ વસ્તુને વિચાર કરતાં કર્મરાજાની અજબકળા જણાઈ આવે છે. જેવી રીતે જીવ દુઃખ અને તેના સ્થાનભૂત ગતિઓથી ડરે છે તેવી રીતે તે દુઃખના કારણભૂત કર્મોથી તે સામાન્ય રીતે ડરતે નથી, જે ડરતે હેત તે આ જીવને આટલા પુલ પરાવર્તન સુધી રખડવું પડયું હોત નહી. એક બાજુ છવકાંટાથી ડરે છે, અને તેજ મનુષ્ય જાણ્ય અજાયે બાવળીયાનું પિષણ કરે છે, તેના જેવું જ છે પાપ કરે છે. અને તેનું ફલ ભગવ્યા કરે છે, તેમાં થતી નિર્જરાની કઈ ગણત્રી નથી. કારણ કે એક કર્મ ભેગવીને પાછા હજારે કર્મ નવા ઉત્પન્ન કરે છે. માટે તે દુઃખ ભોગવેલાં કામ લાગતા નથી. તેથી તે સકામ નિર્જરામાં ગણાતાં નથી, સમભાવપૂર્વક સમજીને કષ્ટ ભગવે છે. તેમને જ સકામ નિર્જરા થાય છે. દરેક ધર્મમાં સમજીને કામ કરવાથી લાભ બતાવ્યું છે, તેમજ જે જે કષ્ટ– દુઃખ ભેગવવું તે સમજીને ભોગવવું તેથીજ લાભ થશે.
Page #516
--------------------------------------------------------------------------
________________
૪૩
મહાનુભાવા ? માજી રાજા ફતેસિ ંહજી તેમજ છત્ર—ભાણ અનેક વરા તથા માન્યવર પ્રધાનજી તથા માનનીય પડિતજીતથા સભાજનો વિગેરે દરરાજ રાજસભામાં આવીને વિધવિધ જાતની ધમ ગાછી કરે છે. કાઈ વખત દ્રવ્ય-ભાવની, કાઈ વખત વ્યવહાર નિશ્ચયની, કાઇ વખત પ્રભુ ભક્તિની, કાઈ વખત સાધીક ભક્તિની ચર્ચા થતા ધણું ધણુ જાણવાનુ મળે છે.
એક દિવસ પડિતજીએ સભાજનોને પૂછ્યું કે જ્ઞાન અને ક્રિયા એ બેમાં કિ ંમતી કાણુ ! થોડીવાર સહુ ચૂપ રહ્યા. ત્યારબાદ યુવરાજ શ્રી ભાણકુવરે કહ્યું કે બને કિંમતી છે. સમ્યગ્ જ્ઞાન જો પ્રાપ્ત કરે તેા સમ્યક્ ક્રિયા દ્વારા ફળ મેળવે, મિથ્યા જ્ઞાનથી પ્રવૃત્તિ કરતાં ફળ ઉલટું આવે તે સ્વાભાવીક છે, જ્ઞાન વિના લુખી ક્રિયાથી ફળ મળે નહી, તેમ ક્રિયા વિના જ્ઞાનનું ફળ મળે નહી. જ્ઞાન ક્રિયા બંને નિનિજ સ્થાને ઉપયોગી છે. બંને જીયા ન કરે તો જગતમાં શાંતિ વ્યાપે, અને આતમને સુખરૂપ નીવડે, બે પૈડાથી જ રથ ચાલી શકે છે. બંનેના સંયોગથી કાર્ય સિદ્ધિ થાય છે. તે વાત સિદ્ધાંતમાં જણાવેલી છે.
!
સમ્યગ્ જ્ઞાનીને આધીન રહી ક્રિયા કરે તેા જ ફળ મેળવે છે. સમ્યક્ ક્રિયા ફળ દેનારી છે.
સુજ્ઞો ! આ સંબંધમાં આગમાદ્વારક પૂ. આ.શ્રીસાગરાનă સુરીશ્વરજી મહારાજાએ શ્રી સિદ્ઘચક્ર માસિકમાં સારા પ્રકાશ પાશાની તેમાંથી પ્રસંગને ઉચિત અમૂક અમુક લખાણ લઈ
Page #517
--------------------------------------------------------------------------
________________
જણાવવામાં આવે છે કે આખે આ નજરે જુએ તેથી કંઈ પેટ ભરાતું નથી, પાંચ પકવાન જોવાથી ભૂખ મટતી નથી.. ક્રિયા વગરનું જ્ઞાનફળ દેવાવાળું હોય છે, એનું એક પણ દષ્ટાંત બતાવી શકાતું નથી. તેમ ક્રિયાવાદી પણ મુદ્દલ જ્ઞાન ન હેયને ક્રિયા હોય તેવું દૃષ્ટાંત ક્યાંથી લાવે? જ્ઞાન ક્રિયા બંને મળીને - કામ કરે છે. આંધળે ને પાંગળે એકબીજાની સહાયથી બચી જાય છે, તે વાત સિદ્ધ થયેલ છે, જ્ઞાન સાધન તરીકે ઉપયોગી છે, નકામું નથી, પણ ફળની દશા તે ક્રિયાની પ્રાપ્તિથી છે. ક્રિયા પ્રાપ્તિ સિવાય કેવળ જ્ઞાન પ્રાપ્ત થતું નથી અને તેથી ક્ષપકશ્રેણી રૂપ ક્રિયા થયા પછી કેવળ જ્ઞાન દશા માનવી પડે છે. ભજનને દેખવા માત્રથી ભૂખ ભાંગતી નથી. દવા જાણ્યા માત્રથી રેગીના રેગ મટતા નથી. બધામાં જ્ઞાનની જરૂરીયાત છે. તેની તકરાર નથી. તકરાર એકજ છે કે તેઓ ક્રિયાઓળવે છે, ક્રિયા એ જ્ઞાનથી પણ વધારે જરૂરીની ચીજ છે. શું ટંકશાળમાં ક્રોડ રૂપીયા દેખ્યા અને જ્ઞાન થયું. તેટલામાં શું ધનવાન થઈ જવાના ? એકલું જ્ઞાન જ જરૂરી હોય તે નિર્ધનોને કમાવાની જરૂર ન હતી. કારણ કે જ્ઞાન થઈ ગયું હતું. કહે ત્યારે જ્ઞાન જે કે જરૂરી છે જ પણ ફળ દેવાવાળી ચીજ જ્ઞાન નથી, જ્ઞાન એ સાધન તરીકે જરૂરી છે. છતાં કુળદેવાવાળી ચીજ જ્ઞાન નથી. કુળદેવાવાળી ચીજ ક્રિયારૂપ પ્રવૃત્તિ છે કાંટ વાગે એમ જાણ્યું. તેથી કાંટાની -પીડા ચાલી જતી નથી. જાણ્યા માત્રથી ફળ થઈ જાય છે, એમ
Page #518
--------------------------------------------------------------------------
________________
૪૫
કહેનારા હાય તે માટે ક્રિયાની જરૂરી કહેવાય છે. જાણવાની જરૂર એ કબૂલ. જ્ઞાન જોઈએ એ પણ ચાક્કસ પણ જ્ઞાનમાત્રથી ફળ થઈ જાય તેમ નહી. ર્દષ્ટ પદાર્થ જાણ્યા માત્રથી આવતા નથી. અને અનિષ્ઠ પદાર્થ જાણ્યા પછી ખસતા નથી. પરંતુ ખસેડવાની પ્રવૃત્તિ કરવી પડે છે. આથી એ ચાક્કસ છે કે જ્ઞાનમાત્રથી ફળ થઇ શકતું નથી.
મહાનુભાવા ? ક્રિયા કેટલી ઉપકારી છે ઉપકારી થઈ છે. તે સમજવાની જરૂર છે જ અણસમજમાં આ જીવે કર્માંના ડુંગરે ડુંગરા ઉખેડીને ફેંકી દીધા છે.
અત્યારે તેા હવે કમના ટેકરા માત્ર જ રહ્યા છે. સૂક્ષ્મએકેન્દ્રિયપણામાં કમ ફેંકવાની વખતે શું સમજતા હતા ! સૂક્ષ્મમાંથી બાદરપણું તેમાંથી ત્રસમાં એમ કરતાં અસન્નીમાં પછી સંજ્ઞીમાં અને તિર્યંચમાંથી મનુષ્યમાં આવ્યા. આ કાને જોરે ઉલટું ? વગર મને વગર જ્ઞાને અને વગર ઉપયોગે આ બધું થયું છે. યથાપ્રવૃતિ—કરણને અનાભાગ–ઉપયોગ વગરનું માને છે. ૬૮ ક્રોડાક્રોડ સ્થિતિવાળા કર્મ તાડયાં તે ઉપયાગ વગર ક્રિયામાત્રથી કર્મોને તાડયાં. તે વખતે જીવને ખેાધ ન હતા. કેઇ ક્રોડાક્રોડ સાગરોપમની સ્થિતિવાળા કર્મ આ જીવે વગર જ્ઞાને અને વગર ઉપયાગે તેડી નાંખ્યા છે. હવે તેાડવાના ફક્ત એક ક્રોડાક્રોડ સ્થિતિવાળા કમ બાકી રહ્યા છે. અણસમજમાં ૬૯ ક્રોડાક્રોડ સાગરોપમની કર્માંની સ્થિતિ તેાડી છે,આ બધા પ્રભાવ
Page #519
--------------------------------------------------------------------------
________________
૪૬
?
પ્રવૃત્તિને છે, એકેન્દ્રિયપણામાંથી મનુષ્યપણાના કારણેાના વિચાર કરીએ તેા જ્ઞાન તરવરતુ નથી પણ બધે ક્રિયા તરવરે છે, અકામ નિરાએજ ઉંચા ચઢાવ્યા છે, હવે અકામ નિર્જરા-એ શી ચીજો છે ! જ્ઞાન કે ક્રિયા? કહેા કે તે પણ ક્રિયા સ્વરૂપ છે. વગર ઇચ્છાએ દુઃખ ભાગવવા અને તેથી થતા દુઃખને ક્ષય તે અકામ નિરા છે, માટે ક્રિયાએ અનાદિકાળથી આપણી અધાની લાકડી છે જ્ઞાન એ જરૂરી ચીજ છે પણ તે સાંભળી ક્રિયા તરફ બેદરકાર હાય ક્રિયા એળવતાં હોય અને નકામી ગણતા હોય તેમને આ ક્રિયાના ઉપકારને સમજવાની જરૂર છે. અત્યાર સુધી અજ્ઞાનપણામાંથી તને આ ઉચ સ્થાને લાવી મૂકયા છે. તે ક્રિયાને મૂળમાંથી કાપવા તૈયાર થાય છે! જે માણસ જે ડાળ ઉપર બેઠે ઢાય છે. તે ડાળને તે તે નહી કાપે, ક્રિયાને બીન જરૂરી કહી શકાય નહી.
આ વાત સમ્યકત્વ પહેલાની કહી પણ સમ્યકત્વની પ્રાપ્તિ પછી પણ ક્રિયા ન હોય તે ઘેંસનો ગાંઠે સમજવા. એ ગાંઠ પાણીએ એગળવાનેા નહી. તેમ તાપથી સીઝવાના નહીં. તેમ અહીં સમ્યગ્દર્શન—જ્ઞાન થયું પણ ક્રિયા ન હોય તો ધેંસને ગાંઠી સમજવા, દેવતાની અંદરસમ્યક્ દન અને જ્ઞાન બને છે. પણ ક્રિયા નથી. અહીંની ક્રિયા કાચી એ ઘડીમાં જે કાર્ય કરે છે તે દેવતાની ૩૩ સાગરોપમની સ્થિતિમાં કાર્ય થઇ શકતુ નથી. અધ્યવસાય આત્માને અગે છે. અને પરિણામ મનની નિશ્રાએ છે.
Page #520
--------------------------------------------------------------------------
________________
૪૯૭
અનુત્તર વિમાનમાં તેત્રીશ સાગરોપમ સુધી સમ્યગદર્શન અને સમ્યજ્ઞાન નિયમિતછે.એમના જ્ઞાનમાં અશભર પણ ખામીનથી. પણ અંતર્મુહૂતમાં જે અહીં ક્રિયાથી કાર્ય થાય તે ત્યાં ૩૩ સાગરોપમના ટાઈમમાં પણ તેવું કાર્ય તે કરી શકે નહી. કારણ કે તે ભવક્રિયા માટે નાલાયક છે. આથી જ્ઞાન જરૂરી છતાં ફળ દેવા સમથ ક્રિયા છે.
સભ્યજ્ઞાન પૂર્ણાંકની સમ્યકક્રિયા હૈાય તેાજફળ થાયછે.જ્યાં જ્યાં સભ્યજ્ઞાન ન હોય ત્યાં ક્રિયા ફળ આપતી નથી, માટે અજ્ઞાનથી કે જ્ઞાનથી બંને જગ્યા પર ક્રિયા હાય પણ કારણતા સમ્યગજ્ઞાન જ ગણાવુ જોઇએ. દુઝણી ગાય આગળ દુધ કાઢવાની રીતીએ હાથની ક્રિયા કરીએ તા દુધ નીકળે છે પણ વાંઝણી ગાયમાંથી ન નીકળે, હાથની ક્રિયા બને જગા પર એક સરખી છે. પણ ગાય દુઝણી જોઈએ અને હાથનીક્રિયા જોઈએ,ત્યારેજ દુધની પ્રાપ્તિ થાય છે. દુઝણી ગાય છતાં દેવાની ક્રિયા ન થાય તા દુધ ન મળે. માટે દુધ ઉત્પન્ન થવામાં પણ ભલે ગાય કારણ હાય. પણ દુધ મેળવવામાં તે દાવાની ક્રિયા હાય તાજ દુધ મળે છે. માટે જણાવ્યું છે કે ક્રિયા એજ પુરૂષને ફળ આપનારી છે. જ્ઞાનમાત્રથી કાર્ય દિવસ ફળ થયું નથી. જ્ઞાન પણ જોઈ એ અને તે ક્રિયા પણ જોઈએ જ્યાં સમ્યગજ્ઞાન ત્યાં ફળ, અને જ્ઞાન ન હાય તેા ફળનો અભાવ. અહીં સમ્યગજ્ઞાનથી થયેલી પ્રવૃત્તિ એ ફળ દેનારી હોવા છતાં પણ સમ્યજ્ઞાન સાથે ફળ દેનાર છે. જ્ઞાનને ઉડાડી દેતા ક્રિયાના નયને દુય કહેવાય છે.
૩૨
Page #521
--------------------------------------------------------------------------
________________
આ રીતે જ્ઞાન–ક્રિયા સંબંધી લખાણ તે જ્ઞાની પુરૂષે ઘણું જ લખેલ છે હવે મૂળ વાત ઉપર આવીયે. કે યુવરાજ શ્રી ભાણકુંવરે પણ સારે ધામી ક અભ્યાસ કરેલ હોવાથી જ્ઞાન-ક્રિયા બને કીંમતી છે એમ જણાવ્યું. આ રીતે ધર્મગોષ્ઠી પુરી થતાં રાજસિંહનામનો રાજદૂત રાજસભામાં આવ્યું. રાજાને પ્રણામ કરી કહ્યું કે હું જરૂરી કામે આવ્યો છું.રંગીલપુરના વૈયસિંહ નામના અમારા રાજવી છે.દઢ જૈનધર્મની આરાધના કરી રહ્યા છે.તેઓએ સંદેશ પહોંચાડવા મને ખાસ મોકલ્યા છે. અમારા રાજાને રતિ -પ્રીતિના અવતાર જેવી વિમલા અને કમળા એ નામની બે રાણીઓ છે. બંનેનો અખંડ પ્રેમ છે. શિયળ તેજ તેમનો શણગાર છે. તેમાં વિમલા રાણીને પદમા અને કમલા રાણીને ભદ્રા નામની કન્યા છે તે પણ લક્ષ્મી અને સરસ્વતી જ જોઈ લે બને રૂપ રંગે વયે સરખી છે. વધારે શું કહેવું ! ધર્મકલામાં અતિ પ્રવીણ છે. એગ્ય વયવાળી છે, આપના પુત્ર શ્રી છત્ર–ભાણકુંવર બંને ગુણવંત તેજસ્વી બુદ્ધિશાળી પરાક્રમી, પરોપકારી છે, વિગેરે ગુણે સાંભળવાથી બંને કન્યાને વિવાહ જેઠવાને છે. માટે અને કુમારની સાથે આપ પધારે એજ વિનંતિ છે. રાજદ્દત પાસેથી સંદેશે સાંભળ્યા બાદ રાજા-રાણી તથા પ્રધાને વિચાર કરી ગ્યતા જાણ નક્કી કરી રાજદુતને જાણ કરી કે પંદર દિવસમાં પહેચી જશું. તે વાતનો નિશ્ચય કરી તૈયારી આદરી. રાજદત સારી એવી બક્ષીસ મેળવી હરખાતા જલદી રવાના થઈ પિતાને વૈયસિંહ રાજાને નમન કરી તરત વધામણી આપી અને
Page #522
--------------------------------------------------------------------------
________________
૪૯૯
ઈનામ મેળવ્યું. આ બાજુ ફતેસિંહ રાજાએ રાજવ્યવસ્થા કરી શુભમુહૂર્ત પ્રયાસ પણ કર્યું. સાથમાં હાથી, રથ, પાલખી, સૈનીકે, ડેસ્વારે તેમજ જાનૈયા જાનડીયો પણ પુષ્કળ હતા. રાજા ફતેસિંહજી પોતાના બંને કુંવરો સાથે આવી પહોંચવાની તૈયારીમાં છે, તે જાણીને ઘેર્યસિંહ રાજાએ પિતાનું રંગીલપુર નગર ખૂબ શણગાર્યું છે. રાજ ઉતારા ખોલી નાખ્યા છે.
જાનૈયા વિગેરે માટે બધી વસ્તુ તૈયાર રાખી છે. જાનૈયા ભભકાદાર વેશમાં શોભી રહ્યા છે, જાનડીએ પણ ગીત ગાતા થાકતી નથી. છત્રભાણવર બંનેએ વર વેશ ધારણ કરી આભૂષણોથી દેહ શોભાવ્યો છે. શણગારેલા જુદાજુદા અશ્વો ઉપર બેઠેલા જાણે દેવકુમાર હેય તેવા જણાય છે. શહેરમાં વરઘોડે ફરી રહ્યો છે. પ્રજા જોઈ જોઈને હરખાય છે. અને બેલે છે કે આપણી રાજકન્યાઓને વરતે તેમના જેવા સરખા જ મલ્યા છે. ફુલેક વરઘોડો શહેરમાં ફરી જ્યાં વિશાળ લગ્ન: મંડપ બાંધે છે ત્યાં આવે છે તે વખતે વિમલા કમલા બંને સાસુ રાણીએ તે પિતાના જમાઈને જોઈ જોઈ ગાંડી ઘેલી બની ગઈ છે મોતીઓના ખોબા ભરી ભરીને બહુ પ્રેમથી વધારે છે.. ગીત ગાનારીઓને સેપારી, ખારેક, શ્રીફળ અપાય છે. છત્ર– ભાણ બંને સરખા હોવાથી રાજગોર પણ ભૂલી જાય છે તેમ કઈ પડ્યા અને કઈ ભદ્રા બંને સરખી હોવાથી ભૂલભૂલામણીમાં પડી જાય તે પણ બનવા જોગ છે. શુભ મુહૂર્ત લગ્ન થયા.
Page #523
--------------------------------------------------------------------------
________________
પ૦
પહેરામણી પણ સારી કરી, એટલે બધે ઉલ્લાસ હતું કે કંઈ કહેવા જેવું રહ્યું જ નહોતું, રાગેર તેમજ બીજા બmઓને દાન તેમ રાહત ધાર્યા કરતાં પણ અધિક મળવાથી સહુ કોઈ
જ્ય જ્ય વાહ વાહ એવા મંગલીક શબ્દો બોલતા હતા. બેઉ વરઘોડીયા જાણે કિંનર કિંનરી કિનર કિંનરી અહીંયા આવીને ઉતર્યા હેય ને શું ? તેવા બેઠા શોભતા હતા. આવા જેડલા ભાગ્યે જ જોવા મળે. તેનું વર્ણન કરવું તે પણ મુશ્કેલ છે હવે વૈસિંહ રાજા પોતાના બંને જમાઈને તેમજ બેઉ કન્યાઓને દાન સન્માનમાં હાથી, રથ, અશ્વો આભૂષણે આપ્યા કે તે તમામનું વર્ણને ઘણું લાંબુ થાય !
રાજા રાણીએ પોતાની પુત્રીઓને ખાસ શીખામણ આપતાં કહે છે કે અમે અમારા પ્રાણ કરતા પણ અધીક સમજીને પાળી પેશી મટી કરી છે હે પુત્રીઓ અમારા ઘરે તમારો જન્મ થયે ખરે. પણ સ્વપ્ન સમાન જાણશે. ખરા તમારા માતપિતા તે તમારા સાસુ સસરા જ સમજજે.
સુખમાં છલકાઈ જશે નહી અને દુઃખમાં નિરાશ ન થશે ખરું સુખનું સ્થાન તે પતિ ભક્તિ સમજશે. અમે તમારા શરીરની ચિંતા કરી છે તે કરતા તમારા આત્માની ચિંતા વિશેષ કરી છે એટલે કે તમે આ ભવ પરભવમાં સુખની. પરંપરા મેળવવાની સાથે સાથે મુકિત સુખ પામી શકે. એટલા જ સારૂં તમને ધાર્મીક અભ્યાસ કરાવે છે પાપપુન્ય સમજાય
Page #524
--------------------------------------------------------------------------
________________
૫૦૧
આશ્રવ સંવર,બંધ મક્ષ સમજાય.હિતઅહિત સમજાય,શું તજવા જેવું શું આદરવા જેવું તે વગેરેનું સમ્યગ જ્ઞાન તમને અપાવેલ છે. અને આત્માની જોખમદારીનું ભાન કરાવેલ છે. છતાં અમારી ફિરજ તરીકે કહીયે છીએ કે તમેએ રાત્રિ ભેજનો ત્યાગ કર્યો છે. તેમ જ્ઞાનપંચમી વિગેરેનું આરાધન ચાલુ રાખ્યું છે. અને શ્રી નમસ્કાર મહામંત્રનું દિલમાં સ્મરણ સદા રાખેલ છે તે તે બધી શુભ પ્રવૃતિ ચાલુ રાખશે. જેથી રહેજે ક્રમે કરી શાશ્વતા સુખની પ્રાપ્તિ થાય. વળી એકલપેટા કદી પણ બનશે નહી. અનાથ, અપંગ, અંધ હેય વિગેરે ઉપર કરૂણા–અનુકંપા રાખજે. ઉચિત કરવા જેવું હોય, સહાય કરવા જેવું હોય, અનુકંપા કરવા જેવું હોય, તે તે મુજબ કરવાનું ચૂકશો નહીં સાધર્મી ભાઈઓ બહેનની સદાય ભક્તિ કરતા રહેશે.
આ બધુ જિનેશ્વરની વાણી ગુરૂમુખેથી સાંભળતા રહેશે તેજ ભૂલાશે નહી,ચિત્તની પ્રસન્નતાપૂર્વક જિનપૂજા વિગેરે કરજે ચિડામાં ઘણું સમજશો. જો કે કહેવા જેવું તે ઘણું જ છે પણ તમેએ જાણવા જેવું જાણી લીધેલ છે. વિખૂટા પડતા ઘણું જ દુઃખ થાય છે, હઈઉ રહેજે ભરાઈ જાય છે. આંખમાં આંસુ ઉભરાતા બંને પુત્રીઓ કહે છે કે હે ઉપકારી માતપિતાજી ? આપને ઉપકાર એટલો બધો છે કે આજીભથી વર્ણવી શકાય તેમ નથીજ ક્રોડ ઉપાયે કરીને પણ કદી વળી શકે તેમ નથી જ. અમારા હૃદયના ભાવ અમે કહી શકીએ તેમ નથી. એ તે કેવળી ભગવંત જ જાણે છે. આપે આપેલી હિતશીખા
Page #525
--------------------------------------------------------------------------
________________
* * ૫૨
મણ તેમાં એક એક અક્ષરમંત્ર સમાન છે. આપે હૃદયના જે જે ભાવ જણાવ્યા તે તે ભાવને અમો સમજી શક્યા છીએ સમુદ્રમાં પડેલા જીવને નાવ મલ્યા સમાન માન્યા છે આપના કહેવા મુજબ તેતે રીતે વર્તન કરશું આપ અમારા માતપિતા છે, અમારા ગુરૂ સમાન છો. અમારા પ્રાણથી પણ અધીક છે. આપના વચને શ્રદ્ધાપૂર્વક ચોલ મજીઠના રંગની જેમ પ્રમાણ કરેલ છે. - આપની આગળ અમે તે નાદાન છીએ અમે શું વિશેષા કહી શકીએ પણ હે માતપીતાજી અમારી ચિંતા કરશે નહી, અમે તે આપની આશીષરૂપ દાન માંગીએ છીએ સખીએ. સર્વે પણ આવી મળે છે, મર્મભાષામાં આનંદ વ્યક્ત કરે છે વહેલાસર પધારશે. આપના દર્શનથી પણ અમે સુખ અનુભવીએ છીએ વિગેરે જણાવે છે. ત્યારે બેઉ રાજકન્યા નિજ સખીઓને સમજાવે છે કે હે અમારી પ્રિય સખીઓ ? તમારો નેહ કદી ભૂલીશું નહીં તમો સદા હૃદયમાં શાંતિ રાખશો તે લલિત કહેતા આનંદજનક મેળો આપણે થશે જ. ' હે ભવિજનો ? આપણે જાણી લીધું કે માબાપ જે ધર્મ જ હોય તે જ પિતાના પુત્ર પુત્રીઓને સમ્યજ્ઞાન આપે છે. અપાવે છે. જેથી તેમનું જીવન કેઈપણ જાતના કલહ વિનાનું પસાર થાય છે અને પિતાના સંતાનો આત્મહિતમાં વળે તેજ ઈચ્છે છે. પાછળથી કોઈપણ જાતની હાયય કરવાનો પ્રસંગ આવતો નથી, તેવા ઉંચ શિક્ષણ વિના કંઇક માબાપને પાછળ ધણું ઘણું સહન કરવું પડે છે કલહ કંકાસથી ન બેલવાના વેણ
Page #526
--------------------------------------------------------------------------
________________
૫૦૩
વચનો બોલી નાંખે છે જીવનમાં શાંતિ મેળવી શક્તા નથી કેવા માઠા કર્મ બંધાઈ જાય છે. તેનું ભાનહેતું નથી દુઃખની પરંપરા ઉભી કરે છે અને મહાપુને મળેલ દુર્લભ માનવભવ હારી જઈ અન્ય દુઃખદાયી ગતિમાં જઈ રીબાય છે આવી દશા ન થવા પામે તે માટે જ સંતાનોને સમ્યગું જ્ઞાન અપાવી. વ્રત નિયમમાં રાખી, સુરકારપાડી તમારા ઘરે જન્મ પામેલાઓનું ધર્મમય જીવન બને તેમ કરશે. તેજ શ્રેયસકર છે.
ચૈત્ય પરિપાટી દેહરા ચિત્ય પરિપાટી ઘણા, કરતાં તેની નેંધ, અનુમોદન થાયે વળી, સંઘ દર્શન પ્રમોદ. ૧ બે હજાર પંદર (૨૦૧૫) ભલા,સિદ્ધિસૂરીશ્વર ખાસ, લબ્ધિસૂરીશ્વરને વળી, પ્રેમસૂરિજી પાસ. ૨ રામચંદ્રસૂરિવાળી, લક્ષ્મણસૂરિ હતા જ, મનહરસૂરિ જંબુસૂરિ, તે યાત્રા કરતાજ. ૨ દાન-જ્ઞાન મંદિરથી, ચૈત્ય પરિપાટી થતી જ, વચ્ચે પણ થઈ હશે ખરી, પુરી નેંધ નથીજ. ૪ કચ્છ વાગડ ઉધ્ધારક, જિતવિજય દાદા, પ્ર. પ્ર. શિષ્ય તેઓના, શાંતિસૂરિ સાદા. ૫ તેઓના સુશિષ્ય તે, સુજ્ઞાન વિજય પંન્યાસ, સાથે શિષ્યવક્તા ખરા, રાજેન્દ્રવિજયજી ખાસ ૬
Page #527
--------------------------------------------------------------------------
________________
૫૦૪
(૨૦૧૭)બેહજારને સત્તરમાં, સારંગતળીયાપોળ, ચિત્ય પરિપાટી કરી, કાપ્યા કર્મના દેર. ૭ બે હજાર પચીશમાં, ચૈત્ય પરિપાટી જણ, નાગજીભુદરની પાળથી, થઈ તે નોંધ પ્રમાણ. ૮ ઉપાધ્યાય શ્રી દર્શન, સાગરજી મહારાજ, કંચનસાગર ગણિવર, આદિ તેર મુનિરાજ. ૯ અભ્યદયસાગર તણું, ઉપદેશે યોજાય, ચૈત્યપરિપાટી શહેરમાં, ભવિજન બહુ હરખાય. ૧૦ શીખરબંધી દેરાસરે, ઘુમટબંધી ઘણાજ; સંવત ૨૦૨૫માં શહેરયાત્રા કરતાજ. ૧૧ ગણત્રી દેરાસર તણી, પ્રાયઃ કરીને જાણું, (૧૩૭) એક સાડત્રીશ છે, સંખ્યાનું પ્રમાણ. ૧૨ ઘરદેરાસરાબાશી(૨)પણ લખ્યાનથી ચિત્તધાર, વિગતવાર લખાય તે, ગ્રંથ થાય દળદાર. ૧૩ સાબરમતી સરખેજને, નરેડા બહુ જન જાય, ક્ષાંતિસૂરીશ્વર શિષાણુ,લલિત જિનગુણ ગાય. ૧૪
ઢાળ ૨૭મી (રાગ-દુઃખ દેહગ દરે ટળ્યા અથવા પુખલવઈ વિજયે જ્યારે ) રંગીલપુરથી ચાલીયા, શુભ મુહૂર્ત પ્રયાણ, બંદીજન આદી જોને, દેઈ દાન પ્રમાણ; ભવિયા ધરે જીણુંદનું ધ્યાન.
Page #528
--------------------------------------------------------------------------
________________
૫૫
નવા રસ્તે નદીનાળા ગ્રામો થઈ પહોંચ્યા વનહામ, લીલાછમ વૃક્ષે ભલારે, દીઠ રૂડું તીર્થધામરે.ભ. ૨ જિનપ્રાસાદ સ્થંભ કેરણી, રંગમંડપ વિશાળ, ભવ્યકાયાજનકમૂરતીરેસાક્ષાતુજિનબેઠાખ્યાલોભ. ૩ જિનભક્તોને જિનમત્યારે, દર્શન હોય પહેલાજ, રમેરે મેહર્ષવ્યાપી રહ્યોરે, કરી પૂજા વહેલાજ ભ૪ દ્રવ્યપૂજ૫છીભાવપૂજમાં, રંગજમાવ્યસંગાથ, પદ્મા-ભદ્રારાસનીદેરી,ગુંથે નાચગાન સાથેરે.ભ. ૫ છત્ર-ભાણકુંવર સતાર વીણા, બજાવતાં જિનધ્યાય, સમવસરણમહિમાભલોરેભદ્રાગાબીજીગાયરે.ભ. ૬ રાસથી દોરી ગુંથે ખરીરે, વળી છુટી કરે તેજ, અષ્ટકમ જે બાંધીયા તે, આતમ પતે છેડેજરે.ભ. ૭ કર્મ ગુંથણી કરીજ જાણે, છોડી ન જાણે જેહ, જન્મમરણની આંટીઘૂંટીઓ, નીકળીનશકેતેહરે ભ. જિન ગુણ ગાતાં કર્મ છુટેરે, ન સમજે આ ખેલ, રહસ્ય ગુરૂમુખે સાંભળીરે, કષાય રાગદ્વેષ મેરે ભ. ૯ પુન્યજોગે મુનિવરો પધાર્યા, દીધું સુપાત્રે દાન, સંસારની જાળતોડવારે. દેશનાદીધીસૂણીકાનરે ભ. ૧૦ વૈરાગ્યથા ત્યાંજરાયને, જોસંસાર અસાર, કે કંઈકબીજા સાથે રાજવીરે, લીયેદીક્ષા એકસારરે.ભ. ૧૧
Page #529
--------------------------------------------------------------------------
________________
૫૦૬
ફતેસિંહસાથબીજાધણારે,અન્યારાજી કહુ'ખાસ, છત્ર-ભાણ-મીજાજનાસહુ, વઢેભાવથીતાસરે.ભ. ૧ છત્રપુરીમાં પ્રધાન જાયે, રૂડું શણગારે શહેર, સામૈયુ કરે બહુ હાડથારે, જોવે પ્રજા ભલીપેરરે.ભ. ૧૩ આદિણંદને વઢીનેરે, રાજસભામાં સહુ જાય, અનેખને વરવહુઆએડાં, સિંહાસન ઝળકાયરે.ભ. ૧૪ જિનમહેાત્સવઆદર્યારે, અભિષેકપૂજાઆંગીથાય, અને કુંવરા ભક્તિ ભાવે, મધુર કંઠથી ગાયરેં.ભ. ૧૫ દેવપરીજેવી રાણીઓમને, જિનભક્તિ કળાજાણુ, જિતએછવદીપાવીયા,અનુમાદનીયગુણખાણુરેલ. ૧૬ શુભદિને અભિષેક સોડે, થાયે વિધિ અનુસાર, છત્ર-પદ્માતેરાજારાણી, ઈન્દ્રઈદ્રાણીઅવતારરે.ભ. ૧૯ ભાણુંવરને ભદ્રા તેપણુ, યુવરાજ યુવરાણી, રત્નજેવીકાયાપદ્મા-ભદ્રાનીસ્ફટીકછત્રભાણુદાનીરે.ભ. અનેમને દેવદેવીજ જેવા, એક સરખા સહુ જોય, ભૂલભૂલામણીમાંપડેરે, તુ નજાણે ફરક કાયરે.ભ. ૧૯ ભાગ્યશાળીએ ભાણકુવરનું, ધ્યેય મુક્તિનું છેજ, નિજકુટુ બને એવુ જથાય, સદાહૃદયમાંએજરે.ભ. ૨૦ ભાણુક વરેધ્યેયસિદ્ધજકરવા છેડાવ્યુ ભીખનુંકામ, ધમ શિક્ષણલીધાપછીરે, શીખેખીજાપછીકામરે,ભ. ૨૧
Page #530
--------------------------------------------------------------------------
________________
૫૦૭
સજજન શિક્ષક રાખીયારે, ધર્મ વ્યવહારને કાજ, નાનામોટાસશીખે, ફરજીયાતકેઈનનારાજરે ભ. ૨૨ એકડેએકથી કક્કોબારાખડી, શીખે રાજીરાજી થઈ હેશ થઈ ઘણી હવે ખરીરે, નવું શીખે કંઈકંઈરે.ભ. ૨૩ નવકારમંત્ર ઈરિયાવહીવળી, લેગસ્સ ચૈત્યવંદન, નમુથુણંજયવિયરાયથેવધ્યાકેઈતીવ્રમંદભ. ૨૪
વ્યવહારમાં કેઈ નામુલેખું, કઈ શિક્ષકનું કામ, કેઈકટલેરીકાઇ જશલ્પી, કોઈમણીયારીદુકાનરે ભ. ૨૫ કોઈ કાપડીયા, કેઈ ઝવેરી, કેઈ અધિકારી જાણ. ભરતગુંથણબેન શીખી, શીવણઘરગથ્થુકામરે ભ. ર૬ ત્રાંભા પીત્તળકાંસાચાંદીતણા, વાસણનકશીદાર, કેલિડકારણુસુથારી શીખ્યાબુદ્ધિઅનુસારરે.ભ. ૨૭ધર્મકરણ કરતાં થયા, જિનવાણીસૂણે સુખકાર, રાત્રિભેજનવાસીનખાવુંસમજે, કરતાંવળીઉપકારરે, છત્રકુંવરરાય દયાળુદાની, ભાણકુંવરનીતિન્યાય, સંસારમાં રહ્યાથકારે, કષાયમાને દુઃખદાયરે.ભ. ૨૯ રાજ્યરક્ષણ કરેપ્રજાનું પાલન, કર્તવ્યસમજી એમ, ભેગાવળ કર્મો ભેગવતાં, ઔષધ ખવાય જેમ ભ. ૩૦ પુન્ય દિવસો પસાર થાતાં, દંપતિસુખ ફળ થાય, પદ્મારાણીએ પદ્મકુંવરને, ભદ્રાએભાનુકુમારરે.ભ. ૩૧
Page #531
--------------------------------------------------------------------------
________________
- પ૦૮
દેવે કુંવર જેવાજ બંનેને, પુત્ર જન્મ્યા સુખકાર, પુન્યમૂર્તિઓ આંગણેરમતી, ધ કહેજોનારરે.ભ. ૩૨ કમેભણીગણી માતપિતાના, સંસ્કાર પામ્યા તેહ, માળેગું થતાંસુઘરીબચ્ચાં જાણેસ્વભાવીકએહરેભ. ૩૩ યૌવનપામ્યા યોગ્યબંનેને, પરણાવ્યા પણધાર, પુન્યસંગે પીતાગુરૂપધાર્યા થઆનંદઅપારભ ૩૪ ભાવતું હતું તે કહીઉ વૈધે, તેમ છત્ર-ભાણકુંવર, સામૈયું કર્યુંઉલ્લાસહઈયે, દિયે દેશના ગુરૂવર્ય.ભ. ૩૫ મહાનુભાવે રંગરાગમાં,મે, નરહે તેમાંમુંઝાઈ મેઘધનુષ્યરંગનરહસ્થાઈ,ક્ષણમાં જાયપલટાઈરે.ભ. ૩૬ વૈભવવનનારીતણાસુખ, ક્ષણીકઆયુ પણધાર, પ્રમાદપુગલસંગતજીને, નિજસ્વરૂપવિચારરે.ભ. ૩૭ સૂણી દેશના રાજમાતાજી, તેમ પંડિત પ્રધાન, છત્રભાણપદ્માભદ્રાબીજાપણુવૈરાગ્યમાંએકતાનભ.૩૮ રાજય આપી પદ્મકુંવરને, યુવરાજ ભાનુકુમાર, દીક્ષા મહોત્સવ આદર્યોરે અમારી પડહવિસ્તારરેમ. ૩૯ વિધિમુજબ ગુરૂ શુભમુહુર્તે, નાણસમક્ષ હિતકાર, આપેસંયમલોબીજાપણ વ્રતનિયમસુખકારરે.ભ. ૪૦ પદ્મ-ભાનુકુંવર ભાવના ભાવે, ગુરૂકહે સંયમશ્રેષ્ઠ, પણ સમયપાકેથી લેશો, છોડી સંસારની વેઠરે ભ. ૪૧
Page #532
--------------------------------------------------------------------------
________________
પહંe આંસુધારા સાથે વંદન કરતા, અહો ધન્યમુનિરાજ, વૈરાગ્યભાવેજ્યસંભાળે, કરતાધર્મનાકારેભ. ૪૨. મહાનુભાવે ! છત્ર-ભાણકુંવરનું ધ્યેયસિદ્ધથયું તેહ, કંઈકજનેનેધર્મમાડયાંમુક્તિમાર્ગે ગયાએહરેભ. ૪૩ છત્રકુંવર ભાણકુંવરનઆ, રાસપુરો થયે જાણ અલ્પબુદ્ધિથીકાઈથયું હોય જેવિપરિતલખાણરે.ભ. ૪૪ અજીતપ્રભુ મુજ નાથનીરે,સમક્ષ માફી માંગુખાસ, ત્રિકરણગેહુમિચ્છામિ દેઉદુમ્પંજિનપાસરે.ભ. ૪૫. લખાણ બહારથી લીધું બહુરે, મારૂં કંઈનગણાય, આભાર માનું છું અને તે મુજહિતકર થાય.ભ. ૪૬. સત્યવાદી નવકારમહિમા, જ્ઞાનપંચમી અધિકાર, અનેકભાની ભૂલ સુધારી,જ્ઞાની બન્યાશ્રીકારરે.ભ. ૪૭ અછત જીણુંદનેહું નમું થઈ શક્યું રાસનું કાજ, પૂજ્યવડીલેની સહાયથીગુણીજનગુણગાયાજેરે.ભ.૪૮૮
૨૭ મી ઢાળનું વિવેચન મહાનુભાવે ! શ્રી છત્ર–ભાણકંવરના લગ્ન થયા બાદ હવે રાજા ફતેહસિંહજીએ રંગીલપુરથી શુભ મુહૂર્ત પ્રયાણ કર્યું, ત્યારે બંદીજન આદિ બીજાઓને પ્રમાણરાર દાન દઇને સંતેલી. બનાવ્યા, જેથી તે ભવીજી પણ જીનેશ્વરના ગુણગાતા થઈ ગયા.
Page #533
--------------------------------------------------------------------------
________________
પ૧૦
- છત્રપુર તરફ પ્રયાણ કરતા નવા રસ્તે જાતા વચમાં નદી, નાળા, ગામે, નગરે થઈ એક ભારે વનમાં આવી પહોંચ્યા, લીલાછમ જેવા વૃક્ષની ઘટાઓ હતી ત્યાં એક તીર્થધામ જોવામાં આવ્યું, ઉંચા શીખરો ઉપર ધ્વજાઓ ફરકતી હતી, થંભો વિધવિધ કેરણીવાળા અને વિશાળ રંગ મંડપવાળુ જિનેશ્વરનું મંદિર હતું, તેમાં ભવ્ય મેટીકાયાવાળી જિનેશ્વરની પ્રતિમા જોતા જાણે સાક્ષાત્ અરિહંત બરાજ્યા છે.
જિન ભક્તોને જિનેશ્વર મલ્યા, દુધમાં સાકર મળે તેમ આનંદ થયે, તરતજ પહેલા પ્રભુજીના દર્શન કરતા રેમરોમ હર્ષ વ્યાપી રહ્યો, અને વહેલાસર પ્રભુપૂજાની સામગ્રી તૈયાર થઈ જતાં ઉત્તમ જાતીના ફળ ફુલ નૈવેદ્ય દીપધૂપ સ્વસ્તિક વિગેરેથી દ્રવ્યપૂજા કર્યા બાદ ભાવપૂજામાં સારે રંગ જમાવ્યો, છત્રકુંવર સતાર અને ભાણકુંવર વીણા વગાડતા જિનધ્યાનમાં એકતાન થઈ જાય છે, આ પ્રસંગે ભદ્રા સમવસરણનો મહિમા નાચગાન દાંડીયાઓ સાથે રાસ દેરી ગુંથતા ગાય છે, અને બીજી સાતને પણ પોતે ગવરાવે છે, તેવી જ રીતે વળી ગુંથેલી દેરીઓ ગાતાંગાતાં છૂટી કરે છે.
આ રાસ ડેરીમાં રહસ્ય સમાયેલું છે. આત્મા અષ્ટકર્મને બાંધે છે, ગુંથે છે, તેવી જ રીતે સમજણમાં આવી આત્મા નિગ્રંથ બની તેિજ અષ્ટકર્મને છોડીને તેડીને હળ બને છે,નિર્મળ બને છે જેઓ કર્મ ગુંથણી કરી જાણે પણ છોડી ન જાણે તે ૮૪ લાખ
Page #534
--------------------------------------------------------------------------
________________
૫૧૧
છવાયેનિમાં જન્મમરણની આંટીઘૂંટીમાંથી બહાર આવી શકતા નથી. સુ ! રાસદેરી ગુંથતાં છોડતાં જીનેશ્વરના ગુણનો મહિમા ગાતા કર્મો તૂટે છે, આ રાસદારી ગુંથવાનું કામ, તેને ખેલ સમજવાનો નથી, પણ જીનેશ્વરના ગુણ ગાવાથી તેમનું સ્વરૂપ જાણવાથી કર્મ છૂટે છે, આ બધુ રહસ્ય ગુરૂગમથી સમજી રાગ શ્રેષ-કષા, છોડવાના છે.
સમવસરણ રાસ દોરી (રાગ-દિલ દેવાયું (૨) નતું જેવું એ એનું મેહક મુખડું જોવાયું) મન લેભાયું (૨) હતું સાચું જ્ઞાન જેમાં ચંચળ ચિતડું મહાયું મન
સોના રૂપાને હતે, રતનને કોટ હતું, દરવાજે તેરણીયા શોભે, સિંહાસન રખાયું. મન. ૧
ધર્મનું ચક્ર રાજે, અષ્ટ મંગળ આગે, ઈન્દ્રવજ આકાશે ફરકે, દુલ્ભી બજાયું. મન ૨
અશેકી છાંય હતી, પર્ષદા બાર હતી, સુરનર તિર્યંચ જાતિ શ, વૈરને ભૂલાયું. મન. ૩
કેવળ જ્ઞાન હતું, ઝળહળતું તેજ હતું. નરનારી સુખેથી જુએ, ભામંડળ રચાયું. મન૪
વાણીના ગુણ મીઠા,જનમાંગાજી ઉઠયા, * ચઉમુખે જિનવાણું બેલે, દલડું ડોલાયું, મન, ૫
Page #535
--------------------------------------------------------------------------
________________
'તનું પાન કરે, સમ્યમ્ જ્ઞાન ધરે, વિભુના અતિશય જેઈ મિથ્યાત્વ ભગાવ્યું. મન ૬
ક્ષાંતિ ભવિક લહે, રૂચિ લલિત રહે, સમવસરણની શોભામાંથી, કાંઈ ન કહેવાયું. મન૭
મહાનુભાવે! પુણ્યશાળી આત્માઓને પુન્યાનુબંધી પુન્યના ચગે આત્મહિત સાધન સામગ્રી મળી જ રહે છે. તેઓના પુન્ય યોગે સંયમયાત્રા સંયમની આરાધના કરતા વિહાર દરમ્યાન જિનતીર્થના દર્શન કરવા માટે પૂ. મુનિરાજે તત્ર પધાર્યા, તે જાણીને રાજા-કુંવરો વિગેરેને અતિ હર્ષ થયે, સુપાત્રમાં દાન દીધું, પૂ. જ્ઞાની મુનિરાજે સંસારની જાળને તેડીનાખે તેવી સએટ અમોઘ દેશના દીધી, તે સાંભળી રાજા ફતેહસિંહજીને ભારે વૈરાગ્ય જાગે, સંસાર અસાર જણાયે રાજાફતેહસિંહજીની સાથે બીજા રાજાઓને પણ વૈરાગ્ય થવાથી દીક્ષા લઈ રાજર્ષ બન્યા, જંગલમાં મંગલ વર્તાઈ રહ્યો, નવા રાજા છત્રકુંવરે તેમજ યુવરાજ શ્રી ભાણકુંવરે બંને વહુરાણીએ વિગેરેએ બહુજ અંતરના ભાવથી અનુમોદન કરતાં વંદન કર્યું, પૂ. મુનિરાજ વિહાર કરી ગયા.
હવે પ્રધાનજી છત્રપુરીમાં અગાઉથી જઈ શહેર શણગાર્યું, નવા રાજા તથા યુવરાજશ્રી બંને નવી રાણીઓ સાથે છત્રપુર આવી પહોંચતા બહુજ ઠાઠમાઠપૂર્વક આબેહુબ સામૈયું તે સામેયું પ્રજાજન ભલીપર જોઈ શકે તેવી ગઠવણે કરાઈ હતી,શ્રી
Page #536
--------------------------------------------------------------------------
________________
૫૧૩
આદિનાથ પ્રભુજીના દેરાસરપાસે આવતાં બધાએપ્રભુજીના દર્શન કર્યાં,બાદ રાજસભામાં ગયા, બ ંનેક વરા બનેવહુરાણીએ જ્યારે રાજિસ હાસન ઉપર બીરાજ્યા ત્યારે સિંહાસન પણ ઝળકીયા.
જિનમદિરામાં જિનમહેાત્સવ શરૂ કર્યા, પૂજાએ ભણાય છે, નવનવી આંગી રચાય છે, ઉદારભાવથી પ્રભાવના થાય છે, બંને કુંવરા સારૂ સંગીત જાણે છે, વળી કંડપણ મધુર છે, તેમ વળી દેવપરીઆ જેવી અને વહુરાણીએ પણ ભક્તિકળામાં નિપુણ છે, અજોડ છે, જેથી જિન પૂજાએ ભણાવતા સહુ કોઇને અનુમોદનીય થાય તેવા જિનમહેસ્સવ દ્વીપાવ્યા. હવે પ્રધાનજીએ જિનઅભિષેક કાર્ય પુરા થયા બાદ શુભદિને રાજઅભિષેક કરાવવાનું નક્કી કર્યાં મુજબ વિધિ અનુસાર અભિષેક થયા, ઈન્દ્ર ઈન્દ્રાણીના અવતાર જેવા છત્રકુવર અને પદ્માવતી શાભવા લાગ્યા, શ્રીભાણક વર અને ભદ્રા, તે યુવરાજ ને યુવરાણી બન્યા, બંને બને ૬ પતી રૂપે ૨ગે વયે સરખા હેાવાથી જોનારાએ ભૂલભૂલામણીમાં પડી જતા હતા, એકદમ ફરક જાણી. શકતાં પણ નથી, પદ્માવતી અને ભદ્રાની કાયા રત્નકાંત જેવી હતી, તેમ છત્રકુવર અને ભાણુક વર પણ સ્ફટીક રત્નની ક્રાંતિવાળા અને દેવસમાન શાભતાં હતા, બંને દાનેશ્વરી બન્યા છે, પ્રજાનું સુખેથી પાલન કરે છે.
સુજ્ઞા ! ભાણકુવરનુ ધ્યેય મુક્તિનું હાલ છેજ, તે ધ્યેય ઉપર પોતાના કુટુંબને લાવવા માટે પેાતાના હૃદયનો ભાવ છે એ
Page #537
--------------------------------------------------------------------------
________________
૫૧૪
ધ્યેય સિદ્ધ કરવા માટે ભીખ માંગવાનું કામ છોડાવ્યું અને ધર્મશિક્ષણ આપવા માટે શિક્ષક રાખ્યા, ફરજીયાત રાખ્યા છતાં કોઈપણ નારાજ નથી. ધાર્મિક તેમજ વ્યવહારીક અભ્યાસ કર્યો બાદ પોતપોતાના કામે જાય છે, એકડે એકથી અને કક્કાબારાખડીથી ભણતા બહુ રાજી થાય છે, હોંશ વધવા લાગી જેથી કંઈને કંઈ નવું શીખવા માંડયું, ધાર્મિકમાં શ્રી નવકારમંત્ર વિગેરેથી ભણતાં ભણતાં ઇરિયાવહી–લે સત્યવંદન, નમુ
થ્ય, વિયરાય, અભુટ્ટીઓ, વિગેરેમાં આગળ વધવા લાગ્યા કેઈ ધીમેતે કઈ જલદી,પણ ભણવામાં રસ થવા લાગે.
વ્યવહારમાં પણ કાઈ નામુ લખુ શીખ્યા, કઈ શિક્ષકનું કામ. કેઈ શીલ્પી. કેઈ કટલેરી, કોઈએ મણીયારી દુકાન કરી, કેઈ કાપડીયા થયા, કેઈ ઝવેરી એકસી બન્યા, કેઈ રાજ્યમાં
અધિકારી બન્યા, કેઈ ત્રાંબા પીત્તળ કાંસા ચાંદીના નકશીદાર વાસણનું કામ શીખ્યા, કેઈ લાકડાની કેરણી, કેઈ સુતારીકામ, એમ બુદ્ધિ અનુસાર આગળ વધતા ગયા. બેનો પણ ભરતગુંથણકામ, શીવણકામ વિગેરે ઘરગથ્થુકામમાં જાણવા લાગી, જેથી સુખેથી નિર્વાહ કરતાં કરતાં ધર્મકરણી કરતા પણ થયા, જિને શ્વરનીવાણી ગુરૂમુખેથી સાંભળતા રાત્રિભોજન ન કરાય વાસી અન્ન ન ખવાય એમ સમજતા થયા એટલું નહીં પણ વર્તનમાં મૂકવા લાગ્યા, વળી ઉપકાર કરતા પણ શીખ્યા, આ રીતે પિતાના કુટુંબને ધીરે ધીરે મુક્તિ ધ્યેય ઉપર ચડાવ્યા.
Page #538
--------------------------------------------------------------------------
________________
પાપ
મહાનુભાવે ! રાજા છત્રકુમાર તથા યુવરાજ ભાણકુંવર બંને દયાળુ-દાની છે, નીતિ ન્યાયના જાણુ છે, ધર્મ કાર્યોમાં અગ્રેસર છે, સંસારમાં રહ્યા હૈવા છતા કષાયે મહાદુઃખદાયી છે એમ સમજેલા છે, ઔષધ ખાવાની જેમ ભેગાવલી કર્મો ભોગવી રહ્યા છે. આ રીતે પુન્ય દિવસે પસાર કરતા બંને રાણીઓને એકએક પુત્રની પ્રાપ્તિ થાય છે, પદ્મકુંવર અને ભાનું કવર નામ રાખ્યા છે, તે બંને પુત્ર પણ નાની ઉંમરવાળા બાલક જેવા. જાણે આંગણામાં દેવ રમતા હોય ! એવા જેવાય છે, જેનારાઓ પણ બહુ ખુશ ખુશ થઈ ધન્ય માનવા લાગ્યા, માતાપિતાનાજ સરકાર મેળવી ક્રમે કરી ભણીગણી હુશીયાર થયા, સુઘરીના બચ્ચાં માળે બાંધતા જેમ શીખી જાય છે, તેમ આ પણ બને અભ્યાસમાં આગળ વધી અને યૌવનવયને પણ પામ્યા, ત્યારે બંનેને પરણાવ્યા, રાજ્ય કારભાર સંભાળી શકે તેવી યોગ્યતાવાળા થયા, હવે છત્ર-ભાણકુંવરના પુન્યવેગે પિતાના પિતા ગુરૂ સમુદાય સાથે ઉધાનમાં પધાર્યા છે, એવા ખબર મળતાં ભાવતુ. હતુને વૈધે કહ્યાની જેમ આનંદ થયે, વધામણી આપનારને ન્યાલ થઈ જાય તેટલું દાન આપ્યું.
ખૂબ ખૂબ હુલ્લાસપૂર્વક અપૂર્વ સામૈયું કર્યું, શ્રી આદિનાથ પ્રભુજીના દર્શન કરી ઉપાશ્રયે પધાર્યા, પૂજ્ય ગુરૂવર્યો દેશના આપતાં જણાવ્યું કે હે મહાનુભાવે ! તમે દુનિયાના પૌદ્ધ ગલિક રંગરાગમાં મુંઝાઈ ન રહે, કારણ કે એ મેઘધનુષ્યના
Page #539
--------------------------------------------------------------------------
________________
પા
રંગ જેવા અસ્થાયી છે, ક્ષણવારમાં પલટાઈ જતા વાર લાગશે નહી. તમને મળેલ આ વૈભવ, આ યૌવન અને આયુષ્ય, તેમજ સ્ત્રીસ ંબંધીના સુખા સર્વે ક્ષણીક છે, તેમા રાચી માચી રહેવા જેવું છેજ નહી. ખૂબડા વિચાર કરી પ્રમાદ તેમજ પુદ્ગલના સંગતજીને પોતાનુ સ્વરૂપ વિચારો અનેક દાખલા છાંતવાળી દેશના સાંભળી છત્રકુવરની માતુશ્રી જે રાજમાતા છે, તે સૌથી પહેલાજ વૈરાગ્યને પામ્યા, તેમજ પડિતજી તથા પ્રધાન વિગેરે છત્રક વર ભાણકવર-પદ્માવતી-ભદ્રાવતી વિગેરે વૈરાગ્યમાં એકતાન થવાથી પદ્મકુવરને રાજ્યગાદી બેસાડી, ભાનુકુ મારને યુવરાજપદે સ્થાપી, અમારા પડહેા વગડાવી જિનમહાત્સવાદિ કાર્યો કરી દીક્ષા મહેાત્સવ આદર્યું.
શુભમુહૂર્તે નાણુ સમક્ષ વિધિ મુજબ ગુરૂમહારાજે દીક્ષા લેનારાઓને ઢીક્ષા આપી અને ત્રતા ઉચ્ચરનારાઓને ત્રત ઉચ્ચરાવ્યા. આ બધુ જોવાથી મહાવ્યસની પુરૂષોએ વ્યસના છેડયા. પદ્મકુંવર તેમજ ભાનુકુમાર પણ દીક્ષાની ભાવના જણાવતાં ગુરૂમહારાજે કહ્યું કે સયમ એજ શ્રેષ્ઠ છે, પણ હજી તમારે સંસારની વેડ અર્થાત્ ભેગાવળી કર્મો બાકી છે, તે સમય પરિપકવ થયે તમા પણ દીક્ષા લઈ આત્મકલ્યાણ કરી શકશે. આ મુજબ ગુરૂમહારાજના વચને સાંભળી અહે। અહે મુનિરાજોને ધન્ય છે. એમ બેલતા આંખમાંથી આંસુની ધારા છેડતા પૂજ્ય વર્યાને વંદન કરે છે. વૈરાગ્યભાવે ધના કામ કરતા શ્રીનવકાર
Page #540
--------------------------------------------------------------------------
________________
પ૧૭.
મંત્રનું સદા હૃદયમાં સ્મરણ કરતા પિતાના પીતાઓનું તેમજ દાદા મહંતનું પણ મરણ ધરીને રાજયનું પાલન કરતા રહ્યા છે.
હે મહાનુભાવે ! છત્રકુંવરનું પ્રથમ યેય પોતાનું રાજ્ય મેળવવાનું હતું. તે સિદ્ધ થયું અને ભાણકુંવરના સહવાસથી મુક્તિનું શ્રેય થતા મુક્તિ માર્ગ પણ લીધે. શ્રી ભાણકુંવરનું પણ પોતાના કુટુંબને ભીખ છોડાવવાનું હતું, તે છોડાવીને મુક્તિનું ધ્યેય કરાવી પિતે પણ મુક્તિપંથે ગયા. તેમ હે ભાગ્યશાળીઓ આપણે પણ તેમના ધર્મરાગનું અનુકરણ કરી મુક્તિ માર્ગે વળીયે. જેથી શાશ્વતા સુખને પામીએ. - સુ ! શ્રી છત્ર-ભાણકંવરનો રાસ પુરે થયે જાણે. અલ્પબુદ્ધિથી જે કંઈ વિપરીત લખાણ થયું હોય તેની વિકરણ ચિંગે શ્રીઅજીતનાથપ્રભુની સમક્ષ માફી માંગી મિચ્છામિ દુક્કડ દઉ . આ રાસમાં બહારથી લખાણ ઘણું જ લીધુ છે, મારૂં નહીવત જેવું જ છે. સર્વેને આભાર માનું છું તે મારા હિતનું કારણ છે, સત્યવાદી કર્મસ્વરૂપ નવકારમહિમા, જ્ઞાનપંચમીને અધિકાર, અનેક ભવેની ભૂલ સુધારી મહાન જ્ઞાની બનેલા મહત્માઓના ચરિત્રે જાણવા જેવા, વર્તનમાં મૂકવા જેવાજ છે. શ્રી વીરવિજ્ય ઉપાશ્રયના જિન મંદિરમાં બિરાજતા શ્રી અજીતનાથપ્રભુજીને નમન કરવાથી તેમ પૂજ્ય વડીલેની ઉમદા સહાયથી ગુણી જનેનો ગુણ ગાયા છે.
Page #541
--------------------------------------------------------------------------
________________
૫૧૮
કળશ તપગચ્છધારક મેહવારક, મુનિમોહન જણીયે, જ્ઞાનીતપસ્વી શિષ્યસાર, તેહના પ્રમાણીયે. જ પંન્યાસજી શ્રી હર્ષ મુનિ, શિષ્ય ચેથા તે હતા, જિન શાસને રાગી બની,ગુરૂભક્ત કામદીપાવતા. ૨ નિશ્રાધરે ભક્તિ મુનિજી, તેહની ભારે માયા, તપસ્યા કરી આગ્રાજ પાસે, સ્વર્ગવાસી તે થયા. ૩ તેઓના જે શિષ્ય રત્ન, ક્ષાતિ મુનિ જે થયા, ગુણોજ તેવા નામ જેવા ક્ષતિ સૂરીશ્વર બન્યા. ૪ વિદ્વાન શિષ્ય તેઓના, પંન્યાસ પદવીગુણધરા, ગણિવર્ય શ્રી કીર્તિમુનિજી, બાલબ્રહ્મચારી ખરા, ૫ તેઓના ગુરૂભાઈ નાના, રાસ રચના આદરી, એમાંજ નિજ મુનિ લલિતે, બુદ્ધિ તેમાં વાપરી. ૬ શુભ જૈનપુરી રાજનમજે, વીર વિજય ઉપાશ્રયે, રહી પૂજ્ય શ્રીપંન્યાસજી કીર્તિ ગણિવર આશ્રયે. ૭ સંવત બે હજાર પચીસ, અક્ષયતૃતિયા ખાસ જે, પુરો કર્યો કહું છત્ર-ભાણ, કુંવરને આ રાસ તે. ૮
સમાપ્ત હક્કજ
Page #542
--------------------------------------------------------------------------
________________
શ્રી છત્ર-ભાણકુંવરના રાસની બુકમાં દ્રવ્યના નકલા સદ્દઉપયોગ કરનારની નામાવલી.
૧૧ અમદાવાદ લવારની પાળ જૈન શ્વે. મૂ. ઉપાશ્રય પેઢી પૂ. પં. શ્રી રામવિજયજી મહારાજના ઉપદેશથી ૧૬ ,, અરૂણસાસાયટી સાધ્વીજી શ્રી ચંપાશ્રીજીના શ્રેયાર્થે સાધ્વીજી શ્રી જયતિશ્રીજીના ઉપદેશયી
<
3
૪
w
~
,, ઉસમાનપુરા શાકલચંદ ફુલચંદના પુત્ર તરફથી હવેલીવાળા શે. ત્રિભેાવનદાસ છગનલાલના ધર્મ પત્ની વિધવા કેવળીબેનના શ્રેયાર્થે [ ગેાધવીવાળા ] ભાઈ મંગળદાસ શીગભાઈ ઠે. ઘાંચીની પેાળમાં તાસાની પાળમાં શા. માણેકલાલ રાયચન્દ્વના શ્રેયાર્થે લાલાનાખાંચે શા.રસિકલાલ ભાગીલાલ હ. ધનલક્ષ્મીબેન
૨
૧
""
""
""
34
""
36
""
""
77
""
99
""
7.9
""
,, 29
99
નાથીબાઈના ઉપાશ્રય તરફથી હ. મણીબેન અમદાવાદ ભાઈ કસ્તુરચંદ અમરશી વેપારી માણેકચેાક. શીવલાલભાઈ ફતાસાની પાળ બ્રહ્મપાળમાં
3
સાધ્વીજી શ્રી ચરણશ્રીજીના ઉપદેશથી ઝવેરીવાડ ૧૨ (રાજસ્થાન) રામગંજમડી શેઢલાલચ’દજી અશેાક,અનિલ, શ્રીપાળ,અશેાકકુમારની માતાજી સરે વરબાઈએ પુણ્યાર્થે
99
ખારાકુવાની ખડકી જાસુદબેનના શ્રેયાર્થે હ. ચંન્દ્વનગેન
અદાશાની ખડકી જાસુબેનના શ્રેયાર્થે હ. ભાઈ રજનીકાંન્ત
૧૨ ગરાઠવાળા નાપુલાલ કનૈયાલાલ આગરમલ મદનલાલ ઈન્દ્રમલ પ્રકાશ ભંડારી અપની માતાજીભાઈ કસ્તુરબાઈ કે, ઈન્દ્રમલજી કે ખાઈ કંચનબાઇએ અપના પુણ્યાર્થે
Page #543
--------------------------------------------------------------------------
________________
છે 6
૮૦ એક સગ્ગહસ્થ તરફથી મુંબઈ ભાતબજાર ૪૦ આશારીયાભાઈ નથુભાઈ કચ્છ [બીદડા). ૪૦ જામનગર શ્રી જૈન તપગચ્છ વિશાશ્રીમાળી ઉપાશ્રયપેઢી ૧૬ બેર [જી.હજારીબાગ) હમણભાઈસા.શ્રીજબૂશ્રીજીના ઉ. ૭ હરજી [રાજસ્થાન જૈન મૂ. સંઘ સા.શ્રીવિનયશ્રીજીના ઉ.
, , ફજમલજી ,, ,, જ શીવગંજ રાજસ્થાન) સાધ્વીજીશ્રીકળશ્રીજીના ઉપદેશથી ૩ કાલેદ્રી , સાધ્વીજીશ્રીખાંતિશ્રીજીના ઉપદેશથી ૩ જામનગર મહાનગીનદાસ તુલસીદાસ માંડવી ટાવર પાસે ૮ શાંતાક્રુઝ (મુંબઈચુનીલાલ પ્રેમચંદના પુત્ર તરફથી ૮ ,, ,, ભાઈશીવલાલ કાળીદાસ તેમનીમાતશ્રી
" મતીબેનના શ્રેયાર્થે ૪ નડીયાદ જૈનધેમૂ. તપગચ્છસંઘ હ. કુલચંદભાઈ ૧૫ નવસારી શ્રી પાર્શ્વનાથજી જૈન દેરાસર પેઢી પૂ. ભક્તિ | મુનિજીમ.ના ઉપદેશથી ૪ સીસેદરા જૈન.મૂ. તપગચ્છ ઉપાશ્રયથી હ. દેવચંદભાઈ ૨૫ સુરત છટાલાલ ગોરધનદાસની વિધવાસ્વ.દયાકેરના શ્રેયાર્થે
હ.લીલાવતીબેનપૂમુનિશ્રીભક્તમુનિજીમહારાજનાઉપદેશથી પ , (ધીરૂભાઈ) ઈશ્વરલાલ મગનલાલની માતુશ્રીના શ્રેયાર્થે ૫ , કાન્તિલાલ છગનલાલ ઝાંપાબજાર ૫ ) ખુશાલચંદ તારાચંદ જરીવાળા ગોપીપુરા ૫ , ચીમનલાલ ડાહ્યાભાઈ નંદરબારવાળા
બાબુભાઈ ધનજીભાઈ સગરામપરા , લલુભાઈ લાલુભાઈ સુખડીયા ગેપીપુરા
રતિલાલભાઈ તથા જયંતિભાઈ નવાપુરામાં સા.
શ્રી સૌભાગ્યશ્રીજીના ઉપદેશથી , વડાચીટા સાધ્વીજી શ્રી કુસુમશ્રીજીના ઉપદેશથી
م م م م
ه ه ۸
به
Page #544
--------------------------------------------------------------------------
_