________________
* * -
૬
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ તથા ભવ–આ પાંચ પદાર્થો જે જોવામાં આવે છે. જ્યારે કોઈ શુભ કર્મને સુખ વિપાક ઉદયમાં આવે છે. ત્યારે તેના કારણ તરીકે પુપમાળા ચંદન વગેરે દ્રવ્ય, ઘરના બાગ બગીચા અથવા અનુકુળ ઘર વગેરે ક્ષેત્ર, વર્ષાઋતુ-વસંતઋતુ વગેરે કાળ, ભાતભાતના રંગ તથા સુગંધી વગેરે સુખાવહ ભાવ, તથા દેવ–મનુષ્ય વગેરે ભવ (જન્મ) પાંચ પદાર્થો જ નિત્ય હયાત હોય છે.
અશુભ કર્મને દુઃખ વિપાક જ્યારે ઉદયમાં આવે છે. ત્યારે તેના કારણ તરીકે પણ તરવાર, ઝેર, એ દ્રવ્ય, કેદખાનું વગેરે ક્ષેત્ર અને પ્રતિકુળ ગ્રહ વગેરે કાળ અને અપ્રશસ્ત (એટલે ઈદ્રિને ન રૂચે એ) રંગ, ગંધ, પશે, કે રસ વગેરે ભાવ તથા મનુષ્ય-તિર્યંચ વગેરે ભવ, એ પાંચ પદાર્થો જ હંમેશા જોવામાં આવે છે એટલે કે શુભ કર્મોના વિપાક હેતુઓ દ્રવ્યક્ષેત્રાદિ શુભ હોય છે, અને અશુભ કર્મોના વિપાક હેતુઓ દ્રવ્ય-ક્ષેત્ર વગેરે અશુભ હોય છે.
આવાજ કારણથી જાંતિષશાસ્ત્રમાં કહેલી ચદ્ર-સૂર્યાદિની ગતિ જેઓના જન્મ નક્ષત્ર વગેરેની સાથે વિરોધવાળી હોય છે. તેઓનાં અશુભ કર્મો પ્રા કરી તેવા પ્રકારની અશુભ વિપાક સામગ્રીને (અશુભ ફળ વિપાકને તૈયાર કહે છે, અશુભ ગ્રહ વિગેરેના સામર્થ્યથી તેઓનાં અંશુલ્મ ક તેજ સમયે આઈ આવીને અશુભ ફળ પરપરાને અપણ કરે છે, એ રીતે પરિ
જ
:
1
છે