SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ઉતરી ગઈ. ગમી ગઈ. જેથી છત્રકુંવરને જે જે પૂછયું તે તે તુરતજ ઝટઝટ કહી દીધું. નામ ઠામ એાળખાણ દરેક બાબત ખાત્રી પૂર્વક જણાવી. તે સાંભળી જાણીને રાજા રાણી મંત્રી વિગેરે ખુશખુશ થઈ ગયા. ભાગ્યશાળીએ ? અંતરાય કર્મને અબાધાકાળ હવે પુર થયે હેવાથી બધા સંજોગો અનુકુળ થયા અને આનંદ આનંદ વર્તાઈ રહ્યો. મહાનુભાવો ! સત્યવાદી ભાણકુંવર તેમ વળી રાજપુત્ર છત્રકુંવર બંને ગુણવાન છે તેમજ ધીરજ ધરનારા છે. ક્ષાંતિગુણના બને ગંભીર દરીયા છે. તેમજ બંને લલિત કહેતા મનહરનારા સાચા હીરા છે. હવે અબાધાકાળને પ્રસંગ આવવાથી તેની સમજણ એજ રાગ પ્રમાણે એ સંબંધ હવે પછીની વીશમી ઢાળમાં ચાલુ રાખી છે. ઢાળ ૨૦ મી લક્ષ્મીનારાયણ પોળમાં કુંથુનાથ જીન વાસ, શીખરબંધ પાડાપોળે ભવ્ય જીનાલય ખાસ. ૧ નમિનાથ એકવીશમાં કર્યા દર્શન એકતાન, ઉપર ખરા તેમ ભેયરે બેસી લગાવ્યું ધ્યાન. ૨ ખાડીયા ગાંધીરોડપર ચાર રસ્તા કહેવાય, સંભવનાથ બીરાજતાં, સંઘનમી ગુણ ગાય. ૩
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy