________________
૪૯૧
૨૯
સુખમાં છલકાઈ ન જશારે,દુઃખમાંનથશાનિરાશ, પતિભક્તિસદાધારજોરે, એજ ખરૂ સુખ આશ વિ. ૨૮ રાત્રિભાજનને ત્યાગહેરે, વ્રતપ'ચમી ધરો છેજ, નવકાર સદાદિલસ્મરો, સુખસ્હેજેમળેતેાજ.વિ. એકલપેટાનકદી થજોરે, અનાથ અપંગ અધ કાય, કરૂણાજયણારાખજોરે, સહાય ઉચિતજેમહાય.વિ. ૩૦ સાધમી ભક્તિ સદા રહેરે, જો જનવાણી સૂણોજ, ચિત્તપ્રસન્નજિનપૂજવારે,થાડામાંઘણુ સમજોજ,વિ. ૩૧ કહેવા જેવું તેા ઘણુ જ છેતે, જાણી લીધુ છે તમેજ, વિટાપડતાં દુ:ખધણુ રે, હઇઉ ભરાયે સ્હેજ.વિ. ૩૨ પદ્મા-ભદ્રા કહે માતાજી, પિતાજી આપ ઉપકાર, ક્રાડો ઉપાયે નજ વળે તે, કેવળી જાણે વિચાર.વિ. ૩૩ એકએકઅક્ષરમ ત્રસમારે, જણાવ્યાહૃદયનાભાવ, તે તે નિશ્ચે ધારશુરે, સમુદ્રમાં મળે નાવ.વિ. ૩૪ માતપિતાઆપ આપજગુરૂ, આપઅમારા પ્રાણ, આપ વચને શ્રદ્ધા ભરીરે, મš રંગ પ્રમાણ.વિ. ૩૫ અમ આલક શુ બોલીયેરે, આપ આગળ નાદાન, ચિતાનકરોાઅમતણીરે, માંગીયેઆશીષદાન,વિ. ૩૬ સખીએસહુ આવીમળેરે,મમ` ભાષામાં આનંદ, વહેલાસર પધારારે, થાયે દર્શને સુખકંદ,વિ. ૩”