________________
૪૭
કાતક પુનમે ઘણુ, તીર્થ પટ્ટો બંધાય, વાજતે ગાજતે ચતુર્વિધ, સંધ મેળો ભરાય. ૫ હર્ષતરંગ ઉમંગથી, સિદ્ધાચલ સન્મુખ, ચૈત્યવંદન સ્તવને કહ્યા, પણ ન લાગી ભૂખ. ૬ ખમાસમણ ૨૧ કઈ કઈ એકસોને આઠ, દેતાં નરનારી બહ, જોવા જેવો ઠાઠ. ૭ જાત્રા સિદ્ધાચલ તણ, જાણ કરતાં આજ,
તેવાજ ભાવે દર્શને, લલિત સિધ્યા કાજ, ૮ (રાગ-ધર્મને છોડીને ધર્મ રહે કયાં, જેને નીતિ રીતી ઉરમા ધરી છે.
અથવા-તું મેરા મનમેં, તું મેરા દિલમેં ધ્યાન ધરૂં પલપલમેં હે જીન સાચાને છોડીને સત્યરહેક્યાં, જેની પાસે સત્ય વસ્તુ ખરી છે, ખોટાને ખોટું કહેજએવા,થઈવીરલાજ શકીર્તિ વીછે.સા, રાજા કહે બંનેએકજ સરખા,દેખાઓ પણ વેશફરક છે, ખોટાખરાની પરીક્ષાભૂલું,દષપાત્રબનું નક્કીમરણ છે.સા.૨ ભાણો કહે હે રાજન સૂણો હું આવ્યું ત્યારે ભેટ હતોને, કેપિતાણમાતનેફેઈકાકામામાને નહી જાણતેને સા. કોણમિત્ર વળી કુટુંબકબીલે,નામઠામ નહી જાણકઈ એકડેએકથીઅભ્યાસમને કરાવ્યપંડિતરાખીજઅહીં, સ, નવકારમંત્રવળીજિનદર્શન, શ્રદ્ધામનેહતી-હઝઘણી છે, આભવપરભવસાથે રહે એવી ઇચ્છાધકહુંમુજતણું છે.