________________
- ૐ નમે નાણક્સ પૂ. આ. શ્રી શાન્તિસૂરીશ્વર પાદ પ ની મુક્તિ દયેય, ન કારમંત્ર, જ્ઞાનપંચમી,
જ વાદી ઉપર
|
શ્રી છત્ર-ભાણકુંવરનો રાસ
ખંડ બીજો
આદિનાથ નગીનાપોળ, રતનપોળની પાસ, કહું ઝવેરીવાડમાં, વાઘણપોળ સમાસ. ૧ ઉપકારી મહાવીર પ્રભુ, વળી ચિંતામણિ પાસ, આદિનાથ ત્રણ ભેંયરે, વિશાળ કાયા જાસ. ૪ અજીતનાથજી શેભતા ભમતી દેરીઓ સાથ, આંબલીપળ નજીકમાં, ભેયરે સંભવનાથ. ૩ સંભવ પ્રતિમા કુટ, સાડા છ હશે જ, દર્શન કરતા આત્મા, દિલમાંહે હરખે જ. ૪ ચૌમુખ ખડકીમાંવળી, શાંતિ જિન ચૌમુખ, અજીતનાથ પ્રભુજીતણા, દર્શનથી બહુ સુખ. ૫ કસુંબાવાડે આદિનાથ વિધાશાળે પ્રભુપાસ, અષ્ટાપદ નંદીશ્વરે વંદુ હું જિન ખાસ. ૬
૧૬