________________
૩૭૪
દેરાવાળી પિળમાં, શાંતિનાથ સુખકાર, સદા સમજી છીએ, બંધાવ્યું મહાર. ૨ ચોખાવટીયા પિળમાં, મહાવીર મનમેહે, લાવરીની પળે કહું, વાસુપૂજ્ય સેહે. ૩. ભડેરીની પળમાં, વાણીયાશેરી કહેવાય, સુમતિનાથ બીરાજતાં, દર્શનથી દુઃખ જાય. ૪ કંસારાનું ડેલું તે, સ્ટેશન પાસ નજીક, અભિનંદન જન નિરખતાં,લાગી કર્મને બીક. ૫ સરસપુર વાસણોરી, સુમતિનાથ મંદિર, ભાવે ભાવના ભાવતાં, તોડી કર્મ જંજીર. ૬ હઠીભાઈની વાડીમાં, બાવન જીનાલય, ધર્મનાથજી નિરખતાં, કર્યો કર્મને ક્ષય, ૭ ત્રણ વીશીના પ્રભુ, પ્રાય જોવા મળે ધારે, ઉપર નીચે ભમતિ બધેર્યા દર્શન સુખકાર. ૮ કેમ્પ સદરબજારમાં, સુમતિનાથ હજુર, ગીરધરનગરે આદિનાથ, વાસુપૂજ્ય હરીપુર. ૯ ભેયરે શાંતિનાથના, કર્યા દર્શન સુખદાય, લલિત મુનિ કહે દશને સમકિત નિર્મળ થાય. ૧૦
(રાગ-ઓ નેમ તમે થોડા થોડા થા વૈરાગી) આ સૂણે ભવિ, એક એજ ધૂન ચિત્તમાંહી, જુઓ રાજ્ય મળે, એજ દિલમાંહી, એ સૂણે ભવિ.