________________
બ્રહ્મભેજન બેજ થયા છે, હજી પાંચ દિવસ રહ્યા છે, પાંચદિવસ જમણેથાશે, સવિદુખતમારાજાશે.જગ.૨૩ આસનવાદીઓપણહરખાય, રાજાજીની પાસે જાય, શીખ્યાકુંવરઆસનસારા હવેગનહી રહેનારા જગ. ૨૪ . હવે રહે નહિ કહે ભૂવે, જાય ભૂત કુંવર સુખ જુવે, બે દિવસમાં સુખ થાયે ચિંતા કરશો નહીં જરાયે. જગ. મલકાતી ડોશીઓ આવે, થઈહળવીનજર સુખ થાવે, સે જેશીને એક ડોશી, જાણે સઘળાજપડોશી.જગ.૨૬ એમૌસમનહરખાતા, જાણે અમેજ સુખના દાતા, અહીંભાણલહેરકરે છે ત્યાં કુંવર ભીખ ધરે છે. જગ.૨૭ નથી માંગ્યુ કેઈજ તકે, દે માબાપ બેલી ન શકે, કહેભીખારાતેથયોકે,ભીખકળાભૂલીગાએ જગ, બોલ માબાપ ટુકડો આપે, થાય પેટમાંહે બળાપો, કહું ભલુજથાતુમારૂં, આપોઅન્નઆંતરડીઠારૂં. જગ. એમ નિત્યનિત્યબોલાવે,એમકરતા ચતુરાઈ આવે, પણ રાજમારૂનભૂલે મુજ વારસહક અમૂલે. જગ.૩૦ મેળાપ પીતાને થા, જાઉમેહેલમાં દુઃખ જાવે; પણ જાવાશેનહીઈ, મુજવેષભીખાશનેહાઈજગ.૩૧ એકદિન રાજદ્વાર જાવે, ત્યાં સીપાઈને સંભળાવે, હું રાજકુંવરછુંઆ,મુજપીતાનેવાત જણ જગ.૩૨