________________
એક્વાર બીજો કોઈ થાય હસતા ખસતુ હાઈ, હવે ભાણકુંવર વિચારે,મારીવાતનેઈનધારે જગ.૧૩ ન બેલવું તે સુખ થાયે, બેદિવસ એમજ જાયે, ભાણોમૌનરહ્યોપણનેને, રહેબીઘણીકહે કેનેજગ ૧૪ જે આવશે કુંવર જયારે, બાર વાગશે મારા ત્યારે, વેશકુવરનોરઆત, જાણીશનેબધાલા.જ.૧૫ કેમ જાવું ઉપાયજ નથી, ચોકી પહેરે છે ચારેથી મનમાંહે છેજ મુંઝાર,પણકરતોનથી લવારે જગ.૧૬, નવ બેલે નવગુણ થાયે, એવી કહેવત પણ કહેવાયે, પહેલાનવકાર મળીચો, નથી ભૂલ્યોદિલમાંરહીયે.જગ. નિત્યનિત્યગણેવળીએતે, પાપ જાયે સમજે તેતે, ભાણમૌનરહ્યોહત્યારે કહેવૈધ હવા બહુ ભારે જગ.૧૮ રાજારાણી પણ હરખાયે, વૈદ્યો બહુ ખુશી થાયે, હવે કુંવર સાજો થાશે, જશઇનામ ખરૂં લેવાશે.જગ. કહે જેશી જાપથી જાયે, ગ્રહ આઘાને સુખ થાયે, હવે જાપજ પુરા થાશે,રાજકુંવરનાદુઃખજાશે.જગ ૨૦ આવ્યામંત્રમંત્રના જાણ, કરે યંત્ર તણું વખાણ, બેદિવસમાંફેરડી,ખરેઉપાય અમેજલહીયે.જા.૨૧ વળી પંડિતો પણ જાવે, ભટ્ટ બ્રાહ્મણ સાથે આવે, કહરાજાજીને જુઓશાતાથાયવરશરીરે રાતા.જમ,૨૨,
૧૫