________________
પૃથ્વીપુર નામના નગરમાં પદાર્થોની પરીક્ષા કરવામાં વિચક્ષણ અને તાત્કાલિક બુદ્ધિવાળ પૃથ્વીપાળ નામે રાજા હતો. ધર્મથી ઇદની પ્રાપ્તિ અને અધર્મથી અનિષ્ટની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણેના શાસ્ત્રના વાક્યોને જુદા જુદા દર્શનમાં સંવાદ હેવાથી તે રાજાને શા ઉપર બહુમાન નહોતું. કારણ કે તે રાજા કેટલાએક પુન્યવંત મનુષ્યોને નિરંતર દારિદ્ર અને આધિ વ્યાધીથી દુઃખી થતા જોતો હતે. તથા કેટલાએક પુણ્યરહિત મનુષ્યને સામ્રાજ્ય સુખને ભેગવતા જોતો હતે. તે ચતુર રાજા એકદા રાત્રે નગર ચર્ચા જેવાને ગુપ્તવેષ ધારણ કરી ફ ફરતે કોઈ વિદ્યામઠ પાસે આવ્યું ત્યાં તેણે પાકે બેલાને એક ઉવલ ચશની જે લેક સાંભળે.
સર્વત્ર સુપ્રિયાઃ સન્તા, સર્વત્રકુધિધમાર સર્વત્ર દુખીનાં દુઃખં, સર્વત્ર સુખિનાં સુખમાં
સત્પરૂ સર્વત્ર અતિ પ્રિય હોય છે. અધમ પુરૂષે સર્વર દુષ્ટબુદ્ધિવાળા હોય છે. દુઃખી. માણસને સર્વત્ર દુઃખ હેાય છે અને સુખી માણસેને સર્વત્ર સુખ હોય છે.
આ શ્લેકમાં કહેલી બાબત સત્ય છે કે નહિ તેની પરીક્ષા કરવાની ઇચ્છાથી તે સાએ બીજે દિવસે કૃત્રિમ પ કરીને એક ઘણા ગુવડે પ્રસિદ્ધ એવા મહાપુરૂષને પિતાના સેવકે દ્વારા લાગે અને કુત્રિમ, ક્રોધ કરીને ફહ્યું કે તારા પુત્ર રાજ્યને માટે ગુન્હો કર્યો છે આ દેશને આરેપ કરી રાજાએ તેને