________________
૪૬૧
નિત્ય શ્રવણ કરો. જેથી તમે પણ ભાણકુવરની જેમ લલિત ચિત્તથી હૃદયમાં ક્ષાંતિ ધરનારા થાઓ.
દોહરા એલીસબ્રીજથી આગળે હાસ્પીટલ નજીક, સુતરીયા બંગલા પછી લલ્લુભાઇ પરીખ, ૧ નાજીક દેરૂ આંધીને પધરાવ્યા આદિનાથ, જેશીંગભાઇના મંગલે પાંચમા સુમતિનાથ, ૨ જૈન સેાસાયટીઝે ખરી મદિર શીખર અધ, જોતાં મન હરખાઇને ભેટયા પાર્શ્વણું ૩ અસ પાલડી સ્ટેશન જ્યાં નજીકમાં છે ખાસ, મહાવીરજૈન વિદ્યાલયે અજીતનાથના વાસ. ૪ દશાારવાડ સાસાયટી ત્યાંપશીખર બંધ, દેરાસર રળીયામણુ શીતળનાથ ગુંદ, પ અરૂણસેાસાયટીમાં વળી વાસુપૂજ્યનચંદ, દર્શન સર્વે ભાવથી, કર્યાં મન આનંદ. ૬ જૈનમરચટ સાસાયટી મ`દિર શીખર બંધ, છગનલખમીચંદબંગલે બેઉમાંશાંતિઋણુ ૬, ૭ પાંચમ ચક્રવતી થયા, સાળમાં શાંતિનાથ, લલિતભાવે વાંદીએ સહુના છેજ સનાથ. ૮