________________
ર૭e
રક્ષણ કરી, દ્રવ્યભાવથી પૂજા કરી મારા હૃદયને ઠારી અર્થાત નિર્મળ બનાવી અવસર પામીને શાસનની પ્રભાવના થાય તે મુજબ જિન મહોત્સવ કરીને ક્ષાંતિથી હે પદ્મપ્રભસ્ત્રામિ આપની સેવા રવીકારીને ઉપરંત પાંચ પ્રકારી ભાવપૂર્વક ભક્તિ કરી આપનું લલિત કહેતા મનોહર જે ઘર અર્થાત્ જે મુક્તિ મહેલ છે, તેને હું જઈશ. હજી એક અમારી સાંભળી લે. "
(રાગ-રામબાણ વાગ્યા હોય તે જાણે) છણંદજી અર્જ સૂણો એવાર, વાત અંતરની એજ ચિત્તધાર છે આણંદજી. વૈભવ એનહી, આવ્યહુદેખવા,કેવળરત્નબતાવ. વાણુંઅમીરસકાને જસૂણવા,ઈચ્છા ખરી છે સૂણવ.જી. આપતણગુણ આ લેવા લેવાની યુક્તિબતાવ, ચિત્તપ્રસન્નરહે પૂજાભણાવતાં,એજ માર્ગજણાવ... રાય કે રંક ઘર જન્મ થાયેપણ શ્રાવકકુળમાં જથાય, જન્માંતરે પણ દર્શન પામું, માંગું હું એજ સદાય.જી. સુપાર્શ્વનાથજીનભક્તની માંગણી સ્વીકારશે એકવાર, કોડઝોડવારઆપચરણેનમીકહું માંગુનીબીજીવાર છે. જીઆણાધરેક્ષાંતિસૂરીશ્વર,તપગચ્છગુણમનોહાર, મુનિ લલિતકહે હું પણ ગાઉં,ગુણા ગુણ અહેવાર છે. કે હે સુપાશ્વનાથપ્રભુજી મારી એક અરજ તમે સાંભળી