________________
સુખમેં ચક્રવતી પણ ક્યાંથી પામે?' તે દ્રમક ભિક્ષકે ધર્મ બુદ્ધિથી આવું કષ્ટ સહન કર્યું હતું તે કોણ જાણે કેવું ઉમે. ફળ પામેલ પરંતુ આવા પશુની છબીઓ સહનષ્કરવા પણ સ્થા કષ્ટને આ સંસારમાં પડેલા છો સંસારમાં રહ્યા છો
થઇને સહમ કરે છે પરંતુ મુમિપણું રવીકારતા નથી તે. મહંતુ આશ્ચર્ય છે.
સર્વત્ર સુપ્રિયા સંત સર્વત્ર કુદ્ધિધમાટ સમાધિમાં દુખે
એ ત્રણેયાદિમા અર્થની પરીક્ષા કરીને હવે સર્વત્ર સુપ્રિમ ખી જાપાદરી પરીક્ષા કરવા માટે તીવ્ર બુદ્ધિવાળા રાજાએ ઉપાથને વિચાર કરતાં આ પ્રમાણે ચિંતળ્યું કે માત્ર પરીક્ષાતેમાટે બીજા સુખી માણસને શા માટે ફગટ દુ:ખ દેવું માટે હું પોતે જ પરદેશમાં જઈ એ પાદની પરીક્ષા કરૂં. ' * આ પ્રમાણે વિચારીને બીજે જ દિવસે રાજા રાજ્યને ભાર મંત્રીને સેંપીને રાત્રિના સમયમાં એ નગર બહાર નીકળી ગથી. માર્ગે ચાલતાં તેણે વિચાર કર્યો કે મારા દેશમાં તે સમજી વૈમને જાણે છે. તથા સેવની જેમ વિશેષ પ્રકારે મારી ભક્તિ કરશેતેથી અદેશ મૂકી પરદેશ જવું જોઈએ. પરંતુ જલદીથી દૂર દેશ શી રીતિ જવાશે? ( આ પ્રમાણેની ચિંતાથી ઉદ્વેગ પામેલે રાજા માર્ગે ચાલતાં. ચાકી થાક ઉછાનાં નીરમઠા તે વખતેવા હો.
1.
*
*