________________
૧૯
૪. ગુરૂ-ગુણાનુવાદના આ કાર્યમાં, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપનાર સર્વ—કોઈને નામ-નિર્દેશ કર્યા વગર જ અણુ–સ્વીકાર કરું છું.
અંતમાં, સમાપન કરતી વેળાએ, સાધુના “આવશ્યક કર્તવ્યરૂપ શાસ્ત્ર-વચનેને સ્વાધ્યાય કરવા સાથે હારી વણકહેલી આંતરાભિલાષાને વ્યક્ત કરવાને હાથ આવેલે અવસર ચૂકવા માંગતે નથી.
દ્વાદશાંગીના દ્વિતીય અંગ-સૂત્રના ઉદ્ધરણ અનુસાર, આત્મ-હિતને અવસર દુર્લભ છે.” આ જ શાસ્ત્રવચનની અનુભૂતિના આધારે “સ્વાનુભવ”—ગી, પૂ. આનંદઘનજી મહારાજે કહ્યું છે કે, “અવસર બેર, બેર, નહી આવે”....
એક માત્ર આંતરાભિલાષા સ્વાનુભવના આત્મ-પરિણતીપૂર્ણ માર્ગે ચાલનાર આત્મ–ભેગી પૂ. આનંદઘનજીની અનુભૂતિજન્ય વાણી અનુસાર, આત્મ-હિત કાજે સાંપડેલ સમર્થ–સુગુરૂસંગના કરૂણા–પ્રસાદરૂપ ચારિત્ર-ધર્મને સ્વીકાર કરી, આજ સુધી, યથાક્ષોપશમ તથા યથાશક્તિ તેના પાલન માટે પ્રયત્નશીલ રહ્યો છું. હવે તે, આ ભવના આયુષ્યકર્મના ઉદયમાં-બહેત ગઈ છેડી રહી” જેવી અવસ્થાએ પહોંચે છું. વર્તમાન જીવનના સંધ્યાકાળને સ્પર્શ અનુભવી રહ્યો છું ત્યારે, અંતઃસ્તલના ઊંડાણેથી એક માત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org