________________
શ્રી નેમિ સૌરભ
દિશાએથી આવીને આયરે એકત્ર ક્યા; અને છાપરું તથા દીવાલ બાંધવા માટે જે ટેટ તરફથી આવેલ સરસામાન હતું, તેને પહાડની ખીણમાં એવી રીતે ગુમ કરી દીધું કે કોઈને ય એને પત્ત જ ન મળે. સામાન હોય તે ઓરડી બંધાય, તે બકરાને ભગ ચઢાવાય પણ એરંડીને સામાન જ ન હોય ત્યાં એરડી કયાંથી બાંધે?
- એ. જી. જી. કેર્ટમાં દાખલ કરેલા કેસમાં શેઠા આણંદજી કલ્યાણજીની પેઢી જીતી ગઈ. રાજા હારી ગયા. ના. કોર્ટ તરફથી તેમને હુકમ થયો.
“ જૈન તીર્થની તમામ આશાતના તત્કાલ બંધ
કરે. .
- આધી ભારતના સકળ શ્રી સંઘમાં આનંદ આનંદ વ્યાપી ગયે. બધા જેનોને પૂજ્યશ્રીની શાસન રક્ષા માટેની અપ્રતિમ લાગણી તેમજ સૂક્ષ્મ તાકાતને અનુભવ થયે.
શાસનદેવના અદભુત પ્રભાવથી આ કાર્ય નિર્વિન પૂર્ણ થયું. તેમજ આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીની યુકિતઓ સાંગોપાંગ પાર પડી. - પૂજય પંન્યાસ શ્રી સાગરજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી મણિવિજયજી મહારાજ આદિ મુનિ ભગવંતેને
૨૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org