________________
શ્રી નેમિ સૌરભ
કથા સંભળાવતાં હેાય તેવુ જીવ ંત વાતાવરણ જાગે તેવુ વ્યાખ્યાન હતુ.
આ વ્યાખ્યાનની એટલી અદભુત અસર શ્વેતાએ પર થઈ કે તેમણે તેજ સમયે જીવદયાની ટીપ શરૂ કરી. અને ૧૫-૨૦ મિનિટમાં દેઢ લાખ રૂપિયા લખાઈ ગયા. પછી અભયદાન પામેલા પશુઓને સારી રીતે સાચવવાની ટીપ શરૂ થઇ. આ ટીપમાં શેઠ મનસુખભાઈ એ રૂા. ૨૫૦૦ અને શેડ અંબાલાલ સારાભાઈએ રૂા. ૧૦૦૦ લખાવ્યા અને જોતજોતામાં સાડા ચાર લાખ રૂપીઆ થઈ ગયા. AUTOHET
****
વ્યાખ્યાનમાં જીવદયા” ની ટીપ ચાલુ થઈ.
૩૨૩
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org