________________
શ્રી નેમિ સૌરભ
-
--
r
Ta E
| Gી .
S
'
જે
!
rwin
.
IS
રાજમહેલમાં પ્રવચન આપતા પૂજયશ્રી પૂજ્યશ્રીએ રાજમહેલે પધારી રાજનીતિ-અને જીવદયાની મહત્તા દર્શાવતું સુંદર વ્યાખ્યાન આપ્યું.
રાજા પણ જેને આશ્રય વાં છે, તે સાચા મહારાજ. વ્યાખ્યાન સભામાં રાજ્યના સારા વિદ્વાન પંડિતે આવેલ તેમણે વિવિધ પ્રકારે દર્શન શાસ્ત્ર વિગેરેના ગહન પ્રશ્નો પૂજ્યશ્રીને પૂછયા. પૂજ્યશ્રીને કાંઈ ઉત્તરે શેધવા જવું પડે એમ ન હતું પૂજયશ્રી તત્કાલ તેના ઉત્તરે આપી. તે પંડિતેને મુગ્ધ કરી દીધા. આ સાંભળી મહારાજા અતિ પ્રસન્ન થયા.
૪૪૮ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org