Book Title: Nemisaurabh Part 1
Author(s): Niranjanvijay
Publisher: Khanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/012054/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ IT IT!-- ત્રાટ શ્રી નેમિ સૌરભ ભાગ-૧ છે. A માં પ્રાપ્ત કરી છે શ્રી વિનો આંner rigયજી માં. | Fo Private & Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ SICSROFESHOTS શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમે નમઃ શાસનસમ્રાટ શ્રી નેમિ-સૌરભ આ પૂ. આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.ની જીવનગાથા [ પ્રથમ ખંડ : કિરણ ૧ થી ર ] : સં જક–પ્રેરક-સંપાદક : શાસનપ્રભાવક–મધરરત્ન-નિડરવક્તા–સાહિત્યાચાર્ય (1) પ્રવર્તક મુનિરાજ શ્રી નિરંજનવિજયજી મ. આલેખક : શ્રી મફતલાલ અ. સંઘવી. : પ્રકાશક : શ્રી ખાન્તિ-નિરંજન-ઉત્તમ જૈન જ્ઞાન મન્દિર ઠે. શેખને પાડે, ઝવેરીવાડ સામે, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧ કિંમત રૂા. ૩૧-૦૦ ( સંયુક્ત અને ખંડની ) STGSET OF 2121 22 23 Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશન સમિતિવતી વ્યવસ્થાપક : શ્રી રાજેશ આર. શેઠ C/o. શ્રી ખાતિ–નિરંજન-ઉત્તમ જૈન જ્ઞાન મંદિર, શેખને પાડે, ઝવેરીવાડ સામે. રીલીક રોડ-અમદાવાદ-૩૮૦૦૦૧ (વિ. સં. ૨૦૪૨ + ઈ. સન ૧૯૮૬) પ્રકાશન સમિતિ ૧. શ્રી મોતીલાલ માનાજી શાહ ૩. શ્રી સુરેશ આર. શેઠ ૨. શ્રી બાબુલાલ એમ. શાહ ૪. શ્રી રાજેશ આર. શેઠ ૫. શ્રી જયેશ વાઘજીભાઈ શાહ પુસ્તક-પ્રાપ્તિસ્થાન ઉપર મુજબ તથા દરેક સ્થળના પ્રતિષ્ઠિત પુસ્તક-વિક્રેતાઓને ત્યાંથી મળી શકશે. સુલભાઈ એસ. શેખ વેદના એ મુદ્રણ સ્થાન ભરત એ સનસે ભાગ્યોદય પ્રિન્ટીંગ પ્રેસ વે છે. વર મહાદેવ પાસે, બાલા હનુમાન, અમદાવાદ-૧ ગોળ લીંબડા, નાળીવાડ, જમાલપુર, અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ શાસન સમ્રાટ” પ. પૂ. આચાય વિજ્યનેમિસૂરીધરજી lain Education International ''''' મ. સા. Page #6 -------------------------------------------------------------------------- ________________ પરમારાઠયપાદ્દ પૂ. ગુરુદેવેશ! આપ પરમ કૃપાળુ પરમ કૃપા કરી, પાપનાશક પથનિર્દેશ કર્યો. ચારિત્ર–માર્ગનું અખૂટ છે પાથેય આપ્યું. મુક્તિરૂપી મંઝીલ પ્રતિ પ્રયાણ 5 કરાવ્યું. શાસ્ત્રવચન અને ગુરુ –શરણરૂપી વળા વિયા–સંરક્ષકોને સથવારો કરાવી દીધું. ‘આમ આ અને આવું બધું આપે ઘણું કર્યું, અઢળક ક્ર આપ્યું છતાં..... છે યથાશક્તિ અને યથાયોપશમ તથા મારી પાત્રતાનુસાર, જે કાંઈ જાળવી શકો તેના ; બલથી જ ચારિત્ર–ચાત્રાના ૫૦ વર્ષને પર્યાય પૂર્ણ કરી શકો છું. આ નિમિત્તને પામી. છે હે કૃપાનાથ ! ટ્રક જિયા એવા ખારાં “ગડા-ઘેલા આ પ્રયત્નના પરિણામસ્વરૂપ શબરીના બોર જેવા” ક આપ કૃપાળને ગુરુ-ગુણાનુવાદના આ પ્રસ્થ * શ્રી નેમિ-સારભ ”નું ભક્તિયુક્ત અધ્ધ શબરી–ભાવે સવિનય સમર્પિત કરું છું. સેવક નિરંજનવિજયની સમર્પણયુક્ત સવિનય વન્દનાવલી. Page #7 -------------------------------------------------------------------------- ________________ अचिन्त्य - चिन्तामणि- कल्पशाखिने, विशुद्ध - मद्ब्रह्म-समाधि - शालिने । दयार्णवा थिं तदा यि ने सतां, नमो नमः श्री गुरुने मिस्ररये ॥ यः स्याद्वादवचोऽमृतेन सततं प्रीणाति भव्यान् सदा चातुर्वैद्यविशारदो गुरुगुणैः ख्यातोऽस्ति यो विश्रुतेः । शिष्येभ्यः श्रुतबोधदानकुशलो नित्योद्यतः सद्विधो । तं सरि विजयादिनेमिमनिशं वन्दे त्रिधा भक्तितः ॥ २ ॥ नेमिर्दीक्षाप्रदाता निखिलबुधवरं नौमि नेमिं मुदाऽहं कल्याणं नेमिना मे विहितमनुदिनं नेमयेऽयं नमोस्तु | नेमेरन्यः प्रभावी न जगति प्रबलं ब्रह्मतेजश्व नेमेः नेम धैर्यादिसार्थस्तवपदशरणान्निर्भयोऽहं च नेमे || ३ | धर्मः प्रापयितो मया शिवफलः कल्पद्रुतुल्योऽनघो । यन्नामस्मृतिरेव मंगलकरी सर्वाघसंहारिणी ॥ श्री तीर्थंकरशासनैकरसिकः सद्द्ब्रह्मसौभाग्यमभृत्, सोऽयं श्रीगुरुने मिसरिभगवान् बोधं विधत्तां मम ॥ ४ ॥ પ્રાત: સ્મર્યા થકી સુપુષ્ય વધારનારા, સાધથી સકલ સંશય ઢાલનારા; ભબ્યારૂપી કમલને વિકસાવનારા, એવા શ્રીનેમિસૂ રિરાજ ગુરુ હમારા ॥ ૫ ॥ Page #8 -------------------------------------------------------------------------- ________________ தமிழ 66666卐 5555 C સ કૃતજ્ઞ: પુમાન્ સ શુદ્ધધર્મ ભાકરીવ ય એતો પ્રતિપદ્યતે !' લાકે સ ધ -ગુરૂપૂજકઃ ધર્મ ભાવા : પૂ. હરિભદ્રસૂરિ મ. તે જ મનુષ્ય કૃતજ્ઞ છે જે, ધર્મો અને ગુરૂના પૂજક છે અને તે જ મનુષ્ય શુદ્ધ થના આરાધક છે કે, જે વડીલાની પ્રતિપત્તિ કરે છે-તેમને ઉર્દૂગ થાય તેવુ કશુ જ કરતા નથી. ગુરુ-આજ્ઞા અને ગુરુ-જનાના વિનય તથા સર્વાંગી સમપ ણુમાં જ સ્વ-જીવનનું સા કય ચરિતાર્થ કરનાર સતામુખી શ્રેયકારક પ્રતિભાના સ્વામી, પૂજ્ય સૂરીશ્વરશ્રીને ભાવપૂર્વક વ`દનાવલી શેઠ શ્રી ટીસીઇંગ કેશરીસીંગ ઉપાશ્રય ટ્રસ્ટ પાંજરાપેાળ Y રીલીફ રોડ પાસે, અમદાવાદ–૧. URRE 555555 Page #9 -------------------------------------------------------------------------- ________________ છે છ “ન સંતસંતિ મરણું તે, સીલબંતા બહુસુયા” ભાવાર્થ : 5 ઉત્તરા. સત્ર. જ્ઞાની અને શીલવાનું મૃત્યુથી કે આજીવન ભયભીત કે ત્રસ્ત થતાં નથી. શ્રમણું–જીવન–યાત્રાના માર્ગદ્યોતક એવા પ્રભુ મહાવીરના આ વિધાનના અનુસરણથી સર્વથા નિર્ભય અને અત્રસ્ત બની વિચરનાર છે જ્ઞાન – શીલ – સંપન્ન પૂજ્ય સૂરિરાજને ભય – સંતાપહારી વન્દના છે અજીત પેપર માટે ( કાગળોના વિક્રેતા ) લોખંડ મહાજન” બિડીંગ, ૧૮, નવા દરવાજા રેડ, ખાડીયા, અમદાવાદ-૩૮૦૦૦૧ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ SIC: - JIONS આાપણું હાલા સંતાનને જૈનવના સંકોરા માટે . નીચના પ્રકાશનો મંગાવે અને વાચા-વંચાવે ! સચિત્ર પ્રાપ્ય પુસ્તકોની યાદી ૧ સવંત પવર્તક વિમ ચરિત્ર પેજ ૮૦૦ ચિત્રે ૧૭૦ ૪૫-૦૦ ૨ હિન્દી ગૌતમ પૃછા સચિત્ર ૨૫-૦૦ 8 સચિત્ર ગૌતમ પૃછા ગુજરાતીમાં ૪૮ પ્રશ્નોત્તરરૂપે ૧૫-૦૦ ૪ મહારાજા પ્રિયંકર સચિત્ર –૫૦ ૫ સતિ સુલસા સચિત્ર ૫-૦૦ કે ઉત્તમ કથા સુવાસ સચિત્ર ૭-૫૦ ૭ મહા શ્રાવક આનંદ અને ૬ વાર્તાઓ ૨-૨૫ ૮ અશકદત્ત-સાગરચંદ્ર અને ૫ વાર્તાઓ ૨-૦૦ ૯ દામનકની કથા અને ૩ વાર્તાઓ ૨-૦૦ ૧૦ રાજદેવ-ભોજદેવની વાર્તા અને ૫ વાર્તાઓ ૧૧ શ્રેણિક મહારાજાની વાર્તા અને ૩ વાર્તાઓ ૨-૦૦ દર શાલિભદ્રની સચિત્ર સળંગ લાંબી વાર્તા -૦૦ ૧૩ મહારાણી રહિણી વાર્તા અને ગૌશલની વાર્તા ૨-૦૦ ૧૪ ધનદત્ત અને ધનશ્રીની વાતો અને ૩ વાર્તાઓ ૨-૦૦ ૧૫ ઈશ્વરની વાર્તા અને બીજી વાર્તાઓ ૨-૦૦ ૧૬ ચંદનશેડની વાર્તા-બીજી વાર્તાઓ ૨-૦૦ ૧૭ સુધીમાંથી સિંહાસન યાને સુદર્શન શેઠ ૧૮ ચિત્રી પુનમને મહિમા સચિત્ર ૯ ચિત્ર પિજ કર ૧૯ અખાત્રીજને મહિમા ૧૬ ચિત્ર, ૯૬ પેજ ૨૦ મેરૂ ગાદશીનો મહિમા ૧૨ ચિત્ર પિજ કર ૨૧ કાર્તિક પુનમને મહિમા ૭ ચિત્રો, પેજ ૩૨ ૨-૦૦ ૨૨ મૌન એકાદશીને મહિમા સચિત્ર ૨પ૦ ૨૩ શ્રી રોહિતી તપનો મહિમા સચિત્ર ૨-૦ ૦ ૨૪ પિષ દશમીને મહિમા સચિત્ર ૨૫ મંગળ કળશ સચિત્ર ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૩-૦૦ ૦ ૦ ૪-૦૦ ૦ ૦ ૦ ૦ ૩-૦૦ 1-૫૦ O Page #11 -------------------------------------------------------------------------- ________________ * * * * * * - - ૧- ૫૦ COMMO.NO UMUMMUM ર૬ હેળી અને ધુળેટી સચિત્ર ૬ ચિ, પેજ ૪૮ છે ભગવાન નેમિનાથ અને શ્રી કૃષ્ણ સચિત્ર ૨૮ બુદ્ધિવંત અભયકુમાર ૨૯ ધન્ય જીવન ભાગ-૧-૨ ૧૨-૦૦ ૩૦ મારે જવું પિલે પાર 81 પાંચ પ સચિત્ર ચિત્ર ૬૫, પેજ ૨૬૦ ૩૨ ભક્તામર સ્તોત્ર પોકેટ સાઈઝમાં ૩૩ સુપાત્ર દાનનો મહિમા સચિત્ર ૧-૧૦ ૩૪ પંચ પ્રતિક્રમણ સૂત્ર લોકેટ સાઈઝમાં પિજ પ૦૦ પ-પ૧ ૩૫ બે પ્રતિક્રમણ સૂત્ર લોકેટ સાઈઝમાં પેજ ૨૨ ૪-૦૦ ૩૬ મલયસુંદરી ચરિત્ર સચિત્ર પેજ ૯૬ ૨૫૦ ૩૭ મહારાજ શુક્રરાજ સચિત્ર ૩૮ કોઈ કોઈને નથી-સચિત્ર ૩૯ હિન્દી મહા શ્રાવક આનંદ સચિવ ૨-૦૦ ૪૦ પુર્વે શ્રાવક અણમલ સામાયિક સરિત્ર જ્ઞાનપંચમીનો મહિમા કર પાંદવાને પ્રતિબોધ પાંચ અભુત દો બોધક સચિત્ર ૪૩ સામાયિકો મહિમા સચિત્ર ૪૪ કઠિયારા મુનિવર સચિત્ર ૫ હેમુ વિક્રમાદિત્ય સચિત્ર = ૨૫ - o o ૧-૧૦ ૪૩ o ૦-૮ ૦ ૦-૮ ૦ ૦-૮ ૦ પ્રાતિસ્થાન શ્રા ખન્તિ-નિરંજન-ઉત્તમ-જૈન જ્ઞાનમંદિર શેખ પાડે, ઝવેરીવાડ સામે રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. દેરક પુસ્તક માટે પિટ ખર્ચ અલગ, મુંબઈ-પાલીતાણા, શંખેશ્વર અને અમદાવાદના પ્રસિદ્ધ બુકસેલરને n a m મારાં પ્રકાશન મળશે. e for Private & Personal Use Only SSA (તો.org an Education In Metro For Private & Personal Use O Page #12 -------------------------------------------------------------------------- ________________ 20 બીતેમ શાસન સમ્રાટ તેને સર ‘અદીમણુસા ચરે !' અદ્દીનભાવથી રહે જીવે. ઉત્તરા. સત્ર. દીનતાના એ પ્રમુખ પ્રકારો છે :૧. આંતર-દીનતા ર. બાહ્ય-દીનતા. અધ્યવસાયાની અશુદ્ધતા એ આંતર-દીનતાનુ ઉદ્દગમ-સ્થાન છે અને બાહ્ય-દીનતાનુ ઉદગમ-સ્થાન છે-સાધનાના અભાવ કે ઊણપ, પરંતુ, અને પ્રકારની દીનતાનાં મૂળ સ્વ-આત્મ-પુરુષાર્થોના અભાવમાં કે ઊપમાં જ સમાયેલા છે. સજ્ઞ-માના શ્રમણ બન્ને પ્રકારની દીનતાથી સુદૂર જ હોય. ... શારીરિક કે આત્મિક સુખશીલતા હોય ત્યાં જ ટ્વીનતાની ડાકણ આવે એમ સમજી સુખશીલતાના સથા ત્યાગી અદ્દીનભાવના અનન્ય આરાધક પૂજ્ય આચાર્ય ભગવંતને દીનતા-પ્રનાશક વંદના . શ્રી મહાજનવાડા શ્વે. મૂ. પૂ. જૈન સંધ જૂના મહાજનવાડા, કટકીવાડ અમદાવાદ. Page #13 -------------------------------------------------------------------------- ________________ : : - : : માં શ્રી ભોમે છે “નથિ ચરિત્ત સન્મત્તવિટ્ટણમ !” ભાવાર્થ : સિવાય ઉપરા. સત્ર સમ્યક જ્ઞાન છે સમ્યક-ચારિત્ર હોય નહી. સમ્યક-જ્ઞાન-વિનયયુક્ત સમ્યક-શ્રદ્ધા અને જ્ઞાન સમ્યક-જ્ઞાન-ભક્તિથી સિવાયનું ચારિત્ર ચાળણા સમ્યક-જ્ઞાન-ગંગાના જેવું છે. પ્રવાહને સુનિયોજિત કરનાર સામક-જ્ઞાન અને શ્રદ્ધાયુક્ત સમ્યક-જ્ઞાન-નિયેજક ચારિત્રના ઉજજવલ પાલનપૂ. નેમિસૂરીશ્વરજી મ. ને થી શ્રમણ-જીવનને નતમસ્તકે ચરિતાર્થ કરનાર વંદના ચારિત્રનિધિ પૂ. સૂરિ-સમ્રાટને વદનાવલી શ્રી શકરચંદ મગીલાલ શાહ લીલાબેન શકરચંદ શાહ ધી નેશનલ સાયકલ ગૌતમભાઇ શકરચંદ શાહ એન્ડ મોટર કુ આશિતભાઈ ગૌ. શાહ 8. નવી પિળ, પતાસાળ ખાડીયા અમદાવાદ-૧ અમદાવાદ-૧. કામો: TE -- Page #14 -------------------------------------------------------------------------- ________________ જ વિષયપ્રતિભાસં; ચા-પરિણતિમાથા, જ જે તત્ત્વસંવેદન ચૈવ જ્ઞાનમાતુર્મહષય: ૧ [૫ હરિભદ્રસૂમ, રચિત શ્રી અષ્ટક પ્રકરણ ૦ મહર્ષિએએ જ્ઞાનના ત્રણ પ્રકાર કહ્યા છે. . o વિગ્ય પ્રતિભાસરૂપ ૦ આત્મ પરિણતિમત ૦ તવસવેદન રૂ૫ ૦ * હેય અને ઉપાદેયના વિવેક વગરનું સ્થૂલ તથા બાહ્ય પદાર્થ જ્ઞાન તે વિષયપ્રતિભાસ જ્ઞાન. જે અનર્થકારી પણ બને જ છદ્મસ્થ જીવને રાગ-દ્વેષાધીન અવસ્થામાં થઈ શકે તેવું નિઃશંક જ્ઞાન તે આત્મપરિણતિમત જ્ઞાન. આ જ્ઞાન સમ્યફ પ્રકારની પ્રવૃત્તિ અને નિવૃત્તિ સ્વરૂપે પ્રગટ થાય. વળી, પ્રાય: વિરાગ્યનું કારણ બને. # હેય, ઉપાદેય અને ઉપેક્ષણીય નિશ્ચય કરાવી શકે તેમ જ આત્માની ઉદયમાન શક્તિ અનુસાર સમ્યફચારિત્રની પ્રવૃત્તિ દ્વારા અનાગ્રહી બનાવી અંતતોગત્વા એક્ષ-ફળ આપે છે, તત્ત્વ સવેદનમાં જ્ઞાન, Awwww તત્વસંવેદનરૂપ જ્ઞાન-ગોચરી દ્વારા જીવનયાપન કરનારા સવવાના શ્રેય રક્ષક પૂ. સૂરી-ચક્રવતીને સવિનય વાનાવલી જ આ 5 શ્રી વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંધ છે આપેરા સેસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ MOM Page #15 -------------------------------------------------------------------------- ________________ 633*WAAROS “સર્વ સમ્પકરી ચકા, પૌરૂષદની તથાડપરા વૃત્તિભિક્ષા ચ તત્ત્વપૌરિતિ ભિક્ષા ત્રિદેધિતા ૪ પૂ. હરિભદ્ર સ. મ. ૪ શ્રી અષ્ટક પ્રકરણ ભાવાર્થ : » ૫. તત્ત્વજ્ઞ મહાપુરૂષોએ ભિક્ષ ત્રણ પ્રકારની કહી છે. આ > ૦ સર્વસમ્પકરી છે પરષદની o વૃતિભિક્ષા છે * GAS GAS GAS G8 . ૦ મમત્વને ત્યાગી, ગુરૂ-આજ્ઞા પાલનમાં તત્પર રહી અનારંભી જ બની, દેહને ટકાવવા ભ્રમરની જેમ ભીક્ષા લાવે તે સર્વસમ્પકરી > . પંચમહાવ્રત ધારણ કરી તેના પાલનમાં શિથિલાચારી બની જ આ ઉદર-પૂર્તિ માટે લાવેલી ભીક્ષા અનર્થકારી, પુરૂષાર્થને છે | હણનારી નિંદનીય બને તે “પૌરૂષદની” છે . અપંગ, અંધ તથા દરિદ્ર મનુષ્ય ઉદરભરણ માટે જે ભોક્ષ માંગે તે “વૃત્તિભીક્ષા અનુકંપાથી પ્રાપ્ત થતી આ ભીલ = "પૌરૂષની” ભક્ષા માફક નિંદનીય બનતી નથી. 000000000000000000000 ૦ મમવ-ત્યાગી, જિનાજ્ઞાચરિત, અનારંભી આત્મ-પુરૂષાથમાં અપ્રમત્ત અને સર્વ સમ્પકરી ભીક્ષાથી, દેહને સાધન માની જીવન-વાપન કરનારા ની:સીમ ઉપકારી ધર્મોદ્યોતકારી પૂજ્યપાદુ “સૂરિ–સમ્રાટને સમર્પણ-સભર વંદનાવલી MWMWMMMM. ૨૪ ૨ જ છે © 28 * ૧૪ પૂજ્ય આચાર્યદેવ શ્રી યશદેવસૂરિજી મ.ની પ્રેરણાથી Page #16 -------------------------------------------------------------------------- ________________ 卐 Æ Æ લેાયન્સી પરમŁન્સી; વિવિત્તજીવી ઉવસ તે; સમિત સહિત સયાજયે ફાલકન્બી પરિવ્એ.'' ભાવાય : Δ આ. સૂત્ર ૩/૩૮ જે [જીવ] શરીરમાં આત્માને-પરમને જુએ છે તે વિશુદ્ધ જીવન જીવે છે. તે ઉપશાંત, સમ્યક્ પ્રવૃત્તિવાળા, જ્ઞાનયુક્ત અને સદા ાગૃત રહી, જીવનની અતિમ ક્ષા સુધી સાગ રહે છે. (D) પરમ-આત્મદૃષ્ટા અની વિશુદ્ધ થવી, ઉપશાંત વૃત્તિવાળા જ્ઞાનયુક્ત સમ્યક્ પ્રવૃત્તિમાં રમમાણ રહી, પ્રત્યેક પળ ઉપયાગવાન રહી, જીવનની અંતિમ ક્ષણા સજાગ રહેનારા આત્મ-જાગૃત અપ્રમત્ત યાગી પૂ. આચાય -પ્રવરશ્રીના સુધી પાદ-૫કજમાં પાપનાશક વન્દના W 卐 શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંધ કીકાભટ્ટની પાળ, અમદાવાદ-૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ cocoo E કદામહેતે દુર કરનારા, સૂર્ય" સમાન તેજસ્વી ૫. આચાય ભગવ તેાને નમસ્કાર હૈ.' ( સિરિ સિરિવાલ કહ્યા. ) 卐 વન્દનાવલી જેમ છત્રીશ ગુણના ધારક હતાં. શ્રમણુ સધના નાયક હતાં. જેમણે શ્રી જિન શાસનની પ્રત્યક્ષ અને પરાક્ષ રીતે અવિરત સેવા કરી હતી તેવા પૂજ્ય આચાર્ય ભગવ’તને અમારી કાટી કાઢી વન્દનાવલી શ્રી સિકદ્રાબાદ ગુજરાતી જૈન શ્વે. મૂ. પૂ. સંધ ૬૨, મહાત્મા ગાંધી રોડ, સિકંદ્રાબાદ– ૫૦૦૦૦૩, શાસન-સમ્રાટ્ સ્વ. પૂ. આ. ભ. શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મ.નામનાનુવતી ની, અમારા શ્રી સથના ઉપકારી પૂ. સાધ્વી શ્રી પ્રમેાશ્રીજી મ. ના ઉપદેશથી Page #18 -------------------------------------------------------------------------- ________________ i. . જય સુ ની ર ને ઝાક વ n ના વ લી થઈ સેવમપ્પા ઉ વૈજ્જ નિøિએ દેહ ન હુ ધમસાણ ; ત તારિસ પઈલેન્તિ ઈન્દિયા, ઉન્નતિવાયા વ સુદસણું, ગિરિ'' ૫૧૭૨ 8 A જેમ ભયંકર વાવાઝેડુ..મેરૂ પર્વતને ચલાયમાન કરી શકતુ નો તેમ દેહ ભલે પડે પશુ ધર્મ શાસનને તે। ન જ છેડુ' તેવા દૃઢ-નિશ્ચયી આત્માને ઈન્દ્રિયા કદી પણુ ડગાવી શકતી નથી. ૦ ૦ ૦ A તી -રક્ષા માટે દેહની લેશ માત્ર દરકાર કર્યા વગર અને તીર્થંકર પરમાત્માના શાસન સાથે તદ્રુપ થઇ શ્રી સઘના મેરૂદ ડરૂપ મહામના સ્વ. પૂ. મુનીશ્વરને કોટીશ: વદનાવલી ૦ ૦ ૦ ૦ કેબીન ચેાક, મહુવા દર. દશ.ચૂલિકા-૧ (જી. ભાવનગર) (સૌરાષ્ટ્ર) 5 ન સ ધ ميم ke lete hp ]o e / a ]]> શ્વેતા મ્બ રમૂ તિ પૂ જ ક મ હું વા ]] 卐 Page #19 -------------------------------------------------------------------------- ________________ તે “સોહી ઉજજયભયન્સ, ( ધો સુદ્ધસ ચિફુઈ, ( નિવ્વાણું પરમં જઈ, ઘયસિત વ પાવએ ૧૦મી જ ભાવાર્થ : ; ઉત્તરા. સ. અક્ષ, ૩ સરળ પરિણમી છવ શુદ્ધિ મેળવી શકે છે. સરળાશયી મનુષ્યના ચિત્તમાં ધર્મ ટકી શકે છે. જેમ ઘીથી છંટાએલા અગ્નિ વિશેષ જ્યોતિર્મય તેમ ધર્મમય મનુષ્ય સવિશેષરૂપે પ્રકાશમાન થઈ નિર્વાણને–પરમ શાંતિને પામે છે. ક કGM જો કે આ જ XXX ને ચરામ 11 પિતાની સરળાશયી વૃત્તિ-પ્રવૃત્તિથી ઉપરોક્ત સર્વજ્ઞ–વચનને ચરિતાર્થ કરનારા તિર્મય, “ધર્મરાજ પૂજય સૂરિરાયને સહસશ: શ્રદ્ધાંજલીએ શ્રી જૈન વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ [ શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી] સુરેન્દ્રનગર For Puvate & Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ "પલિબિંદિય બાહિરગંચ સોય, | B કિમ્મદ સી ઈ મરિયહિં ” આચા, સૂત્ર છે ભાવાર્થ : આ ઇન્દ્રિયની બહિર્મુખ પ્રવૃત્તિઓને નિગ્રહE સંયમ કરી, મૃયુધમાં એવા આ સંસારમાં શિશ નિષ્કર્મ દશાબની તું અમૃતનું આચમન કર. શિ નિષ્કર્મદશીના આ ત્રિ, પાંચ અર્થ: A ૦ જ્ઞાન ૦ આત્મા = ૦ મેક્ષ ૦ અમૃત B o શાશ્વત ૦ ૦ ઈદ્રિયજન્ય બહિર્મુખ પ્રવૃત્તિઓના નિગ્રહ દ્વારા ત્ર “નિષ્કર્મદશી જેવી ગઅવસ્થા જેમને માટે સહજ # હતી તેવા અનંત ઉપકારી પૂજ્યપાદ સૂરિદેવને આત્મા–નિશ્યન અર્થે ||||||||||||||||||||||||||||||||||||||||| શેઠ ઝવેરચંદ પ્રતાપચંદ શ્રી સુપાર્શ્વનાથ - જૈન સંધ ઉપાશ્રય ૧૦૧, ન્યુ ઈન્દ્ર ભુવન, વાલકેશ્વર, મુંબઈ-૪૦૦ ૦૦૬, Page #21 -------------------------------------------------------------------------- ________________ આ | ર ===|-|=|-|===||||| ]િ “અપાયુમેવ જઝાહિ, કિં તે જગ્નેણ બઝએ ? અપાયુમેવ અપાયું જઈત્તા સુહમેહએ” ઉત્ત. સૂ, અધ્ય. ઘા ભાવાર્થ : તું તારી પિતાની જાત-આત્મા સામે જ સૂઝ, બીજાની સામે સૂઝવાથી તારું શું વળવાનું છે ? જાત છતી તેણે જગ જીત્યુ' એ ઉક્તિ અનુસાર, સાધક “સ્વ” ને છતી શાશ્વત સુખને પામે છે. જ # આ જ દિ . ܗ ܐ કન્ડ = $ = આત્મ-વિજેતા થઈ સ્વિ-સમાધિનાત્ર સાધક બની જૈન સંઘ અને જન-ગણના લાડીલા બનેલા છે સંઘ – સવના સંરક્ષક સ્વ. પૂજ્ય સૂરીશ્વરને અગણિત વંદન શ્રેણી = ળ = = = ! -$? ? - ૨ (હ છો a ==|-||||||||||G]|| Page #22 -------------------------------------------------------------------------- ________________ હ શાસન સીધી નમિ સારભ સર્વ પાપનિવૃત્તિ ત્ સર્વૌષા સતાં મતા, ગુરૂ′′ ગકૃતાડત્યન્ત નેય ન્યાય્યાપપદ્યતે ! : ભાવા પૂ. હરિભદ્રસૂરિ મ. જે જીવ-વ્યક્તિ સર્વ પાપેથી નિવૃત્ત થવાના ઇચ્છુક છે તે પેાતાના ગુરૂ-વડીલાને ઉદ્ભ ગ કરનાર અને તા તે વ્યકિતમાં પાપ-નિવૃત્તિની વૃત્તિ માનવી એ ન્યાયની રીતે સુસંગત નથી. ગુરૂ-કીર્તિને દિગંત સુધી ફેલાવનાર અને જેમની પ્રત્યેક પ્રવૃત્તિમાં પાપ-નિવૃત્તિનો નિશ્ચલ નિશ્ચય તથા સક્રિય ઉદ્યમ ષ્ટિ-ગેાચર થતા હતા તે પૂજ્યપાદ આચાર્ય ભગવ’તશ્રીને પાપ-વિનાશક વંદના સ્વ. શ્રી કસ્તુરભાઇ મણીલાલ નગરશેઠના શ્રેયાર્થ શ્રી પ્રિયમિત્રભાઈ [] શ્રી અરૂણભાઈ શ્રી ધીમતભાઇ જગદીશભાઈ નગરશેઠ સુનિતાબેન જગદીશભાઇ ૰ સ્વાતિબેન શ્રીમતભાઈ ૫, સ્મૃતિ-કુ ંજ, નવરંગપુરા, અમદાવાદ-૧૩. Page #23 -------------------------------------------------------------------------- ________________ * જર ભસ્મ વલ્કલ બહુ પહેરે, કબહું મુંડ મુંડાયા જ્ઞાનકી શીખ ધરી નહીં કબહું, પરમાત્મા નહિ દયાયા ફલિતાર્થ - ૫. જ્ઞાનવિમલસરિ મ. વેશ બહુ પહેર્યા, અનેક ઉપકરણે એકઠા કર્યા, માથું અનેક વાર મુંડાળ્યું. પણ મન મુંડાવ્યું નહીં, જ્ઞાનના ફળ રૂપ પરિણામ-વિશુદ્ધિ કેળવી નહીં અને પરમાર્થના કારણ રૂપ પરમાત્માનું ધ્યાન ધર્યું નહીં, * * * * છે , * * બાહ્યાભ્યતર ચારિત્ર-ધર્મના યથાર્થ પરિપાલક, સચ્ચારિત્રશીલા આરાધ્યાપાદ્ આચાર્ય--પ્રવરશ્રીને બાહ્યાભ્યતર વન્દના. સ્વ. શ્રી અમૃતલાલ દલસુખભાઈ હાજીને પરિવારવતી શ્રી જીતેન્દ્રભાઈ હાજી શાંતિનગર, આશ્રમ રોડ, અમદાવાદ-૧૩. છું. Page #24 -------------------------------------------------------------------------- ________________ ®®®®C, પામીશ તું પાસે થકી, બાહિર શું ખોળે ? બેસે કાં તું બૂડવા, માયાના ઓળે ? ફિલિતાર્થ :- + ૫. ઉદયરત્નજી મ. આંતર-ધથી જ પરમ-પ્રાપ્તિ થાય છે, બાહ-શોધ પરિભ્રમણનું કારણ છે પછી... માયાના એળે એટલે માયા રૂપી સાગરના તણાઈ આવેલા કાદવમાં શા માટે ખૂછે છે ? MOON ** * પ . સાધ્ય – સાધન વરને ભેદ સપેરે સમજી આંતર – વિશુદ્ધિયુક્ત બાહ્ય આચરણ કરનારા અંતરાભિમુખ આચાર્ય ભગવંતશ્રીને અભિવન્દન FETTER સ્વ. શ્રી ચીનુભાઈ દલસુખભાઈ શાહ સુચનાબેન ગિરીશભાઈ અશોકભાઈ વિશભાઈ તૃપ્તિ સંસાયટી, પાલડી, અમદાવાદ. હિCUSSGGU) Page #25 -------------------------------------------------------------------------- ________________ ભત રસ 1/, ":-- ' અ ' હોય. કે સૌરભ ભાવાર્થ , શ્રા જ ‘ણ વિ કિચિ અણુણાય પડિસિદ્ધ વા વિશે જિણવરિ દહિં શિ. એસા તેસિ આણ કજે સણ હોતવમ !' ભાવાર્થ : 8 બૃહત્ક૯૫, ગા. ૩૩૩૨. પરમતારક શ્રી જિનેશ્વરાએ કેઇ એક જ વિધાનની અનુમતિ નથી આપી કે એક જ વિધાન નિષેધ પણ કર્યો નથી પરંતુ આમ-શુદ્ધિ માટે જે સમયે || જેમ અને જેટલુ યોગ્ય હોય તેમ તે સમયે પરિણતિપૂર્ણ આચરણ કરવુ. આત્મ–શુદ્ધિ અને શ્રી સંઘના સેમ-કુશળ માટે - ‘દ્રવ્ય–ક્ષેત્ર-કાળ અને ભાવેને યથાર્થરૂપે ગીતાર્થ દષ્ટિએ સમજી-વિચારી, સામયિક છતાં શ્રેયકારક આચરણ કરનાર અને કરાવનાર પૂ. આચાર્ય ભગવંતશ્રીને શ્રેય-સાધક વંદના વકીલ કેશવલાલ વાડીલાલ શાહ મોતીબેન કેશવલાલ રજનીકાન્ત કેશવલાલ કષભ રજનીકાન્ત ૦ નમન રજનીકાત વેરાઈ પાડાની પોળ, ગાંધીરોડ, અમદાવાદ-૧. છે ': ' pR >; use" f શ કાય છે : ક 1 ts - www ઍક જનક Page #26 -------------------------------------------------------------------------- ________________ પર પુપો કહી રહ્યા છે કે ....... કરમાતા પહેલા પરિમલ પ્રસારી જાઓ; દીપકે કહી રહ્યાં છે કે ... જાતે જશો જગતને પોત અપર જાઓ ધૂપસળી કહી રહી છે કે ..... સળગીને સહુને સુવાસ સમપી જા; ચંદન કહી રહ્યું છે કે ....... જાતે ઘસાઈને બીજાને શીતલતા અપર જાઓ પૂ. શાસનસમ્રાટના આ જ્ઞાવતા ૫. સાધ્વી શ્રી સર્વપ્રભાશ્રીજીના શિષ્યા પૂજ્ય સાધ્વી શ્રી સૌમ્યપ્રભાશ્રીજી આદિ ઠાણું ૧૨ની પ્રેરણ થી | ૦ પ્રાકૃતિક પદાર્થો આત્મ-બલિદાનથી જગતની ઉપકૃતિનું સ્થાન કરે છે. આ લૌકિક ૨હ છે પરંતુ, લે કેત્તર દષ્ટિ અને શક્તિ અદ્દભુત તથા અનેખી છે તિનાણું તારયા, બુદ્ધાણું બહયાણું, મુત્તાણું અગાણું.” ૦ અર્થાત : (નમુત્યુમ ) પિતે તરે છે, અન્યને તારે છે, પિતે બોધ પામે છે અન્યને પમાડે છે, પતે કર્મ-મૃત બને છે, અન્યને મુક્ત કરાવે છે. ૦ શ્રી ભગવાન મહાવીરના શાસનની ૭૫ મી પાટ દીપાવી, | જિન-શાસનની અજોડ પ્રભાવના, તીર્ણોદ્ધાર, જીર્ણોદ્ધાર, અનુષ્ઠાને દ્વાર, ભાદ્ધાર તથા દીહાર કરી-કરાવી અનેક સુરીપંગની ભેટ ધરનાર, જંગમ યુગપ્રધાન શાસન- ધ્ય સંરક્ષક, પરમગુરૂ, અખંડ બ્રહ્મતેજોમૂર્તિ, ગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી ૧૦૦૮ વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના ચરણકમલમાં દેટીશઃ વંદનાવલી શ્રી (ગુજરાતી) જૈન વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંધ ૯૬, કેનીંગ સ્ટ્રીટ, કલકત્તા-૭૦૦૦૦૦૧ ... .. . .. Page #27 -------------------------------------------------------------------------- ________________ ઉ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦% “અહ પંચહિં ઠાહિં જેહિં સિકખા ન લશ્નઈ, થક્ષા કોહ પમાણું રેગડડલએણય લેવા ભાવાર્થ : ૪ ઊત્તરા. સૂ. અ. ૧૧. ૦ અભિમાન o ફોધ ૦ પ્રમાદ ૦ મહારેગ ૦ આળસુવૃત્તિ આ પાંચ કારણેથી મનુષ્ય શ્રેયકારક રિક્ષા- ૪ સંસ્કારિતા પ્રાપ્ત કરી શકતો નથી. ૨૦ - ઉપરોક્ત પાંચે અનર્થકારી 2 કારને નિમ્નપ્રાયઃ કરીને શ્રેયકારક શિક્ષા-સંસ્કારિતા પ્રાપ્ત કરનારા પૂજ્ય સૂરિ ) આ સમ્રાટને સવિનય વંદનાવલી. આમ, - -: વિનીત :- - સેમચંદ ડી. શાહ જૈન ધર્મના પુસ્તકના વિકેતા) જીવનનિવાસ સામે પાલીતાણા-૩૬૪૨૭૦ છે૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦% Page #28 -------------------------------------------------------------------------- ________________ ઉદિત-દિત” એવા પૂજ્ય આચાર્ય પ્રવરશ્રીને આત્મવંદનાવલી. શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું કે, “હે દેવાનુપ્રિય . માનવી ચાર પ્રકારના હોય છે. ૦ ઉદિત – ઉદિત o ઊંદિત - અસ્તમિત. ૦ અસ્તમત-ઉદિત ૦ અતમિત-અસ્તમિત. ઉદિત-ઉદિત જન્મથી મૃત્યુ પર્વત | પ્રગતિમાન, દા.ત. જબુસ્વામી A BA ઉત-અસ્તમિત પ્રારંભમાં પ્રગતિમાન પછી વિપથગામી. દા. ત. જમાલી,A ૧/૧ અસ્તમિત–ઉદિત પ્રારંભમાં પ્રગતિથી વિમુખ પછી પ્રગતિગામી દા. ત. દઢપ્રહારી, A અસ્તમિત-અસ્તમિત પ્રારંભમાં પ્રગતિથી વિમુખ પછી પણ વિપથગામી. દા. ત. વિનયરત્નA શ્રી કૃષ્ણનગર જૈન વેતામ્બર મૂર્તિપૂજક સંઘ * જૈન દેરાસર # નરોડા રોડ, • કૃષ્ણનગર, અમદાવાદ-૩૮૨૩૪૬ Page #29 -------------------------------------------------------------------------- ________________ f { f f f { શ્રી સા બ ર તી ઠેર ‘‘શુદ્ધિ સાદૂ અગ્રુÌહિંડસાર્દૂ, ગિહ્લાહિ સાદ્ગુણ મુંચડસાદૂ, વિણિ અપંગમપ્[ણુ, જે રાદહિ સમા સ પુો” ॥૧૧॥ દશવૈકાલિક સૂત્ર અ. ૯, ઉ. ૩. ææ, ૨ [ht રામનગર, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૧ f Luc ભાવાથ : ગુણાથી જ સાધુ બનાય, અવગુÒાર્થી અસાધુ થવાય માટે, સાધુગુણાને ગ્રહણ કર, અસાધુ ગુણાને ત્યાગ કર. આ રીતે, જે સાધુ સ્વય” પેાતાના આત્માને સમાવી, રાગ-દ્વેષમાં સનભાવ જાળવે તે પુજનીય છે. * 步 જે ગુણ-નિધાન સ્વ. સૂરીશ્વરે આજન્મ ગુ-સાધના દ્વારા 'સ્વ'ના સત્ત્વને પ્રસ્કુટ કરી, સમભાવી સમાચરણ દ્વારા શ્રી સઘ ની સંવાદિતાને સુસ્થિત કરી તેવા પૂ. સૂરિદેવને સહસ્રાંજલીએ સમર્પણ S ' f f { { f f { f Page #30 -------------------------------------------------------------------------- ________________ જ' સે'ત' સમાયરે !' વૈ. સૂત્ર જેશ્રેય છે તેનુ' સમાચરણ કરવું S પ્રેયનો મારે-ત્યાગ કરી શ્રેયની સાધના કરે તે શ્રમણ-મુનિ *** શ્રેયની સાધનાથી જેમનુ જીવન, સ્ફટિક સમ પારદશી હતું તે, ‘પારગામી' દૃષ્ટિવાન્ પૂજ્યપાદ્ સૂરીશ્વરને વંદના શાહપુર દરવાજા ખાંચા જૈન સંધ શાહપુર, અમદાવાદ. સન CCC નો નિહૅવેજ્જ વીરિય· !' વીય ગેાપવવું જોઈ યે નહી'. આયા. સૂત્ર. જ્ઞાન-વીય, દર્શન-વીય અને ચારિત્ર-વીય ને ત્રિવિધે ફેરવી. આચાય પદ્યના ઉત્તરદાયિત્વને યથાર્થ સ્વરૂપે અદા કરનાર પૂ. શ્રી નેમિસૂરીશ્વરજી મ.ને સવિનય વક્રના. શ્રીમતી મને રમાએન અરિવંદભાઇના શ્રેયાર્થ શ્રી અરવિંદભાઈ વાડીલાલ શાહ નવી પાળ, પતાસા પાળ, અમદાવાદ-૧. Page #31 -------------------------------------------------------------------------- ________________ પ્રારભ મંગલં હાસ્યા ગુરૂશુશ્રણં પરમ એ તી ધર્મ પ્રવૃત્તાનાં કૂણાં પૂજાસ્પદં મહતું ” ભાવાર્થ : , ૫. હરિભદ્રસૂરિ મ. મંગલરૂ૫ પાપ-નિવૃત્તિની જે પ્રવૃત્તિ સ્વીકારવાની છે તેનું પ્રથમ મંગલ જ આ છે કે-ગુરૂજની સેવા કરવી. ધર્મ તરફ પ્રવૃત્ત થયાં છે તેમના માટે ગુરૂ ? જ નો આદરણીય અને પૂજનીય છે. ગુરૂ-શિષ્ય અને આચાર્ય–ઉપાસક વરોના સેવ્યસેવકભાવને “અન્ય ન્યાયે ઉભય પક્ષે સાક્ષાત્ કરી, પાપ-નિવૃત્તિની પ્રવૃત્તિને પ્રવૃત્તિના પૂર્ણવિરામમાં પરિવતીત કરવામાં મંગળમય નિમિત્તરૂપ મંગલમૂર્તિ મહાશ્રમણ પૂ. આચાર્યોત્તમને ઉરના અભિનંદન શ્રી ચી મ ન લા લ ગા ક ળ દા સ શા હ -: હ. માણેકએન :શ્રી સુરેન્દ્રભાઈ તથા શાનતાબેન આદિ ભાષભ” બંગલે, બસ સ્ટેન્ડ સામે, ફતેહપુરા, પાલડી, અમદાવાદ-S. Page #32 -------------------------------------------------------------------------- ________________ 7 દાસા જેણે નિસખ્શતિ જેણુ ખિજ`તિ પુવકમ્મા, સેા સે। મકખાવા રોગાવસ્થાસુ સમણુ વ !' ભાવાર્થ : બૃહ૩૫, ગા. ૩૩૩૧ જે ઉષાયા વડે ઢાષા દૂર થાય અને પૂર્વ-કૃત કર્મના ક્ષય થાય તે તમામ ઉપાયાને મેાક્ષના ઉપાચા સમજવા. સ'કીર્ણતા કે આગ્રહબદ્ધતાથી પર રહી, આત્મ- કલ્યાણુની આરાધના એ જ જેમના આત્માના અવાજ હતા અને જીવન–સાધના હતી તે અનાગ્રહી, આજીવન-સાધક પૂ. સુરીશ્વરશ્રીને સવિનય 'દનાવલી શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ કાળુશાની પાળ, કાળુપુર, અમદાવાદ-૧ Page #33 -------------------------------------------------------------------------- ________________ અપણા સચમેસેજ ! અર્થ સત્યનું શેાધન સ્વયં કરવું જોઈએ. ઉત્તરા. સૂત્ર. સત્યના શોધન અને પરિપાલનથી શ્રમણ-ધર્મની ગરિમાને મૂર્તિમંત કરનાર પૂ. મુનીશ્વરને મહતી વંદના 0000 શ્રી પાર્શ્વનાથ ૩. મૂર્તિપૂજક જૈન સંઘ હનું પ્લેટ નં. ૧૩, સર્વોદય સંસાયટી પાછળ, સાંઇનાથ નગર . લા. બ. શાસ્ત્રી માર્ગ, ઘાટકોપર, મુંબઈ-૪૦૦૦૮૬ કિંઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઇ ને પૂયણ તવસા આવહેજજા ' સૂત્રકૃતાં ગ સૂત્ર. તે તપથી પૂજા-પ્રતિષ્ઠાની અભિલાષા રાખવી જોઇએ નહી 1 - પ્રશંસા અને પ્રતિષ્ઠા તથા અવર્ણવાદ અને અવહેલના પ્રતિ સમદષ્ટિ અને સમભાવ રાખનાર સહજ સમભાવી સૂરિ–પ્રવરશ્રીને સવિનય વંદનાવલી. AAVAYAAAAA શ્રી ધરણીધર કે. શાહના સૌજન્યથી મનીષ એપાર્ટસ (પ્રા.) લિમિટેડ માંગરેલ મેન્શન, ૧ લે માળે, ગબે સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૧ Page #34 -------------------------------------------------------------------------- ________________ ભાવણજોગસુદ્ધપા જલે ણાવા વ અહિયા” થિ ભાવાર્થ : આચા. સૂત્ર ભાવના-ગથી વિશુદ્ધ જીવ, જલમાં નાવ સમાન છે. 1 પારગામી દૃષ્ટિ યુક્ત “પરિણત જીવનયાપનથી અનેક જીવેની ભાવ-વિશુદ્ધિના પ્રેરણુ-સ્વરૂપ ભાવ-ગી પૂ. સૂરિ–સમ્રાટને સવિનય વંદના 步步步 શ્રી પાર્શ્વનાથ જૈન વેતામ્બર મૂ. પૂ. સંધ તુલસીશ્યામ ફલેટ, ભીમજીપુરા, નવાવાડજ, અમદાવાદ |||||||||||||||||||||||||||||||||||| અસંજમે નિયરિંચ, સંજમે ય પવત્તણું !” ભાવાર્થ : ઉત્ત. સુત્ર. અસંયમથી નિવૃત્ત અને સંયમમાં પ્રવૃત્ત થવું, ; મા અસંયમના ઓછાયાને પણ દૂર રાખનાર અને સંયમ–માર્ગના સમર્થ માર્ગદર્શક પૂજ્યશ્રી શાસન–સમ્રાટને - વંદના 1 1 શ્રી રમણલાલ ચંદુલાલ ગાંધી શાંતાબેન ૨, ગાંધી - અશોકકુમાર ૨ગાંધી ણ ભાવનાબેન અ. ગાંધી - કવિભાઇ અશોકભાઈ આદિ પરિવાર GિIRRIGIણ કે, ફત્તેહપુરા, અમદાવાદ. ||||||||| S Page #35 -------------------------------------------------------------------------- ________________ 5、牙 牙牙 % % 55 5 “યંબરે ય આનંબરો ય બુદ્ધો વા તહ અને વા સમભાવભાવિઅગ્યા લહઈ મુકખ ન સંદેહે !” 1 ભાવાર્થ : - પ. હરિભદ્રસૂરિ મ. જ જે કઈ તામ્બર, આશામ્બર, દિગમ્બર કે બૌદ્ધ સંપ્રદા ક યા હોય, વળી કઈ અન્ય સંપ્રદાયને હોય છતાં જે તે જ સમભાવવાળે હોય તે તે મોક્ષને પામે તેમાં સંદેહ નથી. કા કા ક આ * *li, ક ક 55 5555 55 લિંગ–વેશ–ભેદના ભમરમાં અટવાયા વગર ભવ-ભીરતા અને આત્મ-પરિણતિના માન-દંડથી જ જેમણે માનવના અંતઃસ્તલમાં રહેલી ધાર્મિકતાને કયાશ કાઢ્યો તે યથાર્થ ધર્માચાર્ય પૂજ્યપાદ શ્રી નેમિસૂરીશ્વરજી મ.ને ભવ–હારક વંદના ક ક ક - A2 ર ક ક : છે ' ' - :: જ -xy. Kક ન જાફRA | પર શ્રી ગૌતમભાઈ શાન્તિકુમાર જગાભાઈ કા (સલીલ સેઇરસ) હવેલી, ઢાળ પર, પતાસા પછી, અમદાવાદ-૧ 55 5 55555 5 555 Page #36 -------------------------------------------------------------------------- ________________ સત સમટ વાતમિસરભરામણ “સમય સવભૂસુ સ– મિસ વા જગે; પાહાઈવાયવિરઈ જાવજીવાએ દુકકરમ !” ભાવાર્થ : ઉત્તરા. સૂત્ર. જગતમાં જે સર્વ જીવે છે તે તમામ તરફ અને પિતાના મિત્ર કે વિરોધીઓ હોય તે સર્વ પ્રતિ સમતાભાવ કેળવવો તે અહિંસા. આવી અહિંસા આજીવન ટકાવી રાખવી દોયલી છે. 0 -૦ - -0 = -૦ -૦. -૦ શ્રમણ-જીવન માટે અનિવાર્ય રીતે આવશ્યક એવા સમતાભાવના સેવનથી અહિંસાની યથાયોગ્ય આરાધના કરનારા પૂ. આચાર્યશ્રીને સવિનય વંદના Go ) Go Go - 10, ૦ શ્રી માં ગી લા લ પુખ રા જ છ શેઠ (બાલીવાળા) શ્રીમતી રતનબેન | શ્રી ગજેન્દ્રકુમાર શ્રી નિતિનકુમાર મુ. ઉરણ. (મહારાષ્ટ્ર) -૦ - Page #37 -------------------------------------------------------------------------- ________________ છિછછછછછછ દુવિહે ધમે–સુયધમે ચેવ ચરિત્તધમે રોવ !” અર્થાત : ધમ બે પ્રકારના છે. - કાણુગ સૂત્ર. મૃતધર્મ અને ચારિત્ર ધર્મ શાસ્ત્ર અને ગુરૂ-વચન છે. શાસ્ત્ર અને ગુરૂ-આજ્ઞાને સાંભળી શ્રદ્ધાળુ બનવું છે ચરિતાર્થ કરવી તે ' તે શ્રુત-ધર્મ. છે ! ચારિત્ર-ધર્મ શ્રુત-ધર્મના સમાચરણથી આત્મ-સ્વરૂપને ઉજાગર કરનાર આત્મ–ભેગી આચાર્ય–પ્રવરશ્રીને આત્મ-વંદના શાસ્ત્ર અને ગુરૂ-આજ્ઞાને સર્વાગી રીતે ચરિતાર્થ કરનાર સચ્ચારિત્ર-ચૂડામણી પૂ. શ્રી નેમિસૂરીશ્વરજી મ.ને વંદનાવલી &It છે. માન્ય છે जिने जर्गत ज्ञान स. શાહ પન્નાલાલ પીતામ્બરદાસ ( ૮૪૭, પંચભાઇની પિાળ, અમદાવાદ-૧ શ્રી બુધાભાઈ મંછારામના પરિવારજને નવી પોળ, પતાસા પાળ, ગાંધીરોડ, અમદાવાદ-૧, Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩ -૦ ૦ =૦ -૦ ભજે ન વંદે ન સે કુપ; વંદિઓ ન સમે, એવમને સમાણુસ્સ; સામણમણું ચિંઈ છે ૩૦ છે દશવે. સુત્ર, અધ્ય. ૫, ૬, ૨, ભાવાર્થ : A A જે વંદન ન કરે તેના પર કાધ ન કરે, એકઈ વંદન કરે તો ગર્વ ન કરે, આ રીતે, સર્વજ્ઞની આજ્ઞાનુસાર, સમભાવયુક્ત જે સંયમ પાળે તેનું શ્રમણત્વ જળવાય છે, છે , કદ ક - A આ શાસ્ત્રાજ્ઞાનું સમાચરણ કરનારા સ્વ. પૂજ્ય શ્રમણ-શિરોમણીને સમર્પણપૂર્ણ શ્રદ્ધાંજલી. શા પોરવાડ સોસાયટી, પાલડી, અમદાવાદ-૭, ૦ -૦ -૦ - Page #39 -------------------------------------------------------------------------- ________________ છછછછછછછછછજી. ” “નાણુ જાણઈ ભાવે, જ્ઞાનથી તથ્ય ભાવોને જાણે આ દંસણેણું ય સદેહે કશનથી સાઘક શ્રદ્ધા કરે, હન ચરિતેણુ નિગિહાઈ, ચારિત્ર વડે બાહ્ય અને તણ પરિસઝઈ ૨૮TIE આંતરિક નિગ્રહ કરે, અને તપથી પરિશુદ્ધિ કરે. K | & J COBAWADBRAAAABAAAABAHAGAVANDAAGANDO અધ્યવસાયો–ભાવેના યથાવત્' જ્ઞાતા, અવિહડ શ્રદ્ધાના ધારક, સચ્ચારિત્ર દ્વારા બાહ્યાભ્યતર નિગ્રહ કરનારા અને તપથી પરિશુદ્ધ “પરમાર્થના પ્રરૂપક પાવક ગુરૂદેવને પાપ–પ્રનાશક વંદના - - - - .૦ ૫. સા. શ્રી જિનેન્દ્રબ્રીજી મ. તથા પૂ. સા. શ્રી કીર્તિપ્રભાશ્રીજી મ.ની પુણ્ય સ્મૃતિ નિમિત્તે ૫. સા. શ્રી રામતીશ્રીજી મ. તથા પૂ. સા. - શ્રી લબ્ધિમતાશ્રીજી મ.ની સત-પ્રેરણાથી. aaaaaaaaaaaaaaaaaaaah શ્રી જૈન વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંધ (જી. ભાવનગર) * ટાણુ * (સૌરાષ્ટ્ર) Page #40 -------------------------------------------------------------------------- ________________ જયા ચર્મેય સંજોગ;’ ખાહિર, અર્બ્સિ તર તથા મૂડે ભવિત્તાણું; પવઈએ અણુગારીય’ દવે. સૂત્ર, અ. ૪. સચાગાના દાસ ન બનતાં, સચેાગેાના સ્વામી મનવા, જીવન પર્યંત અપ્રમત્તભાવે આત્મપુરૂષાર્થ કરતાં રહ્યાં તે આત્મ-પરાક્રમી સ્વ. પૂજ્યપાદ શ્રીન પાપ-પ્રનાશક વન્દના 55555555555 RRROR FR FR FRE શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિ પૂજક તપગચ્છ સંધ ખાનપુર, અમદાવાદ 95 95 95 95 95 95595595! ભાવાથ : મુમુક્ષુ જ્યારે બાહ્ય અને અભ્ય તર સ ંયાગાના (બન્ધ નાના) ત્યાગ કરે છે ત્યારે તેજ મૂડીત બની, દ્રવ્યુ અને સાવથી અણુગાર ધમ અંગીકાર કરે છે. નથલ ન 55 5 5 5 5 5 Page #41 -------------------------------------------------------------------------- ________________ “જહા સસી કેમુઈ જગજતો; નખત્ત તારાગણ પરિવુડપ્પા, ખે સેહઈ વિમલે અભયુકે; એવં ગણી સહઈ ભિખુમ” ૧૫ દશવૈકાલિક સૂત્ર, અધ્ય, ૯. ભાવાર્થ - ગ્રહ, નક્ષત્ર અને તારાઓના પરિવારથી યુક્ત શરદ પૂર્ણિમાને ચંદ્ર, વાદળ વિનાના આકાશમાં, પિતાના વિમળ પ્રકાશથી મનેહર અને દેદીપ્યમાન લાગે છે તે રીતે આચાર્ય પણ સત્યધર્મરૂપી નિર્મળ આકાશમાં સુસાધુઓના પરિવારથી શોભાયમાન લાગે છે. * શ્રી જૈન સોસાયટી જૈન સંઘ ઉપરોક્ત શાસ્ત્રવચનાનુસાર, સ્વ. પૂ. સંઘનાયક પણ પોતાના સુવિશાળ શિષ્ય સમુદાયથી ચતુર્વિધ શ્રી સંઘમાં શોભાયમાન હતાં. સમસ્ત શ્રી સંઘની શોભાના અભિવૃદ્ધિકારક શાસન-સમ્રાટને વિનયાંજલી. એલીસબ્રીજ, અમદાવાદ-૩૮૦૦૦૬ Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગુરુ–સ્તુતિ (ભુજંગી-છંદ) અહે એગ ને લેમન આપનારા, તમે નાથ છે તારનારા અમારા; પ્રત્યે નેમિસૂરીશ સૌભાગ્યશાલી, નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી : ૧ : તમારા ગુણેને નહિ પાર આવે, વિના શક્તિએ તે ગણ્યા કેમ જાવે? તથાપિ સ્તુતિ ભકિતથી આ તમારી, નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી : ૨ : લહી ગની આઠ અંગે સમાધિ, ભલા આત્મપંથે રહી સિદ્ધિ સાધી, ક્રિયા જ્ઞાનને ધ્યાનના યોગધારી, નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી - ૩ઃ હતા આપના ભકત ભૂપાલ ભારી, તમે ધર્મની વીરતાને ઉગારી; મહાતીર્થ ને ધર્મના જોગધારી, નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી : ૪ Page #43 -------------------------------------------------------------------------- ________________ અમે નિર્ગુણ ને ગુણ આપ પૂરા, અમે અજ્ઞ ને આ૫ જ્ઞાને સનૂરાં; મળે ભકિત એ ભેદને છેદનારી, નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી : ૫ : નથી આપની સેવા કાંઈ કીધી, કહેલી વળી ધર્મશિક્ષા ન લીધી; ક્ષમા આપજે પ્રાર્થના એ અમારી. નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી ઃ ૬ઃ હતા આપ ગે અમે તે સનાથ, અભાગી થયા આપ વિના અનાથ; અમે માંગીએ એક સેવા તમારી, નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી : ૭: હવે પ્રેમથી બંધ એ કે દેશે? અમારી અરે ! કેણ સંભાળ લેશે? દયાળુ તમે દીલમાં દાસ લેજે, સદા વર્ગથી નાથ આશિષ દેજેઃ ૮: કર્તા : સ્વ.પ. પૂ. આ. શ્રી વિ. ધમ ધુરંધર સૂરીશ્વરજી મ. Page #44 -------------------------------------------------------------------------- ________________ અવસર બેર, મેર. નહીં આવે’..... ( પ્રેરકનું પ્રાકથન ) આરાધનાના મૂલ-માની એક જ સૂત્રરૂપે પ્રરૂપણા કરતાં અન’ત્ ઉપકારી, પરમતારક શ્રી વીતરાગ પરમાત્માએ ત્રિપદી ’રૂપ ત્રિકાળાબાધિત પરમ સત્યના સ્ફાંટ કર્યાં. અણુમાલ-અવસર પરમ કૃપાળુ પરમાત્મા ભગવંતે કરેલ આ એકસૂત્રીય સત્ય-સ્ફોટને પ્રબુદ્ધ એવા ગણધર ભગવતે એ દ્વાદશાંગી રૂપે ગ્રંથન કરી પ્રસ્ફુટ કર્યાં. આ દ્વાદશાંગીના દ્વિતીય અંગસૂત્ર--સૂત્ર-કૃતાંગ'માં પ્રત્યેક આત્માને તેના આત્મ-હિતની તક-અવસર ઝડપી લેવા નિર્દેશ કરતાં કહ્યું છે કે ‘ અત્તહિય... સ દુહેણુ લભઈ' અર્થાત્ આત્મ-હતને અવસર દુલભ છે. અણુમાલ અવસરની ઉપયાગીતા અનાદિ-અનંત એવા આ સંસારના ભવ-ભ્રમણમાં ભાગ્યે જ પ્રાપ્ત થતા એવા આત્મ-હિતના અવસર પરમ પુણ્યના ચગે આ જીવને મળે છે. પરમ પુÀદયના ચૈાગે પ્રાપ્ત થતાં આ આત્મ-હિતના અવસરને ઝડપી લઈ તેને સાક કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરવામાં અવશીલ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪ ગુરૂભગવતેાની નિશ્રા અને તેમના પ્રતિનુ સર્વાંગી સમર્પણુ, આત્મ-કલ્યાણાર્થે અનિવાય છે. આત્મ-કલ્યાણું-સાધક એવી આ અનિવાય આવશ્યકતાની પૂર્તિ સાથે, ઉપકારક અને પ્રબુદ્ધ ગુરૂભગવ તાએ આપેલ શીક્ષા-દીક્ષાનું યથાર્થ સ્વરૂપે પાલન કરવુ એટલુ જ જરૂરી છે. અન્યથા, દુલ ભ અને હાથ આવેલે આત્મ-હિત-સાધનાનો અપૂર્વ અવસર એળે ગયા વગર રહેતા નથી. વળી, ‘સુખ રસકા રસ ’વગરની રસવતી [ અલૂણી રસોઈ] આરગ્યા પછી પણ નિરસતાના વસવસો રહી જાય છે તેમ આરાધનામાર્ગ અને તેના માદક એવા ગુરૂભગવત પ્રાપ્ત થવા છતાં પણ, જે તેમના પ્રતિ સર્વાંગી સમર્પણભાવ ઉત્પન્ન થાય નહીં તે। આરાધના-મગના ‘ સમ રસ ’ રૂપી ‘સ્વસ્વરૂપાભિમુખતા’ને શ્રેયકારક રસાસ્વાદ પ્રાપ્ત થતે! નથી. અણુમેલ અવસરની પ્રાપ્તિ મ્હારાં પરમ પુણ્યાયે આજથી લગભગ ચાપન વર્ષ પહેલાં પરમકૃપાળુ પૂજ્યપાદ્ ગુરૂદેવેશ આ. ભ. શ્રી. વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના દર્શનસ'પક થતાં, તેએશ્રીના પુણ્ય-પ્રભાવ અને અમીદ્રષ્ટિથી તથા વડીલ ભ્રાતા પૂ. મુનિરાજ શ્રી ખાન્તિવિજયજી મહારાજની પ્રેરણાથી ચારિત્ર અ‘ગીકાર કરવાની ભાવના થ Page #46 -------------------------------------------------------------------------- ________________ હારી આ ભાવના, પરમ આરાધ્ય પૂ. સૂરિ–સમ્રાટના સ્વ-હસ્તે સાકાર બની અને કદાબગિરિમાં તેઓશ્રીન પુણ્ય-નિશ્રામાં જ મહારી ચારિત્ર-યાત્રાને પ્રારંભ થયો. હારું જીવન ધન મહારી ચારિત્ર-સાધનાના પાયામાં પરમ–કૃપાળુ પૂજ્યપાદુ શાસન-સમ્રાટના સ્વયંના શિક્ષા અને સંસ્કારને જે કૃપાપ્રસાદ પ્રાપ્ત થયે એ જ મારું જીવન-ધન છે. જીવન-ધનના અનુપમ દાનેશ્વરી પૂ. સૂરિરાજ, ગુરૂ દેવેશ, આ. ભ. શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજને હું જન્મ-જન્માંતર પર્યત ના રહીશ આ ત્રણ ફેડી શકાય એવું નથી જ એની મને આત્મપ્રતીતિ છે એમ જણાવું તો એ અપેક્તિ જ રહેવાની ઉપકારીઓની ઉપકાર–પરંપરા સ્વ. પૂજ્યપાદુ શાસન-સમ્રાટ પાસેથી પ્રાપ્ત આ, શિક્ષા–સંસ્કાર રૂપી જીવન-ધનને યથાયોપશમ અને યથાશક્તિ જાળવી રાખી શકયે હેઉ તે તે પરિણામ પણ મહારાં પરોપકારી અને શ્રેય-ચિંતક સ્વ. પૂ. આ. ભ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજની સતત મળેલી હિતશિક્ષાને જ આભારી છે. તેમના ઉપકારે અવિરમરણીય છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ સાધુ–જીવનના મ્હારા આ “શ્રેય–સાધક પુરૂષાર્થની પ્રત્યેક પળનું સાહચર્ય અને વાત્સલ્યયુક્ત નિશ્રા આપનાર, વડીલ–ભ્રાતા પ. પૂ. સ્વ. મુનિ-પ્રવર શ્રી ખાતિવિજયજી મહારાજને તે હું કેવી રીતે વિસરી શકું? તેઓશ્રીને કૃતજ્ઞા યુક્ત નતમસ્તક વંદના કર્યા વગર રહે તે સાધુ-ધર્મને તે ઠીક પણ સજ્જનેચિત કર્તવ્યમાંથી. પણ ચુકયા વગર ન રહે એમ લાગે છે. તેઓશ્રીને સવિનય વન્દના. વૈયાવચ્ચપ્રિય મુનિ શ્રી ઉત્તમવિજયજી એ વીસ વર્ષનું વૈયાવચ્ચયુક્ત સાહચર્ય નિભવી મને અનેક રીતે સહાયક બન્યા હતાં. સ્વર્ગસ્થ આ મુનિશ્રીની વૈયાવચ્ચ તથા સંયમારાધનાની અનુમોદના. સ્વ૫-ક્ષપશમવાળા એવા મહરામાં શ્રુત-ભક્તિ તથા શ્રત–સેવાના સંસ્કાર રેડનારા મહારા વિદ્યા–દાતા, પૂ. સ્વ. આ. ભ. શ્રી વિજય રામસૂરીશ્વરજી મહારાજનાં વિદ્યાપ્રસાદ સિવાય તે મહારાં “રામ જ રમી ગયા” હેત. એમણે આપેલ વિદ્યાના સહારે તે મારી તસેવા ચાલુ રહી શકી છે. વિદ્યા–દાતા એવા એ. શ્રેયકારી પૂજ્યશ્રીને સમર્પણ-પૂર્ણ વન્દના. આતમ-આશ્વાસન આ બધાં ઉપકારી અને ઉપાસ્ય મહાપુરૂની પરમકૃપાના પ્રતાપે જ ચારિત્ર-યાત્રાની અર્ધશતાબ્દિ વટાવી Page #48 -------------------------------------------------------------------------- ________________ ચૂક છું એને આત્મ–તેષ છે એમ કહેવા કરતા આત્મા-આશ્વાસન માનવું એ જ વધુ ઉચિત લેખાશે. ગુરૂ-ગુણાનુવાદની ભાવના આ ચારિત્ર યાત્રાનું અર્ધશતાબ્દિ વર્ષ જેમ, જેમ, નજદીક આવી રહ્યું હતું તેમ, તેમ, અનેક વર્ષોથી મહારાં અંતઃસ્તલમાં રહેલી એક ભાવના સાકાર કરવા આંતર શ્રેરણા થતી રહેતી હતી. આ ભાવના એ હતી કે, મ્હારાં અનન્ય ઉપકારી ગુરુદેવેશ સ્વ. પૂજ્યપાદુ આ. ભ. શ્રી. વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના જીવન-કવનને સાંકળી લેતાં એક ગ્રંથ દ્વારા તેમના ગુણાનુવાદ કરવાનું સાહસ કરૂ ! સ્વ૮૫ પશમ... આ મહાપુરૂષની ગુણ–ગરિમાની ભવ્યતા અને ગહ-- રાઈને યથાર્થ સ્વરૂપે જાણી શકવાની તથા યથાયોગ્યરૂપે આલેખન કરવાની મહારી ક્ષમતા સિવાય, આ પ્રયત્ન એ સાહસ જ લેખાય. વળી, મહારાં સ્વલ્પ–ક્ષોપશમ અને ખાસ કરીને અતિ–અ૫ એવી અભિવ્યક્તિ–શક્તિના કારણે, આ મહાપુરૂષના ગુણાનુવાદને લિપિબદ્ધ કરવાને પ્રયત્ન કરવા જતાં, એ મહાપુરૂષના જીવન-કવન અને કતૃત્વને પૂરો ન્યાય આપી શકીશ કે કેમ તેની આંતર-- Page #49 -------------------------------------------------------------------------- ________________ દ્વિધા પણ અંતરાય કરતી હતી. આમ છતાં, એ પરમેપકારી ગુરુદેવેશે આપેલા સંસ્કાર-સામર્થ્યના સહારે અને વડીલના પ્રેત્સાહક આશીર્વાદના શ્રદ્ધા–બલથી જ આ કાર્યનો પ્રારંભ થયો. વિ. સં. ૨૦૦૩ માં જાવાલ–રાજસ્થાનમાં કરેલા ચાતુર્માસ દરમ્યાન સ્વ. પૂજ્યપાના જીવન-દર્શન અંગે પ્રકાશિત કરેલ ૩૨ પાનાની એક પુસ્તિકા પણ, આ કાર્ય–પ્રારંભની સાથે એક જૂના અને આછાં—પાતળા તાંતણ રૂપે સંકળાયેલી છે. જાવાલના ચાતુર્માસ– નિયન દરમ્યાન કરેલ આ પ્રયત્ન બાદ, એક યા અન્ય રીતે, શક્ય તથા ઉપલબ્ધ બની શકે તેમ હોય તેવા સર્વ સૂત્રે દ્વારા, સ્વ. પૂ. ગુરૂદેવેશના જીવન-કવન અને કતૃત્વ સંબંધી માહિતિ અને વિગતે પ્રાપ્ત કરી, સંગ્રહ કરતે રહો. આ રીતે, પ્રથમ પ્રયત્નનું સાતત્ય સ્વપાધિક પ્રમાણમાં સચવાઈ રહ્યું. નિકામ પ્રેરણ-ત્સાહન આ મધ્યાવધિમાં, પ્રસંગોપાત મારી આ ભાવનાની જાણુ, પૂ. આ. ભ. શ્રી. વિજય દેવસૂરીશ્વરજી મહારાજ તથા ધીર–યુવાન અને જ્ઞાન-ગંભીર પૂ. આ. ભ. શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજને થતાં, કે આ બન્ને હિતચિંતક, ગુરુ-ગુણાનુવાદના આવા પુરૂષાર્થ માટેની પ્રેરણા, પ્રોત્સાહન આપવા સાથે સક્રિય સહગની Page #50 -------------------------------------------------------------------------- ________________ ક' કે ૬ કે જી રે ) •શાસન સમ્રાટ'- પ. પૂઆચાર્ય વિજયનેમિસૂરીશ્વરજી મ. સા. Page #51 -------------------------------------------------------------------------- ________________ સેવાભાવી પૂજ્ય મુનિરાજ શ્રી ખાન્તિવિજયજી મ. સા. (ગુરૂ મહારાજ શ્રી) સાહિત્યપ્રેસી નિડરવ–કતા, મરૂધર-રત્ન, પ્રવ ક પ. પૂ. મુનિ શ્રી નિરજનવિજયજી મ. સ્વાધ્યાયપ્રેસી પૂ. મુનિ શ્રી ઉત્તમવિજયજી મ. Page #52 -------------------------------------------------------------------------- ________________ હૈયાધારણ પણ આપતાં જ રહ્યાં. પિતાને પ્રાપ્ત થઈ શકે તેવા પ્રતિફળની અપેક્ષા વગરની તેમની હૈયા– હૂંફથી મારી હોંશમાં પ્રાણ-શક્તિનો સંચાર થયે. વર્તમાન વિષમ-કાળમાં પ્રતિફળની અપેક્ષા વગર અને “ઢી લીધેલી વડીલ શાહીના અસહ્ય ભાર વગરની આત્મીયતાપૂર્ણ પ્રેરણા અને પ્રોત્સાહન આપનાર–પ્રેરક અને પ્રેત્સાહક જવલ્લે જ સાંપડે. આમ છતાં, વિરલ એવું આ સૌભાગ્ય સાંપડયું એ નિજાનુભવ છે. આવી નિષ્કામ પ્રેરણા અને પ્રેત્સાહન આપનાર ગુરુ-શિષ્યની બેલડી એવા આ, પૂજ્ય આચાર્ય દ્વયને અંતરના ઊંડાણથી અભિવન્દુ છું-અનુદું છું. પરિણામદાયી ઉદાહરણ - આ રીતે, સમયના વહેણ સાથે મારો સંકલ્પ સમભિરૂઢ થતો રહ્યો–તે અંતરાલમાં, મારી ભાવનાને અનુરૂપ એવા એક પ્રયત્નનું શ્રેય–સાધક પરિણામદાયી ઉદારણ પ્રત્યક્ષ થયું. સ્વ–સમર્પણ–નિષ્પન્ન પોતાની ભાવનાજન્ય આ ઉદાત્ત ઉદાહરણને સ્વ-પુરૂષાર્થથી પ્રત્યક્ષ કરી બતાવનાર હતાં—અલ્પવયસ્ક અને અલ્પતર દીક્ષા-પર્યાયવાળા, ખંતીલા, યુવાવસ્થાના આંગણમાં પ્રવેશ કરી રહેલા પ્રાજ્ઞ તથા પ્રગતિ–વાંછુ મુનિરાજ શ્રી શીલચ દ્રવિજયજી. (હાલમાં પન્યાસ પદારૂ૮). Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૦ યુવામુનિશ્રીને શ્રેયકારી યત્ન શ્રેયાથે પ્રગતિ—ગામી એવા આ યુવાન મુનિવરે, આજથી લગભગ એક દાયકા પૂર્વે, સ્વ. પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય નન્દનસૂરીશ્વરજી મહારાજના કૃપાં-પ્રસાદથી. તથા તેઓશ્રીના સ્મૃતિ-ભંડારના સસ્મરણેના સહારે, અલ્પ સમયમાં પણ, લગભગ ત્રણસો પચાસ પૃષ્ઠોના દલદાર . ગ્રન્થ‘ શાસન-સમ્રાટ્' આલ્હાદક આલેખન શૈલીથી સુરેખ રૂપમાં અને જનભાગ્ય અને તેવા સ્વરૂપમાં આપણી સહૂ સમક્ષ રજુ કર્યાં. સ્વ. પૂજ્યપાદ્ શાસન સમ્રાટના જીવનને સર્વાંગી રીતે આવરી લેતેા આવે. દલદાર ગ્રન્થ ગુણાનુરાગી જનસમાજને સર્વ પ્રથમ વાર સાંપડયે જેનુ સ શ્રેય, આ પ્રતિભા સપન્ન યુવા અને પ્રગતિ-વાંછુ ( વર્તમાનમાં ) પન્યાસ–પ્રવર શ્રી શીલચંદ્ર વિજયજી ગણીવરને ફાળે જાય છે. તેમના આ ધ્યેય--સાધક સફળ પ્રયત્નના હુ મૂક્સાક્ષી માત્ર ન રહેતાં, સ્વ. પૂજ્ય શ્રી શાસન સમ્રાટના જીવનને સ્પર્શીતા અલભ્ય ફોટારા વિગેરેની જે કાંઈ પશુ ઉપયેગી સામગ્રી હતી તે તેમને આપી, તેમના આ સફળ પ્રયત્નને અશીક રીતે સહયેગી બની શકયા હતા. તેના આત્મ-સતાષ છે. આછાં આકાર નુ સુંદર આલેખન ક્ષેત્ર-સ્પનાના કારણે, વિ. સં. ૨૦૩૦ થી ૨૦૩૬ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ના વર્ષો દરમિયાન મુંબઈમાં થયેલી સ્થીરતામાં, સ્વ. પૂજ્યપાદના ગુણાનુવાદ – આલેખનની મારી ભાવનાને આછો-પાતળા આકાર સાંપડવા લાગ્યા. આ આકાર, સાકાર થઈ રહ્યાં હતાં તેવામાં સુશ્રદ્ધાળુ અને નવકારમંગારાધક શ્રી મફતલાલ અ. સંઘવી (ડીસાવાળા)ને સંપર્ક થતાં આ કાર્યના પ્રત્યાશિત આકારે સુરેખ રીતે સત્વર સ્પષ્ટ બને એ હેતુથી, અનેક વર્ષોની મારી ને, ટાંચણે તથા અનેકવિધ જે સામગ્રીઓ મારી પાસે હતી તે હે એમને આપી. આ સામગ્રીના આધારે શ્રી સંઘવીએ લગભગ ૨૫૦ પૃથ્યનું સુંદર રીતે આલેખેલ સર્જન હારી સમક્ષ રજુ કર્યું. સાધુવાદને એગ્ય એવા એમના આ પુરૂષાર્થને હું જેમ, જેમ જેતે ગયો તેમ તેમ, મને એમ લાગવા માંડ્યું કે, સ્વ. પૂજ્યપાદુ શાસન સમ્રાટના જીવન–પ્રસંગથી તેમના આ પુરૂષાર્થને પરિપુષ્ટ કરવાની આવશ્યક્તા. અનિવાર્ય છે. તેથી તેમના આલેખેલાં ૨૫૦ પૃષ્ઠોમાં, કમબદ્ધ રીતે સ્વ. પૂજ્યશ્રીના જીવન–પ્રસંગે થથાયેગ્ય રીતે ઉમેરવાનું શરૂ કર્યું જેના પરિણામ રૂપે આ પુસ્તક લગભગ ૧૦૦૦ થી પણ વધુ પૃષ્ઠોવાળું બનવા પામ્યું જેને નિર્દેશ કરવો આવશ્યક સમજું છું. આ સિવાય સ્વ. પૂજ્યશ્રીના જીવનાલેખનનો આ પ્રયત્ન માહિતિ– સભર બની શક્યા ન હતા. બનવા જોગ છે કે, આ પ્રયત્ન ભાષા–સૌષ્ઠવ તથા રજુઆતની દષ્ટિએ કેઈને Page #55 -------------------------------------------------------------------------- ________________ પાંગળે લાગે. આમ છતાં, એટલું તે નિશ્ચિત છે કે, આ પ્રકાશન અનેક જીને પ્રેરણાનું પાથેય પુરૂં પાડશે જ. રેખાંકન-ચિત્ર-સમૃદ્ધિ ગુરૂ-ગુણાનુવાદને આ પ્રયત્ન વધુ આકર્ષક અને ઉઠાવદાર બને એ હેતુથી શકય હોય ત્યાં એમાં, પૂજ્યપાદશ્રીના જીવનને સ્પર્શતાં રેખાંકને–ચિત્રે મૂકવા એ મરથ મહારાં મનમાં ઉત્પન્ન થયે. આ મને રથને ભક્તિ-ભાવયુક્ત રીતે મૂર્ત કરવાની જવાબદારી, જાણીતા ચિત્રકાર શ્રી દલસુખભાઈએ સ્વીકારી, મહારાં માર્ગદર્શન અનુસાર સંતોષકારક રીતે નિભાવી છે. આ રેખાંકને એ કળાકારની કળાની અભિવ્યક્તિ કરતાં વધુ તે ભક્તિભાવ–પ્રેરિત છે. આથી તેનું મૂલ્યાંકન એ દષ્ટિએ કરવા અનુરોધ કરું છું. ચિત્રકાર શ્રી દલસુખભાઈને ભક્તિભવ અનુ મેદનીય જ લેખ રહ્યો. પ્રકાશનંસમિતિનું ગઠન ગુરૂ-ગુણાનુવાદના આ પ્રયત્નને પ્રકાશમાં લાવવાના હેતુથી, શ્રદ્ધાવાન્ સજજનોની એક પ્રકાશન–સમિતિનું ગઠન કરવામાં આવ્યું. આ પ્રકાશન–સમિતિમાં, ૧. શ્રી મતીલાલજી માનાજી શાહ ૨.શ્રી બાબુલાલ મેતીલાલજી શાહ શ્રી સુરેશ આર. શેઠ અને ૪. જયેશ વાઘજી Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ભાઈએ સદસ્ય તરીકે સેવા આપી છે. જ્યારે શ્રી રાજેશ આર. શેઠે પિતાના યુવક-સહજ ઉમંગથી વ્યવસ્થાપક તરીકેનું ઉત્તરદાયિત્વ યથાવ્ય રીતે નિભાવ્યું છે. આ પાંચે શ્રદ્ધાવાન સજજનેને સહયોગ તથા પરિશ્રમ સરાહનીય અને પ્રશંસનીય છે. તેમના બધાને આ પુરૂષાર્થ તેમના માટે પરમાર્થનું કારણ બને તેવી શુભાભિલાષા. મગલ અભિલાષા આ ગ્રન્થના પ્રકાશન-કાર્યમાં આવશ્યક એવા દ્રવ્યને આર્થિક સહગ આપનાર,ગુણાનુરાગી ગુરુ-પદ-પૂજકેએ પિતાના દ્રવ્યને સન્માર્ગે ઉચિત રીતે ઉપયોગ કરી, આત્મકલ્યાણનું જે નિમિત્ત પ્રાપ્ત કર્યું છે, તે તેમનું આત્મકલ્યાણ કરનાર બને તેવી મંગલ અભિલાષા. મુખ્ય આધાર-ગ્રન્થ આ ગ્રન્થના સજનમાં, આધાર-ગ્રન્થા તરીકે જે ગ્રન્થ-ત્રયનો ઉપગ કર્યો છે તેને નામોલ્લેખ અનિવાર્ય છે. ૧. શાસન સમ્રાટ ૨. પૂ. શ્રી વિજય નદનરિજી મ. સ્મારક ગ્રન્થ તથા ૩. પૂ. શ્રી અમૃતસૂરિજી મ. તથા શ્રી વિજય ધમધુરંધરસૂરિજી મ. સ્મારક ગ્રન્થ, (સંયુક્ત). આ ત્રણે ગ્રન્થના લેખકને હું કૃત–ભાવે ત્રણ-સ્વીકાર કરું છું. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વિલંબના કારણેા આ ગ્રન્થને સાકાર સ્વરૂપમાં લાવતાં અતિ–વિલ ખ થયા છે. આ અતિવિલ'ખના જે અનેક કારણે છે તેમાં પાંચ પ્રમુખ કારણેા છે. આ પાંચ પ્રમુખ કારણેામાં પણ પ્રમુખ સર્વ પ્રથમ કારણુ :-- ૧. મ્હારાં આ પુરૂષા –સાધ્ય કાય માં પ્રયત્ન-સાધ્ય પ્રકતા અને તીવ્રતાના સાતત્યના અભાવ એ મારી પેાતાની ઉણપ. ૨. પ્રતિકુળ સ્વાસ્થ્ય ૩. ઉચિત સહયોગીના સતત સાચા અવિરત અભાવ. ૪. મુદ્રણાલયાની રગશિયા ગાડા જેવી મુદ્રણ ગતિ અને છેલ્લે, છેલ્લે ૫. ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં પ્રવત માન અશાંત પરિસ્થિતિ-સભર કાળ-સમય, સ્વ-કૃત પ્રમાદ અને પરિસ્થિતિજન્ય વિલ’અના નિખાલસ એકરારના અતે એ માટે ક્ષમસ્વ’ની અપેક્ષા ગુણીજન–સમાજ પાસે રાખું તે એ અસ્થાને નહી' જ લેખાય. ગ્રન્થનું યથા નામાભિધાન હવે, આ ગ્રન્થના નામાભિધાન-શ્રી નેમિસૌરભ'ને સ્પર્શતુ' આંતર-નિવેદન કરવાના આ પ્રાપ્ત અવસરના Page #58 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગ કરી લઉં. નેમિ” શબ્દના ગુજરાતી ભાષામાં થતાં બે અર્થે ગૂજરાત વિદ્યાપીઠના જેડછું કેષમાં પ્રમાણિત કરવામાં આવ્યાં છે-“૧. કૂવા ઉપરની ગરગડી અને ૨. પૈડાને પરિધ.” - સંસાર રૂપી કૂવામાં પડેલા મેહાશક્ત જીના આત્થાન માટે, પૂજ્યપાદ્ શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજનું જીવન-કવન–કૃતૃત્વ અને કૃતિત્વ તથા શ્રમણ-જીવનમાં મૂળ આરાધના–માર્ગની તેઓશ્રીએ કરેલી અદ્વિતીય આરાધનાનું ઓજસ તથા સમી ચીન સાધનાને સત્ત્વશીલ પ્રભાવ, કૂવાની ગરગડી જેવું કાર્યસાધક મધ્યમ અને પરથાર્થ–સાધનનું નિમિત્ત બની રહે તે હતેછે અને રહેશે. આ મહાપુરૂષને આત્મકલ્યાણના માધ્યમ તરીકે સ્વીકારનાર જીવ, સ્વલ્પ પ્રયત્નથી પણ, “સ્વ–સ્વરૂપસાધના’ની ભાવના અને ભૂમિકા પ્રાપ્ત કરી, તેને ચરિતાર્થ કરી, પિતાના ભવ-ભ્રમણને સુખદ અને સત્વર અંત લાવી શકે છે. એ જ રીતે, “નેમિ” શબ્દના બીજા અર્થને અનુરૂ૫, એ ઉપકારી મહાપુરૂષના આત્મ-હિત– સાધક ઉપદેશના પ્રભાવની પરિધ–વતુંલમાં આવનાર આત્માની અંતરાભિમુખતા ઉજાગર બન્યા વગર રહે નહીં. અંતરાભિમુખ ઉજાગરવૃત્તિવાળે જીવ, “દેહાત્મ-ભિન્નભાવ'ની Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પ્રતીતિપૂર્ણાંક ‘સ્વ-સ્વરૂપ-રમણુતા”ના સરક વર્તુલમાં ‘વિભાવ–દશા'થી વિરક્ત થયા વગર રહે નહી'. આવા ઉદાત્ત પરિણમનકારી પ્રભાવની સ્વયંભૂ સૌરભને પમરાટ પ્રત્યેક આત્માને નિજાનન્દ્વના નાદ-રણકારથી ઝંકૃત કર્યાં વગર રહે નહી. આથી જ, આ ગ્રન્થનું નામ- શ્રી–નેમિ–સૌરભ ? સ્વ. પૂજ્યપા જીવનને યથા રૂપમાં અભિવ્યક્તિ ? આપે છે. આશીર્વાદ અને શ્રેયાભિલાષા નિગ્રંથ સ'સ્કૃતિના આચાર--ધમ તથા ‘સાધુ--સામ!ચારી'ની ઉપાદેય અને ઉપકારક એવી શાસ્ત્ર-વિદ્વીત પર પરાનુસાર, મુનિ-જીવનની પ્રત્યેક પ્રવૃત્તિ-આચરણાને, આચાય -ભગવ‘ત, ગચ્છ-નાયક કે ગણ–નાયકની અનુજ્ઞા, અનુમતિ કે અનુમેાદન અનિવાય છે. વિનય-ધની દ્યોતક આ પરપરાનુસાર આ ગ્રન્થના પ્રકાશન-કાય ને અમારા ગચ્છ-નાયક, સરળાશયી છતાં પ્રખર તેજસપન્ન પૂ. પૂ. આ. ભ. શ્રી. વિજય મેરૂપ્રભસૂરીશ્વરજી મહારાજ તેઓશ્રી વિહારમાં ઢાવા છતાં, પ્રજ્ઞાસંપન્ન પૂ. આ ભ. શ્રી. વિજય હેમચંદ્રસૂરિજી મહારાજે મ્હારાં વતી કરેલી વિશેષ વિજ્ઞપ્તિના પ્રતિસાદમાં, તેઓશ્રીના અનુગ્રહરૂપ મંગલ-આશીર્વાદ સાંપડયા છે. આ મારૂ' અહાભાગ્ય Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧૭ હેવા સાથે, મ્હારાં પક્ષે સમુચિત આચરણનું જ પરિ. પાલન છે. ગ્રીષ્મ-જતુને વિહાર તથા બીજી અનેકવિધ કાર્ય– વ્યવસ્તતા હેવાં છતાં, હારાં સાગ્રહ અનુરોધને સ્વીકાર કરી, “પ્રાસ્તાવિક” તથા “પુરે-વચનનું” અર્થસભર લખાણ લખી મોકલવા પાછળ, પૂ. આચાર્ય દ્વય-પ. પૂ. આ. શ્રી. વિજય ચોદયસૂરિજી મ. તથા પ. પૂ. આ. શ્રી. વિજય હેમચંદ્રસૂરિજી મહારાજની બન્નેની હાર માટેની શ્રેયાભિલાષા સિવાય બીજું શું ડેઈ શકે? ઉત્તમ આત્માઓ જ અન્યની શ્રેયાભિલાષા સેવતા હોય છે. ઉભય પક્ષી કર્તવ્યપાલન સંઘ–નાયક સ્વ. પૂ. શાસન-સમ્રાટના મહાપુરૂષસહજ વાત્સલ્યના પાત્ર બનેલા પૂ. આ. શ્રી. વિજય ચશેદેવસૂરિજી મહારાજે તેમના પ્રતિકુળ સ્વાથ્યમાં પણ, સ્વ. પૂજ્યપાદૃશ્રીની ભક્તિથી પ્રેરાઈને, મ્હારાં તરફના તેમના આત્મીયભાવ સાથે સ્વ. પૂ. શાસનસમ્રાટના ગુણાનુવાદ કરતું લખાણ મે કહ્યું. વળી, આ લેખન–શૈલીની તેમની પોતાની વિશિષ્ટતા એ છે કે, સ્વ. પૂ. શાસન–સમ્રાટના ગુણાનુવાદ સાથે પોતાના ગુરૂ–જનાઆસન્ન ઉપકારીઓના પણ ગુણાનુવાદ કરી શક્યાં છે! તેમના આ ઉભયપક્ષી તંવ્ય–પાલનની કુનેહના ઉદાત્ત ઉદાહરણને હું અભિવદું . Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આવશ્યક નિદેશે હારાં પ્રક-કથનનું સમાપન કરતાં, આજ સુધી અવ્યક્ત રહેલી હારી અંતરાભિલાષા વ્યક્ત કરતાં પહેલાં નીચે નોંધેલા નિર્દેશ કરવા આવશ્યક સમજું છું - ૧. કઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર, સ્વ. પૂ. શાસન સમ્રાટ પ્રતિની આંતર-ભક્તિથી જ, આ ગ્રથના સાઘત મુફ-વાંચનમાં સહયોગ આપનાર, શ્રદ્ધાસંપન્ન, સુહદ્ શ્રી શાંતિલાલ મણુલાલ કાપડીઆ ખંભાતવાળાની ગુરૂભક્તિ. ૨. પિતાના દાદા-ગુરુ, પૂ. આચાર્ય શ્રી. વિજય સૂર્યોદયસૂરિજી મ. ની આજ્ઞાનુસાર, છેલ્લાં કેટલાંક માસથી મહારી નિશ્રામાં રહેનારા, નવાગંતુક મુનિ શ્રી નવરતનવિજયજની ગૌચર–પાણી આદિની વૈયાવચ્ચે મને, ઓછા-વધતા અંશે આ કાર્યમાં સહાયક બની છે. તેમની વૈયાવચ્ચની અનુમોદના સાથે, આ પ્રકારની અનુજ્ઞા આપનાર પૂ. આ. શ્રી. વિજય સૂર્યોદયસૂરિજી મ. ની સંયમ–સહાયક વૃત્તિ માટે તેમને જણ–સ્વીકાર કરું છું. ૩. આ ગ્રન્થમાં પ્રકાશિત “વન્દનાઓમાં, જિનાગમ-ઉદ્ધરણે તથા પૂર્વષિઓના ઉપાદેય વચને ટાંકી, તેના તત્વ તથા અર્થગ્રાહી મને ફુટ કરવાને યથા–ક્ષપશમ, યથાશક્ય પ્રયત્ન કરવામાં આવ્યું છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ૪. ગુરૂ-ગુણાનુવાદના આ કાર્યમાં, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપનાર સર્વ—કોઈને નામ-નિર્દેશ કર્યા વગર જ અણુ–સ્વીકાર કરું છું. અંતમાં, સમાપન કરતી વેળાએ, સાધુના “આવશ્યક કર્તવ્યરૂપ શાસ્ત્ર-વચનેને સ્વાધ્યાય કરવા સાથે હારી વણકહેલી આંતરાભિલાષાને વ્યક્ત કરવાને હાથ આવેલે અવસર ચૂકવા માંગતે નથી. દ્વાદશાંગીના દ્વિતીય અંગ-સૂત્રના ઉદ્ધરણ અનુસાર, આત્મ-હિતને અવસર દુર્લભ છે.” આ જ શાસ્ત્રવચનની અનુભૂતિના આધારે “સ્વાનુભવ”—ગી, પૂ. આનંદઘનજી મહારાજે કહ્યું છે કે, “અવસર બેર, બેર, નહી આવે”.... એક માત્ર આંતરાભિલાષા સ્વાનુભવના આત્મ-પરિણતીપૂર્ણ માર્ગે ચાલનાર આત્મ–ભેગી પૂ. આનંદઘનજીની અનુભૂતિજન્ય વાણી અનુસાર, આત્મ-હિત કાજે સાંપડેલ સમર્થ–સુગુરૂસંગના કરૂણા–પ્રસાદરૂપ ચારિત્ર-ધર્મને સ્વીકાર કરી, આજ સુધી, યથાક્ષોપશમ તથા યથાશક્તિ તેના પાલન માટે પ્રયત્નશીલ રહ્યો છું. હવે તે, આ ભવના આયુષ્યકર્મના ઉદયમાં-બહેત ગઈ છેડી રહી” જેવી અવસ્થાએ પહોંચે છું. વર્તમાન જીવનના સંધ્યાકાળને સ્પર્શ અનુભવી રહ્યો છું ત્યારે, અંતઃસ્તલના ઊંડાણેથી એક માત્ર Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૦ અવાજ આવે છે કે, “અવસર બેર, બેર નહીં આવે”... અને વડીલેની કૃપાથી જીવન-વિરામના સમયે, સ્વ. પૂ. શાસન સમ્રાટે સવિધિ આપેલ વિતરાગ પરાત્માના શાસનનું શરણ અને સર્વજ્ઞ ભગવંતેનું જ સ્મરણ રહે તે હું આત્મ–તેષ પ્રાપ્ત કરી શકીશ કે, આત્મ-હિત કાજે, હાથ આવેલ અણમેલ અવસર એળે ગયે નથી. ૩ શાંતિ. મિથ્યા મે દુષ્કૃતમ” સવો , સવિશેષરૂપે એટલી જ અપેક્ષા છે કે, આજ પર્યતની મહારી ચારિત્ર-યાત્રામાં, જિનાજ્ઞા વિરૂદ્ધ જે કાંઈ પણ બનવા પામ્યું હોય તે બદલ ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. તેવી જ રીતે, હાર આ પ્રયત્નમાં પણ જ્ઞાત વા અજ્ઞાત રીતે જિનાજ્ઞા વિરૂદ્ધ લખાયું હોય અને વડીલના વિનયનું યથાર્થ પાલન થયું ન હોય તે ત્રિવિધે “ મિથ્યા મે દુષ્કૃતમ.' સ્થળ : ગુરૂ-ગુણાનુરાગી શ્રી ખાતિ-નિરંજન ઉત્તમ પ્રવર્તક જૈન જ્ઞાનમંદિર, મુનિ નિરંજન વિજય શેખને પાડે, રીલીફ રેડ, જે. શુ. ૪, વિ. સં. ૨૦૪૨ અમદાવાદ-૩૮૦૦૦૧ તા. ૯-૬-૧૯૮૬ Page #64 -------------------------------------------------------------------------- ________________ કૃતજ્ઞતાયુક્ત ગણુ–સ્વીકાર (પ્રકાશકીય નિવેદન) સ્વ. પૂજ્યપાદું શાસન-સમ્રાટ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજનાં જૈન સંઘ સમસ્ત પરનાં ઉપકારનું ઋણ અદેય છે. પૂજ્યપાશ્રીના સચ્ચારિત્રપૂન જીવન-કવન અંગે યત્કિંચિત્ પણ કહેવાનું અમારું સામર્થ્ય નથી. તેઓશ્રીની ઉપાદેયતાની ઉપકારકતા નિસીમ છે એ નિર્વિવાદ હકીકત છે. પૂજ્યશ્રીની ઉપકારકતા જૈન સમાજ સુધી જ સીમિત ન હતી પરંતુ પરમ તત્વના પ્રેમી-અનુરાગી એવા સમગ્ર માનવ સમાજને સ્પશતી હતી. આ મહાપુરૂષે તેમની ચારિત્ર-યાત્રા દરમ્યાન અને કાનેક જીને, પરમ તારક શ્રી વીતરાગ પરમાત્મા પ્રરૂપિત સાધનામાર્ગ રૂપી શ્રમણ-જીવનના પંથે પ્રગતિમાન કર્યા હતાં. પ્રગતિના પંથે પળેલા આ સાધકોમાંથી અનેક શ્રમણ--પ્રવરે વર્તમાન કાળના જૈન સંઘમાં ધર્મો ઘાત કરી અનેક છે માટે પ્રેરણા અને શ્રદ્ધાના સ્ત્રોત બન્યાં છે. સ્વ. પૂજ્યશ્રીના સમુદાયના અનેક આચાર્ય ભગવંતો તથા મુનિવરે શાસનની શોભારૂપ છે તેમ જ શ્રી સંઘના ઉદય અને ક્ષેમકુશળ માટે સાધનારત છે. આવા પરમ પૂજનીય મહાપુરૂષના સ્વ-હસ્તે Page #65 -------------------------------------------------------------------------- ________________ દીક્ષિત થયેલા પ્રવર્તક પૂ. મુનિ શ્રી નિરંજનવિજયજી મ. શ્રુત-સાહિત્યાનુરાગી છે એમ તેમને અર્ધશતાબ્દિથી પણ વધુ કાળને સુદીર્ઘ ચારિત્રપર્યાય પૂરવાર કરે છે. તેઓશ્રીએ સ્વ-ક્ષપશમ અનુસાર, આજ સુધી કરેલ જનભેચ્ય શ્રત–સેવાના ફલસ્વરૂપે, જૈન કથા તથા ઉપદેશ સાહિત્યના ૧૫૦ જેટલા વિવિધ પ્રકાશને સમાજને સાંપડયા છે. આ બધાં પ્રકાશનની છ લાખ જેટલી પ્રતિઓ પ્રચાર પામી એ હકીકત જ આ પ્રકાશનેની ઉપયોગીતા તથા લેક–પ્રિયતા સિદ્ધ કરે છે. પૂ. પ્રવર્તક મુનિશ્રીના ચારિત્ર પર્યાયના પક વર્ષ થતાં, ગુરૂ-ગુણાનુવાદથી સભર એવું સ્વ. પૂ. ગુરુ દેવેશનું જીવનચરિત્ર “ગુરૂ-અર્થે રૂપે ધરવાની જે ભાવના તેમના હૃદયમાં અનેક વર્ષોથી સંઘરાયેલી પડી હતી તેને મૂત–સ્વરૂપ આપવા તેઓ કટીબદ્ધ બન્યા. તેમના સ્વાથ્યની પ્રતિકુળતા તથા બીજી સાંગિક વિષમતાઓને ગણકાર્યા વગર તેઓ આ કાર્યને સમર્પિત થયાં. જેના પરિણામ સ્વરૂપે આજે અમે “શ્રી નેમિ સૌરભ' નામને આ સચિત્ર અને દળદાર એપ સહુ સમક્ષ રજુ કરવા શક્તિમંત બન્યા છીએ સ્વ-પર ઉપકારક તથા કર્મક્ષયકારી એવા આ પુરૂષાર્થમાં અમે જે યત્કિંચિત્ રૂપે સગી બની શક્યા છીએ તેના મૂળમાં પૂ. પ્રવતકજી મહારાજની પ્રેરણા, આશીર્વાદ અને માર્ગદર્શન જ સમાયેલા છે. આથી સર્વ— Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અમે તે ઉપકારી પ્રવર્તક પ. પૂ. સુમિ-પ્રવર શ્રી નિરંજનવિજયજી મ. ને કૃતજ્ઞતાપૂર્ણ અભિવાદના કરીએ છીએ. આ સાથે ક્ષમાયાચનાપૂર્વક એટલી સ્પષ્ટતા કરવી આવશ્યક સમજીએ છીએ કે, આ પ્રકાશનમાં રહેલી સર્વ કઈ ક્ષતિ એ અમારા પ્રમાદનું પરિણામ છે. આ પ્રકાશનને મૂર્તરૂપ આપવામાં અનિવાર્ય આવશ્યકતા રૂપ આર્થિક સહયોગ આપનાર સર્વ ગુણાનુરાગીએને અનુમોદનાયુક્ત અભિનન્દન. આ પ્રસ્તુત ગ્રન્થના આગોતરા ગ્રાહક થનાર મહાનુભાવના સહકાર તથા ધીરજ બદલ હાદિક આભાર. આ ગ્રંથમાં આલેખાયેલા ચિત્રોના ચિત્રકાર શ્રી દલસુખભાઈએ આત્મીયભાવે આપેલ સહગની સવિશેષ નોંધ લેતાં હર્ષ અનુભવીએ છીએ. અંતમાં, બે અપેક્ષાઓ : ૧. આ પ્રકાશનમાં રહી ગયેલ ક્ષતિઓ બદલ ક્ષમાપ્રાર્થનાને સાનુકુળ પ્રતિસાદ ૨. પ્રસ્તુત પ્રકાશનને વાંચનથી ઉપલબ્ધ થનાર સત્ત્વશીલ પરિણામ શુદ્ધિકારક તને સર્વ કેઈ આત્મકલ્યાણાર્થે ઉપયોગ કરવા પ્રયત્નશીલ બનશે તે અમારે પરિશ્રમ સાર્થક લેખાશે. જે. સુ. ૧ તી. પ્રકાશન સમિતિવતી વિ. સં. ૨૦૪૨ રાજેશ આર. શેઠ - તા. ૮-૬-૧૯૮૬ વ્યવસ્થાપક Page #67 -------------------------------------------------------------------------- ________________ નામે નમઃ શ્રી ગુરુનેમિસૂર" નેમિ” નેમ-સમ્રાટ, જડ ન જે માનવી; જનની જણે હજાર, પણ એકે એ નહી. -(મેહ. શહેરી) પૂ. આ. શ્રી વિજય સૂર્યોદયસૂરિજી મ. ના શિષ્ય પંન્યાસ શ્રી શીલચંદ્રવિજયજી ગણી. જિનશાસન સમ્રાટ સૂરિચક્રચક્રવતી બાલબ્રહ્મચારી તપાગચ્છાધિપતિ આચાર્ય મહારાજાધિરાજ શ્રી વિજય નેમિસુરિશ્વરજી મહારાજના પુણયવંત નામ અને કામથી કયે જૈન શ્રાવક અજા – અપરિચિત હશે ? વીસમી સદીની આ વિરલ સંતવિભૂતિની શકવતી શાસનપ્રભાવના અને યુગપ્રવર્તક બની રહે તેવી પ્રભાવિકતાને જેટે પાછલાં સેંકડો વર્ષોમાં જોવા મળે નથી અને આગામી સેંકડે વર્ષોમાં ય જોવા મળે તેમ નથી. આ મહાપુરુષના નામની આગળ ઉપર લગાડ્યાં છે તેવાં અનેક વિશેષણે લગાડવામાં આવતાં. આજે ય તે વિશેષણે તેમના નામ સાથે લગાડવામાં તેમના શિવે અને ભક્તો ધન્યતાની લાગણી અનુભવે છે. કેટલાક લોકો આજે, આ મહાપુરુષને મળેલાં કે લાગતાં વિશેષણોની દેખાદેખીથી, પિતાની જાતને પણ તેમના જેવી મહાન સમજીને, પિતાના નામની આગળ શાસન સમ્રાટ, સૂરિ ચકચક્રવર્તી, તપાગચ્છાધિપતિ” Page #68 -------------------------------------------------------------------------- ________________ પ વગેરે વિશેષણો લગાડાવવા માંડયા છે, તે જોઈને ભારે રમૂજ ઉપજે છે. ઝ આ મહાપુરુષ સાચા અર્થમાં · શાસન સમ્રાટ ’ હતા, તે માટે એક જ પુરાવા ખસ થશે કે વિ. સ’. ૧૯૯૦ માં થયેલા સગચ્છીય મુનિસમ્મેલને પણ આ મહાપુરુષની નેતાગીરી કોઈ પણ વિરોધ કે એમત વિના હાંશે હ્રાંશે સ્વીકારેલી. અને છેલ્લાં ખસા જેટલાં વર્ષોથી વિસ્તૃત પ્રાય કે મૃતપ્રાય બની ગયેલી યોગેન્દ્વહનની વિરલ અને વિશિષ્ટ આરાધના પ્રક્રિયાને પુનર્જીવિત કરીને સ્વયં આગમસૂત્રાના યાગાદ્વહન વહેવાની સાથે સૂરિમ`ત્રના પાંચ પ્રસ્થાનની ઓળીની આરાધના કરવાપૂર્વક વિધિપૂર્વક આચાય પદવી પ્રાપ્ત કરનાર, તત્કાલીન મુનિ સમુદાયમાં તેઓશ્રી સર્વ પ્રથમ હતા. એટલે જ તેઓશ્રી વસ્તુતઃ સૂરિચક્રચક્રવતી કહેવાને સુયેાગ્ય હતા. અને એટલે જ તપાગચ્છિાધિપતિ પણ હતા.” “ આજે તે આ પ્રકારની એક પણ યેાગ્યતા વિનાના, ખલ્કે બરાબર ઊંડા ઊતરીને વિચારીએ તે આવાં વિશેષછાને લજવે તેવી કારકિર્દી ધરાવનારી વ્યક્તિએ પેાતાના માટે આવાં વિશેષણા પ્રયાજવા માંડી છે તે માત્ર વિડંબના જ લાગે છે. ’ સૂરિસમ્રાટને લાગુ પડતુ અને સર્વાંગે સાČક એવુ એક વિશેષણ તે “ બાલબ્રહ્મચારી.” એમના સમકાલીને માં પણ અને આજે પણ એકી આવાજે સૌ કોઇએ સ્વીકાયું Page #69 -------------------------------------------------------------------------- ________________ છે કે નૈષ્ઠિક અને અશુદ્ધ બ્રહ્મચર્ય તે સૂરિસમ્રાટનું જ. એ બાબતમાં એમના જેવી પરમ શુદ્ધિ અને સિદ્ધિ અત્યંત વિરલ અને દેાલી જ ગણાય. - “સૂરિસમ્રાટે “અનેક તીર્થોદ્ધારક” એવું બિરૂદ પણ હાંસલ કરેલું. પણ તે કાંઈ જે તે તીર્થોમાં જઈને માત્ર પ્રતિષ્ઠા મહોત્સવ પિતે કરાવી દીધું ને તીર્થોદ્ધારક થઈ ગયા એ રીતે નહિ. આજે તે ઘણું લેકે આ રીતે જ પિતે તીર્થોદ્ધારક બની રહ્યા છે.” કાપરડા, શેરીસા, કદમ્બગિરિ ઈત્યાદિ તીર્થોના ઉદ્ધારના પ્રસંગે આ મહાપુરુષે પ્રાણાંત કષ્ટો વેઠ્યાં છે. જાનની બાજી હોડમાં લગાવી દીધી હતી. અને વર્ષોની અથાગ અને સમર્પણભાવથી ભરીભરી જહેમતને અંતે એ તીર્થોનાં જીર્ણોદ્ધાર અને પુનર્નિર્માણનાં કાર્યો તેઓશ્રી કરી શક્યા હતા અને એમ કરવા દ્વારા વગર અભિલાષ પણ લેકડેયાની બળકટ લાગે એ તેઓશ્રી અનેક તીર્થોદ્ધારક એવા પદને પામ્યા હતા. વસ્તુતઃ સૂરિસમ્રાટ આચાર્ય ભગવંત એ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય ભગવંત અને જગદ્ગુરુ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મહારાજ જેવા સમર્થ સંધનાયક યુગપ્રવર્તક મહાપુરુષની કેટિન યુગપુરુષ અને શાસન પ્રભાવક આચાર્ય હતાં. હૈમયુગ અને હીયુગની જેમ જ આ મહાપુરુષે પણ પિતાના યશજજવલ જીવન અને તેજોમય ધર્મ પ્રભાવનાને કારણે નેમિયુગ પ્રવર્તાવ્યું હતું એમ નિઃશંક કહી શકાય. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૨૭ આવી વિરલ અને જગન્જનીય વિભૂતિના જીવન અને કવન અને કાર્યો વિશે તે જેટલું લખાયઆલેખાય તેટલું અલ્પ જ ગણાય. સાહિત્યની ઉપાસના જ જેમનું જીવન સર્વસ્વ છે તેવા સાહિત્યપ્રેમી સાહિત્યચાર્ય, અનેકાનેક કથાદિ ગ્રંથના સંજક – સંપાદક અને સમાજના ચરણે લેકમેગ્ય શૈલી અને પદ્ધતિએ ધર્મસાહિત્ય રજૂ કરીને સમાજના વિશાળ જિજ્ઞાસુ વર્ગને ધર્માભિમુખ બનાવવામાં પિતાને માટે ફાળો આપનાર પ્રવર્તકવર્ય મુનિરાજશ્રી નિરંજન વિજય મહારાજશ્રી સ્વયં પ. પૂ. શાસનસમ્રાટ પરમગુરુભગવંતના હસ્તીક્ષિત મુનિરાજ છે, એટલું જ નહિ, પણ શાસનસમ્રાટના નામ પર પિતાના સર્વસ્વનું બલિદાન આપવાની હદે તેઓ આ મહાપુરુષ માટે ગૌરવ અને બહુમાન ધરાવે છે. આ મુનિભગવંતના દિલમાં સતત થતુ જ રહે કે મારા સૂરિસમ્રાટ માટે કાંઈને કાંઈ કરું. જ્યારે મળે ત્યારે સૂરિસમ્રાટ શ્રી માટે કાંઈક કર્યા કરતા હોય ને કાંઈક અવનવું કરવાની યોજના કે તૈયારીમાં જ ખૂપ્યા હેય. ગુર્ભગવંત પ્રત્યેને આ સમર્પણભાવ અને ભક્તિભાવ અમારા જેવા સાધુઓના હૈયે ખરેખર આદરની લાગણી જન્માવી જાય તેવે લાગે છે. આ મુનિભગવંતે “નેમિ સૌરભ” નામે પ્રસ્તુત ચરિત્રગ્રંથ તૈયાર કરી તેમાં સૂરિસમ્રાટશ્રીના જીવનનું સંપૂર્ણ આલેખન વર્ણન કરવાની વિચારણા કરી અને Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨૮ '; "7 પોતાના દીક્ષાપર્યાયને ૫૦ વર્ષ પૂર્ણ થાય છે તેના ઉપલક્ષ્યમાં આ જીવનચરિત્ર સ ંઘ સમક્ષ પ્રસ્તુત કરવાને અનુમોદનીય નિ ય લીધે. એમના એ નિણ્ યનું પરિણામ એટલે આ વિરાટકામ નેમિ સૌરભ ” ગ્રંથ. પેાતે પોતાની દૃષ્ટિએ અને પોતાની સમજણુ તેમ જ રુચિ અનુસાર પૂ. શાસનસમ્રાટનું જીવન જે રીતે જાણ્યુ છે, માણ્યું છે, તે રીતે વ વવાના તેઓએ આ ગ્રંથમાં પ્રયાસ કર્યાં છે. એ વાત લક્ષ્યમાં લઇને આ ગ્રંથ વાંચનારને ઘણું ઘણું સમજવા મળશે. અંતમાં પ્રવર્તક સુનિભગવંત શ્રી નિર્‘જન વિજયજી મહારાજના દીક્ષાપર્યાયના ૫૦ વર્ષની પૂર્ણતા થાય છે તેવે અવસરે આવું ધન્ય કાર્ય કરવા બદલ તેશ્રીને ખૂબ ખૂબ અભિનદન છે. તેઓશ્રી હજીય સુદૃીધ કાળ પર્યંત સયમ જીવન જીવે અને શાસનસમ્રાટ શ્રીના સમુદાયની તથા શાસન સમ્રાટના નામની અનેરી ભક્તિ કરે એવી પ્રાર્થના. ,, “ નેમિ સૌરભ ” નામે પ્રગટ થતુ આ મહાપુરુષનુ અલૌકિક જીવનચરિત્ર આપણા સૌના જીવનમાં પ્રેરણાનુ અમીસિંચન કરનારૂ નીવડે તેવી શુભેચ્છા સહુ.... આટાદ. તા. ૧૪-૬-૬ Cal. શીલચન્દ્રવિજય Page #72 -------------------------------------------------------------------------- ________________ શાસનસ મ્રાટ-સ્તુત્યષ્ટક [મન્દાક્રાન્તા-છન્દમાં જેણે જન્મી લઘુવય થકી સંયમ શ્રેષ્ઠ પાળ્યું, ને શાતાથી જીવન સઘળું ધર્મ કાર્યો જ ગળ્યું; સાધ્યા બંને વિમળ દિવસે જન્મ ને મૃત્યુ કેરા, વંદુ તેવા જગગુરુવરા નેમિસૂરીશ હીરા. (૧) જેની કીતિ પ્રવર પ્રસરી વિશ્વમાંહે અનેરી, ગાવે ધ્યાવે જગત જનતા પૂજ્યભાવે ભલેરી; જતાં જેને પરમ પુરુષ પૂર્વના યાદ આવે, ને આનંદે ભવિજન સદા ભવ્ય ઉલ્લાસ પાવે. (૨) મોટા જ્ઞાની જગતભરના શાસ્ત્રને પાર પામ્યા, ને ન્યાયના નયમિતિતણું સાર ગ્રંથ બનાવ્યા; વાણી જેની અમૃત સમ ને ગર્જના સિંહ જેવી, ને તેજસ્વી વિમલ પ્રતિભા સૂર્યના તેજ જેવી. જેણે બિંબ બહુ જિનતણું ભવ્ય પાસે ભરાવ્યાં, ને ધર્મોના બહુ વિષયના શ્રેષ્ઠ શા લખાવ્યાં; નાના ગ્રંથ અભિનવ અને પ્રાચ્ય સારા છપાવ્યાં, ને તીર્થોના અનુપમ મહા કંક સંઘે કઢાવ્યા. (૪) જીર્ણોદ્ધારે જિનભવનનાં નવ્ય ચેત્યો ઘણેરા, તીર્થોદ્ધારે જસ સુવચને કૈક દીપે અનેરા આદ્ધા ભવિક જનના ખૂબ કીધા ઉમંગે, ભૂપોદ્ધાર જગત ભરમાં કીધલા કૅક રંગે. (૫) Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સૌરાષ્ટ્ર શ્રી મરુધર અને મેદપાટ પ્રદેશે, દેશદેશે સતત વિચરી ગૂજરાત પ્રદેશે; સારાં સારાં અનુપમ ઘણુ ધર્મનાં કાર્ય કીધાં, સએ જેનાં વચન કુસુમે શીધ્ર ઝીલી જ લીધાં. (૬) જેના યને થઈ સફળતા સાધુસંમેલને જે, જેથી લા સુયશ વિમળો વિશ્વમાં આત્મ તેજે; આચાર્યાદિ પ્રવર પદથી ભૂષિતા કૈક કીધા, રંગે જેણે જગતભરને યોગ ને ક્ષેમ દીધા. (૭) દિવાળીની વિમલ કુખને જેહ દીપાવનારા, લક્ષ્મીચંદ્ર પ્રવર કુલને નિત્ય શોભાવનારા; સૈરાગ્ટ શ્રી મધુપુર તણું કૌત્તિ વિસ્તારનારા, વંદુ છું તે વિમલ ગુણના ધામને આપનારા. (૮) [ હરિગીત–છન્દમાં] તપગચ્છનાયક જગગુરુ શ્રી નેમિસૂરીશ્વર તણા, પટ્ટગગને ભાનુ સરિખા લાવણ્યસૂરીશ્વર તણ શિષ્ય દક્ષ મુનીશ કેરા સુશીલ શિષ્ય એ રચ્યું, નિજ શિષ્ય પરિવારની વિનતી થકી જે ઉર જગ્યું. (૯) રચયિતા -પૂ. આ. શ્રી વિજય સુશીલસૂરિજી મ. Page #74 -------------------------------------------------------------------------- ________________ – શ્રી શાસન સમ્રાટ—કાવ્ય : [ ગ : ચારણું દુહાને ]. (૧) જસ જન્મ ધરા મહુવા નગરી, જેને જોઈ જગતની આંખ ઠરી; જેના નામે ઉપદ્રવ જાય ટળી, એવા પૂણ્ય પ્રતાપી શ્રી નેમિસૂરિ. (૨) સુરશૈલ સમે ગજરાજ હતું, વળી જૈન સમાજને સાજ હતું; ઝરતે મદધમ અખડ એને, સૂરિરાજોમાં એ શિરતાજ હતે. (૩) શું ગભીરતા વદને રમતી ? વળી તત્ત્વવાણની ઝડી ઝરતી એની વાણમાં વસતી સરસ્વતી, જગમાં જાણીતે તપાધિપતિ. (૪) તગતગતે તેજે ચહેરે, લાગે બ્રહ્મને રંગ જાણે ગહેરે; યશ હાથે-પગે ધનને ઉભરે, મોટી આંખે વહે હેત ને મહેરે. (૫) ભૂતલમાં ભડવીર ભમે, એને ભારે ભૂપાલે ભાવે નમે એના રમે રેમે જિનઆણ રમે, એને શાસનના સ્થિર કામ ગમે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩ર (૬) તીર્થોમાં એણે પ્રાણ પૂર્યા, વળી શિખેને મર્મને જાણ કર્યા; રચ્યાં ગ્રંથે અનેક ભંડાર ભર્યા, એના દર્શને કેઈન કાજ સર્યા. (૭) જિનશાસનને સમ્રાટ થયે, શ્રી સંઘ “વિશાલ” લલાટ થયે; જ્યાં જન્મ્યા ત્યાંજ વિદાય લઈ સુસમાધે અગમની વાટ ગયે. (૮) સૂર્ય ઢળે અસ્તાચળે ને, વળી ઉગે ન ચંદ્ર નભ મંડળે; દિશાએ ઓઢી ઓઢણી કાળી, ખરે ખેટ પડી તારી રેતી એ બેલે. રચયિતા – પૂ. શ્રી આ. વિજય વિશાલસેનસૂરિજી મ. (શ્રી વિરાટ) Page #76 -------------------------------------------------------------------------- ________________ અ ત ર ૬ ગ ૨ એ મારૂં સદ્દભાગ્ય ગણે કે પુણદય, કે એક ધન્ય પળે, પરમેપકારી, પરમ પૂજ્ય પ્રવર્તક મુનિરાજ શ્રી નિરંજનવિજયજી મહારાજ સાહેબે મને-પ્રાત: સ્મરણય, પરમ પૂજ્ય, આજીવન બ્રહ્મનિષ્ઠ, નખશિખ સિંહવૃત્તિવંત, શ્રીમદ વિજય નેમિસૂરીશ્વરજી મહારાજાના શાસન પ્રભાવક મહાન કાર્યોની–પોતે જાતે જોયેલો, જાણેલી તેમજ અનુભવેલી કેટલીક વાત કરી. જે સાંભળ-વિચારીને મારા હૃદયમાં એ મહાપ્રતાપી મહાપુરુષના ગુણોની ગંગામાં સ્નાન કરવાની તાલાવેલી થઈ એટલે મે ૫. પૂ. મહારાજશ્રીને નમ્રભાવે કહ્યું કે “જયવંતા શ્રી જિનશાસનના આ સમર્થ તિર્ધરને સકળ જૈન જગત સહિત સહુ સાચા સ્વરૂપમાં ઓળખી શકે તે માટે તેઓશ્રીના વિશ્વકલ્યાણુકર જીવનને યથામતિ સાકાર કરવાની ભાવના મારા હૈયામાં જાગી છે.' મારી આ ભાવનાને પ. પૂ. મહારાજશ્રીએ બિરદાવી અને શુભ આશીષ આપીને દ્વિગુણિત કરી. અને મેં શાસનપતિના સમરણ-મનન અને ધ્યાનપૂર્વક શાસન પ્રભાવક સુરિસમ્રાટના નિત્ય પાવનકારી જીવનને ત્રિવિધે સમર્પિત થઈને આ જીવનચરિત્ર લખ્યું. આજના પડતા કાળમાં શ્રમણ જીવનને પડકારરૂપ જે બાબતો છે, તેમાં મુખ્ય દેહાધ્યાસ છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩૪ અનાદિના આ દેહાધ્યાસને સમૂળ નાબૂદ કરવાની અજોડ ઉપાય-આત્મ-લીનતા છે, આત્મલીનતા એટલે આમ સ્વભાવમાં સતત રમણતા. આવી આત્મલીનતા પરમાત્મ લીનતાના પરિણતિ દ્વારા પમાય છે. નક્કર સોના જેવા શુદ્ધ જીવનમાં આ લીનતા આદિ સુલભ છે, તે સિવાય દુર્લભ છે. આ ગ્રંથમાં મેં આ મુદ્દાને યથાશક્તિ ન્યાય આપે છે. હું દૃઢપણે માનું છું કે પ્રભુનો સાધુ એટલે સમ્રાટોને પણ સમ્રાટ, ઈન્દ્ર, ચન્દ્ર અને સૂર્યને વંદનને પણ અધિકારી ! શાસ્ત્રોક્ત આ વિધાનને પ. પૂ. સુરિસમ્રાટે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને અખંડ પાલન વડે પુરવાર કર્યું છે અને તેમાંથી પ્રેરણા લેવાની સહુ પોને અણમોલ તક પૂરી પાડી છે. પિતાના પાસે આવનાર અમીર હોય કે ગરીબ, સાક્ષર હેય કે નિરક્ષર, યુવાન હોય કે પ્રૌઢ - તે દરેકમાં સાચી આત્મદષ્ટિ જગાડવામાં પ. પૂ ચરિત્રનાયકે “યુગપુરુષ ને સર્વથા અનુરૂપ સત્કાર્ય કર્યું છે. લોકસંજ્ઞાથા સર્વથા પર રહેવાની સાથે અહર્નિશ ત્રિભુવનપતિ શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાને આંખ બનાવીને પ્રત્યેક શ્વાસ લેનારા આ યુગદષ્ટ ભગવ તને જે આપણે આજે પણ યથાર્થ સ્વરૂપે ઓળખી શકીશું તે ભારતના સકલ શ્રી સંઘમાં પ્રવર્તતા અનેક જટિલ પ્રશ્નોને સુખદ તેમજ શાસ્ત્રીપ ઉકેલ આણવામાં જરૂર સફળ થઈશું. વિશુદ્ધ આત્મદષ્ટિને અવરોધનારી “વાડાબંધી” મેક્ષમાર્ગના Page #78 -------------------------------------------------------------------------- ________________ ૩૫ આરાધકને કડવી જ જોઈએ, ડંખવી જ જોઈએ. એ સત્યને ઝીલવા માટે જરૂરી સામગ્રી આ ગ્રન્થમાં રજુ કરવાનો પ્રયાણ કર્યો છે. સાતે ક્ષેત્રોને એકસરખાં લીલાંછમ રાખવાની જે વિશદ્ દષ્ટિ ૫. ચરિત્રનાયકમાં હતી. તેનું અક્ષરશઃ પાલન કરવામાં જે કયાશ આજ-કાલ નજરે ચઢે છે, તેને દૂર કરવાની સદબુદ્ધિ અને પવિત્ર શક્તિ પણ આ ગ્રન્થનાયકના જીવનમાંથી આપણે સહુ ઝીલી શકીએ તેમ છીએ ! આપત્તિઓને અળખામણું ગણે તે કાયર ! આપત્તિઓને અંબે, તે મેક્ષ માર્ગને સાધક ! એ હકીક્ત પણ આ ગ્રન્થમાં શાસ્ત્ર સાપેક્ષપણે ગૂંથી છે. સગવડની ઘેલછા, આત્માને અગવડમાં ધકેલે છે, માટે નિત્ય આત્માનુકૂળ જીવન જીવવાની જે અપ્રમત્તતા પ. પૂ. સૂરિસમ્રાટે કેળવી હતી તે આજના સાધન-યુગમાં આત્મસાધન માટે દિવાદાંડીની ગરજ સારે તેવી છે. ભાવ ભરપૂર શ્રી પંચ પરમેષ્ઠિ ભગવંતના ધ્યાનમાં રહેવાથી ભવપરંપરા સજક ક્ષુદ્ર કમેને સમૂળ ઉછેદ થાય છે અને નિત્ય મંગળમય જીવનનું સમ્યક પ્રકારે જતન થાય છે, એ હકીકતને જીવનમાં ગૂંથાને પરમ પૂજ્ય આચાર્ય દેવે, ભાવાચાર્યની પ્રતિષ્ઠા વધારવા દ્વારા શાસનની જે પ્રભાવના કરી છે, તે પણ આ ગ્રન્થમાં યથાશક્તિ રજુ કરવામાં આવી છે. નિર્મળ સચ્ચારિત્રના પ્રભાવે, છેલ્લા ૨૫૦૦ વર્ષમાં થયેલા શાસન પ્રભાવક સૂરિવારોની ઉજજવળ પરંપરામાં આગવું સ્થાન પ્રાપ્ત કરનાર આ સરિસમ્રાટનું જીવન એટલે સર્વ જીવ હિતકર Page #79 -------------------------------------------------------------------------- ________________ ૩૭ જીવન ! સર્વ જીવો પ્રત્યેના આત્મીયભાવથી ભરપૂર જીવન અખંડ આત્મતિમય જીવન ! ત્રિજગપતિની આજ્ઞા સાથે અભેદ સાધનારૂં જીવન ! સિંહને વિશેષણે લગાડવાથી તેની વિશેષતા ભાગ્યે જ છતી થાય છે તેમ આ પુરુષસિંહને આપણે ભક્તિવશાત્ વિશેષ લગાડીએ તે સ્વાભાવિક છે, પણ “સૂરિસમ્રાટ' શબ્દ જ તેઓશ્રીની સમગ્ર વિશિષ્ટતાને વ્યક્ત કરવા માટે પર્યાપ્ત છે. આવા પ્રાતઃસ્મરણીય વિશ્વપુરુષને ત્રિવિધ વંદનાપૂર્વક જણાવવાનું કે આ ગ્રન્થમાં આપ એક વાર પણ ડોકિયું કરશો તો પૌગલિક સુખ તરફ ડોક નમાવવાની ક્ષુદ્રતા, પરતંત્રતા, જડતા જરૂર આપને ડંખશે. રાજ સાહેબ તેમજ સાહિત્યને પણ મારાં એ સદભાગ્ય કે મને પ. પૂ. પ્રવર્તક મુનિ શ્રી નિરંજન. વિજયજી મહારાજ સાહેબ મળ્યા અને તેઓશ્રીએ મને પ્રખ્ય લખવા માટે જરૂરી પ્રેરણું, માર્ગદર્શન તેમજ સાહિત્ય પુરા પાડવા, એટલે જ શાસ્ત્રો કહે છે કે સાધુ પુરુષને એક ક્ષણને પણ. સંગ, નિયમ આત્મકલ્યાણકારી છે. આવા સત્સંગના ઉદ્દેશથી પણ આપ સૌ અવશ્ય આ ગ્રન્થનું પડખું સેવશે તે સેવ્ય આત્મા અને પરમાત્માની સાચી સેવા માટે જરૂરી યોગ્યતા આપના જીવનમાં પણ પ્રગટશે. આ ગ્રન્થમાં સારું જે કાંઈ છે, તે બધું આ જિનશાસન અને શાસનપતિનું છે એવા એકરાર સાથે વિરમું છું. વિશાખ સુદ ૬ વિ સં. ૨૦૪૨ તા. ૧૫-૫-૮૬ સંસેવક મફતલાલ સંઘવી Page #80 -------------------------------------------------------------------------- ________________ . 3. અનુક્રમ પૂ. આ. શ્રી વિજય ધર્મધુરંસરીજી મ. પેજ ૧-૨ પેજ ૩ થી ૨૦ કાવ્ય અવસર ખેર એર નહી આવે.' (પ્રેરકનું પ્રાક્–કથન) કૃતજ્ઞતાયુક્ત ઋણ સ્વીકાર (પ્રકાશકીય-કથન) ૪. મિ” તેમ-સમ્રાટ... . ૧. એકાગ્યે ૬. અનુક્રમ અને અનુક્રમણિકા ૭. અંતર્ાાર પેજ ૨૦ થી ૨૩ પેજ ૨૪ થી ૨૮ ...... 30. ૫. પૂ. શ્રી શીલચંદ્રવિજયજી ગણિ મ. સહાયક નામાવલી અગ્રીમ ગ્રાહકોની નામાવલી .. .. ૧૦. ગચ્છનાયકશ્રીના હાર્દિક ઉદગાર ૧૧. જિનશાસનના જ્યેાતિ પેજ ૨૯ થી ૩૨ પેજ ૩૮ થી ૪૧ શ્રી મફતલાલ સોંધવો –ડીસા, પેજ ૩૩ ૫. પૂ. આ. શ્રી વિજય મેરૂપ્રભસૂરીશ્વરજી મ.સા. પેજ ૨૫ Ah ૧૩. હાર્દિક ભાવાંજલિ ૧૨. પ્રૌઢ પ્રતિભાના સ્વામી સુરીશ્વરજી ધર - પુ. આ. શ્રી વિજય - પેજ ૨૬ થી ચન્દ્રોદયસુરીશ્વરજી પેજ ૩૧ થી હેમચ*ન્દ્રસૂરિજી મ. પેજ ૩૮ થી પૂ. આ. શ્રી પદ્મસાગરસૂચ્છિ મ. પેજ ૩૮ થી ૬ - પૂ. આ. શ્રી વિજય યારેવસૂરીજી મ. પૂ. આ. શ્રી વિજય ૧૪. વિરલ વિભૂતિને શ્રદ્ધાંજલિ. પેજ ૪૨ થી ૪૩ પેજ ૪૪ થી ૪૮ Page #81 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા કિરણ શાસન સમ્રાટ-શ્રી નેમિ સૌરભ પૃષ્ઠ ૨૮ ૩૫ ૪૯ ૧૩ ૪ શ્રી નેમિ સૌરભ –ગ્રંથ આરંભ જન્મભૂમિની મહત્તા ઈતિહાસ કહે છે કે કુંભ લગ્ન કા પુત વિદ્યા ભૂખ્યા શ્રી નેમચંદભાઈ વેધક વૈરાગ્યનું બીજ કસોટીને પ્રસંગ ગૃહ ત્યાગ અંતરાય અંતરાયનો અંત પ્રથમ વર્ષે જ વ્યાખ્યાન વાંચન દેહને શે રાગ ? વડી દીક્ષા અને અભ્યાસને વેગ પ્રભાવક કાર્યોના પ્રારંભ, ૦ જામનગર તરફ વિહાર અને ૦ જામનગરમાં દીક્ષા ૦ જામનગરથી છ “રી” પાલતે સંધ મહુવામાં પ્રથમ પુનિત પગલા યાત્રા વિહાર અને આગવી પ્રભુતા પૂજ્યશ્રીની વેધક વાણું વેધક વાણીની અદ્દભુત અસર ખંભાતમાં બે યાદગાર ચોમાસા ૮૭. ૧૦ ૧૧૦ ૧૧૩ ૧૪ ૧૫ ૧૧૭. ૧૨૭ ૧૩૭ ૧૪૧ ૧૬૧ ૧૭ Page #82 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ૧૮૦ ૧૯૦ ૨૦૨ ૨૧ ૨ ૦૭ ૨૨ ૨૩ ૬ , પૂજ્યશ્રીના પાવન પગલે પગલે જસુતિ ખંભાતમાં સ્થાપેલી જંગમ, પાઠશાળા અમદાવાદ પાંજરાપોળના ઉપાશ્રયે સ્થાપેલી જન પાઠશાળા” જેન તત્વવિવેચક સભા'ની સ્થાપના ૧૮૮ વિશિષ્ઠ કાર્યોની પરંપરા ગદહન માટે ભાવનગરે પધારવા આમંત્રણ ૧૯૮ પૂ. પં. શ્રી ગંભીરવિજયજી મ. સા. પાસે અમદાવાદમાં યોગમાં પ્રવેશ મહાન ગુરૂના મહાન ભક્ત ગણિ-પંન્યાસ પદ પ્રદાન મહોત્સવવળામાં ત્રણ મુનિઓને ગણિપદ-પંન્યાસપદ પ્રદાન કર્યા. (૧. પૂ. સાગરજી, મ. ૨. ૫. પ્રેમવિજયજી મ. ૩. પૂ. સુમતિવિજયજી ને અમદાવાદમાં ૨૩ અમદાવાદથી છ રી' પાલત શ્રી સિદ્ધાચલજીને સંધ ૨૨૪ તીર્થની આશાતનાનું નિવારણું ૨૨૬ ક્ષેત્ર સ્પર્શનાનું ગણિત –શ્રી મલિનાથ ભ નું સ્તવન (રિસમ્રાટનું રચેલું.) ૨૩૮ -પાંચ ભાવિકોની દીક્ષા ૨૪૦ વિહાર કરતા કરતા ભાવનગર પધાર્યા ભાવનગરમાં ભવ્ય આચાર્યપદ સમર્પણ-મહેસવ ૨૫૪ અમદાવાદના શ્રેષ્ઠિ વ્રત ઉચ્ચરવા ભાવનગર આવ્યા ૨૫ ભાવનગરથી તીર્થયાત્રાનો છ રી' પાલતે, સંઘ ૨૭ જીવ દયાના મૂર્તિ સમા દિવ્ય પુરૂષ ૨૬૮ જન્મભૂમિમાં બીજુ શાનદાર ચાતુર્માસ ૨૭૪ -પૂજ્ય ગુરૂદેવના જન્મ સ્થાનનું જીણું મકાન જેવું ૨૭૭ -પૂજ્યશ્રીના જન્મસ્થાન વાળું મકાન ખરીદ કરાવ્યું. ૨૭૮ શ્રી કદમગિરિની યાત્રા અને તીર્થોદ્ધાઓ નિર્ધાર ૨૮૨. ૨૩૬ ૨૪૬ Page #83 -------------------------------------------------------------------------- ________________ ع م ૩૦૪ به ૩૬ ૩૩ ૩૪ બોટાદને અદભુત ચાતુર્માસ : લાલજી-શિવજી પ્રકરણ મહંમદ છેલ અને શાસનસમ્રાટ ૨૯૯ લીંબડી શ્રીસંધ અને લીંબડી નરેશની વિનંતી -સંસારની વિચિત્ર દશા જુએ... ૩૦૮ શાસનસમ્રાટનું અમદાવાદમાં શુભ આગમન દશાશ્રીમાળી જ્ઞાતિ સાથેને અંબાલાલભાઇને સમાધાન કરાવ્યું તેની વિગત ૧૯૬ભાં દુષ્કાળ માટે સાડાચાર લાખની સહજમાં દીપ કરાવી. પ્રાચીન તીર્થના જિર્ણ અવશેષે જોઈને શાસનસમ્રાટ ગમગીન બન્યા. (શેરીસાતીર્થ) ૩૨૯ અમદાવાદમાં શાસનસમ્રાટની પુનઃ પધરામણી ૩૩૮ અમદાવાદથી શ સનસમ્રાટ કપડવંજ પધાર્યા ૩૫૧ કપડવંજમાં અતિ માંગલિક પ્રસંગ ૩૫૮ કપડવંજ નગરે અભુત બનાવ ૩૫૮ ધન્ય સમાધિ ધન્ય મૃત્ય. (પ્ર. શ્રી. યશોવિ નું) ૩૬૨ તીર્થરક્ષા માટે સતત પરિશ્રમ ३६७ રાજનગરમાં પંચકલ્યાણકના વરઘોડાઓનો કાયમને ૩૭૫ માટે નિર્ધાર. શેરાસા તીર્થને પ્રાચીન ઈતિહાસ ૩૮૦ મારવાડ અને મેવાડ તરફ વિહાર જાવાલમાં અભુત ચાતુર્માસ જાવાલમાં બે મુમુક્ષુ આત્માઓની ભવ્ય દીક્ષા. આરામના આ રામી ૪૦૪ ગળવાડ પંચના આમંત્રણે વાકાણુ પધાર્યા. સ્થાનકવાસી મુનિએ સાથે વાદની વિચારણું અને ૩૮૫ ૩૯૪ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૪૪૫ ૪૦ સ્થાનકવાસી યુનિઓ કહ્યા વગર ચાલ્યા ગયા. ૪૫ પાંચએક વર્ષ પહેલાને બનેલે પ્રસંગ ૪૦ મેવાડમાં ધર્મ પ્રચારતેરાપંથીઓમાં નિરારા ફરીવળી.૪૧૮ સાદડીમાં ભવ્ય ચાતુર્માસ, ૪૩૪ જેસલમેરને છ રી’ પાલત સંધ ४४० ફલેઠીમાં કુસંપને નિવારણ ૪૪૪ ઉનાળામાં એકાએક વાસણું ગામમાં વર્ષા થઈ. જેસલમેરમાં મુંડકાવેરો લેવાને રાજ્યને વિચાર અને તેને નિવારણ કરાયે. ૪૪૭ જેસલમેરના રાજમહેલમાં સુરિસમ્રાટનું વ્યાખ્યાન ૪૪૮ જેસલમેરમાં પ્રાચીન જ્ઞાનભંડારનું અવલોકન જેસલમેરથી સંઘ પાછા ફરતા વાસણ ગામમાં ફરીવાર વર્ષા. સહુ જોઈ નવાઈ પામ્યા ધર્મને જયજયકાર છરી’ પાલતા સંઘ સાથે પુન: ફલેદી ૪૫ર ધર્મનો પ્રભાવ ૪૫૩ ફલેદીમાં ભવ્ય ચાતુર્માસ ૫૫ ચાતુર્માસ પછી બીકાનેર તરફ વિહાર ૫૫૯ ચાંદમલજી ઢઢાને નવપદની તાત્વીક વિચારણા માટેનું વિવેચન ૪૬૧ મુનિશ્રી નંદનવિજયજીની નરમ તબીયત થઈ તે માટે બીકાનેરમાં બે માસની સ્થીરતા બીકાનેરથી નાગોર થઈ મેડા રોડ ફલેદી પાર્શ્વનાથની યાત્રા જૈતારણ પધાર્યા ત્યાં સુવર્ણાક્ષરે લખાયેલ ભગવતી સત્રના દર્શન કર્યા. બાદ બિલાડા તરફ વિહાર ૪૬૮ (પ્રથમ ભાગ સંપૂર્ણ) કર ૪૬૫ ૪૬૭, Page #85 -------------------------------------------------------------------------- ________________ સહાયક દાતાઓની શુભ નામાવલી રૂપિયા ૧૦૦૦ ૫ પુ. આ. શ્રી વિજયસૂર્યોદ્યસૂરીજી મ. સા.ના ઉપદેશથી. ૧૦૦૦ પૂ. આ. શ્રી વિજય હેમચંદ્રસૂરીજી મ. સા.ના ઉપદેશથી ૧૦૦૦ શ્રી કલ્યાણભાઈ પી. ફડીયા અમદાવાદ-૬ ૫૦૦ પૂ.આ. શ્રી વિ. યાદેવસૂરીજી મ.સા.ના ઉપદેશથી શ્રી પાર્શ્વ. પદમાવતી ટ્રસ્ટ, પાલીતાણું. ૨૫૧ અંબાલાલ કેશવલાલ દરવાજાને ખાંચે, શાહપુર૨૫૧ કનૈયાલાલ ભેગીલાલ દેશીવાડાની પોળ, અમદાવાદ, ૨૫૧ શ્રી પરમાનંદ જૈન વે. મૂ. પૂ. સંધ. ડી. કેબિન, સાબરમતી ૨૫૧ શ્રી વેજલપુર જૈન સંધ. વેજલપુર (જી. પંચમહાલ) હ. નગીનદાસ વાડીલાલ પ્રમુખ ૨૦૧ ૫. સાધવી શ્રી રૂપાશ્રીજી મહારાજના ઉપદેશથી શ્રી ચંપા પ્રભા જ્ઞાન શાળા ચોકસીની પળ, ખંભાત ૧૦૧ પૂ. સાધી શ્રી રવીન્દ્રપ્રભાશ્રીજી કીર્તાિશાળા ૧૦૧ ૫. સાધવી શ્રી પૂર્ણભદ્રાશ્રીજી મ.ના ઉપદેશથી ખંભાત ૧૦૧ ૫. સાધી શ્રી સુવર્ણ પ્રભાશ્રીજીમ.ના ઉપદેશથી વાઘેશ્વરની પાળ ૧૦૧ શ્રી ભેરૂમલજી મહેતા હ. કાંતાબેન જોધપુર ૧૦૧ શ્રી ચંદ્રકાંત મગનલાલ ભાઈચંદજુને મહાજનવાડે અમદાવાદ ૧૦૧ શ્રી વસ્તીમલજી ભભૂતમલજી કાકા સ્ટ્રોસ્ટ, મુંબઈ-૨ ૧૦૧ શ્રી કાંતિલાલ સાકળચંદ નવરત્ન ફલેટ, પાલડી, અમદાવાદ ૧૦૧ શ્રી હરખચંદજી ગંગારામજી બાલીવાલા મુંબઈ-૧૦ ૧૦૧ શ્રી વસંતભાઈ મણીલાલ વકીલ અમદાવાદ-૭ ૧૧ શ્રી નવીનચંદ્ર ચીમનલાલ મોદી અમદાવાદ-૭ ૧૦૧ શ્રીમતિ ગંગાબેન જીવાભાઈ શાહ અમદાવાદ-૭ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૦૦ શ્રી બાબુભાઈ વેળદાસ દલાલ-દાદા સાહેબ અમદાવાદ૫૧ શ્રી ચંપકલાલ ચંદુલાલ ચોકસી અમદ્દાવાદ% ૫૧ શ્રી અમથાલાલ મણીલાલ શાહ ડી. કેબીન, સાબરમતી ૫૧ શ્રી ગણુવર્ય શ્રી સિધ્ધનવિજયજી મ.ના ઉપદેશથી રાજકોટ ૫૧ શ્રી છબીલદાસ એ. શાહ દેરાસરવાળે ખાચે પાંજરા પોળ અ. ૫૧ શ્રી કિંજલબેન અરવિંદકુમાર શાહ , અમદાવાદ ૫૧ શ્રી શાહ રતીલાલ હાલાભાઈ , અમદાવાદ ૫૧ શ્રી શેઠશ્રી ગીરધરલાલ વેલચંદભાઈ પચ્છેગામવાળા ભાવનગર ૩૧ શાહ નીતીનકુમાર શાંતિલાલ (કઠવાલા) અમદાવાદ ૩૦ શ્રી દલીચંદજી જહારમલજી ચાંદરાઈવાલા ભીવંડી ૨૫ શ્રી હસમુખલાલ વાડીલાલ મોદી મુબઈ-૯ ૧૧ શ્રી અરૂણકુમાર પોપટલાલ હ. લાલભાઈ અમદાવાદ આ શ્રી નેમિસૌરભનો થ બીજો ભાગ છે જેમાં કિરણ તેંતાલીસથી ૭૫ કિરણ છે 2 સુધી પેજ ૬૯ થી ૧૦૦૦ પેજ જેમાં el શું રે માંચકારી વૃત્તાંતથી ભરપૂર વાંચવા મળશે. પણ = જરૂર વાંચે WWW.jainelibrary.org Page #87 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથ માટે રૂપિયા ૨૧ ભરીને અગાઉથી ગ્રાહક થનાર મહાનુભાવોની શુભ નામાવલી જે જે ધર્મ પ્રેમી મહાનુભાવો એ. આ શ્રી નેમિ સૌરભ, પુસ્તકના આગઉથી ગ્રાહક થઈને રકમ મોકલી અમને સહકાર આપ્યો છે, તેમના અમે આભારી છીએ. અને તેઓશ્રીના નામ નીચે પ્રગટ કરીએ છીએ. – પ્રકાશક. ૯૫ નકલ શ્રી ગેડીઝ જૈન મંદિર પાયધુની મુંબઈ ૨૫ નકલ શ્રી બાટાદ જૈન સંઘ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી બોટાદ. ૨૫ નક્લ શ્રી ચન્દુલાલ જેશીંગભાઇ એજ્યુકેશન ટ્રસ્ટ ફંડ હ. રસીકલાલ શાહ ૨૩, જૈન મર્ચન્ટ સોસાયટી, પાલડી, અમદાવાદ. પ. પૂ. આ. શ્રી વિ. સુશીલસુરીજી મસા.ના ઉપદેશથી ૧૪ નકલ આ. શ્રી. સુશીલસૂરીજી જૈન જ્ઞાનમંદિર સિરોહી (રાજ.) પ. પૂ. આશ્રી વિ. વિશાલ સેનસૂરીજી મ. સા.ના ઉપદેશથી ૧૧ નકલ મુંબઈ પ. પૂ. પન્યાસજી શ્રી કુંદકુંદવિજયજી મ.સા.ની પ્રેરણાથી ૧૧ નકલશ્રી જીતેન્દ્રકુમાર રમણીકલાલ શાહ મુલુંડ, મુંબઈ-૮૦ -૧૦ નકલ પારી મીઠાલાલ કલ્યાણચંદુ ધર્મ કુંડ પેઢી કપડવંજ ૫ નકલ શ્રી વીસા નિમા જૈન સ ધ ગોધરા ૫ નકલ શ્રી મણીલાલ રતનચંદ વકીલ અમદાવાદ હસ્તે સુધાકરભાઈ Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિત્રકાર દલસુખભાઇની પ્રેરણાથી થયેલ ગ્રાહકે... નામ ગામ શ્રી બાબુલાલ દાનમલ સાબરમતી જયંતિલાલ ત્રિવનદાસ શાહ સાબરમતી , શનાલાલ દિપચંદ શાહ સાબરમતી રતિલાલ શક્કરચંદ સાબરમતી જય તિલાલ બબલદાસ અમદાવાદ અ. સૌ. ચંદ્રાવતી મંગળદાસ શાહ સાબરમતી શાનિતલાલ ચંદુલાલ શાહ સાબરમતી ભરતકુમાર કેવલદાસ સાત બેટાદવાલા સાબરમતી કનૈયાલાલ ગીરધરલાલ મહેતા વાપી , ગીરધરલાલ મુળચંદ મહેતા અમરેલીવાલા - અ. સૌ. જડાવબેન ગીરધરલાલ મહેતા અમરેલીવાલા શ્રી વીરચંદ કસ્તુરચંદ બેઢાણવાળાની પ્રેરણાથી થયેલ ગ્રાહકે. , શાહ અતુલકુમાર છેટાલાલ અમદાવાદ શ્રી શાહ કલ્પેશકુમાર કાંતિલાલ અમદાવાદ , શાહ પ્રેમચંદ નાનજી હ. કોદરચંદ વાકાનેર , શાહ દિનેશકુમાર કાંતિલાલ અમદાવાદ, • શાહ નગીનદાસ કસ્તુરચંદ બાજીપુરા પૂ. મુનિ શ્રી મંગલવિજયજી મ. સા.ની પ્રેરણાથી બાઢાણ જૈન સંઘ બાઢાણ , રસિકલાલ રતિલાલ શાહ જીવન કમલશીની પળ, શાહપુર, અમદાવાદ નથમલ પ્રતા૫મલજી નરોડા , બકુલાબેન રમેશભાઈ શેઠ અમદાવાદ: Page #89 -------------------------------------------------------------------------- ________________ તેજરાજ મુલચંદજી સાદડીવાલા અમદાવાદ શાહ હંસરાજ હિરછ કછવાલા ઔરંગાબાદ નવીનચંદ્ર હીરાચંદ સુરત મોતીલાલ વીરચંદ વિધિકારક (રાજ) બીજોવા લક્ષમીચંદ મલકચંદ પારેખ હ. પ્રફુલકુમાર રાજકેટ વોરા વિજયકુમાર રતિલાલભાઇની પ્રેરણાથી રસિકલાલ નાગરદાસ જામનગર દેશી અજીતકુમાર જેઠાલાલ જીમનગર દેશી પિપટલાલ હીરાચંદ જામનગર ,, મેતા મણીલાલ પરસેત્તમદાસ જામનગર વરા રતીલાલ ચુનીલાલ જામનગર મેતા જેઠાલાલ લાધાભાઈ જામનગર મેતા ભરતકુમાર ધીરજલાલ જામનગર વિરા લાલચ દ કપુરચંદ જામનગર , મેતા પ્રદ્યુમ્નકુમાર ભગવાનજી જામનગર મેતા ચંદુલાલ હરખચંદ જામનગર શ્રી રાયચંદ રૂપાભાઈ બગડીયા. અમદાવાદ હ. શાંતિલાલ બોટાદવાલા અમદાવાદ છે શાહ નરેશચંદ્ર ચીમનલાલ સુરત - મહેતા રતિલાલ માવજીભાઈ જામનગર સંજયકુમાર સોમાભાઈ પાઈપવાલા અમદાવાદ જીતુભાઈ જસવંતલાલ નવસારી જયંતીલાલ મણીલાલ કાપડીયા અમદાવાદ ઇ બાબુભાઈ ધળીદાસ ધ્રુવ અમદાવાદ સુધચંદ્ર હીરાલાલ વોરા. અમદાવાદ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૪૭. ભાવનગર શ્રી વિજયભાઇ વિનયચંદ્રાવાની પ્રેરણાથી સલત ચુનીલાલ રતીલાલ ભાવનગર હરીલાલ મગનલાલ કાપડીયા ભાવનગર પ્રભુદાસ ભાઈચંદભાઈ શાહ ભાવનગર ચંપકલાલ અમૃતલાલ સલત ભાવનગર શૈલેશકુમાર ચંપકલાલ ગાળવાળા ડાહ્યાલાલ જગજીવનદાસ ભાવનગર રતિલાલ નાનચંદ ખાંડવાળા ભાવનગર , મુળચંદભાઈ ધેરધનદાસ શાહ ભાવનગર છે ધનવ તરાવ રતિલાલ શાહ ભાવનગર અમુલખ વિઠ્ઠલદાસ શાહ ભાવનગર પ્રતાપરાય પ્રભુદાસ સંઘવી ભાવનગર - દેશી પ્રેમચંદ માધવજી ભાવનગર શાહ પ્રેમચંદ છગનલાલ ભાવનગર પ્રભુદાસભાઈ ભાવનગ૨ વિનયચંદ વર્ધમાન શાહ ભાવનગર મુળચંદભાઈ અમૃતલાલ પીટુ ફલેટ, અમદાવાદ શાહ જયેશકુમાર કાંતિલાલ માંડલવાલા આદેઈ વિશા ઓસવાળ જૈન સંઘ આઈ અંબાલાલ ફતેચંદ શાહ દાલતનગર મુંબઈ , રસિકલાલ મણલાલ દેશી. જામનગર શાહ પિયુષકુમાર ચીમનલાલ મુંબઈ ધનેશકુમાર ચીમનલાલ મુંબઈ શીમાલીબેન પ્રશાંતભાઈ નાયક અમદાવાદ એક સદગૃહસ્થ (પ્રોફેસર) અમદાવાદ એક સદગૃહસ્થ તરફથી હ. લાલભાઈ અમદાવાદ • ભરતભાઈ માણેકલાલ શાહ અમદાવાદ Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરગાવનદાસ સલાત તથા બકુલભાઇ શાન્તિલાલ દેસાઈની પ્રેરણાથી ગોધરા ૨ નકલ ચીમનલાલ મગળદાસ (શીવરાજપુરવાલા) ૨ નકલ શાહ કાંતીલાલ અમૃતલાલ કાપડીયા ગોધરા ૧ નકલ મકુંતલાલ મંગળદાસ દેશી. (જી. પાંચમહાલ) ગેધરા ગાધરા. ગાધરા ગાધરા ܕ در ,, د. .. 37 "" , પ્રભાવતીબેન શાંતિલાલ . .. "" ,, "" . . 33 در મણીલાલ મગનલાલ ચેકશી રમણુલાલ વાડીલાલ શ્રેક્ 93 શ્રી શાંતિજિન મહિલા મડળ નિરંજનભાઈ કાંતિલાલ વસનજી શૈલેશભાઈ કાંતિલાલ વસનજી મફતલાલ શાંતિલાલ સ્વ માણેકલાલ નાથજીભાઈ કાંતિલાલ ફુલય દભાઈ સેાપારીવાલા અરૂણકુમાર કાંતિલાલ શ્રી ગોધરા જૈન યુવક મંડળ રતીલાલ મંગળદાસ શાહ સ્વ. ચીમનલાલ વાડીલાલ ગનલાલ શાહ C/o ઈંદ્રવદનભાઈ માસ્તર કેશવલાલ શામળદાસ સ્વ રમણુલાલ મગનલાલ બાપુજી. રમગુલાલ માંગળદાસ તેલવાળા સ્વ કાંતીલાલ મણીલાલ અમીચ મફતલાલ વાડીલાલ શાહ . ગોધરા. ગોધરા ગોધરા ગોધરા ગોધરા ગોધરા ગોધરા ગોધરા ગોધરા ગોધરા ગોધરા ગોધરા ગોધરા આ ઉપરાંતના બાકી રહેલા શુભનામે ખીજા ભાગમાં આવશે. ગોધરા ગોધરા Page #92 -------------------------------------------------------------------------- ________________ ગાછ–નાયકશ્રીના હાર્દિક ઉદગાર એક પ્રશંસનીય કાર્ય જેઓશ્રીએ અમારા ઉપર કરેલી ઉપકારની વર્ષાને કઈ હિસાબ નથી, જેઓશ્રીએ શ્રમણ–જીવનના પ્રારંભમાં આપેલા સંસ્કાર અને ખંતપૂર્વક કરાવેલું અધ્યયન આજે તથા ભવાતરમાં અમારા માટે મોટી મુડીરૂપ છે. જેઓશ્રીની પરમ ઉજજવળ કારકીર્દીના સુરેખ વર્ણનથી વીસમી સદીના ઉત્તરાર્ધના જેન ઇતિહાસના પૃથ્ય સુવર્ણાક્ષરે સદાય અંકિત રહેશે. જેઓશ્રી જૈન શાસનના મહાન તિર્ધર પ્રભાવક પુરૂષ હતાં. તે પૂજ્યપાદ શાસનસમ્રાટ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના અમૂલ્ય જીવન ચરિત્રના વર્ણનરૂપ “શ્રી નેમિ-સૌરભ ) પુસ્તક તૈયાર કરીને પ્રવર્તક મુનિરાજ શ્રી નિરંજનવિજયજી મ. એ તેના ઉપર પૂજ્ય શાસનસમ્રાટશ્રીએ કરેલા ઉપકારને અદા કરવાને ચકચિત પ્રયાસ કર્યો છે તે પ્રશંસનીય છે. છે. શુદ ૧૦ સોમવાર વિજય મેરૂપ્રભસૂરિ વિ. સં. ૨૦૪૨ સૂરત Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન શાસનના તિર્ધર પૂ. આ. શ્રી વિજય કસ્તુરસૂરીશ્વરજી મ. સા. ના પટ્ટધર પૂ. આ. વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ. શ્રી જિનશાસનના છેલલાં ૨૫૦૦ વર્ષના ઈતિહાસના પૃષ્ઠોને જોતાં-વાંચતા એક અનુભવ મળી શકે તેમ છે કે, ઘણું કરી દર ૧૦૦ વર્ષે કોઈને કઈ શાસન-પ્રભાવક આચાર્ય ભગવંતાદિ મુનિવરનું અસ્તિત્વ જિનશાસનની તને ઝળહળતી રાખવામાં પોતાનું સમર્પણ કરતું હશે ! શ્રી જિન–શાસનના વિશાળ ફલક ઉપર તે તને ઝળઝળતી રાખવા માટેના વિવિધ ક્ષેત્ર છે. જે જે મહાપુરૂષોને જે જે ક્ષેત્રે ક્ષપશમ બધે તે તે ક્ષેત્રે પિતાનું સંપૂર્ણ સમર્પણ કરી, શ્રી જિનશાસનના તે તે ક્ષેત્રને વધુ પુષ્ટ કરી પિતાનું સાર્થક સાધ્યું છે. આ રીતે, એક નહીં પણ અનેક શાસનપ્રભાવ પૂજ્ય જિન–શાસનને મળ્યા હતા, અને મળે છે તેમ મળશે પણ ખરાં. વીસમી સદીમાં પણ આપણા સદ્ભાગ્યે તેવા એક સમર્થ શાસન-પ્રભાવક, શાસન-સમ્રાટ વિજય નેમિસૂરીશ્વરજી મહારાજનું અસ્તિત્વ ઉપકારક બન્યું છે. તેઓશ્રીની બોદ્ધિક પ્રતિભા, ચારિત્રનિષ્ઠા, જ્ઞાનગંભીરતા, બ્રહ્મચર્યનિષ્ઠા, સિદ્ધાંત સંનિષ્ઠા અને વચન-સિદ્ધતા વિગેરે Page #94 -------------------------------------------------------------------------- ________________ ર૭ અદૂભુત ગુણ રીભવના કારણે શ્રી સંપ અને સમાજે સહજભાવે તેઓશ્રીને “શાસન-સમ્રાટ શ્રી તરીકે માની પિતાનું કર્તવ્ય બજાવ્યાનું માને છે. ૭૭ (સિત્તોતેર) વર્ષની તેઓશ્રીની જીવન-યાત્રાના કેટલાં એક આંતરિક અને બાહ્ય વિલક્ષણ લક્ષણે જોતાં, જાણે જન્મ-જન્માંતરને કોઈ સાધક આત્મા હા જોઈએ તેમ સ્વાભાવિકપણે લાગ્યા વિના રહે નહીં. બાળવયથી જ નીર્મિક-નીડરતા વૃત્તિના કારણે પિતાને કઈ પણ નિર્ણય અડગ રાખતા અને તેના પરિણામે, દીક્ષા-ગ્રહણ કર્યા બાદ, વધુ પડતા મેહવશ એવા કુટુંબીજનેની “સંયમ મૂકાવીને પણ નેમચંદભાઈ ને ઘેર લઈ જવાની નેમને પડતી મૂકવી પડી. યુવાવયે ગુરુ ચરણે સમર્પિત થયેલ– મુનિ શ્રી નેમવિજયજીએ પ્રહણ-શિક્ષા અને આસેવનશિક્ષા લેવાની શરૂઆત કરી. પિતાની બોદ્ધિક પ્રતિભા–દયનિષ્ઠા અને ગુરૂવચનમાં એક માત્ર પરમ શ્રદ્ધા રાખનાર આ યુવા મુનિએ, જે જે વિષયના-ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, જ્યોતિષ અને જિનાગમ આદિ ગ્રંથમાં પુરૂષાર્થ આદર્યો તે સર્વમાં પાંડત્યપણું પામ્યા તે પામ્યા પરંતુ પિતાની અમેઘ દેશનાશકિત, બ્રહ્મચર્યનિષ્ઠા અને ચારિત્રનિષ્ઠાના બળ વિગેરેથી પિતાની અખંડ બ્રહાચર્યની Page #95 -------------------------------------------------------------------------- ________________ સાધના સાથે પ્રવચનશકિત અને વાદશકિતના પરિણામે જિનશાસનમાં એક “શાસન સમ્રાટ યુગ જેવું વાતાવરણ સર્જાયું. તેના પરિપાકરૂપે પિતે એક એક વિષ ના તલાશી વિદ્વાન અને તે પણ ચારિત્ર-સંયમ-પુણ્ય પ્રભાવક ૮, ૮ (આઠ, આઠ) સૂરિશિષ્યની ભેટ જિનશાસનને કરી. તે સૂરિ– શિને બહાળે શિષ્ય–પ્રશિષ્યપરિવાર આજે પણ શાસન સમ્રાટશ્રીના પુણ્યપ્રભાવ સામ્રાજ્યમાં શાસનપ્રભાવનાના કાર્યો કરી રહ્યા છે. શાસનસમ્રાટ શ્રી ચારિત્રપૂત વિદ્વત્તાના પ્રેમી હતાં, શુદ્ધ ચારિત્રથી પરિપ્લાવીત વિદ્વત્તાને આદર કરતા હતા. અનંત ઉપકારી શ્રી જિનશાસનના હિતકાર કર્યો માટે પિતે કદાપિ આગ્રહી ન બનતા શાસનની એકતા ન જોખમાય–તેની પ્રભાવિકતા ખંડીત ન થાય તે લક્ષ્ય પહેલું રાખી, અભયકારી અને પારગામી મતિથી શ્રમણ સંઘને નેતૃત્વ પુરૂં પાડતાં હતાં. - જીવના જોખમે-જાનની પરવા કર્યા વગર તીર્થોધારના જે કાર્યો તેઓશ્રીએ કર્યો છે અને અનેકાનેક તીર્થોની ૨ક્ષા-ઉદ્ધારાના કાર્ય સમયે જે ગંભીરતા, નીડરતા, દીર્ધદષ્ટિયુકત કુનેહભરી આપસૂઝથી–દષ્ટિથી કર્યા છે તે તેઓની આગવી પ્રતિભાના દર્શન કરાવવા સાથે, આવા કાર્યો કરતી વખતે કયાં ય પણ આવેશ–આવેગ કે શેકેટને પિતાની સમીપ પણ આવવા દીધા નથી. Page #96 -------------------------------------------------------------------------- ________________ ર૯ પ્રચારના પડઘમ ન વાગવા દઈ પૂજ્યશ્રીએ નક્કર અને ચીરસ્થાયી કાર્યોની-જિનબિંબની અંજનશલાકા-પ્રાણપ્રતિષ્ઠાના મહાન મંગલ વિધાન પિોતાના નિષ્ટિક ચારિત્રબળથી તે રીતે કરાવ્યાં છે કે, તેઓશ્રીના વરદ હસ્તે અંજનશલાકા થયેલા જિનબિંબે સમગ્ર ભારત અને ભારત બહાર આફ્રિકા સુધી પણ બીરાજમાન થયા છે. વચનસિધ્ધ તે પુણ્યપ્રભાવક સૂરિભગવંતને પ્રથમ પરિચય સિંહ જેટલે “ધર” લાગે પરંતુ, જેમ, જેમ, નજીકથી પરિચય થતું જાય તેમ તેમ, અપાર કરૂણાને સાગર લાગે તેવું તેઓશ્રીનું અને ખું વ્યકિતત્વ હતું. અને તેથી જ તે તે વખતના અનેક રાજવીઓ ખ્યાતનામ અધિકારીઓ, સાક્ષરે તેઓશ્રીના પરિચયમાં આવતાં પિતાની ખુશનશીબી સમજતાં અને તે પૈકી કેટલાં એક મહાનુભાવે તે શાસન સમ્રાટશ્રીની અત્યંતર પર્ષદા”ના અદના સેવક તરીકે પિતાનું સ્થાન પણ પામી શકયા હતાં. પાણીની રેલ વખતે કે અનાવૃષ્ટિ-દુષ્કાળના પ્રસંગે તેઓશ્રીનું હૃદય કકળી ઉઠતું ત્યારે પિતાની ઉપદેશધારાથી લાખને ધન-વ્યય તે માગે થાય તેવી પરિણામદાયી પ્રેરણા કરતાં. રોજની જીવહિંસા કરી પિતાની આજીવિકા ચલા-વનાર મચ્છીમારોના દીલના પરાવર્તન પિતાના ઉપદેશથી Page #97 -------------------------------------------------------------------------- ________________ કરાવી સદાને માટે હિંસાના માર્ગેથી પાછા વાળી' અહિંસાના ઉપાસક બનાવ્યા હતાં. કર અને ચોરીના માર્ગે પોતાને સમર્થ માનનાર એવા હીનજનેને પણ સુજન અને સર્જન બનાવ્યા હતાં. ટુંકમાં પૂજ્યપાદ શાસનસમ્રાટ શ્રીમાન વીસમી સદીના એક અજોડ અને શાસનપ્રભાવક પુણ્યશ્લેક પુરૂષ થઈ ગયા. તેઓની શાસનસમપિતભાવે કરેલી શાસનપ્રભાવના-રક્ષા અને ભકિતના કાર્યોને આપણી કટિ, કેટિ વંદનાવલીએ. પ્રસ્તુત પુસ્તકના સંજક-પ્રેરક પ્રવર્તક મુનિરાજ શ્રી નિરંજનવિજયજીએ પણ પિતાના આરાધ્યાપાર પરમ ગુરૂદેવના ગુણ–બહુમાન કરવાના નિમિત્તે તેઓશ્રીના જીવનચરિત્રનું આલેખન જે રીતે કર્યું–કરાવ્યું છે તે વાંચતાં, વિચારતાં સહેજે પૂ. ઉપાધ્યાય ચવિજયજી મહારાજનું વચન યાદ આવી જાય છે - “ગુણવત્ બહુમાનાર્થે, નિત્ય મૃત્યા ચ સહિયા* જાત ન પાત૬ ભાવ, ભાછાં જ પિ” વિ. સં. ૨૦૪૨ શૈશાખ સુદ ૬ આચાર્ય વિજય ચોદયસુરિ આચાર્ય વિજ ભાવાર્થ –લેકેથી પૂજાવા છતાં પ્રતિદિન ગુણવંતેનું બહુમાન, ઉપગવંત રહીને સત્યાક્રિયાનું સાતત્ય અને ભાલાસમાં ઉણપ ન લાવવી. Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રૌઢ પ્રતિભાના સ્વામી સૂરીશ્વશ્રી પૂ. આચાર્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ. સા. ના પધર પૂ. આ. શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ. કેવી અદ્દભુત હતી તેમની પ્રતિભા ! અનેક વિશિષ્ટતાઓથી ભર્યું ભર્યું એવું તેમનું વિરલ વ્યકિતત્વ કેવું હતું ? સામાન્ય અને બહિર્મુખ મનુષ્યની બુદ્ધિ, એ પાક પ્રતિભાની પરમેપકારીતા અને એવા વ્યક્તિત્વની વિશાળતા તથા ઊંડાઈને માપવામાં નિષ્ફળ જાય એમાં તે શું આશ્ચર્ય? આત્મનિષ્પન સત્ત્વસંપન્ન એવા એ વ્યકિતત્વનું માપ કાઢવાનો પ્રયત્ન કરતાં ભલભલા બુદ્ધિમાને પણ એમાં ભૂલથાપ ખાઈ જતાં. વીસમી સદીના ઉત્તરાર્ધમાં જિનશાસનના ગગનગણુમાં મધ્યાહનકાલીન સૂર્યની જેમ ઝળહળી ગયેલા આ સૂરીશ્વરજીએ પિતાના અપૂર્વ જીવન અને કવન દ્વારા એક ન જ ઈતિહાસ સર્જ્યો. શાસન સમ્રાટ ” એ બિરૂદને સાચા અર્થમાં સાર્થક કરી જનારા પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજશ્રી મહાન શાસન પ્રભાવક પુરૂષ થઈ ગયા. એમની રગેરગમાં શાસનના હિતની ભાવના સતી Page #99 -------------------------------------------------------------------------- ________________ કર તી. જીવનની પ્રત્યેક પ્રવૃત્તિ કરતી વખતે તેમના હૈયામાં સદાય સ્વ–પરના કલ્યાણની ઉદાત્ત ભાવના અચૂક રહેતી. મનસા–વચસા–કમણ નષ્ઠિક બ્રહાવ્રતના ઉપાસક આ પૂજ્યપુરુષે જિનશાસનના સાતે અંગે માં નવી દષ્ટિ, નવી સ્કૃતિ અને નવી ચેતનાને સંચાર કર્યો. છેલલા થોડા વર્ષો દરમ્યાન “ચતિ-કાળના અઘટિત પ્રભાવથી સાધુ સંસ્થામાં પિસેલી શિથિલતાને એમણે જડમૂળથી દૂર કરી, સકળ ચતુર્વિધ શ્રી સંઘમાં શ્રમણધર્મની મુખ્યતા સ્થાપિત કરી. અનેક શાસ્ત્રોના વચનેથી સંકલિત વિશિષ્ટ વ્યાખ્યાન શેલીના તેઓશ્રી જ પુરસ્કર્તા હતા. પ્રભાવક પ્રવચને દ્વારા ત્યાગ માગને એમણે એ તે જોરદાર પ્રચાર કર્યો કે નાની નાની ઉંમરના અનેક આત્માઓએ એમની પાસે સંયમને સ્વીકાર કર્યો. આવી રીતે સંયમી બનેલા તે તે આત્માઓને કડક અનુશાસન અને કઠોર સંયમ-પાલન કરવાપૂર્વક અભ્યાસમાં સારી રીતે આગળ વધાર્યા. તેઓશ્રી જ્યારે શિષ્યને ભણવવા બેસતા તે વખતે મોટા મોટા ચમરબંધી આવેલા હોય તે ય તેની સામે જેવાની પણ વાત નહીં, તે પછી વાત કરવાની તે હોય જ કયાંથી? તેઓશ્રીએ અપનાવેલી અધ્યાપન પદ્ધતિ આજે ઉદાહરણરૂપ બની ગઈ છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ અન્ય–દશની વિદ્વાનેને પાસે રાખી, તેની પાસે ન્યાય-વ્યાકરણ-સાહિત્ય, પડદર્શન આદિ શાસ્ત્રોને અભ્યાસ કરાવવાની શરૂઆત તેઓએ જ કરેલી. એના ફળ સ્વરૂપે તેઓશ્રીના અનેક શિષ્ય ભિન્ન ભિન્ન વિષયમાં, કોઈ ન્યાયમાં તે કઈ વ્યાકરણમાં, કેઈ વડદર્શનમાં તે કોઈ આગમમાં, કેઈ પ્રાકૃતમાં તે કઈ સાહિત્યમાં એક થી એક ચડિયાતા દિગ્ગજ નામાંકિત વિદ્વાને પાકયા, તેઓએ રચેલા ગ્રન્થ જેઈ આજે પણ પંડિતે આશ્ચર્યપતિ થાય છે. પ્રાચીન હસ્તલિખિત ગ્રન્થની રક્ષા માટે પણ તેઓએ ભગીરથ પ્રયાસ કર્યો. મારવાડ આદિ પ્રદેશમાંથી કથળાબંધ વેચાવવા આવતા, ગ્રથને તેઓ મેં–માગ્યા દામ અપાવીને લઈ લેતા. એ અમૂલ્ય ગ્રન્થ આજે પણ ખંભાત–અમદાવાદકદમ્બગિરિ વિગેરે સ્થળોના જ્ઞાન ભંડારમાં મેજુદ છે. વર્ષો સુધી લહી આઓ રાખી પ્રાચીન ગ્રન્થની અલભ્ય પ્રતિએ લખાવી પ્રાચીન શ્રતની રક્ષા કરી. અંજનશલાકા–પ્રતિષ્ઠાના વિધિ વિધાને તે સમયે એટલા વ્યવસ્થિત ન હતા. પ્રાચીન હસ્તપ્રતેના આધારે તેને સુવ્યવસ્થિત કરી તેના અનુસારે સૌ પ્રથમ અંજનશલાકા કરાવવાનું સૌભાગ્ય તેઓને ઘટે છે. અહમહાપૂજન અને સિદ્ધચક્ર મહાપૂજનના વિધાને તેઓશ્રીના પટ્ટધર પૂજ્ય આચાર્યપ્રવર શ્રી વિજય Page #101 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સુરીશ્વરજી મહારાજશ્રીએ સંકલિત કર્યો છે. યુદ્ધ વિધિ-વિધાન દ્વારા સેંકડા અżભુત ખલી જિનબિ એની અજનશલાકા-પ્રતિષ્ઠા કરાવી ભાવિકજન માટે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ, સ્થિરતા અને નિમળતા માટેના અપૂર્વ સાધના સિદ્ધ કર્યાં. વર્તમાનમાં થતા દીક્ષા-વડી દીક્ષા, ચેાગેાદ્વહન, ગણિ-૫ ન્યાસ, ઉપાધ્યાય તથા આચાય પદ્મ-પ્રદાનના વિધિવિધાને સુવ્યવસ્થિત રીતે સંક્રલિત કરી નિશુદ્ધ રીતે ક્રિયા–ક્રાંડ અનુષ્ઠાના પ્રવર્તાવાનું પરમધ્યેય પણ તેઓને જ ઘટે છે. પ્રાણની પણ પરવા કર્યાં વિના એમણે શ્રી કાપરડાજી આફ્રિ તીર્થોના ઉદ્ધાર ક્રૉ. શ્રી કદમ્બગિરિ તીને આમૂલફૂલ વિકાસ તેની જ પ્રેરણા, ઉપદેશ અને ભગીરથ પુરૂષાર્થનું સુમધુર ફળ છે. મારવાડ, મેવાડ અને સૌરાષ્ટ્ર, ગુજરાત આદિ ક્ષેત્રોમાં ઉગ્ર વિહાર કરી મુનિમા નુ ઉત્કૃષ્ટપણે પાલન કરવા પૂર્વક અનેકને જૈન ધર્મના અનુયાયી બનાવ્યા. કેટલાયે સ્થાનકવાસીઓને અને તરાપ થીઓને મન્દિરમાગી બનાવ્યા. અસાધારણ ઉપદેશાક્રિત અને પ્રોઢ પ્રભાવથી અને રાજા-મહારાજાઓ અને ઠાકારા જેવાં કે ભાવનગર નરેશ કૃષ્ણકુમારસિ હજી, વલભીપુરના નામદાર ઠાકોર, શ્રી ગંભીર Page #102 -------------------------------------------------------------------------- ________________ રીપ સિંહજી તથા ગંડલ-લીંબડો વિગેરેના દરબારને પ્રતિબંધ આપી જૈન ધર્મ પ્રત્યે શ્રધા-આદરવાળા બનાવ્યા. અહિંસા ધર્મના ઉપાસક બનાવ્યા. તેમ જ તેઓના રાજ્યમાં શિકાર આદિને નિષેધ કરાવી અમારી પ્રવર્તાવી. ઉપરથી વજીના જેવા કઠેર લાગતા તેઓશ્રી ભીતરમાં પુષ્પથી પણ વધુ કોમળ હતા. વાત્સલ્યને અખંડ ઝરે તેઓને અંતઃકરણમાં નિરંતર જાણે વહ્યા જ કરતે. પ્રસંગોપાત જ્યારે તેઓના વાત્સલ્યને જેમણે જેમણે અનુભવ કર્યો છે તેમાં બધા એમની આ કમળતા નિહાળી ખરેખર મુગ્ધ બન્યા વગર નથી રહ્યા. શાસન ઉપર આવતા અનેક આક્રમણોની સામે તેઓ હંમેશા અણનમ જેદ્ધાની જેમ ઝઝુમ્યા, સિદ્ધાન્તના ભેગે કદી પણ કોઈને ય તેઓ મચક આપતા નહીં. પિતાની આગવી સૂઝ-સમજ અને દષ્ટિથી તેમણે એક ન જ યુગ પ્રવર્તાવ્યું. તેઓની સૂમ વેધક દૃષ્ટિ ઘણું લાંબું જોઈ શકતી. સૂર્યનું અસ્તિત્વ જેમ અંધકારને દૂર કરવામાં પર્યાપ્ત હોય છે તેવી રીતે તેઓનું અસ્તિત્વ માત્ર શાસનને નિરુપદ્રવી બનાવવા સમર્થ હતું. તેઓની સામે બલવાની કોઈ હિંમત કરી શકતું નહિં. તેઓશ્રી રહ્યાં ત્યાં સુધી જૈન શાસનનું એકાધિપત્ય નિર્વિવાદપણે તેઓના હાથમાં રહ્યું. તેઓના નેતૃત્વ નીચે જેન શાસનના દરેક અંગ વ્યવસ્થિત રીતે ફલ્ય ફળ્યાં અને પાંગર્યાન Page #103 -------------------------------------------------------------------------- ________________ સિંહગર્જના જેવી તેઓની ધર્મદેશના સાંભળનારના યામાં સોંસરી ઉતરી જતી. ગણધરવાદના એમના વ્યાખ્યાને સાંભળવા એ એક જીવનને હવે ગણતે. જેન જેનેતર વિદ્વાને, કવિએ ને અગ્રગ આ વ્યાખ્યાન સાંભળવા દુર-દુરથી આવતા અને વ્યાખ્યાન સાંભળી કૃતકૃત્યતા અનુભવતા. તેઓનું જીવન જ જાણે ગ્રન્થરૂપ હતું. તેઓની પાસે રહેનારા અને સેવા-ભકિત કરનારા તેઓના મુખથી નિકળતા વચન સાંભળી અને તેઓનું જીવન નિહાળી વગર પુસ્તક લીધે જ પંડિત બની શકતાં. ગણ્યા ગણાય નહીં અને લખ્યા લખાય નહીં તેવા છે તેઓના અદ્ભુત અને અને ખા જીવન પ્રસંગે. નાના-મોટા અનેક પુસ્તકે તેઓના જીવન ચરિત્રને વર્ણવતા પ્રગટ થયા છે તેમાં મુનિશ્રી (હાલમાં પન્યાસશ્રી) શીલચંદ્રવિજયજી (ગણિ)એ તૈયાર કરેલ પુસ્તક “શાસન સમ્રાટ” પૂજ્યશ્રીના જીવનને વર્ણવવામાં મહદંશે સફળ થયેલ છે. તેમ છતાં આવા મહાપુરૂષે કે જેઓના જીવનની પ્રત્યેક પળ શાસનની સેવા અને સ્વ-પર કલ્યાણ માટે વિતી હોય તે બધાનું નિરૂપણ કરવામાં જડ લેખની કયાંથી સમર્થ બની શકે? તે પણ ભક્ત હદયની એવી ભાવના રહ્યા કરે છે કે પિતાની શ્રધેય વ્યકિતના જીવનની બની શકે તેટલી યથાર્થતા જગતની સામે રજૂ કરવી. એવા જ વિચારમાંથી પ્રસ્તુત “નેમિ-સૌરભને પ્રાદુર્ભાવ થયે છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૩૭ - આ ગ્રંથના સંયોજક પ્રવર્તક મુનિશ્રી નિરંજન વિજયજી મહારાજ આજીવન સાહિત્યની પ્રવૃત્તિ કરતા રહ્યા છે. તેઓ શાસનસમ્રાટશ્રીના હસ્તે દીક્ષિત થયા અને સાથે સાથે તેઓની સેવામાં વર્ષો સુધી રહ્યાં હતાં. શાસનસમ્રાટ પ્રત્યેની અપૂર્વ ભકિતથી પ્રેરાઈને તેમણે સચિત્ર જીવન ચરિત્ર તૈયાર કરેલ છે. આ ગ્રન્થને જિજ્ઞાસુભાવે વાંચનારને પિતાના જીવન વિકાસ અને આત્મસ્થાન માટે ઘણું બધું ભાતું મળી, આવશે એ ચોકકસ છે. પુણ્ય પુરુષના ચરિત્રને સાંભળવાની ઈચ્છા સામાન્ય પણે સી કેઈને હેય છે અને એના શ્રવણ-વાંચનથી ઉપકાર થયાના કેટલાયે દષ્ટાંતે મળી આવે છે. એક સુભાષિતમાં આ વાત સરસ રીતે સમજાવી છે. “સાધૂનામુપકતું, લક્ષ્મી દ્ર વિહાયસાગતું; કસ્ય કુતૂહલિ ન મનશ્ચરિતં પુણ્યાત્મનાં શ્રોતુમ. અર્થાત્ સાધુ સજજન પુરૂષને ઉપકાર કરવા માટે, લક્ષમીની શેભાને નિહાળવા માટે, આકાશ માર્ગે જવા માટે અને પુણ્ય પુરૂના ચરિત્રને સાંભળવા માટે કેણ એ છે છે કે જેનું મન કુતુહલવાળું ન બને ? આ જીવનચરિત્રને વાંચી ભવ્યાત્માએ જ્ઞાન-દર્શન ચારિત્રની નિર્મલ આરાધના દ્વારા આત્મ-કલ્યાણ સાધી પરમપદના ભાગી બને એજ એક શુભાભિલાષા. ડી. સુદ ૧૦ સેમવાર હેમચન્દ્રસૂરિ વિ. સં. ૨૦૪૨ સુરત Page #105 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ૐ અર્હમ્ નમઃ પરમ પૂજ્ય મહાન શાસન પ્રભાવક શાસન સમ્રાટ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિ સુરીશ્વરજી મ. સા. કે જીવન પ્રસંગ પર જે પુસ્તક સૌજન્યમૂતિ પ્રવત કે શ્રી નિરંજનવિજયજી મ. કે દ્વારા સંપાદિત હાનેવાલી હૈ, વહ જાનકર પ્રસન્નતા હઈ. યહ જીવન પ્રસ'ગ અનેક વ્યક્તિચાંકે લિયે પથપ્રદશક બનેગા એસા મૈં માનતા હૂં. ઇતિહાસમે પર પરામે' શાસનસમ્રાટકા ભી એક મુખ્ય સ્થાન રહા હૈ. ઉસ મહાન આત્મા ફ્રે પ્રતિ મેરી કોટી કોટી વંદના. મેરી હાદિ ભાવાંજલિ ઉન્હેં અપણુ કરતા હું. નિવેદઃપદ્મસાગરસૂરિ વિમલ અને વિરલ વિભૂતિ પૂજ્ય આ. શ્રી વિજય ધર્માંસૂરીશ્વરજી મ. સા. ના પટ્ટધર પૂ. આ. શ્રી વિજય યદેવસૂરીશ્વરજી મ. શાસનસમ્રાટ કે સૂરિસમ્રાટ બેમાંથી એક પણ વાકય (વિશેષણ) ખેલે એટલે જૈનસમાજની કાઈ પણ વ્યકિત સામે વિરલ પ્રતિભાથી ઝળહળતી અને અને સદ્ગુણૈાથી મઘમઘતી એક અને અનન્ય એવી વ્યકિત તમારી નજર સામે ખડી થાય ! Page #106 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ૨૧મી સદી તરફ જ્યાં નજર જાય કે તરત જ એક જાજરમાન દેહ ધરાવતે એક અલગારી ફિરસ્તે નજર સામે દેખાય. આ ષિ–મહર્ષિ જેવા એ પુણ્યપુરુષની નિકટતા સાધો ત્યારે તમને જ્ઞાનની–ષદર્શનની વિવિધ શાખાઓથી પરિપુષ્ટ થએલી મુખમાંથી નીકળતી જ્ઞાનની ભાગીરથી જોવા મળે. જ આ પુણ્ય કલેક વ્યક્તિના સાનિધ્યમાં રહે તે તમને શ્રદ્ધા, તપ-ત્યાગથી અલંકૃત એક સંયમી મૂર્તિના દર્શન થાય. આ કેણ વ્યકિત હતી? શું હતું એમનું નામ ? જ એ હતા આપણા સહુના સદા વંદનીય, પરમપૂજ્ય અનેક સદ્ગુણલંકૃત આચાર્ય શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજ. એ નામથી સુવિખ્યાત બનેલા જૈન સાધુ સંઘના અને ખા અને અજોડ એક આચાર્ય. આચાર્ય એટલે શું ? જેન સાધુ સંઘમાં છેલલામાં છેલ્લી પદવી તે આચાર્યની, જે આચાર્ય હોય તે શ્રમણ સંઘમાં અગ્રણી ગણાય. વધુ વિચારીએ તે આબાલ ગોપાલ લાખે જેને રોજેરેજ કરડે વાર જે મહામંત્રના પ્રાર્થના-પાઠ કરે છે, જપ દ્વારા સાધના કરે છે, એ શબ્દ અને અર્થથી (ઉભયથી) Page #107 -------------------------------------------------------------------------- ________________ ૪૦. શાશ્વત એવા મહામંત્ર નવકાર સૂત્રના પાંચ પરમેષ્ઠિઓ પિકી ત્રીજા પદે પ્રસ્થાપિત થએલા “નમે આયરિયાણુંના આયં” શબ્દથી નમસ્કાર કરાતા આચાર્ય. આ દરજજે, આ પદ કેણે નકકી કર્યું? સમાજે, ગૃહએ, સંસારીઓએ? ના. ના આ તે આ અનાદિ અનન્ત વિશ્વમાં જૈન ધર્મના અનંતા તીર્થકરે થયા અને થશે તે કેત્તર પુરૂષે, તે તે કાળની સાપેક્ષ દષ્ટિએ જિન શાસનના આદ્ય પ્રવર્તક, પ્રસ્થાપક અને પ્રવાહક આવા સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માઓએ સર્વજ્ઞત્વની પ્રાપ્તિ થયા બાદ તીર્થકર ક૯પ અનુસાર સાધુ-સાધ્વી શ્રાવકશ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના કરે. ત્યારબાદ જ્ઞાનને આ સ્વરૂપ-ત્રિપદી' ગણધર ભગવંતેને આપે. આ રીતે સર્વકાલીન છતાં તે તે સમયની અપેક્ષાએ સર્વથા વત ત્ર રીતે, તીર્થંકર પરમાત્માઓ ધર્મશાસન તીર્થનું પ્રવર્તન કરે. આવા શાસન-તીર્થમાં, ચતુવિધ શ્રીસંઘની સ્થાપના અનિવાર્ય છે. તીર્થંકર પરમાત્મા દ્વારા સ્થપાતાં આવા શ્રી સંઘમાં, શ્રમણ-સંઘનું સ્થાન એ પ્રધાન સ્થાન છે અને પ્રધાનસ્થાનસ્થ શ્રમણ સંઘમાં સુવિહીત આચાર્ય ભગવંતનું સ્થાન આગવું અને અનન્ય છે. તીર્થકર પરમાત્માની ગેરહાજરીમાં. સુવિહત તથા ત્રીજા પરમેષ્ટિ પદને અનુરૂપ શાસ્ત્રોકત ગુણ સંપદાયુકત આચાર્ય ભગવંત Page #108 -------------------------------------------------------------------------- ________________ શાસનની અને શ્રી સંઘની ધુરાંનું વહન કરેઃ સમ્યક ચારિત્રના સર્વાગી પરિપાલક એવા આચાર્ય ભગવંત “શાસનના રાજા તુલ્ય તથા વંદનીય, પરમ પૂજનીય, અધેય તેમ જ શાસ્ત્ર-વિહીત આચાર્યને અનુરૂપ સર્વોચ્ચ અધિકારોથી અલંકૃત હોય. આવા મહાન આચાર્યપદથી અલંકૃત હતા આપણું આ ચરિત્રનાયક ! આચાર્યોની જરૂર શા માટે ? તે તે કાળે નિશ્ચિત ક્ષેત્રમાં તીર્થકર એક જ વિચરતા હોય. એ પિતાનું શાસન પ્રવર્તાવે. પિતાનું આયુષ્ય હોય ત્યાં સુધી તે ચલાવે પણ વિદાય પછી શું ? તે વિદાય પછી પણ આ શાસન સુવ્યવસ્થિત રીતે ચાલવું જોઈએ. તે ત્યારે જ ચાલે કે તેનું બંધારણવ્યવસ્થા સુવ્યવસ્થિત હોય તે જ. એટલે તીર્થકર દેવે આચાર્ય, ઉપાધ્યાય, સાધુ-સાધ્વી વગેરેની એક “સારી સંસ્થા, ખડી કરે જેમાં આચાર્યનું સ્થાન મહારાજા જેવું અને ઉપાધ્યાયજીનું પાટવીકુંવર જેવું હોય છે. આજથી ૨૫૦૦ વરસ ઉપર નિર્વાણ પામેલા અન્તિમ ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીરનું આયુષ્ય માત્ર ૭૨ વર્ષનું હતું. જગતનું કલ્યાણ કરવાના હેતુથી ૩૦માં વર્ષે દીક્ષા પછી ૧ર વર્ષ સુધી કઠેર સાધના અને જે પ્રાપ્ત કરવા માટે દીક્ષા સાધનાદિને માર્ગ સ્વીકાર્યો હતે તે સાધનાની સિદ્ધિરૂપે ૪રમા વર્ષે કેવળજ્ઞાન એટલે ત્રિકાલજ્ઞાન પ્રાપ્ત થયું. સમગ્ર બ્રહ્માંડનું યથાર્થ સ્વરૂપ Page #109 -------------------------------------------------------------------------- ________________ ચા બાદ દેશના પ્રવચન શરૂ કર્યા. વર્ષ સુધીમાં લાખો લેનાં વિવિધ રીતે કલ્યાણ કર્યા. પછી મોક્ષે સિધાવ્યા. એટલે કહેવાનું તાત્પર્ય એ કે ભગવાને પિતાનું શાસન તે માત્ર ૩૨ વર્ષ ચલાવ્યું પણ એ શાસન હજારો વર્ષ જીવંત રહે, એ શાસન ઉપર આવનારી આફતને, સંકટને, આક્રમણને પિતાની તાકાતથી દૂર કરે અને શાસન અખંડ અને અવિચ્છિન ચાલુ રહે, હજારો-લાખે આભાઓ, તપ, ત્યાગ, સંયમ, ચારિત્ર દ્વારા આત્મકલ્યાણ સાધે અને પરંપરાએ મુકિતસુખના અધિકારી બનાવે. આ ફરજ, જવાબદારી અદા કરવા માટે ચતુર્વિધ સંઘની જરૂરિયાત છે. આપણુ પ્રત્યુત્પન મતિ, કુશાગ્ર બુદ્ધિ, આગવી ઠાસૂઝ, બુલંદ અવાજ, વેધક દૃષ્ટિ, પ્રખર વિદ્વત્તા આ બધી ગુણ સંપત્તિના કારણે પૂજ્ય સૂરિસમ્રાટે જેન શાસનની, જૈન તીર્થોની જૈન આચારમાર્ગની જૈન સંઘની જબરજસ્ત બુદ્ધિ અને કોર્ટે સહન કરી, સુરક્ષા કરી. અને જૈન શાસનને ઝળહળતું રાખીને પિતાના પદના દરજજાને બરાબર સુરક્ષા કરી શભા હતા અને પરોપકારાય સતાં વિભૂતયા” ના આદર્શને ચરિતાર્થ કર્યો હતે. જન્માવતરને તીવ્ર જ્ઞાન સંસ્કાર, પ્રગભ બુદ્ધિ, શ્રેષ્ઠ મેધા, તીવ્ર સ્મૃતિ એટલે તત્ત્વજ્ઞાનને સમજવાની આત્મસાત્ સૂઝ અને ખી હતી. દિન-પ્રતિદિન જ્ઞાનના Page #110 -------------------------------------------------------------------------- ________________ ૪૩. સરવાળા કરવાના વ્યસની સૂરિજી શ્રેષ્ઠ કોટિના વિદ્વાન બન્યા, અને ઉંચી કક્ષાના દાર્શનિક અને આગમજ્ઞ વિદ્વાન બન્યા પછી આકર્ષક અને પ્રખર વકતા બન્યા. બુલંદ અવાજ, છટાદાર વકતવ્ય, બોધ, ટુચકાઓ સુંદર દૃષ્ટાંત તર્ક પ્રધાન રજુઆત વગેરે કરણથી પ્રવચનની ભારે ધૂમ મચી ગઈ. જ્યાં જ્યાં તેઓશ્રીનું પ્રવચન હોય ત્યાં ત્યાં અચૂક દૂર દૂરથી લોકે સાંભળવા દેડી જતા. તત્વજ્ઞાન સભર આકર્ષક વાણી એટલે શ્રોતા મંત્રમુગ્ધ બની જતા. લેહચુંબકની જેમ હજારોનાં હૈયાઓ તેઓશ્રીએ આકષી કબજે કરી લીધાં હતાં. તેઓશ્રીને ધર્મભવ અજોડ હતે. સિંહ જેવા આ પુરુષને જોવા, નિરખવા એ જીવનને એક હા હતે. જ જ્ઞાનના “મહાવ્યસની' એટલે પિતે શ્રેષ્ઠ કોટિના વિદ્વાન અને વકતા બન્યા. પાછા પૂરા દેશકાલજ્ઞ પુરુષ એટલે એમને વિચાર્યું કે સ્વ–પર કલ્યાણ કરવું હશે, સંઘાડે ચલાવ હશે, જનતાનું કલ્યાણ કરવું હશે તે જ્ઞાન, વિદ્વત્તા, શાસ્ત્રાર્થ કરવા શકિત અને જવાબ આપવાની તાકાત લેશે. એટલે પિતાના શિષ્યને જાતે ભણાવ્યા, પંડિતે પાસે ભણાવી પ્રખર વિદ્વાન બનાવ્યા. બ્રહ્મતેજના ધારક સૂરિજી સાથે સાથે સભાન હતા કે જ્ઞાનની સમૃદ્ધિ હશે પણ જે ચારિત્ર-સંયમનું બળ નહીં હોય તે ધાર્યું પરિણામ ઉભું નહીં કરી શકે અને સંઘાડાની કે શાસનની નૌકાને સફળતાથી હંકારી નહીં શકે એટલે ઉપદેશ, પ્રેરણું, જાત દેખરેખ રાખી જ્ઞાનને ભાવે Page #111 -------------------------------------------------------------------------- ________________ તેવું ઉત્તમ ચારિત્ર પાળી શકે તેવું વાતાવરણ સર્યું અને એમણે ઉત્તમ કક્ષાના વિદ્વાન સાધુઓની એક હરે. તૈયાર કરી. આના પરિણામે જૈન સંઘમાં સૂરિસમ્રાટને સંઘાડે એટલે વિદ્વત્તા અને સંયમના તેજથી ઝગમગત સંઘાડો એવી ખ્યાતિ પણ સર્વત્ર પ્રસરી ગઈ. એની સફળતાના કેન્દ્રમાં સૂરિસમ્રાટનું સર્વાગી શકિતશાળી જાગૃત નેતૃત્વ જ કારણ હતું. ૨૧મી સદીના આ મહાન આચાર્યશ્રીજીની પ્રતિભા. અને વ્યક્તિત્વ કેઈ અને બું હતું. એમની હરોળમાં ઉભા રહે એવી કઈ વ્યકિત ત્યારે ય ન હતી અને આજે ય નથી એમ લખું તે અતિશયોકિત નહીં લાગે. ઉલટું વાંચકે મારી સાથે પૂરેપૂરા સહમત થશે. વિશાળ મુખારવિંદ, ભવ્ય લલાટ, મસ્તક અને મુખ ઉપરના સઘનવાળ સાથેની રચનાની કુદરતે મળેલી વિશિષ્ટ બક્ષીસ, ઝીણું પણ વેધક આંખે, બ્રહ્મતેજની આભાથી છવાઈ ગએલે ચહેરે પહેલી નજરે જોતાં, જાજરમાન જાણે કે મહાન અવધૂત હોય એવું લાગતું નિષ્કલંક બ્રહ્મચર્યની તેજોમ્પશી દષ્ટિ અને વાણી સિધ્ધ શ્રી સ્પેશિત ધર્મલાભ રૂપ આશીર્વાદ, આ બે જેને પ્રાપ્ત થાય તે ધન્ય બની જાય. એવી જનશ્રદ્ધા હતી. આવા અનેક સદ્દગુણાલંકૃત વંદનીય આચાર્ય શિરે મણિને વંદના. હવે તેઓશ્રીને મેં જે રીતે જોયા, નિહાળ્યા, Page #112 -------------------------------------------------------------------------- ________________ અનુભવ્યા તેનું આછું દર્શન કરાવું. સ્વભાવ ગરાસીયા સ્ટાઇલને, હાકે ટે દરબારે જેવ, રાજા જેમ દરબારીઓથી ઘેરાએલ રહે એમ મહારાજાધિરાજ જેવા સ્વભાવના અને ધર્મ હોભવી સૂરિજીને દરબાર પણ અગ્રણી શ્રીમંતે, ધીમતથી ભરેલો જ હોય; ત્યારે ધર્મ ચર્ચા, જાતજાતની ભાતભાતની અલકમલકની બોદ્ધિક, પ્રેરક અને બોધક વાતે, ટુચકાઓ અને અનુભવની વાત એવી કરે કે આપણે સાંભળ્યા જ કરીએ, ઉઠવાનું મન ન થાય. અને સમજુ-બુદ્ધિમાન શ્રોતા બરાબર હોય અને તેઓશ્રીને બરાબર હોંકારે આપીને ઉત્તેજિત કરનાર હોય તે વખતે એવા ખીલે કે અંતર તૃપ્ત બની જાય. ધન્ય ધન્યતા અનુભવાય. જ્ઞાનની જીવતી જાગતી પરબ જેવા પાસેથી જ્ઞાનપિપાસુએ ઘણું પામી જતાં અને વાત કરતાં કરતાં જ્યારે તેઓશ્રી સહજભાવે ખડખડાટ હસે અને પછી ચારે તરફ તેઓ જ ચકેર નેત્રે જાદુઈ રીતે નજર ફેરવે અને પછી બેલે, સાથે નિર્દોષ બાળતુલ્ય હાસ્ય. આ બધું ગમે તેવા શગીયાને શેક હેાય તેય જતો રહે. નિજાનંદી આ પુરુષને હસતા જેવા એ એક જીવનને હા હતે. દ્રવ્ય અને ભાવ બંને રંગેના ઉપશમન માટે તેઓશ્રીની ધર્મ સભામાં બેસવું એટલે વસંત માલતીનું કામ કરે. - વિલક્ષણ મુખમુદ્રા, બલવાની ઢબ, વાત કરવા ની કઈ પ્રોઢ સ્ટાઈલ, ઉંડી જ્ઞાનગર્ભિત વાતે રજુ કરવાની અને પછી મુલવવાની જે અદા એ કયાંય જોવા ન મળે, Page #113 -------------------------------------------------------------------------- ________________ એ એમનુ જન્માતરનું કાઈ વિરલ પુણ્ય હતું. એમના કોઈ એવા તાપ હતા કે કોઈ આડુ ગભરાય, ભૂલેચૂકે એની જવાય એવા નાના માઢા ઉતરી ન શકે, પાસે જતાં નજરના સપાટામાં ન આવી મહ શિષ્યા ધ્યાન રાખતા. આ ખાતાપનાએ સારાએ સ ઘાડાને કન્ટ્રોલ કરવામાં ભારે ભાગ ભજ્ગ્યા હતા. આ ગુરુ-શિષ્ય બંનેના પુયચૈાગ હતા. પૂજ્યશ્રીજી અંગે ય િચિત્ આલેખન કરી હવે મારા અનુભવાની વાત લખવાની લાલચને રોકી શકતા નથી, છૂટી છવાઈ ખાખતા અને તે અતિ સક્ષેપમાં જ નોંધુ છું. જે આ પુસ્તકમાં જોવા નહી મળે, અમદાવાદ નાગજી પ્રથમ દન મારી સમજ મુજબ-સૂર સમ્રાટના અમારા દાદા ગુરૂ જોડે કે અમારા સ`ઘાડા જોડે ખીજા કરતા વધુ નાતા હતા. એમાં કારણ વિ. સ’, ૧૯૮૦માં દાદાગુરૂ શ્રી પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજય સાહનસૂરીજી મહારાજે આચાય પદવી ભૂધરની પાળમાં પૂજ્ય સૂરિ સમ્રાટના વરદ હસ્તે થઈ હતી. ત્યારથી તેએશ્રી અને અમારા સંઘાડા વચ્ચે એક કૌટુમ્બિક નાતા બંધાઈ ગયા હતા. પૂ. દાદા ગુરુશ્રી, મારા દીક્ષા ગુરુ પૂજ્ય આ. શ્રી વિજય ધર્મ - સૂરિજીના મેાતીના દાણા જેવા હસ્તાક્ષર દ્વારા પત્ર પૂજ્ય સૂરિસમ્રાટ ઉપર લખાવતાં, એ પત્રમાં સૂરિસમ્રાટ માટે પાંચથી છ લીટી જેટલા વિશેષણા લખવામાં જે આથતાં, Page #114 -------------------------------------------------------------------------- ________________ એને નમૂને મારી પાસે આજે નથી જે હોત તે રજુ કરત તે વાચકને એક આચાર્ચને વિનયભાવ, નમ્રતા અને સેવાક ભાવનું અજોડ ઉદાહરણ જાણવા મળત. અમારા ગુરૂવર્યા જોડેના સંબંધ પૂજ્યપાદ મહાન વિભૂતિ સુરિસમ્રાટ સાહેબજી જોડે ઘણીવાર મળવાનું, એમના ચરણ પાસે તથા એમના ધર્મ દરબારમાં બેસવાનું ઘણું બધું થયું. અલબત્ત લાંબો કાળ જવાથી બધી યાદદાસ્ત નથી રહી, પણ જે કેટલીક ઘટના. કેટલાક પ્રસંગે જે જોયા, સાંભળ્યા તેનું અહીં અવતરણ કરી શકાય ખરૂં પણ હાલ મારાથી શકય નથી એટલે અહીં તે માત્ર અમારા સંઘાડાના સંબંધની ઉડતી નોંધ જ રજુ કરું છું. કેમકે પૂજ્ય સૂરિસમ્રાટના જીવન ચરિત્રને સ્પર્શતે એક ભાગ જ છે. પૂજ્ય સૂરિસમ્રાટના સહુથી પ્રથમ દર્શન સંસારીપણામાં સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશના મુલધરાઈ ગામમાં થયાં. હું મારા ગુરુદેવે સાથે વિહારમાં હતું. ગુરુદેવે પાલીતાણા જઈ રહ્યા હતા. એક ઝાડની છાયા નીચે ભકતના વર્તલ વચ્ચે જોરદાર વાણી અને મધુર હાસ્યથી ભવ્યપ્રભા વિસ્તારતા સૂરિજીના દર્શન કર્યા. ૮-૧૦ સાધુઓ વચ્ચે સંસારી તરીકે હું જ એટલે પૂજય મેટા સાહેબને પૂછયું કે આ ટાબર કોણ છે ? મારી દીક્ષા કદમ્બગિરિ, વડી દીક્ષા સૂરિ સમ્રાટ પૂજ્યપાદશ્રીજીની જન્મભૂમિમાં (મહુવા) વિ. સં. ૧૯૮૭ની અને ૧૯૮૮માં કદમ્બગિરિમાં જબરજસ્ત Page #115 -------------------------------------------------------------------------- ________________ ૪૮ અજનાલાગે. જૈન સમાજમાં ત્યારે ૪૦ વરસે મર્જન સલાયા થતી હતી. પૂ. સૂરિસમ્રાટનું કહેણ અને ભાવલીનુ આમંત્રણ આવ્યું, ‘કદમ્બગિરિમાં પ્રતિષ્ઠા મહેાત્સવમાં જલતી આવી જાવ.' આની પાછળ એક પ્રમળ કારણુ હતુ. વિ. સં. ૧૯૮૦માં મારા દાદા ગુરુ શાસનપ્રભાવ અજોડ વક્રતા પૂ. પન્યાસજી શ્રી મેાહનવિજયજી મહારાજ શ્રીએ ખાચાય પદવી પૂ. સૂરિસમ્રાટજીના વરદ હસ્તે અમદાવાદ નાગજી ભૂધરજીની પાળમાં થયેલી ત્યારથી મારા દાદા ગુરૂ સહુ તેઓશ્રીને ગુરૂ તુલ્ય ભાવ રાખી આદર-વંદના કરતા હતાં. તેઓશ્રીના ગુભાવ કેવા હતા ? એ માટે તા દાદા ગુરૂએ મારા ગુરૂદેવના હાથથી જે પત્રો લખાચા છે અને એ પત્રમાં પૂ. સૂરિસમ્રાટના નામ આગળ વિશેષણાની જે હારમાળા લખાવતા તે વાંચીએ તે જ ખબર પડે. તે પત્રા રવાના થતાં પહેલાં મને અનેકવાર વાંચવા આપ્યા છે એટલે હું જાણું છું, એક આચાય પદે અલંકૃત થએલી વિદ્વાન વ્યક્રિત પેાતાના ઉપકાર સૂરિજી પ્રત્યે માલસુલભ વિનમ્રતા કેમ દાખવી શક્રયા હશે ? આાજના શિષ્યા માટે તે તે પત્રો ખરેખર અંજનશલાકાનું કામ કરે તેવાં છે. તે ઘણાંને કહેતા કે મેનસૂરિજીને વિનય અને નમ્રતા જોઈ એવી મને ખીજે જોવા મળી નથી. કદમ્બગિરિ અંજનશલાકા પ્રસગે જ્યારે દર્શન થયાં તે વખતે તે તેઓશ્રીનું સ્થાન કયાં અને હું કર્યાં ? Page #116 -------------------------------------------------------------------------- ________________ ૪૯ પણ મોટાઓની હૃદયની વિશાળતા અને ઉદારતા એવી હોય છે કે મોટા સાથે મેટા જેવા, નાના સાથે નાના જેવાં, એટલે મને ઘણીવાર બેલાવે, પાસે બેસવા કહે. એક વખત એકલા મસ્ત થઈને બેઠા હતા, હું જઈ ચઢ. ચરણે બેઠે ત્યાં તે એમને રઘુવંશને શ્લેક સૂર્ય પ્રભાવ ઉરચાર્યો અને પછી મને કહે. બલ આગળ પહેલી ક્ષણે તે સ્તબ્ધ થઈ ગયે પણ રઘુવંશ પ્રથમ સર્ગના લેકે ચેડા મે કરેલા હતા એટલે મારી ગાડી ચાલી. પુનઃ અર્થ પૂછી પરીક્ષા લીધી. ખુબ રાજી થયા. ભણવા માટે શિખામણ આપી. ત્યાં પંદરેક દિવસ રોકાણ કરેલું. એક દિવસ પ્રસન્ન થઈ કે જાણે બાજુમાંથી મને લા, મેં જઈને વંદન કર્યું, શાતા પૂછી, મને કેમ છે એમ પૂછવા સાથે એકદમ સિમત કર્યું , હું બેઠે. સેવારૂપે પગે હાથ ફેરવવા માંડે. ત્યાં તેઓશ્રીએ બુમ પાડી “એય ઉદયસૂરિ !” તરત જ રૂમમાંથી બહાર આવ્યા અને કહ્યું કે ગઈ કાલે પેલા પટ આવ્યા છે તેમાંથી વર્ધમાન વિધાનો પટ લાવ. પૂજ્ય સુરિસમ્રાટની હાકલ થાય પછી વિચારવાનું શું હોય? પટ ભઈ આવ્યા. મને કહે છે જે ઉભું થઈ જા, હું ઉભે . પટનાં દર્શન કરાવ્યાં. ઉદય! આ છોકરા પ્રત્યે મને બહુ ભાવ આવે છે. મારે એને પટ આપે છે. પૂજ્ય ઉદરસૂરિજી કહે કે નાના મહારાજ કેટલા બધા ભાગ્યશાળી ! આપ જેવાને ચારદિમાં આવું હેત થયું, ભાવ જાગે. મેં કહ્યું કે ગુરુદેવને બોલાવું ત્યારે કહે Page #117 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ના હમણાં નહિં પાછા હા ના થાય અને મારે આપને જ છે એટલે મને કહે નવકાર વગેરે ઈટનું સ્મરણ કર કરીને પછી મેં બે હાથ પસાર્યા, ત્યાં બીજા સાધુ આવી ગયા. બધાએ ભગવાન મહાવીરની અને પૂજ્ય સૂરિસમ્રાટ સાહેબની જય બોલાવી અને અર્પણ કર્યો. પટને મસ્તકે ચઢાવી હું ભાવવિભોર બની ગયે. મન મયૂર નાચી ઉઠયો. ફરી વંદન કરી મહાપુરુષની મહાનતા,વાત્સલ્ય અને અકાળે અમી વૃષ્ટિ જેવી સામેથી થતી પરમકૃપા રૂપ અમી વર્ષા જોઈ ખૂબ જ આભાર માન્ય. પછી ખૂબ પ્રસન્ન હૃદય વાસક્ષેપ નંખાવી ભાવિ જીવનનાં કલ્યાણ માટે આશીર્વાદ માંગ્યા. દીક્ષા લીધે એક વરસ પણ થયું ન હતું અને મારા પર કેમ આવું હેત ઉપર્યું હશે એ એક રહસ્યમય કોયડે જ રહેશે. આ પેલે પટ પ૫ વરસ થયાં આજે પણ મારી પાસે મૃતિરૂપે વિદ્યમાન છે. ત્યાર પછી અમદાવાદથી અને જામનગરથી પાલિતાણાને છરી પાળતા મહાન સંઘેમાં, અમે સહુ સાથે જ હતા. ઘણીવાર મિલને થતાં રહ્યાં. એમાં જામનગરના સંઘને એક પ્રસંગ ટાંકુ. પ્રસંગ એ બને કેયાત્રિકે માટે બપોરે વ્યાખ્યાન કેણુ વાંચે ? કેમકે વકતા આચાર્યો, ચાર પાંચ જણે હતા. પૂજ્ય સૂરિસમ્રાટે પોતાના તબુમાં વકતા આચાર્યોને નેતર્યા, સંઘપતિને બોલાવ્યા. દાદા ગુરુ પૂ. આ. શ્રી વિજય મેહનસૂરિજી પણ બેઠા હતા. તેઓશ્રીને પણ કહ્યું, પણ તેઓશ્રીએ પિતાનાથી મોટા વડીલે હતા એટલે તેઓશ્રી અશકિત દર્શાવતા રહ્યા. બીજી વાત એ Page #118 -------------------------------------------------------------------------- ________________ હતી કે બધા ભેગા હોય ત્યારે કેઈ સામેથી એમ. કહે કે “જાવ હું વાંચીશ. છેવટે બધા મીન રહ્યા એટલે સંઘપતિએ શાસનસમ્રાટશ્રીને કહ્યું કે, હવે “આપ જ કોઈને આદેશ કરે કે તમારે વાંચવું !' એટલે સૂરિસમ્રાટે સાથીઓનું મન જાણીને આદેશ કર્યો કે અમારા સહુની ઈરછા એ છે કે વ્યાખ્યાનની જવાબદારી વિજય મેહન, સૂરિજીએ સંભાળી લેવી. દાદાગુરૂએ કહ્યું કે આપ મેટા બેઠા છે આપ વાંચે એ સારું લાગે ! વગેરે કહ્યું પણ બધાય વકતાએ બેલી ઉઠયા કે આપનું વ્યાખ્યાન સહુને ગમશે, સહુની ભાવના છે માટે ના ન પાડે. પછી પૂ. સૂરિસમ્રાટે આદેશ કર્યો કે હવે તમે ના ન પાડે એટલે સ્વીકાર થયું. આ પ્રસંગ આચાર્યોની સરલતા, ઉદારતા, ગુણ ગ્રાહકતાને અને સૂરિ સમ્રાટની વેવ્ય સ્થાને ગ્યને મુકવાની સૂઝ કેવી હતી તેને પરિચય આપી જાય છે. ત્યારપછી સાહિત્ય મંદિરમાં પૂજ્યશ્રી પ્રાયઃ એકાદ મહિને રહેલા ત્યારે તે દિવસમાં ત્રણવાર મળતો. રાત્રે હું, બાલમુનિ જયાનંદવિજયજી મારા ગુરુજી અવરનવાર ભકિત કરતા, પ્રશ્નો પણ પૂછતા અને પૂજ્યશ્રી ખૂબ આનંદ કરાવતા. આવા ચાર છ રોજ ગયા બાદ મને કહે કે સવારે નવકારશી કયારે કરે છે? મેં કહ્યું કે આપ કહે, આપને જે આદેશ હોય તે ફરમાવે. એટલે મને કહે કે સવારે નવકારશી વાપરવા હું બેસું ત્યારે મારી પાસે તારે બેસવું. સામેથી મળતે લાભ અને Page #119 -------------------------------------------------------------------------- ________________ પર મહાપુરૂષની મહાકૃપા પછી કેણ વિચાર કરે ? હું રોજ સમયસર હાજર થઈ જતું. તેઓશ્રીના એક સાધુ પણ હાજર રહેતા. મારાથી શકય એવી ભકિતને પણ લાભ લેતે. રેજ બેસવાનું કારણ જુની સાધુ સમાજની, સંઘાડાની અને બૌદ્ધિક કેટલીક વાતે મારા કાને નાંખવાને હતે. રેજ કઈને કઈ નવી વાતે લાવે જ. પૂ. સ્વ. શ્રી મૂલચંદજી મહારાજના વખતથી લઈ ઘણી વાત સાંભળી ઘણું જાણવાનું શીખવાનું, મલ્યું. વાત કરતાં કરતાં મારા જેવા સામે જોઈ બેલે, એય... કેમ ? બરાબર મેં કહ્યું ને? એક વખત કહે વાર્તાલાપ, ચર્ચા દલીલેની પદ્ધતી આ બધું હું મૂલચંદજી મહારાજ પાસેથી શીખ્યો છું. તે વખતે મારા અમારા સમુદાયમાં સૂરિસમ્રાટના સહથી વધુ પ્રીતિ માનપાત્ર મારાં ગુરુદેવ પૂ. યુગદિવાકર આચાર્ય શ્રી વિજય ધર્મસૂરિજી મહારાજ હતા. - પૂ. સૂરિસમ્રાટ સાહેબને પૂ. ગુરૂદેવ ઉપર નાની ઉમ્મરથી જ તેઓશ્રીની જ્ઞાન શક્તિ, વિનય, વિવેક, ભક્તિભાવ વગેરે ગુણેના કારણે ખૂબજ વાત્સલ્ય અને લાગણી હતી. એક વાર ગુરૂજીના અભ્યાસની મૌખિક પરીક્ષા પણ લીધેલી અને તેના પ્રત્યુત્તરથી સૂરિજી ખૂબ જ પ્રભાવિત બનેલા. પછી તે બંને વચ્ચે ઘણી જ આત્મીયતા અંધાયેલી. ગુરૂદેવ પણ સૂરિસમ્રાટ પ્રત્યે અથાગ ભકિત -લાગણી, ગુરૂ તુલ્ય ભાવ રાખતા. જ્યારે જ્યારે ભેગા રહેવાનું થતું ત્યારે તે ભકિત વગેરેને સારો લાભ ઉઠાવતા. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ૧૯૬૨ માં જૈન સમાજમાં સંખ્યાબંધ આચાર્ય પદવીએ નક્કી થએલી, ત્યારે તેઓશ્રીએ અમદાવાદના અગ્રણીઓની વિનંતી સાથે પિનાના પરમ ભકત શ્રી કુલાચંદભાઈ (કારીગર) ને પત્ર સાથે અમદાવાદથી. પ્રભાસપાટણ મેટરમાં કહ્યા. પત્રમાં પૂ. દાદાગુરુજી ઉપરના પત્રમાં લખેલું કે ધર્મવિજય તમામ રીતે ગ્ય છે, સમય પણ ઘણે પાકી ગએ છે. આવા અસાધારણ વિદ્વાનને આચાર્યપદ વિના રાખવા હવે જરાયે યેગ્ય નથી માટે અમારા સહુની ભાવના છે કે તેમને આચાર્ય પદ આપવાને નિર્ણય કરજે. આ વાત વખતે હું પણ હાજર હતા. પણ ગુરૂજીએ હું એ પદવીને લાયક નથી, પદવી લેવાથી ગુરૂભકિતમાં મને અંતરાય ઊભું થશે વિગેરે કહીને ગળગળા થઈને ભારે મને અસ્વીકાર કરે. અને પૂ. સૂરિસમ્રાટ ઉપર ક્ષમા પત્ર લખી માફી માગી લીધી હતી. જો કે સૂરિસમ્રાટને તે વાત જરાએ ગમી ન હતી. ત્યારપછી સં. ૨૦૦૧માં અમદાવાદ માસું રહ્યા ત્યારે માસામાં એક દિવસ પાંજરાપોળ ઉપાશ્રયે ગુરૂજી. વંદન કરવા ગયા ત્યારે સૂરિસમ્રાટે ગુરૂજીને આચાર્ય પદવી ન લીધી તે અંગે ચેડે પ્રેમથી પુણ્યપ્રકોપ વ્યકત કર્યો. હું ત્યારે સાથે જ હતું. લાગણીથી ઠપકે પણ આપે. ગુરૂજીએ બે હાથ જોડી નમ્રભાવે સાંભળી ક્ષમાચાચન કરી પછી સૂરિસમ્રાટે કહ્યું કે તારે માસુ ઉતરે આચાર્ય થવું જ પડશે. હવે કશું તારે વિચારવાનું નથી. એય ! ઉદયસૂરિ ! પંચાંગ લાવ. આચાર્ય પદવીનું સહર્ત Page #121 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જે, ઐશ ગુરૂજી તેં શું છે ? સૂરિસમ્રાટનાં આતાપ લાગણીસભર ગજેના, ગુરુજી તો સ્તબ્ધ જ બની ગયાં ગુરુજી ધીરેથી મને કહેવા ગયા કે તમે સમજાવે. પૂજ્યશ્રી જેઈ ગયા એટલા જોરથી બોલ્યા કે તારે કે ચશેવિજયએ કશું બોલવાનું નથી. ઉંદરસુરિ! મુરત કાઢ. નંદન અહીં આવે, તમે બંને સારામાં સારું મુરત કાઢે. પંચાંગ જેવા માંડયા, સૂરિસમ્રાટની અથાગ લાગણી, સિંહ જેવા દુર્ધર પુરૂષ આગળ શું બોલે? છેવટે હિંમત કરી બે હાથ જોડી ગુરુશ્રીએ ગુટક ત્રુટક વાણીમાં કહ્યું કે આપની મારા પરની લાગણી જોઈ હું શું બોલું? પણ સાહેબજી આચાર્યપદવી કૃપા કરીને હાલ રહેવા દો, પણ સૂરિસમ્રાટ તે એકદમ જોરથી બેલ્યાઃ આઠ આઠ વરસ નીકળી ગયા, હવે તારૂં કશું સાંભળવા માગતા નથી. એમણે તે મુહર્ત જોયું અને બીજા દિવસે સંપૂર્ણ રીતે મુહર્ત કાઢી પ્રતાપસૂરિજીને અને સંઘના આગેવાનોને બાલારી વધાવવાનું છે વિગરે બોલ્યા. પૂ. ગુરૂજી મુંગે મેં સાંભળી રહ્યા. પૂ. સૂરિસમ્રાટ કહે હવે તારે ઢીલા થવાનું નથી. પછી બીજા દિવસે દાદા ગુરુ વગરે નાગજી ભૂધરની પળથી પૂ. સૂરિસમ્રાટ પાસે પહોંચ્યા અને ગુરુજીની આચાર્ય ન થવાની તીવ્ર ઈચ્છા રજૂ કરી બહુ સમજાવ્યા અને વિનંતિ કરી કે હાલ ઉપાધ્યાય પદનું મુહુર્ત જોવાય તે સારૂં એટલે પૂજ્યશ્રીએ લાગણથી પાછે પુણ્યપ્રકેપ તે ઠાલવ્ય પણ છેવટે ઉપાધ્યાય પદવી નક્કી થઈ અને ચોમાસુ ઉતરે નાગજી Page #122 -------------------------------------------------------------------------- ________________ ૫૫ સુધરની પાળમાં ક્રાતિક્ર વદ ૨ ના દિવસે તેશ્રીના તથા અન્ય પૂ. આચાર્ચો તથા મુનિની વિશાળ હાજરી અને વિશાળ જનસમૂહ વચ્ચે ધામધૂમથી આપવામાં આવી પૂ. ગુરૂજીને પેાતાના હાથે જ આચાય પદવી આપવાની સૂરિસમ્રાટની હાર્દિક ઇચ્છા જે હતી, તે પ્રસંગ ઉભા થાય એ પહેલાં તે સુરિ સમ્રાટે તે વિદાય લીધી. પણ ગુરૂજીની આચાય પદવીને પ્રસ`ગ આવ્યા ત્યારે તેઓશ્રીના પટ્ટધર પરમપૂજ્ય શ્રી ઉદયસૂરિજી મહારાજ પાસેથી સૂરિસમ્રાટના હસ્તસ્પશી વાસક્ષેપ મગાવી સ્વર્ગ - સ્થની ભાવનાને ખીજી રીતે પૂર્ણ કરી હતી. આ હતી ગુરૂજીની શ્રદ્ધા, લાગણી અને કૃતજ્ઞતા. આ પ્રમાણે અમારા સંઘાડાના સ`ધાની થાડી વાતે પૂર્ણ કરી. પૂ. સૂરિસમ્રાટ તે એક મહાન વિભૂતિ હેતા, પ્રાચીન ઋષિ-મહષિ એની યાદ કરાવે તેવા પ્રખર પ્રભાવશાળી, અધુ સદા મગનમે રહેના’ જેવું જીવનારા આ હતા. વધુ કહું તે તેઓશ્રીનું સમગ્ર જીવન જીવતી જાગતી એક આધ્યાત્મિક સ ંસ્થા જેવુ' હતું. અસાધારણ વિદ્વતા, અજોડ સચમી અને મનેાખા પ્રભાવને પાથરનારા આવા પુરુષ બીજો હવે યારે જન્મશે ? એમના જીવનનાં અનેક પાસા હતા. એમના પરિચિત લેખકે તે ઉપર ઘણું લખી શકે, ઘણાં વરસ બાદ મુનિપ્રવર શ્રી શીલચદ્ર વિજયજીએ પૂ. શાસન સમ્રાટનું ઘણું સુ ંદર જીવન ચરિત્ર લખ્યુ. ત્યાર પછી ઉગતી પેઢીના સાહિત્ય ક્ષેત્રના Page #123 -------------------------------------------------------------------------- ________________ ઉંડા અનુભવી. શ્રતજ્ઞાનના પ્રચાર અને પ્રકાશને માટે ભારે શ્રમ ઉઠાવનાર સુરિસમ્રાટના જીવનનું પુસ્તક તૈયાર કરવા પાછળ અથાગ અને અવિરત શ્રમ ઉઠાવનાર પ્રવર્તક મુનિપ્રવર શ્રી નિરંજનવિજયજી મ. ને પૂ. સૂરિસમ્રાટના વિવિધ પ્રસંગોને સરલ ભાષામાં રજુ કરી સૂરિસમ્રાટના સમગ્ર જીવનને આવરી લેતું ચરિત્ર બહાર પાડવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ ઘટે છે. તેઓએ એક વિરાટ-મહાપુરૂષની તેમજ તેમના સંઘાડાની ઉત્તમ સેવા કરી છે. અને આ નિમિત્તે અમારા પર પરમકૃપા વરસાવનાર પરમકૃપાળુ મહર્ષિના પ્રગટ થતાં પ્રસ્તુત પુસ્તકમાં બે શબ્દ લખવાની જે તક પ્રર્વતક મુનિપ્રવરશ્રી નિરંજન વિજય મહારાજે મને પૂરી પાડી અને એ દ્વારા સ્વર્ગ સ્થના ગુણાનુવાદ દ્વારા મારા હૃદયને પાવન કરવાની, ઉપકારનું પ્રણ અંશે અદા કરવાની, તક મળી તે બદલ મુનિરાજશ્રીને ખૂબ જ આભાર માનું છું. આમ તે મારે સ્વર્ગસ્થ સૂરિસમ્રાટને સમગ્ર જીવનની ભવ્ય આભા પ્રતિભાનું ચિત્ર રજુ કરવાનું મેં નકકી કર્યું હતું. પણ સમયને અભાવ, સ્વાથ્યની પ્રતિકુળતા વચ્ચે ધારણ મુજબ ચિત્ર ઉપજાવી શકાયું નથી તે માટે દિલગીર છું. બાકીનું બધું તે પ્રસ્તુત પુસ્તક જ કહેશે. વિ. સં. ૨૦૪૨ વૈશાખ શુદિ ત્રીજ અક્ષયતૃતીયા યશેદેવસૂરિ પાલીતાણા Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રોટીન કોડણી )| સંવત-૨૦૪૪ò૯સા પવત્ર. ૧ A-LC bie B અર્હમ્ નમઃ Psic મહુવા મને શ્રી જીવિત રબામિને નમઃ GLAS_leAQE PIRIS BRA | F નાની ઘર મા 118 915 S 現 - શાસન સમ્રાટો વિની કલ FE FIFE શ્રી નેમિ સૌરભ પ્રેરક અને સજક પ્રવતક મુનિ નિર જનવિજય આલેખનાર : શ્રી મફતલાલ અ સઘળી 12 Tick REKL सुपाचादाय सुवा કિરણ પહેલુ i_ #be F6 a fatigue inci સિદ્ધને પણ સલામ કરવાનું મન થાય, એવા નર સિંહાની આ પ્રતાપી ભૂમિમાંથી સાચા પુરૂષષિસ હૈ! ઝડપથી આછા થતા જાય છે. ત્યારે નખ-શિખ સિંહવૃત્તિવ ત પરમપૂજ્ય પ્રાતઃસ્મરણીય સચ્ચારિત્ર ચૂડામણિ, $w Anti-ચાર પોલ -- 00 Jain E તવા જ Page #125 -------------------------------------------------------------------------- ________________ છે કે k શ્રી નેમિસ રભ છે પ્રોઢ પ્રતાપી આચાર્ય દેવેશ શ્રીમદ વિજ્ય નેમિસૂરીશ્વરજી મહારાજની અદભુત ગૌરવાંકિત મુખમુદ્રા વારંવાર નજર સામે આવે છે અને શાસનભકિતનું દર્શન કરાવે છે. શ્રી શત્રુંજય ગિરિરાજની તળેટીમાં ઊભેલો યાત્રાળુ ગિરિરાજની વ્યાપક, ઉનત, ગહન, દિવ્ય પ્રતિભાથી પ્રભાવિત થઈને તરત જ મસ્તક ઝુકાવીને પ્રણામ કરી દે છે, તેમ કર્યા સિવાય તે રહી શકતા નથી. તેવી જ વ્યાપક ઉન્નત ગહન અને દિવ્ય પ્રતિભાના સ્વામી શ્રી વિજય નેમિસૂરીશ્વરજીને નિરખતા અમે નમી પડતા એ એકરાર કરનારા અનેક જગ્યામાએ ગઈ કાલે પણ હતા તેમજ આજે પણ છે, તે એ વાતનું સમર્થન કરે છે કે, પૂજ્ય આચાર્ય દેવેશ સાચે જ માનમાં મહામાનવ હતા, ઉચ્ચતર આદશને સિદધ કરનારા માનવ શ્રેષ્ઠ હતા. | ઉગતા સૂર્યને કોઈ વિશેષણ લગાડે કે ન લગાડે તેનાથી તેના તેજ અને પ્રકાશમાં કોઈ ફેર પડતું નથી, તેમ છતાં ગુણગ્રાહી સજજને તેને વિષણુ લગાડયા સિવાયું રડી શકતા નથી. તે જ રીત જન્મજાત પ્રતાપવંત પૂજ્ય આચાર્ય દેવેશને પણ ગુણગ્રાહી વિવેકીજને અનેક વિશેષણ વડે નવાજીને ગુણે પ્રત્યેના પિતાના આદરને વ્યકત કરે છે. - - - - - - - Page #126 -------------------------------------------------------------------------- ________________ (ારવાર | શ્રી નેમિ સીરભાઇ રૂપ ગુણભૂખ્યા ગુણીજને વડે સમાજ રાષ્ટ્ર અને વિશ્વ શોભે છે. ધન-ધાન્યની ભૂખ તે આ જીવને અનાદિ કાળથી વળગેલી છે. માટે જન્મતાં વેંત બાળક કોઈ જાતના શિક્ષણ સિવાય જ ધાવવા માંડે છે, એટલે ધન-ધાન્ય ભૂખ્યા માન વધે છે ત્યારે સમાજ રાષ્ટ્ર અને વિશ્વમાં ગુણને દુકાળ પડે છે. આજે આ દેશમાં પણ કંઈક એવીજ ગુણના લગભગ દાળ જેવી હાલત પ્રવર્તે છે ત્યારે ગુણગુણાલંકૃત જીવંત અપ્રમત્તતાના અવધૂત પરમ પૂજ્ય આચાર્ય દેવેશના જીવન ચરિત્રનું પઠન પાઠન મનન ચિંતન ખરેખર ગુણભૂખ જગાડનારું નીવડશે તેમાં કોઈ સંદેહ નથી. તળેલા અને બળેલા ચવાણું ખાનારને સાત્વિક અને પૌષ્ટિક ખોરાક એકાએક ન ગમે તે બનવાજોગ છે પણ તેમાં દોષ તે ખોરાકને નથી. પણ તળેલા પદાર્થો ખાવાની પિતાને રૂચિને છે. એ રૂચિ જ સાત્વિક રાક તરફની અરૂચિનું કારણ છે. મતલબ કે સાચી તત્વચિ પ્રગટ કરવી હોય તે કાચી કતિક સુખની ભૂખને પ્રાધાન્ય આપવાનું વલણ બદલવું પડે. - વલણ બદલવાનું કામ અઘરૂં જરૂર છે, પણ અશકય નથી, 2NG ST : TAGS : Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ એક વાર જે માણસ નિધીર કરે કે “મારે શ્રેષ્ઠ ગુણયુકત જીવન જીવવું છે. તે તેમાં જરૂર સફળ થાય. શ્રી જિનશાસનની સર્વ પ્રભાવક મહા પુરુષનાં પરમ પવિત્ર જીવન એ વાતની સાક્ષી પૂરે છે કે જે તમારે ખરેખર મહાન ગુણવાન બનવું હોય તે અહંકાર છેડીને સર્વગુણ પ્રકર્ષવાન શ્રી જિનેશ્વરદેવની ભકિતમાં એકાકાર બની જાઓ. આવી એકાકારતા કેળવીને જ પૂજ્ય આચાર્યદેવ પ્રાતઃસ્મરણીય પૂજ્ય પુરુષ બન્યા છે, તેમજ વગર અભિષેકે વન સમ્રાટનું પદ ભગવત વનરાજની જેમ શાસન સમ્રાટ તરીકે પુજાયા અને પૂજાય છે. માટે તેઓશ્રીનું આ જીવન ચરિત્ર આપણું સમગ્ર મનમાં એમ સત્તા સ્થાપવામાં અચૂક સફળ નીવડશે તેવી સટ શ્રદ્ધા સાથે અહીં તેમના જીવન પ્રસંગેનું નિરૂપણ કરવાને દેવ-ગુરૂ કૃપાએ નમ્ર પ્રયાસ કરવામાં આવ્યું છે. જ: આજકાલ ઉમાગે જતા મનને ધમાં સ્થિર કરે, વાણીના સંયમથી આ મશાંતિ મળે છે. આ - મનના સંયમથી આત્માની ઉન્નતિ થાય છે. આજકાલ ના જ ઝાટકા માફ ક Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ છે. કરી છે * કિરણ-બીજુ . જન્મભૂમિની મહત્તા રૂડું રૂપાળું ગામ છે. વીર તીર્થનું ધામ રે, મનગમનું એ કાન , રવવંતુ નામ રે.. સોરઠના નીમા રે, સાગરના દોરાવે રે, પુષ્પોની સુવાસ રે. મીઠા ફળની આશ ... મધુપુરી છે નામ રે, મહુવા પણ કેવાય રે, કાશ્મીરે સરખાય રે, મીઠા ફળની આશ રે..રૂડું. વાડીથી હાય રે, રમકડે પંકાય રે. હાથી દાંતનું કામ રે, શીપી કેરું સ્થાન રે.... ગરવવંતુ ધામ એ મહુવા નગર પ્રખ્યાત, જાવડશા નરરત્નથી હિંદ મહીં વિખ્યાન. ધર્મ સૂરીશ્વર ત્યાં થયા, જૈન ધર્મ પ્રતિપાલ, એવા કંઈ મહાપુરથી નગર બન્યું વિશાલ.” Page #129 -------------------------------------------------------------------------- ________________ અધધ 1 શ્રી નેમિ સૌરભ અને F માણસે માણસે ફેર હાય છે. તેમ ભૂમિએ ભૂમિએ પક્ષ ફેર છે. શ્રી રાણકપુરજીની ભૂમિનું વાતાવરણ મુંબઈ ની ભૂમિમાં નથી. તેમ સૌરાષ્ટ્રની ભૂમિનું વાતાવરણ દેખાત દુનિયામાં કયાંય નથી. નદીઓ, પત્ર તે, ખીણું અને વને ખીજે પણ છે. પણ તેમાં અને સૌરાષ્ટ્રની ભૂમિની નદીએ, પતા, વન વગેરેમાં મેટ! તફાવત છે. તે તફાવત તે, તે પ્રદેશનુ આગવુ અધ્યાત્મ રસ પ્રચુર વાતાવરણ છે. માટે અલ્પ પ્રયત્નને સાચી અ ંતમુ ખતાં આ પુણ્ય ભૂમિમાં રહીને પ્રાપ્ત કરી શકાય છે. આત્મા સાથે સાચે નાતા માંધી શકાય છે. સાગર આ ભૂમિના પગ પખાળે છે. વનશ્રી વડે, સમૃદ્ધ આ ભૂમિનાં માનવામાં શીલા જેવી દૃઢતા છે. ભાવનગર, નવાનગર, વેરાવળ, દ્વારિકા વગેરે બદરી વડે ગમતી, આ ભૂમિમાં જ મહુવા અંદર પણ આવેલુ' છે. આ બંદરનું પ્રાચીન નામ ‘મધુમતી’ છે. વ માન કાળે તે મહુવા નામે ઓળખાય છે. ભારત સાત સમન Page #130 -------------------------------------------------------------------------- ________________ ર૦૦ર૦૦ર શ્રી નેમિ સૌરભ ૦૦૦૦૦૦૦૭ PROGRAMA S 0000OOSO ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૪ ભ મહુવા નગરનું વિહંગાવલોકન. મહુવા એટલે સૌરાષ્ટ્રનું કારમીર. મેં કાશ્મીર પણ જોયું છે. ત્યાં જઈને પણ રહ્યો જ છું. તેમજ મહુવામાં પણ રહ્યો છું. એટલે કહી શકું છું કે મહુવા કાશ્મીર કરતાં કંઈક વિશેષ છે એ વિશેષતા મૂળ તેની ભૂમિમાં તેમજ વાયુમંડળમાં રહેલું છે. આવી દળદાર પુણ્યભૂમિમાં જન્મ પણ બળી છે પુણ્યના ઉદયે મળે છે. આ પુયધામ મહુવા પર નિસર્ગની અમી દૃષ્ટિ $ હોવાથી તેની નૈસર્ગિક રમણીયતા તન-મનના થાકતાપ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ટક Page #131 -------------------------------------------------------------------------- ________________ * ** *** ****** ** * શ્રી નેમિ સૌરભ +++++++ ને દુર કરે છે, સાગર તેના ચરણ પખાળે છે એટલે અિહીની હવા સમશીતોષ્ણ છે. શ્રીફળ અને આઝફળ જેવા ઉત્તમ ફળેને અનેક , બગીચાઓ અહિયાં છે. શ્રી શત્રુંજય મહાતીર્થોદ્ધારક શ્રી જાવડશા આ મહવાના જ નર-રત્ન હતા. પરમહંતુ મહારાજા કુમારપાળના સંધમાં શ્રી સિદ્ધગિરિજી, શ્રી ગિરનારજી અને શ્રી પ્રભાસપાટણ એ ત્રણેય મહાતીર્થોમાં સવા કેડ–સવા કંડ સોનીયાની કિંમતનાં ત્રણ રને ઉછામણીમાં બેસીને તીર્થમાળ પહેરવા અણમેલ લડાવે લેનાર હઠિ રત્ન શ્રી જગડુશાહ પણ આ મહુવાના જ પિતા પુત્રરન હતા. મહાસાગરના અગેચર કોતરમાં પાણી વાળા રનો જ પાકે છે. તેમ આ નગરીમાં અનેક નર ને થઈ ગયા છે. કેવી ભાગ્યશાળી નગરી કે જેમાં શ્રી મડાવીર પરમાત્માના વડીલ બંધુ શ્રી નંદીવર્ધન રાજાએ પ્રભુજીની હયાતીમાં જ નિર્માણ કરાવેલી જીવતસ્વામિના નામે ઓળખાતી પ્રભુજીની અલૌકિક ભવ્ય મૂર્તિ આ નગરીના મધ્યભાગમાં આવેલા ગગનચુંબી જિનાલયમાં આજે પણ બિરાજે છે. * *** ૪૪૪૪૪૪૪ ૮ ++++++++++ Page #132 -------------------------------------------------------------------------- ________________ s ee શ્રી નેમિ સૌર ૨૦૦૯૯૦% ' - : સાધક ત ' ક - - - - - - - - - > એને કચરાદ : હા ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ છે કિરણ ત્રીજું ઈતિહાસ કહે છે કે :ઈતિહાસ કહે છે કે શ્રી પાર્શ્વનાથ પ્રભુના ગણધર શ્રી કેશી ગણધર મહારાજના શિષ્ય પૂજ્ય આચાર્ય મહારાજા શ્રી સ્વયંપ્રભસૂરીશ્વરજીના ઉપદેશથી ડિલ વંશને મિથ્યાત્વી રાજા એ મલસેન પ્રતિબંધ પા. તેણે સં. ૨૦૯માં જૈન ધર્મ અંગીકાર કર્યો. જૈન ધર્મની પાસના-આરાધના કરવા લાગ્યા. . . : આ પરંપરાએ તેનું પરિવાર ભિન્નમાલ નગરમાં ગયું. આ પરિવારની પરંપરાનું એક કુટુંબ સંવત ૪૦૦માં પાટણ થઈને કેરડા (રાધનપુર) પાસે આવ્યું અને ત્યાં સ્થાયી બન્યું : એ કુટુંબના વંશજે સંવત ૧૫રમાં જેઠ સુદ ૧૩ના દિવસે કઠ–ગાંગડ ગામે આવ્યા. ત્યાં એ કુટુંબના વડીલ ત્યાંના રાજદરબારમાં કારભારી નિમાયા. અહીં લગભગ ૨૦૦૦૦૦૦૦૦૦૦ ૯ ૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ Page #133 -------------------------------------------------------------------------- ________________ છે. છે કે શ્રી ર િરય છે. રીતે S SANA માં ૧૭૫ વર્ષ ગાળીને એ કુટુંબના વંશજે સંવત ૧૭૦૬માં મહા સુદ ૧૦ ના દિવસે વઢવાણ શહેર ગયા. આ કુટુંબના વડીલ અભેચંદભાઈને બે પત્નીએ હતી. તેમાં પ્રથમ પત્નીને સાત પુત્ર હતા. તે સાતેય કચ્છમાં ગયા. તેમની બીજી પત્નીને બે પુત્રો હતા. એકનું નામ સેમચંદ, બીજાનું નામ હેમચંદ. હેમચંદને રતનસી નામે પુત્ર થયે. રતનસીને જેવંત, જેવંતને અભેરાજ અને અભેરાજને કડવા નામે પુત્ર થયે. તે કડવા શેઠ પોતાના પરિવાર સાથે વઢવાણથી નીકળી સંવત ૧૭૪૫માં અમરેલી ગયા. ને ત્યાંથી ૧૭૯૨માં મહુવામાં આવ્યા, કડવા શેઠને બે પુત્રો થયાએકનું નામ ધને બીજાનું નામ મને. ઘના શેઠને વજેચંદ અને નાગજી નામે બે પુત્રો થયા હતા. વજેચંદને તારાચંદ નામે પુત્ર થયે. તારાચંદને પદમા, પીતાંબર અને જેઠા નામે ત્રણે પુત્રો થયા. આ ત્રણમાં મેટા પદમાં શેઠ મહુવાના પ્રતિષ્ઠિત અને ધનવાન કંઠી હવા સાથે શ્રી સંઘના આગેવાન ડર ૧૦ SUBત૮૮ SARK Page #134 -------------------------------------------------------------------------- ________________ std 13 Us સોર A ૬ કે , કે તે *. * ** * , : - a YE શ્રી નેમિ સૌરભ છે પણ હતા. તે સમયે મહુવામાં તેમના નામને અકડે (જે અત્યારે બેંકેમ સાની લેવડદેવડ માટે ચેક ચાલે છે તે) ચાલ એટલી ઊંચી તેમની સાખ હતી તેમજ મા દહેર રર, ઉપપ આદિ ધર્મસ્થાનકેને વહીવટ પણ તેની હાલમાં હતા, જે પાચ બધાના વહીવટ માટે મડવામાં તેમના નામની મઢ પદમા તારા'ની પેઢી ચાલે છે. ધન શેઠના બીજા પુર ના ગજીભાઈને કડવા નામે. પુત્ર થયે. કડવા શેડને ખીમચંદ નામે પુત્ર થયે. ખીમચંદને દેવચંદ નામે પુત્ર થયે, દેવચંદભાઈને લહમીચંદ નામે પુત્ર રત્ન થયા, - સવારના પહોરમ મેં જે મળે, તે દિવસ આખો ઊજળ જાય એવા પુરયવંત છે. લક્ષ્મીચંદ ભાઈ હતા. શ્રી લકમીચંદભાઈને સ્વભાવ તેવી, ધર્મનિષ્ઠા કે ઊંડી, સેવા-પૂજા સામાયિક આદિ તે તેમના નિત્યનિયમમાં વણાએલાં હતાં. પોપકાર અને કૃતજ્ઞતા તેમના જીવનમાં ઓતપ્રેત હતાં. ધાર્મિક અભ્યાસની તેમની ભૂખ જ્વલંત હતી. દ્રવ્યાનુગના તેઓ ઊંડા અભ્યાસી હતા. તેથી આત્મદ્રવ્યના રાગી હતા. માટે આનંદ-ઘન છે. આત્માના ગાયક શ્રી આનંદઘનજી તથા શ્રી દેવચંદ્રજીના Page #135 -------------------------------------------------------------------------- ________________ D ( ) * MON શ્રી નેમિ સૌરભ MOMMMMMMMMMMMMMMMMMMMMOOOMMONS પદે તથા સ્તવમાં તેમને મધુકરને માલતી પુપ સાથે હોય છે તેવી પ્રીત તેમને હતી. તેમને ઘ રતવને અને પદ કંઠસ્થ હતા. તેના ગુઢ અર્થો પણ સારી રીતે સમજતા. શ્રી લક્ષ્મીચંદભાઈનું જીવન જેટલું સાત્વિક તેટલું સાદુ હતું. બાહ્ય ભભકે તેમને પસંદ નહોતે તરત આત્મા સાથે મન જોડી શકાય તેવું જીવન વ્યવહાર તેમને ખાસ ગમતું હતું. ઉચ્ચ ગુણ સંપન્ન શ્રી લક્ષ્મીચંદભાઈના ધર્મ પત્નીનું નામ દિવાળીબેન હતું. નામ તેવા ગુણ કે દિવાળીબેન દીપતાં હતાં. રીલ, સંસ્કાર, સરળતા અને મૃદુતાને પ્રકાશ બધે પાથરતાં હતાં. પતિ પાનીનાં જીવન સર્વે સમૃદ્ધ હોવાને કારણે આ સમાજમાં આદર્શ રંપની તરીકે વખણાતા હતા. પાપભીરૂ અને સંતોષી શ્રી લક્ષમીચંદભાઈ કલાત્મક પાઘડી બાંધવાનો નિર્દોષ ધંધે કરતા હતા. પાઘડીઓ બાંધવી એ તે કઈ ધંધે છે રખે માનતા !! DULUUMUUSEUM 22HUOMASO VERY GOODS ઈન્સ્ટાઈ000000000000000000000000000000000006) Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ MQM WM998 મ = * - - = * ન - __ = = . * * - : .: - - - - - ::: - SỐ 43 SGS & * • = + - ટીકા કરતા * * .--- ન માન-I * ત - : - - = 1 - - - * ". - : - - - છે ? Ir - કરાવન - દાણી - MOMMOMMMMMMMMMMMMMM. ' ' ન્મ જ માસ : છે ઇ ' SCAN CA લક્ષ્મીચંદ શેડની દુકાન પાઘડી બાંધવી એ એક એ ધંધે છે તેમાં કળા-કસબ પણ રહે છે. અને જેમાં પાપ નહિવતુ સેવાય છે. રેજી જરૂરિયાત પૂરતી મળી રહે છે અને અસંતોષરૂપી દુર્ગણ પેદા થતા નથી. િસાદા, સતેવી, સાત્વિક જીવનને આવા નિર્દોષ Bધંધા સાથે સારે મેળ ખાય છે. (જે આપણે પણ આજી પણ પુરી બનાવવાને નિર્દોષ ધધ જ કરતા હતા ને? SSGGGG બે ૧૩ COSMUMMOSOMM MMMMMMMMMWS Page #137 -------------------------------------------------------------------------- ________________ RRRRR શ્રી નેમિ સૌરભ 5 ઊંચા ગજાના ઊંચા આત્માઓને આપણે આપણી ટુકી બુદ્ધિના ગજ વડે ન માપતા તેમના જીવનમાં અળહળતા ગુણા વડે માપતાં થઈએ તે તેમને અન્યાય ન થાય અને આપણા જીવનમાં પણ ગુણરૂચિ પ્રગટે. સેવા પૂજા સ્વાધ્યાય આદિ વડે ચિત્તને વાસિત કરીને શ્રી લક્ષ્મીચ'દભાઈ દુકાને જતા, પાઘડી બાંધતાં અને સમચસર ઘેર પાછા ફરતા. RRRRRRR પાક કામ ધર્માંશૂરા શેઠના ધંધા પણ સારા ચાલતા હતા. ધનને નીતિના ગરણે ગળીને સ્વીકારવામાં શ્રી લક્ષ્મીચ ંદ ભાઈ એકા હતા. પેટમાં પાપના પૈસા ન પડી જાય તેની ખાસ ચિવટ હુંમેશાં રાખતા હતા. કિરણ્ ચેથુ.... કુંભ લગ્નકા પુત કાળે કાળે પ્રજાના જીવનમાં ભરતી આટ આવે છે તેમ ધર્મના પ્રવાહમાં પણ ભરતી ઓટ આવે છે. RRRRRRRR RET ૨૪ FEKKKKKKKKKKKKKY Page #138 -------------------------------------------------------------------------- ________________ 改 લોલ - - ++++ + તંત્રી શ્રી નેમિ સૌરભ વિક્રમની ૧૯મી શતાબ્દિમાં યતિઓના ોરના કારણે તપ-ત્યાગ અને સંયમપ્રધાન જૈનધમ માં એટ આવી હતી, બહુશ્રુત મુનિરાજો બહુ ઓછા હતા. પણ વિક્રમની ૨૦મી શતાબ્દિમાં જયવંતા શ્રી જિનશાસનના ગગનમાં શ્રી ખુટેરાયજી મહારાજ, શ્રી મૂળચંદજી મહારાજ, શ્રી વૃદ્ધિચ'દજી મહારાજ આદિ તેજસ્વી તારક પ્રકાશી ઊઠતાં શાસનના ઉષઃકાળ પુનઃ પ્રગટયા હતા. યતિરૂપી દીવડા નિસ્તેજ ખની ગયા હતા. આવા સરસ સમયમાં ભાવિક આત્માએને કાંઈક વધુ સારા ભાવિને અણસાર થઈ રહ્યો હતેા. શ્રી મડાવીર પ્રભુના નિર્વાણ કલ્યાણકની આરાધના કરીને ઉલસિત થયેલા અનેક પુણ્યાત્માએ શ્રી મહાવીર પ્રભુના જિનાલયમાં જઈને વીર-વીર કહી વલવલે ગાયમ ગુણ ભંડાર” પદનો ઉચ્ચાર કરીને પેાતાના મનમાં શ્રી મહાવીર સ્વામીજીને પ્રતિષ્ઠિત કરતા હતા. નખ-શીખ શ્રી જિન ભકિતના વાઘેા આઢીને તવ તે વરિયા કેવળ નાણુ” પદમાં એતપ્રોત થઈ રહ્યા હતા. તે સમયે શ્રી લક્ષ્મીચંદભાઈના ધર્મપત્ની શ્રી દિવાળીખેને નૂતન-પ્રભાકરને જન્મ આપ્યું. ૧૫ # ++++++++++ + Page #139 -------------------------------------------------------------------------- ________________ કે , * કાકાર શ્રી નેમિ સોરભ વાત પૂર્વકારે પ્રગટેલા પ્રભાકરે પણ તેમને પ્રણામ કર્યા, તે દિવસ હતો વિ. સં. ૧૯૨૯ના કારતક સુદ “ને, આમ નવા વર્ષે, વિશ્વને આત્માનું જોમ પીરસ-- નારા તેજસ્વી બાલ-રવિની ભેટ આપી. این c ખ છે , , * બને જ તે E X3Xxx છે લીચંદ શેઠને ત્યાં પુત્રજન્મ શ્રી જિનશાસન એવું અલબેલું અને અમીપકારી છે કે તે કેળ-કાળે અધર્મના અંધકારને દૂર કરનાર તેજસ્વી ધર્મતારકોની વિશ્વને ભેટ આપે જ છે. - પુત્ર જન્મની વધાઈ આપનારૂ મેં મીઠું કરાવીને શ્રી લક્ષ્મીચંદભાઈએ શ્રી નવકારના સમર વડે પિતાનું મન મીઠું કર્યું. * * * * * * TO Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ શ્રી લક્ષ્મીચંદભાઈનું ઘર તે દિવસે “ઉલાસ સદન” બની ગયું અનેક સ્વજને અને સગા વહાલાઓના મેંમાં એક જ વાત હતી. “ લક્ષમીચંદભાઈ તમે બડભાગી છે. વર્ષ ઓગણીસે ઓગણત્રીસે, કારતક સુદને દિન, લક્ષ્મીચંદભાઈ પત્ની દીવાળી, બને ધમ પરાયણ, વસાશ્રીમાળી જ્ઞાતે દેસી કુટબે, હર્ષ તણે નહિ પાર નૂતન વર્ષના નવલા દિને, જનમ્યા એક કુમાર, લાડીલા એ બાળનું, રાખ્યું નેમચંદ નામ, ઉત્સવ એને ઉજવે, ભેળું થઈને ગામ... ભેળું થઈને ગામ.” જન્મતાની સાથે જે આ હર્ષ જન હૃદયમાં જન્માવી રહ્યો છે, તે પુત્ર-રત્નનું જીવન કેવું હશે તે જાણવાની ઈ-તેજારી શ્રી લક્ષ્મીચંદભાઈને થઈ. એટલે તેમણે પિતાના પુત્ર-રત્નના જન્માક્ષર કઢાવવાનો નિર્ણય કર્યો. તે સમયે મહવામાં શ્રી વિષ્ણુભઠ્ઠ નામે વિદ્વાન તિષી રહેતા હતા. ડેનું ચક્કસ ગણિત મેળવીને જમાક્ષર બનાવવામાં તેઓ કુશળ હતા. એટલે શ્રી લક્ષ્મીચંદભાઈ તેમની પાસે ગયા. અને પોતાના નવજાત For Private &18sonal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌર પુત્ર-૨નના જન્મનું સ્થળ સમય વગેરે જણાવીને જન્માક્ષર કાઢી આપવાનું કહ્યું. ભટ્ટજીએ પંચાંગ હાથમાં લીધું. વિ. સં. ૧૯૨૯ ના કારતક સુદ ૧ ના ગ્રહ જેવા માંડયા. પુત્રરત્નશ્રીના જન્મને સમય ટાંકીને તે સમયે જે ગ્રહે જે સ્થિતિમાં હતા તેની નેંધ કરી. ક ગ્રહ કયા ઘરમાં છે અને તે જાતક માટે શું સૂચવે છે તેને ઝીણવટભર્યો અભ્યાસ ચિંતવન શરૂ કર્યો. એક કલાકના અભ્યાસ પછી ભટ્ટજ ઊંડા વિચારમાં લીન થઈ ગયા. શ્રી લક્ષ્મીચંદભાઈ જ્યોતિષી સાથે વાર્તાલાપ કરતા Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સરભ ભટ્ટજીને વિચારમગ્ન જોઈને લક્ષ્મીચ’દભાઈ એ કહ્યું, આપ શા વિચારમાં છે ? શું ગ્રહા ખરાખર નથી ? જે હાચ તે કહી દો. હું નિરાશ નહિ થાઉં.' જવામમાં ભટ્ટજી ઓલ્યા : ૮ લક્ષ્મીચંદભાઈ હુ તા તમારા ભાગ્યના વિચાર કરૂ છું.' તા શું મારા ભાગ્યમાં કોઈ ખામી છે ?? શેઠે પૂછ્યું. ખામીની તેા વાત જ જવા દો લક્ષ્મીચ’દભાઈ ! હવે તા એમ જ પૂછે કે મારા જેવા ભાગ્યવાન બીજો કાણુ છે? તમને તે આ રતન સાંપડયું છે, રતન.' ભટ્ટજી ! તમારા માંમા ગેાળ-સાકર. પણ જરા વિગતે વાત કરી તે મારા મનને વધુ આનંદ થાય.’ લક્ષ્મીચંદભાઈએ પૂછ્યું. વાત એમ છે કે, - તમારા પુત્ર રત્નનું જન્મલગ્ન-કુંભલગ્ન છે. જે વ્યક્તિનું લગ્ન કુંભલગ્ન હાય, તે વ્યક્તિ-સાચ્ચ ધરધર સાધુ પુરૂષ થાય એમ અમારૂ યે।તિષશાસ્ત્ર કહે છે. · કુંભ લગ્નકા પૂત, પૂત હાતા હૈ ખડા અવધૂત,’ એમાં કોઈ શક નથી. < ભટ્ટજી ! તે-તે સેાનામાં સુગંધ મળ્યા જેવું થાય. મારા પુત્ર સાધુ થઈને સોંસારમાં ધર્મની પ્રભાવના ૧૯ Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ કરે એથી વધુ રૂડું બીજુ શું હોઈ શકે ?” શ્રી લક્ષ્મીચંદભાઈ પ્રસન્ન ચિત્તે બોલ્યા. પછી ભટ્ટજીને દક્ષિણ આપીને શ્રી લક્ષ્મીચંદભાઈ હર્ષભીના હૈયે ઘેર પાછા ફર્યા. પુત્રની જન્મકુંડળીને સાચવીને પિટીમાં મૂકી. નાનું મજાનું બાળ, લાડકવાયું બાળ નાનું મજાનું બાળ. બાળ નાનેરૂં હેતે ઉછરે, આનંદ સોને દેતું નાની શી એ પગલી પાડે, વાતે કાલી કરતું. મુખથી ઝરતી લાળ નાનું મજાનું બાળકદી પડતું, કદી ઉઠતું, કદી હસતું, કદી રડતું, જીવનની આ રંગભૂમિ પર, અભિનય ઝાઝા કરતું, ઝીલતું સોનું વહાલ, નાનું મઝાનું બાળ. પુષ્પ ખીલે જેમ ઉપવનમાં, ચંદ્ર વધે આકાશે, નાનકડું આ બાળ વધતું, જાય દિવસ ને રાતે, (ને) વહેતું જાયે કાળ. નાનું મજાનું બાળ.” Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ કિરણ પાંચમું વિદ્યા ભૂખ્યા શ્રી નેમચંદભાઈ શ્રી લક્ષ્મીચંદભાઈના ઘરમાં ઉમંગ ઉમંગ છવાઈ ગ. શ્રી દિવાળીબેનના હર્ષને પાર નથી. - શુભ દિવસે સગાં–નેહીઓને બોલાવીને શ્રી લક્ષમીચંદભાઈએ પિતાના પુત્ર રત્નની જન્મરાશિ. વૃશ્ચિક રાશિ અનુસાર. તેનું નામ “નેમચંદ પાડયું. કેટલીક વાર નામ પણ ભાવિ શુભને સૂચવનાર નીવડે છે એવું જ શુભ ભાવિ સૂચક આ “નેમચંદ નામ પણ છે પરમાત્મા ચન્દ્રને ભેટવાની શ્રેષ્ઠ નેમ આ સૂચવે છે. માતાના વાત્સલ્ય અને પિતાના સંસ્કાર ઉભય વડે બાળ નેમચંદના સ્થળ અને સૂક્ષ્મ જીવનનું ઘડતર થવા માંડયું. વાતે વાતે કજીઆ કરવાને કે ઘરમાં ઢળ-ફેડ કરવાને કુસંસ્કાર બાળ નેમચંદમાં હતો નહિ. તેથી ઘરમાં સર્વને અખૂટ વહાલના અધિકારી બન્યો હતે. ' શ્રી નેમચંદભાઈને પ્રભુદાસભાઈ તથા બાલચંદ ભાઈ નામે બે ભાઈઓ તથા બકબેન, સંતકબેન અને મહુએન એ ત્રણ બહેને હતી. Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રા નામ સૌરભ પ્રતાપી આત્માઓને વયને પ્રતિબંધ નડતે નથી તે હકીકતને પાંચ વર્ષના ભાઈ નેમચંદને નિરખતાંની સાથે અનેક જને પુનરોચ્ચાર કરતા હતા. સિંહ જેવું માથું, વેધક દષ્ટિ, દઢ નિર્ધારને પાર પાડવાની આગાહી કરતું તિખું નાક, સુદીઘ બાહુ મકકમ ચાલ. ખાણું પાણીની કે તુચ્છ વાતોમાં નહિવત્ રસ. આવા તેજસ્વી પુત્રને શુભ મુહુતે શ્રી લમ્મીચંદ ભાઈએ ગોળ-ધાણુ વધાવી, તિલક કરી. શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ કરી-કરાવીને ગામઠી શાળામાં ભણવા / / - - : , .. નેમચંદને નિશાળે બેસાડવા લઈ જતાનો પ્રસંગ ૨૨ Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ બેસાડયે. તે દિવસે શાળાના આચાય તેમણે મહુમાન કર્યુ તેમજ બાળકોને પણ ગાળ ધાણા વહેંચ્યા. શાળાની દિવાલ પર રહેલી સરસ્વતી દેવીની છબ આગળ પ્રાર્થના કરી, આચાર્યને પ્રણામ ક્રરી તેમના આશીર્વાદ લઈ શ્રી નેમચંદભાઈ એ ભણવાના શુભ પ્રારંભ કર્યાં. તે કાળમાં વિદ્યાર્થી આ શિક્ષકને સાચા અર્થમાં ગુરૂ માનીને તેમને વિનય કરતા, તેમની આજ્ઞા પાળતા. અને શિક્ષક પણ પેાતાના શિષ્યાને વહાલપૂર્વક ભણાવતા તે ભણતર પણ એવું રહેતું કે જે વિદ્યાથીના સમગ્ર જીવનનું સાચું ઘડતર કરતુ. તેના જીવનમાં શીલ, સદાચાર, શૂરવીરતા નીતિ અને ઉદારતા વગેરે ાનુ સિ ંચન કરતું. જે ગામઠી શાળામાં શ્રી નેમચંદભાઈ ભણતા હતા તે શાળાના આચાય નું નામ શ્રી મયાચ ંદભાઈ લિખેળી હતું. શ્રી મયાચંદભાઈ વિદ્યાથી એને એકડે એક છુટાવતા જાય અને સાથે રાખે! પ્રભુમાં ટેક' ને પાઠ પણ પાકા કરાવતા જાય. " ૮ કમળ ’ને ક' છુટાવતી વખતે કમળના ગુણ્ણા વન અને વિદ્યાથી ઓને નિલેપ જીવન કાને હે તે ડાખલા આપીને સમજાવે. વિનય ગુણુ વડે આચાયના હૃદયમાં સ્થાન પામીને શ્રીનેમચંદ્ર ચેડા દ્વિવસમાં કક્કો-બારખડીમાં ૨૩ Page #147 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પલાખાં વગેરે ભણી ગયા. કિશોર નેમચંદની તીવ્ર મરણ શક્તિ જોઈને શ્રી મયાચંદભાઈ પણ પ્રભાવિત થયા. તેમણે શ્રી લક્ષ્મીચંદભાઈને બેલાવીને કહ્યું કે આપના પુત્રમાં ગજબની અધ્યયન શક્તિ છે. તેની જ્ઞાન ભૂખ જોઈ હું નવાઈ પામ્યું છું. મારાથી બનતું પાયાનું શિક્ષણ મેં તેને આપ્યું છે. હવે આપ તેને આગળ ભણાવવાનો પ્રબંધ કરે.” '' એટલે શ્રી લક્ષમીચંદભાઈએ પોતાના તેજવી પુત્ર રત્નની શ્રી હરિશંકરભાઈ માસ્તરની નિશાળમાં | ,* * * : ' રક S જm - - શ્રી હરિશંકરભાઈની શાળામાં ભણતા નેમચંદભાઈ ૨૪. Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ આગળ ભણવા બેસાડયા. તે કાળે મહુવામાં શ્રી હરિશંકરભાઈની ગણના શ્રેષ્ઠ શિક્ષામાં થતી હતી, તેમજ મહુવાની નામાંક્તિ વ્યક્તિઓએ સરસ્વતીની પહેલી ઉપાસના તેમની પાસે જ કરેલી, ચેાગ્ય શિક્ષક અને ચેાગ્ય શિષ્ય એના સુયેાગ થાય એટલે પૂછવું જ શું ? ભણાવવામાં કુશળ શ્રી હરિશંકર ભાઈ ભણવામાં કુશળ શ્રી નેમચંદભાઈ દિલ દઈને ભણવા લાગ્યા. જેઠ માસની તરસી ભૂમિ અષાઢી મેઘના અધા પાણીને હજમ કરી લે છે તેમ જ્ઞાન તરસ્યા શ્રી નેમચંદભાઈ પણ શ્રી હરિશંકરભાઈ જે કાંઈ શિક્ષણ આપતા, તે ઝડપથી ગ્રહણ કરી લેતા હતા. ગણત્રીનાં વર્ષામાં શ્રી નેમચંદભાઇએ ગુજરાતી સાત ચાપડી સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી લીધું. શ્રી નેમચંદભાઈની ભણવાની ધગશ જોઈ ને શ્રી લક્ષ્મીચંદભાઈ એ તેમને ભાવનગર રાજ્ય તરફથી ચાલતી અંગ્રેજી શાળામાં ભણવા માકલ્યા. આ શાળાના શિક્ષક શ્રી પીત.મરભાઈ અગ્રેજી ભણાવવામાં હેાંશિયાર ગણાતા હતા. ભાષાએ જેટલી વધુ ભાય તેટલી ભણવી જોઈએ એવુ' ઉદાર વલણુ શ્રી નેમચ'દ્રભાઈ મનમાં ધરાવતા હતા. કઈ પણ ભાષા તરત પૂત્ર ગ્રહ જ્ઞાનાંતરાયમાં પરિણમે છે. એ ાત્ર સત્ય મા રીતે શરૂથી જ તેમના મનમાં સ્થિર અની ઋતુ હતું. ૫ Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ભાઈશ્રી નેમચ ંદને બાળપણથી સસ્કૃત ભણવાની ઋચિ હતી. તેથી માનજીભાઈ જોષી નામે વિદ્વાન વિપ્રવ પાસે ‘સારસ્વત વ્યાક્રરણ ભણ્યાં હતાં.' તેમજ ત્રણ અંગ્રેજી ચાપડી ભણીને ૧૪ વર્ષની વચે શ્રી નેમચંદભાઈ એ વ્યવહારિક શિક્ષણ પૂરૂ કર્યું. પણ ધાર્મિક શિક્ષણથીજ જીવનના સાચા અથ પૂરેપૂરું સમજાય તેમજ આદ જીવન જીવી શકાય. એવી સમજ ધરાવતા શ્રી નેમચ ભાઈએ હવે ખપ પુરતું તે ધાર્મિક જ્ઞાન મેળવ્યું હતું. હવે,વધુ ધાર્મિક અભ્યાસની લગની લાગી. પણ શ્રી લક્ષ્મીચંદભાઈની ઈચ્છા. તેમને ધધામાં ડવાની હતી. પિતાની ઈચ્છાને માન આપીને વિનયી શ્રી નેમચંદભાઈ શ્રી કરશન કમા'ની પેઢીમાં વ્યાપારની તાલીમ લેવા મૂકયા. નિડરતા અને સાહસ એમને બચપણથી જ વરેલા હતા, એટલે જ સાહસવૃત્તિ પોષાય એટલે સટ્ટાના વેપારીને ત્યાં રહ્યા. કુશાગ્ર બુદ્ધિના કારણે શ્રી નેમચંદ ભાઈ ધંધાની આંટીઘુટીએ ઘેાડા સ મયમાં સમજી ગયા પણ તેમનું મન ધોંધામાં ન લાગ્યું. જે વ્યક્તિના મનમાં બચપણથી ધર્મના ડા સસ્સાર મરાબર સિચાઈ જાય છે. તે વ્યક્તિ પ્રાયઃ ધમ વ્યાપારમાં જ પ્રવિણુ ખનીને સ્વપર-કલ્યાણકારી જીવન જીવે છે. ૨૬ Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રી નામ સરિભ સંસ્કૃત ભાષાના શાસ્ત્રીય ગ્રન્થનું અધ્યયન કરુ વાથી જીવનનું બરાબર અધ્યયન કરવાની ક્ષમતા વધે છે, એ વાત શ્રી નેમચંદભાઈના મનમાં બચપણથી જ વસી ગઈ હતી એટલે તેમણે પિતાના પિતાજીને કહ્યું કે વ્યાપારમાં મને મઝા નથી આવતી. મારું મન વધુ ધાર્મિક અભ્યાસ કરવા તરફ જ રહે છે તે આપ મને તેની સગવડ કરી આપે.” ૧૫–૧૬ વર્ષની વય એ બંધ કરીને ધન રળવાની વય ન ગણાય. એવું સમજતા શ્રી લક્ષ્મીચંદભાઈ પિતાના પુત્રને કહ્યું “સંસ્કૃત અને ધાર્મિક અભ્યાસ માટે તારે ભાવનગર જવું પડશે. અહીં તેવી સગવડ નથી. જ્યારે ત્યાં હાલમાં પરમ પૂજ્ય શાન્ત ભૂતિ પૂજ્ય ગુરૂ મહારાજ શ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજ સાહેબ બિરાજે છે તેઓ શ્રી તેને સારી રીતે ધાર્મિક અભ્યાસ કરાવશે તેમજ સંસ્કૃત પણ ભણાવશે. . શાસ્ત્રાભ્યાસ કરવાને અપાર ઉત્સાહ ધરાવતા શ્રીનેમચંદભાઈએ ભાવનગર જવાની હા પાડી, એટલે તેમના પિતાશ્રીએ પૂ. ગુરૂદેવને પત્ર લખીને સંમતિ મંગાવી. તેઓશ્રી તરફથી હકારાત્મક જવાબ આવી ગયો એટલે શ્રી નેમચંદભાઈ માતા-પિતાના શુભાશિષ લઈને ભાવનગર જવા રવાના થયા. ૨૭, Page #151 -------------------------------------------------------------------------- ________________ II રામકથાકાકા , હરdu , , “111 Vishesis13}} })})}}; "T; ; છે કિરણ છઠું વેધક વૈરાગ્યનું બીજ અપૂર્વ ઉલ્લાસ સાથે શ્રી નેમચંદભાઈએ. એક નવા જ આધ્યાત્મિક વાતાવરણમાં પ્રવેશ કર્યો. ઉપાશ્રયમાં દાખલ થઈને જેનકુલના સંતાનને છાજતા સંસ્કાર મુજબ શ્રી નેમચંદભાઈએ પૂજય શ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજ સાહેબને ભાવપૂર્વક વંદન કર્યા. ગુરૂદેવશ્રીએ ધર્મલાભ આપીને પૂછ્યું, “કોણ ભાઈ ?” . - બે હાથ જોડીને નેમચંદભાઈ બોલ્યા, “સાહેબજી. હું મહુવાને શ્રી લક્ષમીચંદભાઈને પુત્ર-મારૂં નામ નેમચં. આપની પાસે ભણવા માટે આવ્યો છું.” આ ઉંમરે ધાર્મિક અભ્યાસ માટે તું ઘર છેડીને અહીં આવ્યું તે જાણીને મને આનંદ થાય છે. ખુશીથી અહીં રહે અને અભ્યાસમાં આગળ વધ.” - પૂજ્ય ગુરૂદેવશ્રીના વચનથી અધિક પ્રોત્સાહિત થઈને શ્રી નેમચંદભાઈએ અભ્યાસ શરૂ કર્યો. પોતે જમવા Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ માટે શ્રી - જસરાજભાઈને ત્યાં જતા અને તે સિવાયના બધા સમય ઉપાશ્રયમાં રહીને અભ્યાસ કરતા. પૂ. ગુરુદેવની તેમજ અન્ય પૂ. મુનિવૉની સેવા પણ કરતા. પૂજ્ય ગુરૂદેવ પાસે પાઠે લેતા શ્રી નેમચંદભાઈ તાત્વિક અભ્યાસ જેમ જેમ વધતા ગયા. તેમતેમ તત્ત્વરસિક શ્રી નેમચંદભાઈનું તત્વચિંતન વધતું ગયું. દિવસેા ઉપર દિવસેા પસાર થતા ગયા. લગ્ન ચાંદની જેવા ચાખ્ખા ચિત્તમાં ચાલતા આ તત્વ ચિંતને ઉપાશ્રયના શાન્ત વાતાવરણે શ્રી નેમચંદભાઈ ના સમગ્ર જીવનમાં બૈરાગ્યની પ્રભા ફેલાવવા માંડી, ૨૯ Page #153 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ - એક રાતે અંધકારને ચીરતા પ્રકાશ જે. તેજસ્વી વિચાર નરરત્ન શ્રી નેમચંદભાઈના ચેખા ચિત્તમાં ફેઃ એમ કે આ અભ્યાસ હું શા માટે કરું છું ? જે આ બધા અભ્યાસ પછી પણ સંસારશેરીની ધુળમાં આળોટવાનું જ હોય તે તેને કોઈ અર્થ ન સરે. સંગ-વિયેગાત્મક સંસારમાં જીવને પવનમાં હાલતા પાંદડાની જેમ અસ્થિર જ રહેવું પડે છે, એમ મેં વાંચેલાં શાસ્ત્ર કહે છે અને શાસ્ત્રનાં તે વાયે મને સાવ સાચાં લાગે છે, એટલે મારે મારા શાસ્ત્રાભ્યાસને સાર્થક કરવા માટે શ્રી જિનેશ્વરદેવે ફરમાવેલા સર્વ પા૫ વ્યાપારોના ત્રિવિધ ત્યાગને માર્ગ અંગીકાર કરે જઈએ. તે જ મારો જન્મ સફળ થાય, ભણતર લેખે લાગે જીવન સાર્થક થાય. જન્મવું-રળવું –ખાવું પીવું અને પછી ઉંઘી જવું-એ કામ તે પશુઓ પણ કરે છે. જે શાસ્ત્ર ભણીને પણ હું એજ કાર્યો કરૂં તેતે મારે ભવ એળે જાય. એટલું જ નહિ. પરંતુ મારે આત્મા અધિક કર્મગ્રસ્ત થાય, હું વિશ્વના જીવને વધુ દેવાદાર બનું. એવું જીવન હવે મને મંજુર નથી. પણ મંજુર છે સર્વ વિરતિપણું ગુરૂની આજ્ઞામાં રહીને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું ત્રિવિધ ત્રિવિધ પાલન કરવાના મારા મને રથને હું સફળ કરીને જ રહીશ.” ૩૦. Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ આમ લગભગ સાડા પંદર વર્ષની વયે શ્રી નેમચંદ-ભાઈના મનમાં સર્વ વિરતિ પણાની ભાવનાનું ઉત્તમ બીજ રોપાઈ ગયું હતું. ઉત્તમ ભૂમિમાં વાવેલા ઉત્તમ બીજને પણ અંકુરિત થવા માટે પાણ-પવન-પ્રકાશ વગેરેની જરૂર પડે છે, તે જાણતા મુમુક્ષુ શ્રી નેમચંદભાઈ ગુરૂ-વાણીના પાણી, સ્વાધ્યાયના પવન અને તપ-જપના પ્રકાશ વડે સંયમની ભાવનાના બીજને વધુ સુદઢ બનાવવા માંડયા. આત્માના સ્વભાવને અભ્યાસ વધતાં તત્વપિપાસુ શ્રી નેમચંદભાઈને લાગ્યું કે, માતા પિતા, ભાઈ-બહેન તેમજ ગણત્રીના કુટુંબીજનોને “મારાં” માનીને રંક જીવનમાં હવે મને રસ પડે તેમ નથી, હવે મને સરસ લાગે છે. છ કાય જીવ સાથેની સાચી મૈત્રીવાળું જીવન માટે મારે વહેલી તકે તેવું સરસ જીવન સ્વીકારી લેવું જોઈએ. આ અરસામાં મહુવાથી તેમના પૂજ્ય પિતાશ્રીની ચિઠી આવી કે “તારા દાદીમાં સ્વર્ગવાસી થયાં છે. ' આ સમાચાર વાંચીને શ્રી નેમચંદભાઈએ વિચાર્યું કે “સંયોગ તેને વિગ થવાનું જ છે.” - આત્માના ગુણે સાથે ગેલ કરતા શ્રી તેમચંદભાઈ એ જવાબમાં લખ્યું કે, “દાદીમાને વહાલી જિનભક્તિમાં જીવ પવાવવાં એજ તેમનું સાચું કારજ છે. કર્મજનિત ૩૧ Page #155 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ સવ સંબંધોને ધર્મના ચરણમાં સમર્પિત કરવાને આપણે પ્રબળ પુરુષાર્થ કર જોઈએ.” - પિતાના વહાલા યા પુત્ર–રત્નને આ પત્ર વાંચીને પિતા શ્રી લક્ષ્મીચંદભાઈ ચંકી ઉઠયા. પિતે ધર્મનિષ્ઠ અને સમજુ હોવા છતાં પુત્ર તરફના મમતાને ખાળી ન શકયા. અને તેમણે તરત જ પત્ર લખ્યું કે, “મારી તબીયત સારી નથી. માટે તરત ઘેર આવી જા.” પિતાની માંદગીને પત્ર વાંચીને શ્રી નેમચંદભાઈ ગુરુની આજ્ઞા લઈને ભાવનગરથી મહુવા પાછા ફર્યા. ઘેર પહોંચીને જોયું તે પિતાજી સાજાતાજા છે પિતાજીને પ્રણામ કરીને પૂછ્યું કે, “મને એકાએક કેમ બેલા છે ?” તને જોયાને ઘણું દિવસ થયા હતા, એટલે મારી માંદગીના સમાચાર લખીને બોલાવ્યું. તારી દાદીમાના સ્વર્ગવાસના સમાચાર વાંચીને પણ તું આવ્યું નહી, એટલે મારે તને બેલાવવા માટે મારી માંદગીના ખેટા સમાચાર લખવા પડયા.” પિતાને આ ખુલાસે પ્રજ્ઞાવંત પુત્રને અનેક રીતે ખુંચે. છતાં એક શબ્દ પણ બોલ્યા સિવાય તેમણે મને સાચવ્યું. હર Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પણ દીક્ષાભિલાષી શ્રી નેમચંદભાઈને એવી હકીકત સમજાઈ ગઈ કે મારા પૂજ્ય પિતાશ્રીને જે મમત્વ મારા ઉપર છે, તે મારા દ્વીક્ષામામાં નડયા સિવાય કે નહીં. એટલે તેમણે ઘરમાં એ રીતે રહેવા માંડયું, જે રીતે જળમાં કમળ રહે છે, સાંસારિક વાતમાં રસ ઢેવાતુ બધ કર્યુ. એટલે પણ ખપ પુરતું જ, જમે ખસ પણ જીવ દીક્ષામાં રહે, પથારી પણ કરડે, એટલે જમીન પર કાંબળે પાથરીને આડા પડે; આંખો અધ કરે એટલે ચૌદ રાજલોકની આકૃતિ નજર સામે આવે, લેાકાથે રહેલી સિદ્ધ-શિલાને ભાવ-સ્પશ અનુભવે, લેકમાં રહેલા ક્રમ ગ્રસ્ત વાની ચાતનાએ સ્પષ્ટ વંચાય. તેમની સમગ્ર રહેણી કરણીમાં આવેલું આ પરિવર્તન જોઈને તેમના પૂજ્ય પિતાશ્રીએ કહ્યુ. છેવટે- તારે ઘરનેા ભાર સાંભાળવાના છે, માટે હવે તેમાં ધ્યાન આપ. "" સ્વાર્થના ઘરની આ વાત, વિધના જીવાની વહારે ધાવા માટે જન્મેલા શ્રી નેમચંદભાઈને જરા પણ ન ગમી. વનકેસરીને કેાઈ પાંજરામાં કયાં સુધી રાખી શકે ? આ નિમિત્તે એવી સિંહવૃત્તિ શ્રી નેમ'દભાઈ માં જાગી ઊઠી. હતા તા સત્ત્વસ પન્ન, તેવાં સત્ત્વને પડકાર થયા, પછી પૂછવું જ શું ? r ૩ Page #157 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ એટલે તેમણે દીક્ષા લેવાને પિતાને નિર્ધાર નિર્ભયપણે ઘરમાં જાહેર કરી દીધું. મોહ-માયા-મમતાના વાઘા ઓઢીને ફરનારા સંસારી જેને ભાગવતી દીક્ષાનું વિશ્વપકારી માહાસ્ય ન સમજાય તે બનવાજોગ છે, પણ જેઓને સંસાર-સ્વરૂપની અરિથરતા, ભયંકરતા, નપાવટતા, બરાબર સમજાઈ જાય છે, તેઓ તે પિતાની જનેતાનાં ખોળે ખેલવા માટે ઉત્સુક બાળકની જેમ અષ્ટપ્રવચન માતાના ખોળે ખેલવા દેડી જાય છે. . એક વખત પિતાના બાળમિત્ર સાથે વાત કરતા શ્રી નેમચંદભાઈ બેલ્યા: “આ સંસાર શું છે ? આ સંસાર તે અસાર છે; દીક્ષા લઈને આત્મકલ્યાણ કરવું એજ સાચું સુખ છે.” આ વાત તેમની નાની બહેન સાંભળી ગઈ, ને તેણે ઘરે જઈને પિતાજીને વાત કરી. એટલે થઈ રહ્યું, તેમના ઉપર દેખરેખ વધી ગઈ. આયક્ષેત્ર-આર્યકુળની મહત્તા આટલા માટે છે છે જ જ્ઞાની ભગવતેએ ફરમાવી છે કે, “આ માનવ કરે ( જન્મમાં જ આત્મામાંથી પરમાત્મા સ્વરૂપ બનાવી ફૂટે િશકાય તેવી ક્ષમતા રહેલી છે.” COMMUNOMOMUMMOOOOOO Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સરભ . . કિરણ સાતમું................ કોટીનો પ્રસંગ જેને સંતાન બનવાથી અનેક માતાઓ કરવાનું જીવનું મેણું ટળે છે એવી, નખ-શિખ જીવ–વાત્સલ્યવંત જે માતા છે, તેનું નામ અષ્ટપ્રવચન માતા છે. . સાચા આત્મ ચાહક શ્રી નેમચંદભાઈનો જેમ અને જસે મમતાની રેશમી જાળ તેડીને હવે દિવાળી માતાની કુખને દીપાવવા ચરમ શિખરે પહોંચ્યું હતું. પિતા શ્રી લક્ષ્મીચંદભાઈ દીક્ષાના વિરોધી ન - હતા, પણ પ્રશંસક હતા; છતાં પુત્ર પ્રત્યેની મમતા વડે એવા બંધાઈ ગયા હતા કે, તેને પિતાની આંખથી દૂર કરવા તૈયાર ન હતા. પર આવતાં પંખી ઝાલ્યું નથી રહેતું, પણ મુકતપણે એમ વિહારી બને છે. તેમ સમ્યગ દર્શન અને સમ્યગ જ્ઞાનરૂપી બે પાંખે પ્રાપ્ત થવાથી શ્રી નેમ ચંદભાઈ સમ્યક ચરિત્રરૂપ નિસ્પદ વ્યમમાં વિચરવા થનગની રહ્યા હતા. ૩ . Page #159 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પુત્રને ઘરમાં ગાંધી રાખવાના પોતાના પ્રયત્ને સફળ ન થયા; એટલે શ્રી લક્ષ્મીચ દ્રભાઈ એ પેાતાના મિત્ર રૂપશંકરભાઈને ખેલાવીને સઘળી વાત કરી. રૂપશંકરભાઈ એ કછું, “આપ ચિ ંતા ન કરી, કાચી વયના કિશોરો ઘણી વાર આવી લાગણીના પ્રવાહન માં ખેચાતા હોય છે; અને તેમને વાસ્તવિકતાનું ભાન કરાવનાર માણસ મળી જાય છે. તે! તે લાગણીના પ્રવાહમાંથી બહાર નીકળી પણ જાય છે, માટે તમે નેમચંદને મારી પાસે મેકલજો.’ રૂપશ’કરભાઈ ! તમને વધુ શું કહું “ નેમચ ંદ તે મારા આખા ઘરને આધાર છે. મારા ઘડપણની લાકડી છે, એટલે તે ઘરમાં રહીને શ્રેષ્ઠ શ્રાવક જીવન જીવે; પણ દીક્ષા લેવાના વિચાર છેડી દે, એવુ' તમે તેને સમજાવી શકશેા તા તમારા મેટો ઉપકાર.” રૂપશ કરભાઈ બાહોશ સરકારી અમલદાર પણ હતા, માણસના વિચારને ધાર્યાં વળાંક આપવામાં ટાંશિ ચાર હતા; એટલે તેમણે શ્રી લક્ષ્મીચંદભાઈને નિશ્ચિત રહેવાનું કહીને વિદાય લીધી. પછી શ્રી લક્ષ્મીચંદભાઈ એ પેાતાના પુત્ર રત્નને એલાવીને કહ્યું, “ રૂપશકરભાઈ તને ચાંદ કરતા હતા.. ૩૬ Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ તે જ તેમના ઘેર જઈ આવજે, કઈ કામ હોય તે કરી આપજે.” પિતાને પ્રણામ કરીને શ્રી નેમચંદભાઈ શ્રી રપશંકરભાઈને ત્યાં ગયા અને બોલ્યા. “કાકા પ્રણામ, કેમ મને યાદ કર્યો ?” આવ ભાઈ, એસ. હું તારા જ વિચારમાં હતો.” રૂપશંકરભાઈએ કહ્યું, છતાં નેમચંદભાઈ સામે ઊભા રહ્યા. *: શ્રી રૂપશંકરભાઈ સાથે તેમચંદભાઈ વાર્તાલાપ કરે છે. ર૭. Page #161 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ હું ભાગ્યવાનું કે આપના વિચારમાં વસું છું.” શ્રી નેમચંદભાઈએ કહ્યું. હજી જેની મુછને દોરે પુરો કુટયો નથી, જેણે પંદર વર્ષ પૂરા કર્યા નથી. તે યુવાનને આ અવાજ સાંભળીને માણસને સમજાવવામાં હોંશિયાર ગણાતા રૂપશંકરભાઈ અઘી હારી ગયા. છતાં પિતાની લાક્ષણિક ઢબે તેમણે ભાઈ શ્રી. નેમચંદને પૂછ્યું “તારા માતા પિતાને તરછોડીને તું દીક્ષા લેવા માગે છે, એ વાત શું સાચી છે?” રૂપશંકરભાઈના અમલદારી તોરથી ડાયા સિવાય શ્રી નેમચંદભાઈએ પણ એટલી જ સ્પષ્ટતા પૂર્વક કહ્યું, હા, કાકા એ વાત સાચી છે, પણ એ સાચું નથી કે હું મારા માતાપિતાને તરછોડવા માંગુ છું.” જે તું દીક્ષા લે તે તારા માતાપિતાને તરછોડયા જ ગણાયને?” રૂપશંકરભાઈ એ પ્રશ્ન કર્યો. આ સાંભળીને સામે ઉભા ઉભા જ બોલ્યા : “કાકા આત્માથીને આત્મા આખા વિશ્વને સગે હોય છે, આખું વિશ્વ એનું કુટુંબ બની જાય છે, એ હકીકત. આપ જાણતા જ હશે ?” ૩૮ Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ આત્મ પ્રેમવતા શ્રી નેમચંદભાઈના આ પ્રશ્નને કયા પ્રશ્ન વડે તાડવે તેની મુંઝવણ અનુભવતાં હતા. રૂપશંકરભાઈ ખેાલ્યા “ ભાઈ ! તું જે ખેલે છે તે કોઈનું ગોખાવેલું ખેલે છે; કારણ કે અનુભવની દુનિયા તે જોઈ નથી, એટલે તને ચેતવું છું કે તું તારી પરિસ્થિતિને અનુકુળ જીવનમાં સ્થિર થા.” આ સાંભળીને શ્રી નેમચદભાઈ મેલ્યા. “ વડીલ અવિનય માફ કરજો. આપે ખેલવાને મજબુર કર્યાં છે; એટલે કહું છું, કે હું પરિસ્થિતિને ગુલામ બનવા માટે જચે નથી, પણ ક્રમજન્ય પરિસ્થિતિને ધના ખળ વડે આંખીને આત્મ સ્થય પ્રાપ્ત કરવા માટે જન્મ્યો છું; અને તે વિષયનું ઠીક ઠીક જ્ઞાન પૂજ્ય ગુરૂદેવ પાસેથી મેં મેળવ્યુ' છે, પીઢ રૂપશ‘કરભાઇને આજે પહેલી વાર આત્માથી ના મિજાજને અનુભવ થયેા. નખ-શિખ રાગ્યર ગી શ્રી નેમચંદભાઈ ને ચકાસી લેવા તેમણે છેલ્લે પ્રશ્ન કર્યાં, તારા પિતા તને ક્ષા લેવાની રજા નહિ આપ તે, તું શુ’ કરીશ ?” “ “ મુરબ્બી ! મારા પૂજ્ય પિતાજીને હું ઓળખુ છુ, તેમના વિરોધ દીક્ષા તરફ નથી; પણ હું દીક્ષા લઉં તે તરફ છે, એટલે દીક્ષા તરફના મારા ઉત્કટ ભાવ ૩૯ Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સરભ વડે હું મારા ઉપરની તેમની મમતાને ઓગળાવી દઈશ, અને જો તેમાં પણ સફળ નહિ બનું તે દીક્ષા તે ૯ઈશ જ, કારણ કે દીક્ષા સિવાય મને હવે ચેન પડતું નથી. સળગતા ઘર જે સંસાર મને ખરેખર છેડવા જેવો લાગે છે.” ભલે ભાઈ ! તું જા, હું તારા પિતાને મળીને સઘળી વાત કરીશ.” મનમાં જરા નિરાશ થયેલા રૂપશંકરભાઈએ શ્રી નેમચંદભાઈને કહ્યું: શ્રી નેમચંદભાઈ ઘેર આવીને પિતાને સ્વાધ્યાયમાં પરેવાયા. ચિંતાતુર શ્રી લક્ષ્મીચંદભાઈને મળીને રૂપશંકરભાઈએ કહ્યું, “તમારા પુત્ર તે દીક્ષા લેવાની બાબતમાં મેરૂ જે અડગ છે, તેને ડગાવવામાં હું ન ફેશે, કઈ તર્ક વડે હું દીક્ષા લેવાની તેની દઢ ભાવનાને કુંઠિત ન કરી શકે. હવે છેલ્લે ઉપાય તેને આપણે ન્યાયાધીશ સાહેબ પાસે મોકલવાનું છે. તમે કહેતા હો તે હું ન્યાયાધીશ સાહેબને બધી વાત કરીને પછી “નેમચંદને તેમની પાસે લઈ જઉં.” ભાઈ રૂપશંકર ! દીકરાને દીક્ષા લેતે રોકું છું તેનું મને દુઃખ છે, પણ મારે ઘડપણ અને એની Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ માતાના હૃદયની વ્યથા એ એ કારણેાસર હું તેને રોકી રહ્યો છું; પણ તે રા યા શકાય એવા રાતલ લાગતા નથી. છતાં ન્યાયાધીશ સાહેબ પાસે લઈ જઈને છેલ્લા પ્રયત્ન કરી જુએ, જો તેમાં ફાવટ આવશે તે ઠીક તેને ઘર અડાર નીકળવાજ નહિ દઉં.' નહિતર " “ કોના કોના વાઈ, કોના આ અને આપ; અંતે જાવું જીવ એકલા, સાથે પુણ્ય અને પાપ” મમત્વ વિદારક આ પંકિતઓનું રટણ કરનારા, શ્રી લદમીચંદભાઈ પણ પુત્ર ઉપરની મમતાને જીવલા સુધી વિસ્તારી ન શક્રયા. જે વિસ્તારી શકયા હૈાત; તે સકળ જીવલેાકનુ હિત કરનારી ભાગવતી દીક્ષા લેવાને ઉત્સુક, પેાતાના પુણ્યશાળી પુત્રની પીઠ થાબડી હોત. કરોળિયા પોતાની લાળમાંથી બનેલી જાળમાં સાઇને આખરે હારી જાય છે, તેમ જીવે પણ એકાન્ત મમતાના બંધનમાં જકડાઈને જીવન હારી જાય છે; માટે સંસારની પેઢીનું કયારેય ઉડણુ નથી થતુ. બનેલ, શ્રી નેમચ ંદને એ સંસારને છેડવા તત્પર લઈને એક દિવસ રૂપશંકરભાઇ ન્યાયાધીશ સાહેબ પાસે ગયા. ૪૧ Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ સાહેબ બધી વાતથી વાક્ હતા. સાહેબનુ વ્યકિતત્વ પ્રભાવશાળી હતું, છતાં નિર સ્તાવના શ્રી નેમચંદભાઈ તેમની સામે સ્વસ્થ પણે ઉભા રહ્યા. સાહેબે કહ્યુ : 66 "" આવ, તારું' નામ શું ? નેમચંદ ’ હું મારું નામ સરળતાથી જવાબ આપ્યા. સાહેબે પૂછ્યું “ મેં સાંભળ્યુ છે કાર્ચ વચે દીક્ષા લેવાની ઈચ્છા રાખે સાચું છે ? ” ચરિત્રનાયકશ્રીએ શ્રી નેમચંદભાઇએ કહ્યુ, “ જી હા.' એ વાત તદ્દન સાચી છે. ત્યાગ રાગ્યને વય સાથે સ ંબંધ હાતા નથી.’’ કે, તુ છે, તે શું ન્યાયાધીશે પૂછ્યું, “ત્યાગ અને રાગ્ય એટલે શું તે તું જાણે છે ? '' શ્રી નેમચંદભાઇએ કહ્યું: “ કંચન, કામિની, કુટુંબ, કાયા આદિ જે પદાર્થા સાથેના માનવીના સબંધ-પુણ્ય પૂરૂ થતાં જ પુરા થઈ જાય છે, તે પદાર્થોને સમજપૂર્વક Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ છેડી દેવા તેને ત્યાગ કહે છે; આ પદાર્થોં ઉપરના રાગ શ્રી વીતરાગ જિનેશ્વરદેવને ભાવપૂર્વક ભજવાથી નાશ પામે છે; અને તેમાંથી રાગ્ય જન્મે છે. સકળ જીવલેાના હિતમાં ટૂંકા, સ્વાર્થા, અંગત જીવનને જતુ કરવામાં જ સાચી બુદ્ધિમત્તા હોવાનું સ આસ્તિક દશ નકારે સ્વીકારે છે.” સાહેબે કહ્યુ: “તું સમજદાર છે. પણ તારી આ સમજ સંયમના અતિ કઠીન માગ ઉપર ચાલતી વખતે નહિ ટકે તે તું શું કરીશ ? ' "" “ સાહેબ મારી આ સમજ ઉપલક નથી, પણ દૃઢ પાયાવાળી છે; મારા ગુરુદેવે જે તત્વામૃત મને પાયું છે, તેના પ્રભાવે હું અચિત્ત્વ શક્તિશાળી આત્માને ઓળખીને અપનાવવાની શક્તિવાળા બન્યો છું. હવે જો આ શક્તિને તુચ્છ ઇન્દ્રિયાના વિષયે પાછળ વેડફુ તે મારા જેવા નાદાન બીજે કાણુ ગણાય ? '' શ્રી નેમચંદભાઈના આ જવાબથી સાહેબ દ્વિગ થઈ ગયા; પણ તેમણે તે તેઓશ્રીના. મનને સંસાર તરફ વાળવું હતું. એટલે તે દિશામાં તીર તાકીને. ખેલ્યા : “તારા કુટુંબની સેવા કરવી એ શું તારો ધમ નથી ? ” . ૪૩ Page #167 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ “ સાહેબ ! હું દીક્ષા લઈશ એટલે મારા કુટુ બની કુસેવા કરનારા નિહ અનું, પણ વધુ સાચી સેવા કરનારા અનીશ. ધર્મના માર્ગે જનારા આત્મા વિશ્વના સઘળા જીવાની સાચી સેવા કરતા હાય છે; પણ કેાઈ જીવની કુસેવા નથી કરતેા. સર્વ જીવાની શ્રેષ્ઠ સેવા, ધના સાચા આરાધક જ કરી શકે છે, કારણ કે તે પોતાના સ્વાથ ને, મમત્વને, તૃષ્ણાને, લાભને દીક્ષા લેતી વખતે જ ત્રિવિધે ત્રિવિધે છેોડી દેવાની દૃઢ પ્રતિજ્ઞા દેવ, ગુરૂ, સંઘની સાખે અંગીકાર કરે છે.’’ નખ-શિખ રાગ્યવતા શ્રી નેમચંદભાઈએ સચોટ-જવાબ આપ્યા. પણ તારા પિતા તને દીક્ષા લેવાની રજા નહિ આપે તે ! સાહેબે પૂછ્યું . “ સાહેબ ! આવા પ્રશ્નાના જવાબ સમય જ આપી શકે છે. તેમજ આવા પ્રશ્નો માટી પગા માનવીએ ને મુજવે છે. મેં તે જે નિર્ધાર કર્યો છે, તે પૂરા કરીને જ જપવાનો છું. મારા આત્મા વિશ્વ હિતકર શ્રી જિનાજ્ઞાને ત્રિવિષે સમિત થવાને થનગની રહ્યો છે, એટલે મને વિશ્વાસ છે કે દ્વારા અતરાયાને આંબીને પણ હું દીક્ષા લઈ શકીશ. એવા મને આત્મ વિશ્વાસ છે.’ tt “કરા, તુ જીદ છેડી દે. ” ન્યાયાધીશે આંખ અગાડીને કહ્યું. ૪૪ Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પણ આત્માના પક્ષકારને કયા ક્રોધ ડરાવી શકે ? એટલે આત્મનિષ્ઠ શ્રી નેમચ દભાઈએ એટલી જ દૃઢતાથી કહ્યું: “ આત્માથી ને કોઈ જીઃ હોતી નથી. જીઢ હુંમેશા સંસાર પક્ષીઓજ કરે છે, ’’ વાતને નવે વળાંક આપતાં ન્યાયાધીશે પૂછ્યું, “શું તને લગ્ન કરવાની ઈચ્છા નથી થતી ? ” “ હા, સાહેબ મારે લગ્ન કરવાં છે. પણ એવી નારી સાથે કે જેને તે પછી વેશ પતિ ન કરવે પડે અને મારે કદી બીજી પત્ની ન કરવી પડે પણું અમે અને એ મટીને પૂર્ણતયા એક રૂપ બની જઇએ આવુ લગ્ન મુક્તિ રૂપી વધૂ સાથે જ થઈ શકે છે, હાડ–માંસના શરીર સાથે નિહ. એવાં તે ઘણાં લગ્ન આ જીવ કરી ચૂકયા, છતાં તેનો નિસ્તાર ન થયે. એટલે હવે એવા કોઈ બંધનમાં પડવા માગતા નથી, કે જે આત્માનાં પૂર્ણ સ્વાતન્ત્યને નડતર રૂપ હાય. મુમુક્ષુ શ્રી નેમચંદભાઈના આ જવાબથી ન્યાયાધીશ સાહેબે મનેામન હાર સ્વીકારીને તેમને કહ્યું, “ હવે તું જઈ શકે છે. ,, આવતા અંતરાયાને રડનારા ઘણા હોય છે. પણ. ૪૫ ,, Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ હસી કાઢનારા તે આપણા ચરિત્રનાયકશ્રી જેવા કોઈક જ હાય છે. જે તેઓશ્રીની સાચી સિ ંહવૃત્તિના પુરાવે છે. દીક્ષા લેવાની ભાવનાવાળા પેાતાના સંતાનેાની તે ભાવનાને વધુ સુદૃઢ બનાવવાના શુભ પ્રયત્ન કરવાને અદ્દલે તેમાં અંતરાયે। ના ખવાના પ્રયત્ને કરવા તે મમતા જન્ય ટૂંકી દૃષ્ટિને આભારી છે. આપણા સંતાન ઉપર આપણા જેટલો હક્ક છે. તેના કરતાં વધુ હક્ક વિશ્વેશ્વર શ્રી જિનેશ્વર દેવને છે, કારણ કે તેઓશ્રીના આત્માએ જે પરમ વાત્સલ્ય સન જીવે ઉપર વરસાવે છે; તેમાં જેને આપણે આપણાં સતાના માનીએ છીએ, તેના આત્માના પણુ સમાવેશ થયેલો જ છે. .. તેમ છતાં મેહ, મિથ્યાત્વ અને અજ્ઞાનને વશ થઈને મોટા ભાગના માનવે દીક્ષાને દિલથી ચાહવામાં ઉણ ઉતરે છે. તે જ રીતે સંતાન ઘેલા શ્રી લક્ષ્મીચંદભાઈ પણ પેાતાના પુત્ર-રત્નને દીક્ષા લેતાં રોકવાના અનેક પ્રયત્ન કરતા રહ્યા. જ્યારે શ્રી રૂપશંકરભાઈ એ તેમને ન્યાયાધીશ ૪૬ Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સોરભ સાહેઅને શ્રી નેમચંદભાઈએ આપેલા જવાએ સંભળાવ્યા ત્યારે તે તેમને શ્વાસ અદ્ધર થઈ ગયા. આમાં દોષ કેવળ શ્રી લક્ષ્મીચંદભાઈના નથી પણ જીવની ક્ર`ગ્રત અવરથાનો છે, રાગ-દ્વેષાત્મક સંસારના છે, પુદ્દગલ પ્રત્યેના રાગના છે, માર્ચે પુત્ર યા પુત્રી સકળ જીવલેાકના હિત. કાજે જીવન જીવવા ઉત્સુક થાય; તેમાં જો હું પૂરા ટેકેદાર ન ખનું તે। હું ધર્માનુયાયી શી રીતે ગણાઉં? છતાં મેહનું પ્રચંડ આવરણ મતિને એવી મલિન અનાવી દે છે કે, “ બહુ જ ઓછા માનવેા શ્રેષ્ઠ જીવનના આદરૂપ દીક્ષા કાજે જાતે તૈયાર થાય છે; તેમજ પેાતાના સતાનાના તેવા ઇરાદાને સાચા ટેકા કરે છે, ’’ પશુ શ્રી નેમચંદભાઈ તા જુદી જ માટીનાં માનવી હતા. તેમની સાતે ધાતુએમાં આત્માને જેમ-જોસ હતા. એટલે પ્રલય કર પવન વચ્ચે પણ અડાલ રહેતા મેરૂ શિખરની જેમ દીક્ષા લેવાના પાતાના નિર્ધારમાં મક્કમ રહ્યા; અને અંતરાયાના ડુંગરાને આંબીને આગળ વધતા જ રહ્યા. ‘હવે તે। દીક્ષા એજ નિર્ધાર સૂત્રને અસ્થિ મજાવતુ મનાવતા રહ્યા. તે સમય પસાર થતા ગયા. : Page #171 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ “બાળપણ એમ વીતી ગયું, નેમચંદ થયે યુવાન માત-પિતા મન ચિંતવે, લઈએ લગ્ન તત્કાળ. નમ ને નાજુક કેઈ, કન્યા દઈએ પરણવી, સુખદુ:ખમાં સંસાર ચલાવે, એ હાથ ઝલાવી. પતિ-પત્ની બે ને રહેશે, હોંશે 4 ચલાવી, સંપીને સૌ સાથે રહેશે, રહેશે એ નામ જમાવી; રહેશે એ નામ જમાવી.” માત-પિતા સમજાવે, પુત્રને બેઉ મનાવે.........માત પિતા સમજાવે. પરણી જાને પુત્ર અમારા, ગોરી કોક વરાવું, રૂડી રીતે લગ્ન લઈને, સ્નેહ સગાં બોલાવું.. ધીરે ધીરે પુત્ર કહે છે, “ મુજને ના પરણાવે,” ધર્મ ધ્યાનમાં વધવાનો, પંથ મને બતલાવે; પંથ મને બતલા. પિતા મનાવે, માતા રૂએ, પુત્ર ના કાંઈ કહે તો, સંસાર રંગે રંગાયા વિના. આગે આગે જાતે; આગે આગે જા.” ઃ % % ૯ ક. ૪૯ - ૪ જ શુભભાવની પ્રભાવનાના ભાવપૂર્વક સાદ * થતી ધર્મની આરાધનાના પ્રભાવે બંધાતા . આ પુણયના યોગે આવી મળતી સર્વોત્તમ સામગ્રી, દેવાધિદેવના પરમતારક શાસનની જ પ્રભાવનામાં જ સાર્થક થાય છે. જ ઃ # # # 5 # # # # # એક ૪૮ Page #172 -------------------------------------------------------------------------- ________________ કિરણ આ.. શ્રી નેમિ સૌરભ ' ........ ગૃહત્યાગ ચેતનવ’તા થી નેમચંદભાઈ શરીરથી મહુવામાં હતા. તેમનું મન ભાવનગરમાં બિરાજતા પૂ. ગુરૂ મહારાજના ચરણામાં લીન હતું, પણ ભાવનગર પહાંચવુ કઈ રીતે ૩ પ્રશ્ન તેમને પણ મુઝવતા હતા; કારણ કે તેમના પિતાશ્રીએ તેમને મહુવા બહાર નીકળવાની મનાઈ કરમાવી હતી. પિતાની આ આજ્ઞા જિનાજ્ઞા નિરપેક્ષ હતી. અંગત મમતાના ઘરની હતી, એટલે તેને ભંગ કરવાથી વિવેકના ભગ નહેાતે થતા પણ હુમાન થતું હતું. એ મધુ અરાખર વિચારી લીધા પછી શ્રી નેમચંદભાઈ એ પેાતાના એક મિત્ર શ્રી દુલ ભજીભાઈ કે તેએ પણ દીક્ષાના અભિલાષી હતા તેમને સપર્ક સાધ્યે અને તે પણ દિશાએ ( ઝાડે કુવા ) જવાના અાને ઘર બહાર નીકળીને ગામ બહાર ભેગા થયા અને મસલત કરી. **** કહા ! દીક્ષા કાજેની કેવી તાલાવેલી અદ્ભુત જ કહેવી પડેને ૪૯ 羚 ગણાય ? Page #173 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરા શ્રી દુલ ભજભાઇએ એક ઊંટવાળાને સાયે. શ્રીણિયા તેનુ નામ. શરૂમાં તેણે અનાકાની કરી પણ વધુ પૈસા આપવાની વાત કરી શ્રી દુર્લભજીભાઇએ તેને નક્કી કરી લીધા. મેડી રાતે ઘર છેડી દેવાનું નકકી કરીને બંને દીક્ષાથી મિત્રા છૂટા પડયા. પ્રતીક્ષાની પળે! મધુર હાય છે. ઘર છેડીને પૂજ્ય ગુરૂ મહારાજ પાસે પહેાંચી જવાની પળની પ્રતીક્ષામાં મુમુક્ષુ શ્રી નેમચંદભાઈ પણ મેાડી રાત સુધી જાગતા રહ્યા. આત્ત ધ્યાનથી બચવા શ્રી નવકાર મહામંત્રનુ′ સ્મરણ કરતા રહ્યા. હવે ઘરના સહુ જગ્યા છે, કૈાઈ જાગતુ નથી. શેરીમાં પણ સૂનકાર છે, એવુ' લાગવાથી શ્રી નેમચ’દભાઈ એ વાટ ખર્ચી માટે ચેડા પૈસા લીધા અને ખૂબ આસ્તેથી પગ જમીન પર મુકીને વડીલેાને મનામન પ્રણામ કરીને મંગળકારી સયમ જીવનને સ્વીકારવા ઘર બહાર નીકળી ગયા. નગર બહાર જ્યાં કબ્રસ્તાન પાસે આવેલા પ્રણિ યાના ઘર પાસે શ્રી ઝુભજીભાઈ તેમની રાહુ શ્વેતા ઊભા હતા. તેમના પિતાશ્રી સ્વર્ગવાસી થયા હતા એટલે ઘરમાં તેમના ઉપર શ્રી નેમચ'દ્રભાઈ ઉપર હતા એવા સખત જાતે હતેા નહિ; એટલે તે થાડુ ભાતુ લઈને શ્રીણિયાના ઘર પાસે વહેલા આવી શકયા હતા. Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ * છેલ્લી મિનિટે ઝીણિયાએ એમ કહીને ના પાડી કે તમે બંને નાની વયના છે એટલે કેઈની ખાત્રી અપાવે તે જ હું તમને ભાવનગર લઈ જઉં. આથી શ્રી દુર્લભજીભાઈ નિરાશ થઈ ગયા, પણ સમયના પારખુ શ્રી નેમચંદભાઈ સમયની કિંમત સમજીને તરત ગામમાં ગયા અને પિતાના ઓળખીતા શ્રી ઈરછાચંદ ભાઈને તેડી લાવ્યા. શ્રી ઈચ્છાચંદભાઈએ આવીને ઊંટવાળાને ખાત્રી આપી કે, આ બંને ભાઈઓ ખાસ કામે ભાવનગર જવા "ઈચ્છે છે. એટલે તેમને તું લઈ જા. કેઈ તને ઠપકે નહિ આપે. તેની હું તને ખાત્રી આપું છું. બંને દીક્ષાથી– એની નેકદિલી ગામમાં વખણાતી હતી, એટલે આવી ખાત્રી આપવામાં શ્રી ઈછાચંદભાઈને કોઈ જોખમ ન લાગ્યું. પાછલી રાતે તારાનાં આછા ઉજાસમાં મંત્રાધિરાજ શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ કરીને શ્રી નેમચંદભાઈ અને શ્રી દુર્લભજીભાઈ ઊંટ પર બેઠા. આગળ ઝીણિયે બેઠે. મેરી હાથમાં લઈને તેણે ઊંટ હંકાયો. સંસારની શય્યા અને ઊંટની સવારી, એ બે વચ્ચે ઝાઝે તફાવત નથી. સંસારની શય્યામાં પડખું આમ ૫૧ Page #175 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ફેરવીએ તે પણ ભય, શેક, દુખ, સંતાપ, અનિશ્ચિતતા દિના કાંટા લાગે અને પડખું તેમ ફેરવીએ તે પણ રાગ, દરિદ્રતા, તૃષ્ણ, વાસના આદિ રૂપી વીંછી ડંખે, તેમ ઊંટની સવારીમાં માણસ ભાગ્યેજ સ્થિર બેસી શકે છે.. ઊંટ પર બેસવાને ખાસ અનુભવ બેમાંથી એકેય દીક્ષાથી મિત્રને હતો નહિ, એટલે બંને અકળાતા હતા. બંનેને પડી જવાની બીક સતાવતી પણ “સાહસ ત્યાં સિદ્ધિ” એ સૂત્રને લક્ષ્યમાં રાખીને તેઓ મક્કમ મને શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ કરતા આગળ ધપી રહ્યા હતા. છેડે થોડે વરસાદ ચાલુ હતું તે પણ પંથ કાપે જતા હતા. - ચારે પગે પંથ કાપતે ઊંટ “બુટીએ” નામની. નદીના કાંઠે આવી પહોંચે. પ્રભાતના આછા અજવાળામાં બંને મિત્રએ જોયું કે નદી બે કાંઠે વહી રહી છે, પાણીને વેગ પણ જોરદાર છે. ઊંટ પર બેસીને નદી પાર કરવામાં ભારોભાર જોખમ છે. ઝીણિયાએ ઊંટ ઝેકારીને પૂછ્યું, “બોલો શું કરવું છે? પાછા ફરવું છે કે આગળ વધવું છે? આગળ જોખમ છે. તમારી હા હોય તે જ હું ઊંટને આ ઊંડી નદીમાં ઉતારૂં.” દયેયને સિદ્ધ કરવાના મક્કમ નિર્ધાર સાથે ઘર છોડીને પર Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ નીકળેલા શ્રી નેમચંદભાઈએ કહ્યું, “મુશીબતે આવે એટલે માર્ગ ન છોડાય. આ તોફાની નદી પણ આપણને હરક્ત નહિ પહોંચાડે માટે તું ઊંટ હંકાર.” ઊંટના અઢારે વાંકા હોવા છતાં તેનામાં પણ પિતાના આશ્રિતને હેમખેમ ઈષ્ટ સ્થાને પહોંચાડવા માટે ગુણ છે. એટલે માથડા પાણીમાંથી પણ પસાર થઈને તેણે ત્રણે માણસને સલામત રીતે સામે કાંઠે પહોંચાડી દીધા. અL LL LTH . ઊંટ ઉપર બેસી ભાવનગર જતા બને દીક્ષાર્થીઓ. નદી પાછળ રહી પોતે આગળ નીકળી ગયા. મનમાં શ્રી નવકાર મહામંત્રનો જાપ ચાલુ જ હતે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ભાવનગ૨ હજી દૂર હતું. બંનેને ત્યાં પહોંચવાની ઉતાવળ હતી. એટલે થાકને ગણકાર્યા સિવાય મુસાફરી ચાલુ રાખી. માર્ગમાં ભૂખ લાગી ત્યારે સાથે લીધેલાં ભાતાનો ઉપયોગ કર્યો, ટવાળાને ભાતું ખવરાવીને તાજે કર્યો. ઊંટને પણ વિસામે મળે. પાછા રવાના થયા. છેક સાંજ સુધી ચાલ્યા જ કર્યું. રાત પડી એટલે. એક ફકીરનાં ઝુપડામાં રાત ગાળી, ફકીર પણ બુદ્ધિ વધારે એવી વાતોથી રાજી થઈ તેમની સારી મહેમાનગતિ કરી. બીજા દિવસની સવાર થતા આગળ ચાલ્યા. રસ્તામાં સંબંધીને જોયા, ઓળખી ન જાય એટલે ઊંટને બીજા આડા માર્ગે લેવડાવી લીધું. આજે પણ તેઓને વરસાદ માર્ગમાં ડે. ઊ ટ ઉપર સતત બેસી રહેવાથી શરીર બનેના અકડાઈ ગયા હતા. બપોર વીતી ગઈ હતી. સાથે લીધેલ ભાતું પલળી ગયું હતું. ભૂખ પણ લાગી હતી. હવે કોઈ ગ મ આવે તે વિસામે લઈએ એમ, બંને જણે વિચાર્યું. ત્યાં તે ભડીભંડારીયા ગામ આવ્યું. ગામના પાદરે ઊંટ કેકારી ત્રણેય નિચે ઉતર્યા. ઝાડ નીચે થડે વિસામો લઈ થાક ઉતાર્યો. હવે ભજન માટે કાંઈક વ્યવસ્થા થાય તે ગામમાં હું જઈ આવું ” એમ કહીને શ્રી નેમચંદભાઈ. ગામમાં ગયા. ૫૪ Page #178 -------------------------------------------------------------------------- ________________ એકદમ અજાણ્યું આ ગામ હતું. ત્યાં કાઈ એળખાણ પણ ન હતી. અહીં ભાજનને બદાબસ્ત કરવાને હતા, હિંમત રાખી શ્રી નેમચંદભાઈ જતા હતાં ત્યાં એક વણિકની દુકાન જોઈ, પેાતાની હેાંશિયારીથી આ શ્રાવકની દુકાન છે, તેમ સમજી ગયા. તેમણે દુકાને બેઠેલ ભાઈ સાથે ઘેાડા વાર્તાલાપ કર્યાં, વાર્તાલાપ કરવાની રીતભાત જ એવા પ્રકારની હતી કે દુકાને બેઠેલ ભાઇ પ્રસન્ન થઇ ગયા. શ્રી નેમચ’દભાઈની કેઈની પાસે કામ કરાવી લેવાની આવડત અનેાખી હતી. એ શ્રાવર્કને ત્રણ જણ માટે રસેાઇ કરવાની વ્યવસ્થા કરી આપવા કહ્યું. એના ખર્ચ માટે એ રૂપિયા સંકડા આપી દીધા. એ જોઈને શ્રાવક હક્ક થઈ ગયા. એ જમાનામાં એક માણસને ભેજન ખચ ચાર આનાથી વધુ થતા નહિ, શ્રી નેમચંદભાઈની ઉદારતાથી તે નવાઈ પામ્યા, તુરત જ પાતાના ઘરે ભેાજન તયાર કરાવ્યુ. એ ભાઈ ખેલ્યાઃ તમે જલ્દી બીજા અને “ ભાઈને લઈ આવે ’શ્રી નેમચંદભાઈ પાછા ઉતારે ગયા અને ઇંટ માટે ચારા-પાણીની વ્યવસ્થા કરીને પેતે ત્રણે જણા જમવા ગયા. મ ુજ આનંદથી જમ્યા, ઘેાડે! આરામ કરીને શ્રી નેમચંદભાઈએ તે વેપારીને આ આના 'ધીના વધુ “ આપ્યા. એ શ્રાવકે આઠ આના લી ઘીનાં થી ભાષણ અને આ ધર્મ ગ્રેના Page #179 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ આપ્યા. આવી અદ્ભુત ઉદારતા જોઈને તે શ્રાવકે પુણે થઈને તેમને ન્હાવા-ધવાની સુંદર વ્યવસ્થા કરી આપી. ઊંટ ઉપર બેસીને થાકી ગયેલ જાણી પિતાને સ્વજન સમજીને શ્રાવકે તેલ-માલિશ કરીને થાક પણ ઉતારી દીધા. અને રાત્રે પિતાના ઘરે જ સુવાડયા. સવાર પડી એટલે આગળ વધવા માટે શ્રાવક પાસે અનુમતિ માંગી. પરસ્પર આભાર માની વિદાય થયા. ભાવનગર હવે થે ડુંક જ દૂર હતું. વિશ્રામ લેવાથી સૌના થાક ઉતરી ગયા હતા. ઊંટ પણ પવન વેગી દોડી રહ્યું હતું. ભાવનગરની ભાગોળે પહોંચી ગયા. ભાવનગરને જોતાં બને દીક્ષાર્થીઓના ભાવ ઝાલ્યા ન રહય. ઉછળી ઉછળીને એ ભાવનગરને વધાવવા લાગ્યા, કારણકે તેમાં તેના ઉપકારી પૂજ્ય ગુરૂ મહારાજ બિરાજેલા હતા. ઝીણીયા ઊંટવાળાને ભાડા ઉપરાંત બક્ષીશ આપી આભાર માનીને વિદાય કર્યો, અને સુખરૂપ ભાવનગર પહોંચ્યા, તેને આનંદ અનુભવતા શેઠ જસરાજભાઈને વૈર ગયા. તેમના અણધાર્યા આગમનથી શ્રી જસરાજભાઈને આશ્ચર્ય થયું, એટલે તેમણે બંને મુમુક્ષુ મિત્રને આવકાર આપીને પૂછયું. “એકાએક વગર સમાચારે કેમ આવવું થયું ?” Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ MONOWYMOUS $ જવાબમાં શ્રી નેમચંદભાઈએ સઘળી વાત અક્ષરશઃ જણાવી દીધી. - બંને દીક્ષાર્થીઓની ભક્તિ કરવાને પુણ્ય પ્રસંગ મળવાથી શ્રી જસરાજભાઈ ખુશ થયા. મહા મુશ્કેલીઓને મહાસાગર તરીને લગભગ કાંઠે પહોંચી ગયાને હર્ષ–બંને મુમુક્ષુઓના રૂંવાડેરૂંવાડે ફેલાઈ ગયે. છતાં હજી “દિલ્હી દુર હતું.” COD00006 CAGAGGOWO-BAWA * શ્રી પરમાત્માની સાથેનો સંબંધ એ કઈ છે કાલ્પનિક હકીકત નથી પણ હૃદયની ભાવુકતાને ન ભાવ છે, એ ભાવ જ્યારે વાસ્તવિકતાનું સ્વરૂપ પકડે છે, ત્યારે શ્રી પ્રભુની કઈ કાલ્પનિક હકીકત છે એમ સાધકને લાગતું નથી, અને મને મન પરમાત્માની હાજરી અનુભવી તે આનંદ પામે છે. જ આધ્યાત્મિક માર્ગમાં અનુભવ જે બીજે એ કઈ ગુરૂ નથી. છે લાગેલી લગની એ જ મેટામાં મેટે પુરુષાર્થ છે. CEREMEES GEOMEM. પ૭ Page #181 -------------------------------------------------------------------------- ________________ COA : જ :: Prince+Lilar Editin Lasr. I witહાઇવો Sી R કિરણ નવમું................... અંતરાય સ્નાન, પૂજા, ભોજન વગેરે પતાવી શ્રમમુક્ત થઈ શ્રી નેમચંદભાઈ તેમના મિત્ર દુર્લભજીભાઈ સાથે પૂજય શ્રી વૃદ્ધિચન્દ્રજી ગુરુ મહારાજ પાસે ઉપાશ્રયે પહોંચ્યા. પૂજ્ય ગુરુ મહારાજ સ્વાધ્યાયમાં મગ્ન હતા. તેમને વિધિપૂર્વક વંદન કરીને બંનેએ સુખ-શાતા પૂછી એટલે દેવ-ગુરૂ ધર્મને પસાયે” કહીને, પૂ. ગુરૂ મહારાજે પૂછયું : “શ્રી નેમચંદ ઘેર ગયા પછી તું પત્ર લખવાનું પણ ભૂલી ગ? અને આજે એકાએક આવી ચઢ, તે શી વાત છે ?” હે કૃપાળુ? બીજી શી વાત હોય? અમે બને ઘણાં હોંશથી આપશ્રી પાસે પરમ પદદાયિની ભાગવતી દીક્ષા લેવા આવ્યા છીએ.” શ્રી નેમચંદભાઈએ વિનય પૂર્વક જવાબ આપ્યો. * ૫૮ Page #182 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય ગુરૂ મહારાજે પ્રસન્નચિત્ત ફરમાવ્યું: “તમારી ભાવના ઉત્તમ છે. દીક્ષા લઈને તમે જ કાય જીવ સાથે અતૂટ મૈત્રી સાધે તેમજ કમરિપુઓને ધમ વડે હણે તે ઉત્તમ બાબત છે, પણ, તમારા માતા-પિતાની અનુ.. મતિ લઈને આવ્યાં છે કે કેમ? તે જણાવો.' ' IIT UT CHક - મ પર સરકાર જમ - Eો * S * S EC7770F બને મુમુક્ષુઓ ગુરુ મહારાજને વંદન કરી શાતા પૂછે છે. કૃપાવંત, અનુમતિ મેળવવાની બાબતમાં અમે બંને કમનસીબ છીએ. આજે તે મારા માતા-પિતા મને દીક્ષા લેવાની રજા તો શું પણ મારા મેંએ દીક્ષાની વાત: ૫૯ Page #183 -------------------------------------------------------------------------- ________________ નેમિ સૌરલ સાંભળવા તૈયાર નથી, તેથી તે તેમણે મને અહી થી ખેલાવી લીધા હતા. તેમાં હું તેમને કોઈ દોષ ગણતા નથી; પણ મે' પાછલા કાઈ ભવમાં કોઈની દીક્ષામાં અંતરાય નાખ્યા હશે, તે અંતરાય ક્રમ આજે ઉદયમાં આવીને મને દીક્ષા લેવામાં નડી રહ્યું છે. પણ હૈ દયાળુ ! આપને ચરણ સેવક એમ નાસીપાસ થાય તેવા નથી. તેથી જ ચૂપચાપ ઘર છોડીને આપશ્રી પાસે દીક્ષા લેવા તેડી આવ્યે છે. દુલભજીભાઈની પરિસ્થિતિ પણ લગભગ મારા જેવી જ છે, એટલે અમે બ ંને સાથે આવ્યા છીએ.” “ અહીં આવ્યા તે સારૂ કયુ.. હવે અહીં રહીને ખૂબ ભણેા. શાસ્ત્ર મજ્ઞ બને. આત્મરસિકતા કેળવા અને તમારા માતા-પિતાની અનુમતિ મેળવે.” અનુમતિની વાત સાંભળીને દીક્ષાતુર શ્રી નેમચંદભાઈ નિરાશ થઈ ગયા, “ હવે શુ થશે ? આ વેષ મને રડે છે. સાધુ વેષ ન મળે તેા મારા શ્વાસ થંભી જાય,’ પણ નેમ-નિષ્ટ શ્રી નેમચંદભાઈએ તરત પાતાની કુશાગ્ર બુદ્ધિ વડે આગવા ઉપાય શેાધી કાઢયે વ્યથાના અશ્રુ વડે ગુરૂદેવશ્રીના ચરણ પખાળીને તે માળા ગણવા બેઠા, મહુવામાં તેમને ઘેર સોના હૈયામાં ખળભળાટ મચી ગયા. સૂર્યોદય પૂર્વે જાગીને શ્રી નવકારને જાપ Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ કરનાર શ્રી નેમચંદને ઓરડા ખાલી જોઈને તેમના માતા-પિતા ગભરાઈ ગયાં. તેમણે તરત શ્રી રૂપશંકર ભાઈને ત્યાં તપાસ કરી. બીજા પણ નિકટના સનેહીંઓને ત્યાં પૂછપરછ કરી. છેવટે શ્રી દુર્લભજીભાઈને ત્યાં ગયા ત્યારે તેમને જાણવા મળ્યું કે દુર્લભજી પણ ગઈ રાતથી ગાયબ છે. • આ બંને મિત્રો કયાં ગયા હશે તેનું અનુમાન કરીને શ્રી લક્ષ્મીચંદભાઈએ ભાવનગર ખાતે શ્રી જસરાજભાઈને પત્ર લખ્યો : “મારે ચિ. નેમચંદ ત્યાં આવ્યું હોય તે તેને અમારી રજા સિવાય દીક્ષા અપાવશે નહિ, પણ તરત અહીં પાછો મોકલી દેશે.” આવી છે સંતાનની મમતા ! જે કયારેક સંચમ આડે વજી દિવાલ બની જાય છે. શ્રી લકમીચંદભાઈને પત્ર મળતાની સાથે શ્રી જસરાજભાઈએ જવાબ લખ્યું કે, “નેમચંદ તથા દુર્લભજી અહીં આવ્યા છે. બંને દીક્ષા લેવાની વાત કરે છે. પણ પૂજ્ય ગુરૂ મહારાજે માતા-પિતાની રજા વિના દીક્ષા આપવાની તેમને ના પાડી છે. હાલ બંને અહીં રહે છે.” આ પત્ર વાંચીને શ્રી લક્ષ્મીચંદભાઈ તથા દિવાળી બને કંઈક રાહત થઈ. શ્રી દુર્લભજીભાઈના કુટુંબીજનો તરફથી કાંઈ જ Page #185 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ વિરોધ ન જાગે તે હકીકત ધ્યાનમાં લઈને તેમજ દુર્લભજીભાઈની સતત આજીજીમાં શ્રી નેમચંદભાઈએ પણ સૂર પૂરાવ્યું તે ધ્યાનમાં લઈને શ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજશ્રીએ એક શુભ દિવસે તેને દીક્ષા આપી દીધી. - શ્રી નેમચંદભાઈની ધારણા હતી કે હવે મારે નંબર લાગશે પણ તેમને તો કહી દેવામાં આવ્યું “તમારા માતા-પિતાની રજા મળશે એટલે તમારી દીક્ષા થશે.” વિદને વચ્ચે અટવાય તે વીર પુરૂષ નહિ. જેમ વિકને વધે તેમ જેનું વીરત્વ વધુ જીવંત બને તે વીર પુરૂષ કહેવાય છે. લમણે હાથ દઈને બેસી રહેવાથી વિદનેનાં વાદળ વિપરાતાં નથી એને વિખેરવા માટે શુભ નિષ્ઠાપૂર્વકના શ્રેષ્ઠ પુરુષાર્થને પવન પેદા કરવું પડે છે. આપણું ચરિત્ર નાયકશ્રીના લોહીમાં શરૂથી પ્રતિકૂળતાને આંબવાની ગરમી હતી. અદમ્ય ઉત્સાહ અને કુશાગ્ર બુદ્ધિ વડે તેઓશ્રીએ દીક્ષાના અંતરાયને તેડી નાખનારે ઉપાય જ. - વિશ્વ પુરૂષે કયારે ઘર ઘેલા બનીને આવ્યા છે ? તે આપણું ચરિત્ર નાયકશ્રી જીવે ? Page #186 -------------------------------------------------------------------------- ________________ HERE કિરણ દછ્યું.. શ્રી નેમિ સરભ અતરાયને અંત શુદ્ધ બુદ્ધિથી કરેલા શ્રેષ્ઠ પ્રયત્નનું પરિણામ સારૂ જ આવે છે. તે નિયમ મુજબ શ્રી નેમચ દ્રભાઇએ નિમળ ચારિત્ર પાળીને માનવભવને સાર્થક કરવાની શુદ્ધ બુદ્ધિથી દીક્ષા લેવાના પોતાના મકકમ નિર્ધારની વાત પૂજ્ય શ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજ સાહેબની નિશ્રામાં રહેલા પૂજ્ય મુનિ શ્રી રત્નવિજયજી મહારાજને કરી: ૮ મને દીક્ષા આપી ઢોને ! ” tr વાત સાંભળીને શ્રી રત્નવિજયજીએ કહ્યું: “ પૂછ્યું ગુરૂ મહારાજની ઉપરવટ જઈને હું તને દીક્ષા શી રીતે આપી શકુ છુ '' અહીં પણ દીક્ષાની ના.’ આ તમારો કેવા પાપેાય ? પણ હવે તેને હઠાવીને જપુ તા જ હુ સાચા નેમચંદ, આમ વિચારીને શ્રી નેમચાંદભાઈ એ શ્રી રત્નવિજયજીને બહુ વિનમ્રભાવે વિનંતિ કરી ; “ હું સ્વેચ્છાએ સમજપૂર્વક દીક્ષા લેવા તૈયાર થયા છું માટે આપ મને દીક્ષા આપે, તે અંગે જે કઈ વિરોધ જાગશે તેની બધી જવાબદારી મારા માથે. પછી ચિંતા શી ? ” Page #187 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ “ પણ પૂજ્ય ગુરૂ મહારાજની આજ્ઞા સિવાય હું” દીક્ષા ન આપી શકું, ” “ તે એમ કરી આપ મને વેષ અને એવા આપે તે ધારણ કરીને હું દીક્ષા પૂજ્ય ગુરૂ મહારાજ પાસે લઈશ. ” દીક્ષા કાજે ટળવળતા શ્રી નેમચંદભાઈ એ પ્રસ્તાવ મૂક્રયા. આ પ્રસ્તાવ પાછળ ભવ્ય ભાવનાને સાગર ઉછળત હતા, એક પ્રતાપી આત્માનુ એજસ હતુ એટલે તેની અસર શ્રી રત્નવિજયજીને થઇ અને તેમણે નિજ નેમને વરવાને ઉત્સુક શ્રી નેમચંદભાઈને સપ્રેમ સાધુ વેષની વ્યવસ્થા કરી આપી. (ઉપકરણની પેલી આપી). . વેષ મળ્યા પછી એધાની જરૂર પડે જ, તે પણ શ્રી રત્નવિજયજી પાસેથી જ મળી ગયા. આ આઘે પૂજ્યપાદ ગચ્છનાયક શ્રી મુળચ`દજી મહારાજ સાહેબને હતા. કેવે! જોગાનું જોગ ? ભાવિ ગચ્છનાયકને ભૂતકાળના ગચ્છનાયકાને જ આઘે મળ્યે, કેવા ભાગ્યદય કહેવાય ? જૈનશાસનમાં સાધુવેષ અને આધાનું આગવું માહાત્મ્ય છે. ૪ Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સોરભ પોતે ધારણ કરેલે વેષ, વ્યક્તિને પાતાની ફરજો પ્રત્યે સભાન રાખે છે. [11] પૂ. મુનિ વિજય ઉપકરણની પોટલી અને આધે આપે છે જેમ ગણવેષધારી સેનિકની પાછળ આખા રાષ્ટ્રનુ પીઠબળ હાય છે તેમ સાધુવેષધારી મહાન આત્માને સકળ શ્રી જિનશાસનના અર્થાત્ ધમ મહાસત્તાને ટેકો સાંપડે છે. વેષ વિનાના કેવળી ભગવંત એવા શ્રી ભરત ચક્રવતીને ઇન્દ્ર ન નમ્યા; પણ તેમણે વેષ ધારણ ક્રો તે પછી જ નમ્યા. પ્ પ Page #189 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ આ હકીકત વેષનું કેટલું મહત્વ છે તે પુરવાર કરે છે. ઓઘો તે એ આત્મ જાગૃતિનું જીવંત પ્રતીક છે શરીરમાં જે સ્થાને હૃદયનું છે. તેમ પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજના જીવનમાં તે સ્થાન એઘાનું છે. વેષ એ વગેરે ઉપકરણે જેઈને શ્રી નેમચંદ ભાઈનું મન ઠર્યું. ઉચાટ શમી ગયે. હવે દીક્ષા લેતાં કઈ મને નહિ અટકાવી શકે. એ ભાવ તેમના વદન પર છવાઈ ગયે. હૈયામાં આનંદ આનંદ થઈ ગયે. તીવ્ર તૃષાતુરને અમૃત મળે એટલે તે જે તૃપ્તિ અનુભવે, તેવી જ તૃપ્તિ દીક્ષાતુર શ્રી નેમચંદભાઈએ સાધુને વેષ ધારણ કરતા અનુભવી અને કે” જન્માંધને આંખની રેશની મળતા અકથ્ય જે આનંદ થાય તે આનંદ હાથમાં એ પકડતાં છે. તે સમયે તેઓશ્રીના રિમ—રેમ પુલકિત થઈ ગયાં. બજારમાં જઈને મસ્તક મૂંડાવી આવ્યા. આમ એકાન્તમાં જઈને સ્વયમેવ સાધુ વેશ ધારણ કરીને આપણું ચરિત્ર નાયકશ્રી પૂજ્ય શ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજ પાસે હાજર થયા. તેમના વદન પર પ્રસન્નતા છે. આંખમાં નવું તેજ છે. પગમાં જેમ છે. હૃદયમાં શ્રી જિનવાણીના અમૃતનું પાન કરવા-કરાવવાને સંકલ્પ છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પૂજ્ય ગુરૂમહારાજ તે તેમને જોઈ નવાઈ પામ્યા અને તરત જ બોલી ઉઠયાઃ “અરે નેમચંદ! આ શું ? તને દીક્ષા કોણે આપી ?” ચરિત્રનાયકશ્રીએ કહ્યું: “હે કૃપાળુ ! મને કેઈએ દીક્ષા આપી નથી. પણ મેં મારી જાતે સાધુવેષ પહેર્યો છે. હવે આપના ચરણકમળમાં ઉપસ્થિત થયે છું. કૃપા કરીને આપ મને દીક્ષાને મંગળ વિધિ કરાવે.” પૂજય ગુરૂદેવ પંજાબ ભૂમિના ખમીરવંત રત્ન હતા. તેમણે વિચાર્યું કે મુમુક્ષુ ભાવે લાસ કેઈ અને છે. તેની હિંમત અને હોંશિયારી જોઈ મુગ્ધ થયા. ભાઈ તું દીક્ષાને લાયક છે તે હું જાણું છું. પણ તેવી લાયકાતની મહેર હજુ તારા માતા-પિતા નથી લગાવતાં, એટલે હું તને દીક્ષા આપતાં અચકાઉં છું. હું તને તારી લાયકાત જોઈને દીક્ષા આપું અને પાછળથી, તારા માતા-પિતા કંઈ ગરબડ કરે છે ?” પૂજ્ય ગુરૂદેવે કહ્યું.' સાહેબજી! આપના આ સેવકને આપ સારી રીતે ઓળખે છે. પૂવને સૂરજ પશ્ચિમમાં ઉગશે તે પણ આપને આ સેવક એમ નહિ બોલે કે, “મને ભેળવીને દીક્ષા આપવામાં આવી છે.” પણ એમ જ કહેશે કે, “મેં તમારી સમજ-બુદ્ધિથી દીક્ષા લીધી છે.” વળી હું આપ Page #191 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ શ્રીને એ વાતની પણ ખાત્રી આપું છું કે આજે મારી દીક્ષાને વિષેધ કરનારા મારા પિતા અને દીક્ષિત જોઈ ને એક પણ કટુ વચન કહેવાની હદે નહિ જ જાય, હું તેમને પુત્ર છું એટલે તેમના હૃદયને પણ હું જાણું છું. આપના ચરિત્રનાયકશ્રીના આ શબ્દએ પૂજ્ય ગુરૂ મહારાજને પુનઃ વિચાર કરવા પ્રેર્યા. સમગ્ર પરિસ્થિતિને અનેકાન્ત દૃષ્ટિએ જોઈ-મૂલવીને તેઓશ્રીએ સાધુના વેષમાં પિતાની સામે હાથ જોડીને ઊભેલા શ્રી નેમચંદભાઈને ભાગવતી દીક્ષાને સંપૂર્ણ મંગળ વિધિ ઉલ્લાસ ભાવે કરાવ્યું અને અંતઃકરણના શુભાશીષ HE WAS પૂજ્ય મુનિશ્રી વૃદ્ધિચન્દ્રજી ગુરૂદેવ શ્રી નેમચંદ દીક્ષા વિધિ કરાવે છે. WWW.jainelibrary.org Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સોરભ આપીને પોતાના શિષ્ય તરીકે સ્થાપ્યા. તેમનુ શુભ સુનિ શ્રી નેમવિજયજી' પાડયું. નામ છે વિ. સ. ૧૯૪૫ની એ સાલ હતી. જેઠ સુદ ૯ના એ શુભ દિવસ હતા. આમ સોળ વર્ષથી પણ કંઇક આછી વચે આપત્તિઓની આંધી વચ્ચે અણનમ રહીને ત્યાગશૂરા શ્રી નેમચંદભાઈ ભાગવતી દીક્ષા લેવાને બડભાગી બન્યા. “ વખત એમ વિતતા ગયા; આવ્યે સાતમ દિન, દીક્ષા લઈ વૃદ્ધિચંદ્ર કને, અન્ય એહ તલ્લીન. નેમવિજયના નામથી, એની ઓળખ થાય; ભાવનગરના નર-નારીએ, વંઠે એના પાય. ગુરૂભક્તિ કરતા થકે, એ આગે ધપતા જાય; તીક્ષ્ણ બુદ્ધિના કારણે, અટલ અભ્યાસી થાય. સંસાર તજીને નિજના. હસ્ત નવલું અમૃત પી. ખાલ પ્રાચારી રહીને, જીવન જવલંત કીધું. સોળ વર્ષની ભરજુવાનીમાં, જાતે સંયમ લીધું; માહ માયાના અંધન છોડી, જગને મતાવી દીધુ. જગતને બતાવી દીધું. ← ܕܕ Page #193 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ જુઓ જુઓ કેવા શોભે છે શ્રી નેમવિજય મહારાજ સાહેબ! કેશ રહિત મસ્તક છે. બગલમાં એ છે. દેહ પર કપડે, ચેળપટ્ટો છે, મે પાસે મુહપત્તિ છે. અને માં આત્માનું તેજ છે. શ્વાસમાં શ્રી, અરિહંત નામ છે. ગુરૂજીની સામે નમસ્કાર મુદ્રામાં બેઠા છે. ગુરૂ મહારાજનું વાત્સલ્ય ઝીલવામાં એકાગ્ર છે જોતાવેંત. દિલ જીતી લે એવું પારદર્શક વ્યક્તિત્વ છે. પૂજ્ય ગુરૂ મહારાજને પણ તેઓશ્રીમાં એક સાચા શાસન સુભટનાં દર્શન થયાં. શ્રી નેમચંદભાઈએ દીક્ષા લીધાના સમાચાર ભાવનગરથી મહુવા પહોંચ્યા. તે જાણી લક્ષ્મીચંદભાઈ હાંફળા-ફાંફળા થઈ ગયા. દીકરાને પાછે ઘેર લાવવાના ઈરાદે જે મળ્યું તે સાધન લઈને ભાવગનર આવ્યા. સાથે તેમનાં ધર્મપત્ની પણ હતા. - ભાવનગર આવીને શ્રી લક્ષ્મીચંદભાઈ પૂજય મહારાજશ્રી પાસે પહોંચ્યા. વંદના કરીને બેલ્યા આપે મારી રજા વિના નેમચંદને દીક્ષા કેમ આપી ?” ગુરૂ મહારાજ કંઈ જવાબ આપે એ પહેલા આપણું ચરિત્રનાયકશ્રી ત્યાં આવીને બોલ્યાઃ તમારે જે કહેવું હોય તે મને કહો. દક્ષા મેં મારી જાતે લીધી છે, એટલે તમારે પૂજ્ય ગુરૂ મહારાજને ઠપકાને એક શબ્દ પણ કહેવાને નથી.” Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ આ સાંભળીને શ્રી લક્ષ્મીચંદભાઈ સહજ ગુસસે થયા, અને કેસ કરવાની ધમકી આપી. તે બહાર જઈને થોડી વારે મેજીસ્ટ્રેટ શ્રી મગનલાલભાઈને ઉપાશ્રયે લઈ આવ્યા. એક બાજુ બા-બાપુજી બેઠા છે તેમણે શ્રી નેમવિજ્યજીની ઉલટ તપાસ શરૂ કરી. દીક્ષા લેવા બાબત અનેક પ્રશ્નો પૂછયા. નૂતન મુનિરાજે જે સત્ય હતું, તે નિડરપણે જણાવી દીધું. તેમજ સંયમ ગ્રહણ કરવાના માનવના અધિકારને પડકારવાની સત્તા કેટને નથી એમ મેજીસ્ટ્રેટને જણાવી દીધું. પૂજય શ્રી વિજયજી મહારાજ સાથે મેજીસ્ટ્રેટ વાર્તાલાપ કરે છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પૂજય શ્રી નેમવિજયજીને પૂરેપૂરી ચકાસ્યા પછી શ્રી મગનભાઈએ લહમીચંદભાઈને કહ્યું: “ તમારા પુત્રે દીક્ષા કેઈના દબાણ, લાલચ, બળજબરી યા ભયથી નથી લીધી. પણ વેચ્છાએ સમજપૂર્વક લેધી છે. માટે આ બાબતમાં કાયદેસર કાંઈ થઈ શકે નહિ.” છેવટે નિરાશ થઈને શ્રી લક્ષ્મીચંદભાઈએ પિતાના ધર્મપત્નીને કહ્યું: “ નેમચંદ મારી કઈ વાત માનતા નથી. તું એને સમજાવી શકે તે સમજાવ.” એટલે માતા દિવાળીબાએ રૂદનનું શસ્ત્ર અજમાવ્યું. રડતાં રડતાં બોલ્યા: “ભાઈ ! અમને નિરાધાર બનાવીને તું શી રીતે સુખી થઈશ ? માતાની મમતાને પણ તે ઠેકર મારી તે સારું ન કર્યું હજી કંઈ બગડ્યું નથી. માટે સમજી ઘેર ચાલ, ઘેર રહીને ધર્મ પાળજે, તેમજ અમને પણ પાળજે, તારા સિવાય મારૂં મોત પણ બગડશે માટે હવે કઠોર ન થા.” મેહ અને મમતાના ઘરની આવી વાતે સાચા આત્મનિષ્ઠ પુરૂષને પીગળાવી શકતી નથી, એટલે પિતાના સંસારી માતા પિતાને ઉદ્દેશીને પૂજયશ્રી નેમવિજયજી બોલ્યાઃ “આ નેમચંદ ઉપર રાગ છેડીને શ્રી વીતરાગ પરમાત્માને વચનેમાં રાગ કેળવે. ૫૦-૬૦ વર્ષ પછી પણ નેમચંદ સાથેનું તમારૂં સગા Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પણ છૂટી જવાનું માટે નહીં છૂટનારા ધર્મના સગા બનીને આ માનવભવને સાર્થક કરે. હું ઘરમાં રહીને તમને સાચવી શકીશ જ્યારે અહીં રહીને સર્વનું કલ્યાણ કરનારા ધર્મને આરાધી શકીશ. તમને તે એ વાતને હર્ષ થ જોઈએ કે મારે પુત્ર વીરના માર્ગે જઈ રહ્યો છે તે અમારા સદ્ભાગ્ય છે, મેહવશ માતા પિતાને પુત્રની નિર્મોહી વાણીથી સાંત્વન મળ્યું. દીક્ષાને વિરોધ કર્યાને પસ્તા થયે એટલે પૂજ્ય ગુરૂ મહારાજ પાસે જઈને ક્ષમા યાચી ક્ષમાવત ગુરૂ મહારાજે પણ તેમને આત્માના હિતને ઉપદેશ આપે. કુંભ લગ્ન પુત, હેમા બડા અવધુત” એ ભવિષ્યવાણી ફક્ત સોળ વર્ષમાંજ આમ સાચી પડી, તેથી શ્રી લક્ષ્મીચંદભાઈના ડહોળાયેલા મનને પણ શાન્તિ મળી. શ્રી વિષ્ણુ ભટ્ટના આ શબ્દો તે સમયે મને ગમ્યા હતા. તો આજે તે તે સાકાર બન્યા છે, એટલે મને વધુ ગમવા જ જોઈએ. આવા વિચારે તેમના મનમાં દીક્ષા પ્રત્યે અપૂર્વ આદરભાવ પિદા કર્યો. તેથી જે દુર્ભાવ લઈને ભાવનગર આવ્યા હતા, તે છેડીને મહવા શુભ ભાવે પાછા ફર્યા. પૂજય મુનિશ્રી નેમવિજ્યજી મ. જ્ઞાન ધ્યાનમાં તમય થઈ ગયા. સમય કયાં જાય છે તેની ખબર પડતી નથી. Page #197 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સરભ પ્રથમ વર્ષે જ વ્યાખ્યાન વાંચન પૂજ્ય ગુરૂદેવ પાસેથી ગ્રહણશિક્ષા અને આસેવન શિક્ષા લેવા સદાય સાવધાન રહેતા. અન્ય વડીલ મુનિવરે સાથે ખૂબજ વિનય અને નમ્રતાથી રહેતા તેથી સૌને પ્રિય થઈ પડયા હતા. સાધુના એગ્ય ગુણે તેમનામાં બહુ જલદી, થોડા સમયમાં ખીલી નીકળ્યા, કે નાના મેટા સાધુની ભક્તિ વયાવરચ કરવા લગીરે આળશ નહીં. પિતાના અભ્યાસમાં પણ તલ્લીન રહેતા ક્રિયારૂચિ પણ અદ્દભુત અને અશુદ્ધ ચારિત્ર પાલનમાં સદા તત્પર રહેતા. શ્રાવકે સાથે ખપ પૂરતી વાત છતાં કઈ જિજ્ઞાસુ શ્રાવક આવે તે સહજમાં ઉપદેશ આપતા. બેલ વાની છટા સુંદર એટલે સ હુને પ્રિય લાગે. બપોરના સમયે સ્વાધ્યાયાદિથી નિવૃત્તિ લઈ બેઠા હોય ત્યારે એક પ્રાગ ભાઈ દરબાર રેજ પૂજય ગુરૂદેવના દર્શન કરવા ઉપાશ્રય આવતાં. બધાય વડીલના દર્શન-વંદન કરી. પછી આપણુ ચરિત્રનાયક પાસે ઘડીભર બેસતા. કાંઈક સંભલાવવાની વિનંતી કરતા, તેમની વિનંતી સ્વીકારીને પૂજય નેમવિજયજી છટાપૂર્વક કાંઈક ધર્મ ઉપદેશ સંભળાવતા. સ્પષ્ટ સમજમાં આવી જાય તેવી વકતૃત્વ કળા સુંદર હતી. તેથી નિત્યકમ આ રીતે ચાલતે. Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ એક દિવસ આપણું ચરિત્ર નાયકશ્રી પ્રાગાભાઈ દરબારને ઉપદેશ આપતા હતા તે વખતે પૂજ્ય ગુરૂદેવ કાંઈક કામ પ્રસંગે તે તરફ આવી ચડયા. ગુરૂદેવના કાને નેમવિજયના શબ્દો પડ્યા. તે સાંભળવા એકાંતે ઉભા રહી ગયા. સુંદર શૈલીમાં ઉપદેશ તે સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયા. મનમાં વિચાર્યું કે, “જે આને વ્યાખ્યાન વાંચવાની તક મળે, તે તેની શક્તિ ખીલે અને અંડ વ્યાખ્યાન આપ.” પછી પિતાને સ્થાને આવી બેસી ગયા. જોતજોતામાં દિવસે વહી ગયા અને પર્યુષણ. મહાપર્વને દિવસે આવ્યા. એક-બે અને ત્રણ દિવસ પર્યુષણના પુરા થયા. ચેાથે દિવસે પૂજય ગુરૂદેવે શેઠ જસરાજભાઈને બોલાવીને સૂચના કરી કે, જસરાજભાઈ! આવતી કાલે વ્યા ખ્યાન નેમવિજય વાંચશે, શેઠે આશ્ચર્ય સાથે પૂછયું: “શું ?” કહે છે?” હું બરોબર કહું છું. શેઠ! મને ખાત્રી છે કે એ. વ્યાખ્યાન જરૂર વાંચશે. અનન્ય ગુરૂભક્ત જસરાજમાઈ એ વાતને “તહત્તિ” કહી સ્વીકારી લીધી. ગુરૂવચનમાં તેમને સંપૂર્ણ શ્રદ્ધા હતી. પ Page #199 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ બીજે દિવસ થયે પૂજય ગુરૂદેવે પોતાના પ્રશિષ્ય મુનિ “શ્રી ચારિત્રવિજયજીને બધી વાત સમજાવી દીધી કે આ પ્રમાણે કરવાનું છે. વ્યાખ્યાનને સમય થયે એટલે પૂજ્ય ગુરૂદેવે શ્રી નેમવિજયજીને બોલાવીને ફરમાવ્યું: “નેમવિજય ! આ સુબોધિકાના પાના લઈને, વ્યાખ્યાનમાં જા.” આમ કહીને બે ધિકાની પ્રાચીન હરત લેખિત પડિમાત્રાવાલી પ્રત તેમના હાથમાં આપી. આ " વિનયી શિષ્યના મુખમાં “તહત્તિ” સિવાય બીજે શે જવાબ હોય ? તેમણે જવાની તૈયારી કરી, ત્યાં જ શ્રી ગુરૂદેવે કહ્યું: “ કપડે કેમ આવો મેલો પહેર્યો છે લે, આ મારા કપડા પહેરી જા.” જોઈ કૃપાળું ગુરૂદેવની કેવી કૃપા ! કપ પણ પિતાને આપે. એમ જ થયું. મનમાં જરા આશ્ચર્ય તે થયું, પણ એને શમતા વાર ન લાગી. “ગુર્વાજ્ઞા હતી ને?” વ્યાખ્યાન સાંભળવા માટે તેઓ નીચેની પાટ પર બેસવા ગયા, ત્યાં જ પૂજ્ય ચારિત્રવિજયજી મહારાજે કહ્યું કે, ત્યાં નહિ, અહીં ઉપર આવે. મારી બાજુમાં બેસે. પૂજ્યશ્રીએ પૂછ્યું: એમ કેમ? જ આ પ્રત આજે પણ ખંભાતના શ્રી વિજય નેચિસૂરિ જ્ઞાન ભંડારમાં છે. છંદ Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ વડીલ મુનિશ્રીએ કહ્યું: “હું કહું છું ને! તમે ઉપર બેસે.” અહીં પણ આશ્ચર્ય થયું. પણ વડીલની આજ્ઞા હતી. એટલે ઉપર બેઠા. | મંગલાચરણ કરીને વ્યાખ્યાન શરૂ થયું. એકાદ પાનું વંચાયું, કે તરત જ મુનિ શ્રી ચારિત્રવિજયજી મહારાજે પચ્ચખાણ આપવાની હાકલ કરી. આજે આમ કેમ, મહારાજ પચ્ચકખાણની ઉતાવળ કેમ? હજી તે ઘણી વાર છે.” નેમવિજયજીએ પૂછયું. તેમની આ શ્ચર્ય પરંપરા વધતી જ જતી હતી. હજી સુધી તેમને કલ્પના સરખીય નથી કે મારે વ્યાખ્યાન વાંચવાનું છે. જવાબ મળે? પર્વ દિવસોમાં જરદી પચ્ચખાણું આપી દઈએ તે તપસ્વીઓને અનુકૂળતા રહે. અને પચ્ચકખાણ અપાઈ જતાં જ પૂજ્યશ્રીના હાથમાં પાના આપી–સપીને મુનિશ્રી ચારિત્રવિજયજી પાટ પરથી ઉપરી ગયા. પૂજયશ્રીએ પૂછયું: “આ શું ? આપ કેમ ઉતરી ગયા ?” - તેઓએ સમિત વદને જવાબ આપે પૂજ્ય ગુરૂ મહારાજની આજ્ઞા છે, કે બાકીનું વ્યાખ્યાન તમારે વાંચવું. આમ કહી તેઓ જતા રહ્યા. 1969 Page #201 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ - પૂજયશ્રી તે ભારે વિરમય પામ્યા અને વિમાસણમાં પડી ગયા. તેમને હવે સમજાયું કે પૂજ્ય ગુરૂદેવે આજે કેમ પિતાને મોકલ્યા હતા. પછી તે તરતજ તેઓએ ગુરૂમહારાજની આજ્ઞાને શિરોધાર્ય ગણી સભા સમક્ષ અખલિત વાગ્ધારાથી રોચક શૈલીમાં અક્ષુખ્યપણે વ્યાખ્યાન ચલાવ્યું, અને સમગ્ર સભાને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધી. - શેઠ જસરાજભાઈ વગેરે અબાલ-વૃદ્ધજને એ તેઓ શ્રીની આવી વિદ્વત્તાની ખૂબ ખૂબ પ્રશંસા કરી. પૂજ્ય ગુરૂ મહારાજ ખૂબ સંતુષ્ટ થયા. થાય જ ને? તેમને શિષ્ય ઉપર વિશ્વાસ સંપૂર્ણ રીતે સફળ બન્યું હતું. તેઓશ્રી પિતાના આ તેજસ્વી તેમજ આશાસ્પદ શિષ્ય ઉપર અંતરના આશીર્વાદ વરસાવી રહ્યા. આપણા ચરિત્ર નાયકશ્રીના જીવનને આ અનુપમ પ્રસંગ હતો. આખાય ભાવનગરમાં સહુ નવાઈ પામ્યા. અને - ઘરે ઘરે વાતે થવા લાગી કે “આજે તે નવા મહારાજ મુનિશ્રી નેમવિજયજીએ બહુ જ સુંદર પહેલ વહેલું કલ્પસૂત્રનું વ્યાખ્યાન વાંચ્યું.” , પછી તે કઈને કોઈ પ્રસંગે વ્યાખ્યાનકાર બીજા કોઈ જરૂરી કામે રોકાયા હોય, ત્યારે આપણા ચરિત્ર -નાયકશ્રીના વ્યાખ્યાને થતા હતા. ૭૮ Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ STEEL - + પwત. મંત્ર : A - રામેન uિ a Mૌપાઈ 1 L પર કિરણ અગીયારમું દેહનો શો રાગ ? પત્થરમાંથી પ્રતિમાનું સર્જન કરવાનું કામ સહેલું નથી. તેમ મેહ, અજ્ઞાન, રાગ-દ્વેષ આદિથી ખીચોખીચ મનના સમગ્ર પ્રદેશમાં પરમાત્મભાવનું નિર્માણ કરવાનું પણ અતિ કઠિન છે. એ સારી રીતે સમજતા પૂજય શ્રી નેમવિજયજી મહારાજે દીક્ષા લીધી તે દિવસથી જ પિતાના પૂજ્ય ગુરૂ મહારાજની આજ્ઞા માં રહીને ભાવનિર્ચથતા પિદા કરનારા શાસ્ત્રના અભ્યાસમાં બરાબર પરવાઈ ગયા.. * પૂજયશ્રીને શાસ્ત્રાભ્યાસ જેમ જેમ આગળ વધવા માંડે તેમ-તેમ તેઓશ્રીની અભ્યાસ ભૂખ પણ વધવા માંડી. જોત જોતામાં સાધુ ક્રિયાના સૂત્રને ચાર પ્રકરણ અર્થ સાથે કરી લીધા. એટલે આ પ્રથમ માસા દરમ્યાન જ પૂજય ગુરૂ મહારાજે તેમને સિદ્ધાંત ચદ્રિકા નામનું વ્યાકરણ ભણાવવા શ્રી મણિશંકર ભટ્ટ નામના શાસ્ત્રીને રોકયા. ७८ Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ શાસ્ત્રીજીએ આજ સુધી અનેકને ભણાવ્યા હતા. પણ પૂજયશ્રીના અભ્યાસની લગન પ્રીતિ, સમરણશકિત વગેરે જોઈને દિંગ થઈ ગયા. ચોમાસા દરમ્યાન જ તેઓશ્રીએ “સિદ્ધાન્ત ચન્દ્રિકા” ને અભ્યાસ પૂરો કરી લીધો. હોનહાર શિષ્યની મહાન આત્મશકિત જોઈને પૂજય ગુરૂદેવને અતિ હર્ષ થયે. ગન શાસ્ત્રોમાં પણ આ મુનિજ સરળતાથી પ્રવેશ કરી શકશે એવા વિશ્વાસ સાથે તેઓશ્રીએ પૂજ્યશ્રીને બેલાવીને કહ્યું કે તમે કૌમુદી વ્યાકરણ ભણે તે સારૂં. સાહેબ જી ! આપની ભાવના પ્રમાણે હું કોમુદી વ્યાકરણ ભણવા તૈયાર છું. પૂજ્યશ્રીએ વિનીતભાવે જવાબ આપે. તે કાળમાં સાધુ ભગવંતે માં શસ્ત્રાભ્યાસ એ છે હતું. તેમાંય સિદ્ધાંત કૌમુદી ભણવાની વાત સાંભળીને ભલભલા ફફડતા હતા. પણ તત્વરૂચિવાલા ચારિત્રનાયકશ્રી તે વ્યાકરણ ભણવા તૈયાર થઈ ગયા. શ્રત રૂપી અમૃતના પાનની તેઓશ્રીની તૃષા અનુપમ હતી. આ વ્યાકરણ ભણાવનારા પણ તે કાળમાં બહુ ઓછા હતા. છતાં પૂજ્યશ્રીની ભણવા માટેની તત્પરતા Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ જેઈને પૂજ્ય ગુરૂ મહારાજે ઘણી મહેનતે તે વખતે રાજયના શાસ્ત્રીજી માટે તજવીજ કરાવી. ભાવનગર રાજ્ય તરફથી એક “સંસ્કૃત પાઠશાળા” ચાલતી હતી. તેમાં મુખ્ય શાસ્ત્રી તરીકે શ્રી ભાનુશંકરભાઈ નામના મડા વિદ્વાન પંડિત હતા. તેઓ મહારાજા શ્રી તખ્તસિંહજીને હંમેશાં શ્રી ગીતાજી વિગેરે સંભળાવતા હતા. સિદ્ધાન્તકૌમુદ વિગેરે તેઓ ખૂબ સરસ ભણાવતા. આમ તે તેઓ બીજે કયાંય ભણાવવા જતા નહિ, પણ પૂજય ગુરુદેવના ભક્ત શ્રી પાનાચંદભાઈ ભાવસાર નામના એક સદગૃહસ્થની લાગવગથી ને ના. મારાજા સાહેબને હુક્રમ થવાથી તેઓ આપણે પૂજ્ય મુનિશ્રીને ભણવવા મ ટે ઉપ રાયે આવવા લાગ્યા. “ભાગ્યશાળીને ભૂત રળે” તે બાનું નામ પૂજય ગુરૂદેવના આશીર્વાદ લઈને પૂજ્યશ્રીએ એક શુભદિવસે “સિદ્ધાતકૌમુદી” વ્યાકરણને પ્રારંભ કર્યો. રોજના ૧૦૦ શ્લે કે કંઠસ્થ કરવા તે તેમને મન સરળ વાત હતી. સાથોસાથ સાધુની સઘળી સમાચારીનું પણ બરાબર પાલન કરતા હતા. ' તીવ્ર સ્મરણ શકિત અને વિશિષ્ટ પશમના કારણે પૂજયશ્રી કઠિન પદાર્થોને સુગમતાથી હૃદયંગમ કરી દેતા. પહેલા દિવસને પાઠ સંભળાવી જતા એટલે શાસ્ત્રીજી તેઓશ્રીને ન પાઠ આપતા. ક્યાંક ક્યારેક Page #205 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ કાન-માત્રા અગર બિંદુની ભૂલ તરફ શાસ્ત્રીજી ધ્યાન ખેંચતા તે પૂજ્યશ્રી આભારની લાગણી સાથે તે ભૂલ સુધારીને વિદ્યાના અર્થીપણને પરિચય આપતા. _* *-- - * ' . - : - + + ' - ? -de. '' , - ofક ' ક ન - - - - - - - - પંડિતજી પાસે મુનિશ્રી નેમવિજયજી ભણે છે. પંડિત શ્રી ભાનુશંકરભાઈ પ્રખ્યાત બુદ્ધિમાન શાસ્ત્રીજી હોવાથી તેમની પાસે કઈવાર અન્ય દેશીય પંડિત આવતા. ત્યારે તેઓ એ બધાની પાસે પૂજ્યશ્રીની ખૂબ તારીફ કરતા અને પૂજ્યશ્રીને તે બહારથી આવેલા વિદ્વાન સાથે શાસ્ત્રાર્થ પણ કરાવતા, તેઓશ્રીની વ્યાકરણ વિષયક Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ઉપસ્થિતિ તથા બોલવાની છટા જોઈને જ પેલા અંજાઈ જતા. પિતાના વિદ્યાથીની અદ્દભૂત શકિતથી ખૂબ ખૂબ પ્રસન્ન થતા. વિદ્વાનોની પરિભાષામાં “ગૌમુખ” ગણાતા વ્યાકરણને પૂજય ગુરૂદેવ પિતાની વિશિષ્ટ શકિતને કારણે ગુઢાર્થને પણ સરળતાથી સહને સમજાય તેવી સરળ લીમાં સમજાવતા. એક વાર એવું બન્યું કે ભાવનગરના વતની શ્રી નાથાલાલ નામના ભાઈ ખાસ અભ્યાસ માટે કાશી ગયા હતા. તે ત્યાં ભણી ગણીને પંડિત થઈને પાછા ભાવનગર માં આવ્યા. એક તે કાઠીયાવાડી દેશી-માણસ એમાં વળી પાછા ભણીને પંડિત થયા. તેય કાશી જઈને, એટલે જાણે સરસ્વતીની મહોર લાગી ગઈ. પંડિત શ્રી ભાનુશંકરભાઈએ કઈ પ્રસંગ મત્યે એટલે તેમની પાસે આપણું ચરિત્રનાયકશ્રીની સહુજ પ્રશંસા કરી, તે તેમણે ચેલેંજ મૂકી કે “મારી સાથે શાસ્ત્રાર્થ કરા.” પ્રસંગ આવતાં પૂજયશ્રીને વાત કરી એટલે તેઓશ્રીએ તેમની ચેલેજ સ્વીકારી લીધી. “સિદ્ધાંતકે મુદી ” વિષયક શાસ્ત્રાર્થ શરૂ થશે. પંડિત ભાનુશંકર તટસ્થ બન્યા અને પૂજયશ્રીની અખલિત વાધારા સાંભળીને પેલા નાથાલાલભાઈ થોડીવારમાં જ ઢીલા પડી ગયા. Page #207 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ET આથી સમજાય છે કે પૂજ્યશ્રી ટૂંક સમયમાં કે તૈયાર થયા હશે? અને એમણે ભણાવનાર શાસ્ત્રી પણ કેવા વિદ્વાન હશે ? અભ્યાસ કરવાની સાથે સમય કાઢીને પૂજ્યશ્રી અન્ય મુનિરાજેને મહા કા જો ને અભ્યાસ પણ કરાવતા. પિતાના પૂજ્યશ્રી અન્ય સાધુને ભણાવે છે. વડીલ ગુરભાઈ પૂ. મુનિશ્રી ધર્મવિજયજી મહારાજ (કાશીવાળા પરમ પૂજય આચાર્યશ્રી વિજયધમસૂરીશ્વરજી મહારાજ)ને પણ તેઓ “રઘુવંશ” વગેરેને પ્રેમપૂર્વક અભ્યાસ કરાવતા. આ અરસામાં પૂજયશ્રીને પૂર્વ કમીને બળે તાવ લાગુ પડશે. તાવમાં વધઘટ થાય પણ નિર્મૂળ ન થાય, જરૂરી નિર્દોષ ઉપચાર કરવા છતાં હઠીલે તાવ સાવ ન ગયે. તેની અસર પૂજયશ્રીની આંખે પર થઈ, આંખને દાકતરને બતાવતાં તેમણે અભિપ્રાય આપે. કે આંખે સાવ સારી નહિ થાય. આ કારણથી ભણવામાં અંતરાય પડવા લાગે તેનાથી પૂજ્યશ્રીને દુઃખ થયું. ८४ Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ તમારી આંખે સાવ સારી નહિ થાય. એવા દાકતરી અભિપ્રાયથી કોઈ માઠી અસર પૂજયશ્રીના મન પર ન થઈ. જયારે શાસ્ત્રાભ્યાસમાં પડતા અંતરાયથી તેઓશ્રી મન દુઃખ અનુભવવા લાગ્યા તે જાણીને પૂજયે ગુરૂમહારાજે તેમને વાત્સલ્ય પૂર્વક કહ્યું. “તમને દેહની મમતા નથી. તે સારી વાત છે. પણ ધર્મની આરાધનામાં સહાયક દેહની સરિયામ ઉપેક્ષા કરવી તે, તે અપેક્ષા એ ઉચિત ન ગણાય. માટે તમે હું કહું તે મુજબ આંખને ઈલાજ કરે.” પૂજય ગુરૂદેવનાં ગંભીર હિતવચને સાંભળીને પૂજયશ્રી બોલ્યા. “ ફરમાવે, આપશ્રીની આજ્ઞા મારે શિરોધાય છે.” “ “તે તમે ઉનાળે આવે એટલે કેરીને ઔષધરૂપે પ્રવેગ કરજે. પંજાબમાં કેઇને આંખને રેગ થાય છે. તે તેને કેરીને રસ આપવામાં આવે છે. એનાથી આંખનું તેજ વધે છે. એ અનેક પંજાબીઓને અનુભવ છે.” પંજાબમાં જન્મેલા પૂજય ગુરૂદેવની આ વાત સ્વીકારીને પૂજયશ્રીએ કેરીને તુર્કાળ (ઉનાળ) આજે એટલે તેને માત્ર અષધ રૂપે પ્રગ શરૂ કર્યો. તેનાથી તેઓશ્રીને કંઈક રાહત થઈ, છતાં અભ્યાસમાં પૂર્વવતુ વેગ ન આવ્યું એટલે કૌમુદી વ્યાકરણ પુરૂં ન Page #209 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ થાય ત્યાં સુધી છ વિગઈ ન લેવાના આકરા નિયમ લીધે, અને વિ. સ’. ૧૯૪૬ નું ચામાસુ પણ ભાવનગરમાં જ ગાળ્યું. આ ગાળામાં તેઓશ્રીએ ‘ માઘ ’ નષધ ' વગેરે ૮ મહાકાયૈાનું અધ્યયન પણ કરી લીધું. આજે જ્યારે દેહની મમતાની માટી હવા ઠેઠ ઉપાશ્રય સુધી પહોંચી રહી છે, ત્યારે પૂજયશ્રીના સગ્ગારિત્રમય જીવનની આ ઘટના ખરેખર અધિક પ્રેરક તેમજ માદક નીવડે છે, શ્રી જિનાજ્ઞાને ત્રિવિધે સમર્પિત થયેલા સાધુ ભગવંતા તથા સાધ્વીજીઓનું ધ્યાન ખરેખર કાં રહેવુ જોઈએ તેને સચાટ દાખલે પૂરો પાડે છે. અનિવાય સ’જોગામાં જરૂરી નિર્દોષ ઔષધ, પેાતાના પૂજ્ય ગુરૂદેવની આજ્ઞા અનુસાર લેવું પડે તે બરાબર પણ ઔષધ લેવા તરફનો ઝોક સારા ન જ ગણાય. તેની માઠી અસર શ્રાવક-શ્રાવિકાવગ ઉપર પડે જ છે, પૂજયશ્રીએ તે તમીયત હજી નરમ હોવા છતાં શાસ્ત્રાભ્યાસને અગ્રીમતા આપીને છ વિગઈને ત્યાગ કર્યાં તે ટુકીકત જ તેઓશ્રીની આત્મનિષ્ઠા, આજ્ઞાનિષ્ઠા તેમજ શાસનનિષ્ઠા કેટલા પ્રાણવંત હતાં તે પુરવાર કરે છે. તે આવા સાધુ-મહાત્માઆની આંતરિક પવિત્રતા એ જ આ વિશ્વનું મંગળકારી બળ છે તેમાં કેાઈ સંદેહ નથી. માટે કહેવાયું છે કે, ધન્ય-ધન્ય શાસન સેવક (મંડણુ) મુનિવરા,’ ૮૬ Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ કિરણ બારમું. .............. વડી દીક્ષા અને અભ્યાસને વેગ પરમ પૂજય તપાગચ્છાધિરાજ ગણિવર્ય શ્રી મૂળચંદજી મહારાજ (શ્રી મુકિતવિજયજી મહારાજ ) સં. ૧૯૪૫ ના માગસર વદી ૬ ના દિવસે કાળધર્મ પામતાં, સાધુ સાધ્વીઓને ગદ્વહન કરાવી, વડી દીક્ષા આપે એવું કંઈ ન રહ્યું; એ કારણે પૂજયશ્રી બુટેરાયજી મ. સા. ના સમુદાયમાં ઘણા સાધુ સાધ્વીજીઓનીવડી દીક્ષા અટકી હતી; તે બાબતમાં ઉકેલ લાવવા માટે પૂજય મુનિવર શ્રી નીતિવિજયજી મહારાજે સમુદાયના નાયક અને પિતાના વડીલ ગુરૂબંધુ પૂજ્ય મુનિશ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજ સાહેબને પૂછાવ્યું કે “હાલ થડા સમય માટે મહાનિશીથ” ના ચોગ કરી ચૂકેલા સાધુ મહારાજ પાસે વડી દીક્ષા કરાવી લઈએ તે કેમ?” - પૂજ્ય મહારાજશ્રીએ જવાબમાં જણાવ્યું કે, “આ રીતે આપણે પરંપરા ઓળંગવી એ ઠીક નહિ. થોડો સમય ચલાવી લઈએ એ વધુ યોગ્ય છે. શાસ્ત્રીય પરંપરાએનું બહુમાન અને જતન કરવાની કેટલી સભાનતા પૂજય ગુરૂદેવમાં હતી, તે આ જવાબ બતાવે છે. . Page #211 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ અમદાવાદ લવારની પિળના ઉપાશ્રયના અધિનાયક પૂજય પંચાસંશ્રી પ્રતાપવિજયજી ગણુ મહારાજની પાસે દ્વહન તથા વડી દીક્ષા કરાવી લેવી. એ વિચાર કરી નિર્ણય કર્યો, એટલે વિ. સં. ૧૯૪૬નુ ચાતુર્માસ પૂરું થયા પછી વિ. સં. ૧૯૪૭માં આ પણા ચરિત્રનાયકશ્રી પૂજય ગુરૂદેવની આજ્ઞાથી અન્ય મુનિરાજે સાથે ભાવનગરથી વિહાર કરીને અમદાવાદ પધાર્યા. પૂજય પંન્યાસશ્રી પ્રતાપવિજ્યજી મહારાજે તેમને તથા બીજા સાધુઓને વિધિપૂર્વક પેગ કરાવીને વડી દીક્ષા આપી. - વડી દીક્ષા પછી પૂજયશ્રી શેડે સમય અમદાવાદમાં રે કાયા અને “સિદ્ધાતકૌમુદીને અભ્યાસ પૂરો કરીને પૂજય ગુરૂદેવની ભાવનાને સાકાર કરી ત્યાં સુધી તેઓશ્રીએ છ વિગઈના ત્યાગને નિયમ બરાબર સાચવે. પૂજ્યશ્રી ગુરૂદેવની સેવામાં હાજર થવા માટે અમને દાવાદથી ભાવનગર વિહાર કરવાના હતા. તે વખતે પૂજ્ય મુનિશ્રી સિદ્ધિવિજયજી મહારાજે (પછી શ્રી આં. શ્રીસિદ્ધિસૂરિજી મ.) એક ભાવીકને દીક્ષા આપી પિતાને શિષ્ય કર્યા હતા. તેમનું નામ મુનિશ્રી પ્રમોદવિજયજી હતું. તેમની પાછળ કાંઈક તેફાન જેવું હોવાથી તેને અમદાવાદ રાખવા ગ્ય નહી લાગવાથી તેમને આપણા ચરિત્રનાયકપૂજયશ્રીને પિતાની સાથે કાઠીયાવાડ લઈ જવા સોંપ્યા. બીજા સાધુએ તે તરફ જવાના હતા, છતાં ૮૮ Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ આપણું પૂજ્યશ્રીની પ્રતિભા અને બુદ્ધિશક્તિ ઉપર તેમને પૂર્ણ વિશ્વાસ હોવાથી તેમની સાથે જ એકલાવ્યા. - પૂજ્યશ્રીએ નૂતન મુનિને ખૂબ પ્રેમપૂર્વક સાચવીને પિતાની સાથે લઈ ગયા. કાઠીયાવાડ પહોંચ્યા બાદ ત્યાં વિચરતા તેમના (શ્રી સિદ્ધિવિજયજી મ. ના) સમુદાયના અન્ય સાધુઓને સોંપી દીધા. આટલી નાની ઉંમરમાં પણ આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીની સ્વ-પર સમુદાયના મુનિઓને સાચવવાની હોંશિયારી અને કાર્યદક્ષતા કેવી ઉત્તમ પ્રકારની હતી ? તે એક નાનકડો પ્રસંગ ઉપરથી આપણને જોવા મળે છે. શાન્ત મૂતિ પૂજ્ય મુનિ મહારાજશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ વૃદ્ધાવસ્થામાં પણ સાચા શાસનનિષ્ઠ હતા એટલે શરીરની ખોટી આળપંપાળમાં અટવાયા સિવાય ભાવનગરમાં રહીને પણ ધાર્મિક ક્ષેત્રોને સદ્ધર બનાવવાનાં શ્રેષ્ઠ કાર્યો કરતા રહ્યા. શ્રી અમરચંદ જસરાજભાઈ શ્રી કુંવરજી આણંદજીભાઈ વગેરે શ્રાવકેના ધાર્મિક જીવનના ઘડતરમાં તેઓશ્રીના હિતોપદેશને અણમોલ ફાળો હતે. ભાવનગરની ભાવિ જૈન પ્રજામાં અનેક સુસંસ્કારે માટે ખૂબ ખૂબ પ્રયત્ન કરી પૂજ્યપાદ મુનિશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજશ્રીએ શાસનનિષ્ટાવાળા શ્રાવકે યાર કરવા ૮૯ Page #213 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ તનતોડ ઉદ્યમ કર્યો હતો. જુના શ્રદ્ધાનિષ્ઠ શ્રાવકો ભારે પણ પૂજ્યપાદ ગુરુદેવને! અનન્ય ઉપકાર માની રહ્યા છે. પૂજ્યશ્રી ભાવનગર પાતાનાં ઉપકારી ગુરૂદેવની સેવામાં હાજર થઈ ગયા, પાતાની સાથે આવેલા સૌ મુનિરાજ સાથે તેઓશ્રીએ ગુરૂદેવને ભાવપૂર્વક વદના કરી. પૂજ્ય ગુરૂદેવે તેઓને અંત.કરણના આશીષ આપ્યા. આ અરસામાં પૂજ્યશ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજશ્રીનુ આરોગ્ય કથળ્યુ. 66 આરોગ્ય કથળવામાં નિમિત્તરૂપ મીઠાવાળું દુધ બન્યુ ઘણા વર્ષો પહેલાં એવુ' બન્યું હતું કે, “ શરતચૂકથી દુધમાં સાકરને બદલે મીઠું નાખેલુ' દુધ કોઈ શ્રાવિકાએ વહેારાવી દીધેલું.” તે શ્રી મૂળચંદજી મહારાજ વહારી લાવેલા અને પૂજ્ય શ્રી ખુટેરાયજી મહારાજશ્રીએ ચાખીને કહ્યું, “ સુલા ! મેરી જીભ ખરાબ હો ગઈ, યહ દુધ. કઠુઆ ( ખારા) લગતા હૈય.” આથી શરમાઈને પૂછ્યશ્રી મૂળચ ંદજી મહારાજ તે દુધ પીવા જતા હતા, ત્યાં પૂજ્યશ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજે તે દુધનુ પાત્ર પેાતાના હાથમાં લઈ લીધું અને મધુ દુધ પોતે પી ગયા, તેથી તેમને સંગ્રણીનું બ્યાધિ લાગુ પચે, વ્યાધિ વચ્ચે પણ તેએશ્રી સ્વ-પર ઉપકાર કરતા રહીને આત્મારાધના કરતા રહ્યા. ૯૦ Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સોરલ શ્રેષ્ઠ પ્રકારના અનેક ઉપચાર કરવા છતાં આ વ્યાધિ દૂર ન થવાથી પૂજ્ય ગુરુદેવ વિહાર કરવાને અસમર્થ અની ગયા. તેથી જ છેલ્લા અગીયાર ચેા માસા તેઓશ્રીને ભાવનગરમાં કરવા પડયા. આજ દિવસ સુધી–વત માન ક્રાળે પણ ભાવનગરની પ્રજા અને વમાન આગેવાને કૃતજ્ઞતા પૂર્વક પૂજયપાદ શ્રી વૃદ્ધિચન્દ્રજી ગુરૂમહારાજ પ્રત્યે અનન્ય શ્રદ્ધાપૂર્વક વન કરી રહ્યા છે. અર્થાત ઉત્તમ ના ઉપકારીઓનુ ઋણ કર્દિ ભૂલતા નથી. ' એક યાદગાર પ્રસંગ ભાવનગર બન્યા હતેા. તે આ રીતે tt પૂજય મુનિશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની તખીયતના કારણે અગ્યાર ચાતુર્માસ થયા હતા. અનેક ભાવિકાના ધાર્મિક જીવન ઘડતરના પેાતે શિલ્પી હતા.’ નાના મોટા સહુનુ' પૂજય ગુરુદેવ પ્રત્યે ભક્તિ અને ખૂબ શ્રદ્ધા હતી. શ્રી અમરચંદ જસરાજ, શ્રી કુંવરજી આણંદજી વિગેરે આગેવાન શ્રાવકે તેઓશ્રી પાસે રાત્રે મેડેથી આવતા, અને અનેક પ્રકારની જ્ઞાનચર્ચા થતી, તેમાં માર એક વાગ્યા સુધી મૈડું થતું. પૂજય ગુરુદેવ પરોપકારી ૯૧ 7 Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ અને દયાળું સ્વભાવના હોવાને લીધે કોઈને કાંઈ જ કહેતા નહિ. એક વખત આપણું ચરિત્રનાયકશ્રીને વાત કરતા કહ્યું: “જે નેમા ! આ લેકે મેડા આવે છે અને આપણને ઉજાગર થાય છે.” આ સાંભળી તેઓશ્રીએ કહ્યું “આપ સાહેબ કહે તે હું આ ભાવિકોને સહજ સૂચના આપી દઉં !' પૂ. ગુરૂદેવે “સારું સારૂં” એમ કહી અનુમતિ આપી દીધી. બીજે દિવસે હંમેશની જેમ સહ આવ્યા. ડીવાર થઈ હશે. ત્યાં આપણું ચરિત્રનાયકશ્રીએ સર્વને હસ્તા હસ્તા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું તમે પૂજ્ય ગુરૂદેવની સેવાભક્તિ કરવા બહુજ મોડા આવે છે. તેથી પૂજયશ્રીને ઉજાગરા થાય છે, તેથી તબીયત વધુ બગડે છે. તમારે તે ઘેર જઈને ગાદલામાં સૂઈ જવાનું છે, પણ પૂ. મહારાજશ્રીની તબીયત બગડે છે. શ્રી અમરચંદભાઈ વ. સર્વે સમજ શ્રાવકો સહજમાં સમજીને પછી તે વહેલાસર આવી ધર્મ ચર્ચા કરી વહેલાસર ત્રિકાળ વંદના કરી, વહેલા જવા લાગ્યા. સમયસર પૂ. ગુરુદેવ પણ સંથારે કરવા લાગ્યા. આપણું ચરિત્રનાયકશ્રી પણ પૂ. ગુરૂમહારાજની Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ આવી અનુપમ શાસન નિષ્ઠામાંથી પ્રેરણા લેતા તેમજ ગુરુમહારાજની સેવામાં પૂરતે ઉત્સાહ દાખવતા. વૈયાવચ્ચ ગુણ પણ તેઓશ્રીમાં બહુ જ સારો હતે. આમ શાસ્ત્રાભ્યાસ, જિનભક્તિ, ગુરૂસેવા, ક્રિયા તત્પર, તપ વગેરે કરતે પુજ્યશ્રીએ સં. ૧૯૪૭નું ચાતુર્માસ પણ ભાવનગરમાં વીતાવ્યું. આજે મને આ અગવડ છે. આટલી સગવડ મળે. તે હું સારી રીતે અભ્યાસ કરી શકું. એવી તુચ્છ વાતેમાં સમય બગડયા સિવાય દિન-રાત શ્રેષ્ઠ પ્રકારની આરાધના કરતા, મુનિરાજ શ્રી નેમવિજયજીના સંસર્ગમાં આવનારા સહ ઉપર, સમય ઉત્તમ ધર્મની આરાધના માટે છે, એ ઊંડી છાપ પડવા લાગી. પરમપુજય તપાગચ્છાધિરાજ ગણિવર શ્રીમૂલચંદજી મહારાજના મુનિશ્રી દાનવિજયજી મહારાજ નામના એક શિષ્ય હતા. તેઓ પંજાબના હતા. વ્યાકરણ અને ન્યાય શાસ્ત્રના અજોડ વિદ્વાન હતા. વ્યુત્પતિવાદ જેવા આકાર ગ્રંથે તે તેમને કંઠસ્થ જેવા હતા. તેમણે કચ્છમાં વિચરીને અનેક સ્થાનકવાસી સાધુઓને પ્રતીમાજીની શ્રદ્ધાવાલા બનાવ્યા હતા. સંવેગી માર્ગમાં અનુરાગી બનાવ્યા હતા. - તેઓશ્રી સં. ૧૯૪૬માં ભાવનગર પધાર્યા. એકાએક Page #217 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ બીમાર પડયા. ત્યાં પૂજય મુનિશ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજના વિનયી શિષ્યની ઉત્તમ વેચાવથી તેઓશ્રીની તબીયત તરત સ્વસ્થ થઈ ગઈ. તે વખતે પૂજય મુનિ શ્રી દાનવિજયજી મહારાજના મન ઉપર આપણું ચરિત્રનાયકશ્રીની બુદ્ધિ-પ્રતિભાની સુંદર છાપ પડી હતી. તેથી તેમને વિચાર આવ્યો કે “પૂર્વાચાર્યોએ રચેલા - ન્યાય, વ્યાકરણ-વિષયક મહાન ગ્રંથને અભ્યાસ કરવામાં - સાધુઓને જે અગવડ પડે છે તેનું નિવારણ કરવું જઈએ.” આ વિચાર તેમને પૂજય શ્રી વૃદ્ધિચંદ્રજી મહા. રાજને જણાવ્યું. તેઓશ્રીએ તેનું સમર્થન કર્યું. તમારી વાત બહુ સારૂ સારી છે. સત્પુરૂષોના વિચારની પાછળ શુભ નિષ્ઠાનું પવિત્ર બળ કામ કરતું હોય છે. એટલે તેમના વિચારને અ૯૫ કાળમાંજ મૂર્ત સ્વરૂપ આપનાર નિમિત્તને એગ થઈ જાય છે. અહીં પણ એમજ બન્યું. પૂ. શ્રી દાનવિજયજી મ.ને “જૈન સંસ્કૃત પાઠશાળા” સ્થાપવાનો વિચાર આવે તે પછી તરતજ મુર્શિદાબાદના ધર્મનિષ્ઠ, ધનપતિ બાબુ બુધિસિંહજી શ્રી સિધ્ધાચલ મહાતીર્થની યાત્રા કરીને ભાવનગર આવ્યા. તે વખતે પૂજ્ય મુનિશ્રી દાનવિજય Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ મહારાજે શ્રી પાલીતાણામાં એક સંસ્કૃત પાઠશાળા સ્થાપવાની તેમને પ્રેરણા કરી. ઉદાર દિલના એ બાબુસાહેબે પિતાના તરફથી ર ણ વર્ષને સંપુર્ણ ખર્ચ આપવાનું સ્વીકાર્યું. આ જોઈને ભાવનગરના આગેવાન શેઠશ્રી જસરાજભાઈ સુરચંદ વોરા તથા શ્રી આણંદજી પુરૂષોત્તમભાઈ વિગેરે પણ પિતાના તરફથી યથાશક્તિ સારી એવી રકમ આપવાની જાહેરાત કરી. : આપ અલ્પકાળમાંજ જરૂરી પૈસા વગેરેની સગવડ થવાથી શ્રી સિદ્ધાચલની છત્રછાયામાં એક સંસકૃત પાઠશાળા સ્થાપવાનું નકકી કરવામાં આવ્યું. વિ. સં. ૧૯૪૮નું ચાતુર્માસ ભાવનગરમાં પૂજય ગુરૂદેવની સાથે જ હતું. તેઓ અહીં શાસ્ત્રીજી પાસે વ્યાકરણ તથા ન્યાયશાસ્ત્રના આગળના ગ્રંથનું અધ્યયન કરી રહ્યા હતા. આ વર્ષ દરમ્યાન આપણા ચરિત્રનાયકશ્રીને મુનિશ્રી દેવેન્દ્રવિજ્યજી નામના પ્રથમ શિવ્ય થયા હતા. તેમની બાબત વધુ વિગતે તપાસ કરવા છતાં મળી નથી.) વિ. સં. ૧૯૪૮ના ચોમાસામાં પૂજ્ય મુનિશ્રી દાનવિજયજી મહારાજના આશીર્વાદથી ભાદરવા સુદ છઠના દિવસે પાઠશાળા સ્થાપવામાં આવી. એનું નામ શ્રી બુદ્ધિસિંહજી જૈન સંસ્કૃત પાઠશાળા ” રાખ્યું. ૫ WWW.jainelibrary.org Page #219 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પાઠશાળા શરૂ થઈ એટલે પૂજય મુનિ શ્રી દાનવિજયજી મહારાજને આપણું ચરિત્રનાયકશ્રી યાદ આવ્યા. શાસ્ત્રાભ્યાસની તેમની ધગશ યાદ આવી. એટલે તેમને ભાવનગર ખાતે બિરાજતા પૂ.શ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજને પત્ર લખ્યો. તથા શ્રાવક દ્વારા વિનંતી કરી કે, “મુનિ નેમવિજયજીને અત્રે ભણવા માટે મેકલવાની કૃપા કરે.” પૂ ગુરૂદેવ પણ લાભાલાભને વિચાર કરીને પોતાના વિનયી શિષ્યને પાલીતાણું ભણવા જવા માટે રાજી થઈને આજ્ઞા આપી. આપણા ચરિત્રનાયકશ્રીને આગળ અભ્યાસ કરવાને અદમ્ય ઉત્સાહ હોવા છતાં પૂ. ગુરુદેવને આ સ્થિતિમાં છોડીને ભણવા જવાને ઉત્સાહ ન જાગ્યું. તેમનું મન વાંચીને પૂજ્ય ગુરૂદેવ બેલ્યા : “નેમ! કાળ કાળનું કામ કરે છે, તેમ આપણે આપણું કામ કરવું જોઈએ.” ગુરૂદેવના વચનને કહેવાને મર્મ ઝીલીને પૂજ્યશ્રીએ પાલીતાણા તરફ વિહાર કર્યો પિોતે પાલીતાણું પહોંચ્યા અને અભ્યાસમાં લાગી ગયા. અહીં ભાવનગરમાં છેડા દિવસે પછી પૂજય ગુરુદેવની માંદગી વધતી ગઈ. ભાવનગરને સકળ સંઘ ખડે પગે પૂજ્ય ગુરૂદેવની સેવા કરવા લાગે. શ્રેષ્ઠ બૌઘના શ્રેષ્ઠ ઉપચાર કરવા છતાં પૂજય ગુરુદેવની તબીયત ઉત્તરોત્તર કથળવા લાગી. Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ વેશાખ સુદ સાતમના દિવસે પરમ પૂજ્ય ગુરૂદેવને વ્યાધિ વધુ વર્યાં, શ્વાસનુ જોર વધ્યું. ઉગ્ર વ્યાધિ છતાં પૂજ્ય ગુરૂદેવના મુખમાં અરિહંત-સિદ્ધ-સાધુ ’તુ જ ઉચ્ચારણ હતું. “જસ મણે નવકારા, સંસારી તક કુણુઈ ?” એ શાસ્ત્ર વચન તેએત્રીને અસ્થિ મજ્જાવત્ ખની ગયું હતું. છેવટે શ્વાસોશ્વાસ પુરા થતાં અત્ શાસનની પ્રભાવનામાં વૃધ્ધિ કરનારા પરમપૂજય મુનેશ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજ સાહેબે વિ. સં. ૧૯૪૮ના વશાખ સુદ સાતમ સવારે સાડા નવ વાગે સ્વગે સંચર્યાં-(કાળધર્મ પામ્યા) ત્યાં હાજર રહેલા સવ મુનિવર અને ભાઈ બહેને ચાધાર આસુએ રડવા લાગ્યા. ઉપકારી મુનિ ભગવંતના ઉપ કારોને યાદ કરી કરીને ટુચકા ભરવા લાગ્યા. તેએશ્રીના શિષ્ય પરવિારની વ્યથા ન વર્ણવી શકાય તેવી હતી, “ ત્યાં તે ગુરૂ કરી ગયા કાળ.... ત્યાં તા ગુરૂ કરી ગયા કાળ.... મૂકી કે’ ને લેવા સ’ભાળ....ત્યાં તેા....’ હિંમત રાખી દૌય ધરીને, મેળળ્યે જીવન કેરા તાલ....ત્યાં....તે.....' આ સમાચાર સાંભળીને આપણા ચરિત્રનાયકશ્રી અવાક બની ગયાં, તેમને કંઠે રૂ ધાઇ ગયા. આદ્યાતજન ૯૭ Page #221 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ આંસુ થીજી ગયા, પગમાંથી જોર હટી ગયુ. ઉપાશ્રયના એક ખુણામાં બેસીને વાપાત કરવા લાગ્યા. કાઈ તેઓશ્રીને આશ્વાસન આપવાની હિંમત ન કરી શકયું. સાગરમાં આગ લાગતી નથી પણ જ્યારે લાગે છે, ત્યારે પ્રલયંકર નીવડે છે, નવયુગની જરૂમદાત્રી નીવડે છે. તેમ પૂજયશ્રીના હૃદયસાગરમાં જન્મેલી આ ઉદાસીનતામાંથી ત્રિભુવન હ્યૂમર શ્રી જિનશાસનની ઉત્કૃષ્ટ સેવા ભક્તિ અને પ્રભાવના કરવાના દૃઢ નિર્ધાર રૂપ ઉષા પ્રગટી. મહાન્ આત્માની એ એક ખાસ નિશાની છે કે, જે નિમિત્ત સંસારીઆને પછાડીને તેમની પીઠ પર સવાર બની જાય છે, તે જ નિમિત્તના પીઠ પર સવારી કરીને તેઓ મેાક્ષ માગની આરાધનામાં આગળ વધે છે. પિતાના અપમૃત્યુના નિમિત્તે દુનિયાને શ્રી સ્થૂલિભદ્રજી આપ્યા તેમ પેાતાના અસીમ ઉપકારી પુજ્ય ગુરૂદેવના વિરહની વ્યથારૂપ નિમિત્તે દુનિયાને સૂરિસમ્રાટ આપ્યા, વિ. સ. ૧૯૪૯નું ચાતુર્માસ પૂજય મુનિરાજ શ્રી દાનવિજયજી મહારાજની નિશ્રામાંજ યુ”. આ ચામાસામાં આપણા ચરિત્રનાયક શ્રી સતત અયયન અધ્યાપન કાર્યમાં તત્પર રહેવા છતાંય તેઓશ્રી દશતિથિ ઉપવાસ કરત્તા. જ્ઞાનાભ્યાસ છતાં તપની લગની કેવી ? ૯૮ Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પાઠશાળામાં અચયન-અધ્યાપન કાર્ય વેગ પૂર્વક ચાલી રહ્યું હતું. આ પાઠશાળામાં શ્રાવક વિદ્યાર્થીએ પણ અભ્યાસ કરતા હતા. જેમાં શ્રી મેહનલાલભાઈ (પૂ. આ. શ્રી મેહનસૂરિજી તથા શ્રી વિઠલદાસ મગનલાલ ભટ્ટારક (પૂ. શ્રી ખાતિવિજયજી દાદાના શિષ્ય મુનિ શ્રી મેહનવિજ્યજી વગેરે મુખ્ય હતા.) આ ચોમાસામાં પૂજ્યમુનિશ્રી દાનવિજ્યજી મહારાજે સ્વામિનારાયણ પંથના એક વિદ્વાન સાથે છ કલાક સુધી સંસ્કૃતમાં વાદ-વિવાદ કરી જયપતાકા મેળવી. તેમાં આપણા ચરિત્રનાયકશ્રીએ પણ મહત્ત્વને અને પૂરક ભાગ લીધે હતે. આપણું મહાન ચરિત્રનાયક પૂજ્ય મુનિશ્રી નેમવિજયજી મહારાજે પ્રથમ ચાર ચાતુર્માસ પિતાના પરમ પૂજ્ય ગુરૂદેવની પુણ્યનિશ્રામાં ભાવનગરમાં જ કર્યા. પાંચમું ચાતુર્માસ પૂ. ગુરૂદેવની આજ્ઞાથી પાલીતાણામાં પૂજ્ય મુનિ શ્રી દાનવિજયજી મહારાજ (પંજાબી)ની નિશ્રામાં કર્યું.. આ પંચ વર્ષ દરમ્યાન પૂજ્યશ્રીએ સિદ્ધાંતચન્દ્રિકા. સિદ્ધાંતકામુદી, સિદ્ધહેમ શબ્દાનુશાસન, બુહવૃત્તિ, તથા વ્યુત્યત્તિવાદ અને વ્યાકરણના બીજા મહાગ્રંથનું અધ્યયન પણ કર્યું. અને પૂજય મુનિશ્રી દાનવિજયજી મહારાજ પાસે ન્યાય શાસ્ત્રના વિશિષ્ટ ગ્રંશે ભા. Page #223 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ છે. . . uu ઇઢિઢિજી જૈન વિAN વિના ઇહરિ, જૈન રાંસ્કૃત પાઠશાળા||કારે છે Iઠરાળ ચરિત્રનાયક શ્રી પૂ. મુનિશ્રી ઘનવિજયજી મ. પાસે ભણે છે. “સિદ્ધહેમ-બહદુવૃત્તિ” વ્યાકરણ જ્યારે પૂજ્યશ્રી ભણતા હતા ત્યારે તેઓશ્રીના અભ્યાસાર્થે તે મહા વ્યાકરણની શુદ્ધ પ્રત લખાવવામાં આવી હતી. આ પ્રત આજે પણ ખંભાતના શ્રીવિજયનેમિસૂરિ જ્ઞાન ભંડારમાં સુરક્ષિત છે. તેમાં ઠેર ઠેર ટિપ્પણીઓ ચિન્હ તેઓશ્રીએ કર્યા હતા. Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ www.wp . * જન જ કરી છે. * * * * * * '1¢ & ર જો જી કે છેB કિરણ તેરમું.................... પ્રભાવક કાર્યોને પ્રારંભ વિ. સ. ૧૯૪૯ નું માસું પરમ પૂજય મુનિશ્રી દાનવિજયજી મહારાજની નિશ્રામાં પૂરું કરીને પૂજ્યશ્રી નેમવિજયજી મહારાજ પરમોપકારી વડીલશ્રીની અનુજ્ઞા લઈને, તથા પૂ. મુનિશ્રી પ્રધાન વિજયજી મહારાજ સાથે પાલિતાણાથી વિહાર કરીને શ્રી ગિરનારજી તીર્થ તરફ વિહાર કર્યો. તીર્થભક્તિ તેઓશ્રીને હાડોહાડ વસેલી હતી. મહાતીર્થોની તારક શકિતમાં તેઓશ્રીને અચળ શ્રદ્ધા હતી. વિષય કષાયના સતત મારથી મૂઢ બનેલા સંસારી અને સાચી શાતા મહાતીર્થોમાં અનુભવવા મળે છે. તે તેઓશ્રી શાસ્ત્રના અભ્યાસ દ્વારા સારી રીતે સમજતા થયા હતા.' પાંચ સમિતિ અને ત્રણે ગુપ્તિનું સારી રીતે પાલન કરતા પૂજયશ્રી પાલીતાણાથી વિહાર કરતા કરતા જુનાગઢ પધાર્યા. આંખની જુની તકલીફ ઉભી હતી. એટલે જુનાગઢના શ્રવને આગ્રહથી ત્યાં રહેતા શ્રાવક ડે. ૧૦૧ , Page #225 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ શ્રી ત્રિભોવનદાસને આખો બતાવી સારી રીતે આંખે તપાસીને ડોકટરે જણાવ્યું કે, “ઓપરેશન કરવું પડશે.” પૂજ્યશ્રીએ ઓપરેશન કરાવવાની ના પાડી, “ના” એટલા માટે કહી કે, જરૂરી નિર્દોષ ઉપચારથી શરીર પાસેથી જરૂર સેવા મળી રહે છે, એ ગુરૂવચન તેઓશ્રીના હૃદયમાં કેતરાઈ ગયું હતું. - શ્રી ગિરનાર મહાતીર્થાધિપતિ શ્રી નેમિનાથ દાદાની ભાવથી ભકિત કરીને તેઓશ્રીએ મનમાં ભાવના ભાવી. “હે નાથ ! આપ મારી “નેમ” બનજો આપશ્રીની આજ્ઞા મારી “નેમ” હશે.” તેઓશ્રીની ચાલ વાકછટા, વિદ્રતા ગંભીરતા અને સરચારિત્રના પ્રભાવથી તેઓશ્રી જયાં જ્યાં જતા ત્યાં સ્વાભાવિક સત્કાર પામતા, વગર જાહેરાત માટે સમુદાય તેઓશ્રીને સાંભળવા એકઠા થઈ જતે. . - સુખરૂપ તીર્થયાત્રા કરીને વંથલી, વેરાવળ વગેરે સ્થળોએ વિચરતા અનુક્રમે તેઓશ્રી જામનગર પધાર્યા. સૂર્યના આગમન પૂર્વે ઉષા તેની છડી પોકારે છે. આવું જ કઈ જ વિલક્ષણ વાતાવરણ ધર્મ મહાસત્તા મહાસંતના આગમન પૂર્વ સજે છે. એટલે પૂજ્યશ્રીએ જામનગરમાં પગલાં કર્યા. તે પૂર્વે જ ત્યાંના શ્રી સંઘને તેઓશ્રીના ભવ્ય સામૈયા સત્કાર ૧૦૨ Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ અનુપમ ઉલ્લાસ થઈ ગયે અને વાજતે ગાજતે સામૈયું પૂજયશ્રીને ઉપાશ્રયે લઈ ગયે.' ૨૧ વર્ષની વયના પૂજ્યશ્રીમાં શ્રી સંઘને ગચ્છાધિપતિના ગુણેના દર્શન થયા. વિદ્વત્તા, છતાં વિનમ્રતા અદ્ ભૂત વકgવ શકિત છતાં મૌનરૂચિ. ચાંદની જેવું સચ્ચરિત્ર છ નિરભિ માનિતા, ઊંડી સૂઝબૂઝ છતાં સામાને ઉતારી પાડવાની તુચછ વૃતિને અભાવ શ્રાવકે પાસે સગવડ માગવાની વૃત્તિને અભાવ, છતાં સિઝાતા સાધમિકે માટે શ્રાવકને પ્રેરણું કરવાની કરૂણાબુદ્ધિના સને પ્રસંગે પ્રસંગે અદ્ભુત દર્શન થતા. પૂજયશ્રીના આવા મહાન ગુણેથી પ્રભાવિત થઈને જામનગરના શ્રી સંઘે તેઓ શ્રીને એ માસું કરવાની ખાસ વિનંતી કરી. લાભલભને વિચાર કરીને પૂજ્યશ્રીએ વિનંતીને સ્વીકાર કર્યો. અને વિ. સં. ૧૯૫૦નું માસું જામનગરમાં નકકી થયું. પૂજયશ્રીનું આ પ્રથમ જ સ્વતંત્ર ચાતુર્માસ હતું. માથે શ્રી જિનાજ્ઞા હતી તે સાચું અને હૃદયમાં પરોપકારી પૂજય ગુરૂદેવ તે હતા જ. સિંહ પંડે પિતાના પ્રતાપના બળે સમગ્ર વનને સમ્રાટ બની રહે છે. તે જ રીતે સિંહવૃત્તિવત પૂજયશ્રી પણ સ્વ ચારિત્રના પ્રભાવે આગવું વર્ચસ્વ થાપીને વાતાવરણને ધર્મના રંગે રંગી દેતા હતા. ૧૦૩ Page #227 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ Timmi 111111 mm v 1. um Blaa જામનગરમાં પૂજયશ્રી વ્યાખ્યાન આપી રહ્યા છે. તેઓશ્રીના આ પ્રભાવથી જામનગરના અનેક શ્રાવક ઉપાશ્રયમાં નિયમિત હાજર રહીને શાસન અને ધર્મની વાતે જણાવાને લાભ લેવા માંડયા. તેમાં ઝવેરી ઝવેરભાઈ ( જબ ભાઈ) દ્રવ્યાનુયેગના અભ્યાસી શ્રી કાળીદાસ વરજભાઈ, શ્રી કપુરચંદભાઈ, શ્રી સાંકળચંદ નારણભાઈ નગર શેઠ ધારસભાઈ દેવરાજ. વકીલ ચત્રભુજભાઈ અને પ્રજ્ઞાચક્ષુ પંડિત શ્રી હંસરાજભાઈ મુખ્ય હતા. થોડા દિવસોમાં પૂજ્યશ્રીની શાસ્ત્ર મર્માતાને મહિમા આખા જામનગરમાં ફેલાઈ ગયે. તેનાથી આકષિત થઈને જામનગરના તે વખતના ના. મહારાજા પણ - ૧૦૪ Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પૂજયશ્રીના દર્શનાર્થે આવ્યા હતા. પૂજશ્રીએ તેઓશ્રીને ધર્મલાભ આપીને અનેકાન્તવાદને જૈન ધર્મને અદ્ભુત મહિમા સમજાવ્યું. કેને શું પીરસવું અને શું ન પીરસવું તેની અજબ કેઠા સૂઝ પૂજયશ્રી માં હતી એટલે તેઓશ્રી પાસે આવનાર ભાગ્યે જ નિરાશ થઈને પાછા ફરતે આવનાર ગમે તે આશયપુર્વક આવે પણ સત્ય ધર્મના બોધ વડે તેનું મન મીઠું કરાવવાની અપાર કરૂ તેઓશ્રી દાખવતા હતા. આ ચાતુર્માસમાં પૂજ્યશ્રીએ અનેક આગમશાસ્ત્રોનું તલસ્પર્શી અવગાહન કર્યું. પરમ પૂજ્ય આચાર્ય શ્રી શ્રી વિજયાનંદ સુરીશ્વરજી મહારાજે પૂજ્યશ્રીને વાંચવા માટે “શ્રી આવશ્યક સૂત્રનસટીક (૨૨ હજારી) ની હસ્તલિખિત પ્રત મે કલાવી તે તેઓશ્રી સંપૂર્ણ વાંચી ગયા અને તેની નકલ પણ સુંદર કરાવી લીધી. બીજાં ઉપયોગી અનેક આગમ ગ્રંથે લહીયા પાસે લખાવી લીધા. શા. એ ભાગ્યચંદ કપુરચંદ આદિગૃહસ્થાએ એ આગમ લખાવવાને સારો લાભ લીધે હતે. જામનગર પૂજયશ્રીના ઉપદેશામૃતને ઝીલવામાં શૂરું નીવડયું. રેજ વ્યાખ્યાનમાં ભાવિકેની ઠઠ જામે. સહુ ૧૦૫ WWW.jainelibrary.org Page #229 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ શાન્તિ, શિસ્ત, અને આદરપૂર્વક પૂજ્યશ્રીને સાંભળે વ્યાખ્યાનની શૈલી પણ સહુને ગમે અને તત્વની અદ્ભુત વાતો પણ સહુને ગમે. પૂર્વ પુરુષેના પગલે પૂજ્યશ્રી પણ વ્યાખ્યાનની શરૂઆત કરતા. તેમાં શ્રી જિનાજ્ઞાને કેન્દ્રમાં રાખતા પછી કયારેક અહિંસાની અમરવેલનાં પ્રભાવ રજુ કરતા. કયારેક દાનની નિર્મળ ગંગાના પ્રવાહની ઉપકારતા સમજાવતા. કયારેક તપના તેજની તાકાત ઉપર બોધ આપતા બધા વ્યાખ્યાનમાં શીલની શાશ્વત સુવાસને એવી રીતે વણી લેતા કે તાએ મુગ્ધ બની જતા તેમના કંઠમાં કાઠિયાવાડના પર્વતની દઢતા રહેતી. વાણીમાં સરિતાની પવિત્રતા અને તાલબદ્વતા. આથી જામનગરના શ્રી સંઘમાં એક એવી હવા બંધાઈ ગઈ કે, “વ્યાખ્યાન તે ભાઈ શ્રી નેમવિજયજી મહારાજ સાહેબનું! પાટ પર બિરાજીને બોલવા માંડે છે એટલે એમ જ લાગે છે કે કલિકાલ સર્વજ્ઞના સગા ભાઈ. અને ઉપદેશમાં નિમાયતાને દેશવટે આપવાની જે વાત તેઓશ્રી જે ખુમારી સાથે રજુ કરે છે તેનાથી તે અમારા રૂંવાડા ઊભા થઈ જાય છે. જેવી વેધક પૂજયશ્રીની વાણી હતી. તેવું જ પારદર્શક તેઓશ્રીનું ચારિત્ર હતું. એટલે શ્રેતાઓ પર ૧૦૬ Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ારા પ્રભાવ પડતા હતા. તેમજ તેની ઊંડી અસર દીવ કાળ સુધી તેમના જીવન પર રહેતી હતી. તેઓશ્રીની આવી પ્રભાવક શકિતથી પ્રભાવિત થઈને ડાહ્યાભાઈ નામના એક પ્રતિષ્ઠિત ગૃહસ્થને દીક્ષા લેવાની દૃઢ ભાવના જાગી. તેમણે આ વાત પાતાના મોટાભાઇને કરી. એટલે તે માક કરતા ખેલ્યા, તુ કેટકેટલાં વ્યસનેાથી ઘેરાએલે છે. એ તે વિચાર ! દીક્ષા લેવી એ કઈ પાન ચાવવા જેવી સહેલી બાબત નથી. દૌક્ષામાં તે અને મુશ્કેલીઓને ચાવવી પડે છે. મુમુક્ષુ ડાહ્યાભાઈ પેાતાના નામ પ્રમાણે ડાહ્યા હતા. એકવાર જે નિણૅય કરતા તેને વળગી રહેવાના, દઢ મનોબળવાળા હતા; એટલે તેમણે પેાતાના વડીલ બંધુ શ્રી ટોકરશીભાઇના દેખતાં બીડી-બાકસ વગેરે તેડીને ડી દીધાં તેમજ અન્ય વ્યસનાના ત્યાગની જાહેરાત કરી. આથી ટોકરશીભાઈને લાગ્યુ કે મારી મજાક મને જ મેાંઘી પડી જશે. આ ડાઘો કેવા મક્કમ સ્વભાવને છે તે હું જાણું છું. આમ વિચારીને તેમણે વાતના વળાંક આપતાં ડાહ્યાભાઈને કહ્યું. “ ભાઇ ! તું તા મારા જમણેા હાથ છે. તુ દીક્ષા લે એટલે હું અપગ બની જાઉં. માટે હું તને દીક્ષા નહિ લેવા દઉ' : ૧૦૭ Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ચર્ચામાં ઉતર્યા સિવાય ડાહ્યાભાઈ પોતાના મોટા ભાઈને લઈને પૂજ્ય શ્રી પાસે આ વ્યા અને વંદન કરીને દીક્ષા લેવાની પિતાની ભાવના વ્યકત કરી. પૂજયશ્રીએ એક નજરમાં ડાહ્યાભાઈનું પિત પારખીને તેમની ભાવનાને બિરદાવી. આ સાંભળી ટોકરશીભાઈ અકળાયા ગરમ થઈને બોલ્યા. “હું જોઉં છું, મારા ભાઈને મારી રજા સિવાય કોણ દીક્ષા આપે છે ?” આ સાંભળીને પૂજયશ્રી ગયા “બકવાસ બંધ કરે. બહાર જઈને એગ્ય નિર્ણય કરીને મારી પાસે ; આવે. દીક્ષાના રવ-પર ઉપકારક રવરૂપને સમજ્યા સિવાય દીક્ષા બાબતમાં જેમ તેમ બેલ નાખવાના રે ગને નાબુદ કરવા હું જ છું. એ ન ભૂલશો.” આથી બંને ભાઈઓ ડઘાઈ ગયા. ટેકરસીભાઈ તે ઘર ભેગા થઈ ગયા અને ડાહ્યાલાલ ત્યાં જ બેસી રહ્યા. પછી પૂજ્યશ્રીની ક્ષમા માગીને ડાહ્યાભાઈ બોલ્યા, સાહેબજી! મારા ભાઈને સ્વભાવ જ એ આકરે છે, માટે આપશ્રી માડું ન લગાડશો.” મને કઈ ક્રોધ કરે તેની અસર થતી નથી પણ દીક્ષા માટે ઘસાતું બોલે છે, ત્યારે જ મારે કડક થવું પડે છે. હવે તમારી શી ભાવના છે તે કહો પૂજ્યશ્રીએ પુછયું. ૧૦૮ . Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ડાહ્યાભાઈ એ દીક્ષા લેવાના પોતાના મક્કમ નિર્ધાર ચક્રત કરીને તુરતમાં આવતા શુભ મુહૂતે દીક્ષા આપ વાની વિનંતી પૂજ્યશ્રીને કરી. પૂજ્યશ્રીએ તે પછી નજીકમાં આવતા શુભ દિવસે દીક્ષા આપવાનું નક્કી કર્યું. નિરાંત અનુભવતા ડાહ્યાભાઈ ઘેર પાછા ફર્યા, તા જાણવા મળ્યું કે તેમના મોટાભાઈએ કોટ માં દીક્ષા સામે મનાઈ હુકમ મેળવવા અરજી દાખલ કરી દીધી છે. ડાઘાભાઈ તરત પૂજ્યશ્રી પાસે ગયા અને કહ્યુ, “ સાહેબજી ! મારા ભાઈએ મને દીક્ષા લેતા અટકાવવા મનાઈ હુકમ મેળવવા માટે કોટ માં અરજી કરી છે, પણ હું મક્કમ છુ”. નક્કી કરેલા મુહુતૅ જ મારું દીક્ષા લેવી છે. અને મુહૂત' ચૂકવુ' નથી, કદાચ તે પહેલાં મનાઈ હુકમની બજવણી થાય તે આપશ્રી કેટમાં પધારીને જે તે હકીકત રજુ કરવાની કૃપા કરશે. હું સાથે જ રહીશ અને મારો મક્કમ નિણ ય જાહેર કરીશ.” પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને પૂજ્યશ્રીએ હા પાડી. પણ શ્રી સંઘમાં વાત ફેલાઈ ગઈ કે ટાકરસીએ દીક્ષા વિરુદ્ધ અરજી કરી છે. એટલે શાણા શ્રાવકાએ ટાકરશીભાઈને સમજાવ્યા. દીક્ષામાં અંતરાય નાખવાના કેવાં પરિણામ આવે છે, તે વાત વિગતે કરી એટલે 3 ૧૦૯ Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ટોકરશીભાઈ સમજી ગયા. કેટમાંથી અરજી પાછી ખેંચી લીધી અને પિતાના ભાઈની ભાગવતી દીક્ષા નિમિત્તે ભાવ પૂર્વક સુંદર અઠ્ઠાઈ મહેસવ કર્યો. શુભ મુહૂર્ત ચતુવિધ શ્રી સંઘની હાજરીમાં ઉલ્લાસ મય વાતાવરણ વચ્ચે પૂજ્યશ્રીએ શ્રી ડાહ્યાભાઈને ભાગવતી દીક્ષા આપી. તેમનું નામ મુનિશ્રી સુમતિવિજયજી રાખ્યું અને પિતાના શિષ્ય તરીકે સ્થાપ્યા. - પૂજ્યશ્રીએ આ એક મહાન કાર્યને પૂરું કર્યું, ત્યાં બીજા મહાન કાર્યની વાત લઈ શેઠ સૌભાગ્યચંદ કપુરચંદ પૂજ્યશ્રી પાસે આવ્યા અને વંદન કરી અને બોલ્યા : “કૃપાળ ! આપના ઉપદેશથી પ્રેરાઈને મારે હૈયામાં શ્રી સિદ્ધાચળજી મહાતીર્થ અને શ્રી ગિરનારજી તીર્થને છરી પાળતે સંઘ કાઢવાની ભાવના જાગી છે અને સંઘ આપશ્રીની પુણ્ય નિશ્રામાં જ કાઢવો છે તે મારી વિનંતી સ્વીકારીને ઉપકૃત કરો. - ભાવિક ભકતના ઉમળકાને આવકારીને પૂજ્યશ્રીએ વિનંતિ સ્વીકારી. એક શાસનનિષ્ઠ મુનિ ભગવંત ધર્મની પ્રભાવનાનું મંગળમય વાતાવરણ કેવી રીતે સજે છે, તે શ્રી જામનગરમાં થયેલા આ સરકાયે બરાબર પ્રસ્તુત કરે છે. ૧૧૦ WWW.jainelibrary.org Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ છ'રી પાળતા શ્રી સંધે શુભ મુહૂતે જામનગરથી પ્રયાણ કર્યુ. ( એકાહારી. ભૂમિ સથારી, સમ્યકત્વધારી ચિત્ત પરિહારી, પાદ–વિહારી, બ્રહ્મચારી-આ છ પ્રકારની કરી ’ ધારણ કરનારા ભાવિક યાત્રાળુએન યાત્રા સઘ એ આ રી’ પાળતા સંઘ કહેવાય છે. એમાં ત્યાગમય સાધુજીવનની શ્રેષ્ઠ તાલીમ મળે છે. એક ઊંચા આ આધ્યાત્મિક જીવનની અનુભૂતિ થાય છે. માટે જ આવી યાત્રાએને ભવના રઝળપાટ ઘટાડી નાખનારી કહી. 4 છ રી' પાળતા સંઘના પ્રચાણ વખતે પૂજ્યશ્રીનું પ્રથમ પ્રવચન. ભવ્યાત્માએએ સદા યાદ રાખવું જોઈએ કે, “આપણે અનાદિ કાળથી સંસારના કારાવાસમાં જકડાયેલા છીએ. પૂર્વાંના મહાન પૂછ્યોદયે આપણને આ દેશમાં ઉત્તમ ક્ષેત્રમાં ઉત્તમ કુળમાં અને જૈન ધમ મચે છે છતાં ઉત્તમ ધર્મની આરાધના સિવાય જીવન જે તે રીતે પૂર્ થતું જાય છે. સુખ મેળવવા માટે ઘણી ઘણી મહેનત કરીએ પણ મેળવીએ છીએ દુઃખ દુઃખને દુઃખ, કેશ ખરી વાત ને ! આનું કારણ કદી આપણે તપાસ્યું છે ખરૂ ? પરમશાન્તિના ધામ સમાં મહાતીર્થીની ૨૫ના ૧૧૧ Page #235 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ભાવથી જ્યાં સુધી આપણે ન કરી હોય ત્યાં સુધી આપણે સાચા સુખને મેળવવાના સાચા અધિકારી બની શકતા નથી. માટે અનંતજ્ઞાનીઓએ કહ્યું છે કે, “તીયતે વ્યસન–સલિલનિધિ યસ્માદતિ તીથમૂ' એટલે કે તારે તે તીર્થ–જેનાથી વ્યસને-દુઃખને સમુદાય નાશ પામે તેજ તીર્થ. આવા મહાન તીર્થોની યાત્રા કરીને તેની સ્પર્શન કરનારા ભવ્યાત્માઓ અનેક દુઃખથી મુક્ત થાય છે. તેમનાં જીવનમાં દુખ કે દદ કદી આવતું નથી. સંસારના અનેક દુઃખમાં પીડાતા આત્માઓ આ પવિત્ર તીર્થાધિરાજના નામ માત્રથી દુખોને નાશ કરી શક્યા છે. “ગ્રહમાં સૂર્ય, ધનુર્ધારીઓમાં અર્જુન, નીતિવાનમાં રામચન્દ્ર શ્રેષ્ઠ ગણાય છે; સૂત્રમાં સર્વશિરોમણિ શ્રી કલ્પસૂત્ર છે, તેમ સર્વતીર્થોમાં પવિત્ર તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાગિરિ શ્રેષ્ઠ છે.” આવા મહાન તીર્થોની યાત્રા કરવા કુટુંબ કબીલા અને ઘરબાર છેડીને નિકળ્યા છીએ, તેથી આત્માને ખુબ ઉદલાસમય રાખી જયણા પૂર્વક ચાલીને જવું છે, પાપને પખાળવા માં મન અગત્યને ભાગ ભજવે છે. મનને આવું પવિત્ર આલંબન મળ્યું છે તેને સાર્થક કરજે. આપણા જૈન શાસનમાં દરેક વસ્તુમાં વિવેકની મહત્તા બતાવી છે ૧૧૨ Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ માટે વિવેકપૂર્વક આરાધના કરતા કરતા આપણે આગળ વધવાનું છે. વિવેકશુન્ય કોઈપણ આરાધના કદાપિ આત્મશુદ્ધિ માટે થઈ શકતી નથી. આપણું મને ભાવ ઉચ્ચકેટિન હોય તે જ ભયંકર પાપો ક્ષણવારમાં નાશ પામે છે. IT IT PL 3 ylu R:જવE સ tt was? છ' રી પાળતા સંઘનો જામનગરથી પ્રયાણ વિચાર કરજો કે શત્રુંજય તીર્થાધિરાજ એ સામાન્ય તીર્થ નથી. આ તીર્થમાં તે અનેક આત્માઓ કરડે મુનિઓ મોક્ષે ગયા છે એટલે કાંકરે કાંકરે અનન્તા સિધ્યા છે. એમ કહેવાય છે ને ? ૧૧૩ - Page #237 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ અકેકુ ડગલુ ભરે, ગિરિ સન્મુખ ઉજમાળ, કોટિ સહસ ભવનાં કર્યાં, પાપ ખપે તતકાળ,” (l “ ભવજળ તરવા જહાજ, પૂર્જા ગિરિરાજને એ.’” પૂજ્યશ્રીનું સાચાટ એજસ્વી ટુ કુ પ્રવચન સાંભળીને છ રી' પાળતા શ્રી સંઘના સઘળા યાત્રિકો ભાવવિભેર બની ગયા. પરસ્પર હ ભર્યાં હચ્ચે એકજ કુટુ બના બધાય ભાઈ એ હાય તેમ ભાવભર્યા સ્તવના ખેલતાં ખેલતાં ચણાપૂર્વક ચાલવા લાગ્યા. જોનારને લાગે કે, “ આ મેહરાજાની સામે ધરાજ માટુ' સૈન્ય સ્વરૂપે શ્રીસંઘ ગાલાજી શ્રી દેવતાચલ-ગીરનાર ઉપર ચઢતા સઘ ૧૧૪ દલસુખ Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ચાલ્યા જાય છે.” આવા ભાવભર્યા પ્રવચને પૂજ્યશ્રીનાં નિત્ય થતાં, યાત્રિમાં ઉત્સાહનું પુર ઉભરાતું જતું હતું. - પૂજ્યશ્રીની પુણ્ય-નિશ્રાથી પિરસવ તે શ્રી સંઘ એક પછી એક મુકામે વટાવતે શ્રીસંઘ સુખરૂપ ચાલ્યો. અને શ્રી ગિરનારજીના ઉરંગ શિખરે બિરાજતા શ્રી નેમિનાથ પ્રભુજીને ભાવપુર્વક ભેટ. દિલ ખોલીને ભકિત કરી. શ્રી સંઘવજી તથા સંઘના યાત્રિકો વિગેરે તરફથી માર્ગમાં આવતા ગામમાં જૈન દેરાસર, ઉપાશ્રય વિગેરે સાતે ક્ષેત્રમાં અરિથર લક્ષ્મીને શુભ કાર્યોમાં વાપરી રિથર કરતા એટલે (યથાશક્તિ પ્રમાણે વાપરતા દરેક ગામોમાં - દીન-દુખિયાને તિજન, વસ્ત્ર, પશુ-પક્ષીઓને ચણ-ચારે પણને અને પરબડ વિગેરેને પ્રબંધ કરતા કરતા અનુક્રમે શ્રી સિદ્ધાચળજી તરફ પ્રયાણ કર્યું. તળેટીમાં પહેાંચીને સહુએ હર્ષના અશ વડે ગિરિરાજના ચરણ પખાળ્યા. ભાવવાહી સ્વરે ભાવભય સ્તવને ગાયા. અને જયણા પૂર્વક ઉપર ચઢીને ભાવથી શ્રી આદીશ્વર દાદાના દર્શન અને પર્શન કરી સહુ પાવન થયા. સંઘપતિ શ્રી સૌભાગ્યચંદભાઈ પૂજ્યશ્રીના પવિત્ર હસ્તે “તીર્થમાળ” પહેરી અને સંઘમાં આનંદ આનંદ વર્તાઈ રહ્યો. સહુ યાત્રિકો એ ઈચ્છાનુસાર શ્રી સિદ્ધગિરિની યાત્રા કરીને પિતાપિતાને સ્થાને પહોંચ્યા. ૧૧૫ Page #239 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ આપણા ચરિત્રનાયકશ્રીના ઉપદેશથી નિકળેલા અનેક શ્રી સઘામાં આ પ્રથમ તીથ યાત્રાનો સંઘ હતા. પૂજ્યશ્રીમાં રહેલી આયેાજન શક્રિત વ્યવસ્થાશક્તિ નેતૃત્વ શિક્રત. સહન શિત વગેરેનો સચોટ અનુભવ શ્રી સાંઘમાં સામેલ થયેલા યાત્રાળુઓને થયા. જામનગરમાં શાસન પ્રભાવનાના બે મહાન કાર્યાં નિવિને પુરાં કરીને પૂજ્યશ્રીએ મહુવાના શ્રી સંઘની અનેક વખતની વિન’તીએ પછી તે તરફ વિહાર શરૂ કર્યાં. યાદ રાખા :-સુસસ્કારીયુકત મનુષ્ય જીવન ઘણુ' દુલ ભ છે, તેમાં ધર્મ-ન્યાય અને નીતિને પ્રથમ સ્થાન આપશે તે જ મનુષ્યપણુ. શેભી ઉઠશે. આ ક્ષેત્ર-આય કુળની મહત્તા એટલા માટે જ જ્ઞાનીભગવ તાએ ક્રમાવી છેકે, આ માનવ જન્મમાંજ આત્મામાંથી પરમાત્મા સ્વરૂપ બનાવી શકાય તેવી ક્ષમતા રહેલી છે.’ ૧૧૬ Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ રુ કિરણ ચૌદમું મહુવામાં પ્રથમ પુનિત પગલા પિતાના લાડલા પુત્રને પંખવાને જે ઉમળકે માતાના હૈયામાં હોય છે, તે જ ઉમળકે આજે મહુવાના શ્રી સંઘને પિતાની પુણ્યભૂમિના નર-રત્નને સત્કારવા માટે હતા. અને શ્રી લક્ષ્મીચંદભાઈ અને દિવાળી બાના ઉત્સાહને તે કઈ સીમા ન હતી. મહુવાના સકળ શ્રીસંઘે એક દિલ થઈને સામૈયાની ભવ્ય તૈયારી કરી. ઘર ઘરમાં એક વાત છે. “ચાલે પૂજ્ય મુનિશ્રી નેમવિજયજીના સામૈયામાં.” અને અબાલ વૃદ્ધ સૌ સઘળાં કામ છોડીને સામૈયામાં જોડાયા. સામે ગયેલા ભાવિકે પૈકી એકે આવીને કહ્યું: “પૂજ્યશ્રી હવે ૧૦ મિનિટમાં અત્રે આવી પહોંચશે.” આ વાત સાંભળી સૌ ભાવિકે ઝડપથી વાજતે ગાજતે આગળ વધ્યા, બસ ત્યાંજ સહુએ પૂજ્ય ગુરૂદેવને આવતા દીઠા. પ્રભુના અણગારને વદન પર સરચારિત્રને ૧૧૭. Page #241 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ --- ' છે અને નમ: R ::, - --* . . Tri; == ( SBS - We 1 એ s પૂજ્યશ્રીને પિતાની જન્મભૂમિમાં નગરપ્રવેશ અલૌકિક પ્રભાવ છે, નયનેમાં અલખનું નૂર છે. ચાલમાં ચક્રવતીની દઢતા છે. અને નિરખતાંવેંત સહુ મસ્તક નમાવી-નમી પડયા. સહુને એક સાથે બુલંદ અવાજે પૂજ્ય ગુદુદેવે કહ્યું: “ધર્મલાભ” અલૌકિક ધમ આશીષ આપી જેના શાસનના જયજયકાર વડે વાયુ મંડળ ગૂંજી ઉઠયું. કેટલાક પુણ્યશાળીઓ ત્યાં જ ભાવથી ઝડપથી નમી નમીને વંદન કર્યા. માગમાં આવતા નગરના બજાર અને ચૌટાઓ અદ્ભુત ઉત્સાહથી શણગારેલા હતા. પિતાનાં ઘર પાસે, ૧૧૮ Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ સામૈયું આવતા ગુહલીએ કરતા. સૌભાગ્યવતી બહેને સેના-રૂપાના ફૂલોથી તથા અક્ષતથી વધાવતાં. સામૈયું મહુવાને મુખ્ય બજાર અને ચૌટાઓ ફરીને શ્રી મહાવીર સ્વામીજીના દેરાસરે આવ્યું. પૂજ્ય ગુરૂદેવે ભાવિકો સાથે દેરાસરે પ્રવેશ કરી, શ્રી જીવિતસ્વામિ સન્મુખ ભાવપૂર્ણ હૈયે મધુર સ્વરે તુતિઓ-પ્રાર્થનાઓ કરી, ભાવવિભેર થઈ, પ્રભુજીને નીરખી નીરખીને નેત્રે પવિત્ર કર્યા. પ્રભુજી સમુખ બેસી ભાવિકે સાથે રમૈત્યવંદન કર્યું અને હૃદય મીઠું કર્યું. પુનઃ બેંડવાજા સાથે સામૈયું ઉપાશ્રયે આવ્યું. સકળ શ્રીસંઘના ભાવિકે ખૂબ ઉત્સાહમાં હતા, સહુના હૃદયમાં હરખ મા ન હતા. શ્રીસંઘની અનુમતિ લઈને પાટને ઘાથી પ્રમાજી ને પૂજ્ય ગુરૂદેવશ્રીએ પાટ ઉપર આસન પાથર્યું. પછી ટટ્ટાર થઈને આસન ઉપર બિરાજ્યા. મંગળાચરણને આરંભ કર્યો. પવિત્ર અંતઃકરણમાંથી ઘુંટાઈને આવતા મંત્રાધિરાજના મંગલમય શબ્દો સાંભળીને શ્રોતાઓ ભાવ વિભેર થયા. અને જેમ કાનમાં અમૃત રેડાયું હોય તેવે સુખદ અનુભવ કરવા લાગ્યા. પછી શરૂ થયું વ્યાખ્યાન. વિષય હતે મૈત્રી આદિ ચાર ભાવનાઓને. ૧૧૯ Page #243 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ચાલો હવે તે વ્યાખ્યાન એકચિત્તે સાંભળીએ. “ હે ભવ્યાત્માઓ! સવારમાં વહેલા ઉઠીને મહા મંગળકારી શ્રી નવકારનું સ્મરણ કરીને તમે તમારા મન સહિત બધા પ્રાણને મૈત્રી, પ્રદ, કરૂણા અને માધ્યસ્થ. એ ચાર ભાવનાઓ વડે વાસિત કરજે.” જગતના સર્વ જ સુખી થાવ. કોઈ દુઃખી ન થાવ. કોઈ દુઃખના કારણરૂપ પાપ ન કરે. એવી ભાવનાને મૈત્રી ભાવના કહે છે. જીવનમાં મૈત્રી ભાવના દઢ થાય છે એટલે તેમાંથી પ્રમોદ ભાવના પ્રગટે છે. “ડલે પણ ગુણ પર તણે, દેખી મન હર્ષ અપાર રે.” તેને પ્રમેદ ભાવના કહે છે. ગુણ–રાગ એ શ્રી જિન શાસનને મૂલ- આધાર છે. માટે ગુણને તૃષ કદી ન કરશે. દુઃખનાં દુઃખ દૂર કરવાની ભાવનાને કરૂણા ભાવના કહે છે. તમે તમારા દુ:ખ દુર કરવા જે ખંતથી પ્રયત્ન કરે છે. તેવી જ રીતે બીજાના દુઃખ દૂર કરવાની તાલાવેલી તમને લાગે તે માનજે કે તમારા હૃદયમાં કરૂણા ભાવના ખરેખર પ્રગટી છે. આ જગતમાં ગુણવાન કરતાં અવગુણ આત્માએ ઘણ જોવા મળશે, પણ તેમના પ્રત્યે અલ્પ પણ શ્રેષભાવ ૧૨ ૦ Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ન રાખતાં મધ્યસ્થ રહીને તેમનું પણ ભલું ચિંતવજે. દ્વિષ તમારા પોતાના જ દોષને કરજે. આ ભાવનાને માધ્યસ્થ ભાવના કહે છે. - આ ચાર ભાવનાઓથી ભાવિત થઈને તમે ચાર ગતિને ઉછેદ કરીને પાંચમી ગતિના અધિકારી બની શકશે. કેઈ એક જીવને પણ તિરસ્કાર કરે એ શ્રી જિનાજ્ઞાને તિરસ્કાર કરવા સમાન છે. એ કદી નહિ ભૂલે. તે ભવ વાટમાં ભુલા નહિ પડે. પણ સાચા રસ્તે ચઢીને મોક્ષ તરફ આગળ વધી શકશે. અહિંસા, સંયમ અને તપ રૂપ ઉત્કૃષ્ટ ધર્મમાં જીવના જતનનું જ પ્રાધાન્ય શ્રી જિનેશ્વરદેવે ફરમાવ્યું છે. તેનું પાલન કરીને તમે ઘમ વીર બને. એવા મારા આશીર્વાદ છે. પ્રાણવંતી આ વાણીએ ભાવિક શ્રેતાઓને પ્રાણમાં જીવ રત્રી અને જિનભક્તિનું અમૃત રેલાવ્યું. છે તાઓમાં સંઘના સહ આગેવાનોએ ખાસ હાજરી આપી હતી, તેમાં શ્રી લક્ષ્મીચંદભાઈ અને દિવાળી બા પણ હાજર હતાં. એક કાળના પિતાના પુત્ર-રત્નના આ વ્યાખ્યાનથી તેમને લાગ્યું કે, “અમે તેને દીક્ષા લેતાં રેકતા હતા તે અમારી ગંભીર ભૂલ હતી. આજે તે અમારો હોવા ઉપરાંત સવને છે તે અમારે માટે ભારે ગૌરવની વાત છે.” ૧૨૧ Page #245 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ વ્યાખ્યાન પુરૂં થયું... · સ` મ`ગલ ' કર્યું. સહુ આગેવાનો પૂજય મહારાજશ્રી પાસે બેઠા. સહુના મુખ ઉપર ખુભ જ પ્રસન્નતા વર્તાતી હતી. સમય થયે એટલે લક્ષ્મીચંદભાઈ ખેલ્યા; મહારાજશ્રી ગોચરી પધારો. સહુ એકી સાથે ખેલી ઉડ્ડયા કે, · આજે પ્રથમ લક્ષ્મીચદભાઈને ત્યાં જ પધારો.’ સહુની એક જ માંગણી જોઈ સમયના પારખુ આપણ! ચરિત્રનાયક પણ સંમતિપૂર્વક સહુ સાથે ચાલી નિકળ્યા . સહુ પ્રથમ લક્ષ્મીચંદભાઈને ત્યાં જ પધાર્યાં દીવાળી મા તે રાજીના રેડ થઈ ગયા. ભાવથી મડ઼ારાજશ્રીને ખપતુ' હેારાખ્યુ. હરખને આજ પાર નથી. આજુ ખજીના ઘરમાં ગોચરી લઈ પૂજ્યશ્રી ઉપાશ્રયે પધાર્યાં. ઉલ્લાસભાવે પૂજ્યશ્રીને લક્ષ્મી બા ગોચરી વહોરાવે છે. ૧૨૨ Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ વિ. સ. ૧૯૫૧નું ચોમાસું. પૂજ્યશ્રીએ શ્રી સંઘના ભાવભર્ચા આગ્રહુથી મહવામાં જ કર્યું. પૂજ્યશ્રીની વ્યાખ્યાન શૈલી અને ભાષા એટલી બધી શ્રવણલ્લાદક હતી કે વ્યાખ્યાન સંભાળ્યા પછી પણ કયાંય સુધી ભાવિક લેકેના કાનમાં એને દિવ્ય વનિ ગુંજતે રહેતે. સટ ધર્મોપદેશથી અનેકના જીવન પરિવર્તન થયા. ક્રિયાશીલ ભાવિકે આરાધનના માર્ગે આગળ વધ્યા. - ચેમાસું શરૂ થતાં મેઘરાજા મન મૂકીને વરસ્યા અને સંતપ્ત ધરાને શિતળતા બક્ષી તે આપણા ચરિત્ર નાયકશ્રીએ પણ મન મુકીને ધર્મ દેશનાની અમૃત વર્ષા, શરૂ કરી તેનાથી અનેક સંતપ્ત આત્માઓને અપૂર્વ શાતાને અનુભવ થયે. વિષય કષાયને કમજોર બનાવીને આત્માના શુદ્ધ સ્વરૂપની આરાધનામાં ઓત પ્રોત થવાને ઉમળકે અનેક આત્માઓના હૃદયમાં પ્રગટ. એક એકથી વિશિષ્ટ રીતે પુજાઓ, પ્રભાવનાને વિગેરે ધર્મ કાર્યો ખુબ ખુબ થયા. આખા સંઘમાં અમાપ ઉત્સાહ હતા. જ્ઞાનની વર્ષા કરતાં પૂજયશ્રીએ જણાવ્યું કે ગામમાં એક પાઠશાળા હોય તે શતભકિતની શ્રી સંઘનીભાવના પુરી થાય. ૧૨૩ Page #247 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ અવસર જોઈને તેઓશ્રીએ વ્યાખ્યાનમાં આ વાત રજુ કરી. વાતની પાછળ જબર આત્મ વિશ્વાસ અને શાસન ભકિત હતાં એટલે તરત તેને ઝીલી લેનારા ભાગ્યશાળીએ આગળ આવ્યા અને મૃતભક્તિની એક શાળા શરૂ થઈ ચરિત્રનાયક પૂજ્યશ્રીના મનમાં ઉમદા વિચાર આવ્યું અને વાત તરત જ અમલમાં મુકાઈ એકાએક જામનગરથી પૂજ્યશ્રીને વંદના કરવા આવેલા શ્રાદ્ધવર્ય શા. સૌભાગ્ય ચંદ કપૂરચંદ સંઘવી તથા દક્ષિણ તરફથી શ્રી સખારામ ફુલભદાસ ભાઈએ તેમણે પૂજ્યશ્રીના ઉપદેશથી જૈન પાઠશાળા માટે સારી રકમ આપી. એ સિવાય કેટલાક પઠન પાઠને પગી પુસ્તકો અને સામગ્રી પણ તેમણે મંગાવી આયા. આ જોઈને મહુવાના શ્રાવક મહાનુભાવે પરસ્પર કહેવા લાગ્યા: “મહાપુરુષોના પગલે પગલે નવે નિધાન આનું નામ.” બારમાં વાતે થવા લાગી કે બે દિવસમાં જ્ઞાન પરબના પાયા મજબૂત થઈ ગયા. શું પૂજય મહારાજ સાહેબનું પુણ્ય ! આખાય ગામમાં વાત થઈ કે “આપણા ગામ માં કલ્પવૃક્ષ રોપાય.” જ્યાં ફૂલ હોય, ત્યાં સુવાસ હોય. તેમ પૂજયશ્રી જયાં પધારતા. ત્યાં દાન-શીલ-તપ અને ભાવરૂપ ધર્મનું ૧૨૪ Page #248 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ વાતાવરણ ફેલાઈ જતું અને તુચ્છ સાંસારિક વાતે હવામાં ઉડી જતી. સમગ્ર મહુવા શ્રી સંઘમાં ધર્મને પ્રાણવાયુ કૂકીને પૂજ્યશ્રીએ માસુ પુરૂં કર્યું. અનેક શ્રાવકે એ નાના મોટા નિયમે તેઓશ્રી પાસેથી લીધા. તે એક ભાગ્ય શાળી દીક્ષા લેવા તૈયાર થયા. ચેમાસુ પૂરું થયા પછી વિ. સં. ૧૫રમાં તેમને દીક્ષા આપીને પૂજ્યશ્રીએ પિતાના શિષ્ય કર્યા અને નામ રાખ્યું મુનશ્રીસૌભાગ્ય વિજયજી મહારાજ, , સાકર, શેરડી, દ્રાક્ષ વગેરેની મિઠાશ છેડા વખતમાં ઓછી થઈ જાય છે. પણ પૂજયશ્રીએ પીરસેલા ધમરૂપી. માદકની મિઠાશ અનેક ભાવિકના હૃદયમાં એવી પ્રસરી ગઈ હતી કે જ્યારે પૂજયશ્રીએ તેઓને વિહાર કરવાની વાત કરી. ત્યારે તેઓ નિરાશ થઈ ગયા. વધુ સ્થિરતા કરવાની વિનંતી કરી. પણ પૂજયશ્રી તે અને ખી માટીના શ્રેષ્ઠ માનવ હતા એટલે તેઓશ્રીએ કહ્યું. “ભાઈઓ! મેં પીરસ્યું છે તે પચાવશે ત્યાં સુધીમાં તમને ન ખેરાક પીરસનાર મહાપુરુષને જે થઈ જશે. તમારા આગ્રહ પાછળની લાગણી હું સમજું છું. પણ મારે તે દેવાધિદેવની આજ્ઞા ૧૨૫ Page #249 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ અનુસાર ઠેર–ઠેર વિચરીને ધર્મારાધનાની આબેહવા ઉભી કરવી પડે એટલે રાજી થઈને મને રજા આપે. પૂજયશ્રીની વાત સાચી છે. આપણી જેમ બીજાઓને પણ પૂજ્યશ્રીને લાભ મળે તેમાં આપણે અંતરાય ભુત ન થવું જોઈએ. માટે બોલે “મહાવીરસ્વામી ભગવાનની જે' એમ કહીને કેટલાક આગેવાનોએ પૂજ્યશ્રીની સાચી વાતને સર્વ વતી સ્વીકાર કર્યો. શ્રી સંઘમાં જિનભકિત અને જીવ ત્રીનાં મૂળ ઊંડા ઉતારીને પૂજ્યશ્રીએ મહુવાથી. શ્રી સિદ્ધચળજી તરફ વિહાર કર્યો. ગામના પાદરથી લાંબે સુધી સહુ નાના મોટા વળાવવા આવ્યા. સર્વને મંગલીક સંભળાવ્યું અને વિહાર આગળ લંબાવ્યું, દિલની દુનિયામાં દયાના દીવા પ્રગટાવનાર એ મહાપુરુ= જયાં સુધી દેખાતા રહ્યા ત્યાં સુધી સહુ ભા ભા જોઈ રહ્યા. પછી જ ભારે હર્ચ ગામમાં દાખલ થયા. 盘密密密密密密盛邀盛座型密密紧密配签途蜜 સંપાદન કરેલી વિદ્યા પિતાના ઉપગ પર કરવા માટે જ ન સમજતાં તેને પરોપકાર તથા પરલોક માટે પણ કામ લેતાં શીખે તો તે સવિદ્યા સાર્થક થાય છે. 聚深邃凝聚豪密密密密蜜蜜密密蜜蜜密蜜蜜蜜露 ૧૨૬ Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ 330 1 2 ** કિરણ પંદરમું........ યાત્રાવિહાર અને આગવી પ્રભુતા શ્રી સિદ્ધાચલ મહાતીર્થની યાત્રા કરીને પૂજયશ્રી પિતાન શિવે સાથે અનુક્રમે શ્રી શંખેશ્વરજી તીર્થે પધાર્યા. પરમ તારક દેવાધિદેવ શ્રી પાર્શ્વનાથ દાદાના ભવ્યાતિભવ્ય દરબારમાં દાખલ થઈને અપૂર્વ ભાવોલ્લાસથી જિનગુણ ગાયા. અને હૈયું મિઠું કર્યું, દાદાને નિરખીનિરખીને નયણની તરસ છિપાવી. બે વર્ષથી પોતાની સાથે ચાતુર્માસ કરનાર પૂ. મુનિશ્રી પ્રધાન વિજયજી મહારાજના ગુરૂ દેવ પૂજ્ય પંન્યાસશ્રી ઉમેદવિજયજી મહારાજ થરા-જામપુરમાં બિરાજતા હતા. “સાધુ તે ચલતા ભલા” એ ઉક્તિ અનુસાર પૂજ્યશ્રી શંખેશ્વરથી વિહાર કરીને રાજામપુર પધાર્યા. ત્યાં બિરાજતા પૂ. પંન્યાસશ્રી મહારાજ પાસે મુનિશ્રી - સુમતિવિજયજી તથા મુનિશ્રી સૌભાગ્યવિજયજીને ૧૨૭ Page #251 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ગદ્વહન કરાવી વડી દીક્ષા અપાવી. થોડા દિવસ સાથે રહીને રાધનપુરની આજુબાજુના ગામમાં છેડે સમય વિચરીને પૂજયશ્રી રાધનપુર પધાર્યા. પૂ. પં. શ્રી ઉમેદવિજયજી મહારાજે વડી દીક્ષા આપે છે. નગરના ભવ્ય દેવાધિદેવના મન્દિરમાં બિરાજતા ભવ્ય જિનમૂતિઓને જુહારી મન પાવન કર્યું. રાધનપુરના ઉપાશ્રયમાં બપોરના સમયે આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રી પિતે “અષ્ટક”ને સ્વાધ્યાય કરતા હતા. એવામાં શ્રી ખોડીદાસભાઈ શ્રી કકલભાઈ જેટા, શ્રી વીરચંદભાઈ ભીલેટા વિગેરે ત્યાંના શ્રાવકે વંદનાથે આવયા. વંદના કરી, સુખશાતા પુછીને સન્મુખ બેઠા. ડીવારે પૂછ્યું: સાહેબજી! આ કયા ગ્રંથને સ્વાધ્યાય ચાલે છે?” ૧૨૮ Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પૂજયશ્રીએ કહ્યું, , , “ અષ્ટકને ? સ , — ! કયા અષ્ટક- જને?” તેઓએ *ક્કર પૂછયું. પૂજ્યશ્રી રાધનપુરના ઉપાશ્રયમાં આગેવાનો સાથે પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજના અષ્ટક” ને પૂજ્યશ્રીએ ફરમાવ્યું. તેઓ નવાઈ પામ્યા અને પૂછયું: “તે, આપશ્રી ને દીક્ષા પર્યાય કેટલે?” પૂજ્યશ્રીએ ફરમાવ્યું: “મારે દીક્ષા પર્યાય સાત વર્ષને. કેમ પૂછવું પડયું ભાઈ ?” આ તે વીસ વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુ ભગવંત વાંચી શકે તે મહાન ગ્રંથ કહેવાય છે.” દીક્ષા પર્યાય સાંભળીને અચંબામાં પડી ગયેલ શ્રાવકે એ પિતાના જવાબમાં આજ સુધીના અનુભવની વાત જણાવી. તેમને તે જુની આંખે નવું જોવાનું હતું. પૂજ્ય મહારાજશ્રીએ જવાબ આપે છે ૧૪ સ્વર, અને ૩૩ વ્યંજન લખ્યા છે, તે વાંચું છું. બાકી તમે કહો જ છે, એ નિયમ તે કયાંય સાંભળ્યું કે જા નથી, ૧૨૯ Page #253 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ કે વીસ વર્ષના પૉંચવાળા જ આ ગ્રંથ વાંચવા સમથ હાય છે. આ જવાબથી શ્રાવકોને પૂજ્યશ્રીના ગહન શાસ્ત્રાભ્યાસના ખ્યાલ આવ્યા એટલે કઈક ધર્મોપદેશ માવવાની વિનંતી કરી. પૂજ્યશ્રીએ તરત જ શ્રી જિનાજ્ઞાના ઉપકારક સ્વરૂપ ઉપર માર્મિક વ્યાખ્યાન આપ્યું. “ આજ્ઞા ” જેવા ગહન પદાર્થના સર્વ પાસાંઓનુ વિશ્લેષણ કરવાની પૂજ્યશ્રીની ક્ષમતાથી પ્રભાવિત થઈને વિનંતી કરી કે આપશ્રી રાજ વ્યાખ્યાન આપે તે લેાકેાને ઘણા લાભ થાય,” ખપી આત્માઓની વિનંતી સ્વીકારીને પૂજ્યશ્રીએ બીજા દિવસથી વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું. વ્યાખ્યાન સાંભળનારા સહુને અધ્યાત્મના પ્રભાવને કેવા અજબ મહિમા છે. તે સમજાવવા માંડયું; તેથી દિનપ્રતિદિન શ્રોતાઓની સખ્યા વધવા લાગી, પર્વ દિવસેાની જેમ વિશાળ ઉપાશ્રય ચિક્કાર ભરાઈ જવા લાગ્યો. એક દિવસ પૂજ્યશ્રીએ રાગ-દ્વેષ ઉપર વ્યાખ્યાન આપ્યું. તે સાંભળીને બધાનાં મન ડોલી ઉઠયાં બધાંએ રાધનપુરમાં ચાતુર્માસ કરવાની ખૂબ આગ્રહપૂ`ક વિનંતી ૧૩૦ Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ કરી. પણ અહીં શેષ કાળમાં રોકાઈને મેં તમને પૂરતું લાભ આપે છે, એમ કહીને પૂજ્યશ્રીએ તેમને સમજાવ્યા. રાધનપુરથી પુનઃ શ્રી શંખેશ્વરની ઉલાસભાવે યાત્રા કરી અનુક્રમે વઢવાણ શહેર પધાર્યા. ત્યાંના શ્રી સંઘના આગ્રહ થી વિ. સં. ૧૯૫૨નું આઠમું ચાતુર્માસ ત્યાં જ કર્યું. ગમે તેવા સમર્થ થતાભ્યાસી મુનિરાજે પણ શાસ્ત્ર અભ્યાસ અને સ્વાધ્યાય સદાય ચાલુ જ રાખવા જોઈએ, એવી દૃઢ માન્યતાવાળા પૂજ્યશ્રીને અભ્યાસ અત્રે પણ ચાલુ જ હતો. નવાં શાસ્ત્રને અભ્યાસ કરાવવા તેઓશ્રી પાસે શ્રી દિનકરરાવ શાસ્ત્રી હતા. તેમની પાસે પૂજ્યશ્રીનું અધ્યયન વાંચન સતત ચાલું હતું. ભારતના વિખ્યાત ન્યાયમૂર્તિ શ્રી મહાદેવ ગોવિંદ રાનડેના સગા ભાઈ “ડેકટર રાનડે' તેઓ અહીં વઢવાણ શહેરમાં જ રહીને દાકતરી કરતા હતા. તે વઢવાણમાં ખૂબ પ્રસિદ્ધ હતા. શાસ્ત્રીજી પિતાના પ્રદેશના (દક્ષિણના) હોઈ તેમની સાથે તેમને સારો સંબંધ હતો. એક વખત તેમણે વાત ચીતમાં શાસ્ત્રીજીને પૂછયું “અડી કઈ વિદ્યા વિનેદ અને - જ્ઞાન ગેઠિ કરી શકાય એવું સ્થળ તેમજ વ્યકિત છે?” શાસ્ત્રીજીએ તરત જ જૈન ઉપાશ્રયમાં બિરાજતા પૂજ્યશ્રીનું નામ જણાવીને કહ્યું: “હું પણ તેઓશ્રીની ૧૩૧ Page #255 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પાસે રહું છું” તેઓશ્રી બહુજ ઊંચી કેટિન વિદ્વાન હવા ઉપરાંત સર્વ દશનેના અભ્યાસી પણ છે. માટે મારી સાથે ત્યાં આવશે, તે તમને પણ ભારતમાં કેવા. મહાન સંત રને વસે છે તેને સચોટ અનુભવ થશે.” શાસ્ત્રીજીને કહેવાથી ડે. રાનડે પૂજ્યશ્રી પાસે આવ્યા. પ્રથમ દર્શને જ પ્રભાવિત થયા. પછી તે જે રોજ આવતા થયા. પરિચય વધારતા રહ્યા ગીતાજી, યોગ દર્શનના સિદ્ધાંત ઉપર પૂજ્યશ્રી પાસે ન પ્રકાશ મેળવીને આનંદિત થયા. - આ ચોમાસામાં પૂજ્યશ્રી પરિભાષેન્દ્રશેખર વગેરે ઉચ્ચ કેટીના વ્યાકરણગ્રંથને અભ્યાસ પૂરો કર્યો. અનંત ઉપકારી શ્રી વીર પરમાત્માએ વહાવેલી શ્રતની ગંગા સદા કલકલ નાદે વહેતી રહેવી જોઈએ, એ ભાવનાને હૃદયમાં રાખીને વિચરતા પૂજ્યશ્રીએ અહીં પણ એક ધાર્મિક પાઠશાળા સ્થાપી. જે આજે પણ ચાલે છે. વઢવાણના ચાતુર્માસમાં પૂજ્યશ્રીના સહવર્તિ મુનિરાજશ્રી પ્રધાન વિજયજી મહારાજને “કોલેરા” થે. ઘણું ઉપચાર કરવા છતાંય આયુષ્ય બળ પૂર્ણ થવાથી તેઓશ્રી સમાધિ પૂર્વક-કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીને સેવાભાવિ-સહકારી સાધુને વિગ થયે. ભાવિભાવ પાસે કેનું ચાલે? ૧૩૨. Page #256 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ શ્રી સંઘ તરફથી એગ્ય રીતે પૂજા-મહોત્સવ થયો. શ્રી સંઘમાં ચાતુર્માસ દરમ્યાન અનેક વિવિધ પ્રકારના તપની ઉલ્લાસભાવે આરાધનાઓ થઈ, વિશિષ્ઠ પૂજાઓ પ્રભાવનાઓ, અને શાસન શોભાના કાર્યો થયા. અનેક ભાવિકે સમ્યકત્વ અને બાર વ્રતધારી થયા. ખૂબ ખૂબ ઉલ્લાસથી આરાધનામાં જોડાયા. આ રીતે અપૂવ ઉલ્લાસભાવે ચાતુર્માસ સુંદર રીતે પૂર્ણ થયું. વઢવાણથી વિહાર કરવાનો વિચાર કરતા હતા. તે વખતે પૂજયશ્રી વઢવાણમાં લીમડાવાળા ઉપાશ્રયે બિરાજતા હતા. વઢવાણમાં સથરા કુટુંબના એક યુવાન ભાઈને ચાતુર્માસ પહેલાં પૂજ્યશ્રી પાસે દીક્ષા લેવાની ભાવના થઈ, પણ તેનું કુટુંબ બહેળું હોવાના કારણે પૂજ્યશ્રીએ તે બધાને સમજાવીને પછી દીક્ષા આપવાનો વિચાર રાખ્યું હતું.' આ અરસામાં પૂજ્યશ્રીના ગુરૂભાઈ પૂજ્ય મુનિ શ્રી હેમવિજયજી મ. તથા પૂજ્ય મુનિ શ્રી વીરવિજયજી મ. અનુકમે વિહાર કરતા કરતા ત્યાં પધાર્યા. આ યુવાને તેઓશ્રીને દીક્ષા આપવાની વિનંતી કરી. આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રી પૂજામાં પધાર્યા હતા. તે સમયે તેને દીક્ષા આપી દીધી. અને પૂજ્યશ્રીના ૧૩૩ Page #257 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ શિષ્ય શ્રી સુમતિવિજ્યજી મ. ના શિષ્ય તરીકે સ્થાપી મુનિ શ્રી વલભવિજયજી નામ રાખ્યું. પછી સગાસંબંધીની ગરબડની દહેશતથી તેમને એક ઓરડામાં બેસાડી રાખ્યા. વળી ઓરડાના દ્વાર બંધ રાખ્યા. દીક્ષાથીના કુટુંબીઓને આ વાતની ખબર પડતાં જ તેઓ પિલીસ સુપ્રીટેન્ડન્ટને સાથે લઈને ત્યાં પહોંચી ગયા. વાતાવરણ એકદમ ઘેડીવારમાં જ ઉગ્ર થઈ ગયું. દીક્ષા આપનારા મુનિરાજ પણ મુંઝવણમાં પડી ગયા, “શું કરવું હવે ?” આ બધું જોઈને મુનિ શ્રી સુમતિવિજ્યજી મહારાજે પૂજ્ય મુનિ શ્રી હેમવિજયજી મહારાજને વિનંતી કરી કે પૂ. મહારાજાને હમણાં જ અહીં બોલાવે. તેઓ જ આ અશાન્ત પરિસ્થિતિને થાળે પાડી શકશે.” પૂજ્યશ્રીને તેડવા માણસ ગયે. પૂજ્યશ્રી તરત જ ઉપાશ્રય પધાર્યા, અને ઉપાશ્રયમાં પેસતાં જ પૂજ્યશ્રીએ ત્યાં ઉભેલા પોલીસ સુપ્રીટેનડેન્ટને જોઈ લાગલ પ્રશ્ન કર્યો : “કેની રજાથી કયા કાયદાની રૂએ, તમે આ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો છે? શું તમે આ સ્થાનને ન ધણીઆનું સમજે છે?” પ્રતાપપુર્ણ મુખમુદ્રા અને ઉપરોકત પ્રશ્નથી સુપ્રીટેન્ડેન્ટ ડઘાઈ ગયા. અને વિનયપૂર્વક બોલ્યા : “હું તે સ્વાભાવિક વિનંતી કરવા આવ્યો છું.” ૧૩૪ Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ * * * * * .* . * - - :: '''' .. - દલસુને, ' પૂજ્યશ્રી સુપ્રીટેન્ડેન્ટને પ્રશ્ન કરે છે. વિનંતી અને તે આ વેષમાં વિનંતી તે સભ્ય નાગરિકના સ્વાંગમાં કરાય.” પિતાની ભૂલ કબુલ કરીને સુપ્રીન્ટેનડેન્ટ તરત ઉપાશ્રય બહાર નીકળી ગયા. એટલે પૂજ્યશ્રીએ શ્રી હેમવિજયજીને કહ્યું કે નવદીક્ષિતને પુરી રાખવાથી તે બીજાઓને આપણા ઉપર શંકા થાય. માટે તેને બધાં જુએ તે રીતે બહાર બેસાડે. નવ દીક્ષિતને જોઈને તેમના કુટુંબીઓ ઉશ્કેરાવાને બદલે શાન્ત થઈ ગયા. એમ કે હવે જ્યારે દીક્ષા થઈ જ ગઈ છે. ત્યારે તેમાં વિક્ષેપ નાખવે તે યોગ્ય નથી. ૧૩૫ Page #259 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ચતુવિધ શ્રી સંઘના સમર્થ નાયકમાં જે ગુણ હોવા જોઈએ તે બધા જ પૂજ્યશ્રીમાં હતા તે આ પ્રસંગ પુરવાર કરે છે. તર્કશક્તિ, તાત્કાલિક ઉભા થયેલા પ્રશ્નને સ્થળ પર જ ઉકેલવાની ઉંડી સૂઝ, અટપટા પ્રશ્નોની આંટીઘુંટીઓને ભેદવાની પ્રજ્ઞા, છતાં શાસ્ત્ર મર્યાદાનું જતન કરવાની શુદધ પરિણતિ, કયારેય કેઈથી નહિ અંજવાની સિંહત્તિ, આ બધા ગુણો વડે અલંકૃત પૂજ્ય શ્રીમાં વઢવાણના શ્રી સંઘને સમર્થ ગચ્છાધિપતિનાં દર્શન થયા. સને ઘમ જીવી બનવાને ઉપદેશ આપીને પૂજ્યશ્રીએ વઢવાણથી પાલિતાણા તરફ વિહાર કર્યા. , % * * * - - - - - ૨૮ જ મહાન થવું ગમે છે? આ મહાન થવું કે ના ગમે ? પણ મહત્તા મેળ- આ આવવાના મૂળ પાયામાં કેટકેટલી વિશિષ્ટએ જોઈએ છે? આ - પ્રથમ ગંભીરતા, ક્ષમા, નિડરતા, ઉદારતા, નમ્રતા વિશાળભાવના, નિરાભિમાનતા, જ્ઞાનરુચિતા, વીતરાવ શાસન પ્રત્યે અવિહડ પ્રેમ, તપ, ત્યાગ અને આત્મશુદ્ધિ ક સાથે ભવભિરુતા જીવનમાં આવા અનેક ગુણોથી યુકત ન થયા હોય જેથી તેમના જીવનની સૌરભ જગતમાં જ આ ચારે બાજુ સ્વયં ફેલાઈ જાય છે. –નિયોગિ. સર ક * * * * * - - - ૯ ઝક ત્ર ક ક . 8 * ક * ક ક * જ * * * ૧૩૬ Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ કિરણ પંદરમું પૂજયશ્રીની વેધક વાણું મમાં વિહરતા સૂર્યદેવની જેમ અપ્રમત્તપણે વિચરતા ચરિત્રનાયક પૂજ્યશ્રી માર્ગમાં લીંબડી પધાર્યા. લીંબડીમાં પૂજ્યશ્રીને મુનિરાજશ્રી આનંદસાગરજી મ. મળ્યા. તેઓશ્રી સાથે આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીએ થોડા દિવસ થિરતા કરી. પૂજ્યશ્રી પાસે મુનિશ્રી આનંદસાગરજી મહારાજ વ્યાકરણાદિનો અભ્યાસ કરવા લાગ્યા. વ્યાકરણ વિના ગૂઢ પ્રશ્નોના ઉત્તર આપી. પૂજ્યશ્રીએ તે ખૂબ જ પ્રેમપૂર્વક સરસ રીતે લાગણીથી ભણાવતા, પરસ્પર બન્ને યુવાન મુનિભગવંતો ખૂબ આનંદથી સાથે રહ્યા. અનેક બાબતોની પરસપર ખૂબ વાતો કરી. બને મુનિભગવંત શાસનના દઢ પ્રેમવાળા હતા. અને નિખાલસભાવે સાથે ચેડા સમય રહીને પરસ્પર ખૂબ રાજી થયા. ૧૩૭ Page #261 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ , c -- - - { નોન આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રી અને શ્રી સાગરજી મ. • ચરિત્રનાયકપૂજયશ્રી લીંબડીથી વિહાર કરતા નાના મોટા ગામમાં ધર્મોપદેશ દ્વારા ભાવિકને પ્રતિબોધ કરતા, અનુક્રમે પાલિતાણા પધાર્યા. અહીં તાર્કિક શિરેમ પૂજ્ય મુનિ શ્રી દાનવિજયજી મહારાજ (પંજાબી બિરાજતા હતા, તેમણી નિશ્રામાં સાથે ઉતર્યા. આ એ સમયની વાત છે કે, જ્યારે પાલિતાણાના ઠાકર સાથે શ્રી વેતામ્બર મૂર્તિપૂજક જૈન કેમને શ્રી શત્રુજ્ય મહાતીર્થ બાબત કાંઈક ઘર્ષણ ચાલતું હતું. પૂજ્ય મુનિવર્ય શ્રી દાનવિજયજી મ. સ્પષ્ટવક્તા અને નિડર હતા. તેઓશ્રી જૈન સંઘના આગેવાનોને દરબાર સાથે ન્યાય માટે લડી લેવાની પ્રેરણા આપતા. આપણું હકકે બાબત મચક ન આપવાનું કહેતા હતા. આ વાતની ઠાકોરને ૧૩૮ Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ખબર પડી, તેથી તેમના ઉપર ઠાકરની કરડી નજર થઈ. તેમણે પૂજ્ય મુનિશ્રી ઉપર ચાંપતી દેખરેખ રાખવા માંડી. પૂજ્ય મુનિશ્રી દાનવિજ્યજી મહારાજની ચાલુ કરેલી શ્રી બુદ્ધિસિંહ જૈન સંસ્કૃત પાઠશાળા ચાલતી હતી. તે પાઠશાળામાં પૂજ્ય સાધુ ભગવંતે ભણતા હતા. તેની દેખરેખ મહારાજશ્રી રાખતા હતા. અને દેખભાળ માટે કેટલાક શ્રાવકે પણ હતા. આ કારણથી ત્યાં હવે વધારે રહેવું એ ઉચિત. ન હતું, તેમ જાહેર રીતે વિહાર કરવામાં પણ કાંઈક દહેશત હતી. એટલે શું કરવું તેની વિચારણા થઈ. પંજાબના લેહીની એ તાસીર છે કે, “તે વ્યક્તિના જીવનમાં નિડરતા, પ્રતિકારશક્તિ, અડગતા વગેરે ગુણેને બરાબર વિકસાવે છે. તેઓશ્રીના પ્રથમના સહવાસથી આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીમાં પણ નિડરતા વધુ દૃઢ બની હતી. પૂજ્ય મુનિશ્રી દાનવિજયજી મ. માં પણ આ ગુણ ખૂબ વિકસેલા હતા, તેમ પૂજ્ય મુનિશ્રી નેમવિજ્યજી મહારાજ સાહેબમાં પણ આ ગુણ હતા. કારણ કે સૌરાષ્ટ્રની ભૂમિ પણ પ્રતાપી નર-નારીઓની જન્મદાત્રી પંજાબ કરતાં પણ વધુ વિખ્યાત છે. ૧૩૯ Page #263 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ત્પાતિકી બુદ્ધિના સ્વામી આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીએ એક સરસ ઉપાય શોધી કાઢયે. તે ઉપાય અનુસાર વહેલી સવારે સ્પંડિલ-શુધ્ધિએ જતા હોય, તેમ પૂજ્યશ્રી દાનવિજયજી મ. આદિ કેટલાક સાધુઓ પાલિતાણુંથી નીકળી ગયા. વિહાર કરી જેસર પધારી ગયા. જેસર પહોંચી છેડા દિવસ ત્યાં સ્થીરતા કરી. હવે પછીનું પાલિતાણાનું વાતાવરણ જોવા તથા તેને ચોખ્ખું કરવા માટે આપણા ચરિત્રનાયક પૂજયશ્રી પાલિતાણા રોકાયા, અને થોડા દિવસોમાં જ ત્યાંના વાતાવરણની કવિતા કુનેહથી દૂર કરી. શ્રી સિદ્ધાચલ મહાતીર્થની ઉલ્લાસભાવે યાત્રા કરીને ગારિયાધાર પધાર્યા. ગારિયાધારમાં છઠ્ઠુંના પારણે છઠ્ઠ કરતા મહા તપસ્વી પૂજય મુનિ શ્રી ખાતિવિજયજી મ. (દાદા) તથા પૂજય મુનિ શ્રી મતિવિજ્યજી મ. આદિ બિરાજતા હતા. તેમની નિશ્રામાં પૂજ્યશ્રી પધાર્યા. તેમને જોઈને એ પૂજ્ય મુનિવરને ખૂબ આનંદ થશે. પુશ્રી મોતિવિજ્યજી મ. શ્રી આપણા ચરિત્રનાયકે પૂજ્યશ્રી ઉપર ખૂબ વાત્સલ્ય રાખતા. અહીં થોડા દિવસ સ્થિરતા કરીને જેસર પધાર્યા પૂજય મુનિ શ્રી દાનવિજ્યજી મહારાજને પુનઃ મેલાપ થશે. પાલિતાણા સંબંધી બધી વાતચિત કરી. પૂજ્ય મુનિ શ્રી દાનવિજયજી મહારાજ આદિ બધાય ૧૪૦ Page #264 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ જેસરથી વિહાર કરી અનુક્રમે અમદાવાદ પધાર્યાં, અને સહવતી મુનિ સાથે પાંજરાપેાળ જૈન ઉપાશ્રયે પધાર્યાં. પાંજરાપાળના આગેવાન શ્રાવકોની વિનંતીથી પૂ. મુનિ શ્રી દાનવિજયજી મહારાજે વ્યાખ્યાનમાં શ્રી તત્ત્વાર્થાધિગમ્ સૂત્રની મહદ્ વૃત્તિ વાંચવી શરૂ કરી, આ સૂત્ર-ગ્રંથ મેક્ષમાગ બતાવવામાં રત્ન દીપક તુલ્ય છે, અને તેની શરૂઆત પણ “સમ્યગ્દર્શનનાનચારિત્રાણુ માક્ષમાં” એ સૂત્રથી થાય છે. તરસ્યા માણસ ખાખે-ખેાએ પાણી પીએ તેમ, તત્ત્વા પિપાસુ આત્માએ આ સૂત્રમાંથી ઝરતા તત્ત્વામૃતનું અપૂર્વ એકાગ્રતાપૂર્વક શ્રવણ કરવા લાગ્યા. નગરના અનેક પ્રતિષ્ઠિત શ્રાવક વા તેમ જ સેંકડા સ્ત્રીપુરુષો નિયમિત વ્યાખ્યનમાં દૂર દૂરથી આવવા માંડયાં, મીઠાં પાણીની પરબે સૌ કાઈ પેાતાની તરસ છીપાવવા માટે આવે. અડી' પણ એમજ અન્યુ, પાંજરા ગોળ ઉપાશ્રયમાં મ'ડાયેલી આ જ્ઞાનામૃતની પરખ પર અનેક ભાવિ-તૃષા છીપાવવા માટે દૂર દૂરથી જેમ જેમ ખબર પડી તેમ તેમ આવવા લાગ્યા. પાંજરાપોળ એ અમદાવાદનું હૃદયસ્થાન એટલે કે કેન્દ્રસ્થાન ગણાય, તેથી ત્યાં વ્યાખ્યાન સાંભળવા માટે જુદી જુદી પાળના સેંકડો પ્રતિષ્ઠિત સગૃહસ્થા આવવા લાગ્યા. ૧૪૧ Page #265 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌર પૂજ્ય મુનિ શ્રી દાનવિજયજી મ. મહાવિદ્વાન અને શ્રેષ્ઠ વક્તા હતા. તેમનું વ્યાખ્યાન લેકાને ખૂબ ગમી ગયું. એમ કેટલાય દિવસે। સુધી એક ધારાએ વ્યાખ્યાન ચાલ્યું. એવામાં પૂજ્ય મુનિ શ્રી દાનવિજયજીને શારીરિક તબીયત કાંઈક નરમ થઈ, એ કારણે હવા ફેર માટે શ્રી હઠીભાઈની વાડીએ પધારવા વિચાર કર્યાં. આથી શ્રી સિગભાઈ આદિ આગેનાન શ્રાવકાએ વિનંતી કરી કે, આપશ્રી વ્યાખ્યાન કોઈ મુનિરાજને ભળાવીને પધારો તે સારૂં. વ્યાખ્યાનમાં લે સારી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. વ્યાખ્યાન અધ ન રહેવુ જોઇએ. આપણા ચરિત્રનાયક જ્ઞાન-ધ્યાનમાં સદા મસ્ત રહેતા. ખાસ કારણ વગર કોઈની સાથે પરિચય કરતા નહિ. સામેથી કોઈને પરિચય મેળવવા પેાતાને ખેવના જ હેાતી. તેઓશ્રીએ આપના ચરિત્રનાયકશ્રીને ખેલાવીને કહ્યુ, “તમે વ્યાખ્યાન વાંચજો.' પૂજ્યશ્રીએ કહ્યું: “સાહેબ ! તત્ત્વાર્થનું વ્યાખ્યાન ધારાઅધ ચાલુ રહે, તે માટે હું બીજું કાંઈ ક વાંચીશ, આપ પુનઃ પધારા, ત્યારે તત્ત્વાર્થ સૂત્ર વાંચજી.'' ત્યારે તેઓશ્રીએ કુમાછ્યું: “ ના, ના તમે પણ તત્ત્વાર્થ સૂત્ર જ ચાલુ રાખજો.' ૧૪૨ · Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પૂજયશ્રીએ કહ્યું: “તહત્તિ” સાહેબજી ! કહીને વડીલશ્રીનુ એ વચન સ્વીકાયું. કેવા પરસ્પર ત્રિનયમહેમાન ! રાજનગર અમદાવાદમાં પૂજ્યશ્રીનું વ્યાખ્યાન બીજા દિવસે વ્યાખ્યાનનો સમય થતાં આપણા ચરિત્રનાયકપૂજયશ્રી ધીર-ગ ંભીર નાદે ગુટીને શ્રી નવકાર મંત્ર ભણી વ્યાખ્યાનના મગલમય પ્રારંભ કર્યા, ચિક્કાર હતા ઉપાશ્રયના હાલ શાન્તિ પણ અદ્ભુત હતી. સહુની નજર પૂજ્યશ્રીના પ્રતાપી વદન પર હતી, મેય ગભીરનાદે આજસ્વી વાણીમાં વ્યાખ્યાન શરૂ કર્યુ. તત્વની ગહન વાતા સરળ ભાષામાં રજુ કરીને પૂજયશ્રીએ છેાતાઓનાં દિલ ડાલાવી દીધાં. ૧૪૩ Page #267 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ હંમેશાં સહુ ભાવિકે વ્યાખ્યાનના સમય પહેલાં જ ઉપાયમાં હાજર થવા માંડયાં. વ્યાખ્યાનમાં રહેતા પ્રથમ દિવસે જ તેમના પર એ અજબ પ્રભાવ પાડી દીધો કે તેમને બધાં કામ કરતાં વધુ અગત્યનું કામ પૂજ્યશ્રીનું વ્યાખ્યાન સાંભળવું તે લાગ્યું. પુજયશ્રીની પવિત્રવાથી અનેક શ્રોતાઓના મેહ, અજ્ઞાન, મિથ્યાત્વને છેદ થવા માંડયે, જેટલી પાણીદાર તેઓશ્રીની વાણી હતી, એટલું જ સંવેગ રસ પ્રચુર તેઓશ્રીનું જીવન હતું. એટલે પૂજયશ્રીના વ્યાખ્યાનમાં તે સમયના અમદાવાદના પ્રથમ પંકિતના આગેવાન જૈન બંધુઓ સમયસર આવતા થયા. - ચાલુ વ્યાખ્યાનમાં જિજ્ઞાસુવિવેકી શ્રોતાઓ જે પ્રશ્નો પૂછતા તેના જવાબ પૂજયશ્રી આગમરૂપી આયનામાં જોઈને આપતા. કોઈ પ્રશ્નકારને તર્ક વડે નિરૂત્તર ન બનાવતા, પણ તત્ત્વ વડે નિશંક બનાવતા. ભરી સભામાં પ્રકારને ઉતારી પાડવાની છીછરી વૃત્તિને પૂજ્યશ્રીના વિશાળ હૃદયમાં સદંતર અભાવ હતા. પૂજ્યશ્રીને આકર્ષક વ્યાખ્યાન લીના કારણે શ્રદ્ધાળુઓની સાથે અનેક પાશ્ચાત્ય શિક્ષણ પામેલા અન્ય દર્શનીય છેતાઓ પણ આવતા. દિનપ્રતિદીન શ્રવણરસ વધવા લાગ્યું. એની સાથે શ્રોતાઓની સંખ્યા પણ ખૂબ વધતી ગઈ. ' ૧૪૪ Page #268 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદમાં આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીને ધમ-રાગ સર્વત્ર વ્યાપક થઈ ગયે હતે. આજે અમદાવાદની પિળે પળે વાત થતી હતી કે “શું પૂજ્યશ્રીની વ્યાખ્યાનધારા જેમ ધોધમાર વરસાદને પ્રવાહ જમીન પર પડે ત્યારે ભૂમિ પર કચર જોવાઈ જાય ભૂમિ સ્વસ્થ થઈ જાય તે જ પ્રમાણે પૂજય શ્રીના વ્યાખ્યાન શ્રવણથી હદયરૂપી ભૂમિમાંથી શંકા, અજ્ઞાન, મેહ મથ્યાવ વગેરે કરે વહી જાય છે અને હૃદય નિર્મલ થઈ જાય છે.” પિળના ચેરા ઉપર બેસી સહુ વાત કરતા, આજુ બાજુના મહાનુભાવોને વ્યાખ્યાનમાં આવવા પ્રેરણા આપતા અને પિતાની સાથે લેતા આવતા. પૂજ્યશ્રીનું વિ. સં. ૧૫૩નું નવમું ચાતુર્માસ અમદવાદમાં થયું. જહાજ જાણી શકાય સરૂના મુખે સદ્ધ સંભળે, સમજે, હૃદયમાં ઉતારે અને વર્તનમાં મૂકો. જેમ ચાખ્યા વિના સાકરની મીઠાશ આવતી નથી તેમ વર્તનમાં મૂક્યા સિવાય શ્રવણ કુળતું નથી. એ સદા યાદ રાખે. આ શક કક * જ * જ ન * ૧૪૫ Page #269 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ - - ડશી F%AASHE Jક પ્રાઈવેટ timunivitiu{ k e -- ---- - --- ક ક , , . પ : કિરણ સોળમું .... વેધકવાણીની અદભુત અસર એ વખતના પ્રતિષ્ઠિત આગેવાન અને જિજ્ઞાસુ અને વિદ્વાન શ્રેતાઓને છેડો પરિચય આપણે મેળવી લઈએ. ' (૧) શ્રાદ્ધવર્ય શ્રી પાનાચંદ હકમચંદભાઈ. તેઓ પ્રજ્ઞાચક્ષુ હતા. પણ પૂજય પંડિતશ્રી પદ્મવિજયજી મ. પૂજય પંડિત શ્રી રૂપવિજયજી મ., પૂ. પં. શ્રી વીરવિજયજી મ., આદિ આગમધર મુનિધુરંધર પાસે તેમણે ઘણાં વર્ષો પર્યત આગમનું શ્રવણ કરેલું. આથી તેઓ એક અનુભવ વૃદધ બહAત શ્રાવક કહેવાતા. આગમાં શ્રમણે પાસકને “લદ્ધઠ્ઠા ગહિયઠ્ઠા” વિશેષણ આપવામાં આવ્યા છે. શ્રી પાનાચંદભાઈ પણ એવા જ બહુશ્રત અર્થ જ્ઞાનથી–સાચા શમણે પાસક હતા. એમના સહકારથી : એ વખતના ખાસ આગેવાનોને પરીચય આ નાનકડા આ ગ્રંથને વાંચકોને પરિચય થાય તેથી “શાસન સમ્રાટ ” . નામના આ મૂળ ગ્રંથમાંથી અહિં ઉતારે કર્યો છે. સંપાદક ૧૪૬ Page #270 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ રાધનપુરવાળા મુનિ શ્રી વીરવિજયજી મ. ( પાછળથી આચાય શ્રી વીરસૂરિજી) વિગેરે મુનિવરે શ્રી પન્નવણા સૂત્ર' વાંચી શકયા હતા. તેમજ શ્રી રામચંદ્ર દીનાનાથ શાસ્ત્રી તથા શ્રી કેશવલાલ પ્રેમચંદ મેાદી વિગેરે વિદ્વાન શ્રાવકે શ્રી લેપ્રકાશ ' વાંચી શકયા હતા. > શ્રી પાનાચ’દભાઈની શ્રવણ-રૂચિ અપૂર્વ કોટીની હતી. એક સાચા બહુશ્રુત શ્રાવકને છાજે તેવી હતી. તે આપણા પૂજ્યશ્રીને કહેતા કે “ સાહેબ ! જિનેશ્વર દેવની પવિત્ર વાણીનું શ્રવણ મહાન ભાગ્યેાઢય હાય તે જ મળે. શહેરમાં કઈક વખત પૂજય મુનિમહારાજના યોગ ન હાય હું તેા પૂજ્યશ્રીની પાસે પણ જિનવાણી સાંબળવા જઉં છું. કેટલાક મને એમ પણ કહે છે કે-તમે પૂજ્યશ્રી પાસે કેમ જાગે છે? ત્યારે હું તેમને જવાબ આપું છું કે ઃ ભાઈ ! ભલે તેએ ! પંચમહાવ્રતધારી સાધુ ન હોય, પણ જિનેશ્વરદેવના અનુ ચાયી સમ્યકૃધર તે છે ને ? હું તેા એમના સમ્યક્ત્વની સહણા કરૂં છું, અને વ્યાખ્યાન સાંભળવા જઉં છું. અને કાઇકવાર વ્યાખ્યાન શ્રવણ ન થઈ શકે તે! હું કોઈક હાંશિયાર ટેકરા પાસે ધાર્મિક પુસ્તકો વંચાવીને સાંભળુ છું” આનું નામ સાચા શ્રમણેાપાસક કેવી એમની ૧૪૭ . Page #271 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ જિનવાણી શ્રવણની રૂચિ ? કેટલી શુધ્ધ સહણ અને ગુણાનુરાગિતા ? શ્રી તત્વાર્થસૂત્રના આ ચાલું વ્યાખ્યાનમાં તેઓ હંમેશા નિયમિત હાજરી આપતા અને એક ચિત્ત વ્યાખ્યાનને શબ્દ શબ્દ સાંભળતા. એકવાર વ્યાખ્યાનમાં “અવધિદર્શન અને અધિકાર આવ્યું. પૂજયશ્રીએ અવધિ-દશનના સ્વરૂપનું નિરૂપણ કરતાં કહ્યું “અવધિ-દર્શનાવરણીય કર્મના ક્ષયે પશમના બળે પ્રદાર્થનું સામાન્ય સ્વરૂપ ગ્રહણ કરનાર અવધિ ઉપગ, તે અવધિદર્શન કહેવાય. અને તે નિયમ સમ્યગ દર્શનધારીને જ હોય, મિથ્યાત્વીને નહીં. “અવધિ દશમં તુ સમ્યગ્દષ્ટિવ ન મિથ્યાષ્ટિક આ સાંભળીને શ્રી પાનાચંદભાઈએ પ્રશ્ન કર્યો. “સાહેબ ! જે અવધિદર્શન નિયમા સમ્યકત્વને જ હોય. તે આગમમાં અવધિદર્શનને ઉત્કૃષ્ટ સ્થિતિકાળ બે. “દ” સાગરોપમ પ્રમાણે કહ્યો છે, તે કઈ રીતે ઘટે? કારણ કે-સમ્યક્ત્વને ઉત્કૃષ્ટ કાળ તો ફકત એક “દ” સાગરોપમ જ છે.” જવાબમાં પૂજ્યશ્રીએ ફરમાવ્યું : “ભાઈ ! શ્રી ભગવતીજી, શ્રી પન્નવણાજી વગેરે આગમાં વિભંગ જ્ઞાનને પણ અવધીદર્શન હેય એમ કહ્યું છે એટલે એ * તવાર્થ સિદ્ધસેન ગણિકૃત અ. ૨. સત્ર ૯ ૧૪૮ Page #272 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ અપેક્ષાએ વિલંગ જ્ઞાનના “દ” અને અવધિજ્ઞાનના “દાદ” એમ બે “ક” સાગરોપમ સુધી અવધિદર્શન હોય, એ યુકત છે. પણ તત્ત્વાર્થ–વૃત્તિકારને મત એ છે કેસમ્યગ્દષ્ટિને જ અવધિદર્શન હોય. ભિન્ન ભિન્ન વાચનાની અપેક્ષાએ આ બને મત આપણે માટે તે પ્રમાણ અને યથાર્થ જ છે.” આવું શાસ્ત્ર-સિધ્ધ સમાધાન સાંભળીને શ્રી પાનાચંદભાઈ અપૂર્વ સંતેષ પામ્યા. ધન્ય જ્ઞાની ગુરુ ! ધન્ય વિદ્વાન શ્રોતા ! (૨) શેઠશ્રી ધળશાજી ગુજરાતના પ્રસિદ્ધ લોકપ્રિય જેન નાટયકાર શ્રી ડાહ્યાભાઈના તેઓ પિતાજી હતા. તેઓ ચુસ્ત ધાર્મિકવૃત્તિના હતા. પિતાને પુત્ર આવે મેહનીય કર્મની વૃદ્ધિ થાય નાટકને એ વ્યવસાય કરે, એ તેમને બિલકુલ રૂચતું નહિં. તેથી તેઓ ડાહ્યાભાઈથી જુદા રહેતા. સ્વયં ઝવેરાતને ધંધો કરતા. ઘણું સારા કોડપતિ શેઠીયાઓ સાથે તેમને અંગત પરિચય હતું. પણ તેમની પાસે તેઓ કદી પણ ઝવેરાત લઈ જતા નહિ. કારણ કે આર્થિક બાબત પિતાના ધાર્મિક સંબંધમાં ધકકો પહોંચાડનાર છે, એમ તેઓ સ્પષ્ટપણે માનતા. તેમની વ્યાખ્યાન શ્રવણ રુચિ અજબ હતી. પૂજ્યશ્રીની સભાના તેઓ વિદ્વાન સમજુ શ્રેતા હતા. ૧૪૯ Page #273 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ અમદાવાદના કાટયાધિપતિ શેઠીયાએ તેમની મારફત લાખા રૂપિયાનું ગુપ્તદાન ગરીબોને અપાવતા. શેઠ હઠીસિ ંહ કેસરીસિંહ તરફથી તે ત્યાં સુધી હુકમ હતા કે પ્રથમ જૈન પછી બીજી હિન્દુ કામે અને મુસલમાન આદિ અઢારે વર્ણનમાં કોઈ પણ દુઃખી માણસ ભૂખ્યા ન રહેવા જોઈએ.” અને એ માટે તેઓશ્રી ધેાળશાજી દ્વારા લાખા રૂપિયાની દાન-સરિતા વહેવડાવતા. શેઠ મનસુખભાઈ ભગુભાઈ પણ દર મહિને હજાર રૂપિયાનું દાન તેમની મારફત કરતા. ધોળશાજી ખૂબ આબરૂદાર પ્રતિષ્ઠિત માણસ હતા. શ્રી મનસુખભાઈ જેવા ગૅષ્ટિએ પાતાના ભાસે લાખા રૂપિયા દાન કરવા માટે આપે છે, તેથી તેમાં કોઈ સમયે કોઈને પણ શકા ન ઉપજે, એટલા માટે તેએ એક ખાનગી નાંધપોથીમાં પાઈએ પાઈના ગણત્રીપૂર્ણાંકને હિસાબ સ ંકેત રૂપે લખી રાખતા. એક દિવસ તેઆ સ્વભાવિક રીતેજ શેઠ મનસુખ ભાઈને એનોંધ ખેતાવવા ગયા. પણ શેઠે તા તેમને કહી દીધુ કે : “મારે એ યાદી સાંભળવી પણ નથી. હું સાંભળું, ને કાઈ પ્રસંગે કોઈની પણ સાથે વિરાધ થતાં આવેશને લીધે મારાથી આ કરેલાં ઉપકારા સબંધી કાંઈ કહેવાઈ જાય, તેા કર્યો-કરાવ્યા ઉપર ૧૫૦ * Page #274 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પાણી ફરી વળે અને તમારા ઉપર મને સંપૂણુ વિશ્વાસ અને શ્રદ્ધા છે. તમારા જેવી ગંભીરતા હજી અમને અમારામાંય નથી જણાતી.” શ્રી ધોળશાજી તેા આ સાંભળીને છક્ક થઈ ગયા. તેએ શેઠની આવી અત્યુત્તમ ભાવનાની ખૂબ ખૂબ અનુમોદના પ્રશંસા કરી રહ્યા. આ ગ્રંથના દરેક વાંચકાએ આ ખાસ વિચારવા જેવી વાત છે. ધન્ય છે જૈન શાસન પામેલા આત્માઓને '' તેએ હમેશાં શ્રાવક ચેાગ્ય આવશ્યક ક્રિયાઓ કરતા અને પ્રતિદિન બપોરે પૂજ્યશ્રી મુળચ ંદજી-મુક્તિવિજયજી મહારાજસાહેબ પાસે સામાયિક કરવા જતા, આ વખતે શેઠ પ્રેમાભાઈ પણ પાલખીમાં બેસીને છુટે હાથે દાન આપતા શાસનની શાન વધારતા, સામાયિક કરવા આવતા. ધાળ શાજીની ભાષા મીઠી તેમજ બૈરાગ્યપેાષક હતી. સામાન્ય વાતચીતમાં પણ તે બૈરાગ્ય વધે તેવુ જ ખેલતા. આગમ વિષયના તેએ સારા જાણકાર હોવાથી કેટલાક સામાન્ય પ્રશ્નોને જવાબ આપવાનું કામ પૂજ્યશ્રી મુળચંદજી મહારાજ તેમને ભળાવતા. તેઓ સારી રીતે સામાને સતાષ મળે તે રીતે એ પ્રશ્નોના જવાબ આપતા. : ૧૫૧ . Page #275 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ (૩) શ્રી ડાહ્યાભાઈ દેવતા. તેઓ કુતાસાની પિળમાં રહેતા અને વિદ્યાશાળાના બેઠકયા હતા. વિદ્યાશાળામાં તેઓ કાયમ રાસ વાંચન કરતા. કંઠ મીઠે, અને અર્થ સમજાવવાની શક્તિ પણ સરસ. એટલે ઘણું તાઓનું મન તેઓ આકરી શકતા. અતિ વ્યવસાયી જીવનમાં ધર્મભાવના ઓછી ન થઈ જાય એટલા માટે શેઠશ્રી મનસુખભાઈ પણ તેમને પ્રતિદિન પિતાને ત્યાં બોલાવતા, અને બે કલાક રાસ સાંભળતા, “કેવી સરસ ધમ ભાવના (૪) શા. છોટાલાલ લલુભાઈ ઝવેરી. તેઓ વિદ્યાશાળાના આગેવાન ટ્રસ્ટી હતી. તત્વજ્ઞાનના તેઓ ભારે રસિયા અને બહુશ્રુત શ્રાવક હતા. જ્યારે તેઓ વ્યાખ્યાન સાંભળવા આવે, ત્યારે દુરથી પૂ. મહારાજશ્રી ને ગંભીર અવાજ સંભળીને તેઓ બેલી ઉડતા કે: શું ઉપાશ્રયમાં દેવતાઈ વાજાં વાગે છે ?” (૫) ઝવેરી મેહનલાલ ગેકળદાસ. તેઓ પણ વિદ્યાશાળાના ટ્રસ્ટી હતા. અને કસુંબાવાડમાં રહેતા હતા. પ્રતિષ્ઠાદિ વિધિ વિધાને કરાવવામાં તેઓ તથા છોટાભાઈ ઝવેરી કુશળ હતા. આ ઉપરાંત-નગરશેઠ મણભાઈ પ્રેમાભાઈ, શેઠ લાલભાઈ દલપતભાઈ, શેઠ મનસુખભાઈ ભગુભાઈ, શેઠ ૧૫૨ Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ડીસિંહ કેસરીસિંહનું આખું કુટુંબ, શેઠ સારાભાઈ, શેઠ જેસીગભાઈ વગેરે, તથા શા. ભગુભાઈ વીરચંદ, (હાજા પટેલની પાળવાળા), ઝવેરી છેોટાલાલ ચાંપશી, શ્રી શા. જેશી ગભાઈ માણેકચંદ (હાજા પટેલની પાળવાળા) વગેરે ભાવિક અને વિદ્વાન–આગેવાન ટ્રૅષ્ઠિ શ્રાવકા પૂજ્યશ્રીની વ્યાખ્યાન-સભાના મુખ્ય શ્રોતાઓ હતા. શેઠ શ્રી મનસુખભાઈ હ ંમેશાં પૂજ્યશ્રીના વ્યાખ્યાન માં આવતા અને અત્યંત ગ ંભીર વિષયાને પણ અત્યંત સરળતાથી શ્રોતાએાના હૃદયમાં જચાવવાની પૂજ્યશ્રીની વ્યાખ્યાન-શક્તિ જોઈને તેમના હય્યામાં પૂજ્યશ્રી તરફ બહુમાન જાગૃત થતુ. એકવાર તેમની શારીરિક સ્થિતિ કાંઈક નરમ હતી. વ્યાખ્યાનમાં આવી શકાય તેમ ન હતું. પણ માંગલિક સાંભળવાની અભિલાષાથી તેમણે શ્રી ડાહ્યાભાઈ દેવતાને પૂજ્યશ્રીને મેલાવી લાવવા માટે મેકલ્યા. અપેારે તાપ થઈ જાય, એટલે પૂજ્યશ્રી સવારનાઠંડે પહારે જ પધારી જાય તે સારૂં, એવા આશયથી ડાહ્યાભાઇએ સવારે જ બગલે પધારવા વિનંતિ કરી. પણ વ્યાખ્યાનનો સમય થઈ ગયા હતા એટલે પૂ. મહારાજશ્રીએ કહ્યુ કે અત્યારે વ્યાખ્યાનના સમય થયા છે. માટે વ્યાખ્યાન પૂરૂં થયા પછી હું આવી : જઈશ.” ૧૫૩ Page #277 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ વ્યાખ્યાન પૂરું થયા પછી પૂજ્યશ્રી શેઠને બંગલે પધાર્યા. ધર્મોપદેશ સંભળાવીને ખૂબ આશ્વાસન આપ્યું. ત્યારપછી ઉપાશ્રયે આવીને પચ્ચક્ખાણ પાયું. - શ્રી મનસુખભાઈ શેઠને મનમાં આ પ્રસંગને અને પ્રભાવ પડે. તેમને લાગ્યું કે મહારાજશ્રી કેઈની બેટી શેહમાં તણાઈ જાય તેમ નથી. અને લોકોને ધર્મ પમાડવાની અપૂર્વ ધગશવાળા છે. આથી તેમને પૂજ્યશ્રી ઉપર સવિશેષ ભક્તિભાવ જાગે. અને તે દિન પ્રતિદિન વધતું જ રહ્યો. - આ વખતે અમદાવાદના નગરશેઠ શ્રી મણીભાઈ પ્રેમાભાઈ હતા. તેઓ સાધુઓ પ્રત્યે ભકિત બહુમાન ધરાવતા. તેમણે ઉચ્ચ પ્રકારની પાશ્ચાત્ય કેળવણી લીધેલી હોવાથી, તેમજ શ્રી મણીભાઈ નભુભાઈ દ્વિવેદી વિગેરેના પરિચયને લીધે વેદાન્તના ગ્રન્થનું ઊંડું અવલોકન કર્યું હોવાથી, મનને સંતેષ પમાડે એવું વ્યાખ્યાન તેમને કયાંય દેખાતું નહિ. તેમના મનમાં વ્યાખ્યાન માટે એ પૂર્વગ્રહ બંધાઈ ગયેલે કે-વ્યાખ્યાનમાં તે કથા-વાર્તા જ આવે છે, કોઈ તત્ત્વજ્ઞાન ચર્ચાતું નથી. એવાં વ્યાખ્યાન સાંભળવાથી શું ફાયદો? તેમનીત પ્રધાન બુદ્ધિ આત્મા વગેરે પદાર્થોના અસ્તિત્વ વિષે સંદિગ્ધ હતી. તેમના પરમમિત્ર શ્રી ધળશાજી તેમને આ વિચારે સારી રીતે જાણતા હતા. તેમની ભાવના એવી કે શ્રી ૧૫૪ Page #278 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ સંઘના સમથ નાયક નગરશેઠ ને દૃઢ શ્રદ્ધાળુ અને તે શ્રીસંઘને મહાનૂ લાભ થાય. અને આવી ઉત્તમ ભાવનાથી પ્રેરાયેલા તેએ નગરશેઠને રૂચિકર અને સ ંતેષપ્રદ વ્યાજ્યનની તપાસ વારવાર કરતા. આપણા પૂજ્યશ્રીનું વ્યાખ્યાન સાંભળીને શ્રી ધેાળશાજીને લાગ્યુ કે આ વ્યાખ્યાન-શૈલી નગરશેઠ માટે સચોટ અસરકારક નીવડશે સમય જોઇને તેએ પહોંચ્યા નગરશેઠ પાસે. શેઠની પાસે પૂજ્યશ્રીની વિદ્વત્તા અને વ્યાખ્યાનશૈલી વિગેરેની ભારાભાર પ્રશ ંસા કરતાં તેમણે કહ્યું: “શેઠ ! આપ એકવાર પાંજરાપે વ્યાખ્યાનમાં પધારો, આપને ઘણે! આનંદ આવશે.'' ધાળશાજીની પરમાથ –વૃત્તિ માટે શેઠને ઘણું સન્માન હતુ. તેથી તેએ તેમની વાતને અનાદર કરી શકતા નહી', એટલે તેએ આજે અમુક મહેમાન આવવાના આજે અમુક કાર્યક્રમ છે’ એમ બહાના કાઢીને વ્યાખ્યાનની વાત ટાળવા લાગ્યા. સતત શ્રી ધોળશાજી ગંભીર અને અડગ હતા. ઉદ્યમથી દરેક કાર્ય અવશ્ય સિદ્ધ થાય છે, એમ મક્કમપણે માનનારા હતા. તેમણે હ ંમેશાં પ્રેરણા કરવો ચાલુ રાખી, પરિણામે એક દિવસ નગરશેઠના મનમાં વિચાર આવ્યે કે, “મા ધોળશાજી હંમેશાં મહારાજ સાહેબનું વ્યાખ્યાન ૧૫૫ Page #279 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ સાંભળવાની પ્રેરણા કરે છે, તે એક દિવસ સાંભળીએ તે ખરા. તેમણે ધોળશાજીને કહ્યું કે- આવતી કાલે હુ વ્યાખ્યાનમાં જરૂર આવીશ.” ધોળશાજી તેા મનમાં રાજીના રેડ થઈ ગયા. તેમની ઉમદા ભાવના અને ઉદ્યમ આજે સફળ બન્યા. બીજે દિવસે સવારે વ્યાખ્યાન સમયે તેઓ શેઠના મંગલે પહોંચી ગયા, અને શેઠને સાથે લઈને ઉપાશ્રયે આવ્યા. વ્યાખ્યાન ચાલતું હતું અને શ્રાતાને પૂજ્યશ્રીના વચન-પીયુષને પેાતાના હૃદય-પાત્રમાં ઝીલી રહ્યા હતા." નગરશેઠે પણ બેઠા. પૂજ્યશ્રીની ત–પરિશુધ્ધ અને બૈરાગ્યરસ-ઝરતી વાણી સાંભળીને તેમનું ચિત્ત પ્રસન્ન અન્યું. ઘણા સમયથી દઢ વીંટળાયેલા પૂર્વાંગ્રહના બંધના આજે આપમેળે છૂટી ગયા. તેઓ જેવુ ઈચ્છતા હતા, તેવું જ-અલ્કે તેના કરતાંય ઉચ્ચ કેટિનુ વ્યાખ્યાન આજે તેમને સાંભળવા મળ્યું. આથી તે ખૂબ પ્રભાવિત અન્યા. ત્યારપછી બીજે દિવસે સવારે ધોળશાજી શેઠને એલાવવા ગયા, તે શેઠ તેા કયારનાય તૈયાર થઈ ને જ બેઠા હતા. તેમણે કહ્યું : “ ચાલે ! હું તેા તૈયાર જ છુ” ધોળશાજી પણ તેમના આ અદ્ભુત પિરવત નથી સાન દાશ્ચય પામ્યા. પછી તેા પ્રતિદિન બ્યાખ્યાનમાં ૧૫૬ Page #280 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ આવવું એ નગરશેઠને નિત્ય નિયમ થઈ ગયે. ત્યાં સુધી કે-વ્યાખ્યાન બેસવાને હજી પ કલાકની વાર, હાય. કઈ આવ્યું ન હોય, ત્યારે નગરશેઠ હાજર થઇ જાય. અને વ્યાખ્યાનના આરંભથી માંડીને અંત સુધી. અક્ષરેઅક્ષર સાભળે. આ ઉપરથી કપી શકાય છે કે આપણા મહાન ચરિત્રનાયક પૂજ્યશ્રીની વાણુને ચમત્કાર કેઈ અજબ જ હતે. નગરશેઠ નિયમિત આવવા લાગ્યા એટલે પૂજ્યશ્રીની નગરશેઠ અને એમના જેવા અનેક આત્માઓના ઉપકારાર્થે શ્રી નન્દીસૂત્રનું વ્યાખ્યાન શરૂ કર્યું. નન્દીસૂત્રમાં આવતા દરેક દાર્શનિક વિષયને પૂજ્યશ્રી તાર્કિક રૌલીથી, સરલતા પૂર્વક અને શ્રોતાઓની રસ-ક્ષતિ ન થાય, તે રીતે સમજાવતા. આથી નગરશેઠના અનેક સંદેહનું નિરાકરણ થઈ ગયું. અને આત્માદિના અસ્તિત્વ વિષે તેઓ દઢશ્રદ્ધાવત બન્યા. પૂજ્યશ્રીના ઉપદેશના પ્રભાવે નગરશેઠ જેવી વ્યક્તિના જીવન તથા માન્યતાના પરિવર્તનને આ પ્રસંગ પૂજ્યશ્રીની મહાન પ્રતિભા અને પુણ્યબળને સૂચક છે. બહારની વાડીએ પધારેલા પૂ. મુનિશ્રી દાનવિજયજી મ. ની તબીયત સ્વસ્થ થયા પછી પાંજરાપોળ ઉપાશ્રય ૧૫૭ Page #281 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પધાર્યા. ત્યાં શેડો સમય સ્થિરતા કરીને વડોદરાના શ્રીસંઘની વિનંતિથી તેઓશ્રી વડોદરા પધાર્યા. આપણા પૂજ્યશ્રીને અમદાવાદ– પાંજરાપેળના ઉપાશ્રયે ચાતુર્માસ માટે વિનંતિ થતાં, તેઓશ્રીનું આ ચાતુર્માસ પાંજરા પિળમાં કરવાનું નકકી થયું. વિ. સં. ૧૯૫૩મું ચાતુર્માસ થયું. આ ચોમાસામાં પૂજ્યશ્રીના ઉપદેશથી શેઠ મનસુખ ભાઈ ભગુભાઈએ એક સંસ્કૃત-ધાર્મિક પાઠશાળા સ્થાપી. તેમાં અંગ્રેજીનું શિક્ષણ પણ અપાતું. - એકવાર પૂજ્યશ્રીને મસ્તકમાં સખત દુઃખાવો થવા લા. એ જોઈને નગરશેઠ શ્રી મણીભાઈએ ભકિતપૂર્વક કહ્યું કે: “સાહેબ ! આપશ્રી મોતીભસ્મ, પ્રવાલ, વિ. ઓષધિઓનું સેવન કરે, તે દુઃખાવો મટી જશે.” પણ પૂજ્યશ્રીએ એ માટે ચિંખી ના પાડતા કહ્યું કે, દુઃખાવે તે એકાદ દિવસમાં સ્વયં મટી જશે. બન્યું પણ એમ જ. એક દિવસમાં પૂજ્યશ્રીને સંપૂર્ણ આરામ થઈ ગયે. . પૂજ્યશ્રી પાસે પિતાના ન્યાય-વ્યાકરણના અમુક ગ્રંથ, આવશ્યક સૂત્ર (૨૨ હજારી) ક૯૫-સુબોધિકા, બારસાસૂત્ર, મહાનિશીથ, અષ્ટકજી વિગેરે ડા ખપ પુરતા પુસ્તક હતાં. આ જોઈને એકવાર શ્રી ધોળશાજીએ ૧૫૮ Page #282 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીને વિનંતિ કરી કે, “સાહેબજી! આપ મહાવિદ્વાન છે. સ્વ–પર દર્શનના ઊંડા અભ્યાસી છે, એટલે આપશ્રીને ડગલે પગલે જરૂર પડે માટે તે તે વિષયના ગ્રંથે મંગાવી રાખવા જોઈએ, તે જ્યાંથી મળતા હોય ત્યાંથી મંગાવી લે. તેના ખર્ચાની વ્યવસ્થા થઈ જશે. આ સાંભળી પૂજ્યશ્રીએ કહ્યું: “ભાઈ હું મારે માટે કેઈને પણ એ બાબતમાં ઉપદેશ આપવા ઈચ્છતા નથી. જ્યારે જે ગ્રંથ જોઈએ ત્યારે તે મળી રહે છે ગુરૂદેવ ! આપને એ માટે કઈ વિચાર કરવાને નથી, તેમ જ કેઈનેય કહેવાની જરૂર નથી. હું મારી શક્તિ અનુસાર સર્વ–પ્રબંધ કરી લઈશ.” પરમભક્ત ધળશાજીએ કહ્યું. પૂજ્યશ્રીની નિસ્પૃહતાને પ્રણામ કરીને મને મન ધન્યતા અનુભવી. શ્રી ધળશાજીએ યતિઓ વગેરે પાસેથી કેટલાંક અપૂર્વ હસ્તલિખિત ગ્રંથે ખરીદ્યા અને કેટલાક લહીઆઓ પાસે લખાવવાની ગોઠવણ કરી. આ રીતે શ્રીધળશાજીની પરમ ભક્તિને લીધે પૂજ્યશ્રી પાસે અપૂર્વ એ સારે પુસ્તક સંગ્રહ થયે. - આ બધાં પુસ્તકો આજે પણ ખંભાતના જ્ઞાન ભંડારમાં સુરક્ષિત વ્યવસ્થિત છે. ૧૫૯ Page #283 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ અમદાવાદમાં અનેકાનેક ઉત્તમ ભાવિક આત્માઓને શ્રી જિનવાણીને પાકે રંગ લગાડીને આપણા ચરિત્ર નાયક પૂજ્યશ્રી અમદાવાદથી વિહાર કરવાની તૈયારી કરી. પણ નગરશેઠ શ્રી મણિભાઈને પૂજ્ય ગુરૂદેવ પ્રત્યે ખુબ ખુબ અનુરાગ હતું. જ્યારે જ્યારે પૂજ્યશ્રી વિહારની વાત કરે, ત્યારે તેઓ ખુબ આગ્રહ કરીને વિહાર કરવા ન દેતા. પણ “સાધુ તે ચલતા ભલા.” એટલે એકવાર નગર શેઠ મુંબઈ ગયા હતા, ત્યારે પૂજ્યશ્રીએ અમદાવદથી વિહાર કરી કપડવણજ તરફ પધાર્યા. જ જ = જક - = = - - વિચાર કર! “હું કોણ છું ? કયાંથી આવ્યો છું ? હું અહીંથી ક્યાં જવાને છું? અહીં મારું ધ્યેય શું છે? અને અહીં આવીને દયેયને સિદ્ધ કરવા મેં શું કર્યું?” આ પ્રશ્નને હંમેશાં વિચાર કરે, તે જ ઉત્તમ આત્મા કાંઈક પામી શકે છે. - - જ જ જાજકજ મજા જ ગઝલ : Page #284 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ કIIM, તા .f/HIL કિરણ સત્તરમું . ખંભાતના બે યાદગાર ચેમાસા વિ. સં. ૧૫૪-૫૫ માં બે ચાતુર્માસ થયા. અમદાવાદથી નરોડા–વગેરે વિહાર કરી અનુક્રમે પૂજ્યશ્રી કપડવંજ પધાર્યા. આમ તે કપડવંજ શ્રી સાગરજી મહારાજની જન્મભૂમિ, ધર્મશ્રધ્ધાળુ ક્ષેત્ર. વ્યાખ્યાન વાણીના રસીયા ઘણું શ્રેતાઓ. અહિં આપણું ચરિત્રનાયકની વ્યાખ્યાન શૈલી સૌને ખુબ ગમી ગઈ. દિન પ્રતિદિન વ્યાખ્યાનમાં શ્રોતાઓની સંખ્યા વધવા લાગી. કેટલાય દિવસ સુધી કપડવંજની ભાવિક પ્રજાએ જિનવાણીનું રસપાન કર્યું. તેમની વ્યાખ્યાન શૈલી સચોટ હતી, અનેક તાત્વીક વાત જાણીને તાઓ ખુબ ખુબ આનંદવિભેર થતા હતા. એકાએક એક દિવસ શ્રાવકોને સમુહ ઉપાશ્રયમાં પ્રવેશ કરીને પૂજ્યપાદ ગુરૂ મહારાજશ્રીની સન્મુખ આવી સી એક સાથે બોલ્યા : “મઘૂએણ વંદામિ” સાહેબ અમે ખંભાતથી આવ્યા છીએ. એક શ્રાવક બેલ્યા. Page #285 -------------------------------------------------------------------------- ________________ | શ્રી નેમિ સૌરભ ખંભાતના આગેવાને ટિ શ્રી પિપટલાલભાઈ અમરચંદભાઈ વિગેરે કપડવંજમાં બિરાજતા આપણું પૂજ્યચરિત્ર નાયકશ્રીને ભાલ્લાસિત હએ સૌએ વંદના કરી. પૂજ્યગુરૂદેવે “ધર્મલાભ?” પૂર્વક પ્રસન્ન વદને આશીર્વચન ઉચ્ચાર્યા. s ભ્રમુખ પૂજ્યશ્રી પાસે ખંભાતના આગેવાની વિનંતી કરે છે. ખંભાતથી આવેલા ભાવિક શ્રાવકે એ વંદના કરી પૂજય ગુરૂદેવની સન્મુખ બેઠા. પછી બેલ્યા : “દયાળુ ! અમારા ખંભાતના શ્રી સંઘની ભાવના અને વિનંતી છે કે. આપ સાહેબ ખંભાત પધારે. આ ચાતુર્માસ ત્યાં જ કરે, આપના પધારવાથી ત્યાં ધર્મને ઉઘાત થશે.” પૂજ્યશ્રીએ Èડીવાર લાભાલાભને વિચાર કરીને Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ કહ્યું : “જેવી ક્ષેત્ર સ્પશન-વર્તમાન જેગ.” આ રીતે શાસ્ત્રીય પરિભાષામાં ખંભાતના આગેવાન શ્રાવકે સમજી ગયા. પૂજ્યશ્રી સાથે કેટલીક વાતચીત કરીને “જેન શાસનની જય” બેલાવી. સૌ પ્રસનતા પૂર્વક આનંદીત થયા. નગરના મદિરના દર્શન-વંદન કરી, સાધર્મિક ભકિત માણું. સૌ આનંદીત હયે પૂજ્ય ગુરૂદેવની અનુમતિ લઈને ખંભાત તરફ વિદાય થયા. ખંભાત પહોંચીને શ્રી સંઘને કપડવંજના સમાચાર જણાવ્યા. ખંભાતના શ્રી સંઘમાં આ શુભ સમાચારે આનંદનું મોજુ ફરી વળ્યું. - પૂજ્યશ્રીની ડા દિવસની સ્થીરતા દરમ્યાન ભાવિક શ્રી સંઘને તત્ત્વવાણી સંભળાવીને શ્રદ્ધાળુ છાતાઓને જૈન શાસનના તત્તના મમ દર્શન કરાવ્યા. જેથી શ્રેતાઓ ખૂબ પ્રભાવિત થયા. કાળ સદા સ્વધર્મના પાલનમાં સક્રિય રહે છે, તેમ આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રી પણ સ્વધર્મના પાલનમાં સદા સક્રિય રહેતા હતા. શાસનપતિના અસીમ ઉપકારમાં ઉપગ રાખીને સર્વત્ર શાસન ભક્તિની શુદ્ધ પ્રરૂપણ કરતા હતા. કપડવંજના શ્રીસંઘને સાતે ક્ષેત્રોને સદા લીલાછમ રાખવાને ઉપદેશ આપી પૂજ્યશ્રીએ ખંભાત તરફ વિહાર કર્યો. ૧ દે છે Page #287 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ નાના મેટા ગામમાં વિચરતા વિચરતા ધર્મોપદેશ આપતા. અનુક્રમે વૈશાખ માસ લગભગ ખંભાત પધાર્યા. ખંભાતના શ્રીસંઘે ભાવ-ઉલ્લાસથી ભવ્ય સામૈયું કર્યું. સમ્યગ-દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના કરીને શિવ-કલ્યાણું પરિણામી બને એ ઉચ્ચ ભાવનામાં એતપ્રેત પૂજ્યશ્રીએ સમ્યમ્ મૃતના પઠન-પાઠન માટે ઉપદેશ આપે. શુદ્ધ દેશવિરતિધર શ્રાવક શ્રી અમરચંદ પ્રેમચંદભાઈએ તે ઉપદેશ ઝીલી લીધે, અને શ્રતભકિત માટે રૂપિયા દશહજાર આપવાની જાહેરાત કરી. સમ્યગૂ દર્શનને દઢ બનાવવા માટે સમ્યગ જ્ઞાન ખુબ જ જરૂરી છે. એ હકિક્ત ધ્યાનમાં રાખીને પૂજ્યશ્રી પિતાની પાસે આવતા જ્ઞાન પિપાસુ આત્માઓને પ્રેમપૂર્વક ભણાવતા અને કહેતા કે, “ષ્ટિમાં આત્માના શુભ સ્વરૂપને રાખીને સઘળે વ્યવહાર કરજે, તે તમે શ્રી જિનશાસનના સાચા સપૂત કરશે.” આપણુ ચરિત્રનાયકશ્રી તથા પૂજ્ય શ્રી આનંદસાગરજી મ. બને આ ખંભાતના ચાતુર્માસમાં (૧૯૫૪) સાથે હતા. ત્યારે શ્રી પર્યુષણું મહાપર્વમાં ગણધરવાદ અને પૂએ સાથે (બને એક પાટ ઉપર બેસીને) વાચેલે. તે આ રીતે કે પૂજ્ય શ્રી સાગરજી મહારાજ પ્રશ્ન કરે, અને પૂજ્યશ્રી એને જવાબ આપે. આમ ૧૬૪ Page #288 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ A title - s? - - - શ્રી નેમવિજયજી મ. અને શ્રી સાગરજી મ. સાથે બિરાજ્યા છે. આ ગણધરવાદ પ્રશ્નોત્તરી રૂપે સભા સમક્ષ વાચેલે. ભાવિકેને ખુબ આનંદ આવ્યું હતું. (આ વાત ખંભાતના વૃદ્ધ પુરુષ પાસેથી જાણવા મળી છે.) પર્વાધિરાજમાં તપસ્યા બહુ જ સારા પ્રમાણમાં થઈ. પૂજા-પ્રભાવનાઓ, ભવ્ય આંગી રચનાઓને સ્વામી વાત્સલ્ય થયા. અને ભવ્ય વરઘડાઓ પણ નિકળ્યા. આમ શા સનની શેભા અત્યંત સારા પ્રમાણમાં થઈ. તીર્થ – યાત્રાના ફળ ભારે મીઠાં ! તીર્થની યાત્રા સર્વ આરંભથી નિવૃત્તિ અપાવે ! તીર્થ–ચાત્રા કરવાથી પિતાને મળેલી લમીની સફળતા થાય ! એટલે સારા કાર્યોમાં વપરાય. તીર્થની યાત્રા શ્રી સંઘના વાત્સલ્યને લાભ મળે ! તીર્થની યાત્રા સમ્યગ-દશનને નિર્મળ બનાવે. Page #289 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ જિનારને આધાર, અને એવાં પૂણ્ય-કાર્યો કરવાની તક તીર્થયાત્રામાં સાંપડે. જિનશાસનની ઉન્નતિ, અને જિન આજ્ઞા પાલનને અણમોલ અવસર તીર્થયાત્રામાં મળે તીર્થયાત્રાના પ્રતાપે તીર્થંકર નામકર્મ પણ બંધાય, અને જલદી મેક્ષ-નગર જવાને પરવાને પણ મળી જાય. તીર્થની યાત્રા દેવ-માનવના ઉત્તમ સુખની પ્રાપ્તિ કરાવે. આવી મહાન ફલદાયક આ તીર્થ યાત્રાના આમ આઠ-આઠ સંઘ, સ્વ ખર્ચે કાઢેલા શ્રી સિધ્ધાચલજીના પાંચ સંઘ, આબુજીની પંચ તીર્થને સંઘ, શ્રી કેસરીયાજી તીર્થને સંઘ, અજમેરથી શ્રી સમેતશિખરજીને સંઘ. તેય પાછાં છ “રી પાળતાં. એટલે એનાં ફળ તે અનેરા અને ઝાઝેરાં હેય. આ ઉપરાંત પાંચ ઉજમણાં અને બીજાં સંખ્યાબંધ અઠ્ઠાઈ–મહોત્સવ વિગેરે અનેક અનુકરણીય-અનમેદનીય ધર્મકાર્યો શ્રી અમરંદભાઈએ પિતાના જીવન દરમ્યાન અનુપમ ઉદારતાપૂર્વક કર્યા હતા. શ્રી અમરચંદભાઈના ઘરમાં દરેકને માટે કેટલાક આદર્શ નિયમે હતા. રાત્રે ચઉવિહાર, અને સવારે નવકારશીનું પચ્ચકખાણ અવશ્ય કરવું જ જોઈએ. કંદમૂળ કે Page #290 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ અભક્ષ્ય તે ખવાય જ નહિ પૂજા–સેવા,તેમજ સવારમાં પાંચ-સાત જિન મંદિરના દર્શન કર્યા વિના બીજુ કાર્ય ન કરાય. અને ઉંમરલાયક થયાથી દરેક છોકરાએ ઉપધાન તપની આરાધના કરવી જ જોઈએ. પિતે સંઘમાં આગેવાન રહ્યા. પિતાના ઘરમાંથી કેઈ ઉપધાન કરનાર હય, એટલે ઉપધાન તપ પોતે કરાવે એ જ ઉચિત ગણાય. ઘરના દરેકની ઈચ્છા પણ એવી જ હોય. આથી સાતેક વખત તે તેમણે પોતે ઉપધાન-તપ કરાવ્યા હતા. - શ્રી અમરચંદભાઈને એક ઉત્તમ નિયમ એવે પણ હતું કેતેમને ત્યાં પુત્ર કે પુત્રીના લગ્ન હોય, ત્યારે તે લગ્ન કાર્ય મુખ્ય ન રાખતાં, તે પ્રસંગે ઉજમણું કે મહત્સવ કરે, ને લગ્નનું કાર્ય ગૌણપણે કરવું. કેવા આદશ નિયમે ! અનુદન કરવાનું તે મન જરૂર થાય જ; ભાગ્ય જાગૃત હોય તે અનુકરણ કરવું જોઈએ. શ્રી અમરચંદભાઈ બાર વ્રતધારી શ્રાવક હતા. તેમણે પરિગ્રેડ-પરિમાણને અભિગ્રહ એ લીધેલે કે “૯૯ હજાર રૂપિયા રાખવા, એથી આગળ વધવા ન દેવા, વધે તે ધર્મ કાર્યમાં એને ઉપગ કરે.” તેમને પાંચ પુત્ર-ર હતા. ૧. પિપટભાઈ, -કસ્તુરભાઈ, ૩-પીતાંબરભાઈ, ૪–ઠાકરશીભાઈ, પ–ગલ શીભાઈ. ૧૬૭ Page #291 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ જ્યારે એમણે પરિગ્રહ પરિમાણ વ્રત લીધું ત્યારે ખંભાતી નાણાનું ચલણ હતું. એટલે ખંભાતના ચલણી ૯૯ હજાર રૂા. ના તેમને અભિગ્રહ હતા. ત્યારપછી કલદાર નાણાનું ચલણ શરૂ થયું, ત્યારે તે ખભાતી નાણાંની "મત કલદાર ‘૧’ અને રૂા. ના ‘૧૨’ આના જેટલી એ હિસાબે ખાંભાતી ૯૯ હજાર, ખરાખર કલદાર શ. છજા (સવા ચુમ્મેતેર) હજાર થાય. આથી પોપટભાઈના મનમા થયુ` કે-પિતાજીના નિયમ ૯૯ હજાર રૂા. છે. તે જે સમયે જે ચલણ ચાલુ હોય. તે નાણાંનેા હાવે જોઇએ. તેથી કલદાર ૯૯ હજાર રૂા. રાખ તે નિયમ-ભંગ ન કહેવાય. આવી રીતે પરસ્પર વાર્તા કરતા. તેઓએ પિતાજીને એ વાત કરી. ત્યારે અમરચંદ ભાઈએ અડગ ટેકથી કહ્યું : “મેં જે વખતે નિયમ લીધા, તે વખતે જે ચલણ હાય, તે નાણાના જ એ નિયમ છે. અને એ હિસાબે કલદાર નાણું ૭૪ હજારથી વધુ ન જ રખાય, રાખીએ તે નિયમના ભંગ થાય,’ આ સાંભળીને પાપટભાઈ વિ. ના મનમાં સંકોચ થવા લાગ્યા. કારણ કે તેએ ગભ શ્રીમંતાઈ માં ઉછરેલા હતા. અને દરેક ભાઈઓના પરિવાર પણ વિશાળ હતા. ૭૪ હજાર રૂા. ના ભાગ પડે, તેા દરેકને ૧૫ હજારથી ૧૬૮ Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પણ એછા મળે. હવે આટલી રકમમાંથી ૧૦ હજાર પાઠશાળા માટે આપવા. એ વાતથી તેઓના મનમાં સ'કોચ થાય એ સ્વાભાવિક છે. વળી દરેકના નામે જુદી-જુદી રકમ રાખીને અભિગ્રહમાં અતિચાર લગાડવા એ અમરચંદભાઈને પાલવે તેમ નહાતું, આ હકિકત જાણીને પુજ્યશ્રીએ અમરચંદભાઈને સમજાવ્યાં કે : “ તમારા પુત્રાને સ ંતોષ થાય એમ વિચારવું એ ઉચિત છે.” જવાબમાં તેમણે મક્કમપણે કહ્યું કે : ગુરુદેવ ! મારા દેવ એક, મારા ગુરુ એક, મારો ધર્મ એક, મારા માતા એક, અને પિતા પણ એક, તેમ મારું વચન એક જ હાય, તે અન્યથા ન જ કરાય. નિયમ-પાલનમાં દૃઢ અડગતા, એ આનું નામ. એ. અમરચંદભાઈની આ નિયમ-પાલકતા આપણને સહજ રીતે જ શ્રી પેથડશાનું સ્મરણ કરાવે છે, પેથડશામાંડવગઢના મહામંત્રીશ્વર હતા, સમગ્ર રાજકારભાર તેએ ચલાવતા હતા. સ્વણ સિધ્ધિ અને ચિત્રાવેલી જેવી મહાન દિવ્ય સિદ્ધિએ તેમને વરેલી હતી. અને છતાંય પરિગ્રહનું પરિમાણ કેટલું ? તા ફક્ત પાંચ લાખ કમ્મનું એથી જેટલુ વધે, પછી ભલે તે એક ક્રાડ સોનામહાર હોય કે એક અમજ હાય, બધુ' ધર્મો-કાય માંજ ખર્ચાય. ૧૬૯ Page #293 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ શ્રી અમરચંદભાઈની વાત પણ આવી જ છે ને! ૯૯ હજારને નિયમ એને ૭૪ હજાર થયા, છતાંય એ જ દેઢતા. ખરેખર ! આવા મહાન શ્રાવકવથી જ જિન સાશન જળ હળતું રહ્યું છે અને રહેશે. હવે રોકડા રૂપિયા તે દીકરાઓના હાથમાંવેપારમાં હતા. તેથી શ્રી અમરચંદભાઈ ૧૦ હજારની કિંમતના દાગીનાને દાબડો લઈને પૂજ્યશ્રી પાસે આવ્યા, ને વિનંતિ કરીઃ સાહેબ ! આ દાબડે જેને અપાવવાને હોય તેને અપાવીને પાઠશાળા શરૂ કરાવે. દાનની કેવી ઉત્કટ લાગણી દેખાય છે. આ વાતની શ્રી પિપટભાઈ વિ. ને જાણ થતાં તુરત જ તેઓ પૂજયશ્રી પાસે આવ્યા, ને અમારા પિતાશ્રીએ જે કહ્યું છે, તે અમને માન્ય જ છે, આમ કહી તત્કાલ રૂા. ૧૦,૦૦૦ ની રકમ પાઠશાળા ખાતે જમા કરાવી દીધી. - ત્યાર પછી-આસો સુદ ૧૦ના મંગલદિને “શ્રી વૃદ્ધિચંદ્રજી જૈન સંસ્કૃત પાઠશાળાને શુભારંભ કરવામાં આવ્યું. અધ્યાપક તરીકે શ્રી દિનકરરાવ શાસ્ત્રીજીને રાખવામાં આવ્યા. પ્રારંભથી જ ૬૦ થી ૭૦ જેટલા વિદ્યાથીઓ હોંશે હોંશે જોડાયા. એટલે બીજા બે શાસ્ત્રીજી કવામાં આવ્યા, શ્રીચંદ્રધર ઝા અને શ્રી કેશવ ઝા. ૧૭૦ Page #294 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પાઠશાળામાં ધાર્મિક અભ્યાસની સાથે-સાથે સંસ્કૃત રૂપાવલિ, સમાસ-ચક, ભાંડારકરની સંસ્કૃત બે બુક, એટલું પ્રાથમિક અભ્યાસરૂપે કરાવીને–ચંદ્રપ્રભા વ્યાકરણ અભિધાનચિન્તામણિ કષ વિ. ગ્રંથ ભણાવાતા. શ્રી દલસુખભાઈ પિપટલાલ, સેમચંદ પિપચંદ, ઉજમશીભાઈ છોટાલાલ ઘીયા (પૂ. ઉદયસૂરિજી મ.), ભેગીલાલ પિપટચંદ, વાડીલાલ બાપુલાલ, હીરાલાલ બાપુલાલ, આશાલાલ દીપચંદ, પુરૂષોત્તમદાસ છગનલાલ, મેહનલાલ પિપટલાલ, વગેરે પાઠશાળાના મુખ્ય અને બુદ્ધિશાળી વિદ્યાર્થીઓ હતા. એમાં શ્રી દલસુખભાઈ તથા શ્રી સેમચંદભાઈને તે પૂજ્યશ્રી સ્વયં અભ્યાસ કરાવતા હતા. આ સિવાય પૂજ્યશ્રીએ એક “જંગમ પાઠશાલા. પણ સ્થાપી જંગમ-એટલે હાલતી ચાલતી પાઠશાળા. જ્યાં સુધી પૂજ્યશ્રી ખંભાત બિરાજ્યા, ત્યાં સુધી તે વિદ્યાથીઓ ભણતા જ, પણ તેઓ શ્રી જ્યારે વિહાર કરે ત્યારે વિહારમાં અને અન્યત્ર સ્થિરતા કરે તે ત્યાં આ જંગમ પાઠશાળા તેઓશ્રીની નિશ્રામાં ચાલુ જ રહેતી તેમાં ખંભાત-અમદાવાદ આદિ અનેક સ્થળેના જ્ઞાન-પિપાસુ વિદ્યાર્થીઓ પૂજ્યશ્રીની સાથે-પાસે રહીને ભણતાં. ૧૪૭૧ WWW.jainelibrary.org Page #295 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ચોમાસાની વર્ષો પછી ખેતરે પાકથી લચી પડે છે, તેમ આ ચાતુર્માસમાં આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીએ શ્રી જિનવાણીના અમૃતની જે વર્ષા કરી તેનાથી અનેક પુણ્યાત્માઓની હત્યામાં જિનભક્તિ ભાવ પ્રગટ. ચેમાસુ પૂર્ણ થયા પછી શ્રી અમરચંદભાઈને તરણતારણ શ્રી સિદ્ધગિરિજીને છ “રિ પાળ સંઘ કાઢવાને ભાવ જાગે. આ ભાવના શુદ્ધ હદયની હતી એટલે તે તરત જ ફળી. ; તેમણે પૂજ્યશ્રીને સંઘમાં પધારવાની વિનંતિ કરી. પૂજ્યશ્રીએ કહ્યું કે, પાઠશાળા હમણું જ શરૂ થઈ છે. માટે હાલ તે ન આવી શકાય. પણ શેઠને અત્યંત આગ્રહ થવાથી છેવટે પૂજ્યશ્રીએ સ્વીકાર કર્યો. શાસ્ત્રીજીને બરાબર અધ્યયન કરાવવાની ભલામણ કરી તેઓશ્રી સંઘમાં પધાર્યા. અમરચંદભાઈએ કાઢેલા સંઘમાં આ છેલ્લે સંઘ હતું. એમાં ૭૦૦ થી ૮૦૦ યાત્રિકે જોડાયા હતા. શ્રી સિદ્ધિગિરિજીની સંઘ સહિત યાત્રા કરીને પૂ. શ્રી પુના ખંભાત પધાર્યા. - આ દરમ્યાન વિખ્યાત જર્મને પ્રોફેસર ડે. હર્મન જેકેબીએ (Dr. Hermann Jecobi) શ્રી આચારાંગસૂત્રનું ૧૭૨ Page #296 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ કરેલું ઈગલીશ ભાષાંતર (English Translation) પ્રગટ થયું હતું, જેમાં “જેનેના શાસ્ત્રમાં માંસાહાર કરવાનું વિધાન છે” એવું સ્પષ્ટ વિધાન તેમણે કરેલું. આવા અશાસ્ત્રીય અને અનર્થકારક લખાણથી સારાયે જૈન સમાજમાં ઉહાપોહ જાગ્યે, અને ડે. જેકેબીએ કરેલા આ વિધાનના વિરેધક ચક્ર જૈન સમાજમાં ગતિમાન બન્યા. 5) કે આપણા પૂજ્યશ્રીએ પણ એ સંબંધમાં “મુંબઈ સમાચાર” મારફત પત્રવ્યવહાર ચલાવ્યું. અને છેવટે તેઓશ્રી તથા પૂજ્ય મુનિ શ્રી આનંદસાગરજી મહારાજ બને છે. જોકેબીના વિધાનને પ્રતિકાર કરતી, શાસ્ત્રીય પુરાવા અને યુક્તિ-પ્રયુક્તિથી ભરપૂર “પરિહાર્ય મિમાસા” નામની પુસ્તિકા રચી અને પ્રકાશિત કરાવી. એના પરિણામે છે. જેકેબીએ પિતાની ઉપર્યુક્ત ભૂલને એકરાર કરતે નિખાલસ ખુલસે પણ જાહેર કરેલે. . | આપણા ચરિત્રનાયકશ્રી શાસન કાજે કેટલા સજાગ હતા તેને આ અદભુત પુરાવે છે. • ખંભાતમાં જીરાવલાપાડા વગેરે સ્થળોમાં આવેલા શ્રીચિન્તામણી પાર્શ્વનાથ ભગવાન આદિ ૧૯ પ્રાચીન મંદિરે જીર્ણ થઈ ગયેલા અને ૧ (એગણીશ) જિનમંદિરને જીર્ણોધાર કરાવવું આવશ્યક હતે. પણ જો એ ઓગણીસેય દેરાસરેને જુદે જુદે ઉધાર ૧૭૩ Page #297 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સોરલ કરાવે, તે ખૂબ ખર્ચ થાય. વળી જ્યાં જૈમાના ઘર ઓછા હોય, યા ન હાય, ત્યાં ગાડી-પૂજારી રાખવા, રણુ માટે અઢાબસ્ત કરવેા ઈ ચાદિમાં ઘણે ખર્ચ આવે. શેઠશ્રી પાપટભાઈ અમરચંદભાઈના મનમાં એવા વિચાર આવ્યે કે-જો એક જ સ્થળે એક વિશાળ જિન મંદિર થાય, તેમાં ભિન્ન-ભિન્ન ગભારાઓમાં એક-એક જિનાલયના શ્રી ચિન્તામણી પાર્શ્વનાથ, ગિરનાર તીથૅના મૂળનાચક શ્રીનેમિનાથ પ્રભુની પ્રતિમા સદશ શ્રીનેમિનાથ પ્રભુ વગેરે મૂળનાયક પ્રભુજીના મહાપ્રભાવક બિમ્બે પધરાવવામાં આવે, તે એક જ ભવ્ય દેરાસરમાં એગણીશેય દેરાસર સમાઈ જાય ને તેની વ્યવસ્થા પણ સુ ંદર થઈ શકે અને ખંભાતમાં એક પણ શિખર'ધિ દેરાસર ન હાવાથી આ વિશાળ મંદિર ભવ્ય શિખરણધી પણ ખની શકે. તેથી તીર્થાંના મહિમા પણ વધી જાય. પણ આ કાર્ય માટે એટી રકમ જોઈએ, મેગ્ય કાર્યકર્તા પણ જોઈએ. આ વિચારથી પેપિટલાલ શેઠ મુંઝાતા હતા. તેઓએ પોતાના આ બધા વિચારે આપણા ચરિત્રનાયકપૂજ્યશ્રીને જણાવ્યા અને ચેગ્ય માર્ગદર્શીન આપવા માટે વિનંતિ કરી. પૂજ્યશ્રીને તેમની ચેાજના ઉત્તમ લાગી. તેથી તેઓશ્રીએ તે માટે પાપટભાઇને ચેગ્ય દોરવણી આપીને ૧૭૪ Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ફરમાવ્યું : “ પોપટભાઇ! શુભસ્ય શીઘ્રમ્’-એ ન્યાયે વિના વિલંબે આ મહાન કાય તમારે ઉપાડવુ જોઈએ. વ્યાપારાદિ વ્યવહારથી જેમ તમે હિન્દુસ્તાનમાં સુપ્રસિદ્ધ થયા છે, તેમ હવે આ મહાન ધકા માં જીવનને ભાગ આપશે તો તમે જરૂર ફતેહમદ થશેા.” આ સાંભળીને પાપટભાઈએ શુક્રનની ગાંઠ વાળી. પૂજ્ય ગુરૂદેવના આ વચના તેમણે મતકે ચડાવ્યા તેમને પૂ. ગુરૂદેવના વચન ઉપર અટલ શ્રદ્ધા હતી કે–એ વચન જરૂર ફળશે જ. ત કાળ તેમણે જણે ધારનું કાર્ય શરૂ કરવાના નિર્ણય કર્યો. અને તે માટે પૂજ્યશ્રીને ઉત્તમ મુહૂર્ત કાઢી આપવા કહેતાં તેએશ્રીએ નજીકને જ સારામાં સાના દિવસ બતાવ્યે. એ મુદ્ભૂત અનુસાર પોપટભાઇએ પૂજ્યશ્રીની હાજરીમાંજ જીરાવલાપાડામાં ૧૯ દેરાસરોના જણે હાર મહાકાર્યના મંગલ-પ્રારંભ કર્યાં. પાપટભાઈ શેઠ પેાતે 'મેશ સવારે વ્હેલાસર શ્રી સ્ત’ભનાજી, શ્રી ચિન્તામીજી, વિ. અનેક દેરાસરા જુહારીને હજી કડીયા-શિલ્પીએ ન આવ્યા હાય તે પહેલાં ત્યાં પહેાંચી જતાં નવકારશીનુ પચ્ચક્ખાણુ ત્યાં આજુમાં જ પારીને વાપરી લેતા. અને શેઠ મૂળચ'દ દીપચંદને ત્યાં જમીને અપેારે જરા આરામ કરતા. ત્યારપછી માડી સાંજ સુધી દેરાસરના કાર્ય માંજ ૧૭૫ Page #299 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ વ્યસ્ત રહેતા. તેમને આ કાર્યક્રમ માત્ર બે દિવસને નહોતે, પણ જ્યાં સુધી એ મન્દિરનું જિર્ણોધારનું કામ પૂર્ણ ન થયું, ત્યાં સુધી હંમેશાં એ જ પ્રમાણે તેઓ જિનાલયના કાર્યમાં મગ્ન રહેતા. આ રીતે પૂજ્યશ્રીના મંગલ આશીર્વાદથી અને શેઠ પિપટભાઈ અમરચંદની અપૂર્ણ ખંત અને મહેનત થી જીર્ણોધ્ધારનું ભગીરથ કાર્ય ઝપાટાબંધ ચાલવા લાગ્યું. ડે. હર્મન જેકેબી ખંભાતમાં શાસન સમ્રાટ શ્રી પાસે આવેલા, તેઓ જૈન શાસન-સિધાન્ત-શાસ્ત્ર અને સમાજને લગતાં લગભગ ૧૩૦૦ પ્રશ્નોની સૂચિ તૈયાર કરી લાવ્યા હતા. તેમાંથી પૂજ્યશ્રીએ ૫૦૦ જેટલા પ્રશ્નના પૂર્ણ સંતોષકારક જવાબ બે દિવસમાં આપ્યા. જેકોબીને તેઓશ્રીએ કહ્યું કે “તમે વધુ રોકાણ કરે, તો બધાં પ્રશ્નોના જવાબ નિરાંતે અપાય. બાકી આમ બે દિવસમાં બધા જવાબ આપી શકાય નહિ પણ મહત્ત્વના પ્રશ્નના જવાબ મળી જવાથી ડે.. જેકેબી અતિ આનંદિત થયા હતા. (આ વિગત પણ ખંભાતના વૃદ્ધ પુરૂષ પાસેથી જાણવા મળી છે.) ખંભાત ઈતિહાસ પ્રસિદધ પ્રાચીન બંદર છે. તેનું મૂળ નામ સ્તંભનતીર્થ છે. ૧૭૬ Page #300 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ દે, દેવેન્દ્રો અને ધરણેન્દ્રોએ ભકિત ભીના હદયે પૂજેલાં અબજો વર્ષ જુના શ્રી પાર્શ્વનાથ પ્રભુજીનાં અભુત અલૌકિક ભાવપૂર્ણ પ્રતિમાજી આ મહાન બંદરના પ્રાણસમા છે. આ પ્રતિમાજીના પ્રગટ પ્રભાવથી ઈતિહાસ સભર છે. કાળની ચઢતી પડતીમાં પણ પ્રતિમાજી સિથર રહ્યા છે. પૃથ્વીના પેટાળમાં પણ પૂજાતા રહ્યા છે, પણ જ્યાં રહ્યા છે ત્યાં પ્રભાવકપણે હ્યાં છે. છેલે વિ. સં. ૧૯૫૨માં ખંભાત પાસેના ગામના બે માણસે નીલમનાં આ પ્રતિમાને ગોરી ગયા હતા. ત્રીજે દિવસે તેમને એક માણસ આંધળો બની ગયે. બીજે ગભરાઈ ગયે અને સાચી વાત જાહેર કરીને પ્રતિમાજી ખંભાતનાં શ્રી સંઘને પી દીધા. આ પ્રાચીન પ્રતિમાજીને પુન પ્રતિષ્ઠિત કરવાનું શુભ મુહુર્ત થે ડું મેડું આવતું હોવાથી શ્રી સીમંધર સ્વામીજીના દેરાસરમાં પરોણા તરીકે પધરાવ્યાં. ચાતુર્માસ : પછી જ આ શ્રી સ્તંભન પાશ્વનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમાને ઈતિહાસ બહુ જ ચમત્કારી જાણવા જેવો છે, પણ સ્વાન ને અભાવે અમે અહિં લીધું નથી. અનેક નાના–મોટી પુસ્તિકાઓ બહાર પડી છે. જુગજુની આ વાત છે, કાળપુરાણી . આ કથા છે, દરેક મહાનુભાવોને મારી આગ્રહપૂર્વક વિનંતિ છે કે શ્રી સાંભન પાર્શ્વનાથના ઈતિહાબ ખાસ વોચ. સંપાદક-પ્રવક મુનિ નિરંજન–વિજયજી, ૧૨ ૧૭૭ Page #301 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ તે પરમ તારક જિન પ્રતિમાજીના દેરાસરમાં પુન:પ્રતિષ્ઠા કરવા માટે શ્રી સંઘે અતિ આગ્રહપૂર્ણ વિનંતિ કરતાં વિ. સં. ૧૫૬ની સાલમાં આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીએ ૧૮ અભિષેક આદિ વિશિટ વિધિ વિધાનપૂર્વક પુનપ્રતિષ્ઠા કરાવી. શ્રી સ્તંભનતીર્થ જેવાં તીર્થમાં તીર્થપતિ શ્રીસ્તંભન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા-એ આપણા મહાન ચરિત્ર નાયકશ્રીના વરદ હસ્તે થયેલી પ્રથમ પ્રતિષ્ઠા હતી. મહાન પ્રભુ ! મહાન તીર્થ !! અને મહાન ગુરૂ !! ! એ ત્રણે મહાન જ્યાં એકત્ર થયા હોય, ત્યાં કાર્ય પણ મહાન જ થાય ને !!! * * * * * * * * * છ જ ઝ ટ ડ કક શક * * * * * * * * * * * * * શાનું દુ:ખ ? . પવન, પાણી અને પ્રકાશ કરતાં પણ અધિક ઉપકારી ધર્મ છે. એ ધર્મની સાધના માટે માનવને ભવ છે. એ માનવભવ પામવા છતાં પણ મનને સર્વજીવહિતનું કેન્દ્ર ન બનાવી શકયા તેનું દુખ આપણને હેય જ-હેવું જોઈએ. * * * * * * * જ ઝ ઠ ડ સ જ ઝટ ઝટ જ જ ઝ ટ ઠ ક જ કમક ૧૭૮ Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ કિરણ અઢારસુ પૂજ્યશ્રીના પાવન પગલે પગલે જાગૃતિ વિ. સ. ૧૯૫૬ની સાલને લેાકેા આજેય છપ્પનીયા કાળ તરીકે આલેખે છે અને આળખાવે છે. છપ્પનીયાના આ દુષ્કાળ ભયાનક હતેા. ઢોરોને ચરવા ઘાસ ન હતું. માણસે અનાજના દાણા માટે ટળવળતા હતા. વિ. સં. ૧૯૫૫નું ચાતુર્માસ ખંભાત પૂર્ણ કરી શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરીને આપણા ચરિત્રનાયક પૂજયશ્રીએ પેટલાદ તરફ વિહાર કર્યાં. સાયમા, તારાપુર, નાર થઈને પૂજ્ય શ્રી પેટલાદ પધારતા વચ્ચેના ગામામાં સમગ્ર વિહારમાં પશુએની કરૂણ હાલત જોઈ, તેમની મુશ્કેલીઓને મહાત કરનાર, મોંના મૂર્તિ મંત આદશ સમા પૂજ્યશ્રીએ પેટલાદના જીવદયાના પ્રેમીઓને સાદ દઇને જગાડયા, અખેલ પશુઓની વહારે ૧૭૯ Page #303 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ LL 'L પૂજયશ્રી ખંભાતથી પેટલાદ પધારતાં રસ્તામાં ઢારોની * દુર્દશા નીહાળે છે. થાયાં, ઉપદેશ આપ્યા કસાઇખાને લઇ જતા મચાવવાને તેમજ વ્યવસ્થિત રક્ષણ કરવાને માગ અતાબ્યા. ખંભાતમાં સ્થાપેલી ‘ જંગમ પાઠશાળા સાથે જ હતી. ૪૦ જેટલાં વિદ્યાથી એ એમાં ભણતા હતા. 120 પેટલાદમાં શ્રી પોપટલાલભાઈની તમાકુની પેઢી ચાલતી હતી; તેથી ત્યાં તેમનુ રસાડું ચાલતુ . તેમાં ખધા વિદ્યાથી એ જમતા. ૧૮૦ Page #304 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સોરલ સાઇખાને લઈ જતા પશુઓને મચાવ્યા : પૂજય મહારાજશ્રી પેટલાદમાં રતનપેાળ-ચામડિયા શેરીમાં આવેલા ઉપાશ્રયમાં ઉતર્યાં હતા. એ મકાનના ઉપરના ભાગે ઉપાશ્રય હતા અને નીચેના ભાગ ધમ - શાળા તરીકે વપરાતા. એટલે પૂજ્યશ્રા ઉપર ઊતરેલા. નીચેના ધમ શાળા-વિભાગમાં વિદ્યાથી ઓ રહેતા હતા. પૂજ્યશ્રી ઉપાશ્રયમાં જાહેર-માગ તરફના ગોખ પાસે બેસતાં. એ ગેાખ વાટે એક વાર તેઓશ્રીએ એક માણસને કેટલીક ભેંસાને લઈ જતા જોયા. ભેસાની ચાલ તથા તેને દોરનાદ માણસની આકૃતિ પરથી જ પૂજ્યશ્રી સમજી ગયા કે, આ ભેંસે કસાઈ ખાને જઈ રહી છે. તરત જ તેએત્રીએ નીચેથી વિદ્યાથી ઓને મેલાવીને તપાસ કરવા મેકલ્યા. . નારે ગામના શ્રી નારાયણદાસ તથા શ્રી શિવલાલભાઇ નામના પાટીદાર જૈન વિદ્યાથી એ આ હકીકત જાણતા હાવાથી તેમણે પૂજ્યશ્રીને કહ્યું કે આપશ્રીની કલ્પના સત્ય છે. આ પશુએ કસાઈ ખાને જ લઈ જવાય છે. પૂજ્યશ્રી તે। દયાના સાગર હતા, અહિંસાના ઉપાસક હતા. તેમનાથી આ કેમ જોયું જાય? તેઓશ્રી તું દિલ દ્રવી ઉઠયું. તેઓએ વિચાયુ કે કોઈ પણ ઉપાયે પશુઓને બચાવવા જ જોઈએ. C. ૧૮૧ Page #305 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ તેઓશ્રીએ તત્કાલ બુદ્ધિ વાપરીને વિદ્યાથીઓને પશુઓના જીવ બચાવવા માટે યુકિત બતાવી. તદનુસાર દસ-પંદર વિદ્યાથીઓ ટેળાબંધ પેલાં કસાઈ પાસે જઈ પહોંચ્યા, અને ભેંસોને તેના બંધનમાંથી છેડાવી લીધી. ક તક II - * * -) T પૂજ્યશ્રી પેટલાદના ઉપાશ્રયમાં વિદ્યાર્થીઓને ભણાવે છે, કસાઈએ ઘણું પ્રયત્ન કર્યો, પણ તેને સહકાર કેણ આપે? આખરે તેણે કેટ (Court) ને આશ્રય લીધે. પણ કસાઈનું કાર્ય પાપમય હોવાથી, તેમજ ન્યાયાધીશ પણ હિન્દુ અને ધાર્મિક હોવાથી, તેમાં તેને સફળતા ન મળી. ૧૮૨ WWW.jainelibrary.org Page #306 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ આમ આપણું, દયાના દરિયા સમા, પૂજ્યશ્રીની તીવ્ર બુધ્ધિ-શકિતને પરિણામે અનેક પશુઓને જીવનનું દાન મળી ગયું. - મહાપુરૂષના પરિચયની વાત તે દૂર રહી, પણ માત્ર તેમની દૃષ્ટિ પડે કે બેડો પાર થઈ જાય! અહીં પણ એવું જ બન્યું. પૂજ્યશ્રીની દ્રષ્ટિ પડી અને પશુઓને સહજમાં જીવતદાન મળ્યું. પેટલાદ એ ગાયકવાડ સરકારનું સ્થાન હોવાથી ત્યાં વારંવાર સૂબા, મામલતદાર વગેરે અમલદારનું આગમન થતું. તેઓ પિટલાદના સ્થાનિક ન્યાયાધીશ આદિ અધિકારીઓની સાથે પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં આવતા, અને પૂજ્યશ્રીને અહિ સામય ઉપદેશ સાંભળીને અતિ પ્રસન્ન થતા, ન્યાયધીશના હૃદયમાં પણ એ ઉપદેશને પ્રભાવે અહિંસા-ધર્મ વચ્ચે હતે. અને તેથી જ પેલે કસાઈ કેસ (CASE) માં ફાવ્યું નહોતે. ઉપર્યુકત બનાવ પછી પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં જીવદયા-અબોલ પશુઓને બચાવવા, કસાઈ ખાનેથી છોડાવવા, તેમજ તેમનું વ્યવસ્થિત પિષણ થાય.-આ માટે ખુબ ભાર મૂકે. પેટલાદની પાંજરાપોળમાં પૈસાના અભાવે પશુઓને સાચવવાના ચોગ્ય સાધનો ન હતા. પણ પૂજ્યશ્રીના ઉપદેશથી ત્યાંના વેપારી મંડળે Page #307 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ મહાજન અને રાજ્યની પરવાનગી મેળવીને વેપાર ઉપર અમુક લાગે (ટેક્ષ) નાખે. આ લાગાની આવકમાંથી પાંજરાપોળને નિર્વાહ વ્યવસ્થિત અને સારી રીતે ચાલવા લા; અને પશુઓની ભળી પરે સુરક્ષા થવા લાગી. પેટલાદમાં થોડા દિવસ સ્થિરતા કરી. પછી જીવદયાના સત્કાર્યમાં કદીયે શક્તિ નહિ ગોપવવાને આગેવાનેને ઉપદેશ આપીને પૂજ્યશ્રી પેટલાદથી કાર પધાર્યા. કારમાં એક શ્રાવકના પુત્રને દરરોજ લેહીની ઊલ્ટી થાય. શું છે તે પણ શું કમાં લેહી પડે. ઘણી દવાઓ કરવા છતાં આ રોગ ન મટો. એક વાર આ છોકરો પિતાના પિતા સાથે પૂજ્ય શ્રીનું વ્યાખ્યાન સાંભળવા આવ્યું. તેને આ વ્યાખ્યાન દરમ્યાન દોઢ કલાક સુધી સંપૂર્ણ રાહત રહી. પણ વ્યાખ્યાન સાંભળીને જે બહાર નીકળે કે તરત તેને લોહીની ઊલટી થઈ, આથી તેના પિતાને ખાત્રી થઈ ગઈ કે વ્યાખ્યાન દરમ્યાન તેને ઊટી ન થઈ, તે પૂજ્યશ્રીની છત્ર છાયાને મહાન પ્રભાવ હતો. તેઓશ્રીના નિર્મળ ચારિત્રનો મહિમા હતે. - પૂજ્યશ્રીની નૈષ્ઠિક બ્રહ્મચર્ય મુલક વચનસિદ્ધિને આ અદભુત અને પ્રેરક પ્રસંગ છે. આથી તે પુનઃ ૧૮૪ Page #308 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પૂજ્યશ્રી પાસે આવ્યા અને બધી હકીકત જણાવીને પાતાના પુત્રને રોગમુક્ત કરવાના ઉપાય પૂછ્યા. :: પૂજ્યશ્રીએ જણાવ્યુ : “ શરીરના રોગની દવા તેા વધ પાસે મળે. હું તે આત્માને સવક઼માઁના રોગથી મુક્ત કરવાની જે દવા શ્રી જિનેશ્વરદેવે આપી છે, તે બધાને આપુ છું અને તેનાથી સઘળા અંતરાયે સહિત બધા રેગા નાબુદ થાય છે.’ “ તે પૂ. ગુરૂદેવ ! એ અણુમેલ દવા મારા દીકરાને પણ આપવાની કૃપા કરો” શ્રદ્ધાળુ શ્રાવકે વિનંતિ કરતાં કહ્યું એટલે એ યુવાનને ઉદ્દેશીને પૂજ્યશ્રી ખેલ્યા : “ રાજ ભાવથી મહામત્ર શ્રી નવકારના જાપ કરજે. અને મનમાં ખાટા વહેમ રાખીશ નહિ.” યુવાને કહ્યું : “ આપજી ! મને નવકાર આવડે તેા છે, પણ આપ અને તે આપે. તેથી અને રાજ આપશ્રીની યાદ તાજી રહે', એટલે પૂજ્યશ્રીએ શુદ્ધ ઉચ્ચારપૂર્વક ઉદાત્ત વરે તેને નવકાર આપ્યો. શ્રી નવકારનું આવું શ્રવણ તેણે જિંદગીમાં પહેલી જ વાર સાંભળ્યું. તેથી તેના મનમાં શ્રી નવકાર મહામત્ર પ્રત્યે ભારાભાર ભાવ પેદા થયા. અને તેના જાપથી તે સર્વથા રોગ મુક્ત થયે. શ્રી પંચ પરમેષ્ઠિ ભગવંતાના જાપથી ભય રાગ ૧૮૫ Page #309 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સોરભ નાબૂદ થાય છે, તે બીજા પરચુરણ રાગે જાય તેમાં તે નવાઈ જ નથી ! પૂજ્યશ્રીના પ્રાણામાં છલકાતા બ્રહ્મ-તેજના પ્રભાવથી આ રીતે અનેક આત્માએ ઉદ્ધર્યો છે, અને તન્મયથી પાપ પ્રણાશક ધમ ને આરાધી રહ્યા છે. અહી' વીસ દિવસ સ્થિરતા કરી અનેક ભવ્ય જીવેાને ધર્મના અનુરાગી બનાવીને દેવા-ખંધડી થઈને માતર તીથે પંધાર્યાં. સાચા દેવ શ્રી સુમતિનાથ દાદાની યાત્રા કરી આત્માને પ્રફુલ્લિત કર્યું. સ્તુતિ-વદના કરા મુખ મીઠું ક્યુ. અને ચેડા દિવસ સ્થિરતા કરી; અહી પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં અહીંના મામલતદારશ્રી હરિભાઈ અધિકારી વગ પણ હંમેશાં આવતા, પૂજ્યશ્રી પ્રત્યેક ધર્મના તત્ત્વા વ્યાખ્યાનમાં પીરસતા જેથી ાતાઓની ઠંડ જામતી. શ્રી હરિભાઈ આદિને પૂજ્યશ્રી પ્રત્યે ખુમ જ ભક્તિભાવ જાગ્યા હતા. માતરતી માં સાચા શ્રી સુમતિનાથ દાદાની ધરાઇને ધરાઈને ભક્તિ કરી પછી ખેડા પધાર્યા. જિલ્લાનું મુખ્ય શહેર ખેડા હાવાથી અનેક શિક્ષિત વર્ગ ભાવિકા તેમજ કલેકટર પણ પૂજ્યશ્રીના વ્યાખ્યાનના લાભ લેતા થયા. ગમે તે સંપ્રદાયના માણસાને તત્ત્વ પીરસીને તેની શ્રધ્ધાને ઢાળ આપવાની અનેકાન્ત દૃષ્ટિના ૧૮૬ Page #310 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ કારણે પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં અનેક સંપ્રદાયના ભાઈએ નિ:સંકેચ ભાવે આવતા અને આત્માના હિતનું શ્રેયસ્કર ભાતું લઈને જતા. ખેડામાં એક માસકલ્પ કર્યો. તે કાળે ખેડાના શ્રીસંઘમાં બે પક્ષ હતા, એક સંવેગી પક્ષ, બીજે યતિ પક્ષ. સંવેગી પક્ષ સંવેગી સાધુઓને જ માને; જ્યારે યતિપક્ષ યતિઓનેજ ગુરુ માને. બન્ને પક્ષે વચ્ચે એવી મડાગાંઠ પડી ગયેલી કે એક પક્ષના શ્રાવકો અન્ય પક્ષના ઉપાશ્રયે વ્યાખ્યાન-વાણી શ્રવણ કરવા પણ જતા નહિ. આપણુ ચરિત્રનાયકશ્રીને પ્રભાવ કહો કે તેમના વ્યાખ્યાનને જાદુ ગણે, તેઓશ્રીના વ્યાખ્યાનમાં બન્ને પક્ષના શ્રાવકો દધા પૂર્વક આવતા. પેટલાદની જેમ ખેડામાં પણ પૂજ્યશ્રી જીવદયાને સાટ ઉપદેશ આપી પાંજરપિાળ” ના નિર્વાહની સુંદર વ્યવસ્થા કરાવી આપી. પૂજ્યશ્રીએ ખેડામાં અહિંસા, સંયમ અને તપ ની પવિત્ર ગંગા વહાવીને બારેજા પધાર્યા. અહીંયા અમદાવાદના આગેવાન શ્રેષ્ટિઓ પૂજ્યશ્રીને અમદાવાદ પધારવા વિનંતિ કરવા આવ્યા હતા. નગરશેઠ મણીભાઈ તે વખતે સ્વર્ગવાસ પામ્યા હતા. તેમના સ્થાને નગરશેઠ તરીકે શેઠશ્રી ચીમનલાલ લાલભાઈ હતા, તેમની વિનંતિ સ્વીકારીને પૂજ્યશ્રી - ૧૮૭ Page #311 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ અમદાવાદ પધાર્યા. શરૂઆતમાં કેટલાક સમય બહારની - વાડીમાં બિરાજ્યા. ત્યાં નિયમિત વ્યાખ્યાન વંચાતું. શહેરમાંથી ઘણા શ્રાવકે સાંભળવા માટે આવતા. પાંજરાપોળના ઉપાશ્રયે સ્થાપેલી જૈન પાઠશાળા પણ અહીં લાવવામાં આવી હતી. અંગત આરામ, અગવડો વગેરેને વિચાર એ પણ શ્રી જિનેશ્વર દેવના સાધુ-મુનિરાજ માટે તુચ્છ વિચાર છે, એ પૂજ્યશ્રી સારી રીતે સમજતા હતા તેમજ ઠેરઠેર અમારૂં જે સ્વાગત થાય છે. નાના-મોટા સહુ અમારી ભકિત કરે છે, તે અમે જિનાજ્ઞા મુજબ વર્તીએ છીએ તેને પ્રતાપ છે, તે હકીકત પણ તેઓશ્રીના હસ્થામાં હતી, એટલે કે ઈ ક્ષેત્રમાં બિન જરૂરી એક મિનિટ વેડફયા સિવાય ત્યાંના શ્રી સંઘમાં ધર્મનાં મૂળ ઊંડા નાખીને તરત અન્યત્ર વિહાર કરતા. અમદાવાદમાં પધારીને તેઓશ્રીએ ખેડા ઠેરપાંજરાપોળના નિભાવ માટે લગભગ બે લાખ રૂપિયાનું ફંડ કરાવ્યું. તેમજ જૈન ધર્મનું ગહન તત્વજ્ઞાન ભણવાભણાવવાને લાભ મેટા શ્રાવકેને મળે એ હેતુથી જન તત્વ વિવેચક સભા” ની સ્થાપના કરી. તેના કે મેટા પાયા ઉપર સભ્ય બનાવ્યા હતા. તેના સભ્યોને પૂજ્યશ્રી તે અભ્યાસ કરાવતા. ૧૮૮ Page #312 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ જૈન શાસનના રસિક આત્માઓ પિદા કરવાની કેવી. અદ્ભુત અને ઉદાર ભાવના પૂજ્ય શ્રીમાં હતી તે ઉપરોકત પ્રસંગે જોતા દેખાઈ આવે છે. નગરશેઠ શ્રી ચીમનલાલ લાલભાઈ, નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણીલાલ, શ્રી છેટાલાલ લલ્લુભાઈ ઝવેરી, શ્રી ભેગીલાલ મંગલદાસ, શ્રી તારાચંદ લસણીયા, શેઠ. જેસિંગભાઈ હઠીસિંગ, શેઠ પ્રતાપસિંહ મેહનલાલભાઈ, શેઠ વાડીલાલ સારાભાઈ, (વી. એસ. હોસ્પીટલવાળા) શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ, શેઠ દલપતભાઈ મગનલાલ, શેઠ પુરૂષોત્તમદાસ મગનલાલ, શેઠ જેસિંગભાઈ કાળીદાસ શેર દલાલ, શેઠ લાલભાઈ ભેગીલાલ, શેઠ ચન્દુલાલ. જેસીંગભાઈ, શેઠ જગાભાઈ ભેગીલાલ, શેઠ અમુભાઈ રતનચંદ વગેરે વગેરે હતા. આ બધાય કેષ્ઠિવ પૂજ્યશ્રીના પરમભક્ત હતા અને આજીવન રહ્યા હતા પૂજ્યશ્રીના ઉપદેશથી સ્થપાયેલ “શ્રી જૈન તત્ત્વ વિવેચક સભા” ના માધ્યમ દ્વારા. તેઓ અનેક વિધ શાસન પ્રભાવના ધર્મ-પૂણ્ય કાર્યો કરતા અને કરાવતા હતા. ૧૮૯ Page #313 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ કિરણું ઓગણીસમું. વિશિષ્ટ કાર્યોની પરંપરા આપણા ચરિત્રનાયકશ્રીનું ત્રણ વર્ષ પછી અમદાવાદ માં આગમન થયું. પાંજરાપોળને ઉપાશ્રયે આ ચાતુર્માસ પૂજ્ય મુનિ શ્રી નેમવિજયજી મહારાજ પધાર્યા છે. એ સમાચાર આખાયે અમદાવાદની પોળ–પિળે તત્ત્વ જિજ્ઞાસુ શેતાએ જાગૃત થયા. જિનવાણીનું અમૃત પીવા દૂર દૂરથી આવવા લાગ્યા. કલાક સુધી જિનવાણીનું અમૃત પી પી ને વ્રત-નિયમ ધારણ કરી જીવન સાર્થક કરવા લાગ્યા. આમ પૂજ્યશ્રીના પ્રભાવક ઉપદેશથી અનેકાનેક સત્કાર્યો થતા રહ્યા. કાળ વીતતો રહ્યો અને વિ. સં. ૧૯૫૬નું ચોમાસું અમદાવાદમાં પુરૂં થયું. વિ. સં. ૧૯૫૭માં પૂજ્યશ્રીએ ભાગવતી દીક્ષા કેટલી સ્વ-પર ઉપકારક છે, તે વિષય ઉપર ત્યાગ-વૈરાગ્ય ઝરતાં વ્યાખ્યાને આપ્યા. - ૧૯૦ Page #314 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ આ એ કાળ હતું કે જ્યારે દીક્ષા બાબતમાં જૈનેમાં પણ ખાસ રૂચિ નહેાતી જાગી. તે જોઈને પૂજ્યશ્રી ચિંકયા અને ફરમાવ્યું કે, નાનકડા એક કુટુંબના મટીને તમે આખા વિશ્વના બનશે ત્યારે વિશ્વ ત્રણ અદા કરીને સર્વ કર્મથી મુક્ત થઈ શકશે. દીક્ષા એટલે અ૫ને છેડીને પરમને સ્વીકાર કરો, તે તથા જિનેશ્વર શ્રી વીતરાગ પરમાત્માની સર્વ જીવહિતકાર આજ્ઞા સાથે ત્રિવિધ નાતો બાંધવે તે. પૂજ્યશ્રીના આવા અનેક વ્યાખ્યાનોએ તાવ ઉપર કરિયાતાનું કામ કર્યું. અનેક ભાઈ-બહેનના દિલમાં દીક્ષા પ્રત્યે અનન્ય આદર- સદ્દભાવ પેદા થયો હતે. એક યાદગાર પ્રસંગ. અમદાવાદના આ ચાતુર્માસમાં ફતાસાની પિળના રહીશ શ્રી મનસુખમામાના નામે ઓળખાતા શ્રાવક એક કરેને લઈને પૂજ્યશ્રી પાસે આવ્યા. એ છોકરે તેમને ત્યાં રહેતો હતો. એની તેજવિતા અને ભવ્યતા જોઈને તેમને વિચાર આવ્યું કે, જો આ છોક શ્રી જેસીંગભાઈ જેવા શેઠને ત્યાં હાઇ તે તેને સારો વિકાસ થઈ શકે. આથી તેઓ તેને શ્રી જેસીંગભાઈ શેઠના ઘેર મૂકવા માટે લઈ જતા હતા. શેઠનું ઘર જેસીંગભાઈની . -વાડીમાં હતું. તેમાં જવાને માર્ગ પાંજરાપોળ થઈને ૧૯૧ Page #315 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ : પણ નીકળતું હતું. એટલે તેઓ પૂજ્યશ્રીને વંદન કરવા માટે ઉપાશ્રયે આવ્યા તેમની સાથે છોકરો જોઈને પૂજ્યશ્રીએ પૂછ્યું: “આ છોકરે કેણ છે ?” પૂજયશ્રી સાથે શ્રી મનસુખભામાં વાત કરે છે. મનસુખભાઈએ કહ્યું “આ છોકરે પાટણન છે. ગરીબ અને અનાથ છે. પણ તેનું ભાગ્ય સારું જણાય છે. માટે તેને હું શેઠ જેસીંગભાઈને ત્યાં મૂકવા જાઉં છું.” હજી આટલી વાત થઈ ત્યાં જ પેલે છોકરે બોલી ઊઠે “મને અહીં જ રહેવા દ્યો ને, અહીં જ રહેવાનું મને ઘણું મન થાઈ છે.” મહાપુરુષની સંગતિના-દર્શનના પ્રભાવનું આ વલંત ઉદાહરણ છે. એ બાળકે પૂજ્યશ્રીને આ પૂર્વે કદીપણ જોયેલા નહિ, ઉપાશ્રયે કયારે ય આવેલે નહિ, અને છતાંય તે કહે કે, મારે અહીં રહેવું છે ત્યારે એને પૂજ્યશ્રીને દશનને પ્રભાવ જ ગણાય ને ? ૧૯૨ WWW.jainelibrary.org Page #316 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ખંભાતની “જગમ પાઠશાળા ના વિદ્યાર્થીઓ ત્યાં જ હતા. તેમાંના શ્રી દલસુખભાઈ કસ્તુરચંદે એ બાળકનું અહીં ઉપાશ્રયે રહેવાનું મન જાણીને કહ્યું : “ભલેને આ છોકરે અહીં રહે. ઘણું ભણશે, ને અમારા કાર્યમાં ઉપયોગી પણ થશે.” આ સાંભળીને મનસુખ–મામ તે છેકરાને ત્યાં ઉપાશ્રયે જ મૂકીને ગયા એ છે કરે પણ રાજીથી ત્યાં રહીને શકિત અનુસાર બધાનું કામ હોંશપૂર્વક કરી આપવા લાગ્યો વિદ્યાર્થીઓ માટે ચાલતાં રસોડામાં તે જમતા. એ ખૂબ ભેળે હતે. ઘણીવાર વિચિત્ર અને સોને રમૂજ પડે તેવા પ્રશ્નો પૂછતે : “આ સૂરજ ભગવાન દિવસે જ કેમ ઊગે છે ? સાંજે પાછો ભાગીકેમ જાય છે? આ ચંદ્ર રાત્રે જ કેમ ઉગે છે ? દિવસે કેમ નથી દેખાતે ? ” ઈત્યાદિ. તેને અક્ષરજ્ઞાન જરાપણ નહોતું. શ્રી દલસુખભાઈ તેને નિવૃત્તિના સમયમાં બારાખડી વિ. શીખવાડતા. એક વાર દલસુખભાઈને એની પરીક્ષા કરવાનું મન થયું. તેમણે પિતાની પથારી તળે ચેડા પૈસા મૂકી રાખ્યા. અને સાવ અજાણ હોય તેમ અન્ય કાર્યાર્થે લાગી ગયા. પેલા છોકરાએ જેવી તેમની પથારી ઉપાડી કે નીચેથી પૈસા નીકળ્યા. તરત જ તે દેડતે દલસુખભાઈ પાસે ગયે. અને તેમના હાથમાં પૈસા આપતાં ૧૩ ૧૯૩ Page #317 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ કહ્યું કેઃ “કાકા ! તમારી પથારી નીચે આ પૈસા પડી રહ્યા હતા.” આ જોઈને દલસુખભાઈ વગેરેને તેની નિખાલસતા અને પ્રમાણિકતા માટે ખુબ સંભાવ થયે. ચોમાસુ પૂરું થયા પછી એક દિવસ પેલે કરે પૂજ્યશ્રીને કહે : “મને દીક્ષા ન આપે ?” પૂજ્યશ્રીએ સમિત વદને જવાબ આપ્યો : “ભાઈ ! તું હજી બાળક છે. દીક્ષા લેવી એ સહેલી વાત નથી.” કેવી એ અજાણ બાળકની ભાવના ? દીક્ષા એટલે શું? તેની એને ખબર નથી. દીક્ષા લેવાથી શું ફાયદો થાય ? તેની એને સમજણ નથી. છતાંય એ કહેતા હિતે કે “મને દીક્ષા આપે.” પૂર્વ ભવના ઉત્તમ સંસ્કાર જ એની પાસે એ વચનો બોલાવી રહ્યા હશેને ? વિ. સં. ૧૯૫૭ સેદરઢા ગામના ત્રિભવનદાસ નામના એક શ્રાવક પૂજ્યશ્રી પાસે દીક્ષા લેવા આવ્યા. તેમને દમને વ્યાધિ હતો. આ કારણથી પૂજ્યશ્રીએ તેમને કહ્યું : “તમારે તમારી શારીરિક અનુકુળતાને વિચાર કરવા જોઈએ. સંયમમાં આચાર-વિચારની અનેક પ્રકારની વિકટતા હોય છે. રેગને લીધે એ આરાધનામાં વિક્ષેપ ન થાય એ વિચારીને તમારે દીક્ષાની વાત કરવી ઉચિત છે.” ત્રિભોવનદાસ કહેઃ “કૃપાળુ! હું દરેક પ્રકારને ૧૯૪. WWW.jainelibrary.org Page #318 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ વિચાર કરીને જ આપની પાસે આવ્યો છું. અને હવે એ જ ભાવના છે કે સાધુપણામાં જ મારૂં શેષ જીવન વ્યતીત થાય.” - આમ તેમને પૂર્ણ દેરાગ્ય જેઈને પૂજ્યશ્રીએ તેમને દીક્ષા માટે સંમતિ આપી. આ વાત જાણીને પેલા છેકરાની ભાવના પ્રબળ બની. દીક્ષા માટેની ભાવના તે તેને પહેલેથી થયેલી. હવે તે વિશેષ દઢ બની. તેણે પૂજ્યશ્રીને કહ્યું: “પહેલાં હું આપની પાસે આવ્યો છું. માટે મારી જ દીક્ષા પહેલી થવી જોઈએ.” શ્રી દલસુખભાઈ મારફત હવે વાંચતાં લખતાં , શિ હતે. હોંશે હોંશે ધાર્મિક પણ ભણતે હતો, તેથી કેટલાંક સૂત્રો મુખપાઠ પણ કર્યા હતા. પૂજયશ્રીએ તેને સમજાવ્યું, પણ તે એકને બે ન જ થયે. તેણે તે જાણે દીક્ષા લેવાની હઠ પકડી. આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીએ તે તે આવ્યું તે દિવસથી જ પિતાના જ્ઞાન-ચક્ષુ વડે તેનામાં રહેલા જ્ઞાન-તેજને પારખી લીધેલું, તેથી તેની ઘણી વિનંતી થવાથી પૂજ્યશ્રીએ તેને પણ દીક્ષા લેવા સંમતિ આપી. આ એ વખતની વાત છે કે જ્યારે બાળ દીક્ષા પ્રત્યે હજી જનતાની રૂચિ સંપૂર્ણપણે નહોતી જગી, ૧૫ . Page #319 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ તેમાં પણ આવા બાળકની દીક્ષાથી તેા લેાકેા ભડતા હતા. એટલે સમયના પારખુ આપણા પૂયશ્રીએ તે બંનેને દીક્ષા આપવા માટે મુનિવર શ્રી આન ંદસાગરજી મહારાજ તથા મુનિશ્રી સુમતિવિજયજી મહારાજને ત્યાં કાસિંદ્રા ગામે મેકલાવ્યા. ત્યાં અનેને દીક્ષા આપવામાં આવી, શ્રી ત્રિભોવનદાસનું નામ મુનિશ્રી ઋદ્ધિવિજયજી રાખીને, તેમને શ્રી સુમતિવિજયજીના શિષ્ય કર્યાં, અને પેલા બાળકનું નામ મુનિશ્રી યાવિજયજી રાખીને તેમને પૂજ્યશ્રીના શિષ્ય કરવામાં આવ્યા. દીક્ષા સમયે તેની ઉંમર ૯ વર્ષની હતી. દીક્ષા આપ્યા પછી અને નૂતન-દીક્ષીતાની સાથે પૂજ્ય મુનિ શ્રી સુમતિવિજયજી મહારાજ થોડા સમય અન્યત્ર વિચરીને ચામાસા પહેલા અમદાવાદ પૂજ્ય ગુરૂ ભગવ'તની નિશ્રામાં આવી ગયા. દીક્ષા લીધા પછી તે આાલ મુનિશ્રી યશવિજયજી સુંદર ક્ષયાપશમના બળે બહુજ ચેડા સમયમાં વિદ્વાનોની હરાળમાં ગણાવા લાગ્યા. વિ. સં. ૧૯૫૭ ના વર્ષે શેઠ મનસુખભાઈ તરફથી પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં વાઘણ પાળના શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી તથા શ્રી સ`ભવનાથજીની (સંભવનાથની ખડકીવાળા) એ અને દેરાસરમાં પ્રતિષ્ઠા મહામહોત્સવપૂવક થઈ હતી. ૧૯૬ Page #320 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ આ અને પ્રતિષ્ઠા પછી શ્રી મનસુખભાઈ શેઠની જાહેાજલાલી તેમજ ઉન્નતિ દિનપ્રતિદિન વધતી જ રહી. બાળ મુનિશ્રી પ્રત્યે શ્રી મનસુખભાઈ શેઠને ખુબ સદભાવ હતા. જ્યારે જ્યારે ઉપાશ્રય આવે ત્યારે બાળ મુનિવર્ય પાસે ખાસ ઘેાડીવાર બેસે અને વાતચીત કરેજ. કાંઈક ઉપદેશ આપે! સાહેબ ! કાંઈ કામકાજ છે? રમુજી સ્વભાવથી રાજી થાય. # શેઠશ્રી મનસુખભાઈ તથા ઝવેરી છોટાલાલભાઈ વિગેરે મળીને આપણા ચરિત્રનાયકશ્રીને વિનંતિ કરતા કે, આપ આગમસૂત્રના જોગ પૂજ્ય પં. શ્રી દાવિજયજી મહારાજ પાસે ચેગેાદ્વહન કરી લે, પણ પૂજ્યશ્રી એ માટે કહેતા અવસરે બધુ થશે. અમદાવાદમાં આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીની પ્રશસા દિવસે દિવસે વધતી જતી હતી. એઓજસ પુણ્ વ્યાખ્યાનમાં પણ દરેક પાળમાંથી તત્વ રૂચિવાળા શ્રોતાઓ આવતા. અને નવુ નવુ કાંઈક મેળવીને જતા. અઠ્ઠાઈ મહાત્સવા-પ્રતિષ્ઠાએ વિગેરે માટે પૂજ્યશ્રીને પેાતાના આંગણે પધારવા વિન ંતિએ કરતા. પૂજ્ય મહારાજશ્રી પણ સહુને આવકારીને સતેષ પમાડતા. મહાપુરૂષો સદાય પરોપકાર પરાયણ હોય છે તેથી ધરૂચિ પ્રગટ કરવાની પ્રેરણા આપતા હોય છે. ૧૯૭ Page #321 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ A 1. GES : કિરણ વીસમું....... ગદ્વહન માટે આમંત્રણ આપણું ચરિત્રનાયકશ્રીના દિન-પ્રતિદિન વધતાં પૂણ્ય પ્રભાવથી અને અનેક સદ્દગુણોથી આકર્ષાઈને પૂજયશ્રીના મેટા ગુરૂભાઈ ભાવનગર બિરાજતા તે ગીતાર્થ શિરોમણિ પૂજ્ય પંન્યાસ શ્રી ગંભીરવિજયજી ગણિવર મહારાજે વિચાર્યું કે, “મુનિશ્રી નેમવિજયજી ને સવ આગમોના ગદ્વહન કરાવીને ચગ્ય પદે સ્થાપન કરવા એ મારું કર્તવ્ય છે.” આ સમયે આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રી અમદાવાદના-પારાપોળના ઉપાશ્રયે બિરાજતા હતા. તે વિ. સં. ૧૯૫૭ની સાલ હતી. ભાવનગરના આગેવાન શ્રી ગિરધરલ ૩ આણંદજી પૂન્ય પંન્યાસ શ્રી ગંભીરવિજયજી મહારાજને પત્ર લઈ અમદાવાદ આવ્યા. અને પૂજ્યશ્રીને જણાવ્યું કે, “સાહેબ, પૂજ્ય પંન્યાસજી મહારાજે આપને ભાવનગર પધારવાનું કહેવરાવ્યું છે. સાથે કહ્યું છે. મારી અવસ્થા હવે ૧૯૮ Page #322 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પુખ્ત થવા આવી છે. તમને (આપશ્રીને) યેાગદ્વહન કરાવવાના છે, માટે સાહેબ! આપ વિહાર કરી ભાવનગર પધારો.’” વધુમાં શ્રી ગિરધરભાઈ એ કહ્યું : સાહેબ ! પૂજ્ય પન્યાસજી મહારાજે આપશ્રીને ખાસ કહેવરાવ્યું છે કે, “આપણા પૂજ્ય ગુરૂદેવ શ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજ મને આજ્ઞા ફરમાવી ગયા છે કે, “તેમવિજયજીએ ચેાગ વહેવા, ને તારે વહેરાવવા.” આ સાંભળીને ગગદીત થતાં પૂજ્યશ્રીએ કહ્યુ... કે, “આ ગુરુ આજ્ઞા તા મારે શિરસાવધ છે. ચોગેન્દ્વહન સિવાય સમર્થ પૂ. સાધુ ભગવંતા પણ પૂજ્યતમ શ્રી આગમશાસ્ત્રોના પડન-પાર્ડનમાં સીધા પ્રવેશ કરી શકતા નથી. ચેાગાનૢહન એ જ્ઞાનના દ્વારાને ખેલવાની ઉત્કૃષ્ટ આધ્યાત્મિક ક્રિયા છે. તેમાં તપપૂર્વક વિધિથી ઉત્કૃષ્ટ પ્રકારની ક્રિયાઓ અપ્રમત્તપણે કરવી પડે છે. પૂ. પં. શ્રી ગ ંભીરવિજયજી મહારાજ તરફની સૂચના સાંભળીને પૂજ્યશ્રીને આનંદ થયા; પણ ભાવનગર સુધી વિહાર કરવા જેટલી અનુકુળતા ન હેાવાથી આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીએ શ્રી ગિરધરભાઈને ખેલાવીને હ્યુ' : “ ભાઈ ! પૂજ્યપાદ પન્યાસજી મ. ની સૂચના ૧૯૯ Page #323 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ યથાથ છે, સમયસરની છે, પણ ભાવનગર અવાય એટલી તખીયતની અનુકુળતા ન હોવાથી હું હાલમાં વિહાર કરી શકું તેમ નથી તે! તમે ભાવનગર જઈ પૂજય પન્યાસજી ભગવંતને મારા વતી વિનતી કરીને કહેજો અમદાવાદ પધારે તે અહુ જ સારૂ થાય.'' ભાવનગર પહોંચીને શ્રી ગિરધરભાઇએ પૂજયશ્રી વર્તી પૂ. પંન્યાસજી ભગવંતને સ` વિગતે વાત કરી, t કે, શાસનરાગી મહાત્માઓને અંગત અમ' હાતે નથી, દેશ-કાળની પરિસ્થિતિના તેએ અભ્યાસી હાય છે, લાભાલાભના પણ પૂરા જાણકાર હાય છે. આપણા ચિરત્રનાયક પૂજ્યશ્રીને જવાબ લઈને શ્રી ગિરધરભાઈ ભાવનગર ગયા. ત્યાર પછી તરત જ પૂજ્યશ્રીએ પ્રેરણા કરીને શેઠ શ્રી મનસુખભાઈ, અનેરી છેટાલાલભાઈ અને બીજા ભાઈએ વિગેરે કેટલાક અમદાવાદના આગેવાન શ્રાવકાને ભાવનગર પૂજ્ય પંન્યાસજી મહારાજને વિનંતી કરવા માકલ્યા, પૂજ્ય પંન્યાસજી મ. ની વિદ્વતા અને ગીતા તા તે સમયે જૈન આલમમાં ખૂબ પ્રસિદ્ધ હતી. તેએશ્રી અમદાવાદ તરફ કદી વિચરેલા નહિ દાવા છતાં તેઓશ્રી પ્રત્યે શ્રી સંઘને –લેાકાને અખુટ સદભાવ હતા. અમદાવાદ ના શ્રી સઘની ગ્રહ ભરી વિન'તી હાવાથી લાભા– ૨૦૦ Page #324 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ લાભને વિચાર કરીને પૂજ્ય પંન્યાસજી વિગેરે મુનિ ભગવંતો સાથે અમદાવાદ તરફ વિહાર કર્યો. રસ્તામાં નાના મોટા અનેક ગામો આવતા ત્યાંના જેનેને જિનવાણીના અમૃતપાન કરાવતા કરાવતા અનુકામે તેઓશ્રી સરખેજ પધાર્યા. વિહાર કરતાં સાધુ ભગવંતો ચરિત્રનાયક પૂજયશ્રી સંઘના આગેવાને પૂજ્ય પંન્યાસજી મહારાજની ઘણી જ આતુરતાપૂર્વક રાહ જોતા હતા. સરખેજ પધારવાના ખબર મળતાં જ પાંજરાપોળના ઉપાશ્રયેથી પૂજ્યશ્રી આદિ મુનિવર સરખેજ સુધી સામે ગયા. બીજે દિવસે અમદાવાદના ઘણા આગેવાને શ્રી મનસુખભાઈ છોટાભાઈ ઝવેરી વગેરે ઘણા શ્રાવકે સરખેજ પહોંચ્યા અને વંદન કરી સુખશાતા પૂછી. પૂજ્ય પંન્યાસજી મહારાજને પ્રવેશ મહોત્સવ Page #325 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ અમદાવાદના શ્રી સધે ખુબ આખરથી હાથી લાવી, દબદબાપૂર્ણાંક સામૈયા સાથે કર્યાં. પૂજ્ય શ્રી ખુટેરાયજી મહારાજ પૂજ્ય શ્રી સૂલચંદજી મહારાજ આદી ઉજમફાઈની ધ શાળાએ ઉતરતા હોવાથી પૂ. પંન્યાસજી મહારાજે પણ પ્રથમ મંગલાચરણુ ત્યાં વાઘણપાળે કર્યુ. પછી ત્યાંથી પાંજરાપાળે પધાર્યા, અને વિ. સ', ૧૯૫૭નું ચાતુર્માસ પાંજરાપેાળના ઉપાશ્રયે પૂ. પન્યાસજી મહારાજ સાથે સહુએ કયું. આપણા ચિરત્રનાયકપૂજ્ય શ્રી પૂ. પન્યાસજી મ.ની પાવન નિશ્રામાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, શ્રી આચારાંગ સૂત્ર વિગેરેના આગમસૂત્રના યેાગેદ્વહનના ઉલ્લાસભાવે આરબ કર્યાં. પૂજય પંન્યાસશ્રી ગભીરવિજયજી મહારાજ પૂજયશ્રીને યોગાદહન કરાવે છે. ૨૦૨ Page #326 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ચાતુર્માસ- ઉતર્યા પછી પૂજ્ય પં. શ્રી ગંભીર વિજયજી મહારાજના પાવન હસ્તે ભાવનગરવાળા શાહરજીવનદાસ સવચંદ તથા ડાયાલાલભાઈ તથા એક ધોલેરાવાળા ભાઈ એમ ત્રણ મુમુક્ષુઓને દીક્ષા આપવામાં આવી. અનુક્રમે તેમના નામ મુનિશ્રી નવિજયજી રાખીને પૂજ્યશ્રીના શિષ્ય કર્યા. બીજા બે મુનિશ્રી કાન્તિવિજયજી તથા મુનિશ્રી કુમુદવિજયજી નામ રાખી બંને મુનિશ્રી મણિવિજયજી મહારાજના શિષ્ય કર્યા. (આ મુનિશ્રી મણિવિજયજી મહારાજ પૂજ્ય આનંદ સાગરજી મહારાજના સાંસારિક-અવસ્થાના મેટા સગા ભાઈ થતા હતા.) વિ. સં. ૧૯૫૮નું ચાતુર્માસ પણ અમદાવાદમાં જ થયું. આ વર્ષ દરમ્યાન શ્રી કલ્પસૂત્ર શ્રી મહાનિશિધ સૂત્ર વગેરે આગામેના યોગ આપણું ચરિત્રનાયક પૂજ્ય શ્રીએ વહી લીધા. " અનેકાનેક શાસન શેભાને એક એકથી વિશિષ્ટ કાર્યો થયાઃ ૧૫૮ની સાલમાં પાલિતાણું બિરાજતા પૂજ્ય મુનિશ્રી દાનવિજ્યજી મહારાજ ક્ષયના વ્યાધિથી અષાડ સુદી ૧૩ ના રોજ શ્રી ગિરિરાજ અને નવકાર મંત્રનું સ્મરણ કરતાં કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. આથી આપણા ચરિત્રનાયકશ્રીને અપાર ખેદ થયે. પૂજચશ્રીને પિતાના વિદ્યાદાતા ગુરૂને વિયોગ થયે. * Page #327 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ઝવેરીશ્રી ટાલાલ લલુભાઈ વિદ્યાશાળા ઉપશ્રયના આગેવાન ટ્રસ્ટી હતા. તેઓને આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીના ઉપર પૂજ્યભાવ હતો. પૂજ્યશ્રીના અનેક ભકતમાંના એક અનન્ય ભક્ત હતા. તેમણે ૧૯૫૮નું ચાતુર્માસ-પરિવર્તન પિતાના ઘેર કરાવ્યું. ત્યાંથી તેઓ પૂજ્ય ગુરૂદેવેને વિદ્યાશાળાના ઉપાશ્રયે લઈ ગયા. ત્યાં પૂજ્ય પંન્યાસજી ગંભીરવિજયજી અને ચરિત્રનાયક પૂજ્યશ્રીએ મુહપત્તિ હાથમાં રાખીને વ્યાખ્યાન વધ્યું. બાદ પાંજરાપોળ પધાર્યા. શ્રી જિનવાણીના અંગભૂત શ્રી આગમ-શાસ્ત્રના ગહન રહીને આત્મસાત કરવાની ક્ષમતા ગદ્વહનની આધ્યાત્મિક પ્રક્રિયા સિવાય પ્રગટતી નથી એ હકિકતને લક્ષ્યમાં રાખીને પિતે સમર્થ અભ્યાસી હોવા છતાં પૂજ્યશ્રીએ અનેરા ઉલાસથી ગોઠહન કર્યા. - આ ચોમાસામાં પાંજરાપોળ પાઠશાળાનું કામ મંદ પડી ગયું. તેના કારણે તપાસીને પૂજ્યશ્રીએ "વિચાર્યું કે ધાર્મિક સાથે વ્યાવહારિક શિક્ષણ અપાય તે જ પાઠશાળા બરાબર ચાલશે. પૂજ્યશ્રીએ શ્રી મનસુખભાઈ શેઠને એ માટે વ્યવસ્થિત પ્રેરણું કરી, તેના ફળ સ્વરૂપે મનસુખભાઈ શેઠ તરફથી ધાર્મિક સાથે વ્યાવહારિક શિક્ષણ આપતી જેન શાળા ખેલવામાં આવી. તેમાં ધાર્મિક શિક્ષક તરીકે જંગમ પાઠશાળામાં ભણુને Page #328 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ તૈયાર થયેલા શ્રી ઉમેદચંદ રાયચંદભાઈ ખંભાતવાળાની નિમણુંક કરી. , જૈન પાઠશાળા ! સમ્યગ શ્રતની પરબ છે. તે સદા ચાલુ રહે તે જ રાગ-દેષના તાપથી તપેલા જીવને સાચી શાતા મળતી રહે એ મુદ્દો સદા પૂજ્યશ્રીના દયાનમાં રહે અને તેને અમલ કરાવવામાં પૂજયશ્રીએ દરેક સમયે પુરી જાગૃતિ દાખવી છે. આપણા ચરિત્રનાયક પૂજયશ્રીએ શ્રી ભગવતીસૂત્ર સિવાયના તમામ આગના જેગ વહી લીધા. આમ અમદાવાદના શ્રી સંઘને પૂજ્યશ્રીની ઊંડી શાસ્ત્ર-સૂઝ, શાસન નિષ્ઠા, આત્મ જાગૃતિ, સચ્ચારિત્ર મગ્નતા, સત્કાર્ય–તપરતા વગેરેને સારે લાભ મળે, તેના કારણે આજે પણ અમદાવાદના શ્રીસંઘના આગેવાને ભારતભંરના શ્રી સંઘોમાં–શાસન સેવામાં આગવું સ્થાન ધરાવે છે તેમજ શાસ્ત્રીય મર્યાદાએનું પાલન કરવા તથા કરાવવામાં દઢતા દાખવી રહયા છે. વળી જડવાદના ઝેરી પવનને ખાળવાનું દેવત પણ અવસરે દાખવી રહ્યા છે એ બધે પ્રભાવ . આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીને જ છે. એમ અનેક અનુભવીઓનું કથન છે. અમદાવાદમાં આજે પણ એટલે કે વિ. સં. ૨૦૪૧ ૨૦૫ Page #329 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ની સાલમાં પ્રૌઢ ઉંમરના (૫૦-૬૦ કે ૭૦ વર્ષની આસપાસના) શ્રાવક મહાનુભાવાને કહેતા-લતા સાંભ- - નીએ છીએ કે, “ સાહેબ ! અમે શેઠશ્રી મનસુખભાઈની સ્કુલમાં ધાર્મિક અને વ્યવડ઼ારીક અભ્યાસ કર્યાં છે તેના ચેગે સામાયિક, પ્રતિક્રમણ-પરમતારક શ્રી જિનેશ્વરની પૂજા ચૈત્યવદન સદા કરીએ છીએ અને શ્રાવકને નહિ ખાવા ચેચ-અભય વસ્તુઓથી સદાને માટે દૂર રહ્યા છીએ, તેમજ જૈન ધર્મ પ્રત્યે અમને પૂરે-પૂરી શ્રદ્ધા છે. આ બધા પ્રભાવ શ્રી મનસુખભાઈની સ્કુલના છે, જે જાણે છે તે તે કહે છે કે, જૈન સમાજ ઉપર શાસન સમ્રાટશ્રીને અસીમ ઉપકાર થયેલ છે, આજકાલના જૈન સંતાનોને-બાળકોને જોઈને અમે પારાવાર દુ:ખ–ખેદ પામીએ છીએ. કેવા વિચિત્ર જમાને આવ્યે છે કે, આજે અમારા વ્હાલા બાળકોને ક ંઇજ કહીએ તે! સમજવા કે માનવા તૈયાર નથી. ખાણીપીણી અને રહેણી-કેણીમાં ઘણા ઘણા ફેર પડયા છે. કરીએ ? કયાં જઇને અટકશે ? આપણા બધાના આ ખાખતમાં પૂછ્યું પહોંચતા નથી એટલે આપણે પાતળા પૃચવાળા છીએ, તેથી આપણી કોઈ ઈચ્છા બર આવતી નથી. ૨૦૬ For Private & Personal Use Qnly Page #330 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ માત્ર . . . કિરણ એકવીસમું. મહાન ગુરૂના મહાન ભકત વિ. સં. ૧૯૫૮ ના અમદાવાદના માસા પછી ઝવેરી થી છોટાલાલ લલુભાઈ એ પૂ. પંન્યાસ મહારાજ તથા આપણું ચરિત્રનાયકશ્રીની પૂનિશ્રામાં શ્રી સિદ્ધચલજીનો છ'રી પાળતો સંઘ કાઢો, તેમાં બે હજાર ભાવિક હતા. સંઘ સરખેજ, સાણંદ, વીરમગામ, વઢવાણ, લીંબડી થઈ રસ્તામાં વચ્ચે આવતા નાના મોટા ગામમાં જિન મન્દિરના જિર્ણોધ્ધાર, જીવદયા વગેરે સાતે ક્ષેત્રમાં પિતાની પૂણ્ય-લીને વાપરતા વાપરતા, દીન દુખી જીવાની અનુકંપા કરતા-અન્નદાન અને વસ્ત્રદાન આપતા આપતા શ્રી સંઘ અનુક્રમે પાલિતાણા આવી પહોંચે. - પાલિતાણાના શ્રી સંઘે શ્રી સંઘનું ભવ્ય સામૈયું કરી શ્રી સંઘનું બહુમાન કર્યું. શ્રી સંઘના યાત્રિક આજનો દિવસ મહાન માની ભાવવિભેર બન્યા ૨૦૭ Page #331 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ - - *** * = એ : - - Gre - A. RAM - :: -તાલ - -- --- - - k ' છ'રી પાળતા સંઘનું અમદાવાદથી પ્રયાણ હતા. સૌના મનમાં એક રટણ હતું. અમે ગિરિરાજ ઉપર ચઢી દાદાને ભેટી જીવન સાર્થક કરીએ. એકી અવાજે મુખથી સો બોલતાં બોલતાં– “એકેક ડગલું ભરે, શત્રુ જા સામે જેહ રીખવ કહે ભવ, કોડના કામ અપાવે તેહ.” પૂજ્યપાદ ગુરૂ ભગવંતોની સાથે શ્રી તીર્થાધિરાજની ભાલ્લાસ પૂર્વક યાત્રા કરી શ્રી સંઘના સઘળાય યાત્રિકે દાદાના દર્શન-વંદન પૂજા કરીને પાવન થયા, અને પિતાને કૃતકૃત્ય માનવા લાગ્યા. પૂજ્ય ગુરૂદેવોના પવિત્ર હસ્તે સંઘવી શ્રી છોટાલાલભાઈ ઝવેરી સહકુટુંબે “તીર્થમાળ) ૨૦૮ Page #332 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પહેરીને ફરી ફરીને પ્રભુજી દર્શન આપજે એવી શુભ ભાવના ભાવતા, અમદાવાદ તરફ ઉલ્લાસભાવે વિદાય થયા. - છરી પાલતા સંઘમાં પગે ચાલતા સ ઘ ભાવવાની ભૂરિ ભૂરિ અનુદના કરીને જીવન સવ સ્તરે ઉચ્ચતા પ્રદાન કરવાની શ્રેષ્ઠ તાલીમ મળે છે, માટે જ યુગયુગથી તેનું મહમ્ય જળવાઈ રહ્યું છે. માટે જ કહ્યું કે સોરઠ દેશમાં સંચર્યો. ન ચઢ ગઢ ગિરનાર, શેત્રુંજી નદી નાહ્ય નહીં એને એળે ગયે અવતાર.” પૂજ્ય પંન્યાસજી તથા આપણા ચરિત્રનાયક વગેરે પૂજ્ય ગુરૂદેવે ભાવનગર તરફ પધાર્યા. ભાવનગરના શ્રી સંઘે ભવ્ય સામૈયું કર્યું. આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રી - - કે - કરી છે. આ હજી ! છે ? = " ઉં હas . - શ્રી સાથે કરેલું પૂજયશ્રીનું સામૈયું ૧૪ ૨૦૯ ." Page #333 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ એ ભાવિકોની વિનંતીથી વ્યાખ્યાન ચાલુ રાખ્યું, ઓજસ પુર્ણ વ્યાખ્યાન સાંભળીને ભાવવિભોર થતા રહ્યા. અહીં અષાડ સુદ ૧૦ ને શુભ દિવસે મહુવાના શેઠ શ્રી કમળશીભાઈના સુપુત્ર મુમુક્ષુ શ્રી સુંદરજીભાઈને ૧૬ વર્ષની યુવાન વયે ધામધુમથી દીક્ષા આપી. તેમનું નામ મુનિ શ્રી દશનવિજયજી રાખીને પૂજ્યશ્રીના શિષ્ય કર્યા. બીજા એક વૈષ્ણવભાઈને દીક્ષા આપી. તેમનું નામ મુનિ શ્રી પ્રતાપવિજયજી રાખીને તેમને પણ પિતાના શિષ્ય કર્યા. ' સંવત ૧૯૫૯નું ચોમાસું આપણું ચરિત્રનાયક પૂજયશ્રીએ પૂ. પંન્યાસજી મ. સાથે ભાવનગરમાં કર્યું. આ ચોમાસામાં પૂજ્ય પંન્યાસજી મહારાજે આપણું ચત્રિનાયક પૂજ્યશ્રીને પંચમાંગ શ્રી ભગવતીસૂત્રના મોટા વેગમાં પ્રવેશ કરાવ્ય. સરચારિત્રવંત પૂજ્યશ્રી આગવા તત્વષ્ટા હતા. વાતાવરણમાંથી સારા-નરસા બનાવેની હવાને અગાઉથી પકડી શકતા હતા. અહીં પણ તેઓશ્રીને વાતાવરણમાં ગરબડ હોવાની ગંધ આવી ગઈ. સર્ગિક નિરીક્ષણ અને અનુમાન શક્તિથી પ્લેગને (Plage) ઉપદ્રવ થાય . એ સંભવ છે. તેમ લાગ્યું. પૂજ્ય પંન્યાસજી મહારાજને વિનંતિ કરી કે, ૨૧૦ Page #334 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ સાહેબ! અહી લેગ થવાને પૂરેપૂરો સંભવ છે, એમ મને લાગે છે. માટે આપશ્રીની ઈચ્છા હોય તે આપણે અન્યત્ર જઈએ.” પૂજ્ય પંન્યાસજી મહારાજે કહ્યું : “કાંઈ વાંધે નહીં આવે, તમે તે બહુ બીકણ લાગે છે.” અવસરે જોયું જશે. ખરેખર, થોડા જ દિવસોમાં રોગચાળો ફાટી નીકળશે એવી આગાહી આપણું ચરિત્રનાયકશ્રીને થઈ અને માસુ બેસતાં જ પ્લેગના રોગે ભાવનગરમાં દેખાવ દીધો, રોગને ભોગ બનીને માન તથા પશુઓ મરવા માંડ્યા. પૂજ્ય પંન્યાસજી મહારાજ અને સહુવતી મુનિરાજના યુગ ક્ષેમની જવાબદારી મારા માથે છે. એ હકીક્તને સ્વીકાર કરીને આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીએ સર્વ સાધુઓ સહિત વરતેજ મુકામે વિહાર કર્યો. શાસ્ત્રીય મર્યાદા એવી છે કે ચોમાસામાં સવા જન સુધી જવાય, પણ આ ગામ તે ભાવનગરથી ફક્ત ૩ ગાઉ (પણ જનના અંતરે જ) હતું. અષાઢ પુરો થયે. શ્રાવણના સરવરિયા શરૂ થયા. શહેરમાં પ્લેગને રોગ વધવા લાગ્યું. પિતા પોતાની સગવડે આજુબાજુના ગામમાં લેકે જવા લાગ્યા. વરતેજમાં પણ પ્લેગ પ્રસર્યો, પૂજ્ય પંન્યાસજી મ. ના બે શિષ્ય ૨૧૧ Page #335 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ તથા પૂજ્ય શ્રી મણિવિજયજી મ. ના એક એમ ત્રણ મુનિરાજે પણ પ્લેગની ઝડપમાં આવ્યા. આ જોઈને પૂજ્ય પંન્યાસજી મ. આદિ ચિંતા કરવા લાગ્યા. તેઓશ્રીએ આપણું ચરિત્રનાયકશ્રીને બોલાવી, પિતાની ચિંતા વ્યક્ત કરી: “આ બિમાર સાધુઓની સાર-સંભાળ તમે કરે. તેમને તમારી પરેપુરી દેખરેખ નીચે રાખે.” તહતિ” સાહેબ ! કહી પૂજયશ્રીએ વાત્સલ્યભરી દેખરેખ શરૂ કરી, તાત્કાલિક ઉપચાર થવાથી ત્રણે મુનિવરો ડા સમયમાં સાજા થઈ ગયા. તે પછી આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રી પતે એકાએક તાવથી ઘેરાયા. શ્રી ભગવતીસૂત્રના મોટા યોગ તો ચાલુ જ હતા. તેમાં વળી તાવ ભળવાથી પૂજ્યશ્રીને શારીરિક નબળાઈ વર્તાવા લાગી. પૂ. શ્રી મણિવિજ્યજી મહારાજે અમદાવાદ શેઠ મનસુખભાઈને આ સમાચાર જણાવ્યા. અમદાવાદમાં શ્રી મનસુખભાઈને આ સમાચાર મન્યા એટલે તેમની ચિંતાને પાર ન રહ્યો. તેમણે ભાવનગરના શ્રી સંઘને તાર કર્યો તેમજ ત્યાંના પિતાના પરિચિત નિષ્ણાત ડોકટરને પણ તાર કરીને જણાવ્યું કે, “તમે મારા ખર્ચે તરત વરતેજ જાઓ.” તેમજ વરતેજ ૨૧૨ Page #336 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ તાર કરીને પૂજ્યશ્રીના આરોગ્યના સમાચાર કલાકેકલાકે મોકલવા જણાવ્યું અનેક તાર કરવા છતાં ગુરૂભકત મનસુખભાઈનું દિલ ઊંચું રહેવા લાગ્યું મન ઠરીને ઠામ ન થયું બેચેની વધવા માંડી. આ બાજુ પૂજ્યશ્રીને તાવ જ્યાં સુધી ઉતરે નહીં ત્યાં સુધી શેઠને સમાચાર પણ શું આપવા ? એ પ્રશ્ન થઈ પડ ! એક દિવસ રાતમાં ૮૦ જેટલા તાર પૂજ્ય શ્રીની તબીયતના સમાચાર પૂછવાના તાર આવ્યા. તાર માસ્તર પણ નવાઈ પામી ગયા કે આ મહારાજ સાહેબ છે કોણ? કે જેમની તબીયત પૂછાવવા આટલા બધા તાર એક શેઠના આવે છે ? એ તે નવાઈ જ પામી ગયે. એ અરસામાં તેમના એકના એક પુત્ર શ્રી માણેકલાલભાઈ (માકુભાઈ) પણ માંદગીમાં પટકાયા. હતા. ડો. શ્રી જમનાદાસની સતત સારવારથી તેમની તબીયત છેડા દિવસમાં કંઈક સુધારા ઉપર આવી એટલે શેઠે ડેાકટરને કહ્યું: “તમે આજે જ વરતેજ જાવ અને પૂજ્ય ગુરૂ - મહારાજની તબીયત સુધરે ત્યાં સુધી ત્યાં જ કાજે.” ડોકટરે કહ્યું : “શેઠ સાહેબ! માણેકભાઈની સારવાર છોડીને ત્યાં જવાનું મને ઠીક લાગતું નથી.” ૧૧૩ Page #337 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ શેઠે લાગણીભીના શબ્દોમાં કહ્યું : “ડોકટર ! ધર્મના પ્રભાવથી મારે માણેક સાજો થઈ જશે, છતાં એની સાથે મારી લેણાદેણી ઓછી નીકળે અને એના શરીરને કંઈ થાય તે, તે ફક્ત મને અને મારા કુટુંબને દુઃખકર થશે, પણ પૂજ્ય ગુરૂમહારાજશ્રીના પુણ્યદેહને કંઈ થશે તે તે સમગ્ર ભારતના શ્રીસંઘ અને શાસન માટે દુઃખકર થશે. માટે તમે અબઘડી વરતેજ જાવ.” શ્રી મનસુખભાઈની ગુરૂભક્તિથી ડોકટર દંગ થઈ ગયા. સવાલ જવાબમાં ઉતર્યા સિવાય તરત જ વરતેજ ગયા. પૂજ્યશ્રી તે કઈ દવાને ઉપચાર કરતા ન હતા. ચરિ' એ જ અમોઘ ઉપાય સમજતા. ડોકટર આવ્યા અને પૂજ્યશ્રીનો પરિશ્રમજન્ય તાવ બીજે જ દિવસે ઉતરી ગયે. આથી પૂજય પંન્યાસજી મ. તથા ડોકટરના ખબર તારથી જાણી શેઠ શ્રી નિશ્ચિત થયા. જૈન શાસનના પરમ ભક્તિવંત શ્રાવક ભારતના એક કંડપતિ છેટ શાવકની કેવી અનન્ય ગુરૂભક્તિ આપણને જોવા મળે છે ! દેવ, ગુરૂ, અને ધર્મ ઉપર કેવી દઢ શ્રદ્ધા હશે? શાસનના હિતની કેવી અદભૂત લાગણી તેમના દિલમાં હશે, તે આ પ્રસંગ ઉપરથી. સમજી શકાય છે. આવી અસાધારણ, જેને જેટે ન જડે એવી ભવ્ય ગુરૂભકિત, ખરેખર ! આપણા સૌના * ૧૧૪ Page #338 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ માટે અનુકરણીય જ છે. આવા ગુરૂદેવ અને ગુરુભકતોને સુગ થાય છે ત્યાં સકળ શ્રીસંઘની જાહોજલાલી અને શાસનની પ્રભાવના અને દીપી ઉઠે છે. કરે રોજ નક ') : એક { S' -' -- ર ભાવનગરથી વિહાર કરીને વળા પધાર્યા વરતેજમાં ચોમાસુ પૂરું કરીને પૂજ્ય પંન્યાસજી મ. વગેરે મુનિવયે વિહાર કરી વળા (વલભીપુર) પધાર્યા. નક જ આ જ ક + જ જ ક ર જ % જ અદ - મનને નિર્બળ બનવા દેવું નહિ. એક ક્ષણ પણ જે મનની નિબળતા થઈ તે તેથી તમારા જીવનની ઉચ્ચ આકાંક્ષાઓ અને આશાઓ પર એક * પાણી ફરી વળે છે માટે મનેવિગ્રહ કરતાં શીખે. શ: ૬ * * * * * * ઝ જ ન જ શક * * એક * * * * ' ૧૧૫ Page #339 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ તા r, કિરણ બાવીશમું.. ગણિ-પંન્યાસપદ પ્રદાન મહોત્સવ આજે વળાના નામે ઓળખાતું આ ગામ પ્રાચીન કાળે વલભીપુરના નામે જગપ્રસિદ્ધ હતું. આજે પુનઃ વલભીપુર નામે ઓળખાય છે. તેને પરિવર્તન કરાવવામાં આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીની અમૂલ્ય પ્રેરણા હતી. - પૂજ્યશ્રીના અંગે–અંગમાં છલકાતી પાવનકારી ચારિત્રની પ્રભાથી વલભીપુરના ઠાકોર સાહેબ શ્રી વખતસિંહજી ઉપર ઊંડી અસર થઈ. હતી. તેથી તેઓ પૂજ્યશ્રી પ્રત્યે અંતરિક સદભાવ ધરાવતા થયા. - હવે પૂજ્યશ્રીના “શ્રી ભગવતીસૂત્રના જેગપુર્ણ થવા આવ્યા હતા. તેની અનુજ્ઞા સ્વરૂપ ગણિપદ પંન્યાસપદ પૂજ્યશ્રીને આપવાના હતા. એ નિમિત્તે મહોત્સવ વલભીપુરની શ્રી સંઘની તથા ઠાકોર સાહેબની અત્યંત વિનંતીથી વળામાં જ ઉજવવાનો નિર્ણય થયે. અમદાવાદથી શેઠ મનસુખભાઇએ વળાનાં ૨૧૬ Page #340 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ શ્રી સંઘને લખી જણાવ્યું કે, “પદવી પ્રદાન પ્રસંગે અઠ્ઠાઈ મહેત્સવ, અષ્ટોત્તરી રાત્ર, તેમજ સમવસરણની ભવ્ય રચના વગેરે બધું મારા તરફથી કરવાનું છે.” એટલું જ નહિ, પણ એની વ્યવસ્થા કરવા માટે વળાના નામદાર ઠાકરને અતિ પરિચયવાળા શા. જેશીંગભાઈ ઉજમશીને પહેલેથી વળા મેકલી આપ્યા. તેઓએ ત્યાં.. જઈને બધી તૈયારીઓ કરી. આ વાતની ભાવનગરના શ્રી સંઘને જાણ થઈ સંઘના આગેવાને એ વિચાર્યું કે, “બધા આદેશ મનસુખ ભાઈ શેઠે લઈ લીધા છે. એક જ નવકારશીને બાકી રહે છે, એ આદેશ આપણે વેલાસર લઈ લઈએ, નહિં તો આપણે રહી જઈશું. એટલે તરત જ તેમણે વળ જઈને વળાના શ્રીસંઘ પાસે પંન્યાસપદવીના દિવસની નવકારશીની માગણી કરી અને આદેશ લઈ લીધો. કાર્તક વદમાં મહોત્સવને આરંભ થયો. ભાવનગર, તલાજા, મહુવા દાઠા વગેરે અનેક ગામનાં આગેવાને Oા બહુ મોટી સંખ્યામાં શ્રાવકે આવવા લાગ્યા અમદાવાદથી નગરશેઠનું કુટુંબ, શેઠ હઠીસીંગ કેશરી સીંગનું કુટુંબ, શેઠ લાલભાઈ દલપતભાઈ, શેઠ મનસુખ ભાઈ ભગુભાઈ વિગેરે અનેકાનેક સદગૃહસ્થ આવ્યાં. સોના મનમાં આપણે પૂજ્ય ગુરૂદેવને પદવી મળશે તેને હષ અને - ૨૦૧૭* Page #341 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ઉલાસ કેઈ અનેરે હતે. બાહ્ય આડંબરના રંગ કરતાં ય હસ્યામાં ઉમંગની ચમક હંમેશાં કઈ અનેરી હોય છેબહારને ભભકે એની આગળ ઝાંખે દેખાય તે સ્વાભાવિક છે. અમદાવાદથી વળા આવ્યા પછી મનસુખભાઈ શેઠને નવકારશીને આદેશ ભાવનગરવાળા લઈ ગયા છે. તેની જાણ થઈ. શેઠ નવાઈ પામ્યા આ શું ? તેમણે વળાના શ્રી સંઘને વિનંતી કરતાં કહ્યું: “આ મહાસવ બધું મારા તરફથી થાય અને નવકારશી બીજા કરે, એ વ્યાજબી ન ગણાય માટે નવકારશીને આદેશ મને જ મળ જોઈએ.” વળાના શ્રીસંઘના આગેવાને કહેવા લાગ્યા : શેઠ સાહેબ ! એક ધણુને આદેશ અપાઈ ગયા પછી અમારાથી ફેરવી ન શકાય. આ૫ ભાવનગરવાળાને સમજાવે. તેઓ સમજે તે જ આપને આદેશ મળે.” શેઠે તરત જ ભાવનગરવાળાને બોલાવ્યા અને સમજાવ્યા પણ પેલા લેકે શાન સમજે ? માંડ માંડ મળેલે આ ભક્તિને લાભ કેણુ જ કરે? તેમણે તે “ના” કહી. શેઠ સાહેબ મેટા વિચારમાં પડી ગયા. તેમણે વળાના આગેવાન ગૃહ શા. કલ્યાણશી નરશી, ગુલાબ ૨૧૮ Page #342 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ચંદ જીવાભાઈ અને કલ્યાણજી ભીમા વગેરેને કહ્યું : “તમે કઈ માર્ગ શોધી કાઢે. આદેશ તો મને જ મળવું જોઈએ.” - એ બધા ભેગા થઈ વિચાર કરતાં, એક માર્ગ મળી ગયે. શેઠને તેમણે કહ્યું : “શેઠ ! એક ઉપાય છે. ભાવનગરવાળાએ એક ટંકની નવકારશીને આદેશ લીધે છે. જે કઈ બે ટંકને આદેશ માગે તે એક ટંકવાળાને આ દેશ રદ થાય.' , આ સાંભળી શેઠ હર્ષમાં આવી ગયા અને પછી તે શી વાર ! કેમને પૂછવાનું હતું? શેઠે વળા શ્રીસંઘની પાસે બે ટંકની નવકારશીના આદેશની માંગણી કરી. એટલે સંઘે તેમને આદેશ આપે. શેઠની ભાવના ફળી. તેમના હર્ષને પાર ન રહ્યો. ભાવનગર શ્રી સંઘના આગેવાને આ સમાચાર . જાણે મનમાં થયું કે અમે લાભથી વંચિત રહ્યા. ઉત્કટ ગુરૂભકિતના આદર્શ સમા શ્રી મનસુખભાઈ શેઠે આ મહોત્સવને સઘળે લાભ લીધે. બે ટંકની નવકારશી પણ પિતાના તરફથી કરી. ધન્ય છે તેમના દિલની અમીરાતને ધન્ય છે તેમની સાચી ભકિતને ! Page #343 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ વિ. સં. ૧૯૬ના કારતક વદ ૭ ના શુભ દિવસે શુભ ચોઘડિયે પૂ. પંન્યાસજી મહારાજ શ્રી ગ ંભીરવિજચજીએ ચતુવિધ શ્રી સંઘની સાખે સ પૂ` મંગલ-ક્રિયા કરાવવા પૂત્ર આપણા ચરિત્રનાયક શ્રી મુનિ શ્રી તેમ વિજયજી મહારાજ સાહેબને સર્વાનુયોગમયી ‘શ્રી ભગવતીજી' નામના પાંચમાં અંગની અનુજ્ઞા સાથે ગણિપદ્મવી અપણુ કરી અને સકળ સંઘના શ્રી સ ́ઘના જયનાદથી ગગન ગાજી ઉઠ્યું. વાતાવરણમાં હર્ષ છવાઇ ગયેા. આપણા પૂજ્યશ્રીને પદવી પ્રાત કરે છે ત્યારપછી માગસર સુદ ૩ ના દિવસે પૂજ્ય પંન્યાસજી મહારાજે પૂજ્યશ્રીને પંન્યાસ પદવીથી વિભૂષિત કર્યાં. અને આપણા ચરિત્રનાયકશ્રી હવે પૂ. પંન્યાસજી શ્રી નેમવિજયજી ગણિવર્ય બન્યા. ૨૨૦ Page #344 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પાત્રતાને કશું જ દુર્લભ નથી. બધું સુલભ છે. પૂજયશ્રીની ગણના તે કાળના મુનિ સમુદાયમાં પ્રથમ પંકિતના બહુશ્રુત ગીતાર્થ અને ગુણવાન મુનિ પ્રવર તરીકે થતી હતી એટલે આ પદવી એ તેઓશ્રીની પાત્રતાનું યથાર્થ શાસ્ત્રીય બહુમાન હતું. ભાર વધે તેમ આ વધુ નીચે નમે તેમ આ પદવીઓ વડે વિભૂષિત થયા પછી પૂજ્યશ્રી અધિક વિનપ્રતાપૂર્વક શાસનને સમર્પિત થયા. વ્યક્તિગત અહમને ઓગાળીને શ્રી જિનાજ્ઞા મય જીવનના આદર્શ બન્યા. • પદવીને મહત્સવ ઉજવાયા બાદ વળાના શ્રી સંઘે પૂજય ગુરૂદેવેને જિનાલયની પ્રતિષ્ઠા કરવા માટે ખૂબ આગ્રહપૂર્વક વિનંતી કરી. આ જિનાલય પૂજય ગુરૂદેવ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના ઉપદેશથી નિર્માણ કરવામાં આવ્યું હતું. તેથી પૂ. પંન્યાસ શ્રી ગંભીરવિજયજી મ. તથા આપણું ચરિત્રનાયકશ્રી નૂતન પં. શ્રી ને નેમવિજયજી મ. આદિ મુનિ ભગવંતોના હસ્તે એજ વર્ષમાં દેરાસરની બહુ ધામધુમથી પ્રતિષ્ઠા થઈ. એ વખતે પરોપકારી પૂ. ગુરૂદેવ મુનિ શ્રી વૃદ્ધિચન્દ્રજી મ. ની ભવ્ય મૂર્તિની પણ ત્યાં પ્રતિષ્ઠા કરવામાં આવી. ત્યાર પછી પૂજ્ય પંન્યાસજી શ્રી ગંભીરવિજયજી મહારાજશ્રીએ ભાવનગર તરફ વિહાર કર્યો.' આપણા ચરિત્રનાયક પૂજ્ય પંન્યાસશ્રી મહારાજે ૨૨૧ . Page #345 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ વળામાં મુનિશ્રી આનંદસાગરજી મ. પેાતાના ગુરૂભાઈ મુનિશ્રી પ્રેમવિજયજી મ. તથા પોતાના શિષ્ય મુનિશ્રી સુમતિવિજયજી મ. એ ત્રણે મુનિભગવંતે ને પાંચમાંગશ્રી ભગવતીજી સૂત્રના યાગમાં પ્રવેશ કરાવ્ચે, ધોલેરા શ્રી સ ંઘની વિન ંતીથી પૂજયશ્રી સહપરિવાર વળાથી વિહાર કરીને ધોલેરા પધાર્યા. શ્રીસ ઘે પૂજ્યશ્રીનુ ભવ્ય સ્વાગત કર્યું. ધોલેરા શ્રીસંઘ ઉપર પૂજ્ય ગુરૂદેવ શ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજ સાહેબને પરમ ઉપકાર હતા. અહીંના દેરાસર ઉપર નૂતન ધ્વજદંડનું આરોપન કરવાનું હાવાથી તે નિમિત્તે શ્રી સ`ઘે આપણા ચરિત્રનાયકશ્રીની પાવનનિશ્રામાં મહાત્સવ ઉજવવાનું નકકી કર્યું. વજદંડના ચડાવા લેનાર પુરૂષોત્તમભાઈને આજ સુધી કોઈ સંતાન ન હતું. આ ધ્વજદંડ ચઢાવ્યા પછી તેમને એ સતાન થયા, તેથી તેમને ધમ ઉપર અનન્ય શ્રદ્ધા થઇ. ઉત્તરાત્તર ધર્મકાર્યમાં વધુ ધન વાપરવા લાગ્યા. ધોલેરામાં પૂજ્યશ્રીના વરદ હસ્તે વળા નિવાસી શ્રી ગિરધરલાલ નામે શ્રાવક્રની દીક્ષા થઈ, તેમનુ નામ મુનિ શ્રી સિદ્ધિવિજયજી રાખી. તેમને પેાતાના શિષ્ય કર્યા. તેઓ જીવનપર્યંત વિનય અને ભકિતમાં તત્પર રહ્યા. અમદાવાદ શ્રી સંઘના આગેવાને ધોલેરા આવીને આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીને પાંજરાપોળ અમદાવાદ ૨૨૨ Page #346 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ અમદાવાદના આગેવાનો અને પ્રાયશ્રી પધારવાની ખુબ આગ્રહપૂર્વક વિનંતી કરી. તે વિનંતી સ્વીકારીને પૂજ્યશ્રી કેઠ-ગાંગડ બાવળા વિગેરે ગામોને પાવન કરતા અમદાવાદ પધાર્યા. અહીં ત્રણે મુનિવર્યોને મહત્સવપૂર્વક જેઠ સુદ ૧૩ ને ગણી પદવી અને અષાઢ સુદી ૧૦ ના રોજ પંન્યાસ પદવી આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીના પાવન હસ્તે થઈ. અનુક્રમે પંન્યાસશ્રી આનંદસાગરજી ગણિ, પંન્યાસશ્રી પ્રેમવિજયજી ગણિ પંન્યાસશ્રી સુમતિવિજયજી ગણિ તરીકે પ્રસિદ્ધ થયા. સંવત ૧૯૬૦નું ચાતુર્માસ પૂ. પં. શ્રી સાગરજી મ. મુનિશ્રી મણીવિજયજી મ. આદિ સર્વ મુનિ ભગવતેએ અમદાવાદમાં સાથે કર્યું. આ ચાતુર્માસ અનેરા ઉત્સાહપૂર્વક થયું. અનેક નાના મેટા શાસનભાના કાર્યો થયા. પૂજ્યશ્રીને જોતાંવેંત પુણ્યશાળીઓને કઈને કઈ ૨૨૩ Page #347 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ધર્મકાર્ય કરવાનું શુરાતન ચઢી જતું. તેમ આ વખતે શ્રી વાડીલાલ જેઠાભાઈને પૂજ્યશ્રીની નિશ્રામાં શ્રી સિદ્ધાચળજી મહાતીર્થને છરી પાળતે સંઘ કાઢવાનું શુરાતન ચઢયું. પૂજ્યશ્રીએ તેમના શૂરાતનને થાબડયું. શ્રી વાડીલાલ જેઠાલાલભાઈએ આપણા ચરિત્ર નાયક પૂજ્યશ્રીને વિનંતી કરતાં કહ્યું : “ આપશ્રીની પાવન નિશ્રામાં છરી પાળા સંઘ કાઢવાની ભાવના છે, આપ સાથે પધારવા કૃપા કરે અને સારું મૂહુર્ત કાઢી આપે.” ભકતની વિનંતી ધ્યાનમાં લઈને સારું મૂહુર્ત કાઢી આપ્યું અને તેમની શુભ નિશ્રામાં ધામધુમથી અમદાવાદ થી સંઘ નીકળે, તે સંઘમાં પિતાના કેટલાક શિષ્ય સાથે પૂજ્યશ્રી અને પંન્યાસ શ્રી આનંદસાગરજી ગણિ, મ. તથા પૂ. મુનિ શ્રી મણિવિજયજી મ. પિતાના શિષ્ય સાથે પધાર્યા. છ'રી પાળતે શ્રી સંઘ ચતુર્વિધ સંઘ સરખેજ, સાણંદ વિગેરે રસ્તામાં આવતા ગામમાં દેવદર્શન વંદન કરતાં. ઉત્સાહપૂર્વક સંવ ગામમાં સાતે ક્ષેત્રમાં પૂર્યની લક્ષ્મીને વાપરતા અને દરેક ગામમાં ઢેરોને ચારે નંખા વતા ગરીબોને અન્ન અને વસ્ત્રો આપતાં આપતાં ઠેરઠેર મુકામે કરતાં કરતાં અનુક્રમે શ્રીસંઘ પાલિતાણું પહોંચે. - ૨૨૪ Page #348 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સરિભ પાલિતાણામાં શ્રી સંઘનું ભવ્ય સામૈયું થયું. પૂજ્યપાદ ગુરૂ ભગવંતે અને યાત્રિકે શ્રી તીર્થાધિરાજ ઉપર ચઢતા ચઢતા ભાવપૂર્વક ગાતા બોલતા કે, “આંખડીએ રે મેં આજ શત્રુજય દીઠ રે, સવા લાખ ટકાનો દહાડે રે, લાગે મને મીઠા રે, સફળ થયે રે મારા મનને ઉમાહે, વહાલા મારા ભવનો સંશય ભાંગ્યો રે, નરક તિય ગતિ દુર નિવાર, ચરણ પ્રભુજીને લાગ્યો રે, આંખડીએ રે મેં આજ, શ્રી શત્રુંજયે દીઠો રે. આવી ભાવના ભાવતા યાત્રિકે એ યાત્રા કરી મનુષ્ય જન્મ કૃતાર્થ કર્યો. સીએ ભાવ ભકિતથી પ્રભુજીની પૂજા સ્તવના કરી અપૂર્વ લહાવો લીધે. પૂજ્યપાદ પૂજ્ય ગુરૂદેવ શ્રીને પવિત્ર હસ્તે ઉત્સાહ પૂર્વક “તીર્થમાળા પહેરી સંઘવી કુટુંબ કૃત્કૃત્ય થયું અને ધન્યતા અનુભવી. કરે છે રીતે જ પૂર્વ તીય માળા પહેરી ૧૫ ૨૨૫ Page #349 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ કિરણ ગ્રેવીસમું તીર્થની આશાતનાનું નિવારણ તીરથની આશાતના નવિ કરીએ.” કે એ પંકિતએ પૂજ્યશ્રીને શ્વાસછવાસ સમાન હતી. એટલે નાના-મોટા કેઈ તીર્થની આશાતના તેઓ શ્રી સાંખી લેતા નહીં. તે પછી ત્રિભુવનમાં અજોડ એવા શ્રી સિદ્ધાચલજી મહાતીર્થની આશાતના કરનાર ચમરબંધીને પણ પાઠ ભણાવ પડે તો ભણાવવામાં લાગી રે કચાસ ન રાખવી એવે પૂજ્યશ્રીને નિત્યપદેશ હતો. તિર્થાધિરાજ શ્રી શત્રુંજય Page #350 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સાક્ષ કુદરતને કરવું ને એવોજ એક ચમરબંધીને પાઠ ભણાવવાને પ્રસંગ ઊભે થયે. . વાત એવી બની કે, પાલિતાણું રાજ્યના રાજા શ્રી માનસિંહજી જૈનેની લાગણીને દુભવવાના આશયથી દાદાની યાત્રાના બહાને પગમાં બૂટ પહેરીને ગિરિરાજ ઉપર ચઢતા અને બૂટ કાઢયા સિવાય જ દાદાના દરબારમાં જતા. * મહાતીર્થ અને તીર્થપતિની આવી આશાતના અવગણના કયે સ્વમાન જૈન સાંખી શકે ? છતાં શાંતિપ્રિય જેનોએ તાર, ટપાલ, સંદેશા વગેરે દ્વારા રાજાને સમજાવવાના ઘણું ઘણા પ્રયત્ન કર્યા. જેમ વધતે ગયે. તેમ રાજા વધુ વિફરતા ગયા. તીર્થની આશાતના વધુ કરતા ગયા. આ સમય દરમ્યાન આપણું ચરિત્રનાયક પૂજયશ્રી અમદાવાદથી શેઠ વાડીલાલ જેઠાલાલભાઈના છ'રિ પાલતા શ્રી સંઘમાં પધારેલા. અને હાલ પૂ. પાલિતાણામાં બિરાજતા હતા. એટલે ભારતના સમસ્ત વેતામ્બર મૂર્તિપૂજક શ્રી જૈન સંઘનું પ્રતિનિધિત્વ ધરાવતી શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિએ પૂજ્યશ્રીની સલાહ લેવા આવ્યા. ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું. શ્રી તીર્થાધિરાજની થતી આશાતનાથી હું અપાર વ્યથિત છું. મને એક २२७ Page #351 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ અજબના જ મજાવતા છ 2 પૂર્વના એ ક્ષણ પણ ચેન પડતું નથી. તેમ છતાં અહીંના રાજવીને સમજાવવાના આપણે પ્રયત્ન આપણી શ્રેષ્ઠ પરંપરા મુજબના જ રહેવા જોઈએ. - આપણે સમજાવતા છતાં નહિ સમજે તે સમજાવવાના બીજા રસ્તા પણ આપણને પૂર્વના મહર્ષિઓએ બતાવેલા છે, માટે પહેલાં તેમને મળે. સકળ શ્રી સંઘની વ્યથાથી વાકેફ કરે છે જવાબ આપે છે, તે સંભળે અને તે પછી નવે ન્યૂડ વિચાર. પૂજ્યશ્રીની સૂચના સ્વીકારીને પેઢીના પ્રતિનિધિઓ, અનેક આગેવાન શ્રાવકે સાથે રહીને રાજવીને સમજાવવાના પ્રયત્ન કર્યા, પણ રાજવી ન માન્યા. તીર્થરક્ષાને પ્રાણાધિક ગણનારા પૂજ્યશ્રીના માર્ગ દર્શન મુજબ તેઓશ્રીએ જી. જી. [Agent to the Governer General) ને સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કરતે તાર કર્યો તેમજ જૈનેની ધાર્મિક લાગણની સુરક્ષાની દાદ માગતે કેસ દાખલ કર્યો. શ્રી તીર્થાધિરાજની આશાતના અટકાવવી જ જોઈએ. આ સિવાય બીજા વિચાર કે અભિલાષા કોઈના દિલમાં ન હતી. પૂજય મુનિ શ્રી મણિવિજયજી મ. તથા આપણા ચરિત્રનાયકશ્રીના શિષ્ય પૂજય મુનિશ્રી દિધવિજયજી મ. આદિ મુનિ ભગવંતે પણ મહાતીર્થને આશાતના ૨૨૮ Page #352 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ માંથી બચાવવા માટે પ્રાણ-છાવરી કરવા તૈયાર થઈ ગયા હતા. જ્યાં જૈન સપૂત પિતાના પ્રાણ પ્યારા તીર્થની રક્ષા માટે-તીર્થની આશાતના અટકાવવા માટે પ્રાણ છાવર કરવા તૈયાર ન હોય? પણ સમયના પારખુ આપણું ચરિત્રનાયક પૂજયશ્રીએ સૌને વાર્યા; કારણ કે જૈનના રાજ્ય સાથેના સંબંધે વિશેષ બગડવા જોઈએ નહિ, તે માટે ખાસ તકેદારી રાખવાની હતી, વળી શ્રી આ. ક. ની પેઢી કાયદેસર પગલાં ભરી રહી હતી. જેને એ મારી સામે એ. જી. જી. (એજન્ટ ગર્વનર જનરલ) કેર્ટમાં કેસ કર્યો. એ જાણીને શ્રી માનસિંહજી મહારાજા ખુબ કે ધિત થઈ અગ્ય રીતે તીર્થની આશાતના વધુ કરવા લાગ્યા. જેથી જેમાં વાતાવરણ વધુ તંગ થવા લાગ્યું. - પાલિતાણાના શ્રી સંઘે ત્યાં રહેલા તમામ જૈનોની વિરાટ એક સભા આપણા ચરિત્રનાયક પૂજયશ્રીની નિશ્રામાં રાખી; તેમાં તમામ પૂજય સાધુ ભગવંતે તથા પૂજય સાધ્વીજી અને શ્રાવક-શ્રાવિકાએ વિશાળ સંખ્યામાં હાજર રહયા.. મહારાજાના પ્રતિકારની વિચારણા ચાલી અજીમગંજ નિવાસી બાબુસાહેબ શ્રી છત્રપતિસિંહ પણ આ સભામાં આવ્યા હતા, તેમણે ત્યાં જ શૌર્યતા પૂર્વક પ્રતિજ્ઞા કરી ૨૨૯ Page #353 -------------------------------------------------------------------------- ________________ શ્રી નામ સરિણ કે “ હું ભરસભામાં મહારાજાને ઉડાવી દઈશ પણ મારા પરમ પાવન પવિત્ર તીર્થાધિરાજની તલભાર–ડી પણ આશાતના નહિ થવા દઉં.” સના-જૈનેના તન-મનમાં એક જ ભાવને રમી રહી હતી કે પ્રાણના ભેગે પણ મહાતીર્થની આશાતના અટકાવવી જ જોઈએ. આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીએ અગમ બુદ્ધિથી ખુબ વિચારીને પૂ. પં. શ્રી આનંદસાગરજી મારાજ તથા પૂજ્ય મુનિ શ્રી મણિવિજયજી મહારાજ આદી કેટલાક મુનિભગવંતેને પાલિતાણાથી વિહાર કરાવીને ભાવનગર ની હદમાં રવાના કર્યા હતા. કદાચ રાજ્ય તરફથી કાંઈક * હેરાનગતિ થાય તો પણ એક સાથે સી મુકેલીમાં મુકાઈ ન જાય. અને અવસર પડે તે સકળ શ્રીસંઘમાં આજ બાજુ જાગૃતિ લાવી શકાય. પૂજ્યશ્રીએ એક ભાઈચંદભાઈ નામના બાહોશ અને હિંમતવાન શ્રાવકને બોલાવી તેને આ આખુય પ્રકરણ સમજાવીને હવે કેવા પગલાં લેવા તે સમજાવી દીધું. ભાયચંદભાઈ પણ પૂરા કાબેલ અને શૂરા હતા. આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીની સૂચના માત્ર જ તેમને બસ હતી. તેમણે તરત જ પિતાની કામગીરી આરંભી. દીધી. સર્વ પ્રથમ-મહારાજાએ ઈગારશાપીરના છાપરા– Page #354 -------------------------------------------------------------------------- ________________ શ્રા નામ સારસ ઓરડી માટે સામાન તે સ્થાને પહોંચાડયા વિગેરે બાબતના આપેલા આજ્ઞાપત્રની ઓર્ડરના કાગળીયા વિગેરે નકલે સિફતથી મેળવી હાથ કર્યા. તેમાં તે પકડાયા અને એકાદ દિવસ જેલમાં જવું પડયું, પણ નકકર પુરાવાના અભાવે બીજે દિવસે તે નિર્દોષ છુટી ગયા.. - ભાયચંદભાઈએ ત્યાર પછી પાલિતાણું અને આજુ બાજુના ગામમાં વસતા આયર કેમના ભાઈઓને ગુપ્ત રીતે ભેગા કરી. તેમને સમજાવ્યા કે નામદાર મહારાજા ઈગારશાપીરને બકરાંઓને ભેગ આપવા માગે છે, જે તમે નહીં ચેતે તે તમારા બધા બકરાં સાફ થઈ જશે; જે બકરાંએના આધારે તમારી આજીવિકા છે. એ જે આવી રીતે નાશ પામી જાય. તે તમારાં બાળબચ્ચાં શું ખાશે? ભાયચંદભાઈની વાત આયનાં મનમાં બરાબર ઠસી ગઈ, એટલે ભાયચંદભાઈ આયરોને પૂજ્યશ્રી પાસે લઈ આવ્યા. પૂજ્યશ્રીને વંદન કરીને આયરોએ કહ્યું કે “ અમે અમારા બાળ-બચ્ચાં માટે પણ આવું અધમ કાય કદિ નહિ થવા દઈએ. માટે આપશ્રી એ બાબતમાં નિશ્ચિંત રહેજો.” પછી ત્યાંથી ગયા, અને અંદરોઅંદર નકકી કરીને કેઈ ન જાણે તેમ એક રાત્રે ગિરિરાજ ઉપર ઈંગારશાપીરના સ્થાનકે જુદી જુદી ૨૩૧ Page #355 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ દિશાએથી આવીને આયરે એકત્ર ક્યા; અને છાપરું તથા દીવાલ બાંધવા માટે જે ટેટ તરફથી આવેલ સરસામાન હતું, તેને પહાડની ખીણમાં એવી રીતે ગુમ કરી દીધું કે કોઈને ય એને પત્ત જ ન મળે. સામાન હોય તે ઓરડી બંધાય, તે બકરાને ભગ ચઢાવાય પણ એરંડીને સામાન જ ન હોય ત્યાં એરડી કયાંથી બાંધે? - એ. જી. જી. કેર્ટમાં દાખલ કરેલા કેસમાં શેઠા આણંદજી કલ્યાણજીની પેઢી જીતી ગઈ. રાજા હારી ગયા. ના. કોર્ટ તરફથી તેમને હુકમ થયો. “ જૈન તીર્થની તમામ આશાતના તત્કાલ બંધ કરે. . - આધી ભારતના સકળ શ્રી સંઘમાં આનંદ આનંદ વ્યાપી ગયે. બધા જેનોને પૂજ્યશ્રીની શાસન રક્ષા માટેની અપ્રતિમ લાગણી તેમજ સૂક્ષ્મ તાકાતને અનુભવ થયે. શાસનદેવના અદભુત પ્રભાવથી આ કાર્ય નિર્વિન પૂર્ણ થયું. તેમજ આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીની યુકિતઓ સાંગોપાંગ પાર પડી. - પૂજય પંન્યાસ શ્રી સાગરજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી મણિવિજયજી મહારાજ આદિ મુનિ ભગવંતેને ૨૩૨ Page #356 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સરભ જિનશાસન પ્રત્યે અપ્રતિમ રાગ હોવાથી આ મહાન કાર્ય સહુના સહકારથી સહજમાં શુભલક્ષી થયું. “કલી સંઘે શકિત ” તે આનું નામ ! સકલ સંઘે દાદાના દરબારમાં ઉલ્લાસભાવે પૂજા–મહત્સવ કર્યો. પિતાની પિઢીને થતું નુકશાન અટકાવવા માણસ આકાશ-પાતાળ એક કરે છે. તે જેના સહારે આપણે ઉજળા છીએ. જે ખરેખર તારક છે. ઉરચ આધ્યાત્મિક શકિતનાં કેન્દ્ર સમા છે. પરમતારક શ્રી જિનેશ્વરદેવ તેમજ પ્રભાવક મહર્ષિઓની ચરણરજથી પાવન થએલા છે. તે મહાતીર્થોની સર્વદેશીય સુરક્ષા માટે આપણે જરા જેટલી પણ કચાશ રાખીએ કે છે પરવાઈ કરીએ તે કેમ ચાલે? તારનારા જહાજમાં કેઈ છિદ્ર પાડવા પ્રયત્ન કરે, ત્યારે તેને એ સજજડ જવાબ આપ જોઈએ કે ફરી ગમે તેવો ચમરબંધી પણ એવી દુષ્ટ પ્રવૃત્તિ કરવાનું વિચાર પણ ન કરી શકે. મહાતીર્થની અશાતને દૂર કરવાનું મહાન કાર્ય પાર પાડીને પૂજ્યશ્રી મહુવા પધાર્યા. અહીં તેઓશ્રીના સંસારીપણાના પિતાશ્રી શ્રી લક્ષ્મીચંદભાઈ વયેવૃદ્ધ થયા હતા. તેમની વિનંતીથી પૂજયશ્રીએ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજના અષ્ટકનું વાંચન શરૂ કર્યું: ઝાકળને નામશેષ કરવામાં જે કામ સૂર્યના કિરણો Page #357 -------------------------------------------------------------------------- ________________ 7714 7/ પૂજા મહુવામાં વ્યાખ્યાન આપી રહયા છે. કરે છે તેજ રીતે મેહ, મિથ્યાત્વ અજ્ઞાન આદિને નાશ કરવામાં આ અષ્ટક કામ કરે છે તેના શ્રવણ-મનનથી શ્રી લક્ષ્મીચંદભાઈ તથા શ્રીસંઘના અનેક ભાઈ એને અપૂ શાતાને અનુભવ થયે. અંગત મમત્વથી પ્રેરાઇને જો મેં આ માન આત્માને ઘરમાં ગેાંધી રાખ્યા હાત તેા તે આજે જે કદાચ એક માટે વેપારી થયા હોત, પણ આજે જે ‘ ધ લાભ ’ શ્રી સંઘના હજારા-લાખા ભાઈ–અહેનેાને તેમજ જગતના જીવાને તેઓશ્રી આપી રહ્યા છે તેનાથી તેા બધા વંચિત જ રહી જાત ને? અને તે સઘળે દ્વેષ મને લાગત. આમ ચિ'તવીને શ્રી લક્ષ્મીચંદભાઈ એ પેાતાના ભૂતકાળના કાર્ય ... પ્રશ્ચાતાપ પૂર્વક આલોચના કરી. ૨૩૪. Page #358 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ તપ, જપ, પ્રતિકમણ, દર્શન-વંદન, સ્વાધ્યાય, પડિલેહણ વગેરે સાસ્ત્રોકત ક્રિયાઓ કરવામાં જાગૃત પૂજયશ્રી જ્યાં જ્યાં પગલાં કરતાં, ત્યાં ત્યાં સાતે ક્ષેત્રને સદા લીલાંછમ રાખવા માટે પ્રત્યેક ભાવિકને પ્રબળ પ્રેરણી કરતા. તેમજ શાસન કાજે તુરછ સ્વાર્થને ત્યાગ કરવાનો આદેશ આપતા. મહુવામાં ત્યાગ અને વેરાગ્યની ભરતી આપણને પૂજ્યશ્રી તળાજા, શિહોર, ધંધુકા થઈને અનુક્રમે અમદાવાદ પધાર્યા. - * % * * * * * જ ના * * * - - - - = 8 % % જ * * માત્ર પિતાને જ સુખની ચિતા ? - આપણું પોતાનું હિત વિશ્વના હિત સાથે સંકળાયેલું છે. અનાદિ ભવભ્રમણમાં સર્વ જીવે સાથે સર્વ પ્રકારના સંબંધ કર્યા છે પણ ધર્મ સંબંધ કર્યો નથી, સદાય સ્વરક્ષણની વૃત્તિ રાખી છે, ક્યારેય સર્વ રક્ષણની વૃત્તિ કેળવી નથી. માત્ર હું સુખી થાઉં', એવી તીવ્ર ઈચ્છા કરી છે. “જગતનાં સવ જ સુખી થાઓ” એ ભાવ ધર્યો નથી. જ ક ક ક શ સ ચ ન ર જ ર જ સ લ ક ન ક જ : ૨૩૫. * * * : જ Page #359 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સેરભ ఉండదడదడదడదడదడదడ 2009 કિ .. કિરણ ચોવીસમું ક્ષેત્ર સ્પર્શનાનું ગણિત વિ. સં. ૧૯૬૧નું ચોમાસું અમદાવાદ-પાંજરાપિળના ઉપાશ્રયે પુરૂં કર્યું. પૂજયશ્રી ભંયણ તીર્થે પધાર્યા. ભેંય તીર્થની યાત્રા માટે પધારતા રસ્તામાં કલોલ ગામ આવ્યું. ત્યાં પૂજ્યશ્રીએ સ્થિરતા કરી. બપોરના સમયે કેટલાક શ્રાવ કે વદન કરવા આવ્યા. શ્રાવક સાથે વાતચિત કરતા જાણવા મળ્યું કે, વર્ષો પૂર્વે અહી મૂર્તિપૂજક જૈનેના ઘણું ઘર હતા. અને શ્રી નેમિનાથજીનું ભવ્ય જિન મન્દિર હતું. ધીરે ધીરે શ્રાવકેની વસ્તી ઓછી થતી ગઈ. કેટલીય પ્રભુ મૂર્તિએ પિથા પુર વગેરે અન્ય સ્થાને લઈ જવાઈ. દેરાસર જીર્ણ અવસ્થામાં પડયું છે. તે દેરાસરવાળી જગ્યા શેઠ જેચંદ છેડીદાસના વારસદારોના કબજામાં છે. એ જેચંદભાઈના પુત્ર શેઠ ઘેલાભાઈ અને તેમના પૌત્ર શ્રી ગોરધનભાઈ અમુલખ, કે જેઓ હાલમાં ઢુંઢીયા ધર્મ પાળતા હતા. Page #360 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ તે ગોરધનદાસભાઈને પૂજ્યશ્રીએ બોલાવ્યા. તેમની પાસેથી બધી વાત જાણ પછી તેમને યુક્તિસર મૂર્તિપૂજાની મહત્તા અને આવશ્યકતા શાસ્ત્રાધારે સમજાવી. તેથી તેઓ અને બીજા કેટલાય સરળ પરિણમી ગૃહસ્થ પ્રતિબોધ પામ્યા. પિતાના કદાગ્રહને ત્યજી મૂર્તિ પૂજામાં શ્રદ્ધાવાળા થયા. ઘેડા દિવસોમાં તેઓને ઉપદેશ આપી. સધર્મમાં સ્થિર કર્યા. આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીએ કલોલમાં શ્રી નેમિનાથ ભગવાનના દેરાસરના જીર્ણોધ્ધાર માટે શેઠશ્રી જમનાદાસ ભગુભાઈને ઉપદેશ આપ્યો. તેમણે પૂજ્ય શ્રીને સદ્ઉપદેશ ઝીલી લઈ અને પિતાના સ્વર્ગવાસી. ધર્મપત્ની શ્રી સમરથબહેનના સ્મરણાર્થે સારી રકમ આપી જિનમન્દિર નિર્માણનું કાર્ય આરંભ્ય. ભોયણીતીર્થની યાત્રાએ પધાર્યા. મહા સુદ ૧૦ ને વર્ષ ગાંઠની ઉજવણીમાં હાજરી આપી. તીર્થાધિપતિ શ્રી મહિલનાથની ખુબ ભાવથી ભક્તિ કરી જીવન સાર્થક કર્યું. શ્રી મનસુખભાઈ ભગુભાઈ તરફથી દર સાલની જેમ નવકારશી થઈ. તે વખતે પૂજ્યશ્રીના હૃદયમાં ભક્તિની ઉર્મિ ઉછળતી હતી. એ વખતે આપણું ચરિત્રનાયકશ્રીએ શ્રીમલિલનાથ. પ્રભુનું એક સુંદર સ્તવન રચ્યું. ૨૩૭ Page #361 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ શ્રી મલ્લિનાથનુ સ્તવન (મારા માદેવીના નંદ...એ રાગ માતા પ્રભાવતીના નંદ, મલ્લિનાથ મહારાજા ભેાંયણી ભલે ખીરાજાજી, ઓગણીસે ત્રીસના વૈશાખે, પુનમ દિન ઉદ્યોત; કેવળ પટેલના ખેતરમાંથી, પ્રગટી જાગતી ન્યાત, માતા ૧ કુકવાય ને ભોંયણી વચ્ચે, વાદ થયા તે સામ; એક કહે પ્રભુને લઇ જઇએ, બીજા કહે અમ ગામ, માતા ર વૃદ્ધ કહે હવાદ કરે! નહી, પ્રભુ ઇચ્છા ત્યાં જાય; વગર અને ગાર્ડ સ્થાપ્યા, પણ ત્યાં અચરજ થાય. માતા ૩ કુકવાય ભણી કર્યાં ટડા, વચ્ચે ભાયણી આપ, વગર માદીયે ગાડુ ચાલ્યુ, એ પ્રભુના પત્તાપ, માતા ૪ ભેાંચણીમાં આવ્યાતા ઘરમાં, પધરાવ્યા પ્રભુ તામ; મલ્લિનાથને કાઉસ્સગીયા એ, વિધિ વીણ શ્યામ, માતા ધ ગામ ગામને હામ હામમાં, પ્રસર્યા પ્રભુ પ્રભાવ; જાત્રા નિમિત્તે સંઘ બહુ આવે, સહુ રકને રાવ, માતા ૬ પણ અઢારે પ્રભુને માને, આશ છે ભરપૂર; ચમત્કાર ક્રૃખીને દુનીયા, આવે પ્રભુ હજુર માતા ૭ ભુવન વેદ ભિકત શશી ૧૯૪૩ સે મહા સુદ દશમ શ્રીકાર; નવીન ચૈત્ય પ્રભુ શ્રીરાજ્યા, વહ્યા જય જયકાર, માતા ૮ નલિનિ ગુમ વિમાન બનાવ્યું; મનહર ૌય િવશાળ, મણિમય સ્થ`બની રચના કીધી,શીખરબંધ ઉજમાળ માતા ૯ ૨૩૮ Page #362 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ શીખર પતાકા ગગને ફરકે નભી કરે વિવાદ; શંગ જેવું જિનમન્દિર ચડી, ઉતર્યો તારા નાદ માતા ૧૦ કળિયુગમાં એ સાચા સાહેબ, દીન દુ:ખભંજન દેવ; પડછા પુરે ચિંતા ચૂરે, પ્રગટયો પ્રભુ સ્વમેવ માતા ૧૧ વરસે વરસે વરસગાંઠ દીન, મેદની ભલી ભરાય; શેઠજી મનસુખભાઈ તરફથી, સ્વામી વાતસલ થાય માતા ૨૧ ધ્યાન પ્રભુનું જે જન ધરશે, તો તે સંસાર; આધિ વ્યાધિ જશે ઉપાધિ, થશે સમાધિ સાર. માતા ૧૩ ચશ્મ ખંડ ભકિત શશી (૧૯૬૨) વરસે માઘ દશમ રવિવાર; વરસ ગાંઠ દિન સ્ત, વૃદ્ધિ નેમ અણગાર. માતા ૧૪ ભેંચણીથી અમદાવાદ પધાર્યા. શેઠ જેસિંગભાઈને (શ્રી હઠીસિંહ કેસરીચંદવાળા) ઉપદેશ આપી ઘીકાંટે શ્રી જેસિંગભાઈની વાડીમાં ભવ્ય જિન મન્દિર બનાવવાને ઉપદેશ આપ્યું. વાડીના ચેકમાં સંસાર સાગર તરવા માટે જાણે દિવાદાંડી જેવું શ્રી આદિનાથ પ્રભુનું ભવ્ય જિનમંદિર નિર્માણ કરવા શુભ કાર્યને આરંભ કરાવ્યું. ' વિ. સં. ૧૯૬૨ માં પૂજ્યશ્રીના પવિત્ર હસ્તે પાંચ મુમુક્ષભાઈઓની દીક્ષા થઈ. (૧). બલોલના રહેવાસી એક શ્રાવકને દીક્ષા આપી. - ૨૩૯ Page #363 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ તેમનું નામ મુનિશ્રી પ્રમાવિજયજી રાખી પાતાના પ્રશિષ્યના શિષ્ય કર્યાં. (૨) લીએદરાના વતની એક શ્રાવકને દીક્ષા આપી તેમનુ નામ મુનિશ્રી પ્રભાવવિજયજી રાખી પોતાના શિષ્ય કર્યાં. (૩) પેથાપુરના એક ભાઈને દીક્ષા આપી. તેમનુ નામ મુનિશ્રી શુભવિજયજી રાખીને પોતાના પ્રશિષ્યના શિષ્ય કર્યાં. · (૪) પાટણનિવાસી અમૃતભાઈના યુવાન પુત્ર ભીખાભાઈને દીક્ષા આપી. તેમનું નમ મુનિ શ્રી ત્રિજ્ઞાનવિજયજી રાખી સ્વશિષ્ય કર્યો. આ ચાર દીક્ષાએ અમદાવાદમાં આપી ત્યાંથી વિહાર કરી પૂજ્યશ્રી ખંભાત પધાર્યા. પૂર્વ ખંભાતમાં સ્થાપેલી જંગમ પાઠશાળા ચાલુ જ હતી તેના બુધ્ધિશાળી વિદ્યાથી એ દોઢ પુરૂષોત્તમદાસ પોપટલાલ, શેઢ દલસુખભાઈ કસ્તુરચંદ અને શ્રી ઉજમશીભાઈ ટાલાલ ઘીઆ વગેરે યુવાને પૂજયશ્રી પાસે અભ્યાસ માટે સતત આવતા પૂજ્યશ્રીના ઉપદેશથી આ હાંશિયાર વિદ્યાથી આ અને ખીજા કેટલાક વિદ્યાથી ઓએ ચૈત્ર માસની શ્રી નવ પદજીની શાશ્વતી એળા વિધિપૂર્વક એક ધાન્યના આંબેલ થી કરી. ૨૪૦ Page #364 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ત્ર માસની ઓળીની ભવ્ય આરાધના ખંભાત કરાવીને માતર પધાર્યા. આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રી શ્રી માતર તીર્થ પાસે મેલાવ નામનું ગામ હતું. ત્યાંના શ્રાવકેને ઉજમણું કરાવવું હતું. તે પ્રસંગે ત્યાં પધારવા માટે પૂજ્યશ્રી પાસે આવી ખૂબ આગ્રહથી વિનંતિ કરી. પૂજ્યશ્રીએ તે વિનંતી સ્વીકારીને તે તરફ વિહાર કર્યો. (૫) માગમાં “દેવા' મુકામે શાખ સુદ પાંચમે મુમુક્ષુ ઉજમશીભાઈ ઘીયાને દીક્ષા આપી. તેમનું નામ મુનિ શ્રી ઉદયવિજયજી રાખ્યું. પછી “દેવાથી મેલાવ” પધાર્યા. અને ત્યાં ખૂબ ધામધૂમથી ઉદ્યાપન મહત્સવ થ. મુનિશ્રી ઉદયવિજયજીની દીક્ષાના સમાચાર તેમના સંસારી કુટુંબીજનોને ખંભાત મળતાં તેઓ મેલાવ આવ્યા. અને મેહ-વશ થઈને તેમણે થડે કે લાહલ કર્યો. પૂજ્યશ્રીએ તેમને સમજાવ્યા. નવદીક્ષિત મુનિશ્રીએ સંપૂર્ણ મક્કમતા દર્શાવી એટલે કુટુંબીઓ શાન્ત થયા. તેમના કુટુંબીઓએ ખુબ આગ્રહ કર્યો કે, “મુનિશ્રીની વડી દીક્ષા ખંભાતમાં જ કરે.” પૂજ્યશ્રીએ પણ તેમના સંતેષ માટે વડી દીક્ષા ખંભાત રાખવાનું સ્વીકાર્યું. - ૨૪૧ Page #365 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ખંભાતમાં જ મુનિશ્રી ઉદયવિજયજીને ગદ્વહન કરાવવાપૂર્વક પૂજ્યશ્રીએ વડી દીક્ષા આપી વિ. ૧૯૬૨નું ચોમાસું ખંભાતમાં કર્યું. આ ચોમાસામાં યતિશ્રી દેવચન્દ્રજીએ પિતાને પ્રાચીન ગ્રંથ ભંડાર પૂજ્યશ્રીને અર્પણ કર્યો. ખંભાતના ચાતુર્માસમાં પિતાના કેટલાંક શિવેને આગમસૂત્રના ગદ્વહન કરવા લાયક સમર્થ મુનિઓને શ્રી ઉત્તરાધ્યયન, આચારાગ, કલ્પસૂત્ર આદિના વેગ વહન કરાવ્યા, પિતાના સુગ્ય શિષ્યોને ભણાવવા માટે શાસ્ત્રી શ્રી દિનકરરાવ, શાસ્ત્રી શ્રી શશિનાથ ઝા, વિગેરે પંડિતે પાસે મુનિ ભગવંતોને વિવિધ દાર્શનિક શાસ્ત્રને પદ્ધતિપૂર્વક અભ્યાસ કરાવ્યું. ખંભાતમાં અનેક પ્રકારે શાસન પ્રભાવનાના કાચી કરીને અનેક ઉત્તમ આત્માઓને વ્રતધારી, અને કેને સમ્યકત્વધારી અને શાસનમાં આસ્થાવાલા કર્યા. જંગમ પાઠશાળાના સવ વિદ્યાથીઓ સાથે રહીને શ્રી ઉજમશીભાઈએ ચન્દ્ર પ્રભાવ્યાકરણ' આદિ સંસ્કૃત વિશિષ્ટ ગ્રંથનું અધ્યયન ૧૬ વર્ષની કિશોર વયમાં કરેલું, બાળપણથી તેમને વૈરાગ્યના શ્રેટ સંસ્કાર હતા. તેથી જ તેમણે દઢ-સંકલ્પ મનમાં કર્યો હતો. મારે દીક્ષા લેવી જ. તેથી પૂજ્યશ્રીને દિક્ષા આપવા વારંવાર વિનંતી કરતા હતા. તેથી જ દેવામાં દીક્ષા આપી. ૨૪૨ VWWW.jainelibrary.org Page #366 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીની જૈન શાસનમાં અતિ પ્રસિદ્ધિ સાંભળી સુરત શ્રી સંઘના અગ્રણીઓ શેઠ નગીનદાસ મંછુભાઈ, શ્રી નગીનદાસ કપૂરચંદ સરકાર, શ્રી હીરાલાલ મંછાલાલ વગેરે સુરત પધારવાની વિનંતી કરવા આવ્યા હતા. પણ ક્ષેત્ર સ્પશનાનો જોગ હોય છે તે જ તેક્ષેત્રમાં પ્રવેશ થાય છે. સુરતના શ્રીસંઘને પૂજયશ્રીને લાભ લેવાની કિટ ભાવના હતી. પૂજ્યશ્રી પણ લાભ આપવાને ઉસુક હતા. છતાં ક્ષેત્ર સ્પર્શનાને સુગ ન થવાથી પૂજ્યશ્રીને તે માર્ગમાં બોરસદ ગામે રોકાઈ જવું પડયું. બન્યું એવું કે તેઓશ્રીના શિષ્ય મુનિશ્રી નય વિજયજી કે જેઓ છેલ્લા નવ માસથી આયંબિલ તપ કરતા હતા તેમની તબીયત અહીં ઓવતાં બગડી. લામાં લોહી પડવા માંડયું. અશક્તિ વધી ગઈ. ચાલતાં ચકકર આવવા માંડયા. એટલે ન છૂટકે પૂજયશ્રીને વિહાર અટકાવીને બોરસદમાં સ્થિરતા કરવી પડી. , ઉત્તમ નિર્દોષ ઉપચારથી તપસ્વી મુનિરાજના આરોગ્યમાં સુધારો થયે પણ એક દિવસ પડિલેહણું દરમ્યાન એકાએક આયુષ્યબળ પૂરું થતાં સમાધિભાવે કાળધર્મ પામ્યા. - આ ઘટનાથી વ્યથિત પૂજ્યશ્રીએ સહુ મુનિવરોને - ૨૪૩. Page #367 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ કહ્યું : “આયુષ્યના ભરોસે ન રહેતાં જીવનની પ્રત્યેક પળને ઉપગ શ્રી જિનાજ્ઞા મુજબ ધર્મારાધનામાં ગાળવામાં ઉદ્યમવંત રહેવામાં જ મુનિ જીવનની સાર્થકતા છે.” એવામાં બે રસદમાં પ્લેગના ચેપી રેગે દેખાવ દીધે. મુનિ શ્રી દર્શનવિજયજી, મુનિ શ્રી ઉદયવિજયજી આદિ મુનિવરે તાવમાં સપડાયા. એટલે પૂજ્યશ્રીએ ગામ બહારની વાડીમાં જઈને સ્થિરતા કરી. - ઉક્ત સર્વ મુનિવરે, પૂજયશ્રીની કૃપાદ્રષ્ટિથી છેડા દિવસમાં સાજા થયા એટલે પૂજ્યશ્રી ત્યાંથી સર્વે મુનિ - રાજે સાથે વિહાર કરીને અનુક્રમે છાણી પધાર્યા. છાણમાં પૂજ્યશ્રીને કલાને વ્યાધિ થયે, ખેરાફ લે એટલે તરત ઠલ્લે જવું પડે. આથી શારીરિક નબળાઈ ઘણી જણવા લાગી. પૂજ્યશ્રીની માંદગીના સમાચાર જાણુને પૂજ્ય પં. શ્રી આનંદસાગરજી મ. પિતાના બે શિષ્ય સાથે છાણી પધાર્યા અને પૂજ્યશ્રીની સારવાર–વૈયાવચ્ચમાં જોડાયા. શ્રી અદ્વૈતાનંદ નામે એક વિદ્વાન સંન્યાસીની દેશી દવાથી પૂજ્યશ્રીનું આરોગ્ય સુધરવા લાગ્યું, ત્યાં તેઓ શ્રીના શિષ્ય મુનિશ્રી યશોવિજયજી બિમાર પડયા. માંદગી એકાએક વધી ગઈ. ગળામાં કફ અટકવા માંડ ૨૪. Page #368 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ કણખારના પ્રયોગથી (ઉપચારથી) પૂજ્યશ્રીએ એ કફને ગાળી નાખે. એટલે તબીયત સુધરવા માંડી. * તેમની તબીયત સુધરી એટલે પૂજ્યશ્રીની તબીયત પુનઃ બગડી. સંગ્રહણને વ્યાધિ લાગુ પડયે. વડોદરાથી પૂજ્યશ્રીને વાંદવા આવેલા રાજદ શ્રી બાબુલાલભાઈ એ પૂજ્યશ્રીને વિનંતી કરી કે આપ વડેદરા પધારે તે વ્યવસ્થિત સારવાર કરી શકાય, એટલે પૂજ્યશ્રી વડેદરા પધાર્યા. અને રાજદની દવાથી તેઓશ્રીને વ્યાધિ મટી ગયે. આ દિવસોમાં શ્રી શત્રુંજય મહાતીર્થ અંગેની વાટા ઘાટે શ્રી સંઘ અને સટેટ વચ્ચે ચાલી રહી હતી. તેને માટે શેઠ શ્રી મનસુખભાઈ અને શેઠ શ્રી લાલભાઈએ પૂજ્યશ્રીને અમદાવાદ તરફ પધારવાની વિનંતી કરતાં શ્રીસંઘને લાભાલાભને વિચાર કરીને સુરત તરફનો વિહાર બંધ રાખે. ખરેખર ! ક્ષેત્ર પર્શના બળવાન છે, કેઈનું ધાર્યું પરિણામ આવતું નથી. : * * * * * * * * * * * * * * અક્ષય સુખની ચાવી ! આત્મહિતકર વિચાર, વાણુને વતન દ્વારા માનવજ ભવને સાર્થક કરવાની ઉપકારી ભગવંતની આજ્ઞાનું * પાલન એ અક્ષય સુખની ચાવી છે. જિક ર જ જ સ ર પર ૨૨૫ Page #369 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ a de કિરણ પશ્ચીસમું . વિહાર કરતા કરતા ભાવનગર પધાર્યા વડેદરાથી સપરિવાર ડાઈ પધાર્યા. અહીં શ્રી લેહણ પાશ્વનાથ પ્રભુની યાત્રા કરી, તથા ન્યાયવિશારદા ન્યાયાચાર્ય પરમ પૂજ્ય મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની ચરણપાદુકાના દર્શન-વંદન કરી પુનઃ વડેદરા પધાર્યા. વડોદરાથી શ્રી સંઘની ચાતુર્માસ માટે વિનંતી હોવાથી મુનિ શ્રી ઋષિવિજયજી મ. આદિ ત્રણ ઠાણું વડેદરા ચાતુર્માસ માટે રાખ્યા. અહીંયાં–ખંભાતના શેઠશ્રી પિપટલાલ અમરચંદ આદિ આગેવાને ખંભાત- જીરાવલાપાડામાં ૧૯૦ દેરાસરેમાંથી એક ભવ્ય જિનમદિર તૈયાર થઈ ગયું હતું તે તે જિનાલયની પ્રતિષ્ઠા કરાવવા માટે પૂજ્યશ્રીને વિનંતી કરવા આવ્યા આ દેરાસર પૂજ્યશ્રીની પ્રેરણાથી નિર્માણ થયેલ અને તેમાં પૂજ્યશ્રીની પ્રેરણાથી શેઠ મનસુખભાઈ એ જરૂર પડી ત્યારે ઘણી વાર આર્થિક મદદ કરેલી. Page #370 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ વડોદરાથી સહપરિવાર વિહાર કરીને પૂજ્યશ્રી ખંભાત પધાર્યાં, ત્યાં મોટા સીયાપૂર્વક પ્રવેશ થયેા. શાસન શોભામાં વૃધ્ધિ થઈ, ઉલ્લાસભાવે માટા મહાસવપૂર્વક જેઠ સુદ ૧૦ના માંગળ દિવસે શ્રી ચિંતામણી પાર્શ્વનાથપ્રભુજીના પ્રતિમાજી તથા બીજા શ્રી જિનેશ્વર દેવાના અિખાની પ્રતિષ્ઠા કરાવી. ખભાતમાં આ ભવ્ય જિનાલય આજે પણ ભવ્ય જીવાને ખૂબ ખૂબ આકર્ષે છે. અદ્ભુત શિલ્પના નમુના છે. આ દેરાશ ભેાંયરામાં શ્રી ગિરનાર તીથૅ પતિ શ્રી નેમિનાથ પ્રભુની જેવીજ અદ્દભુત અને રમણીય શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમા છે. ઇતિહાસ કહે છે જયારે પરમ પૂજય આચાય શ્રી બપ્પભટ્ટસૂરિષવરજી મ. ના ઉપદેશથી આમરાજાએ શ્રી ગિરનાર આદિ તીથેનો છ ‘રી' પાળતા સંઘ કાઢયા હતા. ત્યારે તે આમરાજાએ ઉગ્ર અભિગત કર્યાં હતા. તે. અભિગ્રહ અનુસાર શ્રી સંઘ ખ`ભાત આવ્યા. પુજય આ. શ્રી બપ્પભટ્ટસુરિશ્વરજી મહારાજે શ્રી અંબિકાદેવીની આરાધના કરીને મેલાવી હતી. તે વખતે શ્રી અંબિકાદેવી શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમા લાવી હતી આ પ્રતિમાજીના દર્શનથી રાજાને અભિગ્રહ પુરા થયા ગણાશે. માટે પારણું કરે. લેાકેાકિત એવી છે કે અંબિકાસ્ટએ લાવેલ પ્રભુ પ્રતિમાજી એ જ આ શ્રી તેમિનાથ પ્રભુ છે. ' બીજી એક લોકેાતિ છે કે, ' આ દેરાસરથી માંડીને શ્રી ગિરનારજી સુધી સળંગ ભોંયરૂં હતુ.. < Page #371 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ઓગણીશ ગભારા અને ચમત્કારી અને ભવ્ય પ્રાચીન પ્રતિમાજીએ દર્શન કરનારને આહાદક ભાવ પૂરક છે. એ નિયમ છે કે જે વ્યકિતમાં જે પ્રકારને ભાવ ચરમ કક્ષાએ પહોંચેલ હોય છે. તે વ્યકિત જયાં જાય છે. ત્યાં તેના ભાવને સાકાર કરનારી સામગ્રી તેની સેવામાં હાજર થઈ જાય છે. આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીમાં જયવંતા શ્રી જિનશાસનની ઉત્કૃષ્ટ ભકિતને ઉત્કૃષ્ટ પ્રકારને ભાવ હતે, એટલે તેઓશ્રી જયાં જયાં પધારતા ત્યાં ત્યાં શ્રી જિનશાસનની ભકિત કરનારી વ્યકિતઓ વિનંતી માટે દેડી આવતી. અપ્રતિહત શ્રી જિનશાસનને વિજય દવજ લહેરાવનારા પૂજ્યશ્રીએ વિ. સં. ૧૬૩ નું ચોમાસું ખંભાતમાં કર્યું. અખંડ શીલ મડાવતના જતનમાં શ્રી જિનેશ્વરદેવે પ્રકાશેલા ધર્મના અંગભૂત શાસ્ત્રોને સ્વાધ્યાય અચૂકપણે મેટું બળ પુરું પાડે છે. તે સત્યમાં સ્થિર પ્રજ્ઞાવાળી પૂજ્યશ્રીએ આ ચોમાસામાં પણ પ્રાચીન હરતલિખિત પ્રતિઓની વિશેષ જાળવણીની વ્યવસ્થા કરી-કરાવી. સમ્યગ શ્રતની ઉપેક્ષા કરનારે માણસ, પિતાના આત્માને ખરેખર કેટલે સાચવી શકે તે સવાલ છે. .. Page #372 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ માટે આપણે પૂજયશ્રીની આ શ્રેત ભકિતમાંથી પવિત્ર પ્રેરણા લઈને શ્રતની ઉત્તમ ભકિત કરવી જોઈએ. ' આ ખંભાતના ચાતુર્માસ અમદાવાદથી શેઠ મનસુખભાઈ, શેઠ લાલભાઈ દલપતભાઈ વગેરે શ્રી આણુંદજી કલ્યાણજી પેઢીના મુખ્ય આગેવાને શ્રી શત્રુંજય આદિ તીર્થોના કાર્ય માટે લગભગ દર રવિવારે ખંભાત પૂજ્યશ્રી પાસે આવતા અને ગુઢ પ્રશ્નો અને કાર્યમાં પૂજ્યશ્રીનું બુદ્ધિમત્તાભર્યું માર્ગદર્શન મેળવતા હતા. તે કાળે શેઠ પિપટલાલ અમરચંદભાઈના કુટુંબમાં એ નિયમ હતું કે છેક ઉંમર લાયક થાય એટલે એણે ઉપધાન તપની આરાધના કરવી જ જોઈએ. આ વખતે પણ શેઠ પિપટભાઈના નાનાભાઈ શ્રી ઉજમશી ભાઈ ઉંમર લાયક થયા છતાં શારીરિક કારણે ઉપધાન ન કરી શક્યા. તેથી શ્રી પરત્તમદાસભાઈ તેમને વારંવાર પ્રેરણા કરીને આપણા ચરિત્રનાયક પૂજયશ્રી પાસે લાવ્યા. પૂજ્યશ્રીએ પણ એ વિશે તેમને સુંદર સસ્પેરણું કરી. તેથી તેમને (ઉજમશીભાઈ) ને ઉપધાન કરવાની ભાવના જાગૃત થઈ, એટલે આ માસમાં શેઠ પિપટભાઈ અમરચંદભાઈ તરફથી પૂજયશ્રીની પાવન નિશ્રામાં ઉપધાન તપની ભવ્ય આરાધના કરવામાં આવી. શ્રી ઉજમશીભાઈએ હચાના ઉમળકાથી આપણું ચરિત્ર નાયક પૂજયશ્રીની પાવન નિશ્રામાં ઉપધાન તપ કર્યા.. ૨૪૯ Page #373 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ આ તરફ વડોદરામાં ચોમાસુ રહેલ પૂજ્યશ્રીના શિષ્ય શ્રી અદ્ધિવિજયજી મ. ને “દમ” ને વ્યાધિ કે હતે. તે જ વ્યાધિમાં તેઓ સમાધીપૂર્વક કાળધર્મ પામ્યા. પૂજયશ્રીને એક વિનયી અને ભકિતવંત તથા અભ્યાસી. શિષ્યની ખોટ પડી. મુનિશ્રી દ્ધિવિજયજીના સદુપદેશથી વડોદરાના શ્રી જેચંદભાઈ નામક ભાવિક ગૃહસ્થ પ્રતિબોધ પામેલા તેઓ દીક્ષા લેવા માટે ચોમાસા પછી ખંભાત આવ્યા. તેમને કા. વદી ૧૧ ના શુભ દિવસે દીક્ષા આપીને પિતાના શિષ્ય મુનિશ્રી ઉદયવિજયજીના શિષ્ય તરીકે જયવિજયજી નામે સ્થાપિત કર્યા. ખંભાતમાં તે વખતે બાળકને ધાર્મિક અભ્યાસ માટે સ્થાન હતું. પણ બાળાઓ માટે ધાર્મિક અભ્યાસ માટે કઈ રથાન ન હતું. તેથી બાળાઓને પણ ધાર્મિક ચન્નહારિક શિક્ષણ મળે એ નિમિતે આપણા ચરિત્ર નાયક પૂજ્યશ્રીએ શ્રીસંઘને ઉપદેશ આપીને “શ્રી વૃદ્ધિવિજયજી જૈન કન્યાશાળા” ની સ્થાપના કરાવી. આ કન્યાશાળા માટે પૂજ્યશ્રીની પ્રેરણાથી ભાવનગરના તેમજ અમદાવાદના ભાવિક સદગૃહસ્થ તરફથી એક મકાન વેચાણ લેવામાં આવ્યું. તેમાં કન્યાશાળા ચાલવા લાગી. ખંભાતના શ્રીસંઘે એ કન્યાશાળાના નિભાવ માટે પૂજ્યશ્રીની સત્રેરણાથી કાયમી અને સારું એવું નિભાવ ફંડ કર્યું. ૨૫ Page #374 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીને કાઠિયાવાડ તરફ પધારવા માટે વડીલ ગુરૂબંધુ પૂ. પં. શ્રી ગંભીરવિજયજી ગણીવર મહારાજા તરફથી વારંવાર પ્રેરણા થતી હતી. તેઓશ્રીએ ભાવનગરના આગેવાનોને વિનંતી કરવા પણ મેકલ્યા હતા. વળી આ વર્ષે ભાવનગરમાં “અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક કેન્ફરન્સ” નું અધિવેશન ભરાવવાનું નક્કી થયું હતું. જેના પ્રમુખ શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈ થવાના હતા. તેમની પણ તે પ્રસંગે ત્યાં ભાવનગર પધારવાની આગ્રહભરી વિનંતિ હતી. કલેલમાં આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીના સદ્ઉપદેશથી શેઠ જમનાભાઈ તરફથી તેયાર થયેલા ભવ્ય જિન મંદિરની પ્રતિષ્ઠા કરવાની હોવાથી પૂજ્યશ્રીએ એ પ્રતિષ્ઠા કરાવ્યા પછી ભાવનગર તરફ જવા વિચાર રાખ્યો. " ખંભાતથી વિહાર કરી પૂજ્યશ્રી પિતાના શિષ્ય સાથે અમદાવાદ પધાર્યા. અમદાવાદમાં આઠ દિવસની સ્થિરતા કરી દરમ્યાન શ્રીસંઘના અનેક પ્રશ્નોમાં ગ્ય માર્ગદર્શન કર્યું. વચ્ચે મુનિવર શ્રી મણિવિજયજી મ. ના શિષ્ય મુનિશ્રી કમલવિજ્યજીને પૂજ્યશ્રીએ વડી દીક્ષા આપી. કલોલ પધાર્યા. * Page #375 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ખંભાતમાં ઉપધાન પૂર્ણાહુતિ વખતે શા. અંબા લાલ પ્રેમચંદ નામના એક શ્રાવકે ઉપધાન કરવાની પેાતાની તીવ્ર ઈચ્છા દર્શાવી. તેથી તેમના ઉપર અનુગ્રહ કરીને પૂજ્યશ્રીએ તેમને ઉપધાનમાં દાખલ કર્યાં. અને વિહારમાં સાથે રાખીને ઉપધાનની ક્રિયા કરાવી. તે ભાઈને અહી’કલોલમાં પૂજ્યશ્રીએ માળારોપણ કર્યું, તેના લાભ શેઠશ્રી જમનાદાસભાઈએ લીધે. લેાલમાં પ્રતિષ્ઠા મહેાત્સવ શેઠશ્રી મનસુખભાઇ અને શેઠશ્રી જમનાદાસભાઈ એક ધનવાન વ્યાપારી તરીકે, તથા જૈનધમ ના અગ્રણી શ્રાવક તરીકે સત્ર વિખ્યાત હતા. તેમની કારકિદી ની સુવાસ માટા રજવાડાઓમાં પણ ફેલાયેલી હતી. તેથી આ પ્રતિષ્ઠા પ્રસંગે તેમના આમંત્રણથી વડોદરાનુ રાજકુંટુબ આવ્યું હતુ. અમદાવાદથી પણ અનેક જૈન જૈનેતરા મેાટી સંખ્યામાં આવ્યા હતા. કલાલના પ્રતિષ્ઠા મહેાત્સવ મડાચે, દિવસે દિવસે ઉમંગના રંગ વધતા જ જતા હતા. શેઠની ભક્તિ અને ભાવના અનેરી હતી. ધન વ્યય પણ ઘણા કર્યા સૌના સહકાર પણ ખૂબ હતા, એટલે મહેાત્સવમાં કાઈ અપૂર્વ ઉત્સાહ વર્તાવા લાગ્યા. ૧૯૬૪ ના મહા સુદિ પાંચમના મંગળમય દિવસે પૂજ્યશ્રીનાં પવિત્ર સ્પર Page #376 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ હસ્તે એ જિનાલયની પ્રતિષ્ઠા થઈ કહેવાય છે આવે પ્રતિષ્ઠા-મહેાત્સવ તે સમયમાં કોઈ ઠેકાણે નહેાતા થયે ખૂબજ ધામધુમ પૂર્ણાંક થયા સાથે આસન શોભાની ખૂબ ખૂબ સહુ અનુમેદન કરતા હતા. પ્રતિષ્ઠા મહાત્સવ પછી આપણા ચરિત્રનાયક પૂજ્ય શ્રી ભાંયણી તીની મહા સુદ ૧૦ની વર્ષ ગાંઢ પ્રસંગે ત્યાં પધાર્યા. શ્રી મલ્લિનાથ પ્રભુને ભાવથી ભેટી ચાત્રા કરી. વર્ષ ગાંઠે અનેરા ઉલ્લાસથી ઉત્સવની જેમ ઉજવી. તે પ્રસંગે શેઠ મનસુખભાઈ તથા જમનાભાઈ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ નવકારશી કરવામાં આવી, ભોંયણી તીથ થી વિહાર કરી રામપુરા ભકાડા, પચાસર, શ્રી શંખેશ્વર તીથ, પાટડી, અજાણા, ખેરવા થઈ ને પૂજ્યશ્રી ક્રમે વઢવાણુ પધાર્યાં. રસ્તામાં આવતા ગામામાં ધમ દેશનાની ગંગા વહેડાવતા વહાવતા લીમડી, ખાટાદ વગેરે ગામે થઈને વૈશાખ માસ લગભગ પૂજ્યશ્રી ભાવનગર પધાર્યાં. સૂચના આગમન સાથે ધરાતલમાં નવજીવન સંઘરે છે, તેમ પૂજ્યશ્રીના આગમન સાથે ભાવનગરના શ્રી સંધમાં ધર્મ મય જીવનનું મેાજુ ફેલાઈ ગયું. ૨૫૩ Page #377 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ : કર . : -- % - કિરણ છગ્લીશમુ.. ... ભવ્ય આચાર્યપદ સમર્પણ–મહોત્સવ ૧૯૬૪નું ચાતુર્માસ ભાવનગર થયુ. પૂજ્ય પંન્યાસ શ્રી નેમવિજયજી ગણિવર મહારાજશ્રીના જ્યાં જ્યાં પગલા પડે ત્યાં ત્યાં શાસનના કાંઈને કાંઈ કામ નિકળે જ, અને પૂજ્યશ્રી જે કાર્ય હાથમાં લે તે કાર્ય સફલ થયા વગર રહે જ નહિ ! કામે પણ એવા કે ઉપરાઉપરી આવતા રહે !! એક કાર્ય જ્યાં પુરું થવા આવ્યું હોય કે ત્યાં બીજુ કાર્ય આવીને સામે જાણે ઉભું જ હોય. પૂજ્યશ્રીમાં ઉત્કૃષ્ટ કુશાગ્ર બુધિના ગે અનેક મુશ્કેલીઓથી ભરેલ કાર્ય પણ પિતાની આગવી કાર્ય પતાવવાની હિંયા સૂઝ અજોડ અને અનોખી હોવાથી ગમે તેવા કાર્યો સહજમાં ઉકેલી આપતા. બીજાઓ જે Page #378 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ કાર્ય ન પતાવી શક્યા હોય તેવા ગુંચવાયેલ કાર્યોને સહેજમાં ઉકેલ લાવી દેતા. આવા પૂજયશ્રી તે અનેક અનેક કાર્યો શાસનમાં થયેલા જેની કીતિ આજે પણ શાખ પૂરે છે. શાસનપ્રભાવનાના શુભ કાર્યોની સુવાસ તેમજ ઉજજવળ પ્રભુ દૂર દૂર આખા વિશ્વમાં એટલે કે દેશ પરદેશે સુધી ફેલાઈ ચૂકી હતી. ભાવનગરમાં અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર મુતિ પૂજક સંઘ ની કેન્ફરન્સનું છઠું અધિવેશન હતું. એના પ્રમુખ તરીકે પૂજ્યશ્રીના અનન્ય ભક્ત શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈ હતા. ભારતમાં જુદા જુદા શહેરમાં વસતા મેટાં શ્રેષ્ઠિરે એમાં ભાગ લેવા આવ્યા હતા. એ કેન્ફરન્સમાં આપણા ચરિત્રનાયકશ્રીએ પ્રતિદિન કલાકે સુધી પિતાની પ્રભાવશાલી છટાથી અને હૈયા સંસરવી ઉતરી જાય એવી વાણીથી જૈન સંઘના મહાન તીર્થોશ્રીસમેતશિખરજી, શ્રીગિરનારજી, શ્રી શત્રુંજય વગેરેની સુરક્ષા માટે ઉપદેશને ધેધ વહા. એને પડશે અપૂર્વ પડયે. આ પ્રવચનેએ તીર્થ રક્ષા માટે કેને ચેતનવંતા અને જાગૃત બનાવી દીધા. પૂજ્યશ્રીના આ વ્યાખ્યામાં ભાવનગર સ્ટેટના દિવાન સર પ્રભાશંકર ભાઈ પટણી, નડિયાદના ગાયકવાડી સુબા શ્રીનાના સાહેબ. તથા જુનાગઢના દિવાન વગેરે રાજ્યાધિકારીઓ આવતા, અને ઉપદેશ-શ્રવણ કરીને પ્રભાવિત બનતા, ૨૫૫ Page #379 -------------------------------------------------------------------------- ________________ - શ્રી નેમિ સૌરભ આ વખતે-તપાગચ્છમાં એક પણ સમર્થ આચાર્ય મહારાજ નહતા. તેથી કેઈ સમર્થ–પ્રતિભાસંપન્ન અને શાસનપ્રભાવક મુનિવરને આચાર્યપદે સ્થાપવાના વિચારે શ્રી સંઘમાં ચાલતા હતા. જેઓએ વિધિપૂર્વક દ્વહન કર્યા હોય, તેમને આચાર્યપદ આપવું એ જ શાસ્ત્ર વિહિત હતું. આચાર્ય પદ પહેલા પૂજય પંન્યાસજી મહારાજ વગેરે મુનિવરોએ વિચાર્યું કે, શાસ્ત્રાનુસાર વિચાર કરતાં મુનિ મહારાજના સમુદાયમાં આચાર્ય ઉપાધ્યાયાદિ પાંચે પદની ખાસ આવશ્યકતા છે. શ્રી વિજયસિંહસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી પંન્યાસજી શ્રી સત્યવિજયજીએ કિયા ઉદ્ધાર કર્યો તે વખતે તેમને આપેલ પંડિતપદ તે એક પ્રકારના આચાર્યનું જ બેધક છે. ત્યાર પછી ઘણુ કાળ પર્યત પ્રતીક્ષા કર્યા છતાં મુખ્ય પટ્ટધર આવનારા આચાર્યો દિનપરદિન વિશેષ શિથિલ થતા ગયા. કેમેકમે પાંચે મહાવ્રતને લેપ થતે ગયે. મુનિપણું પણ તેમનામાંથી ઓછું થઈ ગયું હતું. તેમના સુધરવાની-કિયાઉદ્ધાર કરવાની આશા બિલકુલ નાબુદ થઈ ગઈ. એટલે છેદસૂત્રના કથનાનુસાર ભગવતી સૂત્ર પર્વતના ગાકાહી વિદ્વાન મુનિરાજને શાસ્ત્રીય વિધિવિધાન સહિત આચાર્યપદ આપવાની આવશ્યકતા ઉભી થઈ હતી. - ૨૫૬ Page #380 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ - સંવેગમાર્ગમાં શિરેમણિભુત પૂજ્ય મુનિશ્રી બુદ્ધિવિજયજી (બુટેરાયજી) મહારાજના પુન્યપ્રતાપી ચંદ્ર છાયાવત્ શીતળદાયી શિષ્ય મુનિરાજ શ્રી વૃદિચંદ્રજી મહારાજને શિષ્ય પંન્યાસજી શ્રી નેમવિજ્યજી ગણીને તે પદ આપવાને નિરધાર કરવામાં આવ્યું. પૂ. પંન્યાસજી શ્રી નેમવિજયજી વગેરે મુનિવર્ગની તથા ભાવનગરના શ્રીસંઘની પ્રથમ ઈરછા પંચાસજી શ્રી ગંભીરવિજ્યજી ગણિવર્યને આચાર્યપદ આપવાની હતી. પરંતુ તેમાં દાચકની (વિધિપૂર્વક ગદ્વહન કરીને પદસ્થ થયેલા અને તેઓને પદવી આપી શકે તેવા વડીલ મુનિરાજની ) અપેક્ષા હોવાથી તે વિચાર ફુલીભુત થઈ શકે તેવું ન હતું. . દરેક વાતે પૂજ્યપાદ પંન્યાસજી શ્રી ગભીરવિજયજી મહારાજ સાહેબ સુગ્ય હોય. તે વિષે તેમણે કહ્યું “ભાઈઓ મારી ઉંમર પાકી થઈ છે.” આ શાસનધુરા માટે પંન્યાસ શ્રી નેમવિજયજી ગણિ બરાબર છે. પૂજ્ય પંન્યાસજી મહારાજને જવાબ સાંભળીને શ્રીસંઘે તે પ્રમાણે નિર્ણય કર્યો. ઉપર પ્રમાણે નિર્ણય કરી બહારગામથી જૈન સમુદાચના આગેવાન ગૃહ પધારી શકે તે માટે ભવ્ય કુમકુમ પત્રિકા બહાર પાડવામાં આવી, તે શહેરે ઉપરાંત સેંકડે ૧૭ ૨પ૭ Page #381 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ગામના સંઘ ઉપર અને આગેવાન ગૃહ ઉપર મેકલવામાં આવી, એટલે પ્રસિધ્ધ દરેક શ્રીસંઘે ઉપર કુમકુમ પત્રિકાએ મેકલી. ભાવનગરમાં જેઠ સુદિ ૩ મંગળવારથી તે નિમિતે અઠ્ઠાઈ મહેત્સવ કરવાનું ઠરાવી તેનું સવિસ્તાર પ્રોગ્રામ છપાવી બહાર પાડ. ૩૫ વર્ષની વયે પૂજ્યશ્રીને ધીર, ગંભીર, સમયજ્ઞ પીઢ પુરૂષ છેઠની જેમ શોભતા હતા. પૂજ્યશ્રીની વાણીનું ઓજસ અને ઊંડાણ તેમજ પ્રતિભા જોઈને ભાવનગરના અગ્રણી શ્રદ્ધાસંપન્ન શ્રાવકવર્ગ તે જોઈને અચરજ પામી ગયા હતા. પરસ્પર વાત કરતા કે પૂજ્યશ્રી આપણું ભાવનગરમાં દિક્ષિત થએલ માના નર રન છે. • ભાવનગરના શ્રીસંઘને ઉત્સાહ વિશેષ હોવાથી ખર્ચ ને માટે એક મોટી ટીપ શરૂ કરી. અને મોટા પાયા ઉપર દહેરાસરની અંદર મહોત્સવ નિમિતે વિશાળ મંડપ બંધાલે તેમાં શ્રી મેરૂ પર્વતની અતિ સુંદર રચના કરવામાં આવી. આ મેરૂ ચૂલિકા ઉપરના જિન મંદિર સહિત ૧૦ કુટ ઉપરાંત ઉચે કરવામાં આવ્યું. પહોળાઈ ૭ ફુટની રાખી. તેની બાજુની જમીનને ભદ્રશાળવન કલ્પી તેની અંદર ચાર ખુણે ચાર ભૂમિકુટ રચી તેના પરની ચાર દેરીઓમાં ચ મુખ પધરાવ્યા હતા. મેરૂ પર્વત ઉપર રડતાં પ્રથમ ૫૦૦ પેજને આવનારૂં નંદનવન વનસ્પતિ વડે અલંકૃત કર્યું હતું. અને તેની અંદરના ૪ ત્ય ૨૫૮ Page #382 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ જરા ઉંચા ઝુલાવીને તેમાં એકે બિંબ પધરાવ્યા હતા ત્યાર પછીના ૬૩૦૦૦ યાજન ઉચા સેામનસ વનમાં અને તેનાથી ૩૬૦૦૦ ચાજન ઉંચા પાંડુકવનમાં પણ ચારે બાજુ ચાર ચાર સુÀાભિત ત્યા કરી તેમાં એકેક બિખ પધરાવ્યા હતા. મધ્યમમાં રહેલી ૪૦ ચેાજન 'ચી ચૂલિકાનું સત્ય ઘણું જ રમણીય બનાવી, તેમાં ચૌમુખજી પધરાવ્યા હતા. આ આખા પવત સુવર્ણ તથા રૌપ્યમય (સાના-ચાંદીમય) તેમ જ કુદરતી અને કૃત્રિમ વનસ્પતિમય બનાવવામાં આવ્યા હતા. તેમજ જુદાજુદા રોત્યાની અંદર જડેલા અરિસાએથી રાત્રિએ રાશની થતાં ઘણા અદભૂત દેખાવ થતેા હતેા. મંડપની અંદર પણ રોશનીના સાધન તરીકે કાગળના રંગીન ફુલાથી સુ ંદર સજાવટ કરી હતી, જેનારને ખુબ આકષ ક લાગતું હતું. જેષ્ઠ સુદિ ૩ જે સવારમાં દરેક ચૈત્યમાં પ્રભુ પધરાવવામાં આવ્યા હતા. એકદરે ૩૨ બિંબ બિરાજમાન થયા હતા. તેમની સમક્ષ આઠે દિવસ ખપેારે બહુ ધામ ધુમથી અને નવગ્રહના પાટલાપૂજન અષ્ટમોંગલ, પાટલા પૂજન અને અષ્ટોત્તરી રનાત્રપૂજા વગેરે સાથે આઠે દિવસ વિવિધ પૂજા આ રીતે થઈ અને બે શાનદાર વઘેાડા નીકળ્યા. ક્રમસર ૧. શ્રી સત્તરભેદી. ૨. શ્રી પ’ચકલ્યાણની, ૩, અષ્ટપ્રકારની, ૪. નવાણું પ્રકારી, ૫. પાંચજ્ઞાનની, ૨૫૯ Page #383 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ૬. નવપદજીની, ૭. બાર વ્રતની અને ૮. નંદીવર દ્વીપની પૂજા ભણાવવામાં આવી હતી. ફળ નૈવેધાદિક વડે સારી રીતે દ્રવ્યભકિત કરવામાં આવતી હતી. તે સાથે બહારગામથી પ્રસિદ્ધ સંગીતકારોને પણ બોલાવેલા હતા. જેથી ભાવભકિતમાં પણ સારે રસ જામતે હતે. - આચાર્ય પદારેપણને દિવસ જે શુદિ ૫ ગુરૂવારને હેવાથી શુદિ ૪ થે બહારગામથી ઘણું ગૃહસ્થ પધાર્યા હતા. અમદાવાદથી નગરશેઠ શ્રી ચીમનભાઈ લાલભાઈ શ્રી કસ્તુરભાઈ મણભાઈ, શેઠ મનસુખભાઈ ભગુભાઈ, શ્રી દલપતભાઈ મગનભાઈ, કાલિદાસ ઉમાભાઈ શ્રી મેહનલાલ મુળચંદભાઈ તથા વકીલ મેહનલાલ મગનલાલ, અને શ્રી જૈનતત્વ વિવેચક સભાના આગેવાન સભાસદે ઉપરાંત ખંભાતથી શેઠ પોપટલાલ અમરચંદ અને શ્રી પરશોત્તમભાઈ પોપટલાલ વિગેરે સુરતથી ઝવેરી છોટાલાલ લલ્લુભાઈ, બોટાદથી શેઠ લલ્લુભાઈ ભાઈચંદ તથા શ્રી છગનલાલ મુલચંદ, મહુવાથી શેઠ ગાંડાલાલ આણંદજી વિગેરે વિગેરે અનેક દૂર દૂર ગામના આગેવાને આવ્યા હતા, અમદાવાદના ગૃહસ્થ રાજ્ય તરફના ઉતારે ઉતર્યા હતા. તે ઉપરાંત અનેક પૂજ્ય મુનિભગવંતેના તથા ગૃહસ્થોના તારે, પગે બહુ મોટી સંખ્યામાં આવ્યા હતા. Page #384 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સેર અપૂર્વ પ્રસંગ હોવાથી પૂજ્ય સાધુ-સાવીને સમુદાય સારો એકત્ર થયે હતે. લગભગ ૫૦ ઠાણુ હતા. શ્રાવક-શ્રાવિકાઓને સમુદાય પણ બહુ જ મેટે હજારેની સંખ્યામાં એકત્ર મળ્યું હતું. ભાવનગરના અગ્રણુઓ એક બીજાને કહેવા લાગ્યા કે, જે જે આ મહોત્સવમાં કોઈ કસર ન રહેવા પામે સૈકાઓ સુધી આપણે સંતાને અને આખું ભાવનગર યાદ કરે તે અપૂર્વ મહત્સવ આપણે ઉજવવાને છે. અસાધારણ આ ઉત્સાહને અનુરૂપ ભવ્ય મંડપ બાંધવામાં આવ્યું. શાસ્ત્રીય રીતે મેરૂ પર્વતની ભવ્ય અને આકર્ષક રચના કરવામાં આવી. જેથી સકળ શ્રી સંઘના હૃદયની ભકિતના જીવંત નમુના સમા આ મંડપની શોભા વર્ણવી ન શકાય તેવી હતી. પછી લેખકની લેખન શું લખે ? ભાવનગરને આ આચાર્યપદ પ્રદાન મહેસવ એક ભાવનગરને ન રહેતાં આ છે ભારતને બની ગયે ભારતના-અમદાવાદ પ્રમુખ અનેક નગરના દૂર દૂરથી આગેવાન જેને આ મહત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. જેઠ સુદ ચોથે ભાવનગરના શ્રીસંઘના ઉરને ઉમંગ અદશ્ય હતે. ઉપકારી ગુરૂદેવ પ્રત્યેની ઉત્કૃષ્ટ ભકિતને પરિચાયક હતે. * Page #385 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિ સૌરભ શહનાઈ અને વાજિત્રોના મંગળ સુર સાથે સુદ પાંચમનું પ્રભાત પ્રગટયું સૂર્યનારાયણે એ નરસિંહના ચરણકમળને નિજકિરણે વડે અભિષેક કર્યો. બહેનનાં મંગળ ગીતમાં પરમ સૌભાગ્યવંતા. શ્રી જિનેશ્વરદેવના જયવંતા શાસનને અજવાળનારા પૂજ્યશ્રીના અદભુત ગુણેની મહેક વર્તાવા લાગી. આચાર્ય પદારહણની ક્રિયા દાદા વાડીના જિન મંદિરના આગળના ભાગમાં ખાસ રાજ્યને સમીઆણ બાંધવામાં આવ્યું હતું. તે વિશાળ સમીઆણામાં શરૂ થઈ. ક્રિયા કરાવનાર પૂજ્ય પંન્યાસશ્રી ગંભીરવિજજી મ. પણ ગુણવાન ચારિત્રવાન શ્રીજિનાજ્ઞામાં નિષ્ઠાવાન હતા. PUST Hi, S * ! પદ રેપણ વિધિ કરાવવામાં આવે છે. ૨૬૨ WWW.jainelibrary.org Page #386 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સરભ એટલે ક્રિયા કરનાર પૂજયશ્રી અને ક્રિયા કરાવનાર પૂછ્યું મૈંન્યાસજી મહારાજની ઉભયના આંતરિક મહાનતાને ત્યાં ઉપસ્થિત સાધુ-સાધ્વીએ તેમજ શ્રાવક-શ્રાવિકા સમુદાય અંતઃકરણપૂવક વધાવી લીધી. સૌ ધ્યાનથી ક્રિયા જોતા હતા અને ખેલાતા ગંભીર શબ્દ સાંભળતા હતા. અદ્ભુત શાન્તિ હતી. બધાનાં ભકિતભીના નેણુ પૂજયશ્રી પર મડાયા હતાં તેમાં પણ ગણાચાર્ય તરીકે ચતુર્વિધ શ્રી સ ંઘે વાસક્ષેપ કર્યો તે સમયની ભવ્યતા ગભીરતા અને શાલા શબ્દાતીત હતા. તેપછી શ્રી સંઘ સમક્ષ આચાય દેવ શ્રી વિજય નેમિ· સૂરીશ્વરજી ’ નામ સ્થાપન કરવામાં આવ્યું હતું. આમ નિમળે નિજ નેમના વિજય કરવામાં નિર ંતર સજાગ તેમજ સક્રિય પૂજ્યશ્રી સકળ શ્રીસંઘને માનનીય પરમપૂજય સુરિરાજ બન્યા. આ મહાન પત્ર માગ્યું મળતુ નથી, પણ તેને લાયક સવ ગુણા પ્રાપ્ત કરવાથી મળે છે. તે ગુણેામાં અશ્રુતતા, વિનમ્રતા, નિરભિમાનિતા, ગીતાતા, સુક્ષ્મ દૃષ્ટિ, વિશ્વહિતચિતા, દેશ કાળના પ્રવાહને પારખવાની આગવી સુઝ વગેરે મુખ્ય છે. આ બધાજ ગુણા પૂજ્યશ્રીમાં પ્રગટપણે હતા. ૨૬૩ Page #387 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ, માટે આ મહાન પદને ધારણ કરીને પૂજ્યશ્રીએ તેના ગૌરવને અખંડપણે દીપાવ્યું. આ મહત્સવ દરમ્યાન જીવદયાને પ્રાધાન્ય આપવામાં આવેલું. પદવીના પુનિત દિવસે સમસ્ત શહેરના તમામ પ્રકારના આરંભના કાર્યો મહાજને બંધ રખાવ્યા હતા. અને તે પણ પ્રેમપૂર્વક બળજબરીથી નહિ. જેમ પદ ઊચું, તેમ જવાબદારી વિશેષ. આ નિયમનું અણિશુદધ પણે પાલન કરવામાં પૂજ્યશ્રીએ કયારેય શિથિલતા દાખવી નથી. આથી આપણું ચરિત્રનાયકશ્રી સૌમાં ચકવાતીસમા શોભતા હતા. પૂજ્યશ્રીનું વ્યકિતત્વ જ એવું ચુંબકીય હતું કે પૂજ્યશ્રીને જેનાર વ્યક્તિ જોતાંવેંત ભાવવિભોર થઈ જતા. આર માગવાને આતુર થઈ જતા. વળી આજ્ઞા પાળવામાં પાછી પાની ન કરે. એવા અનન્ય ભકતે પાછળ ફરતા રહેતા. અને શાસન શોભામાં વૃદ્ધિ કરતા. આવું કેત્તર વ્યક્તિત્વ એ પૂજ્યશ્રીને અવિચળ શાસનપ્રેમનું સર્જન હતું. કદી પણ તુચ્છ વાર્થને સેવ નહિ, પરમાર્થ કાજે સતત સજાગ રહેવું. તીર્થ રક્ષામાં મોખરે રહેવું શાસનના પ્રશ્ન પતાવવામાં મોખરે રહેવું. ઠેર ઠેર અતાનની પર મંડાવવી. ઘર-ઘરમાં શ્રી નવકારનું Page #388 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિસ મંગલગીત ગવરાવવું એવા તે અગણિત ગુણે પૂજ્યશ્રીમાં શેભતા હતા. પૂજ્યશ્રી આચાર્ય ” પદનું શાસ્ત્રીય ગૌરવ સતત વધારતા રહ્યા. પરમ પૂજ્ય, પ્રાતઃ સ્મરણીય સૂરીશ્વરે વિ. સં. ૧૯૬૪ નું વીશમું ચોમાસું ભાવનગરમાં કર્યું. ભાવનગરના શ્રીસંઘના અતિ આગ્રહથી આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રી તથા મુનિશ્રી મણિવિજયજી મ. (શ્રી સાગરજી મ. ના ભાઈ) વગેરે સહપરિવાર સમવસરણના વંડે ચાતુર્માસ કર્યું અને પૂજ્ય પંન્યાસજી શ્રી ગંભીરવિજયજી મહારાજે આદિ સપંરવાર મારવાડીના વડે બિરાજયા. • અમદાવાદના શ્રમિઠ વ્રત કરવા આવ્યા, અમદાવાદમાં પગથીયાને ઉપાશ્રય, કે જે વિમલ ગછને ખાસ ઉપાશ્રય ગણાતે, તેના આગેવાન કાર્યકર્તા સદગૃહસ્થ શેઠ સાંકળચંદ મેહનલાલ નામે હતા. તેઓ મુહપતિ બાંધીને વાંચનાર, મુનિનું વ્યાખ્યાન સાંભળવાને જ આગ્રહ રાખતા. પણ જ્યારે આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રી અમદાવાદ બિરાજતા ત્યારે પૂજ્યશ્રી પાસે વ્યાખ્યાન સિવાયના ટાઈમે તત્વજ્ઞાનના ગૂઢ પ્રશ્નોના Page #389 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ જવાબ મેળવવા વારંવાર આવતા. પૂજ્યશ્રી પણ તેમના પ્રશ્નના જવાબ સંતોષકારક આપતા, તેથી તેમને પૂજ્યશ્રી ઉપર અનહદ ધર્મરાગ પ્રગટ થયું હતું. ચાતુર્માસ પહેલા અમદાવાદથી તેઓશ્રી શત્રુંજય તીર્થની યાત્રા માટે આવ્યા ત્યારે આપણે ચરિત્રનાયક પૂજ્યશ્રી ઉપર દઢ શ્રદ્ધાને કારણે મનમાં નિર્ણય કર્યો હતું કે, “મારે પૂજ્યશ્રી પાસે જ ચોથું વ્રત બ્રહ્મચર્ય વ્રત ઉચ્ચરવું, એટલે ભાવનગર આવી નાણ મંડાવીને પૂજ્યશ્રી પાસે જ ઉલ્લાસભાવે બ્રહ્મચર્ય વ્રત તથા બીજા વ્રત ઉર્યા હતા. ભાવનગરના શ્રીસંઘ તરફથી ખૂબ ખૂબ ઉલ્લાસે વિવિધ તપ વિવધ અનુઠાણે ભવ્ય આરાધનાએ પૂર્વક ઘણું ઘણુ એછવ મહોત્સવ પૂર્વક ચાતુર્માસ પૂરા થયો. શ્રીસંઘમાં અનેકાનેક એક પછી એક વિશિષ્ટ કાર્યો પણ થયા. * જ. 05 A , S L ૧ SS : - છરી, પાળતા સંઘનું ભાવનગરથી પ્રયાણ २९६ Page #390 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ચાતુર્માસ બાદ શેઠશ્રી હીરાચંદ ચકુભાઈ તરફથી ખુબ ધામધુમપૂર્વક શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને છે “રિ પાળતો સંઘ શાસન સમ્રાટ પૂજ્ય આચાર્ય ભગવંતની પાવન નિશ્રામાં નિકળે. પાલિતાણું પહોંચી. ભાવથી યાત્રા કરી સંઘવી કુટે બે તીર્થમાળ પૂજ્યશ્રીના હસ્તે પહેરી. સાતે ક્ષેત્રમાં સ્વ દ્રવ્ય વાપરીને કૃત કૃત્યતા અનુભવી. પૂજ્યશ્રીના શિષ્ય રત્ન પૂજ્ય મુનિ શ્રી દર્શન વિજયજી મ. પૂજ્ય મુનિ શ્રી પ્રતાપવિજયજી મહારાજ પૂ. મુનિ શ્રી ઉદયવિજયજી મહારાજ વિગેરે મુનિવરે ચોવિહાર છઠ્ઠ કરીને શ્રી ગિરિરાજની સાત સાત યાત્રાએ કરી. પાલિતાણથી વિહાર કરી પૂજ્યશ્રી સહપરિવારે મહુવા પધાર્યા. * * * * * * * * * * * * * * * * * પરનું હિત ચિંતવવાથી આત્મડિત થાય છે. પરની ઉપેક્ષા એ મહાપુણ્ય મળેલા દેવ દુર્લભ માનવભવની ઉપેક્ષા છે. પરને પિતાના હામાં સ્થાન આપવા એક માટે સર્વ પ્રથમ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતેને * એ. હસ્યામાં ખૂબ ખૂબ ભાવપૂર્વક પધારવવા * જોઈએ. વક * * * * * * * * * * * * * * કરી શકે છે. * * * * Page #391 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સોરણ કિરણ સત્તાવીસમુ..... જીવ યાના મૂર્તિસમા દિવ્ય પુરૂષ પાલિતાણાથી પૂજ્યશ્રી મહુવા પધાર્યા, અપાર ઉત્સાહથી શ્રીસંઘે ભવ્ય સામૈયા સાથે સ્વાગત કર્યું. ભકિત પ્રધાન મહુવાનેા શ્રી સ ંઘ નિત્ય વ્યાખ્યાન વાણીને ઉલ્લાસભાવે લાભ લેવા લાગ્યા. પૂજ્યશ્રીની જોમવાળી વ્યાખ્યાન શૈલીથી એક વૈષ્ણવ શ્રી નરોત્તમદાસ ઠાકરશીભાઈ સદગૃહસ્થ પ્રતિબેાધ પામ્યા. તે મહુવાની નજીકમાં દરિયાકાંઠે આવેલા નૌપ ગામના વતની હતા. તેમણે પોતાના ગામમાં પૂજ્યશ્રીને લઈ જઈ ધામધૂમથી ત્યાં નાણુ મંડાવીને ઉલ્લાસભાવે શ્રી સમ્યક્ત્વ સહિત શ્રાવક ધર્મ અંગીકાર કર્યો, અને સંબધીઓને પેાતાના આંગણે આમંત્રિત કરી પુજા ભણાવી અને મીષ્ઠ ભાજનથી ક્રિત કરી ખૂબ આનંદ મનાવ્યે. 66 ,, જીવદયાની વાત નીકળતાં પૂજ્યશ્રીને જાણવા મળ્યું કે, અહીંના દરિયાકાંઠે ભારે જીવ હિંસા થાય છે. ટ Page #392 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરા - આ વાત સાંભળતા દયાભૂતિ સમા પૂજ્ય આચાર્ય ભગવંતના હૃદયને મોટે ધકકે પહે , તેથી શ્રાવક વ્રતધારી શ્રી નરેનત્તમભાઈને સાથે લઈને તરત સિંહ પગલે દરિયાકાંઠે પહોંચ્યા. ત્યાં માછીમારો પિતાના રિજના નિયમ પ્રમાણે પાણીમાં ઝાળ નાખીને હજારે માછલાને પકડી રહયાં હતા. ભેળા અને અજ્ઞાન માછીમારે દેવ પુરુષ જેવા પૂજ્યશ્રીને પિતાની પાસે આવેલા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. ઝાળે પડતી મૂકીને પૂજ્યશ્રીના દર્શન કરવા દેડી આવ્યા. SSI SiTS: ૧ પ્રક = f/ જ 15 પૂજ્યશ્રીને માછીમાર આર્યચક્તિ થઈ જોઈ રહ્યા છે. સહુ હાથ જોડી પૂજ્યશ્રીના મુખડાં તરફ જોઈ જ રહ્યા ! આકાશમાંથી કઈ દિવ્ય પુરુષ ઉતર્યો કે શું !! પિતાને આંગણે આવેલ ફીરતાને તાકીને જોઈ જ રહયા Page #393 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ દયાના સાગર સમા પૂજ્યશ્રીએ તે માછીમારોને કહ્યું : “ભાઈઓ ! આપણને એક કાંટા વાગે છે, તે પણ પાર વગરની પીડા આપણને થાય છે. તે આ માછલાને જાળમાં ફસાવાથી કેટલી પીડા થતી હશે ? તે ? વિચારે એ પણ જીવ છે. કોઈ જીવને દુઃખ ન આપવું એ માણસનો ધર્મ છે. તમે પણ અધમી મટીને ધસી બને.” પૂજ્યશ્રીના સાદા સરળ અને બોધક વચનામૃતએ ભેળા માછીમારોના હૃદય પર ચેટ કરી અને ત્યાંને ત્યાં પૂજ્ય આચાર્ય દેવ આગળ હાથ જોડી માછલાં ન પકડવાની તેમજ તેમ બીજી પણ જીવ હિંસા ન કરવાની પ્રતિજ્ઞા લીધી. આવી રીતે પૂજ્યશ્રીએ દરિયાકાંઠાના અનેક ગામોમાં પહોંચીને ત્યાં ચાલતી હિંસાને કાયમ માટે અાવી. અનેક માછીમારોને હિંસાના અતિ ભયાનક પાપમાંથી ઉગાર્યા. તેજ રીતે દેવી-માતાઓને ચઢાવાતા પાડા, બકરાં વગેરેના ભાગ રૂપ મહા હિંસક કાર્યો પણ બંધ કરાવ્યા. તે માછીમાર ખેતીવાડીના કામમાં લાગી ગયા. ધીમે ધીમે તેઓ સુખી થયા. પૂજ્યશ્રી દયાના અવતાર હતા. એટલે પૂજ્યશ્રીની વાણમાં એટલો એમ હતું કે ભલભલા પથર હૃદયીજને પણ તેમને સાંભળીને પીગળી જતા. Page #394 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ - વાણીમાં જ્યારે સચ્ચારિત્રનું તેજ ભળે છે ત્યારે અચૂક સુપરિણામ આવે છે. દેવપુરૂષ જેવા મહાત્મા પિતાના આંગણે પધાર્યા. અને તેઓએ પિતાનું ક૯યાણ કરે એવી વાત કહી, એથી પિલાં ભદ્રિી ધીવર ખુબ પ્રભાવિત થયા. આજ સુધીના પાપને એકરાર–પરતા કરતાં કરતાં માછલાં પકડવાની જાળ હવે પિતાને ઉપલેગી નથી, એમ સમજીને નરોત્તમદાસભાઈને રાજી ખુશથી આપી દીધી. ' દરિયાકાંઠે આવેલા વાલાક અને કંઠાલ પ્રદેશના વાલર, તલ્લી, ઝાંઝમેર, વિગેરે ગામમાં વિચર્યા, ત્યાં વસતા સેંકડો માછીમારોને પ્રતિબંધ પમાડીને અગણિત જીવોની હિંસા કાયમ માટે અટકાવી. માછીમારોને મહા ભયંકર પાપમાંથી બચાવ્યા. આ દરેક ગામમાં નરોત્તમ ભાઈ સાથે હતા. તેમણે ઉત્સાહથી ગામે ગામના માછીમારોની જાળ ભેગી કરી, અને છેવટે એ બધી જાળોને સાથે લાવી દાઠા ગામની બજાર વચ્ચે અગ્નિદેવને સ્વાધીન કરી. વળી કેટલાંક ગામોમાં દેવીના નામે પાડા, બકરાં વિગેરે અબેલ અને નિર્દોષ પશુઓને વધ નવરાત્રિમાં, દિવસમાં થતે. તે પણ પૂજ્યશ્રીએ પિતાના સદઉપદેશ દ્વારા બંધ કરાવ્યું. ' ૨૭૧ Page #395 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ખરેખર ! પૂજ્યશ્રીના ઉપદેશ-વચને એ અચિત્યફલદાયક મંત્ર સમા જ હતા કે, જેના મહાન પ્રભાવથી આવા અબુઝ માછીમારે પણ પિતાને વંશ પરંપરાગત હિંસક ધ બે છોડીને સમાગે જોડાયા. અને ત્યાર પછી તેઓ પૈસે-ટકે તથા બીજી રીતે પણ ખુબ સુખી થયા. જીવદયાના પાલનમાં મોખરે રહીને જેને એ જગતમાં ખરાનું સ્થાન સાચવ્યું છે. જે આપણે તેમાં ઉણુ ઉતરીશું તે આપણું પૂવપુરુષને ગૌરવવંતા દયાપ્રધાન ઈતિહાસને ઝાંખો પાડનારા કરીશું. આ મતલબના માર્મિક વચને પૂજ્યશ્રી અને કવાર અનેક પ્રસંગે અગ્રણી એજેને સમક્ષ ઉચ્ચારતા હતા સાચી સિંહવૃત્તિ પાકી જીવદયા પાલનથી આવે છે, તેની ગવાહી આપતું પૂજ્યશ્રીનું આખું જીવન સહુને પ્રેરણાદાયી પુરવાર થાય છે. આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રી જીવદયાનું મહાન કાર્ય કરતાં દાઠા પધાર્યા અને પૂજ્યશ્રીને ત્યાં નવા સમાચાર મળ્યા કે, “શ્રી અંતરીક્ષજી તીથ અંગેના દિગંબરોની સાથેના કેસ (Case) માં પૂ. પંન્યાસશ્રી આણંદસાગરજી મ. મુશ્કેલીમાં મૂકાયા છે.” આ સમાચાર મળતાં જ પૂજ્યશ્રીએ તાર ટપાલની ઝડપી સગવડ હોય ત્યાં રહેવાને નિર્ણય કર્યો. તુરત વિહાર કરી તલાજા ર૭ર Page #396 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સીરમ પધાર્યા. અને આ તીર્થ સંબંધી કેસમાં વિજય મેળવવા માટે સર્વ પ્રકારના પ્રયાસો પૂર ઝડપે ચાલુ કર્યા. અમદાવાદ શેઠશ્રી આ. ક. પેઢીના આગેવાનોને તાર-પત્રો દ્વારા ઝીણવટભર્યું અને કુનેહભર્યું માર્ગદર્શન આપવા લાગ્યા. બીજી બાજુ ભાવનગરના આગેવાનોને તથા શ્રી મોતીલાલ ગીરધરલાલ કાપડીયા સોલીસીટરને બે લાવી પૂજ્યશ્રીએ ચગ્ય સલાહ સૂચને આપ્યા. નડિયાદના સૂબા નાના સાહેબ, તથા પન્ના સટેટના એક પ્રસિદધ પ્રધાન કે જેમની જુબાની ઉપર કેર્ટ (Court) માટે આધાર રાખતી હતી તેમને પિતાની પાસે બેલાવી, સૂચનાઓ આપીને જુબાની માટે બારસી મોકલ્યા. આ ૫ કરી શકાય એટલા બધા ઝડપી સર્વ પ્રયત્ન કરવામાં પૂજ્યશ્રીએ કઈ ખામી ન રાખી. પૂજ્યશ્રીના જાજવલ્યમાન પ્રતિભા, કુનેહ અને સતત પ્રયાસને ફલસ્વરૂપે પૂજ્યશ્રીના માર્ગદર્શન મુજબ કેસ લડવામાં આવતાં છેવટે કેસમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને એટલે શ્વેતામ્બરેને જવલંત વિજય થયે. પૂજ્ય પં. શ્રી સાગરજી મ. ના શિરેથી મુશ્કેલીનું વાદળ દૂર થયું અને દિગંબરને પરાજય થયે. ત્યાર પછી મહુવા, શ્રી સંઘની અતિ આગ્રહ પૂર્વક વિનંતી થતા સપરિવારે ચાતુર્માસ માટે મહવા પધાર્યા. ૧૮ ૨૭૩ Page #397 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ - કિરણ અઠ્ઠાવીસમું........ જન્મભૂમિમાં બીજું શાનદાર ચાતુર્માસ. અષાડ માસના દિવસે નજીક આવ્યા એટલે મહુવાની ધર્મ પ્રેમી અને ભક્તિ પ્રધાન જૈન જનતા, પૂજ્યશ્રી કયારે પધારે તે આતુરતા પૂર્વક રાહ જોવા લાગી. આખાય ગામમાં સિંહ સમા આપણા ચરિત્ર નાયક પૂજ્યશ્રીની વિદ્વત્તા, પરાકમતા અને શાસનપગી એકએકથી ચઢીયાતા અનેક કાર્યોની યશોગાથાઓ યાદ કરી કરી સહુ આનંદ વ્યકત કરતા હતા. ત્યાં તો ચાતુર્માસ પ્રવેશને દિવસ આવી પહોંચે. પૂજ્ય મહારાજશ્રીએ સહપરિવાર મહવાને સીમાડે આવેલા ગામડાંમાં પગ મુક, કે તરત જ જાણે આખા મહુવામાં આનંદની હેલી ઉમટી, અને જ્યાં નગર પ્રવેશ દિવસની પ્રાતઃકાળ આવી ત્યારે અનેક સ્ત્રી-પુરુષ અને નાના–મેટા બાળકોના ટોળે ટોળા નવા વિવિધ રંગી વસ્ત્રો પહેરી ગામ બહાર પૂજ્ય ગુરૂ ભગવંત ૨૭૪ Page #398 -------------------------------------------------------------------------- ________________ * શ્રી નેમિ સૌરભ પધારવાના માર્ગે જયજયકારથી આકાશ ગવી ઉ૯લાસ ભાવે આવી પહોંચ્યા. અદ્ભુત સ્વાગત : નગરમાં પેસતા જ જૈન શાસનના જય જયકાર વડે ગગન ગજાવી અને સ્થાને સ્થાને રહેલીઓ કરતાં કરતાં જયનાદ પિોકારતા ચીટા અને બજાર વટાવતા સાયું દેરાસરે આવ્યું. મહુવામાં શ્રીસંઘે કરેલું પૂજ્યશ્રીનું સામૈયું. આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીએ શ્રી જીવીત સ્વામીજીના દર્શન કરી ત્યવંદન કરી મન ભાવવિભેર કર્યો. અને મનમાં આનંદ માટે ન હતે. દહેરાસરથી. નીકળીને સકળ શ્રીસંઘ સાથે સહુ ઉપાશ્રયે આવ્યા. પાટ પ્રમાજીને આસન પાથયું ગંભીરનાદ ગુંટીને મંગલાચરણ ૨૭૫ Page #399 -------------------------------------------------------------------------- ________________ | શ્રી નેમિ સૌરભ કરી દિવ્યવાણથી વૈરાગ્યની સુવાસ રેલાવી, જીવનમાં ધર્મ વસાવી જીવન ધન્ય કરવા, સસ્પેરણુને સંદેશ સાંભળીને સર્વના હૈયામાં ખરેખર અપૂર્વ આનંદ આનંદ થઈ ગયે. આપણા જ નગરના નરસિંહ સ્વરૂપ પૂજ્ય આચાર્ય ભગવંતને નિરખી નિરખીને સઘળાના હૃદયમાં અપૂર્વ આનંદની ઉર્મિઓ ઉઠવા લાગી. વ્યાખ્યાનમાં દિન પ્રતિદિન શ્રોતાઓની સંખ્યા વધવા લાગી. જૈન કે જેનેતર લેકે પણ કહેવા લાગ્યા : આપના નગરના પનોતા પુત્ર છે ! કેવી અદભુત મધુરી છટાદાર વાણી છે! અલૌકિક વિદ્વત્તા ! વર્ષોથી જૈનશાસનની પ્રતિભાને ખરેખર ઝળહળતી બનાવી રહ્યા છે! - મહુવાની પ્રજાને પિતાના આંગણે જન્મેલ અને ઉછરેલા મહાપ્રભાવશાળી ઉત્તમ નરરત્ન છે, પૂજયશ્રીએ પુણ્ય ભૂમિ મહુવાની કીર્તિ વિસ્તારી છે ! ને પિતાના પરિવારની પણ જગતમાં નામના મેળવી છે. આપના ચરિત્રનાયક પૂજ્યશ્રીના વંદનાથે અને દર્શનાર્થે દુર દુરથી ભાવિકે આવતાં અને વ્યાખ્યાનમાં વિવિધ જાતની પ્રભાવના થતી. સાધર્મિક ભકિત પણ અનેરા ઉલ્લાસથી કરતા. સહુ મહુવાની ભક્તિની ભૂરિ ભૂરિ અનુદના કરતા થાકતા નહિ! ૨૭૬ Page #400 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પૂજ્યપાદ આચાર્ય ભગવંતની વ્યાખ્યાનની ધારાઓ વરસતાં જ હૃદયમાં રહેલી શંકાઓ નિર્મુલ થઈ જતી. શંકાઓ રૂપી કચરે વાઈને સાફ થઈ જતે; ને હૃદયરૂપી ભૂમિ ચકચકીત નિર્મલ થઈ જતી. વર્ષાદની હેલી થાય ને જમીન ધરાઈને કુણી થઈ જાય તેમ અષાડ પૂરો થયે ત્યાં શ્રાવણ આવતાં જ વિવિધ પ્રકારના તપે ભાવિકે કરવા લાગ્યા. ધર્મદેશના શ્રવણથી અજબ પલટે આ. ઉપરા ઉપરી ઓત્સમહોત્સવે થવા લાગ્યા. આપના ચરિત્ર નાયક પૂજ્યશ્રીના સંસારી અવસ્થાના પિતાજી લક્ષમીચંદભાઈ બે વર્ષ પહેલાજ (૧૯૩માં) સ્વર્ગવાસ પામ્યા હતાં. પૂજ્યશ્રીની માતુશ્રી દિવાળી બા, તથા લઘુ બંધુ બાવચંદભાઈ વગેરે હતા. પિતાની જન્મભૂમિમાં પૂજ્યશ્રીનું આ બીજુ ચાતુર્માસ હતું. તેમાં શાસન પ્રભાવનાના અનેક કાર્યો થયા. પૂજ્ય ગુરૂદેવના જન્મ સ્થાનનું જણ મકાન : એક વખત- સવારે દર્શન કરવા માટે પૂ. મુનિશ્રી ઉદયવિજયજી મ. વગેરે શ્રી મહાવીર સ્વામીજીના દેરાસરે દશન-વંદન કરી બહાર નિકળતા, દેરાસર બાજુમાં દાન શાળાવાળા જુના મકાન પાસે ગયા. ત્યાં જોડાજોડ જ પૂર્વ તરફના જુના ઘરમાં એક બ્રાહ્મણ ડેશીમાં રહેતા હતા. તેમણે પૂજ્ય સાધુને જોઈ કહ્યું: “એ મહારાજ ! ર૭૭ Page #401 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ તમારા ગુરુ મહારાજને જન્મ અહીં હું રહું છું એ મકાનમાં થયે હતો એ તમને ખબર છે?” આ સાંભળી બધા સાધુઓ નવાઈ પામ્યા! કારણ કે શ્રી દિવાળીબા વગેરે તે તોરણીયા કુવા પાસેની મકાનમાં રહે છે, એટલે પૂજ્ય શ્રી ગુરૂમહારાજને જન્મ આ ડેશીમાવાળા મકાનમાં કેવી રીતે થયું હોય ? એ પ્રશ્ન સહુ મુનિઓના મનમાં ઘળાયા કરતે હતે. આશ્ચર્યભાવે બધા ઉપાશ્રયે આવ્યા, અને વ્યાખ્યાન સમયે શ્રી દિવાળીબા આવ્યા ત્યારે પૂછતાં તેમણે જણાવ્યું કે, “એ ડોશીમાની વાત સાચી છે. અમે પહેલાં ત્યાં રહેતા હતા, પૂ. મહારાજ સાહેબને જન્મ પણ એ જ મકાનમાં થયે હતે.” પૂજ્યશ્રીના જન્મસ્થાનવાળું મકાન ખરીદી લીધું. આ વાત જાણ્યા પછી પૂ. મુનિશ્રી ઉદયવિજયજી મ. ને વિચાર આવ્યો કે, “ડેશમા જીવે ત્યાં સુધી ભલે રહે. ત્યાર પછી પૂજ્ય ગુરૂદેવના જન્મ સ્થાનમાં ભવિષ્યમાં કોઈ આરંભ-સમારંભ ન થાય તે સારૂં, માટે આ મકાનને વેચાતું લેવડાવવું જોઈએ. એમ વિચારીને અંતે પૂ. મુનિશ્રી ઉદયવિજયજી મ. શ્રીએ ખંભાતના શેઠ પુરૂષોત્તમદાસ પિપટલાલને પત્ર લખીને બધી વિગત લખી. એટલે પત્ર વાંચીને તેના ઉત્તરમાં શ્રી પુરૂષોત્તમ ૨૭૮ Page #402 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ભાઈએ જણાવ્યું કે, પૂજ્યપાદ ગુરૂદેવના જન્મ સ્થાનનું મકાન ગમે તે કિંમતે અમારા તરફથી મહુવાના શ્રીસ’ઘને ખરીઢી લેવા ભલામણ કરશે.' તે સૂચના અનુસાર તે માન તેમના તરફથી ખરીદી લેવાયુ', 2 આ ચાતુર્માંસમાં પૂજયશ્રી પાસે શેઠ કસ્તુરભાઈ અમરચંદ ખ'ભાતવાલાના પુત્ર શ્રી દલસુખભાઈ વિગેરે વિદ્યાથી એ (જંગમ પાઠશાળામાં) વ્યાકરણ આદિને અભ્યાસ કરવા માટે રહ્યા હતા, તેમજ શ્રી ગાફલદાસ અમથા શાહ અવાર નવાર આવીને પૂજ્યશ્રીની નિશ્રામાં રહેતા. તેમણે મેટ્રિક સુધીનો જ અભ્યાસ કર્યાં હતાં છતાં ઈંગ્લીશ ભાષા ઉપર તેમને અજખને કાબૂ હતેા; વળી તેએ અંગ્રેજીમાં અપીલે પણ એવી સચાટ લખતા, કે મેટા સેાલીસીટી પણ એ વાંચી મ્હાંમાં આંગળા નાખી જતા. તે કાળે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થ સંબંધી ફેસ (case) ચાલુ હતેા. એમાં અપીલે લખવા માટે શેઠ શ્રી મનસુખભાઈ એ એક સારા સેાલીસીટર રોકવાનું પૂજ્યશ્રીને જાગ્યું. એટલે શ્રી આ. ૩. ની પેઢીમાંથી જરૂરી કાગળો પૂજ્યશ્રીએ મંગાવીને શ્રી ગેાકળદાસને આપ્યા. ગેાકળદાસભાઈ પણ પૂજ્યશ્રીની સૂચનાનુસાર તે બધાય કાગળા વાંચી, વિચારીને પેાતાના સ્વભાવ ૨૭૯ Page #403 -------------------------------------------------------------------------- ________________ 'શ્રી નેમિ સૌરભ પ્રમાણે રાત્રે બે વાગે ઊઠી અપીલ લખી. સવારે પાંચ વાગે તે પુરી કરી, પૂજ્યશ્રીને સંપીને સુઈ જતા હતા. પૂજ્યશ્રીએ એ અપીલ શ્રી મનસુખલાલ શેઠને આપી. શેઠ તે તાજબ થઈ ગયા. ગોકળદાસભાઈ શેઠના મામા થતા હતા. તેમની આવી બાહોશ-સેલીસીટરને પણ ટપી જાય તેવી લખાણુશક્તિ જોઈને શેઠ પણ છક્ક થઈ ગયા. શેઠે અપીલ વાંચીને તેમાં એક ફકરે કાઢી નાખવાનું જણાવતાં ગફળદાસે કહ્યું કે, “એ ફરે ઘણું જ મહત્ત્વને છે. માટે કાઢી ન નાખશે. એવામાં શેઠશ્રી લાલભાઈ આવ્યા. તેઓ આ લખાણ વાંચી ઘણું જ રેજી થયા. તેમણે આ વિષયમાં પૂજ્યશ્રી સાથે કેટલીક વિચારણા કરી; છેવટે એ નકકી થયું આ ફકરે બહુ જ મહત્ત્વને છે, માટે એને કાઢી નાખ નહિ. આવી ઘણી ઘણી બાબતોમાં રોકળદાસભાઈ+ મહત્ત્વની અપીલે તૈયાર કરતા. એ અપીલના શબ્દોમાં જ એવું ઓજસ રહેતું, કે જેથી પ્રતિવાદી અને મેજીસ્ટ્રેટ પણ મહાત થઈ જતા. પરિણામે પેઢીને વિજય થતા. મહુવામાં કાર્તિક પુનમે શ્રી સિદ્ધગિરિજને પટ્ટ આંધવાની એગ્ય જગ્યા ન હતી. તેથી પૂજ્યશ્રીની સૂચના + શ્રી ગોકળદાસભાઈએ પૂજયશ્રી પાસે દીક્ષા લઈને મુનિશ્રી સુભદ્રવિજયજી મ. તરીકે પ્રસિધ્ધ થયા હતા. ૨૮૦ , Page #404 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ અનુસાર શ્રી એકળદાસભાઈ એ ભાવનગરના ના. મડ઼ારાજા ભાવસિંહજી ઉપર શ્રીસંઘ વતી અ ંગ્રેજીમાં સુંદર ભાષામાં • એક અરજી લખીને મેલી. એમાં સ્ટેટ પાસેથી વ્યાજી મિતે ધામિક ક્રાય માટે સેનીની વાવવાળી જગ્યાની માંગણી કરવામાં આવેલી, એ અરજી વાંચીને ના. મહારાજા સાહેબ પ્રસન્ન થઈ ગયા. તેએએ તરત જ મહુવાના અધિકારીને તાત્કાલીક એ જગ્યા જૈન સાંધને આપવા માટે હુકમ કરી દીધા. સુદર ભાષાની પણુ કેવી અસર થાય છે. મહત્ત્વપૂર્ણ` કા` સડજમાં થઈ જાય છે. (આજે જે મહાજનને વડા છે તે જ આ જગ્યા.) ! વિવિધ પ્રકારે તપેા-અનુષ્ઠાન સાથે ભત્ર્ય આરાધનાઓ કરતાં ચાતુર્માસ પુણ્ યા બાદ પૂજ્યશ્રી સપરિવારે વિહાર કરી ત્રાપજ પધાર્યાં, ત્યાંથી પૂજ્યશ્રી ના સદૃઉપદેશથી શ્રી ધરમશીભાઇ વારય્યાએ છરી પાળતે તીર્થોધિરાજ શ્રી સિધ્ધાચલજીના સંઘ કાઢચે. ધામધુમથી સંઘ પાલિતાણા પહેોંચ્યા. સંઘવીને પૂજય શ્રીના પાવન હસ્તે તીથ માળ પહેરાવી. અહી પેાતાના વિદ્વાન ખાળ શિષ્ય રત્ન મુનિવય શ્રી યશેોવિજયજીને પ્રવત ” પદવી ઉલ્લાસભાવે આપી, "" ત્યારબાદ ચાક, ખેાદાનાનેશ વગેરે ઉડ પ્રદેશના ગામામાં પૂચશ્રી વિચરવા લાગ્યા. ૨૮૧ Page #405 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ (કરણ એગણવીશકું .... શ્રી કદમ્બગિરિની યાત્રા પર અને તીર્થોદ્ધારનો નિર્ધાર કદમગિરિજી શ્રી શત્રુંજય માહાભ્ય” અનુસાર શ્રી કદમ્બગિરિજી ઉપર ગત ઉત્સર્પિણી કાળમાં શ્રી સંપ્રતિ જિનેશ્વર નામે ચોવીશમાં તીર્થકર થયા. તેમના શ્રી કદમ્બ નામના ગણધર એક કરોડ મુનિવરોની સાથે આ ગિરિવર ઉપર સિદ્ધપદ પામ્યા હતા માટે આ ગિરિ “શ્રી કદમ્બગિરિ તરીકે પ્રસિદ્ધ થયું. મહાતીર્થ શ્રી સિધગિરિ–શત્રુંજયના પાંચ સજીવન શિખરે પૈકીનું આ પણ સજીવન શિખર કહેવાય છે. શ્રી શત્રુંજય ગિરિની બાર ગાઉની પ્રદક્ષિણમાં આ મહાતીર્થ સૌથી પ્રથમ આવે છે. શ્રી ગિરિરાજની યાત્રા કરી શાસન સમ્રાટ પૂજ્યશ્રી ઉડ પ્રદેશના ચેક વગેરે ગામમાં વિચરીને અનેક માનને ધર્મ–ઉપદેશ દ્વારા હિંસા, ચેરી આદિ પાપ કાર્યોથી મુક્ત કરાવતા બેદાનાનેસ પધાર્યા તે વિ. સં. ૧૯૬ની સાલ હતી. ૨૮૨ Page #406 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ * આ નાનકડું ગામ જે ગિરિરાજની તલેટીમાં આવેલું હતું. તેનું નામ મહા મહિમાશાળી શ્રી કદરબ ગિરિ મહાતીર્થ છે. આ બોદાનાનેસ) નેસડામાં એક જુની શ્રી હેમાભાઈ શેઠની ધર્મશાળા છે. ત્યાં યાત્રાળુઓને ભાતું પણ અપાતું હતું. એક કાળના અચિત્ય પ્રભાવશાળી અને દિવ્યવનસ્પતિઓના ભંડાર સમા આ તીર્થની દુર્દશા જોઈને શાસનસમ્રાટ પૂજ્યશ્રીને તીર્થોદધારક સ્વભાવ નખ-શિખ પિરસવંતે બળે. અત્યારે તે કાળે) આ તીર્થની છેક ટોચે શ્રી આદિનાથ પ્રભુની તથા શ્રી કદમ્બ ગણધરશ્રીની નાનીશી દેરી ગિરિરાજના તીર્થપણાની સાખ પૂરતી ઉભેલી જોઈને પૂજ્યશ્રી બેચેન બની ગયા હતા. ટેકરી ઉપર ચઢવાને રસ્તે પણ ઘણે કઠિન (તે કાળે) તેમજ વિષમ હોવાથી મેટા ભાગના યાત્રાળુઓ તીર્થભૂમિની નિચેથી જ સ્પર્શન કરીને ચાલ્યા જતા હતા. કઈકજ યાત્રિક ઉપર ચઢતા અને દર્શન પૂજન કરતા. | તારક મહાતીર્થની આ દશા જોઈને પૂજ્ય શ્રીએ ત્યાંને ત્યાં જ આ પ્રાચીન તીર્થનો ઉદ્ધાર કરાવવાનો મને મને નિર્ધાર કર્યો. કાર્ય કેટલું કઠિન તેમજ અટપ ટું તેમજ ખર્ચાળ છે. એ વિચાર કરીને કરવા જેવા આત્મ. ૨૮૩ Page #407 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ હિતકર કાર્યને પૂરું કરવાના દઢ નિર્ધાર પછી હજારે અંતરાય આવે તે પણ પાછી પાની ન કરવાની અમેઘ શકિત ધરાવતા આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રી હતા. આમ તીર્થોધ્ધારના શ્રી ગણેશ થયા. અને તે - લગની વિવિધ કાર્યવાહીમાં અનેક પુણ્યશાળીએ, પૂજ્યશ્રી ના ઉપદેશથી સક્રિય બન્યા. આજે આપણને શ્રી કદમ્બગિરિ તીર્થના નામની સાથે જ તીર્થો દધારક પૂજ્યશ્રીનું પ્રાતઃ સ્મરણીય નામ તરત યાદ આવે છે, તે એમ બતાવે છે કે, તીર્થોદ્ધાર, તીર્થરક્ષા તેઓશ્રીને ખરેખર પ્રાણભૂત હતી. તીર્થની ભક્તિનું જમ્બર હવામાન ઉભું કર્યું. એટલે તીર્થોધ્ધારને દઢ સંકલ્પ કર્યા પછી તે દિશામાં ચક્રો ગતિમાન કર્યા. એ પહેલું કામ ત્યાં વસતા માણસને ઉપદેશ વડે સહૃદયી બનાવવાનું કહ્યું. આપાભાઈ કામળીયા વગેરે (ત્યાંના દરબારે) ઉપદેશ સાંભળીને પૂજ્યશ્રીના ભક્ત બની ગયા. અને પૂજ્યશ્રીના ઉપકાને બદલે વાળવાની ભવ્ય ભાવનાવાળા થયા. - પૂજ્યશ્રી તેઓને ગિરિરાજ (ડુંગર) ઉપર લઈ ગયા અને કહ્યું. શ્રી કદમ્બગિરિ તીર્થ માટે અમે જે જગ્યા પસંદ કરીએ તે જમીન તમે શેઠ આણંદજી કલ્યાણજીની Page #408 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પિઢીને વ્યાજબી કિંમતે વેચાણ આપો. તે ત્યાં મદિર વગેરે અનેક ધર્મસ્થાને ઊભાં થશે. તેમાં અનેક ધાર્મિક કાર્યો થશે અને તેને લાભ તમને પણ મળશે.” અનેક યાત્રિકે આવશે. ગામની પણ ઉન્નતિ થશે. ' બધા દરબારે કહે: “ આપ સાહેબને ઉપદેશ. સાંભળ્યા પછી આવી પવિત્ર જમીન વેચીને નાણાં કરવાની અમારી ઈચ્છા મનમાં રહી નથી; પણ હવે તે જમીને આપશ્રીને આપવી છે, આપ સાહેબ સ્વીકારે તે આ ગામ પણ આખું ભેટ આપવા અમે તૈયાર છીએ. ગામડાના ભેળા માણસની જે ભક્તિ ! કેવી ભવ્ય. ભાવના અનુમોદના કરવાનું મન થઈ જાય! ! શાસન સમ્રાટ પૂજ્યશ્રીએ ગિરિરાજ ઉપર જુદાજુદા સ્થાનના નવ લેટે પાડીને તે શેઠ, આ. ક. ની પેઢીને આપવા કહ્યું. ભલા દરબારોએ તે જમીન પૂજ્યશ્રીને ભેટ આપવાને ખૂબ આગ્રહ કર્યો. પણ પૂજ્યશ્રીએ ધાર્મિક નિયમાનુસાર જમીન ભેટ નહિ લેવાનો નિર્ણય કર્યો હતે. ત્યારે દરબારેએ કહ્યું: “અકબર બાદશાહે આચાર્ય હીરવિજયસૂરિજીને તીર્થની સનંદ આપી છે, તે. આપને એમાં શું વાંધે છે ?” . પૂજ્યશ્રીએ કહ્યું: “ભાઈ ! હું હીરવિજયસૂરિ નથી, હું તો એમના ચરણની રજ સમાન છું.” જોઈ કેવી. ૨૮૫ • Page #409 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ લઘુતા ! આપના પૂજ્યશ્રીમાં! દરબા ની ભક્તિએ તે હદ કરી, તેઓ કહેઃ “આપ ભલે ગમે તેમ કહે, પણ અમારે મન તે આપ એવા જે મહાપુરુષ છે. આપ શ્રી ભલે આ જમીન ભેટ ન સ્વીકારો તે પણ દસ્તાવેજમાં આપનું નામ તે કહેવું જ જોઈએ.” UM LOVOVIOVCU 7 શ્વ રાષ્ટ્ર બોદાનાનેશના દરબારે અને પૂજયશ્રી આ રહ્યું તે લખાણ – “પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે અને (કામળીઆ દરબારેને ઉપદેશ આપીને - અમારાં કેટલાય દુર્થ સને છોડાવ્યાં છે, તે તેની પુણ્ય મૃતિરૂપે અમે આ જમીન આપીએ છીએ.” Page #410 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ સહુ આ વાતમાં સંમત થયા. દસ્તાવેજમાં ઉપર મુજબ હકીકત લખાઇ. તે વખતના ત્યાંના ચોક ખાતે એજન્સીના થાણદાર શ્રી વખતસિંહજી, કે જેઓ લાવીયાદના ક્ષત્રિય હતા, અને પૂજ્યશ્રીના પરમ ભક્ત હતા. તેમને એક ગામના શ્રાવક વકીલ શ્રી ગોરધનદાસને, જેસરના કામદાર વાસા પાનાચંદભાઈને તથા અમદાવાદથી શેઠશ્રી આણંદજી કલ્યાણજની પેઢીના પ્રતિનિધિઓને લાવ્યા. ' દસ્તાવેજ રજીસ્ટર્ડ કરાવવા માટે સોનગઢન-થાણા અધિકારી પાસે જવું પડતું, તેથી પેઢીને મુનીમજીને બોલાવી દસ્તાવેજ લઈને સેનગઢ મોકલ્યા. બધા સહી– સિકકા સાથે દસ્તાવેજ રજીસ્ટર્ડ થઈ ગયે. બેદાનાનેસથી પૂજ્યશ્રી ચેક પધાર્યા. અહીંના કામળીયા-દરબારે પણ કદ ગિરિની વાત સાંભળીને પૂજ્યશ્રી પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને શ્રી હસ્તગિરિજીના ડુંગર ઉપરની આપ કહો તે અમુક જગ્યા પેઢીને વેચાણ આપીએ. પણ અમુક સ જેગોને અનુસરીને પૂજ્યશ્રીએ તે જગ્યા લેવાની ના પાડી. ચેકથી રહિશાળા ગામ પધાર્યા. અહીં શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીની એક જુની ધર્મશાળા, બે એરડા તથા પશુઓ માટે ઘાસ ભરવા એક છાપરું ૨૮૭. Page #411 -------------------------------------------------------------------------- ________________ ગામના શ્રી નેમિ સૌરભ વિ. હતું. રહિશાળા ગામના પાદરે શેત્રંજી નદી વહે છે, અહીં ડુંગરની તળેટીમાં શ્રી આદીશ્વર પ્રભુના ચરણ પાદુકાની વર્ષો જુની દેરી હતી. જે રહિશાળાની પાજ-પગના નામે ઓળખાય છે. ત્યાંથી શ્રી શત્રુંજય-- ગિરિરાજની યાત્રા માટે ચઢાય છે, અહીં ઉપર ચઢતાં અધે રસ્તે એક “કને રામને કુંડ' આવે છે. આ દાદાની પાછલા રસ્તે ઘણું યાત્રીઓ યાત્રા માટે આવે છે અને અહીંથી ચઢે પણ છે. અહીં આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીએ એક સારી જના બતાવી હતી, તે લાંબે ગાળે શ્રીસંઘને ખૂબ જ લાભકર્તા હતી, પણ તે સર્વસંમત ન થઈ. તે વાત ત્યાં જ અટકી ગઈ. (તે વિગત “શાસન સમ્રાટ” મેટા ગ્રંથમાં છપાયેલ છે. જિજ્ઞાસુ મહાનુભાવે ત્યાંથી જોઈ લેવી) પૂજ્યશ્રી ભંડારીયા આદિ ગામમાં વિચરી પુનઃ ચોક પધાર્યા. અહીં એક ગામમાં પૂજ્ય મુનિશ્રી ઉદયવિજયજી મહારાજની તબીયત એકાએક બગડી, જોતજોતામાં ભયંકર વ્યાધિ વધી ગયે. એગ્ય ઉપચારે. શરૂ કર્યા. અને તાત્કાલીક પાલીતાણું લઈ આવ્યા. આ સમાચાર ખંભાત પહોંચતાં ત્યાંથી શેઠશ્રી પરષોત્તમભાઈ વિગેરે શ્રાવકો ખંભાતના પ્રખ્યાત વૈદ શ્રી રણછોડભાઈ ને સાથે લઈને આવ્યા. અમદાવાદથી શેઠશ્રી મનસુખભાઈએ પિતાના ફેમીલી ડે. ઝવેરભાઈને ૨૮૮ Page #412 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ મોકલાવ્યા. પૂજ્ય મુનિરાજશ્રીની આ માંદગી પ્રાણઘાતક નીવડે એવી હતી. પૂજ્યશ્રીની સાથે રહેતા વિદ્વાન શાસ્ત્રી શ્રી શશિનાથ ઝાએ સ્વમાન્યતા અનુસાર મૃત્યુંજય મંત્ર જાપ આદરી દીધું. સૌએ આશા મૂકી દીધી હતી. . ઝવેરભાઈની કાબેલિયતે સૌને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા, તેઓએ અદ્ભૂત હિંમત અને કુશળતાપૂર્વકના ઉપચારથી બેભાનને ભાનમાં લાવી દીધા, અને સૌની નિરાશાને આશામાં ફેરવી દીધી. ત્યારપછી તે સતત ઉપચારથી થોડા જ દિવસે માં તેઓને સંપૂર્ણ આરામ થઈ ગયે. પૂજ્ય શાસન સમ્રાટની પાવન નિશ્રા શું ના કરે છે ત્રી પુનમની મહામહિમાવાળી ગિરિરાજની યાત્રા કરી સપરિવારે આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રી વળા તરફ પધાર્યા. અહીંના ઠાકોર શ્રી વખતસિંહજી પૂજ્યશ્રીના ઘણા વખતથી સાચા ભક્ત હતા. પૂજ્યશ્રીના દર્શન વંદન કરી ખૂબ પ્રસન્ન થયા. ધર્મોપદેશ સાંભળીને પિતાને કૃતકૃત્ય થયેલ માનતા. તેમણે પૂજ્યશ્રીની ભક્તિનો લાભ લીધું. વળાના શ્રીસંઘે તથા નામદાર દરબારશ્રીએ ખુબ આગ્રહપૂર્વક ચાતુર્માસ માટે વિનંતી કરી પણ પૂજ્યશ્રીએ હા” ન પાડી. “જેવી ક્ષેત્રસ્પર્શના” એમ કહ્યું. પૂજ્યશ્રી ત્યાંથી વિહાર કરી આગળ પધાર્યા. ૨૮૯ Page #413 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ કિરણ ગ્રીસમું......... બોટાદને અદભુત ચાતુર્માસ વળાથી બટાદ તરફ વિહાર લંબાવ્યું. વચ્ચે આવતા નાના મેટા ગામમાં સચોટ ધર્મોપદેશ આપતા, અનેક ભવ્ય જીવોને ધર્મરસિક બનાવતા બોટાદ નજીકના ગામમાં પૂજ્યશ્રી સહપરિવારે પધાર્યા, એટલે બોટાદ શ્રી સંઘના આગેવાને આવીને વંદન કરી બોટાદ પધારવાને દિવસ નક્કી કર્યો. બોટાદ શ્રીસંઘમાં આ સમાચાર મળતા ઉત્સાહનું મોજુ ફરી વળ્યું. શ્રીસંઘ ભેગે થયે ત્યારે વિ. સં. ૧૯૬૪ માં ભાવનગર મુકામે સૂરિપદ મહોત્સવમાં ગયેલા બોટાદના આગેવાને એ શ્રીસંઘમાં વાત કરી કે, “પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસુરીશ્વરજી મહારાજ સાહેબને ઓજસ અને પ્રભાવ કેઈ અનેરે છે. વર્તમાનકાળે તપાગચ્છમાં શાસ્ત્રીય રીતે આગના ગો દ્વિહનપૂર્વકના પ્રથમ આચાર્ય છે.” Page #414 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ આજે જૈન શાસનમાં તેઓશ્રીની સરખામણીમાં આવે એવા વિશિષ્ટ વિદ્રાન શાસન પ્રભાવક અન્ય કેઈ નથી, આપણું શ્રી સંઘના મહાન ભાગ્યોદયે “સુરીશ્વરજી આપણે આંગણે પધારી રહ્યા છે. તે માટે આપણે ખુબજ અદ્ભુત પ્રવેશ મહોત્સવ સામૈયું કરવું જોઈએ. શ્રીસંઘના નિર્ણય–અનુસાર ભાવિક નવયુવકે કામે લાગી ગયા. ને રાતે રાત આખાય ટાદને સ્વર્ગસમું બનાવી દીધું. બોટાદની શેભા-નક કોઈ અનેરી થઈ હતી. આખી રાત નવયુવકે એ બોટાદને રૂડા શણગારથી સજી દીધું. આખા ગામમાં આજે ઠેર–ઠેર રંગબેરંગી ધજા, વાવટા, તોરણ બાંધ્યા હતા. ઠેકાણે ઠેકાણે શુશોભિત દરવાજા ઊભા કર્યા હતા. ચોટે ચીટે નાના મોટા મંડપ બંધાયા હતા ઉપર ચંદરવા અને ચંદની બાંધી હતી. આજે બોટાદની જૈન પ્રજાના મુખ ઉપર આનંદઉલ્લાસ તરવરતા સહુ રંગબેરંગી નવા કપડા પહેરી ગામ બહાર ઉતાવળે જઈ રહ્યા હતા. કેઈ જૈનેતરભાઈએ જૈન શ્રાવકભાઈને પૂછયું : “આજે જૈનેનું શું કે ઈ મેટો પર્વ તહેવાર છે કે શું ?' આજે આખા ગામના જેને બહુ જ ઉત્સાહમાં આવ્યા છે, આખું ગામ આ રીતે શણગારેલું મેં મારી ૫૦-૬૦ વર્ષની ઉંમરમાં પણ કદિ જોયું નથી ! Page #415 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ભાઈ ! તમારી વાત સાચી, આજે જૈન આલમના મહાન આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ બોટાદમાં પધારી રહ્યા છે, માટે અમને ખુબ ઉલ્લાસ છે. તેથી જ આજે આખું ગામ ઉમંગમાં છે. વહેલી સવારથી દેરાસરે નોબત વાગી રહી છે, નિબતેના પડઘા આખા ગામમાં સંભળાય છે. સામૈયાને સમય થયો એટલે ગામના આબાળ વૃદ્ધ સૌ શાસનસમ્રાટને લેવા ગામ બહાર આવ્યાં. - ઢેલ, ત્રાંસા, શહનાઈ, ને બત વગેરે દેશી વાદ્યોના મીઠા સુર રેલાવતા હતાં. વિશાળ સંખ્યામાં સ્ત્રી વર્ગ મંગલગીત ગાતાં ગાતાં ચાલતા હતા. નેબતેના ગગનભેદી અવાજે લોકોના ઉછરંગને વધારી રહ્યા છે. વચ્ચે વચ્ચે ભાઈએ દાંડિયા રમતા અને ભક્તિની ધૂન મચાવતા તેમજ કાંસી–જેડા લઈને બુલંદ અવાજે અનેરા ભાવે ભક્તિગીતે ગાતા હતા. સામેયું નગરમાં ફરવા લાગ્યું. થોડા થોડા અંતરે બાંધેલ મંડપમાં પૂજ્ય આચાર્ય ભગવંતને પાટ ઉપર બેસાડી દાંડીયા લેતા, કાંસી જેડા લઈ બુલંદ અવાજે ભક્તિગીત ગાતા, જેનારાના હસ્યા ઉછળી મોઢામાંથી વાહ વાહ ને શાબાશીના શબ્દો સરી પડતાં, કે ભેદી અવાજે થી ગાતાં ચાલતા આખ્યામાં સ્ત્રી વ ૨૯૨ Page #416 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પૂજ્ય આચાર્યદેવને મુકી ઝુકીને નમસ્કાર કરતાં. અને ભક્તિથી ઘેલા થઈ “જિન શાસનની જય”, “વિજયનેમિ સુરીવરની જય” અને “શાસનદેવની યે બેલીને ગગનને ગજવી દેતા હતા. ધામધૂમથી પ્રવેશ થયા પછી મંગલ પ્રવચન બહુજ ઓજસપૂર્વક ગંભીર નાદે થયું. અમદાવાદ, ખંભાત વગેરે દૂર દૂરથી ભક્તો આવ્યા હતા. Sી ફિત્ર એક , ; - : 0 : બીજા L * રોજ કે િ The . i6: vi "દાન હતી', Yકા , શાસન સમ્રાટ બોટાદમાં વ્યાખ્યાન ફરમાવી રહ્યા છે. બેટાદના ઈતિહાસમાં આ સામૈયું અપૂર્વ હતું. આ સામૈયું જેઈને અનેક ભદ્રિક જીને જૈન શાસન પ્રત્યે અભિરૂચિ જાગી. સુંદર પ્રેરણા મળી. મંગલાચરણ પૂર્ણ થતાં, બોટાદના શ્રીસંઘે પૂજ્યપાદ આચાર્ય ભગવંતને આગામી ચાતુર્માસ માટે આગ્રહપૂર્ણ વિનંતી ૨૯૩ . Page #417 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ કરી. આ વખતે પ્રવેશ પ્રસંગે પધારેલા શેઠ શ્રી મનસુખભાઈ ભગુભાઈ વિગેરેએ શ્રીસંઘને જણાવ્યું કે, આ ચાતુર્માસ માટે પૂજ્ય ગુરૂદેવને અમદાવાદ પધારવાની ખાસ આવશ્યકતા છે. ત્યાં અનેકવિધિ શાસનના કાર્યો કરવાના છે.” - શ્રીસંઘે કહ્યું: ““શેઠ સાહેબ! તમે આ લાભ વારે વારે લે છે, અમારા નાના ગામના શ્રીસંઘને આવે "લાભ કયારે મળશે ?” બેટાદ શ્રીસંઘની ખુબ આગ્રહ પૂર્વકની ભાવના વિનંતી જોઈને અમદાવાદના શેઠીઆઓએ શું કહેવું એમ વિચારમાં પડી ગયા ત્યારે પૂજયપાદ આચાર્ય ભગવંતશ્રી તેને જવાબ આપતા “ક્ષેત્ર સ્પર્શને ” એમ જણાવ્યું, સૌએ એકી સાથે “સૂરીશ્વરજીની જય” બોલી ગગન ગજવી દીધું. . બોટાદ સિરિતા થતા બોટાદની બાજુમાં અલાઉ ગામે નવું જિનાલય તૈયાર થયું હોવાથી, તેની પ્રતિષ્ઠાને આદેશ રાણપુરવાલા શ્રી નાગરદાસ પરષોત્તમદાસે લીધેલ હતું. તેઓ અલાઉ શ્રીસંઘની સાથે પૂજ્યશ્રીને પ્રતિષ્ઠા માટે પધારવાની વિનંતી કરવા આવ્યા. તે વિનંતીને સ્વીકાર કરી પૂજ્ય ગુરૂદેવ સપરિવાર અલાઉ પધાર્યા. જેઠ સુદમાં સુંદર મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરીને થોડા દિવસ પછી પૂજ્યશ્રી પુન બટાદ પધાર્યા, Page #418 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ બોટાદમાં એક ભાવિક ગૃહસ્થને દીક્ષા આપી તેમનું નામ મુનિ શ્રી ભદ્રવિજયજી મહારાજ રાખીને પિતાના શિષ્ય કર્યા. હાલમાં શાસન સમ્રાટ બેટાદમાં બિરાજી રહ્યા હતા, પ્રતિદિન વ્યાખ્યાન રૂપી અમૃતવાણી વહાવીને સેંકડે ભવ્ય આત્માઓના ધ્યાને તેઓ ઠારી રહ્યા હતા. હૃદયવેધક અને સચોટ અસર કરે તેવા પૂજ્યશ્રીને વ્યાખ્યાનથી બોટાદની પ્રજામાં જાણે નવા પ્રાણ આવ્યા. ઓજસ પૂર્ણ પ્રવચનમાં જૈન અને અર્જુન જનતા મેટા પ્રમાણમાં લાભ લઈ રહી હતી. અદભૂત શાર્સનપ્રભાવનાકારક એક એકથી અપૂર્વ પ્રસંગે જઈને જૈન સમાજમાં અનેક ભાવિકે ધર્મ સન્મુખ થતા હતાં, તેમાં ૧૩ અને ૧૪ વર્ષના ચાર કિશોરોમાં ધર્મના બીજ અદભુત રીતે પડયા કે, તેમણે મને મન નિશ્ચય કર્યો. અમે આત્મકલ્યાણના માર્ગે આગળ વધવા સાથે અભુત શાસન પ્રભાવનાના કાર્યો પણ કરીશું. પૂજ્યશ્રીની શાસ્ત્રીય વાદ વિવાદના પ્રસંગે ગંભીરતા અપૂર્વ છે. યુક્તિસંગત કથન કરવાની કળા * એ ચાર કિશોરના નામ, ૧. શ્રી અમૃતલાલ દેસાઈ, ૨. શ્રી નરેત્તમભાઈ હેમચંદભાઈ ૩. શ્રી લવજીભાઈ બગડીયા • '૪. શ્રી ગુલાબચંદભાઈ. . ૨લ્પ, Page #419 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ભલભલા પ્રખર પંડિતેને પણ આશ્ચર્યચકિત બનાવી મૂકે તેવી હતી. અખંડ બ્રહ્મચારીપણુને પ્રતાપ એટલે બધે પ્રચંડ હતું કે સ્વમતાગ્રાહીઓ રૂપ કંટકે અને જેના શાસનના દ્રોહીઓ જેમ સૂર્યને ઘુવડે જોઈ શકતા નથી તેમ ઉસૂત્ર પ્રરૂપકવર્ગ તેઓશ્રીની દષ્ટિ સન્મુખ પણ આવી શકતા ન હતા. લાલન-શિવજી પ્રકરણ : આ અરસામાં પંડિત લાલન અને શિવજીને વિકટ પ્રશ્ન ખડે થશે. આખાય જૈનસંઘમાં પુણ્યપ્રકોપ ફેલાઈ ગયે. ગામે ગામ શ્રીસંઘમાં જવાલામુખી પ્રગટ થતે દેખાવા લાગે. મોટા મોટા શહેરના આગેવાને પૂજ્યપાદ શાસનસમ્રાટને રૂબરૂ મળી પિતા પોતાની આરજુ ઈચ્છા પ્રગટ કરતા, કેટલા શ્રીસંઘે એ પત્ર દ્વારા પૂજ્યપાદશ્રીને પોતાની વ્યથા-દુઃખ જણાવવા લાંબા લાંબા નિવેદને લખતા. આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીમાં એક અદ્ભુત વિલક્ષણતા હતી કે, દરેક કાર્ય દીર્વાદશતા પૂર્વક કરવું, કુશાગ્ર બુદ્ધિથી પિતાની આગવી કુનેહથી આ પ્રશ્નને હલા કરવાના વિચારમાં હતા. એક શુભ પળે, ભારતભરના જૈન શ્રીસંઘના કેટલાક અગ્રણી શ્રદ્ધા સંપન્ન આગેવાનેને બોટાદના Page #420 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ર Eleaze પૂજયશ્રી તથા આમંત્રીત શ્રેષ્ઠિઓ આંગણે બોટાદ શ્રીસંઘે આમંત્રણ આપ્યું. એકત્રીત થએલ મહાનુભાવેએ શાસન સમ્રાટની પાવન પૂણ્ય નિશામાં અનેક દ્રષ્ટિએ ખૂબ ખૂબ વિચારણા કરી, વિચારણને અંતે પંડિત લાલન અને શિવજી એ બને વ્યકિતઓને તેમના કાર્યોની અનિતા દર્શાવી, તે દૂર કરવા અથે પત્ર દ્વારા સૂચના આપવામાં આવી ! અમુક મુદતે બંને વ્યકિતએ બેટાદ શ્રીસંઘ પાસે તમારી સદોષતા માટે સમાધાન કરી વિગતથી ખુલાસા આપી તેનું ગ્ય પ્રાયંશ્ચિત કરી લેવા જણાવવામાં આવ્યું. શાસનસમ્રાટ પૂ. આચાર્ય ભગવંતની અધ્યક્ષતા નીચે આવી આ બંને વ્યક્તિઓને પિતાના કાર્યની ૨૯૭ Page #421 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ સદોષતા જાણું છતાં તેનું પ્રાયશ્ચિત લેવાનું ન ગમ્યું છેવટે ભારતભરના જૈન શ્રીસંઘ દ્વારા બેટાદના શ્રીસંઘે બને વ્યક્તિની સાથે શ્રીસંઘના સભ્ય તરીકેને વ્યવહાર ન કરવાની જાહેરાત કરી દીધી. વિધિપૂર્વક ચતુર્વિધ શ્રીસંઘે લાલન-શિવજીને બહિષ્કાર કર્યો. એટલે એ બનેને શ્રીસંઘે સંઘ બહાર જાહેર કર્યા. બોટાદના શ્રીસંઘના એ કાર્યને પડઘે આખા ભારતમાં ઠેકાણે ઠેકાણે બહુ જ સારે પડી ગયે. દરેક શ્રીસંઘએ આ કાર્યને અનુમોદન આપ્યું. - કોઈ ગ્રહ દશાથીજ બુધિ વિપરીત થાય તેમ તે કાળે પરમ તારક તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચળ (જે તીર્થના તોલે આવે એવું તીર્થ ત્રણ લેકમાં નથી; એવા શાશ્વતા મહાતીર્થ ઉપર દાદાના દરબારમાં પંડિત ફતેહચંદ લાલન નામ ધારક તીથ કર બન્યા અને શિવજી તેમના ગણધર બનીને બન્ને જનને નવ અંગે પિતાની પૂજા કરાવી. ગૃહસ્થની પૂજા તે પણ મહાતીર્થ ઉપર શું કહેવાય ? છે કઈ પૂછનાર ? કવિ ઘટતા !! પંચપરમેષ્ટિમાં જેઓની ગણના થાય તેવા મહાન પૂ. આચાર્ય મહારાજ, પૂ. ઉપાધ્યાય મહારાજ, પૂ. સાધુ મહારાજ એ ત્રણે સંયમધારી હોવા છતાં પણ દાદાના દરબારમાં તેમને વંદન નથી કરાવતા. કેવિ અદભુત શ્રી જૈન સંઘની મર્યાદા છે. એક સંસારીને. કે-દુ:સાહસ કહેવાય ? કલિકાલમાં ન થાય તે ઓછું ! અજ્ઞાનીઓનો ગાડર પ્રવાહ તેની પાછળ દોરાય જાય છે. Page #422 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ એક તપાગચ્છાધિપતિની અને શાસન સમ્રાટપદની જવાબદારીનું અક્ષરશ જાણે પૂજ્યશ્રીએ પાલન કર્યું. આ કાર્યની ગહનતા વિચારી ઘણુ મહાનુભાવેએ ભૂરી ભૂરિ પ્રશંસા કરી ધન્યવાદ આપ્યા. મહેંમદ છેલ અને શાસન સમ્રાટ બોટાદના ચાતુર્માસને એક પ્રસંગ છે કે, તે વખતે પ્રસિદ્ધ જાદુગર મહંમદ છેલ બોટાદમાં રહેતાં, તેમણે બેટાદ ગામમાં સર્વત્ર પૂજ્યપાદ શાસન સમ્રાટની ખુબ પ્રસિદ્ધિ સાંભળી એટલે તેઓ પૂજ્યશ્રીને મળવા ઉપાશ્રયે. આવ્યા. પ્રસિદ્ધ અને વિલક્ષણ મનુષ્યને સ્વભાવજ એવે હોય છે કે, તેઓ સામાને પિતાને પરિચય સામાન્ય માણસની જેમ નથી આપતાં પણ વિલક્ષણ રીતે જ આપે છે, અહીં પણ એમ બન્યું. આપણા ચરિત્રનાયકશ્રીની સન્મુખ આવી પૂજ્યશ્રીને પગે લાગીને બેઠાં પછી વિદ્યાને પ્રયોગ કરીને મમ્મદ છેલે પૂજ્યશ્રીને પિતાને પરિચય આપે. આ પ્રયોગ જોઈને જરીકે અંજાયા વગર પૂજ્યશ્રીન : મુખમાંથી સહસા ઉપદેશ વચન સરી પડયાં “મહંમદ છેલ! તમારી આ વિદ્યાને પ્રવેગ કયારે કોઈ પણ સાધુસંતની મશ્કરી કે ઠેકડી માટે થઈ ન જાય, એની ખાસ.* તકેદારી રાખજે.” ૨૯ Page #423 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ મહંમદ છેલને પિતાની વિદ્યા કરતાં આ વચનેમાં અલૌકિક ઓજસ વર્તાયું. તેઓ નમ્રતાથી એક ચિત્ત સાંભળી રહ્યા. ડીવાર પછી પૂજ્યશ્રીએ બાજુમાં પડેલા ત્રણ બાજોઠ મંગાવ્યા અને એકની ઉપર એક એમ ત્રણે ગોઠવાવ્યાં. એના ઉપર પિોતે બિરાજમાન થયા. પછી મહમ્મદ છેલને કહ્યું કે, “આમાંથી વચલે બાજોઠ તમે ખેંચી લે.” કંઈક નવું જોવાની જિજ્ઞાસાથી પ્રેરાયેલા મહંમદ છેલે ધીમે રહીને વચલે બાજોઠ ખેંચી લીધે ને બાજુમાં મૂક્યું. તેમને એમ કે હમણાં જ મહારાજશ્રી : જ દલસું. શાસન સમ્રાટ અને મહંમદ છે. ૩૦૦ Page #424 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ નીચે પડશે. ભારે નવાઈની વાત બની. ત્રણ ખાજોઠમાંથી વચલા ખાજો લઈ લેવા છતાં તદ્દન નિરાધાર અનેલે ઉપલેા માજો સહેજ પણ આદ્યા પાછા થયા વિના એમને એમ જ અદ્ધર રહી ગયા અને પૂજ્યશ્રી પ્રસન્ન ભાવે એના ઉપર બેઠા જ રહ્યા. આ જોઈને મહુ'મદ છેલ પૂજ્યશ્રીને નમી પડયાં. તેમને પ્રતિતિ થઈ કે, “ જૈન સાધુઓમાં આજે પણ આવી મહાન પ્રભાવશક્તિ વિદ્યમાન છે.’’ ઘેાડીવાર અદ્ધર સ્થિર રહયા પછી પૂજ્યશ્રી ઉભા થઈ ગયા અને ખાજોને યથાસ્થાને મૂકાવી દીધાં, મહ ંમદ છેલ પણ પૂજ્યશ્રીના હિતવચનોને નમ્રતાથી સ્વીકારી વદન કરીને સ્વસ્થાને ગયા. નોંધ—આ મહમ્મદ છેલને પ્રસંગ ઘણાંને અતિ શયાકિતભર્યો લાગશે, પણ આ ભ્રમતમાં બિલકુલ અતિશયાક્તિ નથી જ કરી. વાસ્તવમાં પૂજ્યશ્રી મહાન આજસપૂર્ણ અને તત્ત્વશાલી પુરુષ હતા. એમનું બ્રહ્મતેજ પણ અપૂર્વ અલૌકિક હતું. એવા સત્ત્વ-બ્રાના ધારક પુરૂષને ગુરૂપર પરાએ સાત્વિક સિદ્ધિએ પ્રાપ્ત થઈ હોય, પ્રસ્તુત પ્રસંગે પણ. એમના એ અવશ્ય મનવા જોગ છે. દિવ્ય સત્વને જ ëકત કરી છે. ૩૦૧ Page #425 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પોપકાર પરાયણ સાધુ પુરૂષને સ્વાર્થલીન માન તેને કેઈ કયારે ન આંબી શકે. ન આંતરી શકે ? આવા ઉચ્ચકોટિના આત્માઓને આપણે આપણું ટુંકી બુદ્ધિના ગજ વડે ન માપતાં તેમનાં જીવનમાં ઝળહળતા અદભુત ગુણે વડે માપતાં થઈએ તે તેમને અન્યાય ન થાય અને આપણા જીવનમાં પણ ગુણ રૂચિ પ્રગટે. છે. પ્રસ્તુત પ્રસંગ પણ પૂજ્યશ્રી દ્વારા કેઈ દિવ્ય સાત્વિક શકિતના પ્રભાવે બન્યો છે. માનો યા ન માનો આપની ઈરછાઓમાં ખાસ આગ્રહ નથી, સાંભળવા મળેથી વાત સહજ ભાવે મુકી છે. હું મુનિ-નિરંજન વિજય સત્તર વર્ષનો હતો ત્યારે વિ. સ. ૧૯૯રમાં પૂજય આચાર્ય શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ. આદિની સાથે વિહાર કરતા કરતા બોટાદ ગયા હતા, એક દિવસ રાત્રે પાંચસાત શ્રાવકે પ્રતિક્રમણ કર્યો પછી ધર્મચર્ચા કરતા બેઠા હતા. ત્યારે એક વૃધ્ધ શ્રાવક ભાઈએ વાત કરતાં કહ્યું કે, “ઘણા વર્ષો પહેલા એક વખતે પૂ. પંન્યાસ શ્રી ગંભીરવિજયજી મ. બપોરે સાડા બાર વાગ્યા પછી વિહાર કરતા બોટાદ પધાર્યા હતા. તે વખતે દેરાસર મંગલીક કરી પુજારી ઘરે જમવા ગયો. કઈ શ્રાવક પુજારીના ઘરે બેલાવા ગયે પણ પુજારીને આવતા અર્ધા કલાક કરતા વધુ સમય થયો છતાં પૂજારી ન આવ્યો. ૩૦૨ Page #426 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પૂ. પંન્યાસજી મહારાજે એક બાળ શ્રાવકને કહ્યું: “આ દરવાજે-કમાડે તાળુ લટકે છે તેને ખેંચવા કહ્યું તે બાળકે ખેંચ્યું તે તાળું હાથમાં આવી ગયું. તે બાળક તો નવાઈ પામ્યો. પછી દરવાજા ખોલ્યા પૂ. પન્યાસજી મહારાજ દેરાસરમાં જઈને શાન્ત ચિત્તે પ્રભુ દર્શન કર્યા–દેવવંદન કર્યો તે બાળક પૂ. મહારાજ પાસે બેસી રહ્યો. થોડીવારે પુજારી આવ્યું, નવાઈ પામે. ગામમાં વાત થવા લાગી. મહારાજ શ્રી ઉપાશ્રય પધારી ગયા. આ વાત મેં પિતે જાતે સાંભળી, તે વખતે નવાઈ પામે હતો. આવા અનેક પ્રસંગે આજ સુધી જુદા જુદા વ્યકિતના જુદી જુદી રીતના સાંભળવા મલ્યા છે. સાચું શું છે તે જ્ઞાની ભગવંત જાણે ! જ જ ઝ ટ ક ાર દ ા ક ર ક ઝ ક જ * એ ધર્મપ્રેમી ભાઈ ! આ સંસારની પ્રત્યેક જ આ પ્રવૃત્તિઓમાં સમતાને મુખ્ય બનાવ તેથી તને આ 9. શાન્તિને ઉત્તમ અનુભવ થશે. છ ખંડના અધિપતિ સક બાદ ચક્રવતી છતાં ભરત મહારાજા આરિસા ભવનમાં જ * કેવળ જ્ઞાન પામ્યા તે આ સમતા ગને જ * પ્રભાવ હતો. છે સમતા એ જ સામાયિકને વેગ સમતા- ૨ જ સામાયિકના જુદા રૂપ નથી એટલું દયાનમાં નક * રાખવું. બસ. - સર જ શક : ર % ન ર સ ક ક ક ક જ આ * * Page #427 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ કિરણ એકત્રીશકું .. લીંબડી શ્રીસંઘ અને લીંબડી રેશની વિનંતી બેટાદના આ ચાતુર્માસમાં અનેક શાસન પ્રભાવનાના કાર્યો થયા. પર્યુષણ પર્વ પછી શ્રી સંઘે બહુ જ ઉત્સાહથી મેટા અડ્ડાઈ મહેત્સવ ઉજળે. આ માસામાં પૂજ્યશ્રીએ “જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક એસેસીએશન” નામની સંસ્થાની સ્થાપના કરાવી હતી. આમ એક પછી એક શાસન પ્રભાવનાના કાર્યો થયા. આ સંસ્થાના સભ્ય અમદાવાદના શ્રેષ્ઠિઓ પણ થયા હતા. - એમ ચોમાસું પૂરું થયું. આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રી બેટાદથી અમદાવાદ તરફ વિહાર કરવાની વિચારણામાં હતા. લીંબડીના ધર્મપ્રેમી નામદાર શ્રી દોલતસિંહજી કઈ કા પ્રસંગે અમદાવાદ શેઠ શ્રી મનસુખભાઈને ત્યાં પધારેલા. શેઠ અને દરબારને પરસ્પર ખુબ મૈત્રી, હતી. શેઠશ્રીના દરેક કાર્યમાં સલાહ સૂચને લેતા. શેઠ Page #428 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરા પ્રત્યે હૃદયમાં ખુબ જ આદરભાવ હતા. તે એટલે સુધી જ્યારે જ્યારે શેઠ શ્રી લીમડી આવે ત્યારે નામદાર મહારાજા પાતાના હિતેચ્છુ તરીકે વડીલ માનતા અને તેમનુ' સરકારી એન્ડ-વાજા સાથે સામૈયુ કરતાં. વાત વાતમાં શેઠશ્રી પાસેથી તેએના ગુરૂ તરીકે આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીના અદ્ભુત ગુણેાની પ્રશ સા સાંભળી એટલે તેમને પણ પૂજ્યશ્રી પ્રત્યે ખૂબ પૂજ્ય ભાવ જાગ્યા. તેઓશ્રીના દશન-વંદન કરવાની ઉત્કટ ભાવના જાગી. શેઠશ્રીને પૂછ્યુ કે “ પૂજ્ય ગુરૂ મહારાજ હાલ કાં મિરાજે છે?’' શેઠે કહ્યું કે, “ ાલ તેઓશ્રી મોટાદ ખીરાજમાન છે. આ બાજુ ઘેાડા સમયમાં પધારશે, એમ લાગે છે.” નામદાર મહારાજાએ લીબડી આવીને જૈન સંઘના આગેવાનને ખેલાવ્યા અને પૂજ્યશ્રીને લીંબડી પધારવા માટે વિનંતી કરવા મેાકલ્યા. પૂજ્યશ્રીએ તે એટાદથી વઢવાણ શહેર તરફ વિહાર કર્યાં હતેા. શ્રીસંધના આગેવાને પૂજ્યશ્રીની સેવામાં જઈને ખુબ આગ્રહપૂર્વક નામદાર મહારાજા વત્તી અને લીમડી શ્રીસંઘ વતી લીમડી પધારવા વિનતિ કરી. પૂજ્યશ્રીએ · ક્ષેત્રસ્પશના વત માન જોગ’કહીને વઢવાણુ પધાર્યાં. gov Page #429 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ - આ વખતે વઢવાણુમાં શ્રી જીવણલાલ વકીલને આંતરિક કારણસર જ્ઞાતીમાંથી બહિષ્કાર કરવાની વાત ચાલતી હતી. પૂજ્યશ્રી વઢવાણ પધારતાં બંને પક્ષમાં સંપ કરવા સૂચન કર્યું. બંને પક્ષોએ પૂજ્યશ્રીની આજ્ઞા શિરે માન્ય રાખી સંઘને કલેશ સહજમાં મટી ગયે. આ જગતમાં મહાપુરૂષની છાયા અદ્દભૂત કામ કરી જાય છે. જે અશકય દેખાય તે શકય બની જાય. મહાપુરૂષે ફરમાવ્યું કે, “સંપીને ઉન્નતિના કાર્ય કરતા થાઓ.” ત્યાંથી પૂજ્યશ્રી (વઢવાણ કેમ્પ) સુરેન્દ્રનગરમાં પધાર્યા. નામદાર મહારાજા મુંબઈ જઈને પાછા લીંબડી આવ્યા. એટલે જૈન શ્રીસંઘના આગેવાનોને બોલાવીને પૂછયું : “પૂજયશ્રીજી કયાં બિરાજે છે ?” શ્રીસંઘના ભાઈઓએ કહ્યું: “પૂજ્યશ્રીજી વઢવાણ બિરાજે છે.” હવે તમે ફરીવાર પૂજ્યશ્રીને વિનંતી કરવા જાઓ, અને મારા તરફથી મારું ડેપ્યુટેશન પણ સાથે લઈ જાએ. તે પ્રમાણે વઢવાણ કેમ્પમાં જઈ ફરીવાર વિનંતી કરી. લીંબડી શ્રી સંઘની તથા નામદાર મહારાજાની Page #430 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌર ભાવભરી વિનંતી સ્વીકારીને પૂજ્યશ્રી વઢવાણ શહેર થઈને લીબડી પધાર્યા. . તે વખતે અદ્દભૂત સરકારી-રાજ્ય સામગ્રી સાથે લીંબડી નરેશ સહિત આખું ગામ હર્ષભેર સામે ઉમટ્યું. જૈન દેરાસરે દર્શન વંદન કરીને મંડપમાં પધાર્યા અવસર જાણીને પૂજ્યશ્રીએ મંગલ વ્યાખ્યાન શરૂ કર્યું. હે ભવ્ય આત્માઓ ! તમે જેમ સુખ ચાહે છે તેમ જગતના બધા જ સુખ ચાહે છે, કે દુખ નથી ચાહતું, માટે કઈ જવને દુઃખ ન આપશે.” RE Kn: જ છે } } ? ? }} { / IN પણ NA લીંબડીમાં પૂજયશ્રી વ્યાખ્યાન ફાવે છે. Page #431 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ અનંત ઉપકારી શ્રી જિનેશ્વર દેવ ફરમાવે છે કે, સાચું સુખ સ્વાધીનતામાં છે. “સર્વ પર વશ દુઃખમ સવ* આત્મ વશ સુખમ” માટે પર પદાર્થ વસ્તુની ઈરછા કરવાથી સુખ નહિ, પણ દુઃખ વધે છે. સંસારની વિચિત્ર દશા જુએ... ' કે ધન લક્ષમીમાં સુખ માને છે, કેઈ સત્તામાં સુખ માને છે, કોઈ સ્ત્રીમાં સુખ નિહાળે છે, કઈ સંતાને માં સુખ દેખે છે, પણ આ બધામાં સાચું સુખ નથી. સાચું સુખ તેને કહેવાય કે જે આવ્યા-મળ્યા પછી કદી પણ જાય નહિ, જેના ભગવટા માટે ઈન્દ્રિ યાદિ પર પદાર્થોની ગુલામી સ્વીકારવી ન પડે, તેમજ જે ભેગવતાં કે એક જીવને પણ દુઃખ ન પહોંચે. સંસારના કહેવાતાં સઘળાં સુખ, દુઃખ મિશ્રિત છે, જીવને વધુ પરાધીન બનાવનારા છે. તમને થશે કે તે સાચું સુખ શેમાં? સાચું સુખ ધર્મની વિશુદ્ધ ઉપાસના આરાધનામાં સદધર્મની આરાધના એટલે દેહમાં રહેલ આત્માના શુદ્ધ સ્વભાવની આરાધના. એ આરાધના અહિંસા, સંયમ અને તપોમય જીવન જીવવાથી કરી શકાય છે. . ૩૦૮ Page #432 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ અહિંસાથી આત્મામાં નેહ પ્રગટે છે. સંયમથી શકિત પ્રગટે છે તપથી આત્મામાં સામર્થ્ય પ્રગટે છે અને આત્મશુદ્ધિ થાય છે. શાસ્ત્રાકાર મહર્ષિઓએ આ ધર્મને ઉત્કૃષ્ટ કહ્યો છે, મહામંગળકારી કહ્યો છે, સવ કર્મ વિનાશક કહ્યો છે. સુદેવ અને સુગુરૂની ભકિતમાં જીવ પરોવવાથી આ ધર્મની આરાધના કરવાની રૂચિ પ્રગટે છે. રૂચિ પ્રગટેલી હોય છે, તે વધુ ઢ બનીને પ્રીતિનું રૂપ ધારણ કરે છે; ચેતનના સત્કારનું દિવ્ય વાતાવરણ સમગ્ર ચિત્ત પ્રદેશમાં ફેલાઈ જાય છે. માટે સદા સદુધર્મની આરાધનામાં ઉદ્યમવંત રહેજે, આરાધેલો ધર્મ નિયમ ફળે છે, માટે તેમાં જરા પણ શંકા ન કરશે, પણ નિઃશંક મને સત્ ધર્મના નિયમે માં-વચનમાં જીવ પરોવો. અધમ કરતા ચેતજે, “કરો તેવું પામે, વાવે તેવું લણે.” એ કુદરતને અટલ નિયમ કદિ ન ભૂલશે. શાસન સમ્રાટ ગુરુદેવના સ-રસ અને સતત વ્યાખ્યાને સાંભળીને શ્રોતાઓનાં હૃદયમાં સધર્મની ભવ્ય ભાવનાઓએ ઘર કર્યું. રાજાઓના પણ મહારાજા અને ચક્રવતીઓના પણ સ્વામી શ્રી તીર્થંકર પરમાત્માને ભાવથી પૂજવાથી Page #433 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ભજવાથી ખરી ખુમારી પૂજ્યશ્રીના રૂંવાડે રૂંવાડામાં હતી, એટલે તેઓશ્રી તે સમયના અનેક રાજાઓ, ઠાકોરે અને દરબાર વગેરેનાં હૃદય જીતી શકયા હતા. અને તેમને જીવદયામાં જેડીને વ્યસન પણ મુક્ત કરાવી શક્યા હતા. તેમના દ્વારા સુંદર ધર્મ કાર્યો કરાવી શકયા હતા. - આ રીતે માસ દોઢ માસ લગભગ લીંબડીમાં સ્થિરતા કરી. નિત્ય નવા નવા વિષયે-સૌની માનવતા વિકસે તેવા સદદાયક વ્યાખ્યાને બે-બે અઢી-અઢી કલાક ચાલતાં. નામદાર મહારાજા સહિત અઢારે આલમના સેંકડે લોકો એક પણ દિવસ પાડયા સિવાય વ્યાખ્યાન હસે હોસે સાંભળતા. ઓફીસમાં એ ટાઈમે અગાઉથી રજા રાખવામાં આવતી. નામદાર મહારાજા પૂજ્યશ્રીને વિહાર કરવા દેવાની વાત જ સાંભળે નહિ અને કહેતા કે, “અમને સદમાર્ગે આગળ ધપાવે સાહેબ! અમારું જીવન સાર્થક કરવા દો સાહેબ!” એક વખતે રાજ્યના કોઈ કામ પ્રસંગે નામદાર મહારાજ એકાએક મુંબઈ ગયા. એટલે “સાધુ તે ચલતા ભલા !” સહુને સમજાવી વિહાર આગળ લંબા. નામદાર મહારાજા અવારનવાર પૂજ્યશ્રીના વંદનાદર્શનાર્થે આવ્યા કરતા. એક વખતે પિતાના કુંવર પાસે ૩૧૦ Page #434 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પૂજ્યશ્રીજી માટે ગેસની દવા તૈયાર કરાવીને એકલાવેલી. સાથે ભક્તિભાવ ભર્યો પત્ર પણ લખેંલો. લીંબડીથી વિહાર કરીને શિયાણી તીર્થની યાત્રા કરતા. ધંધુકા થઈ ઘેરા પધાર્યા. ત્યાંના શાહ પુરુષે તમદાસ નાગરદાસભાઈએ શ્રી શત્રુંજય, શ્રી અષ્ટાપદ, શ્રી આબુજી વિગેરે પાંચ તીર્થોની સુંદર રચનાઓ કરાવીને અનેરા ઉત્સાહથી પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં ઠાઠથી અઠ્ઠાઈ-મહેસૂવ કરાવ્યું. પછીથી પૂજ્યશ્રીએ માર્ગમાં આવતા નાના મોટા ગામમાં ધર્મોપદેશ દ્વારા ધમને ભાવ જગાડતા જગાડતા ક્રમે અમદાવાદ પધાયાં. કર કર ર ર જ સ ક ર સ ક ક ક ર જ સ ન કર જ શ્રી નવકાર મંત્રમાં અજબ ખૂબી એ છે કે આ * જેમ જેમ તેનું સ્મરણ કરવામાં આવે છે, તેમ તેમ ? * ધર્મ પ્રત્યે અનુરાગ પ્રગટ થતું જાય છે, અને છેવટે * * મનુષ્ય સર્વથા ધર્મપરાયણ બની જાય છે. આ આ છેજગતમાં એવું કાંઈ જ નથી કે ભક્તિયુક્ત આ જ નવકારવડે જેને પ્રાપ્ત ન થાય. બાદ ક જ સ મ ક ક ડ કરી . આ Page #435 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ કિરણ બત્રીશકું............... શાસન સમ્રાટનું અમદાવાદમાં - શુભ આગમન - આપણા ચરિત્ર નાયક - પૂજ્યશ્રી સૌરાષ્ટ્રમાં ધર્મ ' અને સંરકૃતિની ગંગા વહાવીને છ વર્ષે અમદદ પધાર્યા. ધોલેરાથી અમદાવાદ તરફ વિહાર કર્યો, ત્યારે ધોલેરાથી બાવળા મુકામે પધાર્યા, ત્યારે સુરતને રાંઘ પૂજ્યશ્રીને સુરત બાજ પધારવા વિનંતી કરી. ત્યાં જ શેઠ મનસુખભાઈ વિગેરે અમદાવાદના આગેવાનોએ કહ્યું: “સાહેબ શેઠ અંબાલા ભાઈને પ્રશ્ન અત્યારે ગંભીર સ્વરૂપે શ્રી સંઘમાં ફેલાયેલ છે. એને ઉકેલ હવે આપશ્રી સિવાય કઈ લાવી શકે તેમ નથી. માટે આપશ્રી કૃપા કરીને આ વર્ષે અમદાવાદ પધારે અને સમાધાન કરાવો જેથી શ્રી સંઘમાં બને જ્ઞાતિમાં શાન્તિ ૩૧૨ WWW.jainelibrary.org Page #436 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ અમદાવાદના શેઠીયાઓ અને શાસન સમ્રાટ થાય. તેમજ શ્રી સંઘના ઘણા કાર્યો અટક્યા છે તે નિર્વિધનપણે થાય. આ વિનંતી ધ્યાનમાં લઈ, લાભાલાભનો વિચાર કરી પૂજ્યશ્રીએ અમદાવાદ પધારવાનું સ્વીકાર્યું. અનુક્રમે અમદાવાદ શાસન સમ્રાટ પધાર્યા. અમદાવાદ શ્રીસંઘે બહુ જ ભવ્ય સામૈયું કર્યું. વિ. સં. ૧૯૯૭ને ચાતુર્માસ અમદાવાદના અનેક અગ્રણી શ્રાવકે પૂજ્યશ્રીના શ્રીમુખે શ્રી ભગવતી સૂત્ર સાંભળવાની ભાવના થઈ. શ્રી ભગવતી સૂત્ર વંચાય તે દિવસમાં એકાસણા કરવા, દેવ વંદન કરવું, મોટી સંખ્યામાં સાથીયા કરવા અને ધુપ-દિપના ઉપગ સાથે શ્રી ગૌતમસ્વામીજીના નામ પર પૂજા કરવી વિગેરે વિધિ પૂજ્યશ્રીએ બતાવી ૩૧૩ - Page #437 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ તે ઉત્સાહી ભાવિકાએ તરત જ તે વિધિ કરવા તૈયાર થયા. બહુશ્રુત ઐાતાઓની ભાવના અનુસાર પૂજ્યશ્રીએ શુભમુહૂતે શ્રી ભગવતીસૂત્ર અને ભાવનાધિકારે સમરાઇચ્ચ કહાની દેશના શરૂ કરી. આ વ્યાખ્યાનમાં શેઠ મનસુખ ભાઈ, નગરશેઠ ચીમનલાલ લાલભાઈ, શેઠ દલપતભાઈ લાલભાઈ, શેઠ પરષાત્તમ મગનલાલ શેઠ માહનલાલ મુલચંદ, ઝવેરી છેોટાલાલ લલ્લુભાઈ, રાવસાહેબ મહિનલાલ તલ્લુભાઈ વિગેરે મહાનુભાવાએ શરૂથી હાજરી આપવા માંડી તેમજ સૂત્ર પૂજન સુવણુ મહારાથી પૂંજન કર્યુ. શેઠ અખાલાલ સારાભાઈ પણ વ્યાખ્યાનમાં તેમજ અવાર નવાર વંદનાથે પૂજ્યશ્રી પાસે આવતા તત્ત્વચર્ચા કરવા બેસતા, ધના ઉપકારક સ્વરૂપને એધ પૂજયશ્રી પાસેથી ગ્રહણ કરતા. શાસન સમ્રાટ પૂજ્યશ્રી જેવા સિદ્ધાન્તનિષ્ઠ હતા તેવાજ સહહ્દયી હતા. સૂ સમા તેજસ્વી પણ હતા અને ચન્દ્રસમા સૌમ્ય હતા. વાણી વેધક છતાં કટુતા રહિત, વિચારણામાં વિશ્વ વસે, હૈયામાં શ્રી જિનાજ્ઞા હસે, ભાલે ભવ્ય ચારિત્રની પ્રભા વસે. પૂજ્યશ્રીની વ્યાખ્યાન રૌલી આજસપુર્ણ સચોટ ૩૧૪ Page #438 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ અને અજોડ અને અદ્ભુત હતી, તવ રુચિવાળા છેતાઓને ખૂબ આનંદ આવતે. દિન-પ્રતિદિન શ્રેતાઓની સંખ્યા વધતી ગઈ, ઉપાશ્રયની જગ્યા સાંકડી પડવાથી શેઠ શ્રી જેશીંગભાઈની વાડીમાં માટે મંડપ બાંધવામાં આવ્યું. હંમેશા વ્યાખ્યાન ત્યાં વંચાતું. પણ નગરશેઠ વિગેરે સંઘના આગેવાને સમજદાર હતા. તેમણે વિચાર્યું કે એક નજીવી બાબતે મેટું સ્વરૂપ આપીને અંબાલાલભાઈ જેવી વ્યકિતને સંઘ, બહાર મૂકવાનું કઈ પ્રોજન નથી. અને તેમ કરવું, તે સંઘને હાનિકારક છે. અને આ જ કારણથી કે કદાચ સંઘ કે મહત્વના કાર્ય પ્રસંગે ભેગે થાય, તે બને જ્ઞાતિવાળા લેકે અંબાલાલભાઈને સંઘ બહાર કરવાની હિલચાલ મોટા પ્રમાણમાં કરે, તે માટે તેઓ નગરશેઠ વિગેરે આગેવાને શ્રીસંઘને કેટલાય વખતથી ભેગા કરતા નહોતા. આથી શ્રીસંઘના મહત્વના કાર્યોમાં પણ વિલંબ. થવા લાગે. શેઠશ્રી અંબાલાલભાઈને શાસન સમ્રાટશ્રી ઉપર અનન્ય શ્રધ્ધા-ભક્તિ હતી. એક વખતે તેઓશ્રી વંદનાથે આવ્યા. અને પૂજ્યશ્રીને કહ્યું કે “કાર્ય સેવા ફરમાવે.” સમય જાણ પૂજ્યશ્રીએ ફરમાવ્યું કે, “અંબાલાલભાઈ ! શેઠ મગનલાલ કરમચંદ આખી દશા શ્રીમાળી જ્ઞાતિના ૩૧૫ Page #439 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ૧૨૦૦ ઘરના શેઠ હતા. હવે આપણે અડધી જ્ઞાતિના શેઠ અનવું નથી.'' માટે જે રીતે જ્ઞાતિમાં શાંતિ સ્થપાય એ રીતે સમાધાનના માર્ગે આવવું. એમાં જ તમારું, જ્ઞાતિનુ, અને અમદાવાદ શ્રીસ ંઘની શોભા છે. અંબાલાલભાઇની ઈચ્છા કલેશ પતાવવાની ન હતી. “ ગુરૂવચન શિરસાવધ ” એ ઉકિત અનુસાર શાસન સમ્રાટ પૂજ્ય ગુરૂદેવના વચનને પેાતાની અણુ ઈચ્છા કરતાં પણ અધિક માનનારા અંબાલાલભાઈ ગુરૂવચનથી ગદગદ થઈ ગળ ગળા થઈને અંબાલાલભાઈએ કહ્યું : સાહેમ ! આપનુ વચન-આદેશ પ્રમાણ છે. હવે આપશ્રીના મા દેશનઅનુસાર સમાધાન થઇ જશે.” આ સમાચાર ગામમાં-જ્ઞાતિમાં ફેલાતા કૈટલીવાર લાગે, શેઠના પક્ષકાર વર્ગ ખભળી ઉડયેા. જ્ઞાતિજને તેમને કહેઃ શેઠ! આપે સમાધાન કરવું વ્યાજબી નથી, અમે મધાં આપના પક્ષમાં રહ્યા અને આપ સમાધાન કરો તે અમારૂ નાક કપાય, " શેઠે કહ્યું : “ પૂજ્યપાદ શાસન સમ્રાટ-ગુરૂદેવ ફરમાવે તે મારે ‘શિરોમાન્ય તેમાં મારે ખીન્ને વિચાર કરવાના હાય નહિ, તેઓશ્રી મને સંઘ બહાર કરે, જ્ઞાતિ બહાર મુકે કે, પછી લાખ રૂપિયા દંડ કરે, તેઓશ્રી જે કહું તે મારે શિરોમાન્ય ખીજો વિચાર કરવાના નથી. ૩૧૬ Page #440 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ તમારે બધાય જ્ઞાતિમાં જવું હોય, તે ખુશીથી જઈ શકે છે, મારા પક્ષમાં રાખવાને માટે આગ્રહ નથી. આપણું ચરિત્ર નાયક પૂજ્યશ્રીએ અદભુત બુદ્ધિકુનેહ વાપરીને શેઠ અંબાલાલભાઈની વિરૂદ્ધમાં પહેલા વિશા શ્રીમાળી જ્ઞાતિના મુખ્ય મુખ્ય પૃહસ્થને બેલાવી ઉપદેશ દ્વારા આ વિરોધ કરે છોડી દેવા સમજાવ્યા. તેઓ પણ પરિસ્થિતિ સમજ્યા, અને નગરશેઠ ઉપર અબાલાલભાઈ વિશ્વમાં કરેલી અરજી પાછી ખેંચી લેવડાવી. આમ થવાથી દશા શ્રીમાળી જ્ઞાતિના સામા પક્ષવાળામાં ગભરાટ છવાઈ ગયે. વિરુધ પક્ષમાં તેમને વીશા શ્રીમાળી જ્ઞાતિની એ ટી એથ હતી, તે છુટી ગઈ. હવે શું થશે તેની મોટી મુંઝવણમાં મૂકાયા. હવે બન્યું એવું કે-રાયપુર કામેશ્વરની પાળમાં અંબાલાલભાઈને પૂર્વજે બંધાવેલ દેરાસર જીર્ણોધ્ધાર પર થતાં, તેની પ્રતિષ્ઠા શાસન સમ્રાટ પૂજ્યની પાસે જ કરાવવાની ભાવના હતી. દેરાસરની પ્રતિષ્ઠા બહુ જ ધામધૂમથી અને ઉલ્લાસ ભાવે કરાવી. તે પ્રસંગે તેમને સુંદર કુમકુમ પત્રિકા છપાવી અને નગરશેડ વિગેરેની સલાહથી તેમને આખા અમદાવાદની નવકારશી નક્કી કરી. સામા પક્ષવાળા ખુબ મુંઝાયા કે શું કરવું ? હવે આપણે આખા સંઘથી જુદાં પડી જઈશું. તેઓ પરસ્પર . ૩૧૭ Page #441 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ " ખુબ વાતા કરી પણ કોઈ માર્ગ ન નીકળ્યા. છેવટે તેઓએ વિચાર્યુ કે, હવે આપણે બધાય મળી પૂજ્યપાદ શાસન સમ્રાટશ્રીની પાસે જઈ તેએથી જ આપણી આ વિમાસણ દૂર કરી શકશે. આજે બપેરે આપણે સહુ પાંજરાપોળ ભેગા થઈ પૂચશ્રીને મળવું' તેએશ્રી પાસે સહુ આવ્યા. પૂજ્યશ્રીને વિન્દ્ર ભાવે વિનંતી કરી. પૂજ્યશ્રીએ તે સમયે અંબાલાલભાઈ ને એકલાવ્યા. સમાચાર મળતાં જ અંબાલાલભાઇ આવ્યાં, આવતાં જ પૂજયશ્રી પાસે સામા પક્ષવાળાઓને ઠંડેલા જોઇને નવાઈ પામ્યા. અંબાલાલભાઈએ વદન કરી પૂજ્યગુરૂદેવ સામે બેઠા. પૂજ્યશ્રીએ સચેટ શબ્દોમાં સ ંપને મહિમા વણ્ યૈ, પરસ્પર લેશ વધારવાથી આ ભવ અને પરભવમાં ભંયકર નુકશાન કર્યાં છે. એ ઉપદેશ સાંભળી જેમ વર્ષ થવાથી માટી મુળી માખણ જેવી થાય તેમ સૌ લાગણી ભીના થયા. અંબાલાલભાઈ તેા એ માટે તૈયાર જ હતા. તેમણે ઉભા થઈ હાધ જોડીને હ્યું : “ સાહેબ ! મારું તે આપ ક્રમાવે તેમ કરવાનું છે. આપ કહે! તેા કેારા કાગળ ઉપર સહી કરી આપું.” આ સાંભળી પૂજ્યશ્રીએ સામા પક્ષવાળાઓ સામે ૩૮ Page #442 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ દષ્ટિ કરી કહ્યું: “જુઓ! અંબાલાલભાઈ તે સમાધાન માટે તૈયાર છે. તમે બધાં તૈયાર છે ને ?' ખરેખર “વાર્યા ન માને એ હાર્યા માનેએ જુની કહેવત યથાર્થ સિદધ થઈ. બધાય ખુબ વિમાસણમાં પડ્યા હતા. તેઓ એકી સાથે બોલ્યા : “હા” સાહેબ !” એટલે પરસ્પર સમાધાન માટેનું લખાણ તૈયાર કરાવ્યું. અને પ્રથમ અંબાલભાઈને વાંચવા આપ્યું. ત્યારે અંબાલાલભાઈએ કહ્યું : “સાહેબ! મારે એ લખાણું કાંઈ વાંચવું નથી. હું તે આપશ્રી ફરમાવે એટલે સહી કરી આપું. આપે જે કરાવ્યું હશે. તે અમારા હિતને માટે જ હશે.” આ પછી તે લખાણ પૂજ્યશ્રીની સત પ્રેરણાથી સામા પક્ષવાળાને વાંચવા આપ્યું. તેમણે પણ તે સહર્ષ માન્ય રાખ્યું. બંને પક્ષોએ સહીઓ કરી. અને પૂજ્યશ્રીની સમક્ષ પરસ્પર “મિચ્છામિ દુક્કડંમ” દેવડાવ્યા. તે વખતે પૂજ્યશ્રીનો સતપ્રેરણાથી કે સામા પક્ષવાળાઓને અઠ્ઠાઈ મહેત્સવ, પ્રતિષ્ઠા અને નવકારશીમાં પધારવાનું આમંત્રણ આપ્યું. આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીના અદભુત કળા કેશલ્યથી શ્રીસંઘ અને દશા શ્રીમાળી જ્ઞાતિ ઉપરથી વિખવાદના વાદળ ગયાં, વિખરાયાં અને શક્તિ અને સંપ થઈ ગયા. ૩૧૯ Page #443 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરા ત્યાર પછી તેા શુભ મુહુર્ત પ્રતિષ્ઠા-અઠ્ઠાઈ મહાત્સવ ના ખુબ ઉલ્લાસ ભાવે આરંભ થયે. તેમાં નવ ગ્રાઉદેપૂજન શેઠ અબાલાલભાઇએ પેાતે કરેલુ, અમદાવાદ શ્રીસંઘમાં આ વિખવાદને લીધે એ વર્ષથી નવકારશી વગેરે કેટલાક ધ ક્રાર્યાં બંધ પડયા હતા, તે ચાલુ થયા. ધમ શ્રીસંઘમાં પડતા વિખવાદને દુર કરી સુલેહ-શાન્તિ સ'. માટે અતિશય પરિશ્રમ કરી જે જલવ'ત શીય શાસન સમ્રાટ પૂજ્યશ્રીએ દાખવ્યું, તેની હવા આખાય અમદાવાદની જૈન આલમમાં ધર્મોપદેશ દ્વારા પાષાણુમાં પ્રાણ આણ્યા. નિવાને જીવતા કર્યાં. સુરત જવાને બદલે પૂજ્યશ્રીને અમદાવાદના આગેવાનો લાવ્યા, તે ખરેખર સાક થયું. સકળ સંઘમાં ઘરે ઘરે પૂજ્ય ગુરુદેવની અખ઼ પ્રતિભાની અને શાસનની કીતિની વાતા થવા લાગી. સં. ૧૯૬૭નું ચામાસું પુરૂ થયુ. પુણ્યશાળીએએ પૂજ્યશ્રીના શ્રીમુખે ધર્મામૃત પી . રાગદ્વેષને દુર કરવાનુ દેવત ખીલવ્યું. પછી સં. ૧૯૬૮નુ' ચામાસુ એઠું', મેઘરાજા મન મુકીને વરસ્યા નહિ એટલે દુકાળના ગોઝારા દિવસે આવ્યા. ૩૨૦ Page #444 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ માનવતાનાં મૂલ્ય ઘટયાં, પશુતાના ભાવ વધ્યા. પિટને ખાડો પૂરવા માટે માણસે પશુ-ધનને પાણીના મૂલે વેચવા માંડયા. આ અરસામાં આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રી સહપરિવારે બહારની વાડીએ બિરાજતા હતા. એક દિવસ તેઓશ્રી નિત્ય નિયમ અનુસાર વ્યાખ્યાન આપવા શહેરમાં પધારી રહ્યા હતા. સાથે કેટલાક મુનિવરે તથા શ્રી કેશવલાલ અમથા શાહ વકીલ, બોટાદવાળા શ્રી લકમીચંદ ભુધરભાઈ બગડીઓ વગેરે શ્રાવકે હતા. આ સમયે પૂજશ્રીએ દયામણું ચહેરે ચાલતી ભેંસને જોઈ. TT TTTTTTTLE Liા ક કે જ દે આ T * - - - કતલખાને લઈ જવાની ભેસે. પૂજયશ્રી જુએ છે. ૩૨૧ ૨ ૧. Page #445 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પૂજ્યશ્રીએ લક્ષ્મીચંદભાઈને પૂછ્યું કે, “ આ ભેસા કયાં લઈ જાય છે?' લકમીચંદભાઇએ તપાસ કરીને કહ્યું કે, કતલખાને’ આ સાંભળીને પૂજયશ્રીના દયામય દિલમાં અકથ્ય વ્યથા જન્મી, જીવેાના હિતની ચિંતાની આગ પૂજ્યશ્રીના તન –મનમાં ભભૂકી ઉડી, શ્રી જિનરાજને વહાલા વેાની આવી દુર્દશા કેમ ચલાવી લેવાય? જો ચલાવી લઉં તે હું શ્રી જિનાજ્ઞાના ઉપાસ* ન રહું. મામ ચિંતવીને પૂજ્યશ્રીએ શ્રી લક્ષ્મીચ'દભાઇ મારત કતલખાને જતી તે ભેસાને છેડાવી દીધી. પછી તેઓશ્રીના સવજીવહિત ચિંતા ચિત્તમાં પ્રશ્ન સ્ફુર્યો. આ ભેસાને તે મેં જોઈ એટલે ખચાવી લીધી. પણ તે સિવાય આવા અગણિત પશુએ રાજ નહિ હણાતાં હોય તેની શી ખાત્રી? મારે તે માટે શ્રેષ્ઠ પ્રયત્ના કરવા જોઈએ. વિચાર, વાણી અને વતનમાં એકરૂપ પૂજય આચાય દેવે તે જ દિવસે “ જીવ દયા અને આપણું જીવ્યે ’ એ વિષય પર વ્યાખ્યાન આપ્યું. આ વ્યાખ્યાનમાં જેટલા જોસ હતા. તેટલી જ વ્યથા હતી. જાણે પશુ સાક્ષાત્ પેાતાની વ્યથાની ૩૨૨ Page #446 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ કથા સંભળાવતાં હેાય તેવુ જીવ ંત વાતાવરણ જાગે તેવુ વ્યાખ્યાન હતુ. આ વ્યાખ્યાનની એટલી અદભુત અસર શ્વેતાએ પર થઈ કે તેમણે તેજ સમયે જીવદયાની ટીપ શરૂ કરી. અને ૧૫-૨૦ મિનિટમાં દેઢ લાખ રૂપિયા લખાઈ ગયા. પછી અભયદાન પામેલા પશુઓને સારી રીતે સાચવવાની ટીપ શરૂ થઇ. આ ટીપમાં શેઠ મનસુખભાઈ એ રૂા. ૨૫૦૦ અને શેડ અંબાલાલ સારાભાઈએ રૂા. ૧૦૦૦ લખાવ્યા અને જોતજોતામાં સાડા ચાર લાખ રૂપીઆ થઈ ગયા. AUTOHET **** વ્યાખ્યાનમાં જીવદયા” ની ટીપ ચાલુ થઈ. ૩૨૩ Page #447 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ આ રકમથી અમદાવાદની ખેડા ઢેર સંસ્થા પાંજરાપિળ વધુ સદ્ધર બની અને જીવેને બચાવવાનાં તેમ જ સાચવવાનાં કાર્યોમાં તેજી આવી. આજે ભારતમાં ઠેર-ઠેર જીવહિંસા વધતી જાય છે ત્યારે પૂજ્યશ્રીના આ મહાન કાર્યમાંથી પ્રેરણ લઈને આપણે જીવ દયાના પાલનને આપણું જીવનનું એક અંગ બનાવીને તે દિશામાં મકકમપણે આગળ વધવું જોઈએ, જૈનની સગી આંખ સામે જે રહેંસાય એ ઘટના જેટલી દુઃખદ છે તેટલી જ જૈનત્વને પડકારરૂપ પણ છે. આમ સં. ૧૯૬૮ના ચોમાસામાં મેઘરાજા મન મૂકીને ન વરસ્યા, પણ આપણા ધર્મને મહારાજા એવા વરસ્યા, કે દુકાળિયા દિલ સુકાળિયા બની ગયા. દયારૂપી નીરથી ભેજવાળાં બની ગયાં. જીની વહારે ધાવાના સ્વધર્મને બજાવવાને લાયક બની ગયાં. આ વિ સં ૧૯૬૮નું ચોમાસુ અમદાવાદમાં જ થયું. આ દરમિયાન પહેલા સંઘ બહાર મૂકાયેલા શ્રી શિવજી દેવશીએ મુંબઈમાં આપણું ચરિત્ર નાયક પૂજયશ્રી તથા શેઠશ્રી અમરચંદ જસરાજ, ભાવનગરવાળા આદિ ગૃહસ્થની વિરૂધમાં ડેફેમેશન (case) કેસ કર્યો. પણ તેમાં એ ભાઈને જ પરાજય થયે. સત્યને સદા જય હેાય છે. ૩૨૪, Page #448 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ તે વખતે બીજી એક ચળવળ ઉપડી કે કચ્છકાઠીયાવાડ વગેરે પ્રાંતના શ્રાવકો ભેગા થઈને અમદાવાદમાં રહેલી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને મુંબઈમાં લઈ જવી. એવી વાતે વહેવડાવી કે, “શેઠ આ. ક.ની પેઢીના વહીવટદારે પેઢીના પૈસાથી પિતાની મિલે ચલાવે છે, માટે હિસાબ ચેખા રાખવા માટે પેિઢી મુંબઈ લઈ જવી જોઈએ.” આવી આડી અવળી વાતે લોકોને સમજાવીને તેના સમર્થનમાં હિલચાલ કરી, ખોટે પ્રચાર કર્યો. અને અઢીસો જેટલી સહીઓ કરાવી. સમય જતાં આ બધી વિગતે નગરશેઠ શ્રી કસ્તુરભાઇ મણીલાલ વગેરે પેઢીના ટ્રસ્ટીઓ અને અમદાવાદના આગેવાનોને જાણ થઈ. એટલે તેમણે લેકેને સમજાવ્યા કે, “આ તીર્થની પઢીને અમદાવાદની બહાર લઈ જાય, તે પિઢીને ઘણું નુકશાન થાય, અમદાવાદ મધ્યવતી કેન્દ્ર છે. તેમજ પેઢીના તમામ ચેપડા જેને જેવા હોય તે જોઈ જાય તે ખુલ્લા જ છે. પરંતુ વહીવટદારે ઉપર જે ખોટા આક્ષેપ કરાય છે, તે બીલકુલ એગ્ય નથી. આ રીતે વાતાવરણ ડોળાવા લાગ્યું. એટલે શેઠ શ્રી મનસુખભાઈએ આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીને વાત કરી. શાસન હિતની વાત સમજીને પૂજ્યશ્રીએ “જિન તત્વ વિવેચક સભા ના ૐર૫ Page #449 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ સભ્યો દ્વારા ગામેગામના શ્રી સદ્યાને આ સબંધી આઠેક દિવસ જેવા ટુંકા ગાળામાં ૧૨૦૦ જેટલી સહીએ “શેઠે આ. કે. ની પેઢીના તમામ હિતને માટે મુખ્ય પેઢી અમદાવાદમાં જ રાખવી.” આવી ૧૨૦૦ સહીએ! જોઈને ખટપટ કરવાવાળા પાછા પડયા. આ ચાતુર્માંસ ધામધુમથી પૂર્ણ થયે. વિ. સં. ૧૯૬૯માં માગશર વધુમાં શેઠ આ. કે. પેઢીનું મંધારણ પુનઃ નવેસરથી બનાવવા માટે પૂજ્યશ્રી ની નિશ્રામાં નિ ય થયે!. આ માટે હિંદુસ્તાનના સકલ સંઘને અમદાવાદમાં મેલાવવા આમ ત્રણ મેાકલાવ્યું. આપણા ચરિત્રનાયક પૂજયશ્રી વિહાર કરવાના હતા તે અરસામાં પૂજયશ્રીના સદૃઉપદેશથી શ્રી ચીમનલાલ માસ્તર નામના એક વ પ્રતિષેધ પામીને દીક્ષા લેવા તૈયાર થયા. તેએ એડીવાળા માસ્તર ’’ નામે આખાય શહેરમાં પ્રસિદ્ધ હતા. તેમનું અંગ્રેજી ભાષાનું જ્ઞાન ‘બહુ વિશાળ હતું. તે વખતે અમદાવાદમાં કોઈ નવા કમિનર, કલેકટર વિગેરે અંગ્રેજ અધિકારીએ નિમાતા ત્યારે તેમને અંગ્રેજી દ્વારા ગુજરાતી જ્ઞાન પ્રદાન કુરેલ હાવાથી, તે વ માં તેમની પ્રસિદ્ધિ હતી, તેમણે પેાતાને દીક્ષા આપવા માટે પૂજ્યશ્રીને વિનંતી કરી. આથી પૂજ્યશ્રીએ એલીસબ્રીજ પાસે આવેલા શેઠના . ૩૨૬ Page #450 -------------------------------------------------------------------------- ________________ * શ્રી નેમિ સૌરભ “રશાળા” નામે ઓળખાતા બંગલામાં ધામધૂમથી બહુ જ ઠાઠથી દીક્ષા આપી પોતાના શિષ્ય કર્યા. તેમનું નામ મુનિશ્રી ચંદનવિજયજી રાખ્યું. દીક્ષા આપીને પૂજ્યશ્રીએ ભેય તીર્થની યાત્રા માટે વિહાર કર્યો. “જન તત્વ વિવેચક સભા' ના સભ્યએ શ્રી થલતેજ' ને છરી પાળતે સંઘ કાઢયે. ત્યાં એક જ જિનાલય હતું. ત્યાંથી ભયણજી પધારી શ્રી મલિનાથજીની ઉલ્લાસભાવે યાત્રા કરી. યણમાં કપડવંજને શ્રી સંઘ વિનંતી કરવા આવ્યું. કપડવંજ તરફ જવા માટે કલોલ પધાર્યા. કપડવંજ તરફ પૂજ્યશ્રી પધારે છે. એ સમાચાર મળતાં શેઠશ્રી મનસુખભાઈ વગેરેને લાગ્યું કે સકળી હિંદને શ્રી સંઘ અમદાવાદમાં ભેગે થાય અને હિન્દુસ્તાનના સકલ સંઘની પ્રતિનિધિ સમી પેઢીનું બંધારણ નવું ઘડાય તેવે વખતે શાસન સમ્રાટ અમદાવાદમાં બિરાજમાન હેય, તે ઘણે ફેર પડે.” આજે તેઓશ્રીની અજોડ પ્રતિભા છે. તેમની હાજરીને બધાય ઉપર અને પ્રભાવ પડે છે. શેઠ શ્રી મનસુખભાઈના મનમાં એક બીજી ઈચ્છા હતી કે, સંઘ વ્યવહારથી અલગ એવી કચ્છી કેમને જે, આ સંઘ ભેગા થાય તે અવસરે સંઘ વ્યવહાર Page #451 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ માં ભેગા ભેળવી લેવાય તે સારૂ થાય. કચ્છી કેમ માટે શેઠને વિનંતી કરી હતી. આ કાર્યમાં કાઠિયાવાડના રાજા મુખ્ય કાર્યકર્તાઓને સહકાર હોય તે જ કાર્ય સિદધ થાય. કાઠિયાવાડના રાજા જે ગણાતા શેઠ અમરચંદ જસરાજ વેરા, વગેરે આગેવાને પૂજ્ય શાસન સમ્રાટના ભક્તિવંત ભક્તો હતા. તેથી પૂજ્ય આચાર્ય દેવની હાજરી બહુ જ જરૂરી છે એમ સૌને લાગ્યું. અમદાવાદના આગેવાને સૌ ભેગા થઈ નકકી કર્યું કે, દરેક વ્યક્તિઓ ઉપર જે તેને પ્રભાવ પડે, તેવા મહાપુરુષ શાસનસમ્રાટ જ છે. માટે તેઓશ્રીની અહીં હાજરી ખાસ જરૂરી છે. એટલે સહુ મળીને કલેલ જઈને અમદાવાદ પધારવા માટે અતિ આગ્રહપૂર્વક વિનંતી કરી. પૂજ્યશ્રીએ લાભાલાભને વિચાર કરીને અમદાવાદ પધારવા “હા” પડી; એટલે ક્ષેત્રપર્શના કહી. અમદાવાદના સી આગેવાને આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીએ અમદાવાદ પધારવાની વિનંતી રવીકારી તેથી શ્રી સંઘના આગેવાને ખૂબ રાજી થયા. કલોલથી કપડવંજ પધારવા વિચાર બદલીને અમદાવાદ પધારવાનું નકકી કર્યું. ૩૨૮ Page #452 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ T + + + પારેખ -મોજ ૬ -અભ્યા Ellis A રા છે. - t " 5+મોનcકન કિરણ ત્રેત્રીસમું.............. પ્રાચીન તીર્થના જિર્ણ અવશેષો જોઈ શાસન સમ્રાટ ગમગીન બન્યા. વિ. સં. ૧૯૬૯ની સાલ હતી. માગસર મહિને હતે. પૂજયપાદ શાસનસમ્રાટશ્રીને કલોલ નિવાસી શા. ગોરધનદાસ અમુલખભાઈ તથા શ્રી મેહનલાલ કોઠીયા વગેરે પૂજ્યશ્રી પાસે બેઠા હતા. તે વખતે વાત કરતા કરતા કહ્યું કે, “અહી થી ચાર માઈલ ઉપર શેરીસા નામે નાનું ગામ છે. ત્યાં ગામની પાદરે આપણું એક જિર્ણ -શિણ જિન મંદિર છે, આજુ-બાજુ કેટલીક જગ્યાએ જિર્ણ મન્દિરના, ટુટેલા રથ, દરવાજા, બારશાખ * નવ વર્ષ પૂર્વે આપણા ચરિત્ર નાયક પૂજયશ્રી કલેલ પધારેલ ત્યારે ગોરધનભાઈ વગેરેને પૂજ્યશ્રીએ ઉપદેશ આપીને હુંઢીયા ધર્મમાંથી શાસ્ત્રાનુસાર મૂર્તિપૂજક બનાવ્યા હતા. શેઠશ્રી જમનાભાઈ તરફથી જિર્ણ જિનમન્દિર દેરાસર જિર્ણોદ્ધાર કરાવીને પછી પ્રતિષ્ઠા પણ કરાવેલ. ૩૨૯ Page #453 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ વગેરે અવશેષે પડેલા દેખાય છે. કેટલાક જિનબિંબ પણ હશે.” આટલું કહી ગોરધનદાસભાઈ અટકયા. શ્રી મેહનભાઈ બોલ્યા કે, “આપ સાહેબ ! જે ત્યાં પધારો, તે તે જિન પ્રતિમાજી વગેરેની આશાતના ટળે. બાકી તે ત્યાં ધ્યાન રાખે તેવું કોઈ નથી. શાસ્ત્રાભ્યાસ દ્વારા આ તીર્થને ઈતિહાસ પ્રાચીન અદભુત પિતે જાણતા હતા. વાચેલું હતું જે તે પ્રાચીન તીર્થના અવશે નાના ગામના પાદરે વેર વિખેર પડયા છે. તે વાત શ્રી ગોરધનદાસભાઈ તથા મોહનભાઈ પાસેથી જાણીને સાંભળીને પૂજયશ્રી વિચારમગ્ન થઈ ગયા. . પ્રાચીન તીર્થની અવદશા સાંભળીને પૂજ્યશ્રીએ વિના વિલંબે કલોલથી શેરીસા પધારવા તૈયારી કરી, પૂજ્યશ્રી વિગેરે સાધુ મહારાજ બપોરના સમયે વિહાર કરી શેરીસા પધાર્યા. શ્રી ગોરધનભાઈ શેરીસા ગામમાં પ્રથમ જઈને ઓળખીતા સદગૃહસ્થને ઘરે ઉતરવા વગેરેની સર્વવ્યવસ્થા કરી આવ્યો. પછી પૂજ્યશ્રી વગેરે સર્વને લઈને ગામમાં આવ્યા. પછી સર્વ સાધુ મહારાજે ભેટ છેડી ત્યાં ઉતર્યા. પૂજ્ય શાસનસમ્રાટશ્રી અને બે ચાર સાધુ મહારાજ સાથે ગામના પાદરે દેરાસર જેવા નિકળ્યા. ૩૩૦ Page #454 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ દેરાસરની આજુ-બાજુ ફરી બરાબર નિરીક્ષણ કર્યું દેરાસરમાં રહેલી પ્રતિમાજીના ભાવથી દર્શન કર્યા. બાજુના ટેકરા પર રહેલી નાની મોટી મૂતિઓ અને અવશે એક સ્થળે ભેગા કરીને મુકાવ્યા. પછી પૂજ્યશ્રી વગેરે ગામમાં પધાર્યા. ગોચરી વગેરે વાપરી રહ્યા પછી સાંજે–સંધ્યા સમયે Úડીલ ભૂમિએ જતા હતા, પાદરે એક સ્યામ-શીલા જે મેટો પથ્થર દેખાયે. તેના ઉપર લેકે છાણાં થાપતા હતા. પથ્થર ખુબ લીસે દેખાતું હતું, પાસે જઈને પૂજ્યશ્રીએ તપાસ કરી તે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ઉધા જમીનમાં દટાયેલા હતા. બીજે દિવસે શ્રી ગોરધનદાસભાઈ ગામમાંથી બે ચાર મજુરને બેલાવી લાવ્યા. તે પ્રતિમાજી ખૂબ કાળજીપૂર્વક ખોદકામ કરાવીને બહાર કઢાવ્યા. ત્યાં સો ગામના માણસે ભેગા થઈ ગયા. ઘડીકમાં પ્રતિમાજીને જુવે અને ઘડીકમાં આપણે પૂજ્યશ્રીને જુએ. આશ્ચર્યપૂર્વક બે ને નિરખે. પૂજ્યશ્રીએ ગોરધનદાસભાઈને કહ્યું કે, “તમે ગામમાં વાડા જેટલી જગ્યા અત્યારે શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈના નામથી લઈ લે. તેમાં આ પ્રતિમાજી વગરે. અવશે ગોઠવી દેવાય.” શ્રી ગોરધનદાસભાઈ માસ્તરને ગામમાં સારે આદર ૩૩૧ Page #455 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ માન હતું. એટલે તરત જ એક રબારીને વાડો ખરીદી લીધે. તેમાં મજુરે પાસે જિર્ણ મૂતિઓ અને અવશેષો ત્યાં સારી રીતે મુકાવી દીધા. " વિશેષ તપાસ કરતાં કરતાં આજુ-બાજુ અને દેરાસરની પાછળના ભાગમાંથી એક ખંડીત પ્રતિમાજી–જેની ઊંચાઈ મુળનાયક ભગવાન જેટલી જ હતી, તે મળી આવ્યા. આજુ બાજુમાંથી શ્રી અંબિકાદેવીની અતિ ભવ્ય મૂતિ વગેરે ઘણું અવશેષો મળી આવ્યા. ' પરિકરની એક ગાદી ઉપરના લેખમાં શ્રી વસ્તુપાળ ' મંત્રીને ઈતિહાસ મેળવ્યું. ડો સમય સૂક્ષમ દષ્ટિથી તપાસ કરી. જે જે અવશેષો મલ્યા તે સર્વ વાડામાં ગોઠવા વી દીધા, આ બધી વ્યવસ્થા થયા પછી ત્રીજા દિવસે શ્રી શેરીસા પાર્શ્વનાથ પ્રભુની સન્મુખ ગદગદ કંઠે ભાવભીના હૈયે ભાવવિભોર બનીને સંતુતિ–રતવના કરી. પછી આ પ્રાચીન તીર્થના ઉદ્ધાર માટે પ્રાર્થના કરી. આવા મહાન તીર્થની આ દશા જોઈને જ પૂજયશ્રીનું હૈયું રડી ઉઠયું અને મનથી ગમગીન બની ગયા. તેજ વખતે મને મન દઢ વિચાર કર્યો કે “તીર્થને ઉદ્ધાર હું શાસન દેવની સહાયથી અવશ્ય કરીશ.” * શ્રી શેરીસા પાર્શ્વનાથ પ્રભુનું અખંડ એકાગ્રચિત્ત ( ૩૩ર ' Page #456 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ દાન સમરણ અને તીર્થોધ્ધારની પ્રાર્થના કરવા પૂર્વક પૂજ્યશ્રીએ ત્યાંથી ઓગણજ જવા માટે વિહાર કર્યો. પૂજયશ્રીના મનમાં અત્યારે એક તીર્થોદધારનું જ રટણ ચાલતું હતું. આ શાસનસમ્રાટના નયનમાં એવું પ્રાણવંતુ તેજ છલકાતું હતું કે, જે પ્રાણી યા પદાર્થ પર પૂજયશ્રીની કુપા દૃષ્ટિ પડતી, તેનામાં નવજીવનને સંચાર થઈ જતેતેના અનેક દાખલા મેજુદ છે. શ્રી શેરીસા તીર્થ પર ફરી વળેલી કાળની કાળી છાયા પર પૂજયશ્રીની કૃપાદ્રષ્ટિ પડતાં દુર થવાને અદભુત, ગ તે જ સમયે શરૂ થઈ ગયે, એટલે જ મહાપુરૂષના ગને વિરલ કહ્યો છે, તેમજ અનન્ય ઉપકારક પણ કહ્યો. એ એગ થતાં જ આ તીર્થના ઉદ્ધારને શુભ દિવસ આવી ગયે. અને પછી તે વિદનનાં વાદળ ફટાફટ વિખરાવા માંડ્યાં. તીર્થો દ્વારનું મહાન કાર્ય આગળ વધવા માંડયું. શેરીસાથી ગણેજ જવા માટે પિતાને શિષ્ય પરિવાર સાથે હતે. હવે એવું બન્યું કે ડું ચાલ્યા , એટલે માર્ગમાં બે રસ્તા આવ્યા. એક એગણેજને. અને બીજે બીજી તરફ, તેમાં જે રસ્તો બીજી તરફ ' ૩૩૩ Page #457 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ fit I - - પૂજયશ્રી ઓગણેજના ખોટા રસ્તે ચઢી ગયા. જતું હતું. તેને એ ગણેજને માર્ગ માનીને તે રસ્તે પૂજ્યશ્રી આદિ સાધુએ ચાલ્યા. પૂજયશ્રીના એક પ્રવર્તક મુનિશ્રી યશોવિજયજી બાલમુનિ આગળ નિકળી ગયેલા. તેથી પૂજ્યશ્રીને ચિંતા થઈ કે યશોવિજયજી કયા રસ્તે ગયા હશે કે ખરેખર વિજયજી એગણેજના સાચા રસ્તે ગયેલા હતા. અને પૂજ્યશ્રી આદિ–બેટા-બીજા રસ્તે જતા હતા. કેઈએ આ વાતને ખ્યાલ નહિ. એટલે સો નિશંકપણે ચાલ્યા જતા હતા. ત્યાં જ-એકાએક ચમત્કાર સર્જાયે, ન કપી શકાયએ આકાશના ઉંડાણમાંથી દિવ્ય અવાજ આવ્યું : “ તમે જે માર્ગે જઈ રહ્યા છે, તે તમારે સારો માર્ગ નથી, માગ ભૂલ્યા છે! તમે બીજી બાજુ ના રસ્તે જાવ.” ૨૩૪ Page #458 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સોરભ આ કાની વાણી સંભળાય તે નિરખવાં સૌ પાછુ વળી જોવા લાગ્યા. તેા દૂર સુધી નાના મોટા ઝાડવાં અને સપાટ મેદાન સિવાય કાંઈ જ દેખાયું નહિં, એટલે ખોટી ભ્રમણા થઈ જાણીને સૌ આગળ માંડયું ને ત્યાં તે ફરી ગેબી અવાજ સંભળાયે. ચાલવા ફરીને આજુબાજુ સૌ જુએ છે તે કોઈ દેખાતુ નથી, કાના આ અવાજ આવે છે એ સમજાતુ નથી. નિજન માગ માં કાઈ આવતું જતું પણ મળતુ નથી નેએટલે મનની મુંઝવણુના ઉકેલ મળતા નથી. એક ક્ષણ વિચાર કરી, પૂજ્યશ્રીએ ગંભીર અને ઉચ્ચ સ્વરે ખેલ્યા : “આ ખેલનાર કોણ છે ? જે હોય તે આવીને અમને માગ બતાવે અને સાચા રસ્તે ચઢાવા.’” આના કઈ ઉત્તર મલ્યે નડુિ. એટલે એક ક્ષણ વિચાર કરી સૌ આગળ ચાલ્યા. ઘેાડે દુર ચાલ્યા ત્યાં તા વળી એક આશ્ચર્યકારક દૃશ્ય નજરે પડયું. રસ્તાની વચ્ચેવચ્ચે એક નાગરાજ કુંડાલાકારે બેઠેલા પૂજયશ્રી અને સોએ જોયું. ફણાને છત્રવત ફેલાવીને ડાલી રહ્યો હતા. જાણે માજા આશ્ચર્યના દિવસ જ ઉગ્યેા હતે. આ દૃશ્ય જોઈને પૂજયશ્રીને લાગ્યું” કે “ નક્કી આ તીથના અધિષ્ઠાયક દેવને પ્રભાવ છે. આપણે ખાટા માળે ચડયા છીએ, એટલે સત્ય માગે મતાવવા આ ૩૩૫. Page #459 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ' જ. સર્ષ દશન અને ગેબી ઘોડેસ્વાર આવે છે. પ્રમાણે કરે છે.” આમ વિચાર કરતા હતા. ત્યાં તે ફરીથી દિવ્યવાણ થઈ કે “તમે જમણે રસ્તે જાઓ, ત્યાં ત ખેતર આવે છે ત્યાંથી પગદંડીએ ચાલ્યા જજે.” ડેક ચાલ્યા હશે સો ત્યાં તે દૂરથી એક છેડેવાર પૂર ઝડપે દોડતા આવતે દેખા. એણે પૂજ્યશ્રી પાસે આવતાં જ મહારાજ સાહેબને કહ્યું: “સાહેબ આ બાજુ પધારે આમ કહી ઘેડે સ્વાર થોડે સુધી સાથે ચાલ્યો.” એની સાથે વાતચિત કરવાની ઈચ્છાએ પૂજ્યશ્રીએ પાછું વળીને જોયું તે ખરેખર જાણે રસ્તો બતાવવા કેઈ ગેબી ફિરસ્તે આવી, રસ્તો બતાવી તે ઘોડેસ્વાર કયારે અદશ્ય થઈ ગયે તેની કેઈને ખબર પડી નહિ. ૩૩૬ Page #460 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પૂજ્યશ્રીએ સોને જમણે રસ્તે ચાલવાનું કહ્યું. થડે દૂર આવ્યા એટલે એક કપાસનું ખેતર આવ્યું. ત્યાં કેડીના રસ્તે ચાલ્યા. અને થોડીવારમાં એગણેજ ગામ આવી ગયું આજે માગશર સુદ ૧૦ ને દિવસ હતે. મહાપુરુષોને દેવે પણ સહાય કરે છે. તે આપણને અહિં જોવા મળે છે. શેરીસાથી વિહાર કરીને કેટલાક મુનિવરે અને યશવિજયજી વિગેરે સિધા જ એગણેજ આવી ગયા હતા. તેઓ પૂજ્યશ્રી વિગેરેની રાહુ જોતા બેઠા હતા. ચિંતા કરતા હતા કે આજે મેટા મહારાજશ્રી વગેરેને આવતા વાર કેમ લાગી? " એટલામાં પૂજ્ય શ્રી વિગેરે સાધુ આવી પહોંચ્યા. ગોચરી પાણી વાપરીને પરસ્પર વાત કરતા, આકાશમાં દિવ્યવાણી થયેલ તથા નાગરાજ માગ માં દેખ્યાની તથા એકાએક ઘોડેસ્વાર આવ્યું અને સાથે માર્ગ બતાવીને ક્ષણમાં અદશ્ય થઈ ગયે. એ જાણી સૌ મુનિ ભગવંતે પણ નવાઈ પામ્યા. મૌન એકાદશી મંગલમય સુંદર આરાધના ગણેજ માં કરીને, પછી એ ગણેજથી વિહાર કરી પૂજ્યશ્રી સપરિવારે અમદાવાદ પધાર્યા. ૨૨ ૨૩૭ : Page #461 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ કિરણ ત્રીશમુ`. અમદાવાદમાં શાસન સમ્રાટની પુનઃ પધરામણી ATEMA શાસનસમ્રાટ પૂજયશ્રી આગણેજથી વિહાર કરી અમદાવાદ પધાર્યાં. તે વખતે એલીસબ્રીજથી પ્રવેશ કરવાના હતા. તે બાજુથી આવીને નગરશેઠના રસાલા વાળા બંગલે પૂજ્યશ્રી બિરાજ્યાં. નગરશેઠ કસ્તુરભાઈ, શેઠ મનસુખભાઈ, શેડ જમનાદાસભાઈ, શેડ પરષોત્તમભાઈ મગનલાલભાઈ, શ્રી દલપતભાઈ મગનભાઈ વિગેરે શેઠીયાએ વઢના રવા આવ્યા. સાચાને ઘેાડીવાર હતી. એટલે આપણા પૂજ્ય શ્રીએ વાતમાં ને વાતમાં જણાયું: × જ્યાં આજે નિશ્ચ સન્યાસાશ્રમ છે, તે જગ્યાએ નગરશેના રસાલાવાળા બંગલે પહેલા હતા. તે વખતે આ બધેક વિસ્તાર ખાલી હતેા. આજુબાજુ ગીચ ઝાડી હતી. ૩૩૮ Page #462 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ અમદાવાદથી ૧૫ માઈલમાંજ શેરીસા પ્રાચીન તીર્થ હતું. તેની કોઈને ખબર પણ નથી. તે તિર્થ સંબંધી પૂજ્યશ્રીએ વિસ્તારથી સર્વ વાત કરી. હવે આ મહાન તીર્થનો જિર્ણોદ્ધાર કરવાને સમય પાકી ગયે છે માટે આ તીર્થોદ્ધાર કરવામાં ભાગ લો. - રામનાં બાણની જેમ પૂજ્યશ્રીનું વચન પણ અચૂક વેધક નીવડતું. એ વચનરૂપી બાણ છૂટયું એટલે શ્રાવકે એ વિના વિલંબે શ્રી શેરીસા તીર્થના ઉદ્ધારમાં તન, મન ધન લગાડી દીધા. પ્રથમ શ્રી મનસુખભાઈ શેઠે તીર્થના ઉદ્ધાર માટે 'ટીપ કરવાની વાત કરી, પૂજ્યશ્રીએ કહ્યું : “એમાં ટીપ શું કરવાની? રપ હજારમાં તે સુંદર જિનાલય થઈ જાય.” આ સાંભળી શ્રી મનસુખભાઈએ તરત જ કહયું “તો સાહેબજી! એ ૨૫ હજાર રૂપિયા તે હું જ આપીશ.' * આવી ઉદારતા જોઈને ત્યાં બેઠેલાએ શેઠની ઉદારતા ની સહુએ અનમેદના કરી. ધન્ય તીર્થ ભકિત, ધન્ય ગુરૂ ભકિત, ખરેખર આવા કેષ્ઠિરત્નથી જ જૈન શાસન શેભતું આવ્યું છે. એટલામાં સામૈયું આવી પહોંચ્યું. ૩૩૯ Page #463 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ભવ્ય સામૈયા પૂર્વ અમદાવાદમાં પૂજ્યશ્રીએ સહપરિવારે ધામ ધુમ સાથે પ્રવેશ કર્યા. અને પાંજરા પાળના ઉપાશ્રયે પધાર્યાં. મગલ પ્રવચન સંભળાવ્યુ. પ્રવચન પુરૂં થતા પ્રભાવના લઈ સૌ વિખરાયા, હવે જે કાર્યો માટે પૂજ્યશ્રી અમદાવાદ પધાર્યા હતા. તે શેઠ આણુ દજી કલ્યાણજીની પેઢીના મંધારણની પુનઃરચના માટે માંગ દન આપવાનું શરૂ કર્યુ અને તેને ચાક્કસ ઘાટ આપ્યું. શેઠ આ, ક, ની પેઢીના પૂત્ર ઈતિહાસ જાણવા જેવ છે. નગરશેઠ શ્રી પ્રેમાભાઈ હેમાભાઈ આ પેઢીના આધ સંસ્થાપક, તીથ રક્ષા માટે તેમની આપ સૂઝ અને લાગણી. * ઈ. સ. ૧૯૫૭ના બળવા પ્રસંગે પ્રેમાભાઈ શેઠે બ્રિટીશ સરકારને ઘણી મદદ આપેલી. તે ટપાલ ખાતાને આશ્રય પુછના બળવા વખતે સરકારને લેવા પડેલા. બળવા શમાવવા માટે આ ટપાલખાતું ઘણું જ મદદગાર નિવડેલું. આ તથા અન્ય અનેક યશસ્વી કાર્યંત લીધે સરકાર તરફથી પ્રેમાભાઇ શેઠને રાવબહાદુર’ ના માનવતા ઈલ્કાબ આપેલા. આ ઉપરાંત તે મુંબઇની વારાસભાના સ્થાપન સમયથી જ તેના માનદ સભ્ય હતા. અમદાવાદ શહેર સુધરાઈના પ્રમુખ તથા ઓનરરી મેજીસ્ટ્રેટ હતા. આ બધાથી વધારે તે। તે અમદાવાદના શ્રીમાન નગરશેઠ હતા. બંગાળના જગતશેઠની અરાબરી કરે તેવા બુદ્ધિ અને શકિત સંપન્ન હતા.. ૩૪૦. Page #464 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ કેઈ અનેરી–અનેખી હતી. શ્રી શત્રુંજય ઉપર આવેલી ઉજમફઈની ટુંક એમણે બંધાવેલી. તેમાં નંદીશ્વર દ્વિપની અદ્ભુત રચના છે, તેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૮૮૩માં થઈ. અનેક સ્થાનમાં જુદા જુદા ગામમાં ધર્મશાળાઓ અને ઉપાશ્રયે તેમણે બંધાવેલા. શ્રી પ્રેમાભાઈ શેઠને પિતાને વિશાળ વ્યાપારને માટે તેમણે અમદાવાદ થી ઈન્દોર સુધી પિતાનું ખાનગી ટપાલ ખાતું રાખેલું. તે વખતે કેટલાક વર્ષોથી પાલિતાણા–રાજ્ય સાથે જેની અથડામણ ચાલતી હતી. એને લાભ લઈને એકવાર (વિ. સ. ૧૯૨-ઈ. સન ૧૮૭૬માં) પાલિતાણા ઠાકોરે શેઠ શ્રી ઉપર ચેરીને આરોપ મૂકો. જો કે તેના પરિણામે નામદાર ઠાકોર સાહેબને શેઠશ્રીની પાસે માફી માગવી પડી હતી. આવા અનિષ્ટ રાજદ્વારી સંગો જોતાં શેઠશ્રીને તીર્થ–રક્ષણની મજબુત વ્યવસ્થા જરૂરી જણાઈ. તેથી જ તેમણે વિ. સં. ૧૯૩૬માં અખિલ હિંદુસ્તાનના સમગ્ર મૂર્તિપૂજક જૈન સંઘનું અમદાવાદમાં સંમેલન ભર્યું હતું. તે સંમેલનમાં, તીર્થ–રક્ષા માટે શેઠ આ. ક. ની પેઢી, જે પેઢીનું નામ ઘણા વર્ષોથી તીર્થ રક્ષા માટે નગરશેઠ હેમાભાઈ તથા પ્રેમાભાઈ ચલાવતા હતા; ૩૪૧ Page #465 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સોરભ - તેનું વ્યવસ્થિત બંધારણ (પ્રોસીડીંગ) ઘડવામાં આવ્યું. અને પેઢીના પ્રતિનિધિ તરીકે ભારતના જુદા જુદા પ્રાન્તમાંથી ચૂંટીને લગભગ ૧૦૯ સદગૃહસ્થને નિમવામાં આવ્યા. અને પ્રમુખસ્થાન નગરશેઠે પિતે સંભાળ્યું. તે વખતે પ્રતિનિધિઓની કમિટિએ ઠરાવ્યું કે, “આ. ક. ની પેઢીના પ્રમુખ નગરશેઠ શાન્તિદાસના વંશ જ હોય તે જ બને, અને વહીવટદાર પ્રતિનિધિ અમદાવાદના સ્થાનિક રહેવાસી હોય તે જ બની શકે.” આ રીતે પેઢીની રચનાત્મક બંધારણ સહિત સ્થાપના થઈ હતી. તીર્થોની વ્યવસ્થા સુંદર રીતે થવા લાગી. આ સં. ૧૯૪૩ માં શેઠ શ્રી પ્રેમાભાઈના સ્વર્ગવાસ પછી પેઢીના પ્રમુખ તરીકે તેમના પુત્ર શ્રી સયાભાઈ નગરશેઠ બન્યા હતા. ત્યાર પછી વખતચંદ શેઠને વંશજ સરદાર શેઠ લાલભાઈ દલપતભાઇ પ્રમુખ બન્યા. તે એક બાહોશ મુત્સદ્દી અને પેઢીના સુકાની તરીકે તેઓ વિખ્યાત થયા. તેમની કાર્યદક્ષતાથી બ્રિટીશ સરકારે “સરદાર નું ઈલકાબ આપ્યું હતું. તેઓ ગમે તેવા સંગોને પણ અદભુત કુશળતાપૂર્વક પાર ઉતારવા, એ એમની જીવનસિદ્ધિ હતી. એને એક જ દાખલ આપણે અહિં જોઈએ. - એક વખત બ્રિટીશ-હિન્દના ના. વાઈસરોય લેડ Page #466 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ કર્ઝન આબુ-તીર્થના દર્શનાર્થે આવ્યા. તે વખતે મુંબઈથી શેઠ વીરચંદ દીપચંદ આદિ શેઠીયાઓ સાથે આવ્યા હતા. અને અમદાવાદથી આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીને દીર્ઘદૃષ્ટિભરી સૂચનાથી શેઠ શ્રી લાલભાઈ પણ બરોબર તે સમયે આબુ પહોંચ્યા. લેડ કર્ઝન એક ઉત્તમ કલાપારખુ હતા. તેઓ આબુજીના અતિભવ્ય જિનમદિરો જોઈને કલાની પૂર્ણ પ્રસંશા કરો, આ આબુની કલા-કારીગરી તેમની આંખે વસી ગઈ, તેમણે એવી ઈચ્છા પ્રગટ કરી કે “અમને યુરોપીયને (સરકારને) આ જિર્ણ દેરાસરોને ઉધાર કરવા દે તે અત્યંત સુંદર અને બિન હરિફ વ્યવસ્થા થઈ શકશે.” આ સાંભળીને શ્રી લાલભાઈ શેઠે વિનયપૂર્વક કહ્યું : “સાહેબ! એ જિર્ણોદ્ધાર તે અમે જ કરાવી લઈશું.” (શેઠ આણંદજી કલ્યાણજીની પિઢી વતી ) ત્યારે લેડું કર્ઝને કહ્યું, “આ જિર્ણોદ્ધાર માટે ખુબ મોટી રકમ જોઈએ. અમે (સરકાર) ખચી લઈશું.” પ્રત્યુત્પન્ન મતિવાળા લાલભાઈ શેઠે ગૌરવભર્યો ઉત્તર આપે : “સાહેબ! હિન્દમાં અત્યારે ૨૦ લાખ જૈને છે. હું 3ળી લઈને એક એક જૈન પાસે જિર્ણોદ્ધાર માટે એક એક રૂપિયાની માંગણી કરૂં તે વીશ લાખ Page #467 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ રૂપિયા થઈ જાય. આ મંદિરે બાંધનારાઓના વારસદારે ઉત્તમ શિલ્પીએ છે તેમની પાસે કરાવી લઈશું.” આ જવાબ સાંભળીને સમિત વદને લેડ કર્ઝન બોલ્યા. ‘લાલભાઈ, હું પણ જાણે છે કે હિન્દુસ્તાન ને એક તૃતીયાંશ વ્યાપાર તમારા-જૈનેને હાથમાં છે. એટલે તમે આ તીર્થોદ્ધારના ખર્ચ માટે સમર્થ છે જ.” * શેઠ વીરચંદ દીપચંદ વગેરેને પણ થયું કે પૂ. શાસન સમ્રાટશ્રીની સૂચનાથી શેઠ લાલભાઈ અવસરે આવી પહોંચ્યા તે બહુ જ સારું થયું. - આવા બાહોશ હતા શેઠ લાલભાઈ. તેમને આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રી ઉપર અનન્ય શ્રધ્ધા હતી. પૂજ્યશ્રીને તેઓ પિતાના ગુરૂ માનતા. અને શાસનના-તીર્થ સંરક્ષણના દરેક કાર્યો તેઓ પૂજયશ્રીની સલાહ-દોરવણી અનુસાર જ કરતા. શ્રી ગીરનાર તીર્થને વહીવટ પણ આ. ક, ની પેઢી હસ્તક થયે. તે પૂજ્યશ્રીથી કુનેડભર્યા માર્ગ દર્શન અને શેઠશ્રીની કાર્યદક્ષતાને જ આભારી છે. શ્રી સમેતશિખર વગેરે તીર્થોની રક્ષા-વ્યવસ્થા માટે તેમણે ઘણે જ ભેગ આપે. તેઓ સં. ૧૯૬૮ના જેઠ વદી પાંચમને દિવસે એકાએક સ્વર્ગવાસી બન્યા. * ૩૪૪ Page #468 -------------------------------------------------------------------------- ________________ મળે. શ્રી નેમિ સૌરભ તેમના પછી પેઢીના પ્રમુખસ્થાને નગરશેઠ શ્રી ચીમનલાલ લાલભાઈ આવ્યા. તેઓ ફક્ત બે માસ સુધી પ્રમુખ તરીકે રહ્યા, અને પિતાની ૨૮ વર્ષની વયે જ અવસાન પામ્યા. તેમની તેજસ્વી બુધિ શકિત અધિક પરિચય આપણને કે શ્રીસંઘને ન મળે. તેમના પછી નગરશેઠ કસ્તુરભાઈ મણીભાઈ પઢીના પ્રમુખ બન્યા. તેમને આપણા ચરિત્રનાયક પૂજયશ્રી ઉપર અવિહડ અને અનન્ય પ્રેમ તેમજ ભક્તિ હતી. કુનેહ અને બુદ્ધિમાં તેઓ અજોડ હતા. પૂજ્યશ્રીની સલાહ લીધા વિના-પેઢીનું કે શ્રીસંઘનું કઈ પણ કાર્ય તેઓ કરતા નહિ. પૂજ્યશ્રી જે સલાહ આપે, જે આજ્ઞા ફરમાવે, એ જ અનુસાર આખી પિઢી તથા નગરશેઠ કાર્ય કરતા. અને એટલા જ માટે પ્રસ્તુત બંધારણની પુનરચનાના પ્રસંગે પણ પૂજ્યશ્રીને શ્રીસંઘની વિનંતીથી કલેલથી કપડવંજ ન જતા અમદાવાદ પધારવું પડ્યું હતું આમ આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રી સાચા અર્થમાં શાસન સમ્રાટ અથવા સંઘનાયક હતા. તે આ પ્રસંગથી પુરવાર થાય છે. હવે પેઢીના બંધારણનું કાર્ય શરૂ થયું. વિ. સં. ૧૯૬૯ માગસર વદ ૫-૬-૭ના એમ ત્રણ દિવસ રાખ્યા. ૩૪૫ Page #469 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ અખિલ ભારતમાંથી લગભગ એક હજાર જેટલા પ્રતિનિષિએ આવ્યા હતા. નગરશેઠ પ્રેમાભાઈના વડે સધપતિ શ્રી કસ્તુરભાઈ મણીભાઈ ના પ્રમુખપણા હેઠળ આ અખિલ ભારતીય શ્રી જૈન સ ંઘના પ્રતિનિધિએનું સમેલન મળ્યુ આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રી સવ શ્રેણ્વિયે ને યાગ્ય અને સચાટ માર્ગદર્શન આપતા હતા. એમાં શેઠ આ. કે. ની મુખ્ય પેદી જે અમદાવાદ ખાતે છે, તે ત્યાં જ રાખવી,” વગેરે અનેક અગત્યની ખાખતના નવા મધારણીય ઠરાવે પસાર કરવામાં આવ્યા. જુના મંધારણના કેટલાક ઠરાવેામાં સુધારા-વધારા કરવામાં આવ્યા. અને બાકીના ઠરાવે! જુના બંધારણના જ રહેવા દેવામાં આવ્યા. આમ કુલ ૩ દિવસમાં પરસ્પર વિચારણાઓ સહિત પેઢીનામ`ધારણની પુનરચના નિવિઘ્નપણે સર્વાનુમતે થઇ. આ વખતે કચ્છી જૈન કેમને સ`ઘ-વ્યવવારમાં સાથે લઈ લેવાની જે ઈચ્છા શેઠશ્રી મનસુખભાઇના મનમાં હતી, તે ફળીભૂત ન થઈ. દિન રાત શાસનના હિતની ચિંતામાં રહેત શેઠ મનસુખભાઈ, તેમણે તન-મન અને ધન એ ત્રણે વડે શાસનની અમાપ સેવા બજાવી હતી. તીથ રક્ષા માટે તે તેમના હૈય્યામાં ઘણી ઘણી હાંશ અને ધગશ ભરેલી ૩૪૬ Page #470 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ હતી. આ બંધારણના પુનર્રચના-પ્રસંગે એકત્ર થયેલા ગામેગામના પ્રસિદધ સહસ્થોમાંના ભાવનગર નિવાસી અમરચંદ જસરાજ, શેઠ રતનજી વીરજી, શેઠ કુંવરજી આનંદજી, તેમજ સુરત તેમજ આદિ શહેરના આગેવાને સહિત શેઠ મનસુખભાઈ એકવાર પૂજ્યશ્રી પાસે બેઠેલા. વાતવાતમાં તીર્થ રક્ષાની વાત નીકળી. એ વખતે શેઠશ્રીએ પૂજ્યશ્રીને વિનમ્રભાવે પૂછયું: “સાહેબ અત્યારે શ્રી શત્રુંજ્ય, શ્રી સમેતશિખર, ગિરનાર, તારંગા વગેરે તીર્થો અંગેના પ્રશ્નો આપણી સમક્ષ પડયા છે. તીર્થોના હકક-રક્ષણ બાબતમાં સલાહ-સૂચન કે માર્ગ દર્શન લેવા માટે આપ શ્રીમાન જ અમારા સૌના આધાર સ્થાન છે. “ન કરે નારાયણ” ને કઈ એવો ગુંચવાડે ઊભે થાય, તે આપશ્રી અહીંથી વિહાર કરીને કેટલા દિવસમાં રાજકોટ પહોંચી શકે ?” પૂજ્યશ્રીએ ફરમાવ્યું: “ઝડપી વિહાર કરીને ત્યાં પહોંચવામાં પણ પંદર દિવસ તે લાગે.” * આ પ્રશ્ન પૂછવાનો હેતુ એ કે રાજકોટમાં પિલિટિક્સ એજન્ટ રહેતા હતા. સૌરાષ્ટ્રમાં આવેલા આપણા તીર્થોની રક્ષા વિગેરેના પ્રશ્નો પતાવવા માટે પોલિટિકલ એજન્ટને પૂજ્યશ્રી મળે, સમજાવે તે ઘણો જ ફાયદો આપણા જન સંઘને થાય. પૂજ્યશ્રી રાજકોટ પધારે તે પોલિટિકલ એજન્ટને વારંવાર મળવાનું શકય બને. માટે જ પૂછીને આવો પ્રશ્ન પૂછે. " ૩૪૭ Page #471 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌર આ સાંભળીને શેઠે વિન'તી કરી : “કૃપાળુ શાસનના હિત માટે પૂર્વના મહાપુરૂષોએ અપવાદ તરીકે ડોલીનાપાલખી વિગેરેના ઉપયેગ કર્યાનુ સભળાય છે, તે આપશ્રી પણ આવા પ્રસંગે અપવાદરૂપે ડોલીને ઉપયોગ કરો તે શે વાંધા ?' શેઠના શબ્દોમાં અપૂર્વ ગુરૂભક્તિ ભર્યા હતા. પૂજ્યશ્રીએ કહ્યું : ‘મહાનુભાવ ! હું” પૂર્વના મહા પુરુષોની કેટિને નથી,' કે જેથી હું તેએનું અનુકરણ કરી શકું.” 66 કેવી મહાનતા છતાં કેવી લઘુતા ? પૂજ્યશ્રીની આ વિનમ્રતા જોઈ ને શેઠ ગદ્ ગદ્ થઇ ગયા. પણ શેઠે તે કહ્યું : “સાહેબ ! અમારે મન તા આપ શ્રી મહાન પુરૂષ જ છે. કારણ કે હીરા મુખસે ના કહે, લાખ હમારા મૂલ.” રગ-રગમાં ગુરૂ ભક્તિ અને તી ભકિતના આ પ્રસંગે આપણને ભવ્ય દર્શન થાય છે, અને એ દશનની સાથે જ આપણા મુખમાંથી ઉદ્ગાર સરી પડે છે : ધન્ય શેઠ! ધન્ય ભાવના ! અને ધન્ય ગુરુ ભકિત ! જ્યારે જ્યારે આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રી અમદાવાદમાં બિરાજતા હાય, ત્યારે શેઠશ્રીની દિવસભરમાં એક વાર તા અચૂક હાજરી હાય કદાચ ૩૪૮ Page #472 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ દિવસે ને અવાય તે રાત્રે ૧૦ વાગે પણ તેઓ પૂજ્યશ્રી પાસે આવતા અને શાસનના વિવિધ પ્રશ્નોને ચર્ચતા. આવા એ દેવગુરૂના અવિહડ અનુરાગી-દિલાવરદિલના શ્રેષ્ઠિવની તબીયત માગસર વદ ૧૦ને દિવસે બગડી. ત્રણેક દિવસ ઘેડે થોડે તાવ આવ્યું. અને વિ. સં. ૧૯૬૯ના માગસર વદ ૧૨ ના દિને શ્રેષ્ટિ મનસુખભાઈએ નવકાર મંત્રમાં જીવ રાખીને સમાધિપૂર્વક દેહ છોડ. સ્વર્ગવાસી થયા. શેઠને સ્વર્ગવાસના દુખદ સમાચારથી સમગ્ર ભારતના શ્રી જૈનસંઘને આંચક લાગે. સૌના હૈયામાં શાસનના એક સપૂતને ખેયાને રંજ હતે. આ ઉપરથી સમજાય છે કે શેઠશ્રીએ શ્રી સંઘની કેટલી ચાહના મેળવી હશે ? પણ કાળ બળ આગળ જૈન ધર્મ પ્રકાશ, મસિક ભાવનગર પિષ માસના અંકમાં ‘અમદાવાદના સંઘના આગેવાન, એટલું જ નહીં પણ આખા ન્દુિસ્તાનના શ્રાવક સમુદાયમાં એક અતુલ્ય જવાહર સમાન શેઠ મનસુખભાઈ છેવટની શ્રી સંઘની સેવા બજાવીને ગયા માગસર વડી ૧૨ શનિવારની રાત્રિને ૯ કલાકે માત્ર ત્રણ દિવસના જવા રના વ્યાધિમાં એકાએક પચવને પામ્યા છે, એમ આકસ્મિક મરણથી જે પારાવાર ખેદ થયો છે, તે ટુંકમાં બતાવી શકાય તેમ નથી. પરમાત્મા તેમના આત્માને સુખશાંતિ આપે એમ ઈછીએ.” j૪૯ Page #473 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સોરલ કાનુ' ચાલે છે? માટે જ જ્ઞાની ભગવંતના વચન પ્રમાણે આરાધના કરી હશે તેજ સાથે આવશે. સંગ્રહ કરેલી લક્ષ્મી સાથે નિહ આવે. તેમના પુત્ર રત્ન શ્રી માણેકલાલભાઈએ પેાતાના પિતાશ્ર'ના દૈનિમિત્ત ઘણાં ઘણાં સત્કાર્યાના પ્રવાહ ચાલુ રાખ્યા. તેમજ પૂજ્યશ્રીના ઉપકારક ઉપદેશને ઝીલવાની સતત ખેવના તેમના પિતાશ્રી જેવી જ દાખવી. સંત મહાસતના પડખા સિવાય માનવીનું મન, મેટે ભાગે સાંસારિક પ્રવૃત્તિઓમાં પરોવાઈ જાય છે. અને તેનાથી સ્વ-પરને ગેરલાભ થાય સ્વ-પરને સાચા લાભ તા સ તેની સેવામાં રહીને સત્કાર્યોની ગંગા વડાવવાથી જ થાય છે, આમ જેમનુ જીવન સ કાર્યમાં વિત્યું, એમના મૃત્યુ પછી પણ સાચ્ચે થયા. મ ****** ** સદ્ધના સાંસ્કારો પાડયા સિવાય વ્યવહારિક જ્ઞાનમાં આગળ વધવુ તે નાસ્તિક્તાની હુદમાં પ્રવેશ કરવા જેવું છે. *** ૩૫૦ Page #474 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ કિરણ પાંત્રીશકું............ અમદાવાદથી શાસનસમ્રાટ કપડવંજ પધાર્યા શાસન ઉદ્યોતના અનેક કાર્યો કરતા આપણું ચરિત્ર નાયક પૂજ્ય શ્રી અમદાવાદ બે ત્રણ માસની સ્થિરતા કરીને કપડવંજ પધાર્યા. કપડવંજના શ્રી સંઘે દબદબા પૂર્વક બાદશાહી સામૈયું કર્યું. પિતાની સાથે માટે સાધુ સમુદાચ હતા તેમાં ત્રણ નામાંકિત વિદ્વાન પૂજ્ય મુનિવરોને છેલ્લા પાંચ માસથી પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રના ગો દ્વહનની ઉક્ટ ક્રિયા ચાલુ હતી. . આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીને સુવિશાળ દેહ, ચમકતું મુખારવિંદ, વિશાળ ભાલ, કરૂણને વેધક આંખે, ગરવું સુડોળ નાક અને નીડરતાથી ભર્યો તેમજ વીરતાથી એપ ચહેરે, ગમે તેને પ્રથમ દર્શને જ પ્રભાવિત કરે તેવા હતા. ૩૫૧ . WWW.jainelibrary.org Page #475 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ તેમાં વળી સિંહ ગજના જેવી જુસ્સાદાર વાણી તે ભલભલાને અસર કરે ને ક્ષણવારમાં જ પિતાના કરે તેવી હતી. - કપડવંજની ભાવિક પ્રજા બહુજ શ્રદ્ધાનંત વિવેક સંપન્ન હતી. પૂજ્યશ્રીની વ્યાખ્યાન શૈલી પણ અતિ તેજસ્વી હતી. દિનપ્રતિદિન લેકે તમય થઈ સાંભળી રહ્યા હતા. પ્રતિદિન સંખ્યા વધતી જતી હતી. ઉપાશ્રય હાલ નાને પડવા લાગે. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં ગદ્વહનની ક્રિયા ચાલી રહી હતી. એ સર્વાનુગમય શ્રી ભગવતીજી સૂત્રની અનુજ્ઞા સ્વરૂપ મણિપદ તથા પન્યાસ પદથી ત્રણે મુનિ ભગવંને અલંકૃત કરવાનું શુભ મુહૂર્ત નજીક આવ્યું. આ પ્રસંગે કપડવંજના શ્રી સંઘે વિચાર્યું કે, આપણા મહાન ભાગ્યદયેજ આ શુભ અવસર આપણને મચે છે. શાસન સમ્રાટને ભકત વર્ગ બહુ વિશાળ છે. તેથી આ પ્રસંગ આપણને ભાગ્યે જ મળે માટે અતિ ઉમંગથી અને ઉલ્લાસ ભાવે ઉજવવાને કપડવંજના શ્રી સંઘે નિર્ણય કર્યો. સૌના મનમાં એક જ ભાવ કે શાસન શેભા અપૂર્વ રીતે કરી આપણી જિંદગી પાવન કરવી. એક એકથી સવાઈ સામગ્રી એકઠી કરવા માંડી. ૩૫૨ . Page #476 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ . અષાડ સુદમાં મહેસવને ખુબ ધામધુમથી આરંભ થયે. કપડવંજના આખાય શ્રી સંઘમાં અનેરો ઉત્સાહ –ઉમંગ હતું. જેનું વર્ણન કલમથી ન આલેખી શકાય તેવું હતું. તે વખતે ભાવનગરથી પ્રગટ થતું “જૈન ધર્મ પ્રકાશ” માસિકમાં છપાયેલ અહેવાલ અહિં આપણે વચી જઈએ. જેથી આપણને આ પ્રસંગની કાંઈક ઝાંખી થાય. કપડવંજમાં અતિ માંગલિક પ્રસંગ ". આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી પોતાના શિષ્ય પરિવાર સાથે કપડવંજ ખાતે બિરાજે છે, તેઓ પિતાના ઉત્તમ-નિર્મળ ચારિત્ર તેમજ અસાધારણ વિદ્વત્તા માટે હજારો જૈનથી લેવાયેલા હોવાથી તેઓના શિષ્ય સંબંધી કેઈપણ ધાર્મિક પ્રસંગ પ્રાપ્ત થતાં ભાવિકેમાં એ ઉત્સાહ ફેલાઈ રહે છે કે-યથાસ્થિત આદર્શ જે. તે પ્રસંગે હાજર રહેવા ભાગ્યશાળી થાય છે તેમને જ લાભ મળી શકે છે. * છે તેમના શિષ્ય પૈકી ત્રણ શિ–નામે પૂ. મુનિરાજ શ્રી દર્શનવિજયજી, પૂ. મુનિરાજ શ્રી ઉદયવિજયજી અને પૂ. મુનિરાજ શ્રી પ્રતાપવિજયજીને ગણીપદ તથા અનુયેગા ચાર્યપદ (પંન્યાસપદ) આપવાને મહત્સવ કપડવંજના ૨ છે ૩પ૩. Page #477 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ શ્રીસંઘે ઘણી જ ધામધુમથી અને માટી ઉદારતાથી ચાલ અઠવાડિયામાં ઉજવે છે. , ઉદન મહારાજા ઇ બાદ આ બંને પદવી આ મુનિ મહારાજાએ ઘણાં વર્ષોના સતત અભ્યાસ, ઉત્કૃષ્ટ તપ, અને મને નિગ્રહયુકત ક્રિયા બાદ દેવગુરુકૃપાથી મેળવી શકયા છે. અને તેને અલૌકિક પ્રસંગ પામવા માટે ધમી જેને તેમને “અહોભાગ્ય” દવનિથી વધાવી લે તે રવાભાવિક જ છે. ત્રણે યુનિમહારાજ સંસ્કૃત વ્યાકરણ, ન્યાય જૈન સિદ્ધાંત તથા સાહિત્ય વગેરેનું ઘણા ઊંચા પ્રકારનું જ્ઞાન ધરાવે છે. તેથી તેમજ ઉંચા ચારિત્રબળથી અને લાંબા વખતના અખલિત અભ્યાસથી તેમણે જે ઉંચી પદવી પ્રાપ્ત કરી છે. તેને માટે તેઓ પૂરતી રીતે ચેચ છે. આ માંગલિક પ્રસંગ ઉપર અમદાવાદ, ભાવનગર, ખંભાત, બેટા, મુંબઈ વિગેરે શહેરથી તથા આસપાસ ના ગામેથી અને દુરના ગામેથી હું જાર ઉપરાંત જૈનભાઈએ કપડવંજ આવ્યા હતા. અમદાવાદથી નગરશેઠ કરતુરભાઈ મણિભાઈ, શેઠ માણેકલાલરાઈ મનસુખભાઈ શેઠ મણિલાલ મનસુખભાઈ, તાલુકદારી સેટલમેન્ટ ઓફિસવાળા શેઠ મોહનલાલ લલુભાઈ, શેઠ મેહનલાલ મુળચંદભાઈ, શેઠ પરસેતમભાઈ મગનભાઈ, શેઠ પ્રતાપસિંહ મેહરલાલભાઈ, શેઠ છોટાલાલ લલુભાઈ ૩૫૪ Page #478 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ વિગેરે ગૃહસ્થ આવ્યા હતા. શેઠ અંબાલાલ સારાભાઈ, શેઠ મણિભાઈ દલપતભાઈ તથા ભાવનગરવાળા કુંવરજી આણંદજી વિગેરે આવી શક્યા નહોતા. તેમની તરફથી તેમજ (સ્વ.) નગરશેઠ ચીમનભાઈ લાલભાઈ તરફથી તાર, ટપાલ. કપડાં આવ્યા હતા. ભાવનગરથી શેઠ અમરચંદ જસરાજ, ખંભાતથી શેઠ પોપટભાઈ અમરચંદ, ખેડાથી શેઠ ભાઈલાલભાઈ અમૃતલાલ અને બોટાદથી સાત છગનલાલ મુળીચંદ ' વગેરે ગૃહસ્થ આવ્યા હતા. ટ્રેનની અગવડ છતાં ફકત અમદાવાદથી જ આશરે છ (૬૦૦) જૈન બંધુઓ આવ્યા હતા. અષાડ સુદ ૬-૭ ને રે જ ગણપદ આપવાની અને શુદ ૯-૧૦ ને રોજ અનુગાચાર્ય (પચાસ) પદ આપવાની ક્રિયા શાસ્ત્રોકતવિધિ વિધાન પૂર્વક આચાર્ય મહારાજશ્રીએ નિવિન રીતિ કરાવી હતી. અને તેમણે તેમજ શ્રી સંઘે અગાચાર્ય (પાસ) શ્રી દશનવિજયજી ગણી, અનુગાચાર્ય (પંન્યાસ) શ્રી ઉદયવિજયજી ગણી તથા અનુગાચાર્ય (પન્યાસ શ્રી પ્રતાપવિજયજી ગણી તરીકે વાસક્ષેપ કરી જય જયકાર ઇવનિથી તેમને વધાવી લીધા છે. ૧ આચાર્ય મહારાજશ્રીએ અનુગાચીને તથા ૩પ. Page #479 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ WI) , W Age * * જ N cl, 13 v */ (2) :: SSS. ARY 2 - કપડવંજ નગરે શાસન સમ્રાટ ત્રણ મુનિ ભગવંતને વિધિપૂર્વક અનુગચાયે પદ અર્પણ કરે છે.. . મુનિઓને તે વખતે જે બોધ આપે છે તે ઘણે અસરકારક અને મનન કરવા એગ્ય હતે. અનુગાચાર્ય પદનું વિધાન થયા પછી જેઓને માટે ઘણા મેટા યુરોપીયન ઓફિસરોના સર્ટીફિકેટ છે, જેમનું નામ સંસારી અવસ્થામાં બોડીવાળા માસ્તર” તરીકે પ્રસિદ્ધ હતું, અને ૩૫૬ Page #480 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સરલ જેએનુ અંગ્રેજી, સ ંસ્કૃત, ગુજરાતી જ્ઞાન ઘણું ઊંચુ છે, જેઓ હાલ દીક્ષા લઈ મુનિ શ્રી ચંદન વિજયજી મહારાજ તરીકે ઓળખાય છે, તેઓએ ખાજોઠ ઉપર એસી ઈંગ્લીશમાં એક છટાદાર ટુકુ ભાષણ કર્યું હતું. અને બે હજાર જેનાથી વધાવી લેવામાં આવ્યુ હતું. આ ખુ` અઠવાડિયુ' અઠ્ઠાઈ મહાત્સવ, પૂજા, પ્રભાવના, અને સ્વામિવત્સલ વિગેરે ધમ કાાંથી ઘણા આનંદ સાથે પસાર થયુ હતુ. શુદ ૮ ના રોજ ઘણી ધામધુમથી ભવ્ય રથયાત્રાના હતા. તેમાં ચાંદીના રથમાં પધરાવવામાં આવ્યા હતા. સાથે પૂજ્યપાદ આચાય મહારાજ શ્રી તથા સવ વરઘેડા કાઢવામાં આવ્યા અને પાલખીમાં ભગવાન મુનિમહારાજ હતા. તેની રચના એવી તે અપૂર્વ થઈ હતી કે-હજારો જૈના ઉપરાંત અન્યદશની ભાઈઓએ પણ ઘણા ઉત્સાહ મતાથી અપૂર્વ પુણ્ય ખાંધ્યુ હતુ. ૩૫૭ Page #481 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ કૅપડે જ નગરે અદભુત બનાવ વળી આ મહાન માંગલિક પ્રસંગે એવા અદ્ભુત ધમ –પ્રભાવ દેખાયા હતા કે- જ્યારે ગણીપ અને પંન્યાસપદની ક્રિયાની શરૂઆત થતી હતી કે તરત જ વર્ષા તદ્દન બંધ, અને ક્રિયા પૂરી થયા પછી વર્ષા શરૂ. ત્યારપછી વાજતે ગાજતે બડ઼ારની વાડીના દેરાસરે દન કરવા જતી વખતે વર્ષો બધ અને વરઘેડા ઉતર્યો પછી પાછે. વર્ષા શરૂ. અને નેકારશી જમતી વખતે વર્ષા અધ, અને નેાકરશી જમ્યા પછી વર્ષી શરૂ. આઠમને દિવસે મેટા વરઘોડે ચડયા હતા, ત્યારે પણ વર્ષ અંધ, અને વરઘેાડા ઉતર્યાં પછી વર્ષો શરૂ. આમ પાંચે દિવસ થવાથી જૈનધમના પ્રભાવ વિષે અન્ય દ નીએએ ઉણુ અતિ અનુમેદના કરી છે. અને અનેક જીવાએ બેધિબીજની સન્મુખ દશા પ્રાપ્ત કરી છે. પડવંજના શ્રીસંઘે મહારગામથી આવેલા જૈ ભાઈ એની સરભરા કરવા માટે તન-મન અને ધનને ભાગ આપવામાં બિલકુલ કચાસ રાખી નથી. તેએ બહારગામથી પધારેલા જૈન ભાઈ આની બરદાસ કરવાને ટિબદ્ધ થઈ રહ્યા હતા. ધન્ય છે આવી કવામીતિ અને નિરભિમાનતાને, નગરશેઠ જેશી ગભાઈ પ્રેમાભાઈ, શેઠ શામળભાઇ નથુભાઇના વિવેકી અને ખાડેય મુનીમ ૩૫૮ Page #482 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ મી. વલભરામ, શેઠ જમનાદાસ કરમચંદ, શેઠ વાડીલાલ જમનાદાસ, શેઠ બાલાભાઈ દલસુખભાઈ, શેઠ વાડીલાલ દેવચંદ, શેઠ ચીમનભાઈ બાલાભાઈ શા. ન્યાલચંદ કેવળદાસ, તથા પ્રેમચંદભાઈ વિગેરે ગૃહસ્થ બહાર ગામથી આવેલા પશુઓને પિતાને ઘેર ઉતારી તેમની સરભરા કરવામાં ઉભા ને ઉભા રહ્યા હતા. આ પ્રસંગે અમદાવાદના નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈ તરફથી શ્રીફળની પ્રભાવના, શેઠ શામળભાઈ નથુભાઈ તરફથી નકારશી તથા શ્રીફળની બે પ્રભાવના, શ્રી જૈન તવ વિવેચક સભા તરફથી કરશી તથા શ્રીફળ ની પ્રભાવના, ભાવનગરવાળા શેઠ અમરચંદ જસરાજ તરફથી શ્રીફળની પ્રભાવના, તથા ખંભાતવાળા શેઠ અમરચંદ પ્રેમચંદ તરફથી કરશી, અમદાવાદવાળા શા. લલુભાઈ મરદાસ તરફથી નકારશી, ઝવેરી બાપાલાલ નહાલચંદ તરફથી બદામની પ્રભાવના કપડવંજના શ્રી સંઘ તરફથી નકારશી તથા બોટાદના ગૃહ તરફથી લાંડવાનું લહાણું વિગેરે સત્કાર્યો થયા હતા. વળી શેઠ મનસુખભાઈ ભગુભાઈ તરફથી શ્રીફળની પ્રભવના, અને ત્રણ અનુગાચાર્ય (૫ભ્યાસશ્રી) વિગેરે Page #483 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સરભ મુનિઓને ભણાવનાર ત્રણા શાસ્ત્રીઓના સત્કારને માટે મેટી રકમના સેનાના દાગીના તથા શાલોટા વિગેરેની બક્ષીસ કરવામાં આવી હતી. તથા બીજા માણસોને પણ મોટી રકમના સોનારૂપાના દાગીના, પાઘડી, શાલ વિગેરેની સારી બક્ષીસે આપવામાં આવી હતી. આ મહેસવ પ્રસંગે ઉપર મુજબ અઠ્ઠા મહોત્સવ પાંચ નકારશી, અને છ શ્રીફળની પ્રભાવના વિગેરે ધર્મકાર્ય થયા હતા. ' વળી કપડવંજના શ્રીસંઘે પેશીયલ ટ્રેન મુકાવી, આવેલા જેન ભાઈઓને સગવડ કરી આપી હતી. પવિત્ર મહાન પુરૂષે જ્યાં જ્યાં વિચરે છે, ત્યાં ત્યાં ધર્મનિ ઉદ્યોત થાય છે, તેમાં કાંઈ નવાઈ નથી. ૧. ષડદશનવેત્તા અને ભારતભરમાં અતીય સંસ્કૃત વિદ્વાન શ્રી શશિનાથ ઝા, પંડિતવરશ્રી મુકુંદ ઝા અને પંડિતવરશ્રી વિક્રમ ઠકકુર, એ ત્રણ શાસ્ત્રી છે. આ ત્રણ શાસ્ત્રીજી તથા બીજા પણ કેશવ ઝા, વગેરે શાસ્ત્રીએ વર્ષોથી પૂજ્યશ્રી ના શિષ્યોમાં અધ્યાપન માટે રહેતા. તેને પગાર વિ. સર્વ ખર્ચ શેઠ શ્રી મનસુખભાઈ જ કાયમ આપતાં અને શેઠશ્રીના સ્વર્ગવાસ પછી શેઠશ્રી માણેકલાલભાઈએ પણ એજ રીતે પંડિતોને સર્વ ખચે પિતાના તરફથીજ વર્ષો સુધી આપ્યો હતો. જ્ઞાન અને જ્ઞાનની ભક્તિનું આ એક જવલંત અને . અનુદનીય દાંત છે, ૩૬૦ Page #484 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ આવા પવિત્ર પુરૂષેથી જૈન શાસન જયવંતુ વતે છે, એવી લેવાણી પ્રાણી માત્રનું કલ્યાણ કરે, એમ ઈચ્છી આ ટુંક લેખ સમાપ્ત કરવામાં આવે છે.” આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીની ચરિત્રપૂત પ્રતિભા માં એ જાદુ હતું કે જ્યાં જ્યાં પગલા પડતાં ત્યાં મંગલમય ધર્મની હવા બંધાઈ જતી. આગ્રહ કરીને કરાવવાની કચાશ તેઓશ્રીમાં ન હતી. આમ કપડવંજમાં વિ. સં. ૧૬૯નું ચાતુર્માસ પણ વિવિધ શાસન પ્રભાવકકાર્યો કરાવવા પૂર્વક વિતાવ્યું. શ્રી માણેકલાલ મનસુખભાઈની આગ્રહપૂર્વક વિનંતી હેવાથી પિતાના લગ્ન પ્રસંગે મોટી ધામધુમપૂર્વક પ૧ છોડનાં ઉજમણું હોવાથી આ પ્રસંગે સાચા મેતીના અને ઉંચી કસબના અતિ ભવ્ય છેડે ખાસ કરાયા હતા. અને ભવ્ય અઠ્ઠાઈ મહોત્સવ કરાવવાનું હોઈ તે પ્રસંગે અમદાવાદ પધાર્યા. . ૯ * * * * * * * * * * * . એકેનાપિ સુપુત્રેણ, યમનિચ સકુલમ્ - 4. શશિના ચેવ ગગન, સીવાક જલકૃતમૂ મક “જેવી રીતે એકજ ચંદ્ર આકાશને ઉજજવલ * કરે છે, તેમ એકજ પુત્ર પણ સકુલને ભાવે છે જ ઉજજવલ કરે છે. જ ક સ ા છે, Page #485 -------------------------------------------------------------------------- ________________ ધન્ય સમાધિ ધન્ય મૃત્યુ કિરણ બત્રીસમું............ કપડવંજથી વિહાર કરી પિતાના વિદ્વાન શિષ્ય રત્નાદિ પરિવાર સાથે આપણું ચરિત્ર નાયક પૂજ્યશ્રી ૫૧ છેડના ઉદ્યાપન મહોત્સવ પ્રસંગે વિહાર કરતાં અમદાવાદ પધાર્યા. શ્રી માણેકલાલભાઈ તરફથી પ્રવેશ મહોત્સવ, દબદબાપૂર્વક બાદશાહી ઠાઠથી ભારે ઉત્સાહથી તથા સાયા સાથે કરાવ્યું. - ૫૧ છેડને ઉઘાપન-ઉજમણું અનેરો ઉત્સાહ અને ઉલાસભાવે શાસન સમ્રાટ પૂજ્યશ્રીની નિશ્રામાં ભારે ઠાઠથી ઉજવા. આનું વર્ણન લેખની દ્વારા લખાય તેમ નથી જે ભાગ્યશાળીઓએ આંખે જોયું તે જ જાણ્યું. - શેઠશ્રીની ઉદારતા, ઉત્સાહ-ઉમંગ અને મહાન પુરુષની પાવન નિશ્રા, વિશીષ્ઠ રાજનગરના કિયા કારકે ઉત્તમત્તમ અપૂર્વ સામગ્રીને સંયોગ. આજે એવા આ છવાની સંભાવના ન જ થાય.' Page #486 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ આ વખતે પૂજ્યશ્રીના નાની વયના અજોડ અને અનુપમ વિદ્વાન શિષ્ય રત્ન પ્રવર્તક મુનિશ્રી યશવિજયજી આદિ સં. ૧૯૬૯તું ચાતુર્માસ પૂજ્યશ્રીની અાથી ખેડામાં કર્યું હતું તેમણે છેલ્લા કેટલાક સમયથી જીર્ણજવરને વ્યાધિ લાગુ પડયું હતું. અને તેમાંથી તેમને ક્ષયને વ્યાધિ લાગુ પડયો હતો. એના અનેક ઉપચાર કરાવ્યા છત ફેર ન પડ્યું. * છેલ્લે તે વખતના પર છે ગામના પ્રસિધ વૌદરાજ શ્રી ઇશ્વર ભટ્ટ ના સતત ઉપચારે કરવા છતાં વ્યાધિ કાબૂમાં ન આવ્યું. તેથી મુનિશ્રીની તબીયત ગંભીર બનતી જતી હતી. આ તેમની ભાવના હતી કે મારે પૂજ્ય ગુરૂદેવના દશન કરવા છે.” પૂ. પં. શ્રી પ્રતાપ વિજયજી મ. આદિ મુનિવરને પ્રથમથી ખેડા મોકલી આપ્યા હતા. તે બો તેમની ખડે પગે સેવા શુશ્રષા કરતા હતા. તેમને પણ લાગ્યું કે હવે તબીયત ગંભીર થતી જાય છે, એટલે તેમણે પૂજ્યશ્રીને અમદાવાદ કહેવડાવ્યું કે : “પ્ર. શ્રીયશોવિ. મ. ની તબીયત વિશેષ નરમ થતી જાય છે. જેમ શ્રી ૯ ફી ઇશ્વર ભટ જ બહુ જ વિદ્વાન હતા. જેઓ સાધુસાવીને વિજયપ્રશસ્તિ મહાકાવ્ય વિગેરે જૈન સંસ્કૃત કાવ્ય ગ્રંથોનું અધ્યાપન પણ બહુ સારી રીતે કરાવતા હતા. Page #487 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ગૌતમ સ્વામીજી શ્રી મહાવીર પ્રભુને સમરતા હતા, તેમ આપશ્રીનું મરણ પ્રવર્તકજી કરી રહ્યા છે; માટે આપશ્રી વેલાસર અહીં પધારે તે સારું.” આ સમાચાર મળતાં જ પૂજ્યશ્રી મુનિક વિજ્ઞાન વિજયજી મ. ને સાથે લઈને ઉગ્ર વિહાર કરી ખેડા તરફ ગયા. તેમણે ત્યાં જઈ પૂજ્યશ્રી પધારી રહ્યાના સમાચાર આપ્યા. એ સાંભળીને યશવિજયજી મ. ને પૂબ સંતેષ થયે. પણ તેમની તબીયત બગડતી જતી હતી. ઉત્તમ વૈદરાજેન્ડાકટરે તબીયતને કાબૂમાં લેવામાં તત્પર હતા. પણ પ્રવર્તકજી મહારાજને જાણે ભાસ થયે હેય, તેમ તેઓ એકાએક સૌના આશ્ચર્ય વચ્ચે સંથારામાં બેઠા થઈ ગયા. દ–ડોકટરોને દુર કર્યા. પલાઠીવાળી ટટ્ટાર બેસીને પંન્યાસજી મ. ને કહ્યું : “તમે મને મહાવ્રતના આલાપક સંભળાવો.” પંન્યાસશ્રીએ પણ તરત જ આલાપક-આલાવા બોલવા માંડયાં. તેઓ મૂળપાઠ બોલતા જાય, અને તેના સ્પષ્ટ અથ પ્ર. શ્રી યશોવિજયજી કરતા જાય. આવી નરમ તબીયતમાં પણ આવી અપૂર્વ સમાધિના દર્શન કરી ત્યાં ઉભેલા સૌ નવાઈ પામી ગયા. આલાવાનું ઉચ્ચારણ ચાલુ જ હતું. સકલ સંઘ ત્યાં હાજર હતે. પંન્યાસજી મ. છેલ્લે આલા ધીમે ધીમે ૩૬૪ Page #488 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ બેલતા હતા તેને અર્થ પ્રવર્તકજી મહારાજ કરતા હતા. તે વખતે શ્રી યશોવિજયજીએ તેમને સૂચના કરી કે હવે જલદી કરે. વધારે સમય નથી.” પંન્યાસજી મ. પણ આ સાંભળીને વિચારમાં પડી ગયા. તેમણે બોલવાની ઝડપ વધાવી; અને એ છેલ્લો આલા બોલાયે, પ્રવર્ત કજીએ તેને અર્થ કહ્યો. અને એ પૂર્ણ થતાંની સાથે જ પ્રવકજીના અમર આત્માએ શ્રી અરિહંતના ઉચ્ચાર સાથે સ્વગપુરના પંથે પ્રયાણ આદરી દીધાં. . સો કોઈના મસ્તક ઝુકી પડયા. સી બોલી રહ્યા. ધન્ય મૃત્યુ! સમાધિ ! 'આ સમય દરમ્યાન આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રી અમદાવાદથી ઉગ્ર વિહાર ૧૮ માઈલ દૂર આવેલ નાયકા ગામના પાદરમાં જ પહોંચ્યા હતા. ત્યાં જ શેઠ શ્રી. પ્રતાપસિંહભાઈ શ્રી. યવિજયજી મ. સા. ની કાળધર્મના આઘાતજનક સમાચાર આપ્યા. પૂજ્યશ્રી નાયકા ગામમાં પધાર્યા. તથા પિતાના એક અતિ પ્રિય તેમજ આશાસ્પદ વિદ્વાન શિષ્યને વિયેગા થયે હતે. તેથી ઉદાસ ભાવે દેવવંદન આદિ ક્રિયાઓ કરી તે દિવસે ત્યાંજ સ્થિરતા કરી.. ૩૬૫ Page #489 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ - અમદાવાદથી નગરશેઠ કસ્તુરભાઈ મણીલાલ, શેઠ શ્રી અંબાલાલ સારાભાઈ, શેઠ શ્રી જનમ દાસ ભગુભાઈ વિગેરે નાયકા આવ્યા. અને અમદાવાદ તરફ વિહાર કરવા વિનંતી કરી. તેથી અમદાવાદ પૂજ્યશ્રી પધાયો. ખેડાથી પં. શ્રી પ્રતાપ વિ. મ. સા. વિગેરે અમદાવાદ પધાર્યા. ઘેડા દિવસ પછી પૂજ્યશ્રીની આજ્ઞા પૂ. પં. શ્રી પ્રતાપવિજયજી આદિ પણ અમદાવાદથી માલવા તરફ વિહાર કર્યો. નરોડા-રાયપુર થઈને વલાદ આવ્યા. ત્યાં બોટાદ નિવાસી શાહ હેમચંદ શામજીભાઈના ૧૫ વર્ષની વયના પુત્ર રન નત્તમભાઈને મહા સુદી રને શુભ દિવસે દીક્ષા આપી, પૂ. પં. શ્રી ઉદયવિજ્યજી મ. ના શિષ્ય કરીને તેમનું નામ મુનિશ્રી નંદન વિજયજી મ. રાખ્યું. ત્યાંથી ચાર ઠાણા ગોધરા-દાહેદ તરફ પથાય. પૂજ્યશ્રીએ પણ બે ગૃહસ્થને દીક્ષા આપી. તેમના નામ મુનિશ્રી કીતિ વિજયજી તથા મુનિશ્રી નિધાનવિજયજી રાખી. પૂ. પં. શ્રી ઉદયવિજજી મારાજના તથા મુનિશ્રી વિજ્ઞાન વિજયજી મહારાજના શિષ્ય કયી. Page #490 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ તીર્થરક્ષા માટે સતત પરિશ્રમ કિરણ સાડત્રીસમું. વ્યર્થ વાતો માં આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રી એક મિનિટ પણ બગાડતા નહોતા. તેઓશ્રીને સઘળો સમય વિશ્વહિતકર શ્રી જિનશાસનના અંગભૂત તીર્થો, સંઘે શા વગેરેની શ્રેષ્ઠ ભકિત અને સુરક્ષા આદિના ઉપદેશ વગેરેમાં જ સાર્થક થાય છે. એવી સ્પષ્ટ છાપ તે સમયના સર્વ ગામ-નગરના સી જેનભાઈએ પર પડી હતી. એટલે જે કઈ પુણ્યશાળી તેઓ શ્રી પાસે જતા, તે તે શાસનભકિતની વાત લઈને જ જતા. શુદ્ધ ચરિત્રના કોષ્ઠ પ્રકાશ વડે પાપરૂપી તિમિરને હણતા. શાસન પ્રભાવના કાર્યોની સાથે સાથે આપણું પવિત્ર અને મહાનતીર્થો શ્રી શત્રુંજય, સમેતશિખરજી, ગિરનારજી, તારંગાજી વિગેરેના કેસ પણ ચાલુજ હતા શ્રી ગિરનારજી તીર્થને કેસ શેઠ લાલભાઈ દલપતભાઈના સમયથી ચાહુ હતું. એમાં બનેલું એવું કે સેંકડે વર્ષોથી જુનાગઢ ઉપરની તમામ જમીને, ધર્મશાળાઓ દેરાસરાના અબાધિત હકક જૈન કવેતામ્બરે હતે. ૩૬૭ Page #491 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ અને શેઠ આ. કે. ની પેઢી એક સ્ટેટ તરીકે ઓળખાતી. કેટલાક વિશેષ અધિકાર હતા. વર્તમાન રાજ્ય કાર્યકર્તાને તે આખના કણાની જેમ ખુંચતા હતા. મેં આ. ક. પેઢીને મૂળ ગરાસીયા હકક નાબુદ કરવા જાતજાતની મુશ્કેલીઓ ઊભી કરી જેમકે સ્ટેટની પરવાનગી વગર ડુંગર ઉપર રીપેરકામ ન થાય. દેરાસરના કેટની અંદર આવેલ શેઠ કેશવજી નાયકને બંગલો જુનાગઢ સ્ટેટે કબજે કરી ત્યાં ટેટનું ગેસ્ટ હાઉસ ઉભું કર્યું. શ્રી નેમિનાથ ટુંકના પ્રવેશ દ્વાર ઉપર ઓરડે રાયે કબજે કર્યો. કિલ્લાની અંદરની છુટી જમીન કબજે કરી. એવી અનેક હરકતે રાજ્ય તરફથી કરવા લાગ્યા. તેથી જુનાગઢની શેઠ દેવચંદ લમીચંદની પેઢી (આ. ક.) પેઢીની શાખા છે) એ જુનાગઢની કોર્ટમાં કેસ કર્યો. અને કેસમાં પ્રખ્યાત બેરીસ્ટર ડી. બી. શુકલને આપણું તરફથી રાખ્યા. મૂળ ગરાસિયા સ્ટેટસ કે જે આપણે પરંપરાથી મળે છે જે આપણે હારી ગયા. જેથી આપણે જુનાગઢ હજુ૨ કેટમાં અપીલ કરી. આ વખતે પણ આપણા ખુબજ શ્રમ લઈને અને અનેક પુરાવાઓ એકત્ર કર્યા અને શ્રી ગોકળદાસ અમથાશાહ પાસે તેને ઈગ્લીશમાં દલીલે રૂપે તૈયાર કરાવ્યા. અને ચિવટભર્યું. માર્ગદર્શને આગેવાનેને પૂજ્યશ્રી આપતા : १८ Page #492 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ નીચલી કોર્ટમાં એક વખત હારી ગયા હોવાથી હવે બેરિસ્ટર ડી. બી શુકલને પરસ્પર સમાધાન કરી લેવું એ વિચાર આવ્યો. મી. શુકલે તે વિચાર શ્રી આ. ક. ની પેઢીના પ્રતિનિધિ શેઠ અંબાલાલ સારાભાઈને કરી. શેઠે કહ્યું, આ વાત અમારા વિદ્વાન ધર્મગુરૂ મહારાજ ને સમજો અને તેઓ તૈયાર થાય તે જ અમે સહમત છીએ. હવે મી, શુકલને લઈને શ્રી અંબાલાલ સારાભાઈ પૂજ્યશ્રી પાસે આવ્યા. મી. શુકલ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને બેઠા. બેરિસ્ટરના મનમાં એમ હતું કે મહારાજ કાયદાની બાબતમાં શું સમજે ? તેમને સમજાવતા કેટલી વાર ? પૂજ્યશ્રી સાથે મી. શુકલ વાતચિત કરવા લાગ્યા અને કહ્યું કે, અત્યારે આપણે હાયાં છીએ, તે આગળ પણ હારવા સંભવ ખરો.” વિગેરે વાત કરતા સ્ટેટ સાથે સમાધાન કરવું એગ્ય છે. એમ જણાવ્યું. પૂજ્યશ્રી પાસે અનેક પુરાવાઓ હતા. સમાધાન કરવાના વિચારના નહીં. એટલે મકકમપણે કડક બોલ્યા કે તરતજ મી. શુકલે કહ્યું, “આપ સાધુ મહારાજ છે એટલે કાયદાની બાબતમાં વિશેષ સમજ ન પડે.” આ સાંભળીને બાજુમાં બેઠેલા શેઠશ્રી અંબાલાલભાઈએ કહ્યું કે મિ. શુકલ આવી ભાષા બંધ કરે, અને પૂજ્ય મહારાજ શ્રી જે કહે તે શાન્તિથી સાંભળી સવાલ જવાબ ૨૪ Page #493 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સોરભ પુરા, પછી બેરિસ્ટરે સમાધાન કરવા માટેના કારણેા દર્શાવ્યા. આ બધું સાંભળીને પૂજ્યશ્રીએ હાસ્યપૂર્વક મિ. શુકલને ઉદ્દેશીને કહ્યું કે હું તમને પૂછું છું કે કાયદો એટલે શું ? કાયદા એટલે સામાન્ય-સ્વાભાવિક બુદ્ધિ જ ને ? ” એ યાદ રાખજો કે એ સ્વાભાવિક બુધ્ધિ જેમનામાં કુદરતી રીતે નહોતી, તેમને આ વકીલાતનું ભણવા અને ઉપાધિએ લેવા જવુ પડયુ અને જેને એ કામન સેન્સ’-વાભાવિક : જેમનામાં કુદરતી રીતે જ હતી તેમને ભણવા જવાની જરૂર ન પડી, આ સાંભળી મિ. શુકલ તા છક થઈ ગયા. સસ્મિત-વદને તેમણે પૂજ્યશ્રીની વાત તુરત સ્વીકારી લીધી અને સાવ સાચી વાત સાહેબ એમ કીધુ. પછી પૂજ્યશ્રીએ કહ્યુ' કે, “નીચલી કોર્ટોમાં આપણી વિરૂદ્ધ ચુકાદો આવ્યો માટે ઉપલી કેટ માં પણ તેવે જ ચૂકાદો આવવાનું કેઈ કારણ નથી. જો નીચલી કોર્ટના ચૂકાદા સાચે જ છે, એવુ સરકારને લાગે તે પછી ઉપલી કેટની રચના જ શું કામ કરે ?? સમાધાન એટલે કે આપણા પૂવ જોએ પેટે પાટા બાંધી તીથૅ ના રક્ષણ કર્યાં. આજસુધી સાચવ્યું તે મધુ ૩૭૦ Page #494 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ આપી દેવું એ જ કે બીજું કાંઈ. માટે સમાધાનની વાત જ નહીં કરવી. આપણે સ્થાવરજંગમ મિલકત આપી દેવા માટે નથી. ગમે તે થાય પણ આપણે કાયદેસર હજર કેર્ટમાં કેસ લડે જ છે. કદાચ ત્યાં હારી જઈશું ગવર્નમેનને અપીલ કરીશું અને પછી છેવટે “પ્રીવી કાઉન્સીલ સુધી પણ જઈશું. પણ સમાધાન તે કઈ પણ સંજોગોમાં કરવું નથી એમ મકકમપણે કહ્યું. જીતવા જેટલા પૂરાવાઓ અને ગોકળદાસ અમથાશાએ અંગ્રેજીમાં લખેલા મુદ્દાઓ-દલીલે વગેરે જેઈ મિ. શુકલ તે વિચારમાં ગરકાવ થઈ ગયા. મુત્સદ્દીગિરી, કુશાગ્રબુદ્ધિ, નિભ કતા ચિવટ તેમજ સતત સભાનતામાં પૂજ્યશ્રી તે કાળના પાકટ વયના પીઢ પુને પણ પ્રેરણાદાયી જોઈને મિ. શુકલને પૂજ્યશ્રી પ્રત્યે અહોભાવ પ્રગટ થયે. વાંચકે ! આ ઉપરથી વિચારો કે આપણા ચરિત્ર નાયક પૂજ્યશ્રી કેવી મહાન પ્રતિભા સંપન્ન વ્યક્તિ કે જેમની વાત સાંભળીને પ્રસિધ્ધ બેરિસ્ટરે પણ સમાધાન માટેની વાત પડતી મૂકી. તીર્થ રક્ષા માટેની તમયતા અને લાગણી તે કાળમાં અજોડ રૂપે હતી. વિ. સં. ૧૯૭રમાં જુનાગઢની હજુર કેટમાં શ્રી આ. ક. ની પેઢી તરફથી અપીલ કરી. ૩૭૧ Page #495 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ વિ. સં. ૧૯૭૦ના આ વર્ષે શેઠ. આ. કે. ની પેઢીના પ્રમુખ અને અમદાવાદના નગરશેઠ શ્રી કસ્તુરભાઇ મણિભાઈ કે જેઓ ખાહેાશ મુત્સદ્દી અને ધમ-વ્યવહાર કુશળ પુરુષ તરીકે પંકાયેલા હતા. દરિયા માગે પરદેશના પ્રવાસે ગયા હતા. માગ માં-સ્ટીમરમાંથી તેમણે પૂજ્યશ્રી ઉપર એક પત્ર લખેલે. તે વાંચતાં-વાંચતા આપણને જાણવા મળશે કે, ખરેખર ! આપણા ચરિત્ર નાયક પુજ્યશ્રી વાસ્તવમાં આપણા મહાન તીર્થાંના હુકા અને શેડ આ. ૪. ની પેઢીના આધાર અને માદક હતા. તે પુત્ર નીચે મુજમ છે ઃ 1 “શ્રી પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયનેમિ સૂરીશ્વરજી. સ્ટીમરમાંથી કસ્તુરભાઈ તથા ઉમાભાઈ તથા લાલભાઇના વંદના ૧૦૦૮વાર અવધારશેાજી. ધમ પસાયથી દરિયા ઘણેા જ શાન્ત છે, અને ધમ પસાયથી આવી જ રીતે અમારી મુસાફી શાંતીથી પસાર થશે. તીર્થોના હકા તથા આણંદજી કલ્યાણજીની પેઢીના આધાર આપ જ છે. માટે આપને વધારે લખવું તે ઠીક નહિ. જરૂર વખતે આપ જે જે ચેાગ્ય લાગે તેમ સૂચન કરાવતા રહેશેાજી. તીર્થાંના હકા જાળવવા આપ અમદાવાદમાંથી વિહાર કરવાનું હાલમાં નહિ રાખે એમ ધારૂં છું. એ જ વિનંતિ. પંન્યાસ શ્રી ઉદયવિજય વિગેરે ૩૭૨ Page #496 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ સાધુ મહારાજેને અમારા સર્વેના ૧૦૦૮ વાર વંદના પહોંચે. એજ કસ્તુરભાઈના વંદના.” આ અરસામાં જર્મનીના વિખ્યાત વિદ્વાન ત્યાંની લિઝીક યુનિવર્સિટીના સ્નાતક અને જૈનદર્શનના વિશિષ્ટ અભ્યાસી ડે. હર્મન જેકેબી ભારતના જુદા જુદા શહેરમાં બિરાજતા પૂ. આ. શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજ આદિ આચાર્યો તથા મુનિવરેની મુલાકાત લેતાં લેતા અમદાવાદ આવ્યા.સવારે વ્યાખ્યાન ઉઠવાના ટાઈમે વકીલ કેશવલાલ પ્રેમચંદ મેદી (બી.એ.એલએલ.બી.)ને સાથે લઈને પૂજ્યશ્રી પાસે આવ્યા પૂજ્યશ્રી સાથે તેમણે વિવિધ વિષને લગતી ચર્ચા કરી. પૂજ્યશ્રી સંસ્કૃતમાં બોલતા, અને ડે. જે કેબી સંસ્કૃત તથા ઈગ્લીશમાં પણ બોલતા. એક પ્રાશ્ચાત્ય વિદ્વાનને પૂજ્યશ્રી પાસે આવેલા જોઈને ઉપાશ્રયમાં જિજ્ઞાસુ જનસમુહ ખૂબ ભેગે થઈ ગયે. છે. જેકેબીએ શ્રી ભગવતીસૂત્ર તથા શ્રી આચારાંગ સૂત્રને ઈગ્લશ અનુવાદ કરેલ તેમાં કેટલેક ઠેકાણે નોંધપાત્ર ભૂલો થવા પામી હતી. તે બાબત પૂજ્યશ્રીએ તેમને પ્રસંગોપાત સૂચન કર્યું. આ વખતે શા. ગાકી દાસ અમથાશાહે પણ તેમને જેન સિદ્ધાન્તનું સંપૂર્ણ પરિશીલન કર્યા પછી જ અનુવાદ જેવું કાર્ય કરવા માટે મીઠા શબ્દોમાં અનુરોધ કર્યો. ૩૭૩ Page #497 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ '' ડા. જેકેાખીને પણ પેાતાની ભૂલ સમજાણી, એટલે તેમણે પૂજ્યશ્રીને કહ્યુ', હું ફરીવાર આપશ્રી પાસે આવીશ. ત્યારે એકાન્તમાં મારે આપને આ બધી વાતને લગતા પ્રશ્નો પૂછવા છે. આમ કહીને તેએ ગયા. ત્યાર પછી ફરીવાર વ દનાથે આવીને તેમણે એકાન્તમાં પૂજ્યશ્રી પાસેથી પેાતાના પ્રસ્નેનું યોગ્ય માદર્શન મેળવ્યું. ફરતા ફરતા પ્રાચીન જ્ઞાનભંડાર જેવા પાટણ ગયા. ત્યાં પૂ. પ્રત્રક સુનિ શ્રી કાન્તિવિજયજીને મળ્યા. તેઓએ ડા. જેકેાખીને સહજમાં પૂછ્યું : “તમે આટ આટલા સાધુઓને વાંદ્યા અને પિરચય કર્યો, તેમાં તમે શું અનુભવ મેળવ્યે ત્યારે ડા. કેાખીએ કહ્યું : “મને સાધુઓના પરિચયથી ઘણું ઘણું જાણવા જેવુ' મળ્યું, પૂ. આચાય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી અને પૂ. આચાર્ય શ્રી વિજય ધસૂરીશ્વરજી આ બે વ્યક્તિ સાધુપણામાં છે, પણ જો કોઈ રાજ્યના દિવાન હાત તા અદ્ભુત રાજતંત્ર ચલાવવાની શકિતવાળા છે. હાલ તેએ અને જૈનશાસનનું સામ્રાજ્ય ચલાવી રહ્યા છે. આ ઉપરથી વાંચકાને ખ્યાલમાં આવશે કે ડા. જેકામી જેવા પ્રસિદ્ધ વિદ્વાનના હૈયામાં પૂજ્યશ્રીની પ્રતિભાએ અજબ આકષ ણુ જમાવ્યું હશે. વનમાં એક સિંહ ગર્જતા હોય. ત્યાં સુધી ત્યાં ૩૭૪ Page #498 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌર વસતા નાના પ્રાણીએ ડરીને રહે છે. તેમ પૂજ્યશ્રીની વિદ્યમાનતાના પ્રભાવે શાસન ઉપર આક્રમણૢ કરનારા. ખળા અંકુશમાં રહેતા હતા. સ્વમતાગ્રહીઓ રૂપ કટકા અને જૈનશાસનના દ્રોહી-ઘુવડા પૂજ્યશ્રીની દૃષ્ટિ સન્મુખ પણ આવી શકતા ન હતા. આવા મહાપ્રતાપના મૂળમાં અટલ શાસન પ્રેમ હતા. પરમાત્માના શાસન ઉપરના અવિચલ સ્નેહભાવ હતા. j. પંચ કલ્યાણકના ઘેાડાને કાયમને માટે નિર્ધાર: ચામાસા પહેલા-શેષ કાળના દિવસેા હતા. તે દિવસ દરમિયાન વ્યાખ્યાનમાં પૂજય શ્રી સુરપુર દર હરિભદ્રસુરીશ્વરજી મ. વિરચિત “શ્રી પચાસ જી”ની ધ દેશના ચાલતી હતી. તેમાં ક્રમે યાત્રા પંચાસક આવ્યું. આપણા ચિત્રનાયકપૂજ્યશ્રીએ એજસપૂર્ણ વાણીમાં રથયાત્રાનું અદ્ભુત વર્ણન કર્યું. મગધસમ્રાટ શ્રી સ'પ્રતિમહારાજાએ તથા પરમાંહત શ્રી કુમારપાળ મહારાજાએ કેવી અદ્ભુત ભાવેાલ્લાસ અને પેાતાની સમૃધ્ધિસહિત રથયાત્રા કાઢી, તેનાથી કેવી અદ્ભુત શાસન પ્રભાવના થઈ, એ પ્રસંગનું આબેહુબ સવિસ્તાર વર્ણન કર્યુ. તે સાંભળી અમદાવાદના તત્ત્વરસિક અને શ્રોતાએ ભાવિસેાર બનીગયા. ૩૭૫ પ Page #499 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ' વર્તમાનકાળમાં આપણે એવી રથયાત્રા કાઢીએ, તે તેનાથી થનારા લાભ જાણી લે.(૧) અન્ય દર્શનીયઓને પણ બેધિ બીજ ની પ્રાપ્તિ થાય. (૨) જૈન શાસનને મહિમા વધે. (૩) રથયાત્રા કાઢનાર ભાવિકને પણ પુણ્યાનુબંધીપુણ્યનું-ઉપાર્જન થાય. એવા અગણિત લાભે વર્ણવ્યા. વળી પૂજ્યશ્રીએ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુનાં આપણું ઉપર કેવા અનય ઉપકારો છે, તે પરમતારક શાસનના પ્રતાપે આપણે આજે સનાથ છીએ; માટેજ પ્રભુ શ્રીના ઉપકારને હદયમાં રાખીને તેઓશ્રીના પાંચે કલ્યાણકે ની રથયાત્રા પૂર્વક ચઢતે પરિણામે ઉજવણી કરવી જોઈએ. પૂજ્યશ્રીની અમી રસ ઝરતી ધર્મદેશનાને વધાવી લઈને શ્રોતાઓએ નિર્ણય જાહેર કર્યો કે, “અમે પ્રભુના પાંચેય કલ્યાણકના દિવસે ભવ્ય રથયાત્રા કાઢીને ઉજવણી કરીશું.” - દિવસો જતાં કેટલી વાર લાગે. શ્રી વીર પરમામાના પહેલાં જ વન કલ્યાણ કેને અષાઢ સુદ છઠને પવિત્ર દિવસ આવી પહોંચે. સુદ પાંચમને દિવસે વ્યાખ્યાનમાં રથયાત્રા માટે ઉછામણી લાવી તેમાં અદભુત ઉછરંગ અને ઉલ્લાસ આવ્યું. જેથી હજારો રૂપિયાની ઉછામણીઓ થઈ એ વખતને ઉત્સાહ આજે આપણને જોવા ન મળે. એક એકથી વધુ ચઢાવા લેવા ભાવિકે ઉત્સુક હતા. ૩૭૬ Page #500 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પ્રભુના રથની જમણી તથા ડામી ઘેાંસરીએ ખેંચવા માટેની ઉછામણી અપૂર્વ થઈ. આ પ્રભુ ભક્તિનો નવા જ કાર્યક્રમ હતા, આખા રાજનગરમાં અમાપ સાહનું મેાજુ ફ્રી વળ્યું. અષાઢ સુદ ૬ નું માંગલ પ્રભાત ઉગ્યું. વરધેડાની તૈયારી ચાલી. આખુ અમદાવાદ પાંજરાપાળ તરફ પગલા ભરી દોડી આવ્યુ, શું માનવ મહેરામણ ઉમટયા છે? સૌ નવાઈ થી જોઈ જ રહ્યા. દેરાસરમાં સ્નાત્રપૂજામાં પણ માણસાની ભીડ જામી. પ્રભુજીને રથમાં પધરાવીને-વિવિધ એડ-વાજાવાળાએન અપૂર્ણાં ઠાઠ સાથે રથયાત્રાને-વરઘોડાના આરભ થયો. વયેવૃધ્ધ શેઠ શ્રી જમનભાઈ ભગુભાઇ, ઝવેરી ટાલાલ . લલ્લુભાઈ, વગેરે ટા મોટા હિંએ પણ હાંસે હોંસે પ્રભુજીના રથ ખેંચતા હતા. જ્યાં જ્યાં જે જે લત્તામાં વરઘેાડા જતા, ત્યાં ત્યાં માનવ મેદની જોવા મળતી. જૈનેતા પણ ભારે કુત્તુહલથી નિહાળતા હતા. મુખ્ય મુખ્ય લતાએ કરીને પાંજરાપાળે વરઘેાડા ઉતર્યાં. ૩૭૭ Page #501 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ આ રીતે શ્રી વીર પ્રભુના બીજા ચારે કલ્યાણકેની રથયાત્રા ઘણા ઉલ્લાસભાવે નીકળી. ચાર પાંચ વર્ષ સુધી આ રીતે ઉલ્લાસભાવે રથયાત્રાની ઉજમણું થઈ પૂજ્યશ્રીના સંર્ ઉપદેશથી વિ. સં. ૧૯૭૫થી પાંચ પુણ્યાત્મા એપ્લિવએ પિતાના તરફથી પાંચે કલ્યાણકની તીથિઓ લઈ કાયમના વરઘોડા કાઢવા માટે સારી રકમ વ્યાજે મૂકી દીધી. જેથી તેના વ્યાજમાંથી ખર્ચની કાયમી વ્યવસ્થા થાય. ભારતભરમાં આવી સર્વોત્તમ પ્રથા કયાંય નથી. નામાવલી : ૧. ચ્યવન કલ્યાણકની રથયાત્રા શેઠ વાડીલાલ લલ્લુભાઈ હસ્તે ચંચળબેન તરફથી. ૨. જન્મ કલ્યાણકની રથયાત્રા શેઠ જેશીંગભાઈ કાળીદાસ શેરદલાલ તરફથી. ' ૩. દીક્ષા કલ્યાણકની રથયાત્રા શેઠ દલપતભાઈ | મગનભાઈ. હસ્તે લક્ષ્મીભાભુ તરફથી. ૪. કેવળ જ્ઞાન કલ્યાણકની રથયાત્રા શેઠ માણેકલાલ મનસુખભાઈ તરફથી. ૫. નિર્વાણ કલ્યાણકની રથયાત્રા શેઠ દલપતભાઈ ભગુભાઈ હસ્તે ગંગાભાભુ તરફથી (શેઠ લાલભાઈ દલપતભાઈ.) ૩૭૮ Page #502 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ શ્રમણ ભગવાન શ્રી મહાવીર દેવના આપણું ઉપર અસંખ્ય ઉપકાર ને સંભારી દરેક ગામના સંઘોએ અનુકરણ કરવા જેવું આ ઉત્તમત્તમ કાર્ય છે પાંચ કલ્યાણકેની આરાધના કરવી એ ચતુર્વિધ સંઘનું પરમ કર્તવ્ય છે. શાસનસમ્રાટશ્રીના સદઉપદેશથી લહેરીયા પિળના શ્રી મહાવીર પ્રભુના દેરાસરજીમાં પંચ કલ્યાણકની પાંચ દેરીઓ અને તેની ભીંતમાં પંચ કલ્યાણકના સુંદર પટ્ટો કેતરાવીને પધરાવેલા છે. પૂજ્યશ્રીના આ ઉપદેશને વધાવી લઈને અમદાવાદ ના શ્રી સંઘે દર વર્ષે આ પ્રકારની ઉજવણી કરવાને નિર્ણય કર્યો. જે વિ. સં. ૧૯૭૦ની સાલથી આજ ૨૦૪૧ સુધી કમ અંખડ જળવાઈ રહ્યો છે. તે એ બોલને તલ શી રીતે થાય ? હતા અમલ એ બોલ. તેમાં ઝળહતું હતું શ્રી જિનભકિતનું નૂર. ગુંજતુ હતું જીવ મૈત્રીનું સંગીત. કેઈ તુછ વાતને કણું પણ તેમાં કદી ભળતે નહિ. ઉછળતા સમંદરની સપાટી પર તરતી નૌકાઓમાં બેઠેલા-પ્રવાસીઓને અફાટ સાગરના દર્શન થાય છે. તેમ પૂજ્યશ્રીના વચનમાં વિવેકી શ્રોતાઓને ચૌદરાજક વ્યાપી શ્રી જિનેન્દ્રશાસનનાં દર્શન થતાં હતાં. - ગર્જતા મેઘને શરમાવે તેવી ધર્મગજનાપૂર્વક પૂજ્યશ્રીએ વિ. સ. ૧૯૭૦નું ચોમાસું અમદાવાદમાં ૩૭૯ Page #503 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ કિરણ આડત્રીસ].. શેરીસા તીના પ્રાચીન ઈતિહાસ કાળની વિચિત્ર ગતિ એ જગપ્રસિદ્ધ ઉકતી અનુસાર શહેર-નગર અને તીથ વિગેરેના ઈંટન-પટન થયા કરે છે, આ તીના પ્રાચીન ઈતિહાસ ઘણા માટે છે. અહિ' થૈડું સાર રૂપે અવલોકી લઈએ. તેરમી સદીની આ વાત છે. આજે એકવીસમી સદી ચાલી રહી છે. સાત વર્ષ પહેલાની વિગત છે. જ્યારે ગુજરાતમાં પરમ! ત કુમારપાળનું રાજ્ય ચાલતું હતું. કલિકાળ સČજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના સમકાલીન અને સહાધ્યાયી એટલે સાથે ભણેલા આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ. નાગેન્દ્રગચ્છના શિરતાજ તેઓ હતા. તે મત્રવિદ્યામાં અજોડ હતા. તેમણે ધરણેન્દ્ર અને પદ્માવતી વગેરે દેવ-દેવીઓને મંત્ર સાધનાથી વશીભૂત કર્યાં હતા. જૈન શાસનના મહાપ્રભાવિક સૂરીશ્વર હતા. ૩૮૦ Page #504 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ તેઓશ્રી સપરિવારે વિચરતાં વિચરતા એકવાર શ્રી શેરીસા નગરે પધાર્યા. નગર બહાર એક સ્થાન તેઓશ્રીને બહુ જ ગમ્યું. વારંવાર તેઓ ત્યાં આવીને કાર્યોત્સર્ગ ધ્યાને રહેવા લાગ્યા. તે સ્થાને વારંવાર ધ્યાન અવસ્થામાં સૂરિજીને જોઈને એક શ્રદ્ધાળુ શ્રાવકને મનમાં વિચાર આવ્યું કે, પૂજ્ય સૂરીશ્વરજી જિન મંદિર કે ઉપાશ્રય છોડીને અહીં ! નગર બહારના સ્થાને કાત્સર્ગ કેમ કરતા હશે ? તે શ્રાવક મહાનુભાવને વારંવાર મનમાં વિચાર થાય છે. એક વખત સમય જોઈને પૂ. શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજને જિજ્ઞાસા ભાવે સવિનયે પૂછ્યું: “ભગવંત! આપ અહીં જ આ સ્થાને કાર્યોત્સર્ગ કરવા પધારે છે ? તેમાં કઈ વિશિષ્ટતા હશે ? તે જણાવવા એગ્ય હોય તે કૃપા કરી આ સેવકને જણાવે. ધર્મ શ્રદ્ધાળુ શ્રાવકની જિજ્ઞાસા જાણીને સૂરિ ભગવંતે જણાવ્યું કે, “હે મડાનુભાવ ! આ સ્થાન અતિ પવિત્ર છે. અતિ પવિત્ર એટલા માટે છે કે, અહીં જમીનમાં એક મોટી પાષાણની પાટ રહેલી છે, એ પાટપુરૂષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય-ભૂતિ સજવા માટે સર્વથા યેગ્ય અને ઉત્તમ છે. આ જ હેતુથી હું અહીં આવી વારંવાર કાઉસ્સગ્ન કરું છું.” સૂરીશ્વરજીના મુખે આ વિગત સાંભળીને તે શ્રદ્ધા ૩૮૧. Page #505 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ વંત શ્રાવકના હસ્યામાં જાણે હર્ષનું પૂર ઉભરાયું. ભાવવિભેર થઈને ભકિત ભર્યા હએ વિનંતી કરીને કહ્યું : “ભગવંત ! આપ તે મંત્ર વિદ્યામાં પારંગત છે અને કૃપા ભંડાર છો. આપ એ કોઈ ઉપાય કરે. જેથી અમે–સંઘને એ પવિત્ર શ્રેષ્ઠ પાષાણની પાટમાંથી ઘડાઈને તૈયાર થયેલી દિવ્ય મૂર્તિના જરદી-દર્શન થાય.” ઉત્તમ શ્રદ્ધાવંત શ્રાવકની વિનંતીથી કૃપા સિંધુ મહાન ભવિષ્યવેતા સૂરીશ્વરે, વિશુદ્ધભાવે અઠ્ઠમ તપ કરીને પદ્માવતી દેવીની આરાધના કરી. તપ બળે પાવતી માતા હાજરા હજુર થયાં. ગુરૂભગવંતને પૂછ્યું: “મને શા માટે યાદ કરી ?” સૂરીશ્વરે કહ્યું : “માતાજી! અહીં ભૂમિમાં રહેલી દિવ્ય પાટ પાષાણની છે તેમાંથી પ્રભુજીની દિવ્ય મૂર્તિ જલદી થાય તે ઉપાય બતાવો.” પદ્માવતી માતાજીએ કહ્યું : “ગુરૂદેવ ! પારક નગરમાં રહેતા એક અંધ શિપી જે અહીં આવી અઠ્ઠમ તપ કરીને વિધિ પૂર્વક સૂર્યાસ્ત પછી મૂતિ ઘડે તે ભૂતિ જલદી બની શકે.” આટલું કહીને દેવી અદય થયા. દેવી કહી ગયા, તે વાત સૂરિજીએ શ્રાવકોને કહી. ગુરૂદેવની આજ્ઞાનુસાર શ્રાવક સોપારક નગરથી તે દિવ્ય શકિતવાળા શિલ્પીને શેરીસા લઈ આવ્યા. સૂરિદેવની આજ્ઞાનુસાર તેણે-અંધ શિપીએ અમ તપ કર્યો. સૂર્યાસ્ત પછી શુભ વેળાએ પેલી વિશાળ ૩૮૨ Page #506 -------------------------------------------------------------------------- ________________ શ્રા નેમિ સૌરભ પાષાણની પાટ કઢાવીને પવિત્ર કરી ધૂપ દિપ સહિત પાષાણની પાર્ટમાંથી મુતિ ઘડવા માંડી. ધીરે ધીરે મૂર્તિ નિર્માણ થવા માંડી. ટાંકણાને ટક-ટક મધુર અવાજ આવવા લાગ્યા. જાણે દેવતાઈ વાજા વાગી રહ્યા હેાય તેમ આજુબાજુ સહુને દિવ્ય સ ંગીતની સુરાવળી સંભળાવવા લાગી. સંઘના ભાઇઓ વગેરે સહુ કાઉસગ્ગ ધ્યાનમાં— પ્રભુજીના ધ્યાનમાં તનમય બની ગયા. રાત વિતતી જાય છે અને દિવ્ય મૂર્તિ નિર્માણ થતી જાય છે. અધ શિલ્પીએ દિવ્ય મૂર્તિ એક ડારી પુરી કરી. મૂર્તિ ઘડ઼તી વખતે મૂતિ ના હૃદય પ્રદેશ પર મસા જેટલા ભાગ ઉપસી રહ્યો. હાથ ફેરવતા શિલ્પીને લાગ્યુ કે અહી... સહજ ભાગ ઘડવાનું રહી ગયું લાગે છે. ટાંકણું લઈ જેવુ ફેરવવા માંડયે. એટલે તે સ્થળેથી લેહીની ધારા છુટી તે જ વખતે સુરિજી એકાએક ત્યાં આવી પહોંચ્યા હતા. ઉષા કાળના સમય થઈ ગયા હતા. સૂરિભગવંતે તરત જ પેાતાને અંગુઠો તે સ્થળે ઢાખીને લેાહીની ધારા બંધ કરી દીધી. પછી શિલ્પીને જણાવ્યુ કે “ ભાઇ ! આ મસે રહ્યો હાત તે આ મૂર્તિ અલૌકીક દિવ્ય પ્રભાવશાળી થાત, ખેર હવે શું થાય ? જેવા ભાવિભાવ ! એ મૂર્તિ રાત્રે ઘડાઈ હાવાથી તેના અવયવા આછા-ખરાખર દેખાતા નથી. ૩૮૩ Page #507 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ એકજ રાતમાં ઘડેલી મૂર્તિ એજ મનહર મૂર્તિ શ્રી શેરીસા પાર્શ્વનાથના નામથી પ્રસિદ્ધ થઈ. હવે આજ રાત્રે દિવ્ય શકિતશાળી સૂરિજી દિવ્ય ક્રિત વડે અચેાધ્યા નગરીથી (જૈન ક્રાંચી કાન્તિપુરી)થી ચાર માટા જિન બિમ્બે આકાશ માર્ગે શેરીસા લાવવાના હતા. તેમાંથી ત્રણ બિમ્બે! તે લઈ આવ્યા. પણ ચેાથુ' લાવતાં રસ્તામાંજ સૂર્યોદય થઈ ગયા એટલે એક બિમ્બ ધારાસેણુક ગામના ખેતરમાં પધરાવ્યું અને પેતે શેરીસા પધાર્યાં. ત્યાર પછી બીજી જિન મૂર્તિએ નિર્માણ કરાવીને ત સ જિન ખિમ્મોની શેરીસા નગરના જિન મન્દિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા કરાવી. ત્યાર પછી બાકી રહેલી ચેાથી મૂર્તિની જગ્યાએ શ્રી કુમારપાળ મહારાજાએ તેજ પ્રમાણૅવાલી પ્રતિમાજી ભરાવીને પ્રતિષ્ઠિત કરી હતી. એવી વિગત મળે છે. તે કાળે આ તીર્થ ખૂબ પ્રસિધિને પામ્યા હતા. તેને મહિમા ચૌદિશી ખૂબ ગવાતા, હજારોની સ`ખ્યામાં યાત્રિકે આવતા યાત્રા કરી પાવન થતા હતા. મહામંત્રી શ્રી વસ્તુપાળ તેજપાળે પણ પોતાના વડીલ ભાઈના આત્મકલ્યાણ માટે એ દેવ કુલીકાએ કરાવ્યાના ઉલ્લેખ પણ મળે છે. લગભગ સત્તરમાં શતક સુધી આ તીર્થની જાહેાજલાલી રહી પણ પછી સૂતિ ભંજક મુસલમાનોએ આ તીથ ના, મંદિરના અને નગરન વિશ્વ સ કર્યાં હશે. એવી સભાવના છે. ૩૮૪ Page #508 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ નના કિરણ ઓગણચાલીસમું... મારવાડ અને મેવાડ તરફનો વિહાર અમદાવાદમાં અનેકાનેક શાસન શોભાના સ્થાયી ર્યો કરીને ચાતુર્માસ પૂર્ણ થયા પછી પૂજ્યશ્રીની ભાવના મારવાડ અને મેવાડ પ્રદેશ તરફ વિચરવાની થઈ. વિશાળ પરિવાર સાથે શુભ મુહૂતે પ્રયાણ કર્યું. શેઠ શ્રી અંબાલાલ સારાભાઈને અત્યંત આગ્રહ હોવાથી તેમના બંગલે-શાહીબાગમાં વિહાર કરી પધાર્યા. ત્યાંથી સાબરમતિ-ખોરજ થઈને શ્રી જમનાદાસ હીરાચંદ ઘેબરીયાના શ્રી સંઘ સાથે શેરીસા પધાર્યા. શેરીસામાં શ્રી સંઘ સાથે ૩-૪ દિવસ સ્થિરતા કરી. આ અરસામાં પૂજ્યશ્રીના શિષ્ય પંન્યાસ શ્રી સુમતિવિજયજી મહારાજ તલાજા બિરાજતા હતા. તેઓશ્રીએ અમદાવાદ નિવાસી ૧૫ વર્ષની વયના યુવકને વિ. સં. ૧૯૭૧ના માગસર વદ ૪ના દિવસે દિક્ષા આપી તેમનું નામ મુનિશ્રી, પદ્મવિજયજી મ. રાખીને પૂજ્યશ્રીના શિષ્ય બનાવ્યા હતા. આ શિષ્ય પૂજ્યશ્રીના ૧પમાં શિષ્ય હતા. ૩૮૫ For Privafe & Personal Use Only Page #509 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ કલેલવાલા શા. ગેરધનદાસ અમુલખને શેરીસાના પહેલા જિર્ણ જિન-મદિરવાળી અને આજુબાજુના ખંડેર રૂપે પડેલી જગ્યા જે ગાયકવાડ સરકારના તાબામાં છે. તે આપણે વેચાણ લઈ લેવી એવી સુચના પૂજ્યશ્રીએ આપી. ગોરધનદાસે તે જમીન પૂજ્યશ્રીની પ્રેરણાથી “જૈન તત્ત્વ વિવેચક સભા”ના નામે લઈને તેને પાકે દસ્તાવેજ પણ કરાવી લીધો. શેરીસાથી કલોલ થઈ પૂજ્યશ્રી કડી પધાર્યા. ત્યાં સંઘમાં કુસંપ હતું. તેને દૂર કરાવીને શ્રી સંઘમાં એકતા સ્થાપી. ખુશાલીમાં કડીના સંઘે અઠ્ઠાઈ મહેસવ કર્યો અને તે સાથે જમ્યા. પૂજ્યશ્રી કડીથી ભોયણી તીર્થની યાત્રા કરી, સુરજ, રાજપૂર થઈ પાનસર પધાર્યા. પાનસરમાં થોડા સમય પહેલા જ જમીનમાંથી પ્રાચીન ભવ્ય પ્રતિમાજી નિકળ્યા હતા. તે ચમત્કારી અને અલૌકિક પ્રતિમાજીના દર્શનાર્થે પૂજ્યશ્રી પધાર્યા. આજુ બાજુથી ઘણા લેકે દશનાર્થે આવતા. પૂજ્યશ્રી પણ તે પ્રાચીન અદ્ભુત પ્રતિમાજીના દર્શન કરી પાવન થયા જિનગુણ ગાઈ મુખ મીઠું કર્યું. ત્યાં રહેતા લોકોને પૂજ્યશ્રીએ ફરમાવ્યું કે, “આવા અલૌકિક પ્રાચીન પ્રતિમાજી અહીંથી નિકળ્યા છે. આ પ્રભાવિક પ્રતિમાજીને અહીં જ ભવ્ય જિન-મદિર બંધાવી પધરાવવા જોઈએ. જેથી તીર્થ સ્વરૂપે શાશે. Page #510 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ગામવાળા અને બહાર ગામવાળા સૌ ગૃહસ્થાએ પૂજ્યશ્રીને ઉપદેશ ઝીલ્યે. તે પરિણામે આ પાનસર અદ્ભુત તીથ સ્વરૂપે આ શોભે છે. પાનસરથી વિહાર કરી પૂજ્યશ્રી વડુ પધાર્યાં. ત્યાં એ દિવસ સ્થિરતા કરી. મીજા દિવસની રાત્રે ડાંગરવાના શ્રાવક છગનલાલભાઈ પૂજ્યશ્રી પાસે આવી વંદના કરી. ખેડા. પછી વિનંતી કરી કે “ આષશ્રી ડાંગરવા પધારે, અમારા નાનકડા સંઘમાં બે પક્ષ પડી ગયા છે, તેના આપશ્રી સપ કરાવી આપે. ', : પૂજયશ્રી આથી સવારે વિહાર કરી ડાંગરવા પધાર્યો શ્રી સ’ઘને ભેગી કરી, સ’પથી જ બધા કાર્યો થાય છે. સંપથી સંઘને વિકાસ થાય છે, કલેશ કંકાસ હાનીકારક છે.' પૂજ્યશ્રીના આ સદ્ઉપદેશથી વર્ષાને જુના ઝઘડા ક્ષમાં શમી ગયા. શ્રી સોંધમાં શાન્તિ થઇ. શ્રી સ ંઘે ખુશાલી મનાવી ઉલ્લાસ ભાવે આઠ દિવસ સ્વામીવાત્સલ્યપૂર્વક અઠ્ઠાઈ-મહાત્સવ કર્યો. ડાંગરવાથી લીચ થઇ ને મહેસાણા પધાર્યા, પૂજ્યશ્રીને જલ્દી આગળ જવાની ભાવના હતી, પણ શ્રી સઘને સ્થિરતા માટે ખૂબ આગ્રહ હાવાથી આઠ દિવસ વ્યાખ્યાન વાણીને લાભ આપી, ધમ ભાવના પ્રદીપ્ત રાવી, ત્યાંથી વીસનગર વડનગર થઈને શિપેાર પધાર્યાં. ૩૮૭ Page #511 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ આ વડનગર પ્રાચીનકાળમાં શ્રી સિદ્ધાચલ મહા તીર્થની “જય તલેટીનું સ્થાન હતું. વડનગર, સપોર, ખેરાલુ, ઉંઝા વિગેરે ૧૬ ગામની જ્ઞાતિઓને ઘેળ હતે. ૧૬માં મેટું ગામ ખેરાલુ કેટલાય વખતથી પરસ્પર મતભેદના કારણે ૧૫ ગામ વાળાઓએ ખેરાળું ગામ સાથે જ્ઞાતિ વ્યવહાર બંધ કરી દીધું હતું. ખેરાળુવાળાએ સમાધાન થઈ જાય તે માટે અનેક વાર પ્રયત્ન કર્યા હતા, તેમાં સફળતા ન મળી. ડાંગરવામાં પૂજ્યશ્રીએ તુરત જ સંપ કરાવી દીધાની વાત સાંભળી હતી. એટલે પૂજ્યશ્રીને ખેરાળના આગેવાન અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિ શા. ગેપાળજી છગનલાલ વગેરે ગૃહસ્થ શિપર આવીને આગળ-પાછળની બન્ને પક્ષની વાતચિત કરી વાકેફ કર્યા અને કહ્યું કે, “ આપ પૂજ્યશ્રી અહીં પધાર્યા છે, તે હવે કૃપા કરી અમારૂં સમાધાન કરાવી આપ.” - આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીએ તેમની પાસેથી સર્વ વિગતે જાણીને ૧૫ ગામોમાં મુખ્ય ગણાતા શિપોરના પ્રાચીન ઈતિહાસ કહે છે કે, આ વડનગરનું અમલ નામ આણંદપુર હતું, અહિંથી રાજા ધુવસેન પુત્ર મૃત્યુનો શેક નિવારવા શ્રી સંઘ સમક્ષ મહોત્સવપૂર્વક શ્રી ક૯પસૂત્રની સૌ પ્રથમ શ્રી વાચન-વાંચના શરૂ થઈ હતી. Page #512 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ સંઘને કલેશ ટાળવા માટે સતત ઉપદેશ આપ્યું. શિપરના સંઘવાળાને પૂજ્યશ્રીને ઉપદેશ રૂ. એટલે તેમણે તરત જ બીજા ૧૪ ગામના સંઘને શિપર ગામે ભેગા કર્યા. એ સર્વ સંઘને પૂજ્યશ્રીએ સંપ કરવામાં ઘણું ફાયદા છે વિખવાદથી અનેક નુકશાન છે તે બાબત બુદ્ધિ ગમ્ય ઉપદેશ આપે. પૂજ્યશ્રીની હાજરીમાં જ પરસ્પર વાતો ચિતો કરી એક મતે કલેશ ત્યાગી દીધે. સમાધાન કરાવી દીધું ૧૪ ગામવાળામાં પૂર્વવત વ્યવહાર ચાલુ થઈ ગયે. . નાના મોટા ગામમાં કલેશ-કુસંપ ટાળવા પિતાના ઉપદેશામૃતથી એકતાની અમૃતવેલ વાવતા પૂજ્યશ્રી ખેરાળુ પધાર્યા. ત્યાંના સંઘે અઠ્ઠાઈ મહોત્સવ પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં ઉજવ્ય. ખેરાલુથી પૂજ્યશ્રી સપરિવારે શ્રી તારંગાતળું પધાર્યા. આ પ્રસંગે ડાંગરવાથી ૫૦ ગૃહસ્થને શ્રીસંઘ યાત્રા કરવા આવ્યું. તેમણે પૂજ્યશ્રીની નિશ્રામાં પૂજ્ય શ્રીની સાથે સંગીતના સાજ સહિત દેવાધિદેવ શ્રી અજિત ૪ આ તીર્થમાં પરમહંત શ્રી કુમારપાળ મહારાજાએ પૂજ્ય કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચરિભગવંતના ઉપદેશથી શ્રી અજિતનાથ પ્રભુની અલૌકિક પ્રતિમાં પ્રતિષ્ઠિત કરાવી હતી. પ્રાચીન ઈતિહાસ જાણવા જેવો છે. આ દેરાસરમાં ભમતી છે તેથી એને ભ્રમિપ્રાસાદ કહેવાય છે. ૩૮૯ Page #513 -------------------------------------------------------------------------- ________________ * , કે.' શ્રી નેમિ સૌરભ નાથ પ્રભુની ખૂબ ઉલ્લાસ ભાવે ભક્તિ અને યાત્રા કરી જીવન સાર્થક કર્યું. આ તીર્થ સ્થાનમાં પૂજ્યશ્રીએ આઠ દિવસની સ્થિરતા કરી. અને તીર્થમાં અનેક સ્થાનેનું સુકમ નિરિક્ષણ કરી જાણકારી મેળવી. કિમે દાંતા પધાર્યા. દાંતાના મહાજન–સંઘના હાથમાં શ્રી કુંભારીયાજીને વહીવટ હિતે. દેખરેખ અને વહીવટ બરોબર થતું ન હતું. તેથી આ તીર્થને વિકાસ પણ થતું નહોતું. પૂજ્યશ્રીએ ગ્ય માર્ગદર્શન આપ્યું. શ્રી કુંભારીયાજી તીર્થ ગુજરાતના મહામંત્રીશ્વર વિમળશાહે અદ્ભુત કતરણીવાળા દેરાસરે બંધાવેલા છે. અહીં થોડા અંતરે પાષાણની મોટી ખાણ છે તે ખાણના પાષાણમાંથી જ અતિ ભવ્ય આબુજી અને કુંભારીયા જીના દેરાસરે બંધાયેલા છે. સ્વ. શેઠ શ્રી મનસુખભાઈ ભગુભાઈને એક એ સુંદર નિયમ હતો કે, “દિવાળી અને બેસતા વર્ષના માંગલિક દિવસો આપણે કોઈને કોઈ તીર્થોની યાત્રાના સ્થાને પ્રભુ ભકિતમાં ગાળતા જેથી આખુ વર્ષ ધર્મારાધના થાય એ શુભાશય હતું. કે સુંદર નિયમ. WWW.jainelibrary.org Page #514 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ કુંભારીઆઇમાં શેઠશ્રી મનસુખભાઈએ એક ધર્મશાળા પણ બંધાવી છે. આપણુ ચરિત્ર નાયક પૂજ્યશ્રીએ શ્રી કુંભારીયા તીર્થની ભાવપૂર્વક ઉલ્લાસે યાત્રા કરી. જિનાલયે બહુજ સુંદર રીતે નિહાળી તથા વહીવટી ખામીઓ તરફ અંગુલી નિર્દેશ કર્યો. જર્ણ મદિરને જોઈને પૂજ્યશ્રીને જિણોધાર કરાવવાની ભાવના થઈ હતી. ત્યાં તે તીર્થની યાત્રા માટે અને પૂજ્યશ્રીના વંદનાથે શેઠ શ્રી પ્રતાપસિંહ મોહનલાલ, શેઠ ચમનલાલ લાલભાઈ, શેઠ લાલભાઈ ભેગીલાલ, શેઠ માણેકલાલ મનસુખભાઈ વિગેરે અમદાવાદના શેઠીયાઓ પૂજ્યશ્રીની સામે બેઠા છે. જ તેમનામાં એક અદભુત ગુણ હતો. જ્યાં જ્યાં તીથ યાત્રા માટે જાય ત્યાં ત્યાં તે તીર્થ સ્થાનમાં લાગણીથી તપાસ કરતા અને જે જે વસ્તુની ખામી હોય તેની પુરતી કરતા તથા ત્યાં આધાર આદિ કાર્યોમાં સારી એવી રકમ આપતા. અનેક સ્થાનોએ તેમણે ધર્મશાળાઓ બંધાવી છે. ૨૯૧ Page #515 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ અમદાવાદના આગેવાને આવી પહોંચ્યા. ભાવ ઉલાસે યાત્રા કરી પૂજ્યશ્રી સાથે ખરેડી-આબુ રોડ આવ્યા. - ખરેડીથી આ બુ-દેલવાડા પધારતા રસ્તામાં આરણાની તળેટીએ એક દિવસ થિરતા કરી. અહીં સાધુ-સાવીને તથા ગૃહસ્થાને રહેવા માટે એગ્ય સગવડ કે વ્યવસ્થા ન હતી, એ જોઇને પૂજ્યશ્રીએ શેઠ શ્રી માણેકલાલભાઈને ઉપદેશ આપતાં તેઓશ્રીએ ત્યાં એક ધર્મશાળા બંધાવી. આરણ તળેટીથી આબુન્દેલવાડા પધાર્યા. પૂજ્યશ્રીએ ખુબ ભાવલાસે દાદાની યાત્રા કરી. સાથેના સગ્રુહ એ. પણ દ્રવ્ય-ભાવથી અનેરા ભાલાસે સ્નાત્ર પૂજા ભણાવીને યાત્રા કરી ખુબ આનંદ પામ્યા. આ વખતે અહીં પૂજ્ય પં. શ્રી નીતિવિજયજી મહારાજ મારવાડથી વિહાર કરીને આવ્યા હતા. બન્ને શાસન પ્રભાવકે મળ્યા. તેઓએ પરસ્પર મળી આનંદ વ્યક્ત કર્યો. અને જણાવ્યું કે, “અમે અમદાવાદ જઈએ છીએ.” એટલે પૂજ્યશ્રીએ જણાવ્યું, “તમે અમદાવાદ જાવ ત્યારે પાંજરાપોળના ઉપાશ્રયે ઉતરવાનું રાખજે, તેમજ ચાતુર્માસ પણ ત્યાં જ કરજો. પૂ. પંન્યાસ શ્રી નીતિવિજયજી મહારાજે પણ વાત સ્વીકારી લીધી અને આબુદેલવાડાથી વિહાર કરી તેઓ શ્રી અનુક્રમે અમદાવાદ-પાંજરાપોળના ઉપાશ્રયે પધારીને વિ. સં. ૧૯૭૧ નું ચાતુર્માસ પણ ત્યાં જ કર્યું. ૩૯૨ Page #516 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ સમયાનુસાર ધર્મની આરાધના અનેરી થઈ અને શાસન શભાપૂર્વકનું અદભુત ચાતુર્માસ થયું. ' આપણું ચરિત્ર નાયક* પૂજ્યશ્રી આબુ-તીર્થમાં આઠેક દિવસની સ્થિરતા કરીને અદ્ભુત જિનાલયેની ઉચ્ચતમ ભાવથી યાત્રા-દર્શન-વંદન કરી પ્રભુ સન્મુખ ભાવવિભોર બની ભાવના ભાવતા જીવન સાર્થક કર્યું. - વીર વિમળશાની કોઠ જિનભક્તિના જીવંત મહાકાવ્ય સમા જિનાલયમાં બિરાજતા મૂળનાયકની ભગવંત શ્રી કષભદેવ સ્વામીને “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરે” કહીને શ્રી આનંદઘનજીની ગવાણી વડે સ્તવ્યા. - અતિહાસિક તથા દર્શનીય સર્વ સ્થાનેનું સૂક્ષ્મ રષ્ટિએ અવલોકન કર્યું. પછી અચલગઢની ભાવપુર્ણ યાત્રા કરી. ત્યાર પછી હણુંદરાને (કાચા રસ્તે પધાર્યા. છેડા-માઈલ ઉપર પ્રાચીન શ્રી જિરાવાળા પાર્શ્વનાથ નું પ્રાચીન તીર્થ આવ્યું છે. તેની ભાવપુર્ણ યાત્રા કરી ત્યાં જેરા–મગરા પ્રદેશમાં ( સિહી જીલલાના અમુક ગામના સમુહને રા–મગરાના નામે ઓળખાય છે.) આબુની પશ્ચિમ તરફ તળેટીને ગામ હણાદરા છે, ત્યાંથી સિડી, સેલદર, પાડીવ, ઉંડ, બરકુટ વિગેરે ગામોમાં ઉપદેશની ગંગા વહેવડાવતા વહેવડાવતા પૂજ્યશ્રી જાવાલ પધાર્યા. ૩૯૩ Page #517 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ કિરણ ચાલીસમું........ જાવાલમાં અભૂત ચાતુર્માસ આબુના પાછળના ભાગમાં પશ્ચિમ અને દક્ષિણ ભાગમાં સારી એવી જેની વસ્તી છે. સદગૃહસ્થ સુખ-સંપત્તી વાળા પણ ખરા. જાવાલ, પાડવ, કાલ%ી બરકુટ વિગેરે બધે પરમ તારક શ્રી જિનેશ્વરદેવેના ભવ્ય મન્દિરે પણ શેભી રહ્યા છે. છતાં આપણે મુનિ ભગવંતની અલ્પ સંખ્યાના કારણે મુનિભગવંતે કેઈક વખત વિચરતા હોવાથી એ લેકે ધર્મ કિયા વગેરે વગે કેળવાયેલા ન હતા. ( વિશાળ શિવેના પરિવાર સાથે આપણા ચરિત્ર નાયક પૂજ્યશ્રી જાવાલ પધાર્યા. જાવાલા સંઘમાં ખૂબ ઉલ્લાસભાવ પ્રગટયે. આ પ્રદેશમાં વેપાર ખાસ નડી. આ પ્રદેશના ગૃહસ્થ પરદેશમાં વેપાર કરતા. ગામમાં રહેતા શ્રાવકે ધર્મયાનમય નિવૃત્તિ જીવન ગાળવા માટે જ રહેતા હતા. આ બધાય ઘણું સુખી હતા, પરંતુ સરળ પરિણામીને ધર્મ શ્રદધાવંત ખરા. જ્ઞાન પ્રચાર આ પ્રદેશમાં બહુ જ અલ્પ ૩૯૪ Page #518 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પ્રમાણમાં હતું. તેથી કંઈ પ્રકારનું ધાર્મિક શિક્ષણ તેઓ પિતાના પુત્રાદિ પરિવારને આપી શકતા નહિ. જૈિન પાઠશાળા જેવું પણ કોઈ સાધન ન હતું. પ્રથમ પૂજ્યશ્રીએ ધાર્મિક શિક્ષણ મેળવી શકે તે માટે જૈન પાઠશાળાને ઉપદેશ આપે. શ્રી સંઘે પણ પિતાના ગામની ખામી સમજી તેને દૂર કરવા પૂજ્યશ્રીને સદઉપદેશ ઝીલી લીધું. અને એક પાઠશાળાનું સ્થાપન કર્યું. તેનું નામ “તપાગચ્છ શ્રી વૃદ્ધિચન્દ્રજી જૈન પાઠશાળા” રાખ્યું. તેમાં નાના મોટાં અનેક ભાઈ- બહેને હસે હસે ધાર્મિક અભ્યાસ કરવા લાગ્યા. - પૂજ્યશ્રીની અભુત પ્રભાવકાર વ્યાખ્યાન શૈલી અને ઓજસ અને જેમભરી વાણી સાંભળી, અને ભવ્ય મુખમુદ્રાથી ત્યાંના શ્રાવકે ખૂબ પ્રભાવિત થયા. ઘણા મહાનુભાવે ધાર્મિક ક્રિયાઓમાં જોડાયા અને આગામી ચાતુર્માસ માટે ભાવપૂર્ણ જોરદાર વિનંતી કરી. લાભાલાભનું કારણ જાણી પૂજ્યશ્રીએ તેઓની વિનંતી સ્વીકારી ત્યાં જ બિરાજ્યા. મુંગા-પ્રાણીઓની રક્ષા માટે ગામમાં કેઈ સાધન ન હતું. તેથી જીદયાના જ્યોતિર્ધર આપણું ચરિત્ર નાયક પૂજ્યશ્રીએ ઉપદેશ આપીને પાંજરાપોળ-સંસ્થા” સ્થપાવી. જૈન પાઠશાળા અને પાંજરાપોળના નિભાવ માટે - ૩૯૫ Page #519 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પૂજયશ્રીના ઉપદેશથી સારી એવી ટીપ પણ થઈ. આ ચાતુર્માસ પહેલા, ચાતુર્માસમાં અને ચાતુર્માસ પછી પૂજ્યશ્રીએ પોતાના ઉપદેશથી જાવાલમાં અનેક સ્થાયી ચિરંજીવી ધર્મકાર્યો કરાવ્યા. જાવાલ–બરકુટ વિગેરે ૨૭ ગામેનું સમગ્ર પંચ હતું. તે પંચમાં છેલ્લા કેટલાય સમયથી મતભેદ-ઝગડા હતું. એથી ધર્મકાર્યો અટકતા હતા. આથી તે ઝગડાનું નિવારણ કરવા માટે પૂજ્યશ્રીએ ઊંડ ગામમાં સમગ્ર પંચ એકત્ર કરાવ્યું. અને તેમાં પૂજ્યશ્રીએ સંપ માટે સચેટ ઉપદેશ આપે. સદઉપદેશ સાંભળી સૌના હૃદય ભાવ ભીના થયા. પરિણામે ૨૭ ગામના આગેવાનોએ નિખાલસ ભાવે પૂજ્યશ્રીની આજ્ઞાનુસાર કલેશ દૂર કર્યો અને સંપશાન્તિની સ્થાપના થઈ. કુસંપને નાશ થવાથી ૨૭ ગામેવાળાઓએ ખુબ ઉલાસભાવે ઊંડ ગામમાં પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં ધામ ધૂમથી માટે મહત્સવ ઉજવ્ય અને સ્વામીવાત્સલ્ય થયા. જાવાલમાં ઉપાશ્રયની અગવડ હતી. એટલે પૂજ્યશ્રીના ઉપદેશથી ધર્મશાળામાં બાજુની જગ્યા લઈને ભાગ વધાર્યો. તેમજ ધર્મશાળાની સામે જગ્યા લઈ ત્યાં ઉપાશ્રય બાંધવા માટે મોટી ટીપ કરાવી. વળી જાવાલા ગામની થોડી દૂર એક અંબાજીના સ્થાનવાળી વિશાળ ૩૯૬ Page #520 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ વાડી હતી. શ્રી સંઘને કહ્યું કે, “આ વાડી ખરીદી લેવાય તે, તેમાં એક સુંદર જિનાલય થાય તે કાર્તિકી અને ચૈત્રી પુનમે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયને પટ્ટ બંધાયચાત્રા માટે રમ્ય સ્થાન થઈ જાય.” પૂજ્યશ્રીના વચનાનુસાર ગામના ઠાકર પાસે ને આખા ગામની સંમતિથી તે વાડી શ્રીસંઘે ખરીદી લીધી. જાવાલમાં બે મુમુક્ષુની ભવ્ય દીક્ષા વિ. સં. ૧૯૭૧ જેઠ વદી ૭ ને શુભ દિવસ બોટાદથી રવાના થઈને મુમુક્ષુ શ્રી અમૃતલાલ હેમચંદ દેસાઈ મહેસાણા પિંડવાડા થઈને શ્રી બામણવાડા તીર્થની યાત્રા કરી સિહી થઇને જેઠ વદી ૫ ને દિવસે જાવાલા પહોંચ્યા. દીક્ષાભિલાષી શ્રી અમૃતલાલભાઈના મનમાં ઉ૯લાસ સમાતું ન હતું. કેટલાય સમયથી જેની ઝંખના હતી, તે પરમપૂજ્ય શાસનસમ્રાટશ્રીના દર્શન થયા. ભાવવિભેર થઈ પૂજ્યગુરૂદેવના ધરાઈ ધરાઈને દર્શન-વંદન કર્યા. મનમાં ખુબ ખુબ આનંદ થયે, શાસન સમ્રાટશ્રીએ જાવાલના ઉપાશ્રયમાં પ્રવેશતા અમૃતલાલને જોતાં જ પ્રેમથી આવકારી, આંખમાં આંખ મેળવી પૂછયું, “કેમ આવી ગયે ? ત્યાર છે ને?” જાણે બધી પૂર્વ તૈયારી થઈ ગઈ હોય ને આખરી ૩૯૭ Page #521 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ નિર્ણય પૂછતા હોય તેવી અદાથી પૂજ્ય ગુરૂ ભગવતે પૂછ્યું. બે-એક વર્ષે મળેલ અમૃતલાલને એકાએક આ સવાલ પૂછતાં, જરાય વિલંબ કર્યા સિવાય તેમણે બેધડક જવાબ આપે. “ હા જી, તૈયાર છું.” તે બેલા ઉદયવિજયજીને, શાસનસમ્રાટશ્રીએ આજ્ઞા કરી. પૂ. પં. શ્રી ઉદયવિજયજી મ. ને બેલાથી અમૃતલાલની દીક્ષા માટે તુરત સારો દિવસ કયારે આવે છે એ જોવા કહ્યું. પંચાગ જોયું તે ભાગ્યયોગે બીજે જ દિવસ એટલે જેઠ વદ છઠ્ઠને દિવસ દીક્ષા માટે ઉત્તમ વેગ વાળ નીકળે. તે સાંભળીને અમૃતલાલ મને મન બહુ રાજી થઈ ગયા. . પૂજ્ય શાસનસમ્રાટશ્રીએ જાવાલ શ્રીસંઘના મુખ્ય આગેવાનેને બોલાવી જણાવ્યું: “આ મુમુક્ષુ અમૃતલાલ બોટાદથી દીક્ષા લેવા આવ્યા છે. આવતી કાલે સવારે મુહુર્ત છે.” દીક્ષાની વાત સાંભળી સૌ આગેવાને આનંદીત થયા; અને દીક્ષાનું શુભ કાર્ય ઉ૯લાસભાવે ઉજવવા તૈયાર થયા. જાવા ગામમાં આવતીકાલે દીક્ષા છે, આ સમાચાર વીજળી વેગે ફેલાઈ ગયા, આખા ગામમાં ઉત્સાહનું ૩૯૮ Page #522 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ મેજું ફરી વળ્યું. રાતેરાતા ગામમાં ધજા વાવટા, અને સુશોભિત દરવાજાઓ રથાને સ્થાને કમાનો બંધાઈ ગઈ. સવારે ગામ લોકે ઉઠયા અને શણગારેલું ગામ જોઈ સહુ નવાઈ પામ્યા. એટલામાં વહેલી સવારે અનેરી સજાવટ સાથે વરસીદાનને ભવ્ય વરઘોડો ચડ. વરડા ગામમાં ફરીને ગામ બહાર અંબાજીની વાડીમાં ઉતર્યો, ત્યાં સુંદર નાણ મંડાયેલી; ઉપર ચૌમુખ પ્રભશ્રી સ્થાપીત કરાયેલા સમુખ પાટ ઉપર પૂજ્યપાદ શાસનસમ્રાટ શ્રી અને શિષ્ય પરિવાર બાજુની બીજી પાટ ઉપર શેભી રહયા હતા. ના સમુખ પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીના પાવન હસ્તે ભાઈ શ્રી અમૃતલાલ અને બીજા ભાઈ શ્રી ચારે લાલ (રાજગઢનિવાસી) અને મુમુક્ષની દીક્ષાની મંગલક્રિયાને આરંભ થયે પ્રાથમીક દીક્ષા વિધિ થઈ એટલે પૂજ્ય શાસનસમ્રાટે શ્રી બન્ને ભાઈઓને રજોહરણ– એ સમર્પણ કર્યો. બને મુમુક્ષુ પાસે એ હાથમાં આવતાં જ પ્રભુજી સમુખ સભામાં જ ભાવ-ઉલ્લાસથી નૃત્ય કર્યું. આજે પિતાના આત્માને કૃતકૃત્ય થઈને ધન્યતા અનુભવી. બાદ મુંડણ અને નાન કરી મુનિવેશ પહેરીને Page #523 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ EDITIISIT IIIIIIIIIII વ . પૂથી બંને ભાઈઓને દીક્ષા આપે છે. બને મુમુક્ષુઓ સભામાં આવ્યા. શ્રી સંઘના નાના મોટા સહુ એકી સાથે જયનાદથી સંયમીઓને વધાવ્યા. શાસનસમ્રાટશ્રીએ દીક્ષાની બાકીની ક્રિયા કરાવી. નામ રથાપનાના અવસરે ચતુર્વિધ સંઘ સમક્ષ ભાઈ શ્રી અમૃતલાલનું નામ મુનિશ્રી અમૃતવિજયજી રાખીને પિતાના શિષ્ય જાહેર કર્યા. અને શ્રી પ્યારેલાલજીનું નામ મુનિશ્રી ભક્તિવિજયજી રાખીને મુનિશ્રી પ્રતાપવિજયજીના શિષ્ય જાહેર કર્યા. દીક્ષા બાદ મુનિશ્રી અમૃતવિજયજી જ્ઞાન-ધ્યાનમાં લાગી ગયા. પ્રથમ સંસારી પણામાં સંસ્કૃત બે બુકને ૪૦૦ Page #524 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ અભ્યાસ કર્યાં હતા. સાધુ ક્રિયા સૂત્રેા કરી એ મુકે ફ્રી પુનરાવત ન કરી લઈને પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રી પાસે તર્ક સગ્રહના અભ્યાસ શરૂ કર્યાં. માંડલીયા જોગ કરી, કાર્તિક વદી ૨ ને રાજ વડી દીક્ષા થઈ. આ દીક્ષા પ્રસંગ જાવાલના સંઘમાં વાતાવરણ જમાવી ગયા. વર્ષો સુધી લેકે યાદ કરી કરીને અનુમેાદના કરતા રહયા. આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીનુ મારવાડમાં– જાવાવનું ચેમાસું પ્રથમ જ હતુ. પણ એક પછી એક જાવાલ સંઘમાં કાર્યો તે એવા થયા કે તેના કઈ હિંસામ જ નહી. સવારના વ્યાખ્યાનમાં નાના મોટા સહુ સમજી શકે અને પ્રેરણા ઝીલી શકે એવા શ્રેણીક મહારાજા, શાલિભદ્ર, અભયકુમાર, પૂછ્યાશ્રાવક વિગેરેના ચરિત્ર એવી અને ખી અને અદ્દભુત શૈલીથી વણ્ વે કે તેમાંથી સહુ પોતાના જીવન ઘડતરમાં તરત ઉપયેગી થાય, જીવનમાં સ`વિરતી જ લેવા જેવી છે, તે ન લેવાય તે દેશ-વિરતી સિવાય તે ન જ જીવાય. તેની અસર એ થઈ કે સૌ યથાશતિ વ્રત પચ્ચકખાણ, સામાયિક, પ્રતિક્રમણમાં રસવાળા થયા. ઉત્સાહનુ આ પ્રસંગ વળી બધાય નાના મેટા સાધુ ભગવતે ભણતા જ હોય, કેઈ શુરૂમઙારાજ પાસે, કોઈ પંડિતજી પાસે, ૨૬ ૪૦૧ Page #525 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સીભ R પુજયથી પોતાના અને ૯ણાવે છે. પણ સ્વાધ્યાય સતત ચાલુ જ. અને બપોરે શ્રી પનવણા સૂત્રની વાચના ચાલે તેમાં તત્ત્વરસિક શ્રાવકો-શ્રોતાઓ લાભ લે, નાના મોટા શ્રાવકો પૂર્વે ગુરૂ મહારાજ પાસે ભણવા આવે કઈ ધાર્મિક ભણે કઈ સંસ્કૃત ભણે, જાવાલમાં જણે ભણવાની મેસમ આવી અને સહને લગની લાગી, કાંઈક ભણવું જ. ઘણું શ્રાવકેએ જિન મન્દિર વિધિ તૈયાર કરી, ૨ ચવંદન કરતા થયાં. શિસ્તપાલન ને કડક નિયમનમાં, એનો જોટો નહિ મળે અગણિત સાધુ સદાયને. પરિવાર બીજે નહિ મળે. શિષ્યોને ભણાવવાની ધગશ અને કડકાઈ આદર્શ ગણાતી. સાધુ ભણવા બેઠા હોય ત્યારે કોઈ શ્રાવક તેમની પાસે જઈને વાત ન કરી શકે. છતાં શિષ્ય સાથે પોતે વાત્સલ્યભાવથી ભારે ભાર છલકાતાં હંસ્યાવાળા તે મુનિઓને શિખામણના રૂપમાં ચેખા શબ્દોમાં કહેતાં, ૪૦૨ Page #526 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ અલ્યા! બરાબર ભણે, શ્રાવકોના જેટલા મફતના નથી આવતાં. જે બરાબર નહિ ભણે તે ભરૂચના પાડા થશે.” કેવી કઠોર વાણી! અને લાગ પડે તો તરણીના દોરાના મારને પણ વિનયી અને નમ્રતામૂતિ સમા તે મુનિભગવં તે હસતે મોઢે સહન કરી લેતા. - આ કારણે જ શાસનસમ્રાટના શિષ્યમાં શિષ્ટતા અને વિદ્વતા જૈન આલમમાં ઉદાહરણ રૂપે કહેવાતી. આખા ચાતુર્માસમાં વિવિધ તપ અને પૂજાઓ, પ્રભાવના વિગેરે સ્વયંભૂ ચાલુ હોય, અમદાવાદ વિગેરે ગામોના સગૃહશે અવારનવાર વંદનાર્થે સમુહ રૂપે આવ્યા હોય ત્યારે રવાભાઈએન. ભક્તિ તે કેવી! ઘરે પાંચ પાંચ પકવાન બનાવાય ભકિત તો અનોખી તરી આવે. દરેક કાર્યમાં સોનો ઉમંગ અને ઉલ્લાસ પણ અને તેનું વર્ણન લેખનીથી લખાય નહિ એવું. - ઉપરોકત વાતે વૃધ્ધોના મુખે સાંભળીએ ત્યારે આપણને લાગે કે શાસન સમ્રાટશ્રીનો કેટલે પૂણ્ય પ્રભાવ! શ્રાવકે તે વખતે કેવા પ્રભાવિત થયા હશે? ' ઉમંગભર્યા ચાર માસ કયાં પૂર્ણ થયા. તેની કોઈને ખબર ન પડી. એમ કરતાં ચાતુર્માસ પૂર્ણ થયું. ચાતુર્માસ પરિવર્તન પણ અનોખી રીતે અરબાજીની વાડીમાં પ્રથમ જ વાર તીર્થાધિરાજ શ્રી શત્રુંજયને ભવ્ય ૪૦૩. Page #527 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સરભ પટ્ટ બંધાવ્યું. ધામધૂમથી સકળ સંઘ યાત્રાએ જઈ ભાવનાપૂર્વક દાદાના ધરાઈ ધરાઈ ગુણ ગાયા. સકળ સંઘની ભાતા રૂપે સેવને બુદિના લાડુથી ભક્તિ વિશિષ્ટ પ્રકારે ભાવિકેએ કરી, - “આરામના આરામી” શાસન સમ્રાટશ્રી વિવિધ કાર્યોમાં સતત એતપ્રેત રહેતા એક ભાવિક સદગૃહસ્થ અરજ કરી, “સાહેબ ! આપ હવે થેડે સમય આરામ કરે.” પૂજ્યશ્રીએ તેને કહ્યું : “ભાઈ ! અષ્ટ પ્રવચન માતાનાં છું એટલે મને હંમેશાં પૂર આરામ મળી રહે છે “ આ રામ” ને છેડનારને જ થાક લાગે છે. આ રામ એટલે જાગ્રત આત્મા સમજવે. જાવાલથી ચાતુર્માસ બાદ વિહાર કરતી વખતે સકળ સંઘ બહુ દુર સુધી મુકવા આવ્ય, પૂજ્યશ્રીએ માંગલિક સંભળાવ્યું, સંઘના આગેવાનો એ મળીને પૂજ્યશ્રીને આગ્રહપૂર્વક એક વિનંતી કરી કે, “સાહેબ! આખાય ચાતુર્માસ દરમિયાન આપશ્રીએ અમને કોઈ સેવા કાર્ય ફરમાવ્યું નથી, હવે તે સેવા કાર્ય ફરમાવે.” - શ્રીસંઘને ભાવભીને અતિ આગ્રહ જોઈને આખા ભારતના શ્રી સંઘના હિતની ચિંતા હસ્યામાં રાખીને વિચરતા પૂજ્યશ્રીએ ફરમાવ્યું, “પાલિતાણા દાદાની ૪૦૪' Page #528 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પાવન છાયામાં અનેક ધર્મશાળાઓ છે. પણ મારવાડી ભાગ્યશાળી ભાઈઓ તરફથી બંધાએલી એ કેય ધર્મશાળા નથી. તે આ કાર્ય કરવા જેવું છે.” - પૂજ્યશ્રીના આ વચનને શ્રીસંઘે તત્કાલ વધાવી લીધું અને તે જ વખતે ત્યાંને ત્યાં જ રૂા. ૬૦ હજારની ટીપ કરીને પાલિતાણામાં આવેલ શેઠ શ્રી આ. કે. ના વંડામાં એક ધર્મશાળા બંધાવી. જે આજે પણ જાવાલવાળાની ધર્મશાળા તરીકે ઓળખાય છે. મારવાડી ભાઈઓ તરફથી સૌ પ્રથમ આ ધર્મશાળા થઈ. ગેળવાડ પંચના આમંત્રણે વાકાણુ ગામે આ દિવસમાં મારવાડ-પ્રદેશમાં મુતિપૂજાના વિરોધ નું વાતાવરણ હતું. ધીમે ધીમે ઘેર ઘણું વધી રહ્યું હતું. મુતિએને ઉત્થાપન કરવાને ઉપદેશ આપનાર દંઢક પંથી મુનિએ ઠેર ઠેર ફરતા હતા. પૂજ્યશ્રીના શાસન પ્રભાવક સામર્થ્યમાં અખૂટ શ્રદ્ધાવાળા શ્રાવકે એ પૂજ્યશ્રીને આ મહા રોગ દૂર કરવા વિનંતી કરી. ત્યાં તે શ્રી વરાણા તીર્થમાં બાવન (પર) ગામેના-ગળવાડ પંચે એકત્ર મળીને આને વ્યવસ્થિત પ્રતીકાર કરવાને વિચાર કર્યો, અને આ પંચના આગેવાનોએ પૂજ્યશ્રી પાસે આવીને જોરદાર વિનંતી - Page #529 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ કરી કે, “ગે ળવાડ-પંચ શ્રી વરાણાજી તીર્થમાં ભેગે થાય છે.” માટે આપશ્રી ત્યાં પધારે. ગોળવાડ જૈન સંઘની આગ્રહપૂર્વક વિનંતીથી અ પણ ચરિત્ર નાયક પૂજ્યશ્રી વરકાણું પધાર્યા. - પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં સમગ્ર પંચ એકત્ર થયું. અનેક વિચ ર ણને અંતે શ્રી પંચે થાનકવાસીઓના પ્રયારને રોકવા માટે ગેળવાડમાં એક નિર્ણય જાહેર કર્યો કે, “ આજથી સ્થાનક્વાસી સાથે તમામ વ્યવહાર બંધ કરે.” જે ધર્મશાળામાં પૂજ્યશ્રી ઉતર્યા હતા, તે જ વિશાળ ધર્મશાળાને નીચેના સામેના ભાગમાં કેટલાક સ્થાનકવાસી મુનિએ ઉતરેલા હતા. એક દિવસ મુનિશ્રી વતાવરમલજી પૂજ્યશ્રી પાસે આવ્યા ને બેઠા, પૂજ્યશ્રીએ બહુ જ શાન્તિથી તેમનું જ્ઞાન ચકાસણી કરતાં પૂછ્યું કે : “કમને રસ એટલે શું ?” આ પહેલા જ પ્રશ્નનો જવાબ એ સ્થાનકવાસી મુનિ આપી ન શકયા અને ઉભા થઈ ચાલતા થયા. - ત્યારપછી તે મુનિશ્રી આપણા પૂજ્યશ્રીજી પાસે આવ્યા. અને તે વખતે શાસ્ત્રાર્થ કરવાની વાત થઈ. બીજા દિવસે શાસ્ત્રાર્થ કરવાનું નકકી કર્યું. એ દિવસે સંધ્યા ટાણે પૂજ્યશ્રી સાથે રહેતા “પંડિતશ્રી શશિનાથ ઝા”. Page #530 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ તેમને મુનિશ્રી વકતાવરમલજીને મળવા ગયા. અને વાતચિત કરતાં સહજમાં કહ્યું કે આવતી કાલે શાસ્ત્રાર્થ માટે તૈયાર રહેવાની ટકોર પણ કરી. ત્યાર પછી તે મુનિશ્રી પાસે કેટલાક શ્રાવકે ગયા હશે, તેમને તેઓએ કહ્યું : અમારા મત વિરૂધ એલશે, તે હું કાગડા બનાવી દઈશ.” - આ સાંભળીને પેલા ભકિક શ્રાવકે આપણું પૂજ્યશ્રી પાસે આવ્યા. અને વાત જણાવી, ત્યારે પૂજ્યશ્રીએ તેમને નિર્ભય રીતે રહેવાનું કહ્યું. તે પણ બીજા દિવસે એટલે શાસ્ત્રાર્થ માટે નકકી થયેલ દિવસન્ના વહેલી સવારે એ મુનિએ પરિવાર સાથે વિહાર કરી ગયા. આથી લોકોમાં તેમની અપકીતિ થઈ. ખતરનાક આ ભાવગ સામે પૂજ્યશ્રીએ આંખ લાલ કરી. તેમથી પાપદાહક તેજ વરસવા માંડયું. સ્વયં શ્રી જિનરાજ જેટલા જ તારક તેઓશ્રીના બાકીના ત્રણે નિક્ષેપાઓ છે એ શાસ્ત્રીય સત્યને કેન્દ્રમાં રાખીને પૂજ્યશ્રીએ ઠેર ઠેર મૂર્તિપૂજા અનાદી કાલીન સત્યને પ્રપિત કર્યું. આ ભવસાગરમાં શ્રી જિનપ્રતિમા તે જહાજ સમાન છે, એમ કહીને પૂજ્યશ્રીએ મૂર્તિપૂજાની અનાદિ કાલીન ४०७ Page #531 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ઉપકારકતાને શાસ્ત્રાધારે પુરવાર કરતા કરતા વિચરવા લાગ્યા. વિચરતા વિચરતા આજુ-બાજુ ગામમાં ફરતા પુનઃ મુનિશ્રી વકતાવરમલજી દાદાઈ ગામમાં મલી ગયા. ત્યાં પણ શાસ્ત્રાર્થની વાત કરી પણ ગલ્લા તલલા કરતા વિહાર કરી ગયા. એટલે પૂજ્યશ્રી પાસે તેઓ ફાવ્યા નહિ. - યાદ રાખી લે–જેમને પિતાના આરાધ્યદેવનું નામ ગમતું હોય, તેમને તેમના ફેટા-ચિત્ર તેમજ પ્રતિમાજી ગમે જ ગમે. છતાં ન ગમે તો માનજે કે તે દંભી છે-વિવેકભ્રષ્ટ છે, એકને એક બે જેવી સચોટ હકીકતને સ્વીકાર કરવા જેટલી પણ શુદ્ધ બુદ્ધિના તે વામી નથી. - પૂજ્યશ્રીના આ પ્રકારના ઉપદેશથ મૂર્તિપૂજ ના વિરે ધીઓના પગ મારવાડ-ગોળવાડના ઘણા ભાગમાથી ઉખડી ગયા અને પ્રાચીન જિન મન્દિરમાં પૂજા-પાઠ કરનાર વર્ગ વધવા લાગ્યું. બીજેવા, નડાલ, નાડલાઈ, દાનેરાવમૂછાળા મહાવીરજી રાણકપુર, તીર્થોની મોટી પંચતીર્થની યાત્રા કરીને સપરિવાર પૂજ્યશ્રી દેસુરી પધાર્યા. અહીંયા વવૃદધ મુનિશ્રી જતવિજયજી મ. ની તબ યત બગડી તેથી થોડા દિવસ સ્થિરતા કરી. દેસુરીથી મેવાડમાં જતાં ગઢબોલ ગામ આવે છે. ત્યાં પૂજ્યશ્રી - - - --- -- જ આ મુનિ બેટ દનાદેશાઈ કુટુંબના હતા ૪૦૮ Page #532 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરલ પધાર્યાં. એ ગામ હિન્દુએના ચારભુજા તીથ” તરીકે વિખ્યાત છે. અહીં' એક સુંદર દેરાસર છે, તેમાં અતિ પ્રાચીન શ્રી શાન્તિનાથજીની અદભૂત દશ નીય પ્રતિમાજી છે. પાંચેક વર્ષ પહેલાના અનેàા પ્રસગ વિ. સં. ૧૯૬૭ માં જ્યારે આપણા ચિત્રનાય પૂજયશ્રી અમંદાવાદમાં બિરાજેલ હતા. ત્યારે આ ગઢએલમાં એકવાર તેરાપથી મુનિએ આવ્યા હતા. અને દેરાસરમાં (ર’ગમ`ડપ તથા ચાકીએમ) ઉતર્યાં, આ પ્રદેશમાં તેરાપથી સાધુઓની જમાવટ ઘણી હતી. કોઇક કોઈક ગામમાં અમુક અમુક મ`દિરમાગી` શા વકાની વસતી હતી. કીના બધા તેરાપથી અની ગયા હતાં. તેરાપથી મુર્તિએ લેાકેાને ઉપદેશ આપતાં કે, પત્થરની ગાયના આંચળમાંથી દુધ નીકળતું નથી તેમ તે ગાયને ખીલા ઠકા તે તેમાંથી લેાહી પણ નીકળતુ નથી. તેવી જ રીતે આ પાષાણની પ્રતિમા તમને શું લાભ આપી શકે ? અને તમારે ખાત્રી કરવી હોય તે। આ ભગવાનની પ્રતિમામાં ખીલા ઠેકીને જુએ કે આમાં જીવ છે કે નહિ” આ અસદ ઉપદેશની ધારી અસર અજ્ઞાની થવા પર થઈ અને તેમણે તે પ્રાચીન શ્રી શાન્તિનાથ પ્રભુની ૦૯ Page #533 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પ્રતિમાના ઉપર લગભગ બાવન ઘા માર્યા. મૂર્તિભંજક મુસલમાન અને કર કૃત્ય કરનાર આ લેકમાં કંઈ ફેર ખરે? તેરાપંથીઓના કાળા કૃત્યની ખબર આપણા મૂર્તિ પૂજક હાઈઓને પડતાં તેમના દુઃખને પાર ન રહ. તેમનાં તન-મનમાં જાણે તિરાડ પડી. પિલા તેરાપંથી સાધુએ તે આ કૃત્ય કરાવીને ત્યાંથી જતા રહેલા. અને મંદિરમાગીઓ નિર્બળ હોવાથી તેઓને કોઈ રેકટેક પણ ન કરી શકયા. વળી દેરાસરની ચાવીઓ પણ તેરાપંથી ગૃહસ્થ પાસે રહેતી હતી. આથી મંદિરમાગી શ્રાવકેએ ભેગા થઈને નજીકના ઘાણે રાવ વિગેરે ગામને સંઘને પોતાના ગામની આ દુખદ ઘટના જણવી. સાંભળનાર ભાઈઓની લાગણીઓ આથી ઘણી ઉશ્કેરાઈ. તેમને અપાર ખેદ થયે પણ તેરાપંથીઓના જેર પાસે તેમનું ચાલે તેમ ન હતું. અને આની સામે ચાંપતાં તાત્કાલિક પગલાં ન લેવાય, તે ભવિષ્યની મુશ્કેલી અકથ્ય હતી. જેનેતર મદિરના પૂજારીએ પંડયાએ પણ આ વાત સાંભળીને દુખી થયા. એટલે ઘણેરાવવાળા, ભાઈઓ અને ગઢલના ગૃહસ્થાને બે પંડયાને સાથે લઈને તરત અમદાવાદ આવ્યા. ૪૧૦ Page #534 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ અમદાવાદમાં શેઠ શ્રી આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ શેઠશ્રી લાલભાઈ દલપતભાઈને તથા શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈ પાસે જઈને પિતાના ગામની બની ગયેલી કરૂણ બીના તેઓએ રડતે હૃચ્ચે જણાવી અને વિનંતી કરી કે, “શેઠ સાહેબ! આ વાતને પ્રતિકાર કરવા માટે આપ લોકેનું માર્ગદર્શન તથા મદદ મેળવવા અમે અહીં આવ્યા છીએ.” પણ તેમની પાસેથી તેમને સંતોષકારક જવાબ ન મળતાં તેઓ બધા પાંજરાપોળના ઉપાશ્રયે બિરાજતા આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રીને વંદન કરી સુખશાતા પૂછી પછી તેમણે પિતાને ગામની બનેલી દુ:ખદાયક વિગત નિવેદન કરી. તે સાંભળીને પૂજ્યશ્રીને હુએ ભારે આઘાત થયે. પૂજ્યશ્રીએ એમને આશ્વાસન આપ્યું અને કહ્યું કે, “તમે આજે બપોરે અહીં આવજે, સૌ સારા વાના થશે.” કેવા પરગજુ પરમ દયાળુ મહાપુરુષે હમ તે અહીં આપણને જોવા મળે છે ! અહીં આવેલ મારવાડી બધુઓને આશ્વાસન મળવાથી શાન્ત થયા. ત્યારપછી પૂજ્યશ્રીએ શેઠ લાલભાઈ તથા શેઠ મનસુખભાઈને લાવ્યા, અને તેમને ગબેલના ભાઈઓ આવ્યાની વાત કરીને કહ્યું, “એમની વાત આપણે સાંભળવી જોઈએ અને તેમને સંતોષ થાય એમ ૪૧૧ Page #535 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ કરવું જોઈએ. તમારામાં ગળપણ છે, તે મંકડા આવે છે, તમારામાં આગેવાની ભરી શક્તિ છે તે લેકે તમારે આશરે શેધતાં આવે છે.” કે માર્મિક ઉપદેશ ! એ વખતે જ પલાં ગઢબોલ અને ઘાણેરાવવાળા શ્રાવકો આવી પહોંચ્યા. એટલે બને છેષ્ઠિરેએ આ બાબતમાં શી રીતે કામ કરવું ? તે માટે પૂજ્યશ્રી સાથે વિચારણા કરી. પૂજ્યશ્રીએ “જૈન તત્ત્વ વિવેચક સભાના સભ્યને બોલાવીને તેમને આ દુઃખદ બીના જણાવી. છેવટે નક્કી કર્યું કે, “અમદાવાદથી વકીલ કેશવલાવ અમથાશા (બી.એ.એલએલ.બી.)ને આ મારવાડી ભાઈઓ સાથે ગઢબેલ મેકલવા અને તેઓ ત્યાં જઈને આ બાબત વિષે કરવા એગ્ય કાર્યવાહી કરે.” પૂજ્યશ્રીએ ગઢબલના શ્રાવકેને કહ્યું કે, “અહીંથી વકીલ આવે છે, તે તમારે તેમને બરાબર મદદ આપવી પડશે. પછી ત્યાં જઈને આઘાપાછા થશે તે નહી ચાલે.” તે ભાઈઓએ આ વાત સ્વીકારી. પૂજ્યશ્રીએ વકીલને પણ સલાહ સૂચનાઓ આપી દીધી. આ પછી વકીલ કેશવલાલભાઈ યુરોપિયન પહેરવેશમાં સજ્જ થઈને તે ભાઈઓ સાથે ગઢબોલ જવા રવાના થયા. તેમની સાથે પટાવાળા તરીકે એક મૈયાને ૪૧૨ Page #536 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પણ મેકલવામાં આવ્યું. અહીંથી શેઠ લાલભાઈએ પણ આ. ક. પેઢીની શાખા સાદડીમાં આવેલી છે ત્યાંના મુનીમ મણલાલને જણાવી દીધું કે, “વકીલ ત્યાં આવે છે, અને તમારે તેમને જોઈતી સગવડ આપવી.” વકીલ સાદડી પહોંચ્યા અને મુનીમને મળ્યા. તે મુનીમ પણ ચાલાક હતા. તેમણે પણ વકીલની જેમજ યુરોપિયન વેશ ધારણ કર્યો, પછી તેઓ બને ઘોડા પર સવાર થઈ સાથે બે ભૈયાઓને લઈને ગઢ લ ગયા. ત્યાં ચૌટામાં જઈને “શ્રી શાંતિનાથજીનું જેન મંદિર કયાં છે ?” પૂછયું તે બન્ને યુરોપિયનને જોઈને જ ગઢબોલના અબૂઝ. અને બીકણ તેરાપંથીઓ જેમણે આ પાપ કરાવ્યું હતું. તે ડરીને આઘાપાછા થઈ ગયા. તેમના મનમાં ફફડાટ પેશી ગયે કે આ યુરોપિયન જેવા સાહેબ આવ્યા છે. હવે આપણું શી વલે થશે ? વકીલે તે આવતાં વેંતજ ઈગ્લીશ ભાષામાં બોલવાનું શરૂ કર્યું. લેકેને ધમકાવ્યા. લેકે પણ ડરતાં ડરતાં તેમની પાસે આવ્યા એટલે તેમણે દેરાસરની ચાવીઓ કોની પાસે છે! તે જાણીને ચાવીઓ મંગાવી. દેરાસર ઉઘડાવી, ત્યાંના ગૃહસ્થોને સાથે રાખીને પ્રતિમાજીને ખીલાના ઘા પડયા છે, તે બાબત પંચકેસ ૪૧૩ Page #537 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ કરાવ્યું. અને અહીં “તેરાપંથી સાધુઓ ઉતર્યા હતા, તેઓએ ઉપદેશ આપીને પ્રતિમાજી ઉપર ખીલા મારવાનું આ ઘાતકી કાર્ય કરાવ્યું છે. આ બનાવ નોંધીને તેની ઉપર ત્યાંના ઢેકને સાક્ષી–પુરાવા તરીકે સહી– સિક્કી કરી લીધા. પછી ત્યાંથી ઉદયપુર જઈને નામદાર મહારાણાશ્રી ફતેહસિંહજીની કેટમાં કેસ દાખલ કર્યો. આ કેસને ફેંસલો આપતાં નામદાર મહારાણાએ ઓર્ડર કર્યો કે ઈપણ તેરાપંથી શાસે મન્દિરમાં પ્રવેશ કરવો નહિ. તેરાપંથી સાધુએ મન્દિરમાં ઉતરવું નહિ. આ હુકમની વિરુધ જે વર્તશે તે રાજ્યને ગુનેગાર ગણાશે. અને તેને સત નશીત કરવામાં આવશે.” વિ. સં. ૧૯૬૭ના આ પરિચયને કારણે એ ગઢોલના શ્રાવકોને ખબર પડી કે શાસનસમ્રાટ આચાર્ય ભગવંત દેસૂરી પધાર્યા છે એટલે પિતાના મેવાડ-પ્રદેશમાં પધારવા વિનંતી કરવા પૂજ્યશ્રી પાસે દેસુરી આવ્યા. ' તેમને ભાવભીને અતિ આગ્રહ થવાથી તથા પ્લાનમુનિને ઠીક થતા પૂજ્યશ્રીએ મુનિશ્રી જીતવિજયજી અને મુનિશ્રી ચંદનવિજયજી આદિને દેસુરી રાખીને દેસુરીની નાળને રસ્તે મેવાડ તરફ પધાર્યા. - નખ-શિખ પવિત્રતા નીતરતા પૂજ્યશ્રીથી પ્રભાવિત થઈને ઝીલવાડાના કેર સાહેબના અતિ આગ્રહથી ૪૧૪. Page #538 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પૂજ્યશ્રી દરખારગઢની મેડીએ પગલાં કરીને ત્યાં સ્થિરતા કરી, ઢાકાર સાહેબના આગ્રહથી ત્યાંજ પૂજ્યશ્રીએ રાજ વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યુ. ગામના દરેક કામના લેડા આવવા લાગ્યા. કેટલાક તેરાપથી ગૃહસ્થા કુતુહલ આત સાંભળવા આવ્યા. પૂજ્યશ્રીએ પ્રાપ ડાલવતાં જસપૂણ્ વાણીમાં ફમાવ્યું કે, “ પાની પણ ગાયને જવાથી ગાયનું જ જ્ઞાન અને ભાવ થાય છે, પણ વાઘ કે દિન જ્ઞાન થી થતુ. તેમ ભગવાનની પ્રતિમાજીના દર્શન કરવાથી પ્રભુના દન થાય છે. મારને જોતાં જ સૌ નાસી જતા હોય છે તમ દર્શન કરવાથી ચા પ્રાપ્ત નાશ પામે છે. યાદ રાખો શ્રધા સવ રથાને ફળ આપે છે. એક હજાર શબ્દો જેટલી કિમત એક ચિત્રની ગણાય છે, તે હકીકત એ પુરવાર કરે છે કે માળ અને અજ્ઞાની જીવા પણ પ્રતિમાજીના દર્શનથી અપૂર્વ લાભ મેળવી શકે છે. ફોટામાં રહેલ સ્વરૂપવતી નારી ને જોવાથી મનમાં વિકાર જાગતાં ાય તે નિર્વિકારી વીતરાગ પરમાત્માની મૂર્તિના દર્શનથી વીતરાગ ભાવ જાગે તેમાં કોઈ શક નથી. જે ગામમાં એકાદ પણ મન્દિર નથી હતુ. તે ૪૧૫ Page #539 -------------------------------------------------------------------------- ________________ શ્રી તેમિ સૌરભ ગામ ધીમે ધીમે વાસનાઓનું ધામ બની જાય છે. માટે જ આપણું આ દેશમાં એવું કેઈ ગામ ભાગ્યે જ મળશે કે જ્યાં નાનું છેટું મંદિર ન હોય. એક નાને પ્રસંગ કહું છું. એક ગૃહસ્થને પુત્ર ગુમ થઈ ગયે, તેણે અખબાર માં જાહેરાતમાં છપાવી કે “ભાઈ મનેહર! તું જ્યાં હોય ત્યાંથી ઘેર આવી જા.” ત્યારે અખબારવાળાએ તે ગૃહસ્થને કહ્યું, “ભાઈ સાહબ ! તમારા પુત્રને ફેટે હોય તે લા- છાપામાં ફેટે આવશે તેને જોઈ કઈ પણ વ્યક્તિ તમારે પુત્ર જોઈને તમને તુરત જ ખબર આપશે બીજે દિવસે ફેટે અખબારમાં આવ્યું. બે ચાર દિવસમાં તેમના પુત્રને લઈ એક અજાણુ માણસ આવ્યા. પુત્ર મળી ગયે તેના ફેટાથી કેવું જલ્દી કામ થાય છે તેની સમજ પડી. ' તે દિવસથી તે ગૃડસ્થ મૂર્તિપૂજામાં નહિ માનનારા એ ભાઈ બીજા દિવસથી મૂતિ પૂજા કરતા થઈ ગયા. જે આગમન અક્ષર તમે જુએ છે તેમજ વાંચે છે તે પણ એક આકૃતિરૂપ છે. તેમજ પદલિક છે. એ અક્ષરોથી જે બોધ થાય છે, તેના કરતાં વિશેષ બોધ શ્રી પ્રભુ-પ્રતિમાના દર્શન-પૂજનથી થાય છે. પ્રભુજીની વાણું રૂપ આગમોને માને છે તે એ પ્રભુજીની મૂર્તિને ન માને એ કેવળ અજ્ઞાન છે-અવિવેક છે. ૪૧૬ Page #540 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરા આ દુનિયામાં એવી કાઈ વ્યક્તિ નથી કે જે કાઈને કોઈ પ્રકારે મૂર્તિ પૂજામાં ન માનતી હોય. ઠાકર સાહેબ સહિત સહું ગામવાસીઓ પૂજ્યશ્રીના સચાટ યુક્તિ યુક્ત અને તત્ત્વસંગત ઉપદેશથી મૂર્તિ - પૂજાની અસાધારણ મહત્તા સમજતા થયા અને અને ગૃહસ્થાએ ઊભા થઈને પૂજ્યશ્રી પાસે મૂર્તિ પૂજક બનવાની શુધ્ધ ભાવના પ્રગટ કરી. (અસલ મૂર્તિપૂજક હતા. પછી તેરાપંથી થયેલ હતા.) પૂજ્યશ્રીએ પણ તેમને વાસક્ષેપ કરવા પૂર્વ પુનઃ મૂર્તિ પૂજા રૂપ સન્માર્ગ ગામી તરીકેના આશીર્વાદ આપ્યા. પૂજ્યશ્રીની ત્યાં ત્રણેક દિવસની સ્થિરતા અને પ્રતિદિન અપાતાં અસરકારક વ્યાખ્યાનથી આખાયે ગામનું વાતાવરણ જાણે ફરી ગયું. ગામમાં ૫૦ તેરાપથીના ઘરમાં ૪૬ ઘર મૂર્તિપૂજક બન્યા. અને માકી રહ્યા હતા ચાર. તેએ પાતાના દુરાગ્રહમાં મજબૂત રહયા. ઠાકાર સાહેબ તે પૂજ્યશ્રીના પરમ અનુરાગી થઈ ગયા. મેવાડમાં પૂજ્યશ્રીએ સ્પાદરેલા સન્માના સ ંદેશ પ્રસારણનું' મંગલાચરણ હતું: ‘પુણ્યશાળીને પગલે નિધાન’ એમ પૂજ્યશ્રી જ્યાં પધારે ત્યાં સફળતાના જ નિવાસ હાય. २७ ૪૧૭ Page #541 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સારાભ ચોથે દિવસે દેસૂરીથી સુનિશ્રી જીતવિજયજીની તબિયત એકાએક બગડી ગયાના સમાચાર આવ્યા. એટલે પૂજ્યશ્રી વિહાર કરીને પાછા દેસુરી પધાર્યા. એગ્ય ઉપચાર શરૂ કર્યા. પણ મુનિશ્રીની તબીયત સારી ન થઈ. આખરે આયુષ્યની સમાપ્તિ થયે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેમની આરાધનાની અનુમોદનાથે દેસુરી શ્રીસંઘે સારી રીતે અઠ્ઠાઈ મહેત્સવ ઉજવ્ય. મેવાડમાં ધર્મ પ્રચાર દેસુરીથી અઠ્ઠાઈ મહેત્સવ પૂર્ણ થયે પૂજ્યશ્રીએ પુનઃ મેવાડ તરફ વિહાર કર્યો; સેમેશ્વરના નાનામાગના વિકટ રસ્તે થઈને પૂજ્યશ્રી સોમેશ્વર પધાર્યા. આ સોમેશ્વર પણ હિંદુઓનું “તીર્થધામ” છે. ત્યાંથી રૂપનગર આવ્યા. આ પણ વિષ્ણુનું ધામ છે. અહિં વસતા તેરાપંથીઓને પ્રતિબંધ આપી શુદ્ધ મુતિપૂજક બનાવ્યા. શાસન સમ્રાટ પૂજ્યશ્રી મેવાડ પધાર્યા. ત્યારે આખાય મેવાડમાં પૂજ્યશ્રીને પ્રતાપ-તેજ ફેલાઈ ગયે. નાના મેટા ગામમાં આગળ આગળ ખબર પડતી ગઈ. વ્યાખ્યાનની સુગંધ એવી તે ફેલાઈ ગઈ કે દરેક ગામવાળા શ્રાવક પૂજ્યશ્રીને પિતાના ગામમાં પધારવા ને ધર્મોપદેશ સંભળાવવા વિનંતિ કરવા આવવા લાગ્યા. ૪૧૮. Page #542 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેગ્નિ સોરણ જ્યાં જ્યાં પૂજ્યશ્રી પધારતા ત્યાંના મશિને સ્વચ્છ કરાવતા, તેમજ કાઈ મંદિરના દરવાજાએ ટુટી ગયેલા હાય અને ગામ લેાકાએ ત્યાં કાંટાની વાડ કરાવી હોય તેને દૂર કરાવીને લાકડાના દરવાજા કરાવવા શ્રીસંઘને સુચના આપતા. આ રીતે કેટલાય મદિરાને સમરાવીને–જિર્ણોદ્ધાર કરાવીને ચેાગ્ય વ્યવસ્થા કરવાના પ્રથમ ઉપદેશ આપતાં, મદિરમાં કોઇ પ્રકારની આશાતના ન થાય તે માટે સૌનુ લક્ષ ખેંચતાં, રૂપનગરથી લાંબિયા પધાર્યાં. આ ગામમાં તે મૂર્તિ પૂજાના કટ્ટર વિરોધીઓ વસતા હતા, તેએ પેાતાના સાધુએ સિવાય કોઇપણ સાધુને આહાર-પણી વહેારાવવામાં સમિતને નાશ માનતા. કેવી અજ્ઞાનતા જોવા મળે છે? આ બધા ગામામાં ઘણીવાર મનતુ કે સાધુએ વહારવા જાય તેા તરાપથીએ વહારાવતા નહી. તેથી કેટલીય વાર સહપરિવાર સાથે પૂજયશ્રીને ઉપવાસ થતા. કાઈ કાઈ વાર ચાલુ વિહારમાં સાધુઓને તપ વગેરે થતાં. વળી ઉતરવા માંટે સ્થાનની અગવડ તા ઠેર ઠેર પડતી. પણ એ બધાથી ડરે કે હારે એ પૂજ્યશ્રી નહિ. પૂજયશ્રી તે। ધર્મ પ્રભાવનાની શુક્ય ભાવનાથી તે તરફ પધારેલા. તેમાં ગમે તે પરિષહુ સહન ૪૧૯ Page #543 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ કરવા પડે છે તે માટે તેઓશ્રી અને તેમના શિષ્ય તૈયાર જ હતા. લાંબિયા ગામમાં પૂજ્યશ્રીએ ચાર દિવસ સ્થિરતા કરીને પ્રતિદિન ત્રણવાર વ્યાખ્યાન આપવું શરૂ કર્યું. કટ્ટર તેરાપંથીઓ કુતુહલ પૂર્વકની દષ્ટિએ વ્યાખ્યાનમાં આવવા લાગ્યા. પૂજ્યશ્રીના સરળ બોધક અને સચોટ ઉપદેશની તેઓ ઉપર જાદુઈ અસર પડી. વ્યાખ્યાન અને વાર્તાલાપ દ્વારા અનેકેના હૃદય પરિવર્તન કર્યા. મૂતિને ખીલા મારવાની વાત કરનારા અનેક માણસે મૂતિને પ્રણામ કરી પૂજા કરતા થયા. ગણ્યા ગાંઠયા કદાગ્રહીઓ બાકી રહ્યા. “આવ્યા હતા લડવા અને બેસી ગયા પૂજવા જેવું થયું. પિતાના પૂજ્યના દેહને નમનારા દેવાધિદેવના સ્થાપના નિક્ષેપાને ન નમવાને જે આગ્રહ રાખે છે, તેમાં નર્યું અજ્ઞાન નથી તે બીજુ શું છે ? આલંબન વડે જ જીવે ચડે છે ને પડે છે. જે આલંબન નિર્દોષ અને નિર્વિકારી હોય તે જીવ પણ તેને પામીને ઝડપથી આત્મ શુદ્ધિ કરી શકે છે. * લાંબિયાથી પૂજ્યશ્રી સાંખિયા પધાર્યા. અહીંયા પિરવાળ જ્ઞાતિના મૂર્તિ પૂજક ઘર હતા. ચારેક ઘર તેરા ૪૨૦. Page #544 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પંથીના પણ હતા. તેઓને પૂજ્યશ્રીએ ઉપદેશ આપીને પાકા મૂર્તિપૂજક બનાવ્યા એટલે આ ગામમાં એક પણ તેરાપંથી રહ્યો નહિ. ત્યાંથી લીંબોળી પધાર્યા. - સૂર્યના પગલે અંધકાર કેટલો ટકે? તેમ પૂજ્યશ્રીના પ્રતાપી પગલે મૂર્તિપૂજાના વિરોધીઓ ઢીલા ઢફ થયા. અનેક ભેળા ગૃહસ્થાએ પૂજ્યશ્રી પાસે આવીને એકરાર કર્યો કે, “આ વાત અમને પકડાવી દેવામાં આવી છે. બાકી અગાઉ તે અમારા વડીલે મૂર્તિ પૂજા જ કરતા હતા, પણ આપ પૂજ્યને વિહાર આ ક્ષેત્રમાં ઓછો થયે. તેને ગેરલાભ ઉઠાવીને અમારા જેવા અનેકોને ઉંધા પાટા બંધાવીને આ લોકોએ અમને પાડયા છે. અમારા સદભાગ્યે આ૫ અત્રે પધાર્યા અને અમારી આંખ ઉઘાડી. હવે તે અમે પણ જ્યાં જઈશું ત્યાં મૂર્તિપૂજાના વખાણ કરીશું.” - ગામના ભદ્રિક માણસેના હૃદયના આ ઉદગારે સાંભળીને પૂજ્યશ્રીને સંતોષ થયે. તેરાપંથીઓને મૂર્તિ - પૂજક બનાવીને ત્યાંથી ગઢબોલ પધાર્યા. ગઢબોલ એ મેવાડનું હિન્દુ તીર્થ-“ચાર ભુજા” તરીકે પ્રસિદ્ધ છે. ત્યાં મૂર્તિપૂજકના પાંચ અને તે સિવાય તેરાપંથીઓના ઘણું ઘર હતા. વળી આ વખતે અહીં તેરાપંથીની સાતેક આર્યાએ આવી હતી. તે આર્યા રેજ વ્યાખ્યાન વાંચતી હતી. ૪૨૧ Page #545 -------------------------------------------------------------------------- ________________ શ્રી રેસિ સૌરભ ગામના રાજ્યાધિકારીઓ તથા પંડીયાઓએ એ. આર્થીઓના વ્યાખ્યાન સ્થાનની સામે આવેલા વિશાળ ચિકમાં પૂજ્યશ્રીનું વ્યાખ્યાન ગોઠવ્યું. પૂજ્યશ્રીએ ત્યાં પધારી સેંકડેની મેદની વચ્ચે વ્યાખ્યાનો આરંભ કર્યો. એ જોઈને પિલા સાતેય આર્ચાઓએ પિતાના સ્થાનમાં એકી સાથે રાગડા તાણીને વ્યાખ્યાન શરૂ કર્યું. તેમના મનમાં એમ કે, આમ કરવાથી મહારાજશ્રીનું વ્યાખ્યાન કઈ સાંભળી નહિ શકે. પૂજયશ્રીની સિંહ ગર્જના આગળ તે આર્યાઓનું કેટલું જોર ચાલે ? દસેક મિનિટ થતાં તે તે આર્થીઓને પિતાનું વ્યાખ્યાન બંધ કરવું પડયું. અને એથી તેઓ લેકમાં હાંસીપાત્ર ઠર્યા. ગઢબેલમાં પૂજ્યશ્રીએ અનેક કટ્ટર તેરાપંથીઓને મૂર્તિપૂજક બનાવીને ત્યાંથી વિહાર કરીને રીચડ ગામે પધાર્યા. અહીંના થાણેદાર પૂજ્યશ્રીના પ્રથમ દર્શને પૂજયશ્રીના અનુરાગી બન્યા હતા. તેમજ અહીં પણ પૂજયશ્રી ત્રણ ત્રણ વખત વ્યાખ્યાન ફરમાવતા હતા. થાણેદાર ગામના અનેક સદગૃહસ્થને સાથે લઈ સમયસર વ્યાખ્યાનમાં હાજર રહેતા. અહિં મૂર્તિ વિરોધીઓનાં ૧૫૦ ઘર હતા. તેમના આગેવાન ગુલાબચંદજી નામે શ્રીમંત ગૃહસ્થ હતા. પણ પૂજયશ્રીના સચેટ ઉપદેશથી ગામમાં મૂર્તિપૂજા કરવાનું વાતાવરણ ઉભું થતું હતું ૪૨૨ Page #546 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ગુલાબચંદજી વગેરે તેરાપંથીઓ પણ પૂજ્યશ્રીને સાંભળવા આવતાં. બે ત્રણ દિવસ સાંભળીને ગુલાબચંદજી એ શાસ્ત્રાર્થને પ્રસ્તાવ પૂજ્યશ્રી સમક્ષ રજુ કર્યો. થાણેદારને વચ્ચે સાક્ષી રાખીને પૂજ્યશ્રીએ એ પ્રસ્તાવ સ્વીકારી લીધે. ગુલાબચંદજીએ કહ્યું : “અમારા કાળુરામજી મહારાજ શાસ્ત્રાર્થ કરવા માટે અહિં આવશે. વળી, સાહેબ ! શાસ્ત્રાર્થમાં છાપેલા પુસ્તકને ઉપગ નહિ થાય. હસ્તલિખિત જ થશે.” આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રી એ વાત જાણતા જ હતા. તેથી પિતાની સાથે રહેતા માણસ નારાયણભાઈને એકલી વરાણાથી શીઘ્ર ઊંટ દ્વારા હસ્તલિખિત પુસ્તકે મંગાવી લીધા હતા. ગુલાબચંદજી પેતાના ગુરૂ કાળુરામજી મ. ને તેડવા ગયા. પણ શ્રી કાળુરામજી મ. શાસનસમ્રાટ પૂજ્યશ્રીની સર્વમુખી પ્રતિભાથી વાકેફ હતા. એટલે તેમણે પૂજ્યશ્રી સાથે શાસ્ત્રાર્થ કરવાની વાત ઉડાવી દઈને ગુલાબચંદજીને ખૂબ ધમકાવ્યા અને કહયું: “મને વગર પૂછયે આ શાસ્ત્રાર્થને પ્રસ્તાવ તમારે મૂકવે જ ન જોઈએ. કાળુરામજીએ કહયું. જાવ, હું શાસ્ત્રાર્થ માટે નથી આવવાનો.” ગુલાબચંદજી સાવ નિરાશ થઈને પાછા આવ્યા. બે ૪૨૩ Page #547 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ દિવસ વ્યાખ્યાનમાં પણ આવ્યા નહી. થાણેદારે તેમને બોલાવીને પૂછયું, “આપના ગુરૂ કયારે આવવાના છે?” જવાબ આપવાને બદલે ગુલાબચંદજી ચૂપ રહ્યા. - થાણેદાર તેમને લઈને પૂજયશ્રીના વ્યાખ્યાનમાં આવ્યા. વ્યાખ્યાન ચાલુ હોવાથી ૫૦૦ જેટલા માણસની હાજરી હતી. ગુલાબચંદજીને જોઈને પૂજયશ્રીએ પ્રશ્ન કર્યો, “કેમ, શું જવાબ લાવ્યા ?” એ જ વખતે થાણેદારે પણ તે જ પૂછયું. ગુલાબચંદજીએ કહ્યું કે, “અમારા ગુરૂજીને તાવ આવે છે, એટલે વિહાર કરીને અહીં નહિ આવી શકે. • પૂજયશ્રીએ કહ્યું : “જુએ થાણેદાર ! આમ કહે છે. જે હોય તે ખરું, પણ હવે શું કરવું છે? તે કહે.” જવાબમાં ગુલાબચંદજી કહે: “સાહેબ! અમારા આર્યાજી ને શાસ્ત્રાર્થ માટે લાવીએ તે કેમ ?” તેમની ધારણ હતી કે, “મહારાજશ્રી ને પાડશે.” આપણું પૂજ્યશ્રીએ કહ્યું : “આર્યા– તુરીયા ચીભડાસબ લાએ જે લાના હે સે લાએ. આર્થીક લાગા તે ભી હમ તૈયાર હય. અને પછી થાણેદારને ઉદેશીને કહ્યું: “આ બે દિવસમાં આજી ને અહીં લાવવાનું અને તેની જોડે શાસ્ત્રાર્થ કરવાનું અમને કહે છે અમે ૪૨૪ Page #548 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ એ માટે પણ તૈયાર જ છીએ. જો કે હજુ સુધી મારી જીંદગીમાં મારે કઈ દિવસ સ્ત્રી સાથે બોલવાનો પ્રસંગ આવ્યું નથી. અને આવશે પણ નહિ, પણ આ પ્રસંગ એ છે કે જેમાં મારે સ્ત્રી સાથે બોલવું પડશે.” સૌ સમક્ષ નકકી કરીને ગુલાબચંદજી ગયા. એમના મેટા આર્યાજી જે ગામમાં હતા ત્યાં ગયા. બધી વાત કરી. તે આર્યાએ તે તેમને ઉધડે જ લઈ લીધે. “તમને આવું ડહાપણ કરવાનું કહ્યું છે કે હું શાસ્ત્રાર્થ કરવા આવવાની નથી.” આ એ જ આર્યા હતા કે જેઓ ગઢબોલમાં પૂજ્યશ્રીની સામે વ્યાખ્યાન કરવા બેઠા હતા. તેઓ તો તે જ વખતે સમજી ગયેલા કે આ મહારાજશ્રી પાસે આપણું કેઈ ગજુ નથી. આ બધું નાટક જોઈને ગુલાબચંદજી વીલે મોઢે પાછા ઘરે આવી ઘરમાં ભરાઈ ગયા. ગુલાબચંદજી બે દિવસની વાત કરીને ગયા તે પાછા દેખાયા નહિ. એટલે ત્રીજે દિવસે પૂજ્યશ્રીએ થાણેદારને વ્યાખ્યાન સભામાં પૂછયું કે, “કેમ ગુલાબચંદજી દેખાયા નથી? શાસ્ત્રાર્થનું શું થયું ?” થાણેદારે ગુલાબચંદજીને લાવ્યા. અને પૂછયું. ગુલાબચંદજી બોલ્યા, “અમારા આચાર્ય કે આર્યા અહીં નહિ આવે, જે મૂર્તિ પૂજક સાથે વાત કરીએ, તો સમકિત જાય.” ૪૨૫ Page #549 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિ સૌરભ આ સાંભળી પૂજ્યશ્રીએ બુલંદ સ્વરે કહ્યું, “સમકિત હોય તે જાય ને? પણ તમે અત્યાર સુધી આવી વાતે કરીને આમતેમ દેડધામ કરતા હતા ત્યારે તમારું સમકિત કયાં મુકી આવ્યા હતા ?” પછી પૂજ્યશ્રીએ ત્યાં થાણેદારને કહ્યું, “જુઓ થાણેદાર આ લકે કેવા જુઠા છે ? કારણ કે તેમને મત અસત્ છે. સાચે માર્ગ તે મૂર્તિ પૂજાને જ છે.” આમ કહીને મૂર્તિપૂજા બાબત સચોટ ઉપદેશ આપે અને કહ્યું, “તમારા પિતા યા અન્ય વડીલના ફેટા ઉપર થુંકવાનું કે ઈ તમને કહે તે તમે તેમ કરે?” શ્રોતાઓ બોલ્યા, “ના સાહેબ !' પૂજ્યશ્રીએ પૂછ્યું, “કેમ ના ?” શ્રોતાઓ બેલ્યા, “તેમાં અમને અમારા વડીલ. દેખાય છે માટે.” બસ તો પછી આ ન્યાય મૂર્તિ પૂજામાં પણ છે. પિતાના ગુરૂની વસ્તુને પણ આંખે લગાડનારા જ્યારે મૂર્તિપૂજાને નકારે છે ત્યારે એ વાત ભૂલી જાય છે કે મૂર્તિપૂજાને એમને વિરોધ જ મૂર્તિ પૂજા યથાર્થ હોવાના સત્યનું સમર્થન કરે છે. મૂર્તિની સત્યતાને પુરવાર કરે છે. એટલે જ તે કેટલાય વર્ષોથી તમારા ગામમાં જિના મંદિર છે તે તેની સાક્ષી પૂરે છે. છેવટે પૂજ્યશ્રીએ કહ્યું, જેને મૂર્તિ પૂજાને સાચે માર્ગ સ્વીકાર હોય તે જ યથાર્થ હોવાના છે અથન કરે છે. મતિ Page #550 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ આવે અહીં અમારી પાસે અને વાસ ક્ષેપ નંખાવીને સમ્યકત્વ ઉચ્ચારી લે.” પૂજયશ્રીની આ સાપ્રેરણાથી તેજ વખતે સારાસારને વિવેક સમજનારા ગૃહસ્થ એક પછી એક વાસક્ષેપ નંખાવવા આવવા લાગ્યા પૂજ્યશ્રીના પવિત્ર હસ્તે વાસક્ષેપ નખાવીને સમ્યકત્વ ઉચ્ચરવા લાગ્યા. જોતજોતામાં તે ૬૦ ઘર મંદિર માનનારા બની ગયા. પૂજ્યશ્રીએ તેમને ઉપદેશ આપતા ફરમાવ્યું: “તમારે સાચે ધર્મ તે મૂર્તિપૂજાને જ છે એના પુરાવા તરીકે અત્યારે પણ તમારા આ પ્રદેશના એકેએક ગામમાં પરમાત્માનું દેરાસર છે. મેવાડના મંત્રીશ્વર ભામાશાહે મહારાણા પ્રતાપને અણીની વેળાએ અમુલ્ય મદદ કરી હતી. તેના બદલારૂપે કંઈક માંગ કરવાની વાત મહારાણએ કહેતાં ભામાશાહે માંગણી કરી કે : “મેવાડનું કઈ પણ ગામ એવું ન રહેવું જોઈએ કે જ્યાં જિનમંદિર ન હોય. અને કઈ પણ ગામની નીંવ (પા) નંખાય (નવું ગામ વસાવાય) ત્યારે ત્યાં સૌ પ્રથમ શ્રી રૂષભદેવજીના દેરાસરને પાયે નંખાય, પછી જ બીજાં કામ થાય.” કેવિ અદ્ભૂત પર પકાર પરાયણ માંગણી હતી! આ માંગણીને મહારાણાએ તરત જ સ્વીકાર કરીને, તેને અંગે ચગ્ય હુકમે પણ બહાર પાડેલા. ૪ર૭ Page #551 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ તેના પુરાવા તરીકે તે વખતના શિલાલેખા અત્યારે પણ ભામાશાહના વારસદારો પાસે માજીદ છે. આ પ્રમાણે સત્યમાગ દશ ઉપદેશ મળવાથી ગામના ૧૪૫ ઘર ચુસ્ત મૂર્તિ પૂજક બની ગયા. ફક્ત પાંચેક ઘર જ ખાકી રહ્યા. રિચર્ડમાં આનă અને જય જયકાર વર્તાવીને પૂજયશ્રી મજેરા પધાર્યાં. ત્યાં પણ તેરાપંથીઓને પ્રતિષેધ પમાડીને મૂર્તિ પૂજાનાં સાચા રાહે ચઢાવ્યા, ત્યાંથી કેલવાડા પધાર્યા. અહીં ચા પણ તેરાપંથીએને મૂર્તિ પૂજામાં શ્રધ્ધાવાળા બનાવ્યા. આ રીતે મેવાડમાં નાના મેટા અને ગામમાં વિચરીને, અનેક પરીષહા સહીને પૂજ્યશ્રીએ લગભગ ૭૦૦-૮૦૦ કુટુબેને મૂર્તિપૂજક બનાવ્યા. મૂર્તિ પૂજાના સાચા માર્ગે ચઢાવ્યા. આથી એ પ્રદેશમાં પૂજ્યશ્રી તેરાપથી ઉધ્ધાર તરીકે વિખ્યાત થયા. પૂજ્યશ્રીના આ પ્રદેશમાં પધારવા પૂર્વે પૂ. આ. શ્રી વિજયવભસૂરીશ્વરજી મહારાજ તથા કાશીવાળા પૂ. આ. શ્રી વિજયધમ સૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિશ્રી વિદ્યાવિજયજી મહારાજ આદિ મુનિવરો આ પ્રદેશમાં આવેલા. ત્યારે તેમને આહાર-પાણીની તકલીફ્ તે ઘણી જ પડતી હતી. પણ કેટલેક ઠેકાણે તે મરદમાં ઉતરવુ ૪૨૮ Page #552 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પડેલું. એટલે આ પ્રદેશને તેઓ સાધુઓના વિહાર માટે અગ્ય લેખતા હતા. વિ. સં. ૧૯૭૬માં શિવગંજથી શ્રી કેસરીજીને સંઘ લઈને વિચરતા-વિચરતા પૂ. આ. વિજયવલ્લભ સૂરીશ્વરજી મહારાજ આ પ્રદેશમાં આવ્યા, ત્યારે શ્રાવકમાં થયેલું પરિવર્તન જોઈને નવાઈ પામ્યા. જ્યારે તેમણે જણાવ્યું કે, આવા અજબ પરિવર્તનનું કારણ સૂરિ સમ્રાટ છે. ત્યારે તેઓશ્રીએ કહ્યું કે, “ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી કે પહલે મેં જબ મેવાડ પ્રદેશમેં આયા થા, તબ એક ભી વેતાંબર મૂર્તિપૂજક શ્રાવક કા ઘર ઈસ પ્રદેશમેં નહીં થા. એર આજ સેંકડે ઘર સંવેગી બન ચૂકે હેય, એર સાધુસાદવીકી ભક્તિ કર રહે હૈય. સે પૂજય આચાર્ય શ્રી વિજ્યનેમિસુરીશ્વરજીકા પ્રભાવ હેય. ઉનકે પ્રભાવ કે દીખલાને કા પ્રયત્ન કરના વહ સૂર્ય કે અંગુલીશે દિખાને બરાબર હય. આ ઉપરથી જણાય છે કે, પૂજ્યશ્રીએ તેરાપંથીઓને ઉદ્ધાર કરીને કેવી અસાધારણ શાસન-પ્રભાવના કરી હતી. આમ મેવાડના અનેક ગામમાં મૂર્તિ પૂજાની ઉપકારકતાને પુનઃ પ્રતિષ્ઠિત કરીને વિચરવા લાગ્યા. Page #553 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગિ સોલ આંકી રહેલા ગામેમાં પશુ પૂજયશ્રી વિચરવા માટે આગળ આગળ વધે જતા હતા. ત્યાં તે સાદડી શ્રીસ'ધના આગેવાનોએ વિચાયુ” કે, પૂજ્યશ્રી આમ વિચરતા ઉદયપુર નજીક ગયા તા ચાતુર્માસ ત્યાં થઈ જશે, આપણે એ લાભથી વરંચિત રહીશું. આવા વિચારથી સાદડીના શ્રીસંધના મુખ્ય આગેવાન અને શ્રી આણુંજી કલ્યાણજી પેઢીના મુનીમ શ્રી ભાઈચંદભાઈ વગેરે કેલવાડા આવ્યા અને સાદડી પધારવા માટે આગ્રહપૂર્ણાંક વિનંતિ કરી, પૂજયશ્રીએ જેવી ક્ષેત્રસ્પના એમ કહીને જવાબ આપ્યા. કેલવાડાથી પૂજ્યશ્રી કામળગઢ ઉપર પધાર્યા. આ કામળગઢના નવ ગઢ હતા. નવ કિલ્લા વટાવીને જઇએ એટલે અંદર રાજમહેલ આવે. અહી' એવી ગોઠવણી હતી અહીં પૂર્વે ૩૬૦ જિનાલયેા હતા. જૈનેતરોના ક્રિશ પણ ઘણા હતા. કહે છે કે સંધ્યા ટાણે આરતી થતી ત્યારે ૯૯૯ ઝાલરોને રણકાર એકી સાથે થતા. ત્યારે માનવાની વસ્તી કેટલી હશે ત્યાં અત્યારે જે અચલગઢમાં પૉંચધાતુના ચૌમુખ ભગવાન ૧૪૪૪ મણ વજનના કહેવાયછે.તે પ્રતિમાજી મૂળ કોમળગઢ ના એક જિનાલયમાં બિરાજતા હતા, પણ જયારે એ કિલ્લા અને શહેર મુસ્લિમૈના કમરે ગયા, ત્યારે આપણા For PrivatX 3 esonal Use Only Page #554 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ બહેશ શ્રાવકેએ દીર્ધદષ્ટિ વાપરીને પર્વતના માર્ગે પ્રતિમાજી અચલગઢ ઉપર પહોંચાડી દીધા. ત્યાં કમળગઢમાં પૂજ્યશ્રીએ ખૂબ જિણવટથી નિરીક્ષણ કરીને જોયું તે અનેક ખંડિયેર જિર્ણ મદિરે અને અનેક ખંડીત જિનભૂતિ પડેલી જોઈ. એક દેરાસરમાં ઢીંચણથી ખંડિત શ્રી આદીનાથ પ્રભુની મોટી પ્રતિમા હતી. તે મંદિરમાં ઢેઢ જાતિને એક માણસ રહેતું. તેને શ્રાવકે દ્વારા અન્ય જગ્યાએ રહેવાની સગવડ કરાવી આપી. પછી કમળગઢથી વિકટ માગે મુંછાળા-મહાવીરની ચાત્રા કરવા પધાર્યા. યાત્રા કરીને ઘાનેરાવ પધાર્યા. અહીં દેઢ માસની સ્થિરતા કરી. મેવાડથી મારવાડના આ વિહારની કઠણાઈ એ કઠણ માણસને પણ ઢીલે પાડી દે તેવી હતી છતાં વજી જેવા દઢ મનોબળવાળા પૂજ્યશ્રી શાસનભક્તિ કાજે તેને આંબીને મારવાડના મશહુર સાદડી શહેરમાં પધાર્યા. - પૂજ્યશ્રીનું સાદડીમાં વ્યાખ્યાન ચાલુ થતાં લોકો ખૂબ પ્રભાવિત થયા. ઓજસપૂર્ણ વ્યાખ્યાને સાંભળી સાદડીના આગેવાને ખુબ વખાણ કરવા લાગ્યા. અને પરસ્પર વાત કરવા લાગ્યા કે, “પૂજ્યશ્રીનું વ્યાખ્યાન અદ્ભુત કેટીનું છે, તત્ત્વની ઝીણી વાતો પણ આપણને સારી રીતે સમજાવે છે. મેવાડમાંથી અવાર નવાર લેકે ૪૩૧ Page #555 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ આવવા લાગ્યા. અને સાદડીના શેઠીયાઓને કહેતા કે, “મેવાડમાં શાસનસમ્રાટ પૂજ્યશ્રીએ વિચારીને તેરાપંથી. એને ઉધ્ધાર કરીને પાકા મૂર્તિપૂજક બનાવ્યા છે. અમારે તે ભવ સુધારી દીધું છે. | સાદડીમાં દિન પ્રતિદિન વ્યાખ્યાનમાં માનવમેદની વધવા લાગી. હોંશે હોંસે સહુ વ્યાખ્યાન સમય પહેલાં આવી પિતાની બેઠક સર કરવા લાગ્યા. મને મુગ્ધ ભવ્યઆકૃતિ બુલંદ અવાજ અને અને ખી વિશિષ્ટ વ્યાખ્યાન શૈલી જનતામાં બંધ પેદા કરવા સાથે જાગૃતિ લાવતાં. એક દિવસ પૂજ્યશ્રીએ ફરમાવ્યું કે, “આપણે શ્રી રાણકપુર તીર્થની યાત્રા કરી આવીએ.” સકળ સંઘે કહ્યું : “ અમે પણ સી સાથે આવીશું.” સકળ સંઘ સમેત પૂજ્યશ્રી સપરિવારે રાણકપુરની યાત્રા પધાર્યા. રાણકપુરની યાત્રા ખૂબ ઉલ્લાસભાવે કરી, પ્રભુ શ્રી આદીનાથ વિગેરેની મૈત્યવંદન સહિત અભુત ભાવભક્તિ કરી સૌના હા ભાવ વિભોર થયા. પ્રભુ સ્તુતિ કરી સહુએ મુખ મીઠું કર્યું. પૂજ્યશ્રીએ પોતાના શિષ્ય સહિત ભવ્ય મંદિરનું સુક્ષ્મ દૃષ્ટિએ નિરીક્ષણ કર્યું. શિલ્પકલાનું અલૌકિક કામ જોઈ, સી પ્રભાવિત થયા, ઘણા વખતથી ભંયરાઓ બંધ હતા. તે બધા લાવ્યા. અને તેમાં રહેલી ભવ્ય ૪૩૨ Page #556 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પ્રતિમાજીના દર્શન કર્યા ઘણા વખતથી ભેસ બંધ રહેવાથી ઘણી પ્રતિમાજીને લુણે લાગી ગયેલે, તે જોઈ પૂજ્યશ્રીના મનમાં વિચાર આવ્યું કે, એ બધાય પ્રતિમાજીઓને બહાર કઢાવીને દેરીઓમાં પધરાવી દેવી. પણ તે વખતે દેરીએ-જીણું શીણ દશામાં હોવાથી તકાલ આ કાર્ય બનવું અશકય લાગ્યું. પણ શ્રી રાણકપુરજીના જિર્ણ ધાર કરાવવાનું બી જે આ વખતે પૂજયશ્રીના હૃદયમાં પડયું, સકલ શ્રીસંઘ સાથે પૂજ્યશ્રી પાછા સાદડી પધાર્યા. નાચો ટીટેઈ સંઘની ખૂબ આગ્રહપૂર્વકની ચાતુર્માસ માટે સાધુઓની માંગણી હેવાથી પૂજ્યશ્રીએ પંન્યા સ શ્રી પ્રેમવિજયજી મ. તથા પં. શ્રી સુમતિવિજ. યજી મ. આદિ ઠાણાને ચાતુર્માસ માટે ટીટેઈ મેકલાવ્યા. છે BI, મો તીર્થરક્ષા, જીર્ણોદ્ધારની, લગની જેને લાગી'તી, અસંખ્ય પૈસા ખર્ચાવી, જન ધર્મધજા ફરકાવી તી.” ૨૮ ૪૩૩ Page #557 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ છે કિરણ એકતાલીસમું.. સાદડીમાં ચાતુર્માસ વિ. સં. ૧૯૭૨નું ચાતુર્માસ સાદડી નકકી થયું. ચાતુર્માસ છેઠા પહેલા બોટાદના વતની બગડીયા શ્રી લવજીભાઈ જીવણલાલ નામના નવયુવાન ભાઈને પૂજ્યશ્રીએ દીક્ષા આપી તેમનું નામ મુનિ શ્રી લાવણ્યવિજ્યજી રાખીને પિતાના શિષ્ય કર્યા. અને મુનિ શ્રી વિજ્ઞાનવિજયજી મ. ને શ્રી ભગવતીજી સૂત્રના રોગમાં પ્રવેશ કરાવ્યું. બીજા મુનીવરને પણ અન્ય અન્ય સૂત્રના વેગ વહાવ્યા. આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીના સદુઉપદેશથી સાદડીમાં શ્રી જિનશાસનને જય જયકાર થયે. અનેક ભાવિકો ધર્મ કિયા કરતા થયા. તપસ્યાએ પૂજાવરઘોડાઓ વિગેરે ધર્મકાર્યોમાં વિશેષ ઉજમાળ બન્યા. ઘર ઘરમાં સદ્ભાવનાની સુવાસ પ્રસરી. અનેક શાસન-પ્રભાવનાના કાર્યોથી ચાતુર્માસ પૂર્ણ થવાની તૈયારી હતી. ત્યારે ઘાણે રાવ શ્રીસંઘના આગેવાને ૪૩૪ Page #558 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ આવી વિનંતી કરી કે, “કૃપાનાથ ! આપે ચોમાસું અહિં કરી સાદડીના શ્રીસંઘને ઘણે લાભ આપે; હવે અમારે ત્યાં પધારીને અમને પણ કાંઈક લાભ આપ.” તેમનો આગ્રહ જોઈને પૂજયશ્રીએ મુનિશ્રી વિજ્ઞાન વિજજી મ. ને ઘારાવમાં ગણિ-પંન્યાસપદ આપવાને નિર્ણય કર્યો. આ વાત સાદડી શ્રી સંઘના આગેવાનોને ખબર પડતાં જ આવીને કહ્યું: “સાહેબ ! સાદડીમાં જ આ મહોત્સવ કરીશું.” પૂજ્યશ્રીએ કહ્યું, ઘાણરાવવાળાએને આદેશ અપાઈ ગયે. હવે એમાં ફેરફાર ન થાય. સાદડીના શ્રી સંઘે અતિ આગ્રહ કર્યો. અમને ય લાભ મળવો જ જોઈએ. ચોમાસા બાદ વિ.સં. ૧૯૭૩માં પૂજ્યશ્રી સાદડીથી ઘાણે રાવ પધાર્યા. પૂ. સુનિથી વિજ્ઞાનવિજયજી મ. ને કા, વદ ૬ના ગણપદ અને કા. વદ ૧૨ને શુભ મુહુર્ત પં ચાસપદ અર્પણ કર્યા. એ નિમિત્તને મહોત્સવ શ્રી મુલચ છ જાવંતરાજજી ખીચીયા તરફથી ઠાઠમાઠથી ઉજવા. બીજા સદગૃહ તરફથી પણ તેમાં નવકારશીપ્રભાવના વિગેરે કાર્યો થયા. ઘાણેરાવથી પૂજ્યશ્રી “શ્રી મૂળ મહાવીરજી ચાત્રા પધાર્યા. ત્યાં મોટે મેળ હતું અને એ મેળામાં એક ગૃહસ્થ તરફથી ગેળવાડના બાવન ગામને નિમંચ્યા હતા. મેળા થયા પછી ઘણેરાવ થઈને પૂજ્યશ્રી પુનઃ ૪૩૫ Page #559 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ સાદડી પધાર્યા. પં. શ્રી પ્રેમવિજ્યજી મ. આદિ મુનીવરે. પણ ટીટેઈથી વિહાર કરીને સાદડી આવી ગયા હતા. માગશર વદ ૩ ને મંગલ દિવસે ધામધુમપૂર્વક અઠ્ઠાઈ મહેત્સવ કર્યો. પં. શ્રી પ્રેમવિજયજી ગણી, TET SILIAL Iછે જન ચાર મુનિ ભગવંતને ઉપાધ્યાય પદ અપ ણ કરતા પૂજ્યશ્રી PRIT ક - Sa કામ ન લકત 1 12 . Page #560 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પં. શ્રી સુમતિવિજ્યજી ગણી, પં.શ્રીદર્શનવિજયજી ગણ તથા પં. શ્રી ઉદયવિજ્યજી ગણી એ ચારેને પૂજ્યશ્રીએ ઉપાધ્યાય પદવી આપી. આ પ્રસંગે સાદડી સંઘને તથા અમદાવાદ, ખંભાત ભાવનગર, મહુવા, બોટાદ વિ. અનેક ગામના ભાવિકે આવેલા પ્રતિષ્ઠિત સદગૃહસ્થને ઉલ્લાસ અપાર હતે. આ ચેથા પદનું પણ અપાર માહાસ્ય છે. આગમ શાસ્ત્ર ભણવા અને ભણાવવાની ખાસ જવાબદારી આ પદે આરૂઢ થનારા મુનિ ભગવંતે બરાબર બજાવે છે. અને એ રીતે જગતમાં પરમાત્મા શ્રી જિનેશ્વરદેવની સ્વપર ઉપકારક વાણીના પવિત્ર પ્રવાહને સતત વહેતે રાખીને જગતના ભવ્ય જીને કર્મક્ષયકારક ધર્મમાં ઉદ્યમવંતા બનાવે છે. પ્રાચીન તીર્થોના ઉદ્ધાર અને તીર્થોની રક્ષાને જ નિજ જીવનનું મુખ્ય ધ્યેય ગણનારા આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીને મનમાં કઈ પણ કાર્ય કરતા હોય, પણ અહર્નિશ તીર્થોદ્ધારની ભાવના ચાલતી જ હોય. આ પદવી પ્રસંગે અમદાવાદ દોશીવાડાની પોળના રહીસ ઝવેરી મેહનલાલ ગોકલદાસના પુત્ર શ્રી કેશવલાલ ભાઈએ શ્રી રાણકપુરજીના જીણોદ્ધાર માટે રૂા. વીશ હજાર આપવાને નિર્ણય કર્યો. શિવગંજવાળા શ્રી ૪૩૭ Page #561 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ . મુલચંદજી ખીચીયા તથા ડેડવા ગામના પણ કોલંદ્રિ ગામમાં રહેતા શ્રી ધૂલચંદજીને ઉપદેશ આપતાં તેમણે રાણકપુરજીની દેરીઓના જીર્ણોદ્ધાર માટે શેઠશ્રી આ. કે. ની પેઢીમાં સારી એવી રકમ ભરાવી. આ અરસામાં પાલડી (સિહી સ્ટેટ)ના બે ભાઈઓ શાહ અમીચંદજી તથા શ્રી ગુલાબચંદજી પૂજ્યશ્રી પાસે આવ્યા. અને વિનંતી કરી કે, “દેવગુરૂની કૃપાના પ્રભાવે અમારા દિલમાં શ્રી સિદ્ધગિરિજીને હરિ પાળા સંઘ કાઢવાની ભાવના જાગી છે. અને તે સંઇ આપશ્રીની પૂણ્ય-નિશ્રામાં જ કાઢો છે.” પૂ-યશ્રીને વિનંતિ કરે છે. જવાબમાં પૂજ્યશ્રીએ ફરમાવ્યું કે, “અમે ફકત બે વર્ષથી જ આ ક્ષેત્રમાં આવ્યા છીએ. હજી અમારે મારવાડ–મેવાડમાં વિચરવાની ભાવના છે. અહી શાસનનાં ઘણું કાર્યો અમારે કરવાનાં છે. એટલે હાલમાં ગુજરાતસૌરાષ્ટ્ર તરફ વિચારવાની ગણત્રી નથી. જો તમારે ૪૩૮ Page #562 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ અમારી નિશ્રામાં જ સંઘ કાઢવું હોય તે જેસલમેરને સંઘ કાઢે. તે અમારે પણ તે તીર્થની યાત્રા થાય.” પૂજ્યશ્રીનું આ વચન તરત જ એ બને ભાઈઓએ સહર્ષ સ્વીકારી લીધું. અને ત્યાં જ જેસલમેરને સંઘ કાઢવાનો નિર્ણય કરી, પ્રયાણનું મુહુર્ત પણ પૂજ્યશ્રી પાસે કઢાવી લીધું. પ્રભાવક પુરુષને એ સહજ પ્રભાવ હોય છે કે, તેમનું વચન ઝીલવા પુણ્યશાળીઓ સદા તત્પર રહેતા હેય છે. ત્યારપછી પૂજ્યશ્રી સપરિવારે સાદડીથી વિહાર કરીને મુંડારા, બાલી, લુણાવા, સેવાડી, વીજાપુર–રાતા મહાવીરજી, બેડા નાણા, પીંડવાડા, નદીયા, લોટાણા, દીયાણાજી વગેરે નાની પંચતીર્થની યાત્રા કરતા કરતા સિરોહી થઈને પાલડી પધાર્યા. સંઘવીની ભાવના શ્રી સિદ્ધગિરીરાજની સંધ યાત્રા કાઢવાની હતી, તે આ વર્ષે નહિ થઈ શકે, એટલે રૂ. ૫૦૦૧ શેઠ આ. ક.ની પિઢીના ભંડારમાં પાલિતાણું મેકલી આપ્યા. કેવી ઉદાત્ત ભાવના આપે આપ અનુમોદના સરી પડે. બને ભાઈઓ તરફથી પાલડી પિતાના ગામમાં એક સદાવ્રત ચાલતું હતું. તેમાં નાત-જાતના ભેદભાવ ૪૩૯ Page #563 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ વિના સી કેઈને અન્નદાન-આદિની સહાય કરવામાં આવતી હતી. છ'રી પાળતે શ્રી સંઘ એટલે હાલતું ચાલતું જૈન નગર તેમાં સાધુ-સાધવી શ્રાવક અને શ્રાવિકાએ ચઢતે પરિણામે, આરાધના કરે. દેહની મુરર્જીને ગાળે, જિનભક્તિ અને જીવાત્રીમાં સમય ગાળે. વ્યાખ્યાન શ્રવણને લાભ તે ચૂકે જ નહિ. સાથે તપ હોય જ, છૂટે એ તે પશુ ખાચ, માનવી નહિ. એવી દઢ માન્યતા સાથે રસનાને વશમાં કરે ટાપટીપની વાત નહિ વેશભૂષાની વેવલાઈનહિ પિતાનાં આત્માને ગુણગણલંકૃત કરવાની જ એક માત્ર ભાવનાને ચરિતાર્થ કરેજે ગામમાં જાય ત્યાં જીવદયાની ગંગા વહાવે. જિનભક્તિની ધૂન મચાવે. ઈન્દ્રિયની કેઈ ગરબડ ન ચલાવી લે. મન શ્રી નવકારમાં હોય. આમ છ'રી પા તે શ્રી સંઘ એ જિનશાસનની ,! 'I. & ક જ જ છ'રી પાળતા સંઘનું પ્રયાણ ૪૪૦ Page #564 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ વિશ્વને માટી દેણુ છે. સમગ્ર વાયુ મડળને પવિત્ર કરવાની ક્ષમતા આવા શ્રીસંઘમાં ડાય છે. માટે તેમાં જોડાવુ તે માનવ જીવનના શ્રેષ્ઠ કત ચૈા પૈકી એક શ્રેષ્ઠ જીતુ ન્ય છે. ખુલ્લા આકાશ નીચે ચેાકખી જમીન ઉપર ત ભુએ બાંધીને વિસામે લેવાથી, આ દુનિયા એ આપણું કાયમી ઘર નથી. પણ માત્ર વિશ્રામ ઘર છે. એ સત્યનું ભાન થાય છે. આવા શ્રી સંઘમાં સામેલ થવા બદલ પેાતાને ભાગ્યશાળી સમજતા યાત્રાળુએ પૂજ્યશ્રીની તા૨ક નિશ્રામાં પાવિહાર કરતા ભેવ-જોગપરા, કારટાજીતી, પાલડી થઈને શ્રીસંઘ શિવગ જ પહોંચે. ત્યાં મુનિશ્રી જયવિજયજી મ.ની તબીયત એકાએક અગડી. તે દિવસે તેમણે ઉપવાસ કર્યો હતા. દેવદન કરીને ઉપાશ્રય આવતાં જ ચકરી આવીને ચેડીવારમાં સમાધીપૂર્ણાંક કાળધમ પામી ગયા. ત્યાં અંતિમ સસ્કાર કર્યા. પૂજ્યશ્રી અને સથે દેવવ ંદન કર્યાં, ખીજે દિવસે શિવગ'જથી ઝાકારાતી થઈ સાંડેરાવ પાલી વિગેરે ગામામાં મુકામ કરતા કરતા સેાજત-તિવરી-જોધપુ૨આસિયા-લાહાવટ વિગેરે ગામેામાં થઇ દરેક થાનામાં શ્રીસંઘનુ ભવ્ય સામૈયુ વિવિધપરે સ્વાગત થતા. ગામે ગામ નવકારશીએ થતી, ૪૪૧ Page #565 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ફલેદી આવીને પૂજ્યશ્રીએ સકળ શ્રી સંઘના સમાચાર ત્યાંના આગેવાનોને પૂછયા. પૂજ્યશ્રીના હસ્યામાં સંઘ વાત્સલ્ય માતા સમાન હતું. એટલે તેઓશ્રી જ્યાં પધારતા ત્યાંના પહેલાં સંઘના સઘળા સમાચારથી માહિતગાર થતા. અહિં પૂજ્યશ્રીને જાણવા મળ્યું કે – ફલેદી સંઘમાં બે પક્ષે પડયા હતા. એક બાજુ ગુલેચ્છાભાઈઓ અને બીજી બાજુ આખું ગામ હતું. ગુલેછાઓને જ્ઞાતિ બહાર કરાયા હતા. આ કલહને શમાવવા માટે આજ સુધી અનેક પ્રયત્ન કર્યા હતા, છતાં શ્રી સંઘમાં સંપ થયે ન હતે. પૂજ્યશ્રીની સાથે રહેલા મરુધર કેસર મુનિશ્રી જ્ઞાનસુંદરજી મહારાજે આ હકીકત પૂજ્યશ્રીને જણાવીને કહ્યું કે, “આમાં વચ્ચે પડવા જેવું નથી સાહેબ.” પણ પૂજ્યશ્રી તે નેખી માટીના માનવી હતા. અશકય” જેવી વાત તેમના મનને ચેપડામાં હતી નહિ અને તેમાંય શ્રી સંઘમાં સંપ કરાવવાની બાબતમાં તે પૂજ્યશ્રી ખરેખર નિષ્ણાત હતા. કારણ કે તેઓ શ્રી જ આ કલેશનાં સમાધાન માટે પં. શ્રી હર્ષ મુનિજી મહારાજ રાધનપુરવ ળા શ્રી વીરવિજયજી ગણિ ઉપકેષગરીય જ્ઞાન સુંદરજી તથા સ્થાનકવાસી રાજમુનિજી વિ. એ ઘણું મહેનત કરેલ તે આ કાર્યમાં બધાને નિષ્ફળતા મળેલ. ૪૪૨ Page #566 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ના રૂંવાડે રૂંવાડે . અનેકાન્તવાદ પરિણમેલેા હતે. ન્યાયના પાતે સ્વામી હતા અને પક્ષાને બહુ ધીરજથી ખરેખર સાંભળવાની અદ્દભુત કુલા પૂજ્યશ્રીએ સિદ્ધ કરી હતી. પૂજ્યશ્રીની બુદ્ધિ અને કુનેહ અસાધારણ હતી. એટલે પૂજયશ્રીએ ટ્વેદીના શ્રી સંઘમાં સંપ કરાવવાના પ્રયત્ન શરૂ કર્યાં, અન્ને પક્ષના આગેવાનેાને એલાવીને કર્યું: “માંહેામાંડે કલેશ કરવાથી શ્રીસંઘ નબળેા પડશે, સંઘના કાર્યો ખાર ભે પડશે. પરસ્પર અન્ને વચ્ચેનુ' અન્તર ઘટાડનારા જ સાચા ધમી પુરુષ કહેવાય છે.’ આપણા શાસન નાચક્ર મહાવીર પરમાત્માએ સવ જીવા સાથે મૈત્રીભાવ રાખવાની આજ્ઞા ફરમાવી છે. કાઈ જીવના તિરસ્કાર કરવાની વાત આપણા એક પણ શાસ્ત્રમાં નથી, માટે સમજીને પરસ્પરને ગળે લગાડા ખમે તે શૂરા છે. પેાતાની લાક્ષણિક શૈલીમાં એવે સચાટ ઉપદેશ આપ્યા કે, અન્ને પક્ષના શ્રી રેખાચંદજી ટુંકડ, શ્રી સૌભાગ્યચંદજી ઝુલેચ્છા, શ્રી વકતાવરમલજી લેાઢા વિગેરે આગેવાનાના મન કાંઈક કુણા થયા એટલે સમાધાન માટે આતુર થયા. એ લેાકેા *હેવા લાગ્યા કે, આપ ઘેાડા દિવસ સ્થિરતા કરીને ઉપદેશ આપશે તે જરૂર સપ થઈ જશે. ૪૪૩ Page #567 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેમિ સૌરભ એટલે પૂજ્યશ્રી શ્રીસંઘ સાથે ત્યાં ડાક દિવસ ની સ્થિરતા કરીને સમગ્ર શ્રી સંઘમાં સંપ વાતાવરણ સ્થાપવાને સચેટ બોધ આપતા રહ્યા. તેના પરિણામે શ્રી સંઘમાં સંપ થયે, એની ખુશાલીમાં જુદા જુદા ગૃહસ્થા તરફથી સ્વામીવાત્સલ્ય-પૂજાઓ થઈ સંઘ જમણુની પરંપરા ચાલી. છરી પાળતે સંઘ લઈને નીકળનારા પૂજ્ય આ રીતે એક રથાનમાં ભાગ્યે જ વધુ રોકાય છે, છતાં પૂ. શ્રી રેકાયા કારણ કે, કયા કાર્યને કયારે કેટલી અગ્રીમતા આપવી તેના પૂજ્યશ્રી જ્ઞાતા હતા. અને કાર્ય પત્યું એટલે ફલોદીથી શ્રીસંઘ સાથે આગળ ચાલ્યા. શ્રી સંઘ ખારા, પિકરણ થઈ. લાઠી, અનુક્રમે ચાંદડ થઈ વાસણ શ્રી સંઘે મુકામ કર્યો. આ રણ પ્રદેશમાં પાણીની તીવ્ર તંગી હતી. એક સાથે સેંકડો માણસને જોઈને ત્યાંના ગામના લોકો ભેગા થઈને આપણા પૂજ્યશ્રી પાસે આવીને કહેવા લાગ્યા. “તમે આટલા બધા લેકે અમારું પાણી એક દિવસમાં જ વાપરી પૂરું કરી નાખશે, પછી અમારે કઈ રીતે દિવસે પસાર કરવા ?' સંઘના માણસે ચાલીને થાકી ગયા હતા, અને સંઘના લેકે તૃષાથી વ્યાકુળ થઈ ગયા હતા. પૂજ્યશ્રી Page #568 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ એ સંઘવીને પિતાની પાસે બે લાવીને ગામ લેકેની વાત કરી. ગામ લોકેની આ ફરિયાદ સાવ બેટી નહતી. તેથી તેની ઉંડી અસર દયાવંત પૂજ્ય આચાર્ય દેવના દિલને થઈ. પ્રકૃતિએ તરત જ જાણે મહેર કરી શ્રી સંઘનું તપ તેજ અને પુણ્યબળ કાંઈક જુદુ જ હોય છે, એ વાત અહીં સૌને અનુભવવા મળી. ચૈત્ર માસના દિવસે માં એકાએક ધોધમાર વરસાદ શરૂ થઈ ગયે. જ્યાં ચોમાસામાં પણ વરસાદના દર્શન દુર્લભ હોય, ત્યાં ભર ઉનાળામાં વરસાદ પડે એ એક આશ્ચર્ય જ ગણાય ને ! . = = ન I, A/ R, જ (HT / A DAY અચાનક વરસાદ વરસે છે. ૪૫ Page #569 -------------------------------------------------------------------------- ________________ | * કે શ્રી નેમિ સૌરભ સંઘના સર્વ લેકે અને મજુરેને સામાન લઈ આજુબાજુના મકાનમાં ભરાઈ જવું પડ્યું. બે ત્રણ કલાક સુધી વરસેલા વરસાદે ચારેકોર પાણી જ પાણી ભરી દીધું. આથી ગામ લે કે તો નવાઈ જ પામી ગયા. ગામમાં તથા સંઘમાં શાન્તિ થઈ, પાણીની તંગી ન રહી. જોત જોતામાં લોકોની તૃષા છીપી ગઈ, અને શ્રીસંઘના પુણ્ય પ્રભાવની લેકેને ઝાંખી થઈ. ધર્મમાં ગામ લેકેને વિશ્વાસ બેઠે. અનુક્રમે શ્રીસંઘ જેસલમેર તીર્થે જવા માટે રવાના થયું હતું. અહીં રાયે સંઘ ઉપર મુંડકાવેરી નાખવાને વિચાર કર્યો. આપણું પૂજયશ્રીએ એ વેરો ન ભરવાની સ્પષ્ટ સલાહ આગેવાનને આપી. કારણ કે-મુંડકાવેરી ભરવાથી કાયમ માટે એક નવી મુશ્કેલી ઉભી થતી હતી. પૂજયશ્રીએ સંઘમાં આવેલા અને વિલક્ષણ બુદ્ધિવાળા પ્રેમચંદજી માસ્તરને બોલાવીને આબુના અ ગ્રેજ રેસીડેન્ટને વિગતવાર તાર કરવા નિર્ણય કર્યો. આ વાતની ખબર પડતાં મહારાજા સમજી ગયા કે, આ માણસે ઢીલા પડે એવા નથી અને જે વાત રેસીડેન્ટ સુધી પહોંચશે તો નવી મુશ્કેલી ઊભી થશે, એટલે મહારાજાએ પિતાના દિવાનને શ્રી સંઘપતિ પાસે મોકલાવ્યા. દિવાનને લઈ શ્રી સંઘપતિજી પૂજયશ્રી પાસે આવ્યા. પૂજયશ્રીએ મુંડકાવેર કે અન્યાયી છે Page #570 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ એ સમજાવ્યું. દિવાને સ્ટેટ તરફથી થયેલી એ માંગણી છોડી દીધી. શ્રી સંઘને ધામધુમથી નગર પ્રવેશ થયો. શ્રી સંઘના સંઘવીનું રાજય તરફથી શાલ-દુશાલા આપીને સન્માન કર્યું. સંઘવીએ પણ મહારાજાને નજરાણું ધયુ. ધર્મરક્ષાની બાબતમાં ઢીલા પડવું યા નમતું જોખવું એ નિર્માલ્યતા છે. એ પૂજ્યશ્રીએ આજે ફરીવાર પુરવાર કર્યું. અપૂવ ઉલ્લાસપૂર્વક શ્રી સંઘ નગર પ્રવેશ કરીને શ્રી સંઘ સાથે પૂજયશ્રી તીર્થયાત્રા કરી. નાનામેટા જિનબિઓને ભાવઉલ્લાસથી જુહારીને સો યાત્રિક ભાવવિભોર બન્યા. બધાય જિનેશ્વરને નમી નમીને ભાવ ભક્તિ–ભાવવા લાગ્યા, “આજ મનેરી સવી ફલ્યા ” એમ માનતા તીર્થયાત્રાથી ખુબ ઉલાસ મના. સો યાત્રિકે એ પૂજા ત્યવંદન કરી ધર્મશાળાએ આવીને એકાસણુ કયો. સર્વે ના મન આજે ખુબ ઉલાસમાં હતા. બપિ વ્યાખ્યાન થયું. દિવાન વિગેરે અધિકારી વર્ગ મળવા આવ્યા. પૂજ્યશ્રીને મહારાજા સાહેબને રાજમહેલમાં પધારી વ્યાખ્યાન સંભળાવવા વિનંતી કરી. પૂજ્યશ્રી બે લાભાલાભને વિચાર કરી બીજે દિવસે ૨.જ મહેલમાં વ્યાખ્યાન રાખ્યું. ૪૪૭ Page #571 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ - -- r Ta E | Gી . S ' જે ! rwin . IS રાજમહેલમાં પ્રવચન આપતા પૂજયશ્રી પૂજ્યશ્રીએ રાજમહેલે પધારી રાજનીતિ-અને જીવદયાની મહત્તા દર્શાવતું સુંદર વ્યાખ્યાન આપ્યું. રાજા પણ જેને આશ્રય વાં છે, તે સાચા મહારાજ. વ્યાખ્યાન સભામાં રાજ્યના સારા વિદ્વાન પંડિતે આવેલ તેમણે વિવિધ પ્રકારે દર્શન શાસ્ત્ર વિગેરેના ગહન પ્રશ્નો પૂજ્યશ્રીને પૂછયા. પૂજ્યશ્રીને કાંઈ ઉત્તરે શેધવા જવું પડે એમ ન હતું પૂજયશ્રી તત્કાલ તેના ઉત્તરે આપી. તે પંડિતેને મુગ્ધ કરી દીધા. આ સાંભળી મહારાજા અતિ પ્રસન્ન થયા. ૪૪૮ Page #572 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ કાળના કોઈ પણ જૈનાચાર્યે રાજયાશ્રયની ઇચ્છા કર્યાના એક પણ દાખલો નથી. જયારે જુદા-જુદા અનેક રાજા–દરબાર-શહેનશાહા વિગેરે જૈનાચાાને આશ્રય લીધાના અનેક દાખલા ઈતિહાસમાં છે. આવું ત્યારે બને છે જ્યારે પૂ. આચાય દવામાં નખશિખથી શાસનકિત ઉભરાવા માંડે છે, 1 મહારાજાએ તેજ-પ્રભાવિત થઇને પૂજયશ્રીને નમ્રતા પૂવક વિનંતી કરી કે “આ પ્રદેશ બહુ જ વકટ છે. અહી સુધી આવવું બહુ જ દુષ્કર ગણાય. ફૂલની આંધી-વ ટાળીયાના પાર નહિ, પણ આપશ્રી ધર્મોના અલૌકિક પ્રભાવથી જ શ્રી સંઘ સાથે નિવને પધાર્યાં છે, માટે હવે અહી સ્થિતા કરે.” આ જેસલમેરના મહારાજાના આગ હાવા છતાં ચૂ પૂજ્યશ્રીએ ‘ના’ ફરમાવી, વળી મહારાજાએ પૂજયશ્રી ને પાલખી-છડી-પટાવાળા વિગેરે પેાતાના રાજય તરફ થી રાખવા માટે વિનમ્ર વિનંતી કરી. પણ પાતાની સાધુમર્યાદા સમજાવીને પૂજ્યશ્રીએ એ વાતના અવીકાર 1. આથી પૂજયશ્રીના શુદ્ધ ચારિત્રમળથી મહારાજા ખૂબ પ્રભાવિત થયા અને પૂજયશ્રીની ત્યાગ ભાત્રનાને નમી પડયા. ૨૯ તી ચાત્રા ખુબ ભાવપૂર્વક શ્રી સંઘ સાથે કરી ૪૪૯ Page #573 -------------------------------------------------------------------------- ________________ શ્રા મેમિ સૌરભ - - જ = = જેસલમેરના પ્રાચીન ભંડારનું અવલોકન પછી જેસલમેરના જગવિખ્યાત હસ્તલિખિત અને તાડપત્રીય પ્રાચીન ગ્રંથ ભંડારનું બહુ જ સુક્ષ્મ દૃષ્ટિએ પૂજ્યશ્રી તથા તેમના વિદ્વાન શિવ્યાએ અવલોકન કર્યું. પછી શ્રી સંઘ સાથે શ્રી લોદ્રા પાર્શ્વનાથજી તીર્થે પધાર્યા. અમરસાગર, બ્રહ્મસર વિગેરે સ્થાને રહેલા જિનાલયમાં બિરાજતા અદ્ભુત જિન બિોને ભાવપૂર્વક જહાર ને સૌ જેસલમેર પધાર્યા. - શુભ મુહુર્ત સંઘવીના કુટુંબને ધામધૂમપૂર્વક તીર્થમાળા ૫ણ કરીને, સંઘના સવ ખાતાઓમાં સંઘવી કુટુંબ અને દરેક યાત્રિકે એ ભાવઉ૯લાસે યથાશક્તિ રકમ લખાવીને પૂજા–પ્રભાવના આદિ સત કાર્યો કર્યા. ૪૫૦ Page #574 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરણ સઘપતિ એટલે સઘના સ્વામી એવા અર્થ આ શાસનમાં નથી લેવાતા, પશુ સંઘને પેાતાનેા પતિ માનનાર વિનમ્ર પુરુષ તે સંઘપતિ એવા ખાસ અ થાય છે. માટેજ સંઘના યાત્રિકે તેમને સંઘપતિ માને છે. સમગ્ર શ્રી જિનશાસનની એ આગવી વિશિષ્ટતા છે કે તેમાં અહમને માથે નહિ, પણ પગની પાનીએ રાખવાની જ વાત પર સઘળા ભાર છે. માટે તેને જીવનમંત્ર શ્રી નમસ્કાર મહામંત્ર નવકાર હાય છે. સૌને માટે જેસલમેરની તીથ યાત્રા દુલ ભ લેખાય છે. તે યાત્રા કર્યા પછી જે રસ્તે શ્રીસ ંઘ આવેલે તેજ રસ્તે પાછે . માર્ગમાં વાસણા ગામે અગાઉની જેમ આ વખતે પણ પાણીની તંગી હતી. અગાઉની જેમ ધોધમાર વરસાદ આવ્યા અને પાણીની તંગી સહેજમાં દુર થઈ . જે પ્રદેશમાં ત્રણ વર્ષે એકાદ વાર સારા વરસાદ આવે છે. એ પ્રદેશમાં એક જ માસમાં બે વાર સારા વરસાદ આવવાથી તે ગામના લેાકેા આ શ્રીસ‘ઘના તેમજ સંત પુરૂષોના ચમત્કાર માનવા લાગ્યા. અનુક્રમે સંઘ લેોદી આવ્યે. સધે ભારે સામૈયુ યુ. ત્યાંના શ્રી સ ંઘે પૂજ્યશ્રીને ચાતુર્માસ માટે આગ્રહ ભરી વિનંતી કરી. પૂજ્યશ્રીએ જેવી ક્ષેત્રસ્પર્શ ના કહીને તેને સ્વીકાર કર્યાં. પૂજ્યશ્રી કલેાદી રાંકાચા, ૪૫૧ Page #575 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સોર. 1 - I'. કક છે જજ – ની - - - સંઘ જેસલમેરથી ફલદી આવ્યો આ સંઘ કાઢનાર સંઘવી શ્રી અમીચંદજી અને ગુલાબચંદજીની આ સંઘમાં દેઢ લાખ રૂપિયા ખર્ચવાની ભાવના હતી. પણ સંઘ જોધપુર સુધી આવ્યું ત્યાં યાત્રીકેનું પ્રમાણ ધારવા કરતા ઘણું વધી ગયું હતું. યાત્રીકને જોઈને બનને સંઘવી ભાઈઓની ભાવના વધતી જ રહી હતી. સંઘ જે જે ગામમાં જતે ત્યાંના સ્થાનિક સંઘની નવકારશી સંઘવી પિતાના તરફથી સર્વત્ર કરતા. એક વખત પૂજ્યશ્રીએ સંઘવીને શિરે અધિક ભાર ન પડે, એ હેતુથી કહ્યું કે, મોટા મોટા શહેરમાં સંઘને જમાડવાને લાભ બીજા શ્રાવકે પણ લઈ શકે છે, ત્યારે સંઘવી ભાઈઓએ કહ્યું કે, “સાહેબ! અમારા પ્રબળ પૂણ્ય યોગે આ ઉત્તમોત્તમ લાભ લેવાને અવસર આવ્યું છે, માટે આ બધે લાભ અમને લેવા દે.” તેમની વૃદ્ધિગત ભાવના જોઈને પૂજ્યશ્રી મૌન રહયા. જ્યારે સંઘ ફલદી આવ્યું ત્યારે સંઘવીને અંદાજે ૪૫ર Page #576 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ત્રણ લાખનો ખર્ચ થયે હતે. પણ એ સંઘવી બધુઓને ઉત્સાહ અમાપ હતે. તેઓ વિશુદ્ધ ચિત્તની ભાવનાથી આ બધે લાભ લઈ રહ્યા હતા. પૂણ્યમાગે વપરાયેલી લક્ષ્મી પણ પુણ્યાનુબંધી–પુણ્યની લક્ષ્મીને વધારે જ છે ઘટવા દેતી નથી. આ ઘટનામાં પણ એવું જ બન્યું કે ફલેદીમાં જ સંઘવી ઉપર મદ્રાસથી તાર આવ્યો કે, “ કપૂરના વ્યાપારમાં ૩ લાખ રૂ.ને નફો થયે છે.” સંઘ સમક્ષ સંઘવીએ તાર વાંચી સંભળાવ્યું. અને સંઘવી ભાઈઓએ કહ્યું, “ધર્મના પ્રભાવે શ્રી સંઘને સર્વ ખર્ચ આવી ગયે. અને અમારી મૂળ મુડી તે અકબંધ જ રહી છે.” ધર્મનો પ્રભાવ - સંઘવી કહેવા લાગ્યા, “અમારા માતૃશ્રીએ ઘાસના ભારા લાવી મજુરી કરી અમારૂં પિષણ કર્યું હતું. કેઈક્રવાર અમે ઘીની માગણી કરતાં તે અમારા માતૃશ્રી કહેતાં કે, “આજે તમને ઘી આપું તે કાલે જેટલા કયાંથી ખાઈશું ?” આવી ગરીબ સ્થિતિ અમારી હતી. પણ કોઈ શુભ પળે અમને મદ્રાસ જવાની બુદ્ધિ થઈ, અને ત્યાં ભાગીદારીમાં દુકાન કરી ક્રમે સારા દિવસે આવ્યા.” પ્રથમ વર્ષે અમે ૧૫૦૦૦] પંદર હજાર કમાયા, ૫૩ Page #577 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ એમાંથી સાડાસાત હજાર અમે પાલિતાણામાં ખર્ચા. અને સાડાસાત હજારનું દેવું હતું તે ચુકવ્યું. બીજા વર્ષે અમે ૨૨ હજાર કમાયા. આમ કમાણું ઉત્તરોત્તર વધતી જ ગઈ. એ બધાંય ધમને જ પ્રભાવ છે. એ લક્ષ્મી જેમ જેમ ધમ માગે ખર્ચ તેમ તેમ વધુ ને વધુ મળતી ગઈ. આ કેવળ ધર્મને જ પ્રભાવ છે. અમે પ્રત્યક્ષ જોઈ રહયા છીએ. ધર્મના પ્રભાવે આ છે રિ” પાળતો સંઘ કાઢયે, અમારા જીવનમાં ઘણી લીલી સુકી જોઈ. ધર્મના પ્રતાપેજ આ બધું કરી શક્યા છીએ.” નિખાલસભાવે સંઘવી બંધુઓની આ વાત સાંભળી ચતુર્વિધ સંઘના બધાય ભાઈ સંઘવી ભાઈઓની ખુબખુબ અનુદના કરવા લાગ્યા. છેલે સંઘવી ભાઈઓએ કહ્યું, “સંઘમાં આવેલા સર્વે ભાઈ–બહેને પ્રત્યે અમારા તરફથી કાંઈપણ અવિનયઅપરાધ થયે હોય તે અમે ક્ષમા યાચીએ છીએ-સી અમને ક્ષમા આપશે.” આ પ્રમાણે ગદગદ ભાવે નિવેદન કરી, આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રી પાસે જ્ઞાનપૂજન કરીને વાસક્ષેપ નંખાવી આજ્ઞા લઈને તેઓ સંઘ સાથે પોતાના વતન પાલડી તરફ રવાના થયા. અને પૂજ્યશ્રીએ વિ. સં. ૧૯૭૩ નું ચાતુર્માસ ફલેદીમાં કર્યું. ૪૫૪. Page #578 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ *.* / = = = = છે કિરણ બેંતાલીસમું... ફલોદીમાં ભવ્ય ચાતુર્માસ ભારતના કોઈ પણ શહેરમાં ન હોય એવું - અડ ઉપાશ્રય અહીં ફલદીમાં હતે. ૮૪ ગચ્છના ઉપાશ્રય હતા. ચોર્યાસી ગચ્છમાંથી કોઈપણ ગચછના સાધુ આવે, તે આ ઉપાશ્રયમાં ઉતરતા. ચીભુજાના ઉપાશ્રયે પૂજ્યશ્રી સપરિવાર ચાતુર્માસે બિરાજ્યા અને ૮૪ ગચ્છના ઉપાશ્રયે હંમેશાં વ્યાખ્યાન આપતા. પૂજ્યશ્રીના ઉપદેશામૃતને અંતઃકરણમાં ઝીલીને અડીના ત્રણ ધનવાન તથા ગુણવાન ગૃહસ્થ, શ્રી માણેકલાલજી કચર, શ્રી શિવલાલજી કેચર, તથા શ્રી શીવ દાનજી કાનુગાએ એક એક સ્થાયી ધર્મકાર્ય કરવાને નિર્ણય કર્યો. શ્રી માણેકલાલજીએ તળાવના કિનારે શ્રી મહાવીર પ્રભુનું નૂતન જિનાલય બંધાવવાનું નકકી કર્યું. - ૪૫૫ Page #579 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ શ્રી શીવલાલજીએ તપાગચ્છના ઉપાશ્રય બધાવવાનું નકકી કર્યુ. શ્રી શીવદાનજીએ એ ધમ શાળા બંધાવવાનું પણ નકકી કર્યુ અને તે નિણ્યના તરત જ અમલ કરીને તે ત્રણ ધ સ્થાનકા તૈયાર પણ કરાવ્યાં. ખરતરગચ્છીય આગેવાન શ્રી સૌભાગ્યચ ંદજી ગુલે ચ્છાને સામાયિક કરવાની રૂચિ ઘણી હતી. તેએ પૂજ્યશ્રી પાસે આવીને સામયિક કરતા અને કરેમિલ તે ! ' પણ પૂજ્યશ્રીના મુખે જ ઉચ્ચરતા. હવે ખરતરગચ્છમાં સામાયિક લેતી વખતે ૩ વાર ક્રુમિલતે' ઉચરવાના વિધિ છે. જ્યારે તપગચ્છમાં એક જ વાર ઉચ્ચરવાને વિધિ છે. તદાનુસાર પૂજ્યશ્રી એક વાર ઉચ્ચરાવતા. આ જોઈને બીજા ખરતરગચ્છીય ભાઈએ સૌભાગ્યચંદજીને એ વિષે ટકાર કરવા લાગ્યા. ત્યારે તેમણે કહ્યું, “પૂજ્ય મહારાજ સાહેબના શ્રીમુખે એક વખત પણ આવા શુદ્ધ અને પવિત્ર શબ્દો સાંભળવા કયાંથી મળે ? મને તે તેએશ્રીના મુખથી એકવાર પણ ‘કરેમિભ'તે' સાંભળીને ખૂબ આલ્હાદ થાય છે.” આવા હતા એ ભદ્ર પરિણામી અને આગ્રહમુત શ્રાવકો. લેાદીમાં એ આશ્ચય કારક હકીકત એ બની કે, ૪૫૬ Page #580 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પૂજ્યશ્રીના વ્યાખ્યાન દરમ્યાન હંમેશાં એક કબુતર વ્યાખ્યાનની પાટ સામેના ગોખલામાં આવીને બેસી જતું અને વ્યાખ્યાન પુરૂં થાય એટલે ઉડી જતું. આવું એકબે દિવસ નહિ, પણ પૂજ્યશ્રી જ્યાં સુધી ફલેદીમાં રહ્યા, ત્યાં સુધી કાયમ વ્યાખ્યાન સમયે એ કબુતર વ્યાખ્યાન સાંભળતું. બધાએ જેએલી વાત છે. તિર્યંચમાં પણ કોઈ પૂર્વ ભવના સંસ્કારના પ્રભાવે સંજ્ઞા અને સમજણ હોય છે. આથી પૂજ્યશ્રીની જવ-વસુલતા ઉપર ભાવિકેને અનહદ આદરભાવ પ્રગટયો. ફદીમાં રથયાત્રા માટે રથ, ઈન્દ્રવજ વિગેરે ન હતા. તે કરાવવા માટે પૂજ્યશ્રીએ શ્રી સંઘને પ્રેરણા કરી. વિશાળ હૃદયી પૂજ્યશ્રીએ વિચાર્યું કે અહીં ૮૪ ગચ્છને ઉપાશ્રય છે, એ ઘમાં અનેક ગ૭ના શ્રાવકે છે, તે આ રથ, ઈન્દ્રધ્વજ વિગેરે ૮૪ ગચ્છને થાય તે ઘણું સારું. તે અનુસાર સર્વ ગરછી ટીપ શરૂ કરાવી. તેમાં તપગચ્છ-કવળાગછ વિગેરે ગ૭વાળાઓએ સારી એવી રકમ આપી. અહીં કવળાગચ્છના યતિ શ્રી પ્રેમચંદજી હતા. તેઓ પૂજ્યશ્રીની સેવા માટે આવતા. તપાગચ્છના યતિ શ્રી કેશરસાગરજી હતા. તેઓ ઘણું જ અભાવી અને Page #581 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ વાવૃદ્ધ હતા. તેઓ પણ પૂજ્યશ્રી પ્રત્યે પૂજ્યબુદ્ધિથી સેવા કરવા આવતા. તપાગચ્છના દેરાસરને વહીવટ તેમના હસ્તક હતું. તે પૂજ્યશ્રીએ સંઘને સંપાવી દીધો. અહિં યતિઓ હસ્તલિખિત પુસ્તકે વેચવા આવતા. મણ જાતિના લોકો પણ જુના પુસ્તક વેચવા આવતા, તેઓ તેળી તેળીને પુસ્તક વેચતા. પૂજ્યશ્રી, પાસે તેઓ આવ્યા ત્યારે પૂજ્યશ્રીએ તેમને “સરસ્વતિને તળવાની ના પાડી. શ્લોકોની ગણત્રી કરીને વેચવા કહ્યું, પણ અજ્ઞાની લેકોને કયાંથી આવડે ? - આવા મુલ્યવાન પુસ્તકે શ્રાવકો પાસે ખરીદાવી બચાવી લીધા. ફલેદીમાં ધર્મ પ્રભાવનાના અનેકાનેક કાર્યો કરાવ્યા. સુકા રાજસ્થાનમાં ધમની આબોહવા સર્જતા પૂજ્યશ્રી સંવત ૧૭૩નું ચાતુર્માસ પૂર્ણ થવાની તૈયારી હતી ત્યારે પૂજ્યશ્રીને મેલેરીયા તાવ આવવા લાગે. આ સમાચાર અમદાવાદ પહોંચતાં શેઠ શ્રી જમનાભાઈ ભગુભાઈ સહકુટુંબ સાથે ડો. ત્રિકમભાઇને લઈને ફલેદી આવ્યા. ડોકટરના એગ્ય ઔષધોપચારથી પૂજ્યશ્રી સ્વસ્થ બન્યા. શેઠ વિગેરે મારવાડના તીર્થોની યાત્રા કરીને અમદાવાદ પહોંચી ગયા. ૪૫૦ Page #582 -------------------------------------------------------------------------- ________________ શ્રી નૈત્રિ સૌરશ બિકાનેર તરફના વિહાર : ચાતુર્માસ પછી પૂજ્યશ્રીએ સહ પરિવારે બંકાનેર તરફ વિહાર કર્યાં. વિહારમાં લેાદીથી બિકાનેર સુધી શ્રી માણેકલાલજી કાચર, શિવદાનમલજી કાનુગા વિગેરે ટ્વેદીના ૨૫-૩૦,શ્રાવકવર્તી સાથે રહ્યા હતા. બીકાનેરથી આગીના ગામે બીકાનેરના તથા ખરતરગચ્છીય આગેવાનો પૂજ્યશ્રીના વંદનાર્થે આવ્યા ત્યાં પૂજા, પ્રભાવના, સ્વામીવાત્સલ્ય વિગેરે કર્યુ બીકાનેરમાં રાંગડી ચામાં ખરતરગચ્છના ઉપાશ્રય હતા. ત્યાં શ્રી પૂજ્યેનુ જોર હતુ. તે કારણે વર્ષો પૂર્વ પૂ. શ્રી આત્મારામજી મ. આદિ મુનિ ભગવંતા અહી પધાર્યા, ત્યારે શ્રી પૂજ્યેએ તેનું સામૈયુ થવા ન દીધું. આ વખતે પણ મીકાનેરમાં એવી જ ૪૫૯: Page #583 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ ચર્ચા થવા લાગી. એની જાણ થતાં આપણા ચરિત્રનાયક પૂજયશ્રીએ આગેવાનોને બોલાવીને કહ્યું કે, “ તમારે સામેચાની બાબતમાં ગભરાવાની જરૂર નથી. સંઘમાં મતભેદ થાય એવું કોઈ કાર્ય કરવાની જરૂર નથી. તમે બધાં સામે આવશે એ મેટું સામૈયું જ છે ને ! પૂજ્યશ્રીની આવી ઔદાર્ય પૂર્ણ નિખાલસતાથી સંઘના આગેવાનોને આનંદ થયે. અને કહ્યું, “આમાં કાંઈ વિચારવાની કે મતભેદની વાત છે નહિ સાહેબ ! આ તે અમારા સંઘના આનંદની વાત છે. અને અમારે સામૈયું કરવાનું જ છે.” બીજે દિવસે પૂજ્યશ્રીએ બીકાનેરમાં ધામધુમપૂર્વક પ્રવેશ કર્યો. અહીં મુનિવર્ય શ્રી અમીવિજયજી મ. આદિ મળ્યા. તેઓ તપગચ્છના ઉપાશ્રયે હતા અને તે ઉપાશ્રય ન હતું તેથી સંઘની આગ્રહભરી વિનંતી હોવાથી રાંગડી ચોકના ઉપાશ્રયે પૂજ્યશ્રી પધાર્યા. પૂજ્યશ્રીનાં વ્યાખ્યાનમાં લે કે સારી સંખ્યામાં આવવા લાગ્યા. મન મૂકીને વરસતા મેઘની જેમ પૂજ્ય શ્રી પણ ધર્મવારિ વહાવવા માંડયા. આત્માના સ્વભાવ વિરુદ્ધના આચરણનો ત્યાગ કરવા માટે દાન-શીલતપ-ભાવ રૂપ ધર્મ પાળવા-પળાવવાની વાત વિગતે સમજાવવા માંડયા. Page #584 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ રભ આવા અનેક વ્યાખ્યાને સાંભળવાથી અનેક ભાગ્યશાળીઓના દિલમાં દયાના દીવા ઝગ્યા, દાનના ભાવ પ્રગટયા, તપના ઉમળકા જાગ્યા, વ્રત-નિયમના મનોરથ ખીલ્યા, પૂજા, પ્રતિકમણુ–સામયિકમાં સ્નેહ વધ્યા, ભવનાશિની ભાવનાઓમાં સતત સ્નાન કરવાનું દેવત પ્રગટ્યું. પાપ તેમજ પાપવૃત્તિને નાબુદ કરવા શુદ્ધ બુદ્ધિ જાગી, બીકાનેરમાં શ્રી ચાંદમલજી ઢઢ્ઢા નામે એક પ્રતિષ્ઠિત, ધનવાન અને આગેવાન ગૃહસ્થ હતા. બીકાનેર-નરેશ તેમને પિતાના કાકા તરીકે માનતા. તેમને વિદ્યાભ્યાસને અદ્ભુત શેખ હતે. સાહિત્ય-વિષયનું તેમનું જ્ઞાન ઘણું ઊંડું હતું. વિવિધ શાસ્ત્રાભ્યાસને શેખ હતો. તેથી શ્રી જગદયાળ નામના એક વિદ્વાન પંડિતવરને રાખ્યા હતા. તેમની સાથે હંમેશાં તેઓ બે કલાક જેટલે સમય વિદ્યા વિદ-ચર્ચા-વિચારણામાં ગાળતા. નવપદની તાત્વીક વિચારણું : તેઓ હંમેશાં પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં આવતાં ખૂબ લક્ષપૂર્વક સાંભળતા. “શ્રી સિદ્ધચક્રજીના નવપદેના જુદા જુદા વર્ણ શા માટે ?” આ પ્રશ્ન તેમના અંતરમાં કેટલાક સમયથી ઘળાતે હતું. તેમણે ઘણુ વિદ્વાને, પાસે આ પ્રશ્ન રજુ કરેલે, પણ તેને ગ્ય ઉત્તર તેમને કયાંયથી આજ સુધી મળ્યું ન હતું. તેમને WWW.jainelibrary.org Page #585 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ પૂજ્યશ્રીના અસાધારણ અને સર્વ શાસ્ત્રાવગ્રાહી જ્ઞાનની જાણ થઈ, એટલે તેઓ પિતાના પંડિતજીને લઈને પૂજ્યશ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રી સાથે વ્યાખ્યાન, ન્યાય તથા આગમ વિગેરે વિષેની ચર્ચાઓ કરી, પૂજ્યશ્રીએ પણ તેમના પ્રશ્નોના સચોટ ઉત્તરે આપવા સાથે સામે એવા ગૂઢ પ્રશ્નો કરવા માંડયા કે ઘડીભર પંડિતજીને પણ જવાબ આપતાં વિચાર કર પ. પૂજયશ્રીની આવી તલસ્પર્શી છતાં અગર્વ-વિદ્વત્તા જોઈને શ્રી ચાંદમલજી તથા પંડિતજી મને મન પ્રસન્ન થયા. પૂજ્યશ્રી પ્રત્યે તેમને ખુબ બહુમાન થયું. પછી ઢઢ્ઢાજીએ નવપદના વર્ણ વિષયક પિતાની વર્ષોની વણઉકેલ શંકા પૂજ્યશ્રી પાસે રજુ કરી. " પૂજયશ્રીએ એના સમાધાનમાં ફરમાવ્યું સાહિત્ય માં “રસ અને તેના ૯ ભેદ આવે છે, એ ૯ રસના જુદા જુદા વણી છે, જેમ ચુંગાર રસને ચામું વર્ણ, શાન્ત રસને વેતવર્ણ વિ. જે કે રસ તે અરૂપી છે બ્રહ્માનંદ-આત્માનંદ સ્વરૂપ સિદ્ધચક્રજી છે. છતાંય તેના વર્ણની * * * नमोदसण P #I : ૧ G છે કે NR Vmles. એ Page #586 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ સાહિત્યકારેએ કલ્પના કરી, તે તે રસથી થતાં તે તે પ્રકારના અનુભવના આધારે. એ જ રીતે અહી નવ પદના જુદા જુદા વર્ગો-રંગ બતાવેલા છે. શ્રી અરિહંતદેવને વર્ણ વેત છે. તે એટલા માટે કે અરિહંત પ્રભુ શુક્લ યાન ધરી રહ્યા છે. અને ગુફલ ધ્યાનની તેમની અવસ્થાને ખ્યાલ કરવા માટે આપણે તેમને વેતવર્ણવાળા માની તેમની આરાધના કરીએ છીએ. સિદ્ધ ભગવંતને વર્ણ લાલ હોવાનું કારણ એ છે કે, તેઓ ઉદ્દીપ્ત અગ્નિ જેવા લાલચોળ બનીને આ કર્મરૂપ કાષ્ઠને બાળે છે, એ પરિસ્થિતિનું ભાન કરવા માટે એમની આરાધના લાલ વણે કરાય છે. . .. આચાર્યદેવને પળે વર્ણ સૂચવે છે કે આચાર્ય એ શાસનના રાજા છે. રાજા સેનાના વિવિધ આભૂષણથી શોભતે હોય છે. તેનું પીળું હોય છે. આચાર્ય પણ રાજા હોવાથી તેમને પળે-કનકવણું મનાય છે. " ઉપાધ્યાયને લીલે વર્ણ ક૯પવાને હેતુ એ કે, નીલમ રત્નની જેમ તેઓ પણ ખૂબ શીતલ અને આહાદાકારક હોય છે, તેમની કાતિ-તેજ પ્રશાન્ત હોય છે. નીલમ લીલું છે. માટે ઉપાધ્યાયજીની આરાધના પણ નીલવણે કરાય છે. ૪૬૩ Page #587 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરા સાધુપણું પાળનાર આત્માએ શરીરને તથા વસ્ત્રાદિના બાહ્યમાળથી જુગુપ્સા - દુર્ગચ્છા ન કરાય. તે તે તેમનું આભૂષણ છે. આ વાત કાયમ સ્મૃતિ રહે, માટે સાધુપદની આરાધના શ્યામવણે થાય છે. દર્શનપદ સુદર્શન ચક્રસમું છે. એ ચક ઉજવળ હોવાથી દર્શન પણ શ્વેતવણું છે. જેમ અંધકારને નાશક પ્રકાશ, એમ અજ્ઞાનનું નાશક સમ્યમ્ જ્ઞાન. એટલે એ પણ પ્રકાશક હોવાથી શુકલ છે. એ જ રીતે ચારિત્રને મોહ દુશ્મન છે. મહ-અંધકારને ઉલેચનાર ચારિત્ર છે. માટે તેની આરાધના ય સુફલવણે થાય છે. અને નિકાચિત–શ્યામવર્ણ કમલને દૂર કરવા માટે તપ પદ પણ વેત વણે આરાધાય છે. ધાર્મિક અને સાહિત્યિક એ ઉભય દષ્ટિએ આવું સુંદર સમાધાન મળવાથી ચાદમલજી અને પંડિતજી સાનંદાશ્ચર્ય પામ્યા. તેઓને અપાર સંતોષ થયે, તેઓ બેલ્યા કે : “હું ઘણું વિટાનોને મળે પણ કય થથી આ ખુલાસે ન મળે, આપ સા અને સાહિત્યને આટલે ઊંડે અને ગાઢ બોધ છે, તે હું જાણતો ન હતો. Page #588 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સરભ પછી તે પ્રતિદિન સમય મેળવી વિદ્રદષ્ટિ કરવા આવવા લાગ્યા. પૂજ્યશ્રી પાસે ખૂબ ખૂબ જ્ઞાન લેવા લાગ્યા. તેઓ પૂજ્યશ્રીના પરમ ભક્ત બની ગયા. બીકાનેરમાં ચાતુર્માસ બિરાજવા માટે ખુબ આગ્રહ કર્યો. એજ અરસામાં મુનિ શ્રી નંદનવિજયજી મ.ની તબીયત નરમ થઈ તેથી જયપુરના રાજૌદ્ય લક્ષ્મીલાલજીને લઈને ચાંદલજી પૂજ્યશ્રી પાસે આવ્યા. હૌદ્યરાજે મુનિશ્રીની તબીયત તપાસીને જણાવ્યું કે, “આ મહારાજનું હૃદય બહુ નબળું છે, માટે હમણાં તેમને બિલકુલ પરિશ્રમ ન કરવા દેવ. એમને દવામાં ભમ વિગેરે દ્રવ્યોની ઔષધિ આપવી પડશે.” શ્રી ઢઢ્ઢાજીએ તરત જ એ અંગે સર્વ વ્યવસ્થા કરવાનું નકકી કર્યું પણ પૂજ્યશ્રીએ એ સર્વથા માટે ના પાડીને કહ્યું કેઃ “આવી ભારે દવા હમણાં નથી કરવી, અત્યારે આપણી ચાલું દવાનો ઉપગ કરીએ, પછી જરૂર પડશે તે વૈદ્યરાજની દવાનો ઉપયોગ કરીશું.” - આ પછી પૂજ્યશ્રીએ મુનિશ્રી નંદનવિજયજીને આધાસન આપીને એગ્ય ઉપચારો કર્યા. બીકાનેરમાં એક માસની સ્થિરતા કરી. ધીમે ધીમે તબીયતમાં સારે એ સુધારે થવા લાગે. ૪૬૫ WWW.jainelibrary.org Page #589 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ એક માસની સિરિતામાં આજુ-બાજુના ગંગાસર, ભીમાસર વિગેરે ગામના સંઘે પૂજ્યશ્રીના વંદનાર્થે આવતા અને પૂજા, પ્રભાવના, સ્વામીવાત્સલ્ય આદિ ધામધુમથી કરતાં. * બીકાનેરની આજુબાજુના જંગલોમાં એકાએક ઉંદરે મરવા લાગ્યા. એક દિવસે પૂજ્યશ્રીને ખ્યાલ આવી ગયે. અનુભવ સાગર સમા પૂજ્યશ્રીએ ફરમાવ્યું કે, “અહીં થોડા સમયમાં હવા બગડવાનો સંભવ છે, અને પ્લેગને રોગ થવાને સંભવ છે. માટે હવે અમારે અહીંથી વિહાર કરવો જોઈએ.” આ સાંભળીને ભાવિક શ્રાવિકે એ વિનંતી કરી કે : “સાહેબ ! આપ આ ભય શા માટે રાખે છે ? અહીનું વાતાવરણ તે બિલકુલ સ્વછ જ છે.” છતાં આપે વિહારને નિર્ણય જાહેર કર્યો. બીકાનેરથી વિહાર કરીને ઉદ્દામસર થઈ દેશનોક પધાર્યા. અહીં પૂજયશ્રીને સમાચાર મળ્યા કે, “બીકાનેરની હવા બગડી અને પલેગના લોકો ભેગા થયા. સમજુ લોકો કહેવા લાગ્યા કે, પૂજ્યશ્રી ખુબ જ અનુભવી મહાપુરુષ છે. એમણે તે પલેગની વાત મહીના પહેલા જાહેર કરી હતી.” શ્રી ઢઢ્ઢાએ અહીં પણ વૈઘ તથા ડેકટરને મુનિ Page #590 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સેરભા શ્રી નંદનવિજ્યજીની સારવાર માટે મોકલાવ્યા. પણ પૂજ્યશ્રીએ તેમની દવા કરવાની ના પાડી. જે ઉપચાર ચાલુ છે તેથી ઘણે ફેર છે. દેશનેથી નાગેર તરફ વિહાર કર્યો. નાગર પધારીને પંદરેક દિવસ સ્થિરતા કરી. વ્યાખ્યાન વાણી સાંભળીને લેકે પ્રભાવિત થયા. ઉપાશ્રયની બાજુમાં એક મોટું મકાન હતું એ મકાન ઉપાશ્રયમાં ભળે તે ઉપાચ વિશાળ થાય. તે સંબંધી ઉપદેશ આપતાં તે મકાન માલિક-શ્રાવક ઉપાશ્રય ખાતે મકાન ભેટ આપી દીધું. નાગરથી વિહાર કરતા માર્ગમાં ખજવાણ ગામે નાગોરવાળા શા. ભરૂબા કાનમલજી સમદડીયા વંદનાથે આવ્યા. ત્યારે પૂજ્યશ્રીએ તેમને પ્રેરણાત્મક ઉપદેશ આપે. જેથી નાગરમાં તપાગચ્છની વાડી, ધર્મશાળા અને દેરાસર બંધાવ્યા. ખજવાણાથી મેડતારેડ- ફલોદી પાર્શ્વનાથના તીર્થની ચાત્રા કરીને મેડતા પધાર્યા. મેડતા માં મહાયોગી શ્રી આનંદઘનજી મ. મહા મહિપાધ્યાય શ્રી યશોવિજયજી મ, ના નામથી પ્રસિદ્ધ મેટા ઉપાશ્રય છે. કહેવાય છે કે આ બંને મહાપુરુષે આ તરફ અનેકવાર વિચરેલા. અહીં પૂ. ઉપાધ્યાયજી મ. એ ઘણુ ગ્રંથ રચેલા. અહીં ૧૪ દેરાસરો છે. ४६७ Page #591 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ સૌરભ અહીં આઠેક દિવસ સ્થિરતા કરી પૂજ્યશ્રી જૈતારણ પધાર્યા. ચાર દેરાસરે હતા. જેનોની વસતી ઘણું હતી. અહીં જ્ઞાનભંડારમાં સુવર્ણાક્ષરે લખાયેલ શ્રી ભગવતી સૂત્ર વગેરે ગ્રંથના દર્શન કરી બિલાડા આવતા માર્ગમાં કેકડી આવતા પૂજ્યશ્રીને એકાએક ઠરલા થઈ ગયા. એક દિવસમાં ૫૦ ઠલા થઈ ગયા. બિલાડા પધારીને દેશી ચેપગ્ય ઉપચાર શરૂ કર્યા તેથી ધીરે ધીરે સ્વસ્થતા આવી ગઈ. - બિલાડામાં પ જિનમન્દિરે હતા. સ્થાનકવાસીની વસતી વધુ હોવાથી દેરાસરમાં આશાતનાઓ થતી પૂજ્યશ્રીએ ઉપદેશ દ્વારા બંધ કરાવી, અને જિર્ણ દેરાસરને ઉદ્ધાર પણ કરાવ્યું. મંદિર તેમજ મૂર્તિનું મહત્વ સહુને સમજાવ્યું, એક ઝટ * * * * * * * * * * * * * * * છુ ધર્મ શ્રવણનું પ્રત્યક્ષ ફી શું? શ્રદ્ધાપૂર્વક પૂજ્ય ગુરૂદેવના વ્યાખ્યાને શ્રવણ * જ થાય છે. ચિંતવન કરતાં, ભાવિક ક્રેતાના હૈયામાં વિષની અસારતા અને સંસારની ભયાનકતાનું * સજ પણ ભાન ઊભું થાય, દયા-દાન-શીલ તપ * વગેરેની કંઈક સાધના થાય તેથી પાંચેનિઝના ૨૩ ૯ આ વિષયે પ્રત્યેને રાગ-પ્રેમ કાંઈક મળે પડતે . જણાય. એ જ ધર્મનું પ્રત્યક્ષ લાભ-ફળ છે. * * * * * શ ક ક ક ક ઝ ઝ 2 * * * છે જે * * * * * * * * * Page #592 -------------------------------------------------------------------------- ________________ 02 LER જ શાસનસમ્રાટના પ્રભાવસ પન્ન જીવનને સ્પર્શતી પ્રતિકૃતિએ Page #593 -------------------------------------------------------------------------- ________________ સંવેગી સંઘ શિરતાજ પ. પૂ. મુનિરાજશ્રી બુટેરાયજી મ. (શ્રી બુષિવિજ્યજી મ.) આ દશ તપાગચ્છાધિરાજ પ. પુ. ગણિવર શ્રી મુનિ વિજ જી મ. (અપરનામ શ્રી મચંદજી મ.) Page #594 -------------------------------------------------------------------------- ________________ પરમ ગુરૂદેવ પંજાબરત્ન પ. પૂમુનિરાજ શ્રી વૃદ્ધચંદ્રજી મ. ન્યાયાંનિધિ આચાર્ય પ.પૂ. શ્રી વિજયાનંદસૂરીશ્વરજી ('t 2િ009 ) oHeld the titre 11) (H Page #595 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ શિરોમણી પ. પૂ. પંન્યાસશ્રી ગંભીરવિજયજી ગણિવર પ. પૂ. પંન્યાસ શ્રી પ્રતાપવિજયજી ગણિવર-લવારની પળવાળા Page #596 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રવિશારદ પ.પૂ. આચાર્ય શ્રી વિજય ધર્મસૂરિજી (કાશીવાળા) શાસન સમ્રાટ સ. ૧૯૮૫ Page #597 -------------------------------------------------------------------------- ________________ દેદીપ્યમાન રૂપ અને અસ ધારણ જ્ઞાનના ભંડાર घोविजयी દિક્ષા વિ. સં. ૧૫૭ સ્વર્ગવાસ વિ.સં.૧૯૭૦ ખેડા પૂજ્ય શ્રી શાસનસમ્રાટ પ. પૂ. પ્રવર્તક મુનશી યશોવિજયજી મહારાજ Page #598 -------------------------------------------------------------------------- ________________ શ્રી કદ'ખવિહાર પ્રાસાદના મૂળનાયકજી શ્રી મહાવીરસ્વામીજી Page #599 -------------------------------------------------------------------------- ________________ , , - શ્રી કદંબગિરિ-સર્વોચ્ચ ટેકરીનું નિસર્ગ દર્શન Page #600 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ શાસનસમ્રાટની જુદી–જુદી તસ્વીર - આ જો કોઈ Page #601 -------------------------------------------------------------------------- ________________ કે દાઉ જ કરી " : ': ': ' + ટકા & કારને છે અને જ રા ' 'D. હા હા. પ્રકાર છે જ વાત છે કારણ છે કે કે L EONE જ છે પણ છે રીત : છે કે જેથી Date : જે છે ' , ' આ તો " ! ! રહી . આ રીતે કરો છો પાર કરી તો જો " કે આ જ છે 13 ' = છે કે Use o f SUI ટી.ડી.એ . '' '' અરે . કરી , જ કે એ સાલી રહી છે. છે છે. આ કાર જે આ ૧ જાન થી પ ક DD 01 0 ss કરી જ શકો ( રી શ્રી તારાચંદ પટવાના સંધને પાલિતાણામાં મંગલ પ્રવેશનું ભવ્ય દશ્ય-કિરણ પ૩-પેજ ૬૧૯ Page #602 -------------------------------------------------------------------------- ________________ Plblad al← blh_1*]} ] fell»[]]l]P rel= Paled all>h vhba ]] fell+a]]]P @1pàhlક્ ain Education International Page #603 -------------------------------------------------------------------------- ________________ કામ ભાગ1H. HER A મા કાકા ને . દdit ના મા ' અખિલ ભારતિય વે. મૂર્તિપૂજક સગથ્વીય એતિહાસિક મુનિ સંમેલનના શુભ પ્રારંભનું અજોડ અનુપમ–અપૂર્વ દશ્ય. (વિ. સં. ૧૯૯૦) અમદાવાદ, નગરશેઠને વડા Page #604 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદથી છરિ પાળતો સંઘ શે, શ્રી માણેકલાલ મનસુખભાઈ સંઘવી ..આ દોડ કરી જો કે ફા ન દો. દિશા કે - રહે મારી શ્રી શત્રુંજય સંઘનું મંગલ દ્રશ્ય (૨) પૂજયશ્રી દશનસૂરિજી મ. (વિ. સં. ૧૯૯૧) પૂ. ઉદયસૂરિજી મ. પૂ. મેહનસૂરિજી મ. વગેરે દેખાય છે. Page #605 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ-સૌરભ” ના સંપાદક–પ્રેરક મુનિશ્રી નિરંજનવિજયજી મ. ને વડી દીક્ષાથી સમલંકૃત કરતાં પૂજ્યપાદ શાસનસમ્રાટ શ્રી તે વખતની તસ્વીર (વિ. સં. ૧૯૧ જે. સુ. ૧૨, મહુવા.) Page #606 -------------------------------------------------------------------------- ________________ શ્રી - શાન .ની-ગુરુ-ધર્મ એ નામ ચી મ ન જે ૧ રાત્રી નું મંગલ સમજી છે , મ, તે ગર) ઉત્તર ગુજરાત જ * * * ૧છે ધક સુદ 16મ મંગલ દિવસ રાપરની પૂ યુ સી માનતુંગ વિજયજી મ. સા. (ઘ) 26) @ 8 પૂજ્યશ્રી. ૫. સાગરજી મ. તથા સંઘવી શેઠ પોપટલાલ ધારશીભાઇ 1 hદ હુઈ Page #607 -------------------------------------------------------------------------- ________________ શેઠ પેાપટલાલ ધારશીભાઇના સંઘનું એક દશ્ય પૂજયશ્રી, પૂ. સાગરજી તથા પૂ. મોહનસૂરિ મ. વગેરે દેખાય છે. www.jainelibrary.o| Page #608 -------------------------------------------------------------------------- ________________ યુગ-દિવાકર પૂ. આ. ભ. શ્રી. વિજય ધમ સૂરિજી મહારાજ 0 1 શ્રી ચતુવિધ શ્રી સધના નાયક એવા આચાર્ય પદસ્થ આત્મામાં શાસ્ત્ર-વિહીત આંતરિક ગુણુ–સંપદા હૈાવી જે રીતે અનિવાય છે. તેવી જ રીતે, આચાય –પદાસીનઆત્મામાં સમગ્ર જન-સમાજના અભ્યુત્થાન અને શ્રેયની. Page #609 -------------------------------------------------------------------------- ________________ ભાવના—પ્રદાયક શક્તિ સાથે જન-સમૂહને ધર્માભિમુખ કરે તેવી નેતૃત્ત્વશક્તિ હાવી એટલી જ આવશ્યક છે. આ પ્રકારની નેતૃત્વ-શક્તિને પ્રાદુર્ભાવ ત્યારે જ શકય અને છે કે જ્યારે, ધર્માંચાય, શ્રી સઘ તથા સમાજના સામાન્યમાં સામાન્ય માનવીની આંતરિક વ્યથા તથા સંતાપના કારણેાને અને તજન્ય પરિણામેાથી સપેરે પરિચિત હાવા સાથે સમ–સવેદના અનુભવી શકતા હેાય. આવા સમસંવેદનયુક્ત અનુભવના પરિણામે, તેના મૂળ કારણરૂપ અશુભ કમેદયને જાણવા સાથે, આવા અશુભે દયના વેદનના સમયે, આવા આત્મા માટે શાતાકારી સક્રિય સહાનુભૂતિ દ્વારા વિવિધ પ્રકારના અશુભેદયના આનુસાંગિક અનેકવિધ પિરણામ-ફળ સ્વરૂપ અશાતાકારી સવ` પરિબળાના ઉપશમન માટેની ‘દ્રવ્ય-ક્ષેત્ર કાળ અને ભાવને અનુરૂપ પ્રેરણા અને પ્રવૃત્તિ કરવી તે શાસ્ત્રકારે એ ફરમાવેલ થીરીકરણે વચ્છલ્લપભાવણે અદ્ભુ” ની સ્વ-પર ઉપકારક આચરણાના જ એક અતગત ભાગ–અંગ છે. ઉપરોક્ત શાસ્ત્રીય તથા માનવીય તથ્યને યથાથ રૂપે રિતાર્થ કરનારા નજદીકના ભૂતકાળના આચાય પ્રવરમાં, યુગ—દિવાકર સ્વ. પૂજ્ય આ. ભ. શ્રી. વિજય ધસૂરીશ્નરજી મહારાજનું સ્થાન અગ્રીમ હુરાળમાં છે એ નિર્વિવાદ હકીકત છે. સ્વ. પૂ. યુગદિવાકર આવાસમ–સવેદનશીલ આચાર્ય શ્રી હાવા સાથે દેશના દક્ષ પ્રભાવસ પન્ન વ્યાખ્યાતા Page #610 -------------------------------------------------------------------------- ________________ પણ હતા. વિદ્વત્તાની વિક્ટ કેડીઓ ચાતરીને જન-મનપરિવર્તનના રાજમાર્ગે જતી તેમની તેમની તત્ત્વસભર છતાં સરળ વ્યાખ્યાન શૈલીના કારણે અનેકાનેક જીવે તેમના ઉપદેશ દ્વારા જીવનના શાશ્વત મૂલ્યો અને સત્યોને પામવા ઉદ્યમશીલ બન્યાં હતાં. આવી રીતે ઉદ્યમવંત બનેલા આત્માઓની પ્રયત્નશીલતા આજે પણ તેમને પ્રગતિના પંથે આગેકૂચ કરાવી રહી છે. તેઓશ્રીની ઉપદેશ-ધારાને પ્રવાહજન્ય પ્રભાવ એ. ચમત્કારિક હતો કે જેથી જન–સામાન્યને તેમના જિંદા જીવનમાં ધર્મ-સાધના-આરાધના માટે આવશ્યક એવી સાધન-સંપન્નતા અને શાંતિ પ્રાપ્ત થાય. આના જ પરિણામ રૂપે સ્વ. પૂ. યુગ–દિવાકર આચાર્યશ્રીના ઉપદેશથી જૈન સમાજના મધ્યમ અને નીચલા થરના વર્ગને લાભકારક એવી અનેક જનાઓ તથા સંસ્થાઓ સાકાર થઈ અને સફળ રહી. આ સાથે. પરમાર્થના પરમ આલ બન સ્વરૂપ જિન-મંદિરના જીર્ણોદ્ધાર તેમજ યથાગ્ય રૂપના નૂતન જિનમંદિરના નિર્માણ-કાને. રવ. પૂ. આ. ભ. શ્રી વિજય ધર્મસૂરિજી મહારાજે સ્વ–પરિશ્રમ-સભર ઉપદેશથી અપૂર્વ એવે વેગ આપ્યો હતે. આવા પૂ. યુગ–દિવાકરશ્રી ઉપર સ્વ. પૂ. શાસન સમ્રાટની પ્રારંભથી જ સવિશેષ એવી કૃપા હતી જ. તેઓશ્રીની સહજ–રોગ્યતા તથા ગુણસંપન્નતા જોઈને જ સ્વ. પૂ. શાસનસમ્રાટે વિ. સં. ૨૦૦૨માં તેમને ઉપાધ્યાયપદથી સમલંકૃત કર્યા હતાં. Page #611 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પૂજ્ય યુગદિવાકર આચાર્યશ્રી નિરભિમાની, આડંબર–રહિત અને સવજન–સપર્ક યુક્ત જીવન-યાપન દ્વારા શ્રી જૈન સંઘ-સમાજ સમક્ષ એક અનેાખું, ઉદાત્ત ઉદાહરણ પ્રસ્તુત કરતાં ગયાં છે. તેઓશ્રીની જ્ઞાન-સ’પદા નિર્મળતાયુક્ત ગહરાઈવાળી હાવાથી સવ જીવ શ્રેયાર્થે કાર્યરત રહી આત્મ-એધકારી પૂરવાર થઈ હતી. આવી વિશિષ્ટ જ્ઞાનસપટ્ટા સમભાવી આત્માને જ સહજ-પ્રાપ્ય બનતી હાય છે. આવા પૂજ્ય આચાર્ય પ્રવરા જનસમાજમાં સંવાદિતાના સ્થાપક મની સર્વ જીવાની સમાધિના કારક નિમિત્ત એવા આત્મર્ત્ય કારી મહાપુરૂષ બનતા હાય છે. સ્વ. પુ. યુગ-દિવાકરથી આવા ઉપાદેય અને ઉપકારી આચાય ભગવત હતાં. એમની જન્મભૂમિ-વઢવાણ શહેર તેના આ સત્ત્વસંપન્ન સપૂત માટે ગૌરવાન્વિત હાવા સાથે આ ભૂમિમાં તેમના ઉપદેશથી નિર્માણ થયેલા ધર્માંના પરમ આલંબન રૂપ જિનમંદિર તથા સુસ'સ્કાર-સિ ંચન માટે ઋણી છે. ! સમદશી એવા આ ઉપાય પૂ. આચાર્ય પ્રવરશ્રીને આપણી અનેકશઃ વન્દનાવલી. વઢવાણુ શહેરના શ્રી લાલચક્રૂજી જૈન ઉપાશ્રયના કાર્યકર્તાઓના સૌજન્યથી... Page #612 -------------------------------------------------------------------------- ________________ *oy | દાણાના બેધારી, નીચ જે નાચાર્ય શ્રી : સત્ય અને શાશ્વત્ સ્થિતિની પરમ સમીપે જવાના સાધના–પથ પર સચસ્નાર-શ્રમણ—મુનિએ સાધ્ય અને સાધન વચ્ચેનો ભેદ યથાથ" વિવેકબુદ્ધિથી જાણી –સમજી, સાધના માં જ અટવાઇ ન જતાં સાધ્યની સિદ્ધિ સહજભાવે પ્રાપ્ત કરવાની હોય છે. સર્વ સાધારણ એવા આ સરળ છતાં નિર્ભેળ સત્યને પિતાના જીવન-વ્યવહારમાં ચરિતાર્થ કરવા જતાં અનેકાનેક શકિતસંપન્ન જીવે સાધનામાં અટવાઈ જઈ સાધ્યને વિસરી ગયાં, અથવા સાધુનાના વિવાદમાં પડી હિન્દી લે કેકિત–‘‘લેને ગઈ પૂત ઔર ખા આઈ ખસમ” ને પ્રત્યક્ષ કરી બેઠાં ! ! સ્વ. પૂ. શાસનસમ્રાટે શ્રમણુન્દ્રના માધ્યમથી કરેલી ‘સ્વ-સ્વરૂપ-સાધના’ના વિમળ સ્વરૂપના કારણે તેઓ શ્રીના જીવનમાં, સાધ્ય-લક્ષ્યની જ પ્રમુખતા સપેરે જળવાઈ રહી. સાથે સાથે સાધનાની શુદ્ધતા સર્વાગી રૂપે સાકાર ની હતી. તેઓ શ્રીની આવી , અપૂર્વ આત્મ-સાધનાનું પ્રગટ પરિણામ એ હતું કે, એક ધર્માચાર્ય જતન કરવા યોગ્ય ધમની યથાથ" વિશુદ્ધતાને તેઓ પ્રજજવલ કરી ગયાં, - આમ છતાં, ‘ધર્મ સ્ય તર્વ નિહીત’ ગૃહાયાં' તે ઉકિતને ખાટી પાડીને, જન-સમાજના સામાન્યમાં સામાન્ય માનવીને માટે ધમ-સાધના સરળ બને તેવા માગ દર્શાવી પાતે સાધુ-ચુ રત જીવન જીત્રી જનકલ્યાણના ભેખધારી જૈનાચાર્યોમાં પ્રભાવક બની સંવ-જીવના શ્રેયના માર્ગ નુ" ઉદ્દાત્ત ઉદાહરણ પ્રસ્તુત કરતા ગયાં. ને હું બાવો ચરિત્ર માટી એ ટાઈટલ ઉદય પ્રિન્ટરી ઘી કાંટા રોડ, અમદાવાઢ 1. Jain Education interior For Privale & Personal Use Only