SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ શેઠે લાગણીભીના શબ્દોમાં કહ્યું : “ડોકટર ! ધર્મના પ્રભાવથી મારે માણેક સાજો થઈ જશે, છતાં એની સાથે મારી લેણાદેણી ઓછી નીકળે અને એના શરીરને કંઈ થાય તે, તે ફક્ત મને અને મારા કુટુંબને દુઃખકર થશે, પણ પૂજ્ય ગુરૂમહારાજશ્રીના પુણ્યદેહને કંઈ થશે તે તે સમગ્ર ભારતના શ્રીસંઘ અને શાસન માટે દુઃખકર થશે. માટે તમે અબઘડી વરતેજ જાવ.” શ્રી મનસુખભાઈની ગુરૂભક્તિથી ડોકટર દંગ થઈ ગયા. સવાલ જવાબમાં ઉતર્યા સિવાય તરત જ વરતેજ ગયા. પૂજ્યશ્રી તે કઈ દવાને ઉપચાર કરતા ન હતા. ચરિ' એ જ અમોઘ ઉપાય સમજતા. ડોકટર આવ્યા અને પૂજ્યશ્રીનો પરિશ્રમજન્ય તાવ બીજે જ દિવસે ઉતરી ગયે. આથી પૂજય પંન્યાસજી મ. તથા ડોકટરના ખબર તારથી જાણી શેઠ શ્રી નિશ્ચિત થયા. જૈન શાસનના પરમ ભક્તિવંત શ્રાવક ભારતના એક કંડપતિ છેટ શાવકની કેવી અનન્ય ગુરૂભક્તિ આપણને જોવા મળે છે ! દેવ, ગુરૂ, અને ધર્મ ઉપર કેવી દઢ શ્રદ્ધા હશે? શાસનના હિતની કેવી અદભૂત લાગણી તેમના દિલમાં હશે, તે આ પ્રસંગ ઉપરથી. સમજી શકાય છે. આવી અસાધારણ, જેને જેટે ન જડે એવી ભવ્ય ગુરૂભકિત, ખરેખર ! આપણા સૌના * ૧૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy