SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ 20 બીતેમ શાસન સમ્રાટ તેને સર ‘અદીમણુસા ચરે !' અદ્દીનભાવથી રહે જીવે. ઉત્તરા. સત્ર. દીનતાના એ પ્રમુખ પ્રકારો છે :૧. આંતર-દીનતા ર. બાહ્ય-દીનતા. અધ્યવસાયાની અશુદ્ધતા એ આંતર-દીનતાનુ ઉદ્દગમ-સ્થાન છે અને બાહ્ય-દીનતાનુ ઉદગમ-સ્થાન છે-સાધનાના અભાવ કે ઊણપ, પરંતુ, અને પ્રકારની દીનતાનાં મૂળ સ્વ-આત્મ-પુરુષાર્થોના અભાવમાં કે ઊપમાં જ સમાયેલા છે. સજ્ઞ-માના શ્રમણ બન્ને પ્રકારની દીનતાથી સુદૂર જ હોય. ... શારીરિક કે આત્મિક સુખશીલતા હોય ત્યાં જ ટ્વીનતાની ડાકણ આવે એમ સમજી સુખશીલતાના સથા ત્યાગી અદ્દીનભાવના અનન્ય આરાધક પૂજ્ય આચાર્ય ભગવંતને દીનતા-પ્રનાશક વંદના . શ્રી મહાજનવાડા શ્વે. મૂ. પૂ. જૈન સંધ જૂના મહાજનવાડા, કટકીવાડ અમદાવાદ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy