SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ પ્રતિમાના ઉપર લગભગ બાવન ઘા માર્યા. મૂર્તિભંજક મુસલમાન અને કર કૃત્ય કરનાર આ લેકમાં કંઈ ફેર ખરે? તેરાપંથીઓના કાળા કૃત્યની ખબર આપણા મૂર્તિ પૂજક હાઈઓને પડતાં તેમના દુઃખને પાર ન રહ. તેમનાં તન-મનમાં જાણે તિરાડ પડી. પિલા તેરાપંથી સાધુએ તે આ કૃત્ય કરાવીને ત્યાંથી જતા રહેલા. અને મંદિરમાગીઓ નિર્બળ હોવાથી તેઓને કોઈ રેકટેક પણ ન કરી શકયા. વળી દેરાસરની ચાવીઓ પણ તેરાપંથી ગૃહસ્થ પાસે રહેતી હતી. આથી મંદિરમાગી શ્રાવકેએ ભેગા થઈને નજીકના ઘાણે રાવ વિગેરે ગામને સંઘને પોતાના ગામની આ દુખદ ઘટના જણવી. સાંભળનાર ભાઈઓની લાગણીઓ આથી ઘણી ઉશ્કેરાઈ. તેમને અપાર ખેદ થયે પણ તેરાપંથીઓના જેર પાસે તેમનું ચાલે તેમ ન હતું. અને આની સામે ચાંપતાં તાત્કાલિક પગલાં ન લેવાય, તે ભવિષ્યની મુશ્કેલી અકથ્ય હતી. જેનેતર મદિરના પૂજારીએ પંડયાએ પણ આ વાત સાંભળીને દુખી થયા. એટલે ઘણેરાવવાળા, ભાઈઓ અને ગઢલના ગૃહસ્થાને બે પંડયાને સાથે લઈને તરત અમદાવાદ આવ્યા. ૪૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy